________________
તિમ ભગવલી શ ૨૫ જ ૩૪, ભાગદ્વાર:
પહેલા ૪ નિયંઠા ક્ષપશમભાવમાં હોય. નિગ્રંથ ઉપશમ કે ક્ષાયક ભાવમાં હોય અને સનાતક ક્ષાયકભાવમાં હેય. ૩૫. પરિમાણહાર - " (સંખ્યા-પ્રમાણ) સ્યાત્ હેય, સ્યાત ન હાય, હોય તે કેટલા?
વર્તમાન પર્યાય અપેક્ષા પૂર્વ પર્યાય અપક્ષ નામ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ પુલાક ૧-૨-૩ પ્રત્યેક સે ૧-૨-૩ પ્રત્યેક હજાર (૨૦૦ થી ૯૦૦)
(૨થી૯ હજાર) બકુશ ૧-૨-૩ .
પ્રત્યેક સે
કેડ (નિયમ) પડિસેવણું કષાયકુશીલ , પ્રત્યેક હજાર
હજાર ક્રેડ, નિગ્રંથ
૧૬૨ ૧-૨-૩ પ્રત્યેક સે ૧૦૮
પ્રત્યેક સે કોડ સિવાયના
*
* * *
સ્નાતક
**
૩૬. અલપબહુત્રદ્વાર -
સૌથી થડા નિગ્રંથ નિયંઠા, તેથી પુલાકવાળા સંખ્યાતગણ
@ બધા સંતોની સંખ્યા પ્રત્યેક હજાર કરોડ (બે હજાર કરોડથી નવા હજાર કરોડ સુધી) હેય છે. પરંતુ અહીં તો કાકુશીલની સંખ્યા પ્રત્યેક હજાર કરોડ બતાવેલ છે તે કેવી રીતે ઘટિત હશે ? તેને ઉત્તર એ છે કે, કષાયકુશીલના પરિણામ જે પ્રત્યેક હજાર કરોડ કહ્યા છે. તે બે હજાર કરોડ અથવા ત્રણ હજાર કરોડ લેવા જોઈએ. તે સંખ્યામાં પુલાક આદિની સંખ્યા ભેળવી દેવાથી બધા સંયોની સંખ્યા નવ હજાર કરોડથી અધિક થતી નથી. તે (૭૮