________________
ર
શ્રી ભગવતી ઉપક્રમ
એક પડે? ભાંગે લાગે છે. એક સમય બાકી રડે છે ત્યારે એક ખીઝે ભાંગેા લાલે છે. ઉપશમમેહમાં [ અગિયારમા ગુણસ્થાનમાં] એક ત્રીજો ભાંગેા લાગે છે. ક્ષીણમાડુમાં [બારમા ગુગુસ્થાનમાં] એક ચેાથે ભાંગે લાલે છે. ૧ અલેશી, ૧ અપેાગી, ૧ કેળીમાં એક ચેાથે ભાંગેા લાભે છે.
અકષાયીમાં ત્રીજો અને ચેાથે એ એ ભાંગા લાજે છે. એ સવ મળી ૨૪ ખેલ થયા. ખાકી ૨૩ એલેામાં પહેલા ને બીજો એ એ ભાંગા લાલે છે. બાકી ૨૩ ફ્રેંડકમાં જેટલા જેટલા ખેલ પહેલા અને બીજો એ એ-એ ભાંગા લાભે છે.
લાલે છે તે
જ્ઞાનાવરણીય, દર્શનાવરસ્રીય, નામ, ગોત્ર, અંતરાય એ પાંચ કર્માંમાં સમુચ્ચય જીવ મનુષ્ય અપેક્ષાએ ૧૮ મેલેામાં [ઉપર ૨૦ કહ્યા તેમાંથી સકષાયી અને લાભકષાયી એ એ ખેલ ખેડી દેતાં ] ચારે ભાંગા લાભે છે. દસમા ગુરુસ્થાનના એ સમય બાકી રહે ત્યારે એક પહેલે ભાંગેા લાલે છે. એક સમય બાકી રહે ત્યારે એક બીજો ભાંગે! લાભે છે. ઉપશમમેડ [અગિયારમા ગુણુસ્થાન]માં એક ત્રીજો ભાંગે લાલે છે,
ક્ષીણમેહ [બારમા ગુણુસ્થાન]માં એક ચાથા ભાંગા લાભે છે. અલેશી, અયાગી અને કેવળીમાં એક ચેાથા ભાંગેા લાલે છે. અકષાયીમાં ત્રીજો અને ચેાથે! એ બે ભાંગા લાભે છે. બાકી ૨૫ એલેામાં પડેલા અને બીજો એ બે-બે ભાંગા લાગે છે. બાકી ૨૩ ફ્રેંડકમાં જેમાં જેટલા જેટલા ખાલ લાલે છે એ સર્વમાં પહેલા ને બીજો એ બે-બે ભાંગા લાલે છે, જેમ નારકીમાં ૩૫ એલ લાભે છે એમાં પહેલા, બીજો એ એ ભાંગા લાલે છે. એ રીતે ભવનપતિ વાણવ્યંતરમાં ૩૭ બેલામાં પહેલા બીજો એ બે ભાંગા લાલે છે. એ રીતે બાકીના સર્વ ઈંડકમાં કહેવુ.
@ કેવળજ્ઞાનીને વત માન અને ભવિકાળમાં બંધ થતા નથી તેથી એક છેલ્લા લાંગા હાય.