Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 768
________________ ખેન્દ્રિય મહ!યુગ્મા ભગવતી શ. ૩૬ ૩. ૧૩૨ ૧૧૧ ઊપજતા નથી અને તેને તેજલેસ્યા નથી. શેષ ૧૧ ઉદ્દેશા પણ તેમ જ પાતપેાતાના નામ ફેરફાર સાથે સમજવાના છે. એઇન્દ્રિય મહાયુગ્મા ભગવતી શ. ૩૬ અંતર શ. ૧૨ ૭, ૧૩૨ ના અધિકાર એઇન્દ્રિય જીવાની ગતિ અને આગતિ એ છે. સંખ્યાની દૃષ્ટિથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના સમયેાથી અધિક છે. અવગાહના જઘન્ય આંગૂલના અસંખ્યાતમા ભાગ ઉત્કૃષ્ટ ૧૨ ચેાજનની છે. તે જીવેાને ૭૮ કર્મના અંધ–વેઢ અને ઉય છે. દિરણા છ ક્રમની છે. લેફ્સા ચાર છે. દૃષ્ટિ એ છે, તેથી જ્ઞાન અને અજ્ઞાન પણ ખે છે. ચેગ બે, ઉપયાગ એ, વાંઢિ ૨૦ ખેલ, સંજ્ઞા ચાર કાય ચાર, ઇંન્દ્રિય એ, વેદ્ય ત્રણ, આહાર-શ્વાસેાશ્ર્વાસ અને ક્રિયાથી યુક્ત છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે. સર્વ જીવાએ આવા ભવાંતર ભેાગવેલા છે. શેષ ૧૫ યુગ્મ પણુ તેમ જ કહેવા. પિરમાણુ પાતાતાની રીતે સમજવાં. બીજો ઉદ્દેશ પ્રથમ સમયના ઉત્પન્ન થયેલના છે. ૧૦ ઉદ્દેશા એકેન્દ્રિય સમાન કહેવા અને ૧૧ મા ઉદ્દેશામાં ચાગ કહેવા નહિ. એ ૧૧ ઉદ્દેશામાં ૧-૩-૫ એકસમાન છે અને ૨-૪-૬-૭-૮-૯-૧૦-૧૧ ઉદ્દેશા સમાન છે તેમાં દૃષ્ટિ એક મિથ્યા છે માટે જ્ઞાન નથી. એ પ્રમાણે નીલ–કાપેાત લેફ્સા માટે ભવી—અભવી માટે સમજી લેવું. ... તેઇન્દ્રિય મહાયુગ્મા ભગવતી શ. ૩૭ અંતર શુ, ૧૨ ૯, ૧૩૨ ના અધિકાર સર્વો અધિકાર ૩૬ મા શતક સમાન છે. અવગાહના જઘન્ય

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784