________________
નિયા ભગવતી શ. ૨૫ . }
કુશીલમાં, અસંયમમાં કે સચમાસયમમાં જાય. એ જ ચાર ઠેકાણે પડિસેવણા નિય’ઢા જાય, કષાયકુશીલ છ ઠેકાણે (પુટ્ટા, અકુશ, પડિસેવા અસંયમ, સૌંચમાસયમ કે નિગ્રંથમાં) જાય નિ થ~ નિ થપણાને દોડીને કષાયકુશીલ, રત્નાતક કે અસંયમમાં જાય અને નાતક મોક્ષમાં જાય. ૨૫. સનાદ્વાર :--
પુલાક, નિગ્રંથ અને રનાતક નેસ જ્ઞાત્રડુંત્તા, અકુશ, ડિસેવા. અને કષાયકુશીલ < સંજ્ઞાવડુત્તા અને નેસ જ્ઞાત્તા.
૨૬. આહારદ્વાર –
૫ નિયા આહારક A અને @ સ્નાતક આહારકે અનાહારક.
~ ઉપશમ નિગ્ર ંથ ઉપશશ્રેણીથી પડતા થકા કષાયકુશીલ થાય છે. કદાચ તે ઉપશમશ્રેણીના શિખર પર મરણ પામે તેા દેવામાં ઉત્પન્ન થતે થા અસંયતિ હોય છે. દેવકૃત થતા નથી. કારણ કે દેશમાં દેશવિરતપણું હેતું નથી. શ્રેણીથી પડીને દેશિવરતિ પણ હોય છે, તે! પણ તેનું અહીં કથન કરેલ નથી. કારણ કે શ્રેણીથી પડતાં જ તુરંત દેશવિરતિ હાતા નથી, પરંતુ કષાયકુશીલ થને પછી પાછળથી દેશવિરતિ થાય છે.
<જે આહારાદિની અભિલાષાવાળા હોય તેને સન્તાવતા કહે છે. જે આહરાદિના ઉપભાગ કરતા છતાં પણ તેમાં આસક્તિ રહિત હોય તેને નેાસન્નેવઉત્તા કહે છે. આહારાદિના વિષયમાં આસક્તિ રહિત હાવાથી પુત્રા, નિષ્ર ંથ અને સ્નાતક રાસનૈવઉત્તા હેાય છે.
શકા:- નિશ્રંથ અને સ્નાતક વિતરાગી હેવાને કારણે નેસન્તાવત્તા હાય છે, પરંતુ પુલાક તે સર:ગી છે તે નાસભોવઉત્તા કેવી રીતે હોઇ શકે? સમાધાન:-સરાણ અવસ્થામાં આસંકેનરહિતપણું સર્વથા હતુ` નથી તે વાત નથી, પરંતુ અકુશાદે સરાણ હોય છે તે પશુ નિ:સંગ હોય છે એમ કહ્યું છે.
A પુલાકથી લઇને નિપ ંથ સુધી મુનિને વિહગતિ આદિનાં કારણુ ન હેાવાથી તે અનાહારક હેતા નથી, પરંતુ આહારક જ હોય છે.
@ સ્નાતક કેવળી સમુદ્ધાતના ત્રીજા, ચેાથા અને પાંચમા સમયમાં તથા અયાગી અવસ્થામાં અનાહારક હેાય છે. બાકી સમયમાં આહારક હોય છે.