________________
પષ્ટ
શ્રી ભગવતો ઉપકમ
અંતમુહૂર્ત ૯. ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ, ૨૨૦૦૦ વર્ષ ૪૦,૦૦૦ વર્ષ ૮૮૦૦૦ વર્ષ
અસંજ્ઞી મનુષ્યને કાલ ૩ ગમ્મના છે ૧. જઘન્ય અને ઔધિક :- અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્તને ૮૮૦૦૦ વર્ષ ૨. બીજા ગમ્મા જઘન્ય અને જઘન્ય - અંતર્મુહૂર્ત ને અંતમુહૂર્ત, ૪ અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત ૩. ત્રીજા ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ :અંતર્મુહૂર્ત ૨૨૦૦૦ વર્ષ, ૪ અંતમુહૂર્ત ૮૮૦૦૦ વર્ષ, પાંચ સ્થાવરના (૫૪૯=૪૫) ગમ્મા.
અસંજ્ઞી મનુષ્યના ૩ ગમ્મા થયા. પાંચ સ્થાવરના ૩૦ નાણત્તા (ફરક) થયા. અસંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય અને ત્રણ વિકલેન્દ્રિય પૃથ્વી- કાયમાં આવી ઉત્પન્ન થાય છે. કેટલી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૨૨૦૦૦ વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. પરિમાણુ ૪ (૧-૨-૪-૫) ગમ્મામાં જઘન્ય-ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઊપજે છે. શેષ પાંચ ગમ્મામાં એક સમયમાં ૧,૨,૩ યાવત્ સંખ્યાતા–અસંખ્યાતા ઊપજે છે. સંઘયણ એક સેવા અવગાહના જઘન્ય આંગૂલને અસં
ખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ બેઇન્દ્રિયની ૧૨ યેજના તેઈન્દ્રિયની ત્રણ ગાઉ, ચૌરેન્દ્રિયની ચાર ગાઉ, અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની ૧૦૦૦
જનની હેય છે. સંઠાણ એક હૂંડક લેશ્યા ત્રણ પહેલી દૃષ્ટિ , સમદષ્ટિ મિથ્યાદષ્ટિ જ્ઞાન બે જ્ઞાન, બે અજ્ઞાન, એગ બે, ઉપગ ૨, સંજ્ઞા ૪, કષાય , ઇન્દ્રિય બેઈન્દ્રિય ૨, તેઈન્દ્રિયમાં ૩, ચીરેન્દ્રિયમાં ૪, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ૫, હોય છે. સમુદ્યાત ૩, દિનીય કષાય ને મરાન્તિક] વેદના-૨, શાતા અને અશાતા. વેદ. નપુંસક - આયુષ્ય જઘન્ય. અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ બે ઈન્દ્રિયનું ૧૨ વર્ષ તેઈન્દ્રિયના ૪૯ દિવસ ચોરેન્દ્રિયના ૬ મહિના અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના કોડપૂર્વના હોય છે. અધ્યવસાય ૨ શુભ અને અશુભ અનુબંધ આયુષ્યો અનુસાર હોય છે. કાયસંવેધના બે ભેદ ભવાદેશ કાલાદેશ. ભવાદેશની અપેક્ષા–ત્રણ વિકલૅન્દ્રિય ૪ ગમ્મા અપેક્ષાએ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે છે. ૫, ગમ્મા અપેક્ષાએ જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ