________________
ઉ
શ્રી ભગવતી ઉપક્રમ
વેદી, (૧૦) અકષાયી, (૧૧) સાકાર ઉપયાગ (૧૨) અનાકારઉપયોગ ] ત્રણ ભાંગા લાભે છે—પહેલા બીજો અને ચેાથેા.
તેરમા ગુરુસ્થાનના એ સમય બાકી રહેતાં પહેલા ભાંગા લાભે છે. અને એક સમય બાકી રહેતાં બીજો ભાંગા લાલે છે. અને ચૌદમા ગુણસ્થાનકમાં ચેાથે ભાંગેા લાલે છે. અલેશી અને અયેગીમાં ફક્ત એક ચાથા ભાંગેા લાલે છે. બાકી ૩૩ બેલામાં પહેલા અને બીજો એ બે ભાંગા લાભે છે. ૨૩ દંડકમાં જેમાં જેટલા જેટલા ખેલ લાલે છે એ સમાં પહેલા અને બીજો એ બે ભાંગા લાલે છે.
આયુષ્યકમ ની અપેક્ષાએ સમુચ્ચય જીવના ૪૭ માંથી ૯ એલેમાં આ પ્રકારે ભાંગા લાભે છે-કૃષ્ણપાક્ષીકમાં પહેલા અને ત્રીજો એ બે ભાંગા લાલે છે. મિશ્રષ્ટિ, વેદી, અકષાયી, એ ત્રણ ખેલમાં ત્રીજો અને ચેાથેા એ એ ભાંગા લાભે છે. અલેશી, યાગી, કેવળજ્ઞાની આ ત્રણ એલામાં એક ચેાથેા ભાંગા લાલે છે. મનઃવજ્ઞાન અને નાસ જ્ઞા એ બેમાં પહેલા, ત્રીજો અને ચેાથે એ ત્રણ ભાંગા લાલે છે. બાકી ૩૮ મેલેામાં ચારે ભાંગા લાલે છે. નારકીમાં ૩૫ એલ લાભે છે. એમાં કૃષ્ણુલેશી અને કૃષ્ણપાક્ષીકમાં પહેલા અને ત્રીજો એ બે ભાંગા લાભે છે. મિશ્રષ્ટિમાં ત્રીજો અને ચેાથે એ બે ભાંગા લાભે છે, બાકી ૩૨ ખેલેમાં ચારે ભાંગા લાલે છે.
લાલે છે એટલા બે ભાંગા લાજે. દેવલે ક સુધી )
ભવનપતિથી લઇ નવથૈવેયક સુધી જેટલા જેટલા બેલ એટલા કહેવા. કૃષ્ણપાક્ષીકમાં પહેલા ને ત્રીજો એ મિશ્રદૃષ્ટિમાં પહેલે ( ભવનપતિથી લઈ ખારમા ત્રીજા અને ચેાથેા એ બે ભાંગા લાલે છે. બાકીના ભાંગા લાલે છે. ચાર અનુત્તર વિમાનના દેવામાં ચારે ભાંગા લાભે છે. સર્વાર્થસિદ્ધના દેવામાં બીજો, ત્રીજો ને ચેાથા એ ત્રણ ભાંગા લાલે છે.
ખેલેમાં ચારે
પૃથ્વી, પાણી, વનસ્પતિના ૨૭ એલામાંથી તેજોલેશ્યામાં એક ત્રીજો ભાંગેા લાલે છે. કૂષ્ણુપાક્ષીકમાં પહેલા અને ત્રીજો એ બે ભાંગા લાભે છે, બાકી ૨૫ લેામાં ચારે ભાંગા લાલે છે. તેઉકાય અને વાયુકાયમાં