Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
View full book text
________________
'
'
,
,
,
હ . ગૌતમ: હે ભગવન ! અપ્રશસ્ત મનવિનયના કેટલા પ્રકાર છે?
* મહાવીરઃ હે ગૌતમ! અપ્રશસ્ત મનવિનયન સાત પ્રકાર છે તે આ પ્રમાણે (૧) પાપરૂપ, (૨) અવઘવાળ (૩) કાયિકયાદિ ક્રિયામાં આસક્તિ સહિત, (૪) શેકાદિ ઉપકલેષયુક્ત (૫) આસવસહિત (૬) 4 પર આયાસ ઉત્પન્ન કરનાર અને, (૭) જેને ભય ઉપજાવનાર એમે અપ્રશરત મનવિનય કહ્યું. અને એ રીતે મનવિનય પણ કહ્યો, ( ગૌતમ હે ભગવન્! વચનવિનયના કેટલા પ્રકાર છે? : ૪૪મહાવીરઃ હે ભગવન! વચનવિનયના બે પ્રકાર છે. (૧) સસ્ત-વચનવિનય અને, (૨) અપ્રશરત વવિનય.. ) ' ગૌતમ: હે ભગવન! પ્રશસ્ત વચનવિનય કેટલા પ્રકારે છે? 2. • મહાવીરઃ હે ગૌતમ! પ્રશસ્ત વચનવિનયના સાત પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે (૧) પાપરહિત (૨) અસાવધ, યાવ-૭ જેને ભિય ન ઉપજાવે. એ રીતે પ્રશસ્ત વચનવિનય કર્યો.. - ગૌતમ હે ભગવન્! અપ્રશસ્ત વચનવિનય કેટલા પ્રકારે છે ?
મહાવીરઃ હે ગૌતમ ! અપ્રસ્ત વચનવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે-(૧) પાપસહિત, (૨) સાવદ્ય અને યાવને ભય ઉપજાવ. એ રીતે અપ્રશરત વચનવિનય કહ્યો અને એ રીતે વચનવિનય પણ કહ્યો. - ગીતમઃ હે ભગવન! કાયવિનય કેલ્લા પ્રકારે છે?
મહાવીરઃ હે ગૌતમ! કાયવિનયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે પ્રશસ્ત કાયવિનય અને અપ્રશરત કાય વિનય.
ગતમઃ હે ભગવન્! પ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારે છે? શ, મહાવીર : હે ગૌતમ ! પ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે [૧] સાવધાનતાપૂર્વક જવું [૨] સાવધાનતાપૂર્વક સ્થિતિ ફેરવી [૩) સાવધાનતાપૂર્વક બેસવું [૪]. સાવધાનતાપૂર્વક (પથારીમાં) આળેટવું [૫] સાવધાનતાપૂર્વક ઉલ્લંઘન કરવું [૬] સાવધાનતાપૂર્વક

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784