________________
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીર : હું ગૌતમ ! તેના અધ્યવસાય પ્રશસ્ત હાય છે, અપ્રશસ્ત નહિ.
૧૫૬
આ પછી આગળ વધતાં પ્રશસ્ત અધ્યવસાયેાથી નરક, તિય ચ, મનુષ્ય અને દેવગતિના અન'તા ભવાથી પાતાના આત્માને મુક્ત કરે છે. ક્રમશ: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની, સ ંજવલનના ક્રોધ, માન, માયા, લાભના ક્ષય કરે છે. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, અંતરાય અને માહનીયને! ક્ષય કરે છે. જેનાથી તેને અનંત, અનુત્તર (પ્રધાન) વ્યાઘાતરહિત, આવરણુરહિત, સર્વ પદાર્થાને ગ્રહણ કરવાવાળા, પ્રતિપૂર્ણ, શ્રેષ્ઠ કેવળજ્ઞાન કેવળદર્શન ઉપન્ન થાય છે.
ગૌતમ : અહે ભગવન્! શું તે કેવળીભગવાન કેવળી પરિપત ધર્માંના ઉપદેશ આપે છે. યાવત્ પરૂપણ કરે છે ? મહાવીર : હું ગૌતમ ! તે અથ સમ ભગવાન ધર્મના ઉપદેશ નથી દેતા યાવત્ પરૂપણા એક ન્યાય (ઉદાહરણ) અથવા એક પ્રશ્નના ઉત્તર ઉપદેશ નથી આપતા.
ગૌતમ : હે ભગવન્ ! તે કેવળી ભગવાન કાઇને દીક્ષા આપે
છે.? મુંડન કરે છે?
નથી. તે કેવળી કરતા નથી. પરંતુ ટ્ સિવાય તે ધર્મના
મહાવીર : હું ગૌતમ ! તે સમર્થ નથી. તે કેત્રની ભગવાન મુ`ડિત નથી કરતા. પરંતુ અમુકની પાસે આપે છે. ( ખીજાની પાસે દીક્ષા લેવા માટે
કાઈને દીક્ષા નથી દેતા, દીક્ષા લા' એવા ઉપદેશ
કહે છે.)
ગૌતમ : : અહેા ભગવન્ ! શું તે કેવળી ભગવાન તેજ ભવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઃખાના અંત લાવે ઇં?
2 પ્રાચીન ધારણા એવા પ્રકારની છે કે અસેચ્યા કેવળી શેષ આયુષ્ય આધુ' હાવાના કારણે વેશ નથી બદલતા. ઉપદેશ પણ દેતા નથી અને શિષ્ય પશુ નથી બનાવતા. જો આયુષ્ય લાંખુ હાય । વેશ બદલે છે. અને વેશ અલીને પછી ઉપદેશ પણ આપે છે અને દીક્ષા દઇ શિષ્યા પણુ બનાવે છે.