________________
૧૭૨
શ્રી ભગવતી ઉપમ
ઉદ્દેશાઓમાં નારકીથી લઇ ખારમા દેવલાક સુધી ૪૭ ખેલની અ`ધીના ચાકડામાં જેટલા ખેલ લાલે છે એમાં ત્રણ ત્રણ ખેલ ઓછા કરી દેવા, (ઔષિકમાં ૪૭ એલ કહ્યા છે તેમાંથી મિશ્રષ્ટિ, મનયાગી, વચનયેાગી એ ત્રણ ખાલ આછા કરવા) કેમકે એ પહેલા સમયના ઉત્પન્ન થયેલા છે, એટલે એમાં ઉપરોકત ત્રણ એલ લાલે નહિ. નવત્રૈવેયકમાં ૩૦ ખેલ લાભે છે. ૩૨ માંથી મન, વચન ચાગ એછા થયા. અને પાંચ અનુત્તર વિમાનમાં ૨૪ ખેલ લાભે છે.
પાંચ સ્થાવરમાં ઔધિક ઉદ્દેશમાં જેટલા ખેલ કહ્યા છે એટલા કહી દેવા. ત્રણ વિકલેંદ્રિયમાં ૩૦ એલ લાભે છે. તિય ચ પંચેન્દ્રિયમાં ૩૫ એલ લાભે છે. (ઔધિકમાં ૪૦ બેલ કહ્યા છે એમાંથી મિશ્રષ્ટિ, વિભગજ્ઞાન–અવધિજ્ઞાન મનયોગ, વચનયોગ એ પાંચ બેલ ઓછા કરવા) મનુષ્યમાં ૩૬ ખેલ લાભે છે. [ઔધિકમાં ૪૭ બેલ કહ્યા છે એમાંથી અલેશી, મિશ્રણ, વિભગજ્ઞાન, મનઃ પવજ્ઞાન કેવળજ્ઞાન, નાસ'જ્ઞ', અવેદી, અકષાયી, મનયાગી, વચનયાગી, અયાગી એ ૧૧ ખોલ આછા કરવા] એ પ્રકારે ૨૪ દંડકમાં સાત કર્યાં અપેક્ષાએ [આયુષ્યને છેડીને] એ બેલ કથા છે. એ સÖમાં પડેલા અને બીજો એ બે-બે ભાંગા લાલે છે.
આયુષ્યકમ અપેક્ષાએ મનુષ્યને છોડીને ૨૩ દંડકમાં ફકત એક ત્રીજો ભાંગે લાભે છે. [સાત કર્યાં અપેક્ષાએ જે દંડકમાં જેટલા જેટલા ખેલ કહ્યા છે એટલા એટલા ખેલ અહીં પણ કહેવા.] મનુષ્યમાં ૩૬ ખેલ કહ્યા છે, એમાંથી કૃષ્ણપાક્ષીકમાં એક ત્રીજો ભાંગા લાભે છે. જી ખાકી
@ અનંતરાવવન્ના ( જેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય જ થયા છે) તેમાં જે આ ૩૫ ખેલ કહ્યા છે તેમાં નપુંસક પણ્ સામેત્ર છે અને આયુષ્યકતા અધ વિષયમાં ત્રીતે અને ચેાથે એ એ ભાંગા બતાવેલ છે. (૩) અધ્યું હતું, અત્યારે માંધતા નથી, અને આગળ મવશે, એ ત્રીજો ભાંગા છે. (૪) ખાંધ્યું હતું હતું, બાંધતા નથી અને આગળ બાંવશે પણ નિહ. એ સાથે ભાંગા છે. એટલે એ દૃષ્ટિથી ૩૫ ખેલવતા જીવે (તેમા નપુ ંસક પણ સામેલ છે.) આયુષ્ક આંધશે પણ નહિ. એટલે તે મેાક્ષમાં જશે. નિર્વાણુ પ્રાપ્તિ સિવાય અન્ય કાષ્ઠ પશુ સ્થાને આયુકતના અાધક હેાતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે જન્મ નપુ ંસકને પણ મેાક્ષ થઇ શકે છે, (જીએ પાનુ ૬૭માં)