Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 716
________________ પ્રતિસેવનાદિ છે દ્વાર ભગવતી શ-૨૫ ઉ. ૭ કપરું વધારે ઉલ્લંઘન કરવું અને, [૭] સાવધાનતાપૂર્વક બધી ઈન્દ્રિયેની પ્રવૃત્તિ કરવી. એ પ્રમાણે પ્રશસ્ત કાયવિનય કહ્યો છે. ' | ગૌતમ: હે ભગવન્ ! અપ્રશસ્ત કાયવિનય કેટલા પ્રકારનો છે મહાવીરઃ હે ગૌતમ ! અપ્રશરત કાયરૂપ વિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે–સાવધાનતા સિવાય જવું–સાવધાનતા સિવાય બધી ઇન્દ્રિયની પ્રવૃત્તિ કરવી. એ પ્રમાણે અપ્રશસ્ત કાયવિનય કહે - એક કાયરૂપ વિનય પણ કહ્યો. છે. ગૌતમ હે ભગવન ! લકેપચાર વિનય કેટલા પ્રકારે છે ? મહાવીરઃ હે ગૌતમ! લેકેપચાર વિનયના સાત પ્રકાર છે તે આ પ્રમાણે-(૧) ગુર્વાદિ વડીલ વર્ગની પાસે રહેવું, [૨] તેઓની ઈચ્છા પ્રમાણે વર્તવું, [૩] કાર્યની સિદ્ધિ માટે હેતુઓની સગવડ કરી આપવી, [૪] કરેલા ઉપકારને બદલે દેવે [૫] રેગીઓની સંભાળ રાખવી, [૬] દેશકાલજ્ઞતા-અવસરે ચિત્ત પ્રવૃત્તિ કરવી અને, [૭] સર્વ કાર્યોમાં અનુકૂળપણે વર્તવું. એમ લકેપચાર વિનય કહ્યો અને એ રીતે વિનય સંબંધે કહ્યું. છે. ગૌતમ: હે ભગવન ! વૈયાવૃત્ત્વ કેટલા પ્રકારનું છે? 2 મહાવીરઃ હે ગૌતમ! વૈયાવૃજ્યના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે[૧] આચાર્યનું વૈયાવૃત્ય, ]િ ષપાધ્યાયનુ વૈયાવૃત્ય [૩] સ્થવિરનું વૈયાવૃત્ત્વ [૪] તપસ્વીનું વૈયાવૃત્ય [૫]. રેગીઓનું વૈયાવૃત્ય [૬] શૈક્ષ. પ્રાથમિક શિષ્યનું વૈયાવૃત્ત્વ [૭] કુળએક આચાર્યના શિષ્યના પરિવારનું વૈચાવૃત્ત્વ [૮] ગણુ સાથે અધ્યયન કરતા સાધુઓના સમૂહ-નું વૈયાવૃત્ય. [ઈ સંઘનું વૈયાવૃત્ય અને, [૧૦] સાધર્મિકનું વૈયાવૃત્ય. એ રીતે વૈક્ષ્ય કહ્યું. ગૌતમ. હે ભગવન ! સ્વાધ્યાય કેટલા પ્રકારનું છે ક જ મહાવીરઃ હે ગૌતમ! સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણેઃ (૧) વાચના-અધ્યયન, (૨) પૃના, (૩) પુનરાવર્તન કરવું (. ચિંતન કરવું અને, (પ) ધર્મકથા. એ રીતે સ્વાધ્યાય સંબંધે કહ્યું

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784