________________
અધિકરણ મળવી શ−૧૬. -૧.
.ગ
ગૌતમ : હે ભગવન્ ! વાયુકાય કોઈ બીજા પટ્ટાના @ સ્પ
થવાથી મરે છે કે સ્પર્શ થયા વિના મરે છે ?
મહાવીર : હૈ ગૈતમ ! સ્પર્શ થયા વિના મરતા નથી.
ગૌતમ : હું ભગવન્ ! જ્યારે વાયુકાય મરે છે તે શરીર સાથે ભવાંતરમાં જાય છે કે શરીર રહિત ભવાંતરમાં જાય છે ?
મહાવીર : હૈ ગૌતમ ! તેજસ કા ની અપેક્ષાએ શરીર સહિત જાય અને ઔદારિક-વૈક્રિયની અપેક્ષાએ શરીરરહિત જાય છે.
ઃ
ગૌતમ : હું ભગવન્ ! સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી સચિત્ત રહે છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ પણુ અહારાત્ર (રાત-દિવસ) સુધી સચિત્ત રહે છે.
ગૌતમ : હે ભગવન્ ! લેઢું તપાવવાની ભઠ્ઠીમાં લેાઢાની સાણસીથી લેાઢાને ઊંચુંનીચું કરવાવાળા પુરુષને કેટલી ક્રિયા લાગે ?
પાંચે
મહાવીર : હું ગૈતમ ! તે પુરુષને કાયિકી આદિ ક્રિયા લાગે છે. એ રીતે જે જીવાના શરીરથી લેતું બન્યું, ભઠ્ઠી ખની, સાણસી મની, અંગારા અન્યા, અંગારા કાઢવાના ચીપિયા બન્યા ધમણુ મની, એ સર્વ જીવાને પાંચ પાંચ ક્રિયા લાગે છે.
@ પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવાની સાથે જ્યારે વિજાતીય જીવેાના તથા વિજાતીય સ્પવાળા પદાર્થાને સધ થાય છે ત્યારે એના શરીરને વિનાશ થાય છે. એ આશયથી લઇ એ પ્રશ્ન કર્યાં છે. શ્રી આચારાંગ સૂત્રના ‘શસ્ત્રપરિના' નામના પહેલા અધ્યયનમાં એનું વિસ્તારથી વર્ણન કર્યુ છે.
Ö (૧) કાયા (કાયાની) (૨) અહિગરણિયા (અધિકરણીની (૩) પાઉસિયા (પ્રાદેહિની) (૪) પરિતાવણીયા (પરિતાપનીની) (૫) પાણાવાયા (પ્રાણુાતિપાતિ).