________________
પ્રદેશ સ્પર્શના ભગવતી શ. ૧૩. ઉ. ૪
૩૦૩
અવગાહનાદ્વાર : હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! એક પણ અગાઢુતા નથી. ગૌતમ :
: હે ભગત્રન! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિફાયના કેટલા પ્રદેશે ને અવગાડે છે ?
મહાવીર : હૈ ગૌતમ! એક પ્રદેશને અવગાહ્યા છે. એ રીતે આકાશાસ્તિકાયનું કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ જીવાસ્તિ કાયના કેટલા પ્રદેશાને અવગાહે છે?
મહાવીર: હું ગૌતમ ! અનંત પ્રદેશાને વગાડે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયનું કહેવું,
ગૌતમ : હું ભગવન્ ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયેાને અવગાહે છે?
મહાવીર : હું ગૌતમ ! કદાચ અવગાડે છે. કદાચ અવગાહત નથી. જો અવગાહે તે અનંત સમયેામાં અવગાહે છે.
ગૌતમ : હે ભગવન્ ! અધર્માસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિ કાયના કેટલા પ્રદેશાને અવગાહે છે?
મહાવીર : હું ગૌતમ! એક પ્રદેશને અવગાડે છે. ગૌતમ: હે ભગવન્! અધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માં સ્તિકાયના કેટલા પ્રદેશેને અવગાહે છે ?
મહાવીર : ૪ ગૌતમ! એક પણ અવગાહતા નથી. ગૌતમ : હે ભગવન્! અધર્માસ્તિકાયના એક પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશેને અવગાડે છે ?
મહાવીર : હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે.
ગૌતમ : હે ભગવન્ ! અધર્માસ્તિકાયના એક પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશાને અવગાહે છે?