________________
શ્રી ભગવતી મ
ગૌતમ : હું ભગવન્ ધ્યાન કેટલા પ્રકારે છે
મહાવીર : હૈ ગૌતમ ! ધ્યાનના ચાર પ્રકાર છે. તે મા પ્રમાણે (૧) આધ્યાત (ર) રૌદ્રધ્યાન (૩) ધર્મ ધ્યાન અને, (૪) મુલધ્યાન
ધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે : (૧) અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થતાં તેના વિયેળનુ ચિ ંતન કરવું. (૨) ઇષ્ટ વસ્તુએની પ્રાપ્તિ થતાં તેના અવિચાગતું ચિંતન કરવું. (૩) રાગાદિ કષ્ટ પ્રાપ્ત થતાં તેના વિયેાગનું ચિ ંતન કરવું અને, (૪) પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગાદિકની પ્રાપ્તિમાં તેના અવિયેાગનું ચિંતન કરવું.
આત ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે તે આ પ્રમાણે : (૧) ક ન-માટેથી રાવું, (૨) દીનતા (૩) આંસુ પાડવાં અને, (૪) વારંવાર લેશયુક્ત ખેલવું.
' ''
રૌદ્રધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે : (૧) હિંસાનુખ'ધી–હિંસાસંબંધી નિરંતર ચિંતન, (૨) મૃષાનુબંધી-ખાટું ખેલવા સંબધી નિર ંતર ચિંતન, (૩) સ્નેયાનુબંધી ચેરી--કરવા સંબંધે નિર'તર ચિંતન. અને (૪) સ’રક્ષાનું બ’ધી-ધન વગેરેના સંરક્ષણ સંબધે નિતદ્ન ચિંતન
રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે. તે આ પ્રમાણે : (૧) એક્ષન્નદોષ-જેમાં હિંસા વગેરેથી નહીં અટકવારૂપ ઘણા દોષ છે તે, (૨) ખાદીષ—જેમાં હિંસા વગેરેમાં પ્રવૃત્તિ કરવારૂપ ઘણા દોષ છે તે (૩) જ્ઞાનકોષ-હિ ંસાદિ અધર્મમાં ધર્મ બુદ્ધિથી પ્રવૃત્તિ કરવારૂપ દોષ અને, (૪) આમરણાંત દોષ-મરણુ પર્યંત પાપને પશ્ચાત્તાપ નહિ થવારૂપ દેશ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે :
૧. આજ્ઞાવિચય-જેમાં જિન પ્રવચનના નિહ્ય છે. એવું ચિંતન, ૨. પાવિશ્રય-રાગદ્વેષાદ્વિજન્ય અનાં સબંધે ચિંતન, ૩. વિપાકવિચય--ક માં ફૂલ સબંધે ચિંતન,
૪. સ’સ્થાન વિચય-લેાકનાદ્વીપ સમુદ્રાદ્ધિના આકાર સુખધે ચિંતન,