________________
-
શ્રી ભગવત ઉપક્રમ
મહાવીરઃ હે ગૌતમ! જી કામી પણ છે અને ભગી પણ છેશ્રેતેંદ્રિય અને ચક્ષુની અપેક્ષાએ આ જ કામી કહેવાય છે, અને પ્રાણ, જિહા અને સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જી ભોગી કહેવાય છે જે જીવેને ચડ્યું અને શ્રોતેંદ્રિય નથી. તે કમી નથી પણ જોગી છે.
ગૌતમઃ હે ભગવન ! તેમાંથી ક્યા છે કોનાથી વિશેષાધિક છે? Sી મહાવીર હે ગૌતમ! કામગી છે સૌથી થડા છે,* નકામી–ભેગી જીવો તેમનાથી અનંતગણુ છે, અને ભેગી જીવે તેનાથી પણ અનંતગણ છે.
-
ડિટ ૫૭) અગ્નિના આરંભમાં અલ્પ-મહાપાતક
. ભગવતી શ. ૭ ઉ. ૧૦ ને અધિકાર * : કાલેદાયીઃ હે ભગવન! બે પુરુષમાંથી એક અગ્નિ સળગાવે અને બીજો એલવે તે તે બેમાંથી કયે મહાપાતકવાળે અને કયે અં૫પાતકાળે કહેવાય?
મહાવીરઃ હે કાલેદાયી! તે બેમાંથી જે ઓલવે છે તે અલ્પ થાતકવાળે છે, અને જે સળગાવે છે તે મહાપાતકવાળે છે. કારણ * જે અગ્નિ સળગાવે છે તે તે ઘણુ પૃથ્વીકાયને નાશ કરે છે. થોડા અગ્નિકા નાશ કરે છે, ઘણા વાયુકાયને નાશ કરે છે. ઘણી વનસ્પતિકાયને નાશ કરે છે અને ઘણા ત્રસ (જંગમ) કાને નાશ કરે છે. કરંતુ જે પુરુષ અગ્નિ એલવી નાખે છે તે થોડા પૃથ્વીકાયને, છેડા
લકાને છેડા વાયુકાને, થોડા વનસ્પતિને, શેઠા વસ કાને અને વધારે અગ્નિકાને નાશ કરે છે. તેથી હું કાલેદાયી ! સળગાવનાર કરતાં એલવનાર અલ્પપાતકવાળે છે.
_S:"
_
.
.
-
ક
કારણ કે તેઓ ચતુરિન્દ્રિય અને પંચેંદ્રિય જ હોય છે. એટલે કે સિધે, તે અનંત છે. એક, બે અને ત્રણ ઈન્દ્રિયવાળા માત્ર ભોગી છે. તેમાં વનસ્પતિ
જીવે છે