________________
છતા કૃતયુગે ભગવતી ૨૫ ઉ. ૪ કહ્યા એ રીતે બાકીના અધર્માસ્તિકાય આદિ ૫ દ્રવ્ય, ૭ નારકી, ૧૨ દેવલોક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ ઈષ~ામ્ભારા (સિદ્ધશિલા), પૃથ્વીના કહેવા.
૨૫ સૂત્ર યુમેના પ્રશ્નોત્તરના, ૬ સૂત્ર દ્રવ્યના પ્રકારના, ૬ સૂત્ર દ્રવ્યાર્થના, ૬ સૂત્ર પ્રદેશાર્થના ૬ સૂત્ર દ્રવ્યાર્થીની અ૫બહુવના, ૬ સૂત્ર પ્રદેશાર્થની અલ્પબદુત્વના, ૧૨ સૂત્ર બે બે બેલેની અલ્પબહુવના, ૧૨ સૂત્ર દ્રવ્ય પ્રદેશની સાથે અ૫બહુવના, ૪૦ સૂત્ર ધર્માસ્તિકાય આદિના આશ્રિત અનાશ્રિતના એ કુલ ૧૧૯ (૨૫+૬+૪+૬ +૬+૬+૧૨+૧૨૪૦=૧૧૯) સૂત્ર થયાં.
જીવના કૃતયુમે ગામ: હે ભગવન ! એક જીવ દ્રવ્યર્થ રૂપથી ( દ્રવ્યની અપેક્ષાથી) કૃતયુગ્મ છે, એજ છે, દ્વાપરયુગ્મ છે, કલ્યાજ છે?
મહાવીર : હે ગૌતમ! કલેજ છે . કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ નથી.
એ રીતે ૨૪ દંડક અને સિદ્ધ ભગવાન કહેવા.
તમ: હે ભગવદ્ ! બહુજીવ દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે થાવત્ કજ છે?
મહાવીર : હે ગૌતમ ! બહુવચન અપેક્ષાએ બે ભેદ છેસામાન્ય (ઓવાદેશ) અને વિધાનાદેશ (વિહાણું દેશ).
સામાન્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે. વ્યાજ, દ્વાપરયુગ્મ, કલ્યાજ નથી.
વિધાના દેશની અપેક્ષાએ કર્યો છે. કૃતયુગ્મ, ગેજ, દ્વાપર યુગ્મ નથી.
* જીવ દ્રવ્યરૂપથી એક વ્યકિત છે, એ માટે માત્ર કોજરૂપ હોય છે. બહુજ દ્રવ્યથી અસંત છે, એ માટે સામાન્યરૂપથી તે કૂતયુગ્મ હોય છે.