________________
શ્રી ભળી ઉમ
લેશ્યા નથી કહી અને જે અપ્રતિસેવી છે તેમાં કષાયકુલમાં ત્રણ અશુભ લેફ્સા કેમ? (ત્રણ શુભ લેશ્યા તે છે જ, પ્રશ્ન છુભ લેશ્યા માટે છે.)
ઉત્તરઃ પુલાક અને પ્રતિસેવના નિર્ચથ તે મૂળ અને ઉત્તર ગુણના પ્રતિસેવી છે. અને બકુશ માત્ર ઉત્તર ગુણ પ્રતિસેવી છે. પ્રશ્નમાં મુખ્ય વાત લેક્ષાવિષયક છે. તેનું સમાધાન એ છે કે, કષાયકુશીલ નિગ્રંથ કષાયકુશીલપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તેને ત્રણ શુભ લેસ્થામાંથી કઈ એક શુભ લેહ્યા હોય છે. પરંતુ તેના સંયમનાં થાન શુદ્ધ પ્રયાસ શતા મેરા (શુદ્ધિની અલ્પબહુતાને કારણે ભેદ કરેલ છે) તે અસંખ્ય હેવા છતાં પણ પુલાક બકુશ અને પ્રતિસેવનાથી અધિક છે.
છે તેમાંથી કઈ પ્રાથમિક સ્થાનમાં નવ દીક્ષિત) ત્રણ અશુભ લેસ્થાની પ્રાપ્તિ હોઈ શકે છે. કારણ કે તેના જઘન્ય ચારિત્ર પર્યવ બકુશ અને અતિવનાના જઘન્ય ચારિત્ર પર્યથી પણ અનંતગુણહીન છે. કપાય કુશીલ નિર્ગથ અલ્પપર્યાયવાળે હોય અને બકુશ તથા પ્રતિસેવના નિગ્રંથ લાંબી પર્યાયવાળો હોય તે અપેક્ષાથી છે. - હવે જે શંકા કરવામાં આવે કે જ્યારે પુલાક નિર્ચથના જઘન્ય અને ઉBષ્ટ ચારિત્ર પર્યવ પણ બકુશ અને પ્રતિસેવના નિર્ચ થના ચારિત્રના પર્યથી અનંતગુણહીન જ છે. તે તેમાં અશુભ લેહ્યા કેમ નહિ?
તેનું સમાધાન એ છે કે, પુલાકપણું શુભલેસ્થામાં જ પ્રાપ્ત થાય છે. અને તેની સ્થિતિ અંતર્મુહૂર્તથી અધિક હોતી નથી. માટે લાંબી મિતિના અભાવને કારણે શુભલેશ્યા બદલીને અશુભ લેસ્થાનું આગમન નથી થતું, અર્થાત્ શુભલેશ્યા જ રહે છે. પરંતુ કષાયકુશીલ નિશ્ચની સ્થિતિ દેશઊણકેડપૂર્વ સુધીની છે. માટે તેમાં અશુભ લેગ્યાનું આગમન સંભવિત છે.
- અકુશ અને પ્રતિસેવન નિર્ચથની સ્થિતિ પણ દેશઊણ ઝાડચૂર્વ સુધીની છે, પરંતુ તેને જવ ચારિત્રના પર્યવ, પુલાકના
ન્ય તથા ઉત્કૃષ્ટ પર્યથી અને કષાયકુશીલના જઘન્ય ચારિઘના