Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 742
________________ સ સમવસરણ ભગવતી શ—૩૦ ૯—૨ થી ૧૧ પાંચ અનુત્તર વિમાનમાં ૨૪ એલ [ઔધિકમાં ૨૬ કહ્યાં એમાંથી મનયાગ અને વચનયાગ એ છે આછા કરવા લાધે છે. એક સમવસરણ [ક્રિયાવાદી] લાલે છે. આયુષ્યના અબંધ હોય છે. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ૨૭ ખેલ લાગે છે. તેઉકાય, વાયુકાયમાં ૨૬ ખેલ લાલે છે. ત્રણ વિક્લે દ્રિયમાં ૩૦ ખેલ [ઔધિકમાં ૩૧ કહ્યા એમાંથી વચનયાત્ર એ કરવા લાલે છે. એમાં એ સમવસરણ [અક્રિયાવાદી, અજ્ઞાનવાદી લાભે છે. આયુષ્યના અબંધ હાય છે. તિય ચ પંચે દ્રિયમાં ૩૫ બેલ ઔધિકમાં ૪૦ કહ્યા એમાંથી વિભગજ્ઞાન અવધિજ્ઞાન, મિશ્રષ્ટિ, મનયેાગ, વચનયાગ એ પાંચ ખેલ ઓછા કરવા] લાલે છે. એમાંથી કૃષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ, અને ત્રણ અજ્ઞાનમાં ત્રણ સમવસરણ [ક્રિયાવાદી સિવાયનુ] લાલે છે. આયુષ્યના અંધ હાય છે. સમષ્ટિ અને ત્રણ જ્ઞાત [મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સમુચ્ચય જ્ઞાતમાં એક સમવસરણ [ક્રિયાવાદી] લાખે છે. આયુષ્યના અબંધ હોય છે. બાકી ૨૬ ખેલામાં ચારે સમવસરણ લાગે છે. આયુષ્યના અબંધ હોય છે. મનુષ્યમાં ૩૬ બેલ ( ઔધિકમાં ૪૭ કહ્યા છે તેમાંથી અલેશી, મિશ્રર્દષ્ટિ, વિગજ્ઞાન, મન:પર્યંચજ્ઞાન, કેત્રળજ્ઞાન, નાસંજ્ઞા, અવેદી, અકષાયી, મનયાગી, વચનયેગી, અયેાગી એ ૧૧ ખેલ ઓછા કરવા ) લાભે છે. કૃષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ અને ત્રણ અજ્ઞાન, (ર અજ્ઞાન ૧ સમુચ્ચય અજ્ઞાન)માં ત્રણ સમવસરણ (ક્રિયાવાદી સિવાયનું) લાખે છે. આયુષ્યના અંધ હોય છે. સમષ્ટિ અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ ( ક્રિયાવાદી ) લાલે છે. આયુષ્યના અબંધ હાય છે. માકી ૨૬ બેલામાં ચારે સમવસરણુ લાલે છે. આયુષ્યના અમધ હાય છે. ત્રીજો, પાંચ, સાતમા, નવમા અને દસમા એ પાંચ ઉદ્દેશા ઔધિકની રીતે કહેવા. પરતુ એટલી વિશેષતા છે કે, સમુચ્ચય જીવની સાથે નહિ કહેવું, પરંતુ નારકીથી લઇ વૈમાનિક સુધી ચાવીસ કડક કહેવા

Loading...

Page Navigation
1 ... 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784