Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 757
________________ શ્રી ભગવતી ઉપક્રમ મહાવીર હે ગૌતમ!-સેળ મહાયુગો કહ્યાં છે. તે આ પ્રમાણે-(૧) કૃતયુમ-તયુગ્મ, (૨) કૃતયુમેગેજ, (૩) કૃતયુગ્મ દ્વાપર યુગ્મ, (૪) કૃતયુમકાજ, (૫) એજકુતયુગ્મ, (૬) ગેજસેજ, (૭) વ્યાજ દ્વાપરયુગ્મ, (૮) સેજકજ, (૯) દ્વાપરયુગ્મ કૃયુગ્મ (૧૦) દ્વાપરયુગ્મ ગેજ, (૧૧) દ્વાપરયુગ્મદ્વાપરયુગ્મ (૧૨) દ્વાપરયુગ્મ કાજ, (૧૩) કલ્યાજકૃતયુગ્મ, (૧૪) કલ્યાજ વ્યાજ, (૧૫) કલ્યાજ દ્વાપરયુમ, (૧૬) કાજકલ્યાજ. સેળ મહાયુગ્મ કહેવાનું કારણ - ગૌતમ? હે ભગવન ! શા હેતુથી આપ એમ કહે છે કે કૃતયુગ્મકૃતયુગ્મથી માંડી કલ્યાજ કલ્યાજ સુધી સેળ મહાયુગ્મો કહ્યાં છે? મહાવીરઃ હે ગૌતમ! જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ચાર બાકી રહે, અને તે રાશિના અપહાર સમયે પણ કુતયુગ્મ હોય તે તે (રાશિ) કૃતયુગ્મકૃતયુગ્મ કહેવાય (૧) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમય પણ કૃતયુગ્મ હેય તે તે રાશિ કૃતયુગ્મ જ કહેવાય. (૨) જે રાશિને ચાર સંખ્યાને અપહારથી અપડારતાં બે બાકી રહે અને તે રશિના અપાર સમયે કૃતયુગ્મ હોય તે તે કૃતયુમ દ્વાપરયુગ્મ કહેવાય. (૩) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયે કૃતયુગ્મ હોય તે તે કૃતયુગ્મ કલ્યાજ કહેવાય, (૪) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહરતાં ચાર બાકી રહે અને તે રાશિના અપહાર સમયે જ હોય છે તે જ કૃતયુગ્મ કહેવાય. (૫) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહરતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહાર સમયે જ હોય તે તે ચેજ જ કહેવાય. (૬) જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપડારતાં બે બાકી રહે અને તે રાશિના અપહાર સમયે જ હોય છે તે જ દ્વાપર યુગ્મ

Loading...

Page Navigation
1 ... 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784