SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ મી ભગવતી ઉપાય અંતમુહૂર્ત, ચાર અંતર્મુહૂત અને ચાર અંતર્મુહૂર્ત (૬) શ્રી કામા ઘન્ય અને ઉ – અંતર્મુહૂર્ત અને ર૨ હજાર વર્ષ, જ અંતમુહુ ૮૮ હજાર વર્ષ, (૭) સાતમા ગમ્યા. ઉકૃષ્ટ અને ઔધિક-કોડપૂર્વ અને અંતર્મુહૂર્ત ૪ કાડપૂર્વ અને ૮૮ હજાર વર્ષ, (૮) આઠમ ગમ્મ–ઉકૃષ્ટ અને જાપ- કેડપૂર્વ અંતર્મુહૂર્ત આ કાડપૂર્વ ૪ અંતર્મુહૂર્ત (૯) નવમા ગમ્યા. ઉલ્ટ અને ઉત્કૃષ્ટ૪ ઇંડપૂર્વ રર હજાર વર્ષ, ૪ કેડપૂર્વ ૮૮ હજાર વર્ષ. - ૩+૧=૪૪૯=૩૬ ગમ્મા થયા. ૨૭+૯૩૬ નાણત્તા (ફરક) થયા. - સંજ્ઞી તિર્યંચ પચંદ્રિય અને સંસી મનુષ્ય પૃથ્વીકાયમાં આવીને ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણુ એક સમયમાં, તિર્યંચ પંચેંદ્રિય ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અને અસંખ્યાતા મનુષ્ય ૧-૨-૩ - યાવત્ સંખ્યાતા ઊપજે છે. સંઘયણ છ-છ અવગાહના-જઘન્ય આંગૂલને અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ તિર્યંચ પંદ્રિયની ૧ હજાર જનની, મનુષ્યની ૫૦૦ ધનુષ્યની હોય છે. સંડાણ ૬-૬, વેશ્યા - દૃષ્ટિ ૩-૩, જ્ઞાન-તિર્યંચ પંદ્રિયમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની ભજના, મધ્યમાં જરાન ૩ અજ્ઞાનની ભજના, યોગ ૩-૩, ઉપયોગ ૨-૨, સંસા ૪-૪ કાય ૪-૪. ઇન્દ્રિય પ-૫, સમુદ્ધાતુ-તિર્યંચ પદ્રિયમાં ૫, મનુષ્યમાં ૬, વેદના ૨-૨, શાતા-અશાતા, વેદ ૩-૩, આયુષ બન્નેના જઘન્ય અંતમુહૂર્ત ઉદ દેડપૂર્વ, અધ્યવસાય-૨-૨, શુભ-અશુભ અનુબંધ આયુષ્ય મુજબ કાયસંવેધના બે ભેદ ભવાદેશ અને કાલાદેશ. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. કાલાદેશ (કાળ આદેશ)ની અપેક્ષાએ કાળ ૯ ગમ્માના હોય છે. તે નવ ગમ્મા અાંની તિર્યંચની રીતે કહેવા. ગમા ૨૪૯=૧૮ નાણત્તા (ફેરફાર) ૧૧+૧=૨૩. ભવનપથિી લઈ બીજા દેવલોક સુધીના ૧૪ પ્રકારના દેવતા આવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉge ૨૨ હજાર વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે,
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy