Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 776
________________ ગિકાનગરીના શ્રમણોપાસકે ૭૧૯ ગીતમઃ હે ભગવન્! કર્મરૂપ મેલ સાફ થવાથી શું થાય? મહાવીરઃ હે ગૌતમ! તે થવાથી નિષ્કયપણું પ્રાપ્ત થાય. ગીતમઃ હે ભગવન્! તે નિયપણાથી શું લાભ થાય? મહાવીરઃ હે ગૌતમ ! તેનું ફળ સિદ્ધિ છે. અર્થાત્ અયિપણું પ્રાપ્ત થયા પછી છેવટે સિદ્ધિ મેળવાય છે. એમ કહ્યું છે. અને સિદ્ધગતિ પ્રાપ્ત કરવા માટેની જીવની અન્તિમ પ્રજના જ છે. આ (ભ. . . ૫) છતઃ પ્રસ્ટિન , મોર કમાવત इसन्ति दुर्जनास्तत्र, समादधति साधवः समाप्तच इद् भगवती उपक्रमम्

Loading...

Page Navigation
1 ... 774 775 776 777 778 779 780 781 782 783 784