________________
ત્રણ ચૈાગ ભગવતી શ–૧૩ ૩૭
૩૧૭
ગૌતમ : : હે ભગવન્ ! શું ભાષા જીવ છે કે અજીવ ? મહાવીર : હૈ ગૌતમ ! ભાષા જીવ નથી, જીવ છે, ગૌતમ : હે ભગવન્ ! શુ` ભાષા જીવાને હોય છે કે અજીવાને હાય છે ?
મહાવીર : હું ભાષા જીવાને હોય છે, અજીવાને હોતી નથી. ગૌતમ: હે ભગવન્ ! ખેલતા પહેલાં ભાષા કહેવાય છે. માલતી વખતે ભાષા કહેવાય છે કે મેલ્યા પછી ભાષા કુંડેવાય છે?
મહાવીર : હૈ ગૌતમ ! ખેલવાની પહેલાં ભાષા કહેવાતી નથી, ખેલ્યા બાદ પણ ભાષા કહેવાતી નથી, પરંતુ ખેલતા સમયે ભાષા કહેવાય છે.
ગૌતમ : હે ભગવન્ ! શું ખેલતા પહેલાં ભાષા ભેદન થાય છે? યા ખેલ્યા બાદ ભાષા ભેદન થાય છે કે ખેલતી વખતે ભાષાનું ભેદન થાય છે ?
મહાવીર : હૈ ગૌતમ! ખેલવાની પહેલાં ભાષા (પુદ્ગલ)ના ભેદન નથી થતા, એલ્બા બાદ પશુ ભેન નથી થતા, પરંતુ ખાલતી વખતે ભાષાનું ભેદન થાય છે.
ગૌતમ : હું ભગવન્ ! ભાષા કેટલા પ્રકારની છે?
મહાવીર : હૈ ગૌતમ ! ભાષા ચાર પ્રકારની છે– સત્યભાષા, અસત્યાષા, સત્યમૃષા ભાષા (મિશ્ર ભાષા) અસત્યમૃષાભાષા (સત્ય પશુ નહિ, અસત્ય પણ નહિ– વ્યવહાર ભાષા).
*
ગાતમ : હે ભગવન્ ! શું મન આત્મા છે કે અન્ય છે? મહાવીર : હૈ ગૌતમ ! મન આત્મા નથી, અન્ય છે. અજીવાને મન હાતું નથી.
ગૌતમ : 'હે ભગવન્ ! મનરૂપી છે કે અરૂપી છે?
૪૦