________________
૪૦૬
શ્રી ભગવતી ઉપક્રમ
સંપન્ન અને નિરોગી છે તે વા હીરાને ચપટીમાં ચેાળીને ચૂર્ણ
પણ
કરવાળી છે. તે ચૂણુ પીસવાના વા શીલા પર પૃથ્વીકાયના પડને ૨૧ વખત પીસે તે જીવાના આ શિલા અને વાટવાના પૃથ્થર છે, અને કેટલાકને સ્પર્શ પણ થતા નથી. થાય છે, અને કેટલાકને સંપૂણ થતા નથી.
વજાના પથ્થરથી કેટલાક પૃથ્વીકાય
સાથે
સ્પર્શ માત્ર થાય
કેટલાક જીવાને સંઘષ
કેટલાકને • પીડા
થાય છે, કેટલાકને પીડા થતી નથી. અેટલાક મરી જાય છે અને કેટલાક મરતા પણ નથી. કેટલાક પિસાઈ જાય છે અને કેટલાક પિસાતા પણ નથી. પૃથ્વીકાયની આટલી સૂક્ષ્મ અવગાહના છે.
ગૌતમ : હે ભગવન્ ! જ્યારે પૃથ્વીકાયના જીવ દખાય છે. ત્યારે તેને કેવી પીડાને અનુભવ થાય છે ?
મહાવીર : હે ગૌતમ ! જે પ્રકારે કોઇ કળામાં પાર ગત્ મળવાન, યુત્રાન પુરુષ કેાઈ જીણુ શરીરવાળા, દૂબળા, રાગી, વૃદ્ધ આદમીના માથા પર પેાતાના બન્ને હાથેાથી પ્રહાર કરે, તેા હું ગૌતમ તે વૃદ્ધને કેવી પીડા થાય છે ?
ગૌતમ : હે ભગવન્ ! ખૂબ જ અનિષ્ટ, અપ્રિય પીડા થાય છે. મહાવીર : હે ગૌતમ ! એવી રીતે પૃથ્વીકાયના જીવ પગ માદિ નીચે દબાય છે ત્યારે તેને તે વૃદ્ધ પુરુષની અનિષ્ટ. અપ્રિય અને અણુગમતી પીડા થાય છે.
અપેક્ષાએ ઋષિ
જે પ્રકારે પૃથ્વીકાયની પીડા માટે કહ્યું તે પ્રકારે અપકાય, તેઉકાય અને વનસ્પતિકાયની પીડા માટે પણ કહી દેવું, પાંચે સ્થાવ એ પ્રકારની પીડાના અનુભવ કરે છે.
mmmmmm
મહા આશ્રવ' આદિના ૧૬ ભાંગા
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૯. ઉ. ૪ ના અધિકાર ૧. મહા આશ્રવ મહાક્રિયા મહાવેદના મહાનિર્જરા. ૨. મહા આશ્રવ મહાક્રિયા · મહાવેદના અનિજ રા.