________________
વદના ભાંગા ભગવતી શ ૨૦. ઉ–૫.
૪૯ એવી રીતે “સર્વ કર્કશ સર્વ ઉષ્ણથી ૧૬ ભાંગા કહી દેવા જોઈએ. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે –
૧. સર્વ કર્કશ સર્વ ઉષ્ણ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.
એવી રીતે “સર્વ મૃદુ સર્વ શીતરથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પ્રથમ ભાંગો આ પ્રમાણે બને છે.
૧. સર્વ મૃદુ સર્વ શીત એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.
એવી રીતે “સર્વ મૃદુ સર્વ ઉષ્ણથી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પ્રથમ ભાગે આ પ્રમાણે બને છે.
૧. સર્વ મૃદુ સર્વ ઉષ્ણુ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ સ્નિગ્ધ એક ભાગ રૂક્ષ.
આ બીજો ચેસડિયો થયે [૬૪ ભાંગાનો].
ત્રીજે સહિયે આ પ્રમાણે બને છે “સર્વ કર્કશ સર્વ સિનગ્ધ થી ૧૬ ભાંગ કહી દેવા જોઈએ. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે.
૧. સર્વ કર્કશ સર્વ સ્નિગ્ધ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ.
એવી રીતે “સર્વ કર્કશ સર્વ રક્ષ” થી ૧૬ ભાંગા કહી દેવા. તેને પહેલે ભાંગે આ પ્રમાણે બને છે –
૧. સર્વ કર્કશ સર્વ રક્ષ એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉષ્ણ.
એવી રીતે “સર્વ મૃદુ સર્વ સ્નિગ્ધથી ૧૬ ભાંગ કહી દેવા. તેને પહેલે ભાગે આ પ્રમાણે બને છે –
૧. “સર્વ મૃદુ સર્વ સ્નિગ્ધ” એક ભાગ ગુરુ એક ભાગ લઘુ એક ભાગ શીત એક ભાગ ઉપણા - પ૭