________________
આત્માના વિચાર ભગવતી શ–૧૨. –૧૦.
૨૫૯
આઠ આત્માના વિચાર
ભગવતી શ. ૧૨ ૩. ૧૦ના અધિકાર
ગૌતમ : હે ભગવન્! આત્મા કેટલા પ્રકારના કહ્યા છે?
મહાત્વીર : હૈ ગૌતમ ! આઠ પ્રકારના આત્મા છે. તે આ પ્રમાણે : (૧) દ્રવ્યાત્મા (૨) કષાયાત્મા (૩) ચૈાગાત્મા (૪) ઉપયાગાત્મા (૫) જ્ઞાનાત્મા [૬] દનામા [૭] ચારિત્રાત્મા [૮] વીર્યાંમા.
ઉપયેાગ લક્ષણથી આત્મા નિશ્ચય નયે એક પ્રકારે છે, તેા પણ અમુક વિશેષતાને લીધે વ્યવહાર નયે ઉપર પ્રમાણે આ પ્રકાર બતાવેલા છે. દ્રવ્યાત્મા આદિ આઠ પદોની સ્થાપના કરી તેને એકબીજા સાથે પરસ્પર સબંધ બતાવતા પ્રશ્નોત્તરાના યંત્ર નાં. ૧માં સંક્ષેપથી સમાવેશ કરેલ છે. જે યંત્ર જોવાથી એકબીજાના સંબંધ સહેલાઇથી સમજી શકાશે. યંત્રમાં ભજનાના અર્થ હોય અથવા ન હેાય તેને ભજના કહેવાય અને નિશ્ચયે અવશ્ય હોય તેને નિયમા કહેવાય.
આઠ પ્રકારના આત્માના અલ્પ અહુત્રદ્વાર :
ગૌતમ : હે ભગવન્ ! દ્રવ્યાત્મા, કષાયાત્મા, યાવત્ વીયંત્મામાં કયા આત્મા કોનાથી યાવત્ વિશેષાધિક છે ?
ܘܡܗ
મહાવીર : હે ગૌતમ ! ૧. સૌથી થેાડા તે કરતાં જ્ઞાનાત્મા અનંતનુા છ. તેથી કષાયાત્મા કરતાં ચેાગાત્મા વિશેષાધિક ૫. તેથી વીર્યાત્મા વિશેષાધિક ૬. તે કરતાં ઉપયાગાત્મા, દનાત્મા અને દ્રવ્યાત્મા એ ત્રણે વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે.
ચારિત્રાત્મા છે. ૨. અનતા ૪. તે