________________
દશ દિશા ભગવતી શ-૯. ઉ–૩૪.
૨૦૧
ગૌતમ : હે ભગવન્ ! આ દિશાઓનાં શું શું નામ કહ્યાં છે?
મહાવીર : હું ગૌતમ ! આ દિશાનાં નામ ૧૦ પ્રકારે છેઃ (૧) ઐન્દ્રી (પૂર્વ) (૨) આગ્નેયી (અગ્નિ કેણુ) (૩) યામ્યા (દક્ષિણ) (૪) નૈઋતી (નૈૠત્ય કેણુ) (૫) વારુણી (પશ્ચિમ) (૬) વાયવ્ય (વાયવ્ય ક્રાણુ), (૭) સેામા (ઉત્તર) (૮) એશાની (ઇશાન ખૂણે!) (૯) વિમલા (ઉદ્દેવ દિશા) (૧૦) તમા (અધે દિશા).
JEE CH
ગૌતમ: હે ભગવન્ એ દશ દિશાઓ કયાંથી નીકળી છે ? મહાવીર : હૈ ગૌતમ ! મેરુ પર્વતના મધ્ય ભાગથી નીકળી છે. અર્થાત્ ૧૮૦૦ વૈજનના આ તિર્છાલાક છે, એની વચમાં અને મેરુપર્યંતના પણ ખરાખર મધ્ય ભાગમાં ૮ રુચક પ્રદેશ છે. ચર ઉપરની તરફ છે અને ચાર નીચેની તરફ છે. અહીંથી દશે દિશાએ નીકળી છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ : એ ચારે દિશાએ એ એ પ્રદેશી નીકળી છે અને આગળ એ એ પ્રદેશની વૃદ્ધિ થતી થતી લે કાંત સુધી અને અલેાકમાં ચાલી ગઇ છે. લેકમાં અસંખ્યાત પ્રદેશ વૃદ્ધિ થઇ છે અને અલેકમાં અનંત પ્રદેશ વૃદ્ધિ થઈ છે. એના આકાર ગાડાની àાંસરી કે આંગળીના વેઢાની સમાન છે. અગ્નિથ્થુ, વાયવ્યકાણુ, ઈશાન કાણુ, નૈૠત્ય કેણુ-એ ચાર વિદિશાએ એક એક પ્રદેથી નીકળી છે અને લેાકાંત સુધી ગઇ છે. એને આકાર મેાતીએની સરજેવા છે. ઉર્ધ્વ દિશા અને અપેા દિશા ચાર ચાર પ્રદેશી નીકળી છે અને લેમંત સુધી અને અલેાકમાં ગઇ છે. ની વિ
ગૌતમ : હે ભગવન્ ! પૂર્વ દિશામાં દેશ છે કે જીત્રના પ્રદેશ છે ? અજીવ છે ? કે અજીવના પ્રદેશ છે ?
જીવ
છે ? કે જીવના અજીવન દેશ છે?
/> પૂર્વાં દિશાને સ્વામી ઈંદ્ર છે એટલે એનું નામ-દા (એન્ટ્રી) કહેત્ર છે, એ પ્રકારે અગ્નિ, યમા, નૈઋતી, વરુણ, વાયુ, સેમ અને ઇશાન દેવે સ્ત્રીમી છે. એટલા માટે એ દિશામાનાં આગ્નેયી આદિ ગુગુનિષ્પન્ન નામ કહ્યાં છે. પ્રકાશ યુક્ત હોવાથી ઉર્ધ્વ દિશાન વિમન્ના અને અંધકારયુક્ત હોવાથી અધા શિાતે
તમા' કહેલ છે.
ક