________________
નિયા ભગવતી શું–૨૫. વધુ
૩
જે ક્રોધ, માથૂ આદિ કષાયેાના ઉદ્દયથી જે ઊંચનીચ પરિણામે વડે જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં દોષ લગાડે તેને ક્રમશઃ જ્ઞાનકષાયકુશીલ, દ નકષાયકુશીલ અને ચારિત્રકષાયકુશીલ કહે છે. [૪] જે કષાયપૂર્ણાંક વેશ પરિવર્તન કરે તેને લિંગકષાયકુશીલ કહે છે. અને, (પો જે મનથી ક્રોધાદ્ધિનું સેવન કરે છે તેને યથામ કાયષ્ટ્રશીલ કહેલ છે. તે મૂળગુણુમાં અને ઉત્તરગુણમાં દોષ લગાડતા નથી.
છે
---
(૫) નિગ્રંથ-ફોતરાં કાઢેલી-ખાંડેલી શાળ જેવા. તેના ૫ ભેદ [૧] પ્રથમ સમય નિંગ થ (દસમે ગુણસ્થાનથી ૧૧ કે ૧૨ ગુણસ્થાનથી ચડતા પ્રથમ સમયના) [૨] અપ્રથમ સમય નિાથ (૧૧-૧૨ ગુણસ્થાનમાં એ સમયથી વધુ થયું હોય) [૩] ચરમ સમય (૧ સમયનું હારથપણું જેને બાકી હૈાય) [૪] અચરમ સમય (બે સમયથી વધુ સમય જેને છદ્મસ્થપણુ બાકી હોય) અને, [૫] અહાસુહમ્મ નિગ્રંથ (પ્રથમ આદિ સમયની વિવક્ષા સિવાયના નિત્ર થા.)
-
IOCTOB
સુગંધી ચેાખા જેવા, તેના અસમલે (સિખલા દોષ સશુદ્ધ, (કેવળી) અને
(૬) સ્નાતક :– O શુદ્ધ અખંડ, ૫ ભેદ :- [૧] અવી (યાગ નિરોધ [૨] રહિત) [૩] અકસ્મૈ (ઘાતિકમ રહિત) [૪] [૫] અપરિસ્સી (અબ’ધક).
૨. વેદદ્વાર :
(૧) પુલાક પુરુષ વેદી અને પુરુષ નપુસક વેદી હાય (૨-૩)મકુશ ડિસેવણા-ત્રણ વેદી, (૪) કષાયકુશીલ ત્રણ વેદી અને અવેદી (ઉપશાંત
O કાઇ પણ વ્યાખ્યાકારે આ સ્થળે અથવા અન્ય સ્થળે સ્નાતકની ભિન્ન ભિન્ન અવસ્થાનું વન કરેલ નથી. માટે એવા સંભવ પ્રતીત થાય છે કે શâનયને અનુસરીને એક જ અનાં પર્યાયવાચી નામ હાવાં જોઇએ. શક્રદેવેન્દ્ર-પુર દર આદિની જેમ.
@ સ્રીતે તપા જન્મ નપુંસકતે પુરાકલબ્ધિ હોતી નથી. પુરુષને તથા પુરુરપુ ાકરે હોય છે (લિંગચ્છેદ આફ્રિ વડે જે કૃત્રિમ નપુંસક હાય તેને - પુરુષ નપુસક કહે છે)