Page #1
--------------------------------------------------------------------------
Page #2
--------------------------------------------------------------------------
________________
| શ્રીજી શ્રીયદુવંશપ્રકાશ
અને જામનગરનો ઇતિહાસ.
THE
– કર્તા અને પ્રકાશક :– કવિ માવદાનજી ભીમજીભાઇ રતનું નિરી
કાલાવડ–(શીતળાનું)–નવાનગર સ્ટેટ.
(વામન જયંતિ ) ) વિ , વિ. સં. ૧૯૯૧ (હાલારી) } { " ચિ . ઇ. સ. ૧૯૩૪ )
T આવૃત્તિ 0 .
પ્રત ૧૦૦૦ અને
છે
તે
USERSHEETE JEEEEEEE
*
Page #3
--------------------------------------------------------------------------
________________
- સર્વહકક પ્રસિદ્ધકર્તાને સ્વાધીન છે
શ્રી જૈન ભાસકરોદયપ્રિન્ટિંગ પ્રેસમાં મેનેજર બાલચંદ હીરાલાલે કવિરાજ માવદાનજી ભીમજીભાઈ રતનું માટે છાપ્યું-જામનગર
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
જાતના
છે
.
અર્પણ-પત્રિકા.
'
'
યાદવકુળ શિરોમણ, ક્ષત્રિય શિરછત્ર, તેમજ ઔદાર્યાદિ અનેક ગુણ સંપન કૃપાળુ રાજન! ક્રિકેટ કિર્તા મેળવવામાં કીરીટરૂપ. સાહિત્યવિલાસી, અખંડ બ્રહ્મચારી, પ્રાતઃસ્મરણીય મહારાજા જામ શ્રી ૭ રણજીતસિંહજી સાહેબ જી. સી. એસ. આઈ. જી. બી ઈ સાહેબ બહાદુર!
પળ પળો, અળ,
ففكاشالافكافحالفحالتحاقد نالش نفت شاشاف شفاف
આપ નામદારશ્રીની આજ્ઞાનુસાર આ દુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ સંપૂર્ણ કરેલ છે. પરંતુ તે સંપૂર્ણ થયા પહેલાં જ આપ નામદાર સ્વર્ગવાસી થયા, જેથી આપની સમક્ષ રજુ કરવા હું ભાગ્યશાળી ન થયા, તો પણ સદાને માટે આપનો આત્મા અમર ધારી જામનગરની જવલંત કિતિને વિસ્તારના આ ઇતિહાસ આપ નામદારશ્રીના
અમર આત્માને સમર્પણ કરી યત્કિંચિત આપની સેવા કરવા કૃતકૃત્ય થયો છું
કાલાવડ (રીતળાનું) ) લી. આપનો કૃપાપાત્ર
(વામન જયંતી) - કવિ માવદાનજી ભીમજીભાઈ સ. ૧૯૯૧ (હાલારી) |
રતનું
اینجاسمحات بلدية الشوشحالمجالفد: بیمار
استفحال
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વ. જામશ્રી ૭ રણજીતસિંહજી સાહેબ બહાદુર.
જી. સી. એસ. આઈ. જી. બી. ઇ.
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
તો શ્રીજી >
પ્રસ્તાવના.
શ્રીયદુવંશપ્રકાશનો મારા પુજ્ય પિતાશ્રી ભીમજીભાઇ બનાભાઈ રતનુંએ વિ. સં. ૧૯૫૫માં આરંભ કરેલ. અમારા વડીલ હમીરજી રતનુંએ “યાદવવંશ એર રતનું બારોટરી ઉત્પત્તિ” એ નામને ચારણી ભાષામાં એક ગ્રંથ વિ. સં. ૧૭૯૬માં રચેલે તેની એક પ્રત કે જે વિ. સં. ૧૮૦૯માં લખાએલી છે, તે પ્રાચિન હસ્ત લેખિત પ્રત કચ્છમાં જઈ, મહારા પિતાશ્રી લઈ આવેલા. તેના આધારે તથા બીજા અમારા ઘરમાં હસ્તલેખિત વિક્રમના સોળ, સત્તર અને અઢારના સૈકાઓના કાવ્યના ચોપડાઓ ઉપરથી શરૂઆત કરેલી, પરંતુ કહેવત છે કે “જાંતિ નટુ વિનાનો” એ પ્રમાણે તેઓશ્રીને વિ. સં. ૧૮૫૦ માં અક્ષરનિવાસ થતાં, આરંભેલું કામ અટકી ગયું. એ સમયે મારી ઉમર માત્ર આઠ વર્ષની હતી. એ ભકતકવિશ્રીએ તીવ્રવેગથી કરેલ શુભ સંકલ્પ પૂર્ણ કરવા ઈશ્વરે મને પ્રેરણા કરી પરંતુ એ પ્રેરણાને પ્રોત્સાહનની જરૂર હતી, તેવામાં વિદ્યાવિલાસી યદુકુળમણિ આપણું લેકપ્રિય મહારાજા જામશ્રી ૭ સર રણજીતસિંહજી જી. સી. એસ. આઈ. જી. બી. ઈ. સાહેબ બહાદૂર કાલાવડ પધાર્યા, તેઓ નામદાર--જ્યારે જયારે કાલાવડ અંધારી રાત્રી રહેતા તથા સમાણા કેમ્પમાં પણ રાત્રી વખતે મને શયનગૃહમાં બેલાવી મારી કનેવી વાર્તાઓ સાંભળતા. એ પ્રથાને કાલાવડ મુકામે રાત્રીના સમયે ઐતિહાસિક વાતોની ચર્ચામાં મેં, મારા પિતાએ આરએલ કાર્યની હકિક્ત નિવેદન કરી. વિદ્વાનો, કવિઓ અને સંગીત સાહિત્ય વગેરેના કાર્ય કર્તાઓને ઉત્તેજન આપનાર એ ઉદાર રાજવીએ મારી પાસેનું ઇતિહાસિક સાહિત્ય જોઇ, એ આરંભેલું કાર્ય જલદી પુરું કરવા મને ફરમાવ્યું, તેથી તેજ સાલમાં મેં એ કાર્ય પૂર્ણ કરવા તૈયારી કરી (વિ. સં. ૧૯૮૭)
અમારા ચારણી સાહિત્ય ઉપરાંત બીજા ઐતિહાસિક ગ્રંથો મેળવી, વાંચી મેં “શ્રીયદુવંશપ્રકાશ” લખવો શરૂ કર્યો. એ વખતે મર્દમ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ વિલાયત બોરાજતા હોવાથી તેઓ જામનગર પાછા પધારે ત્યારે તેઓ નામદારે મને ફરમાવિલ હુકમનો અમલ થયો છે તેમ બતાવવા મેં આ ઇતિહાસનો પ્રથમખંડ છપાવો શરૂ કર્યો. હજી તો ખંડના સવાસો પાના છપાયા નહતાં, ત્યાં તેઓ નામદારશ્રી ચિંતા સ્વર્ગે સીધાવ્યા. એ આઘાતથી આરંભેલું કાર્ય અટકવાની અણી ઉપર હતું. પરંતુ દૈવી ઇચ્છા એ કાર્ય પૂર્ણ કરવાની હોઈ, મને આત્મબળ મળતાં આરંભેલું કાર્ય આગળ વધારી ઇશ્વરની કૃપાથી આજે પૂર્ણ થતાં, જન સમાજ સમક્ષ રજુ કરવા હું ભાગ્યશાળી થયો છું. એ મારા વડીલને શુભ સંકલ્પને અને ભીષ્મતુલ્ય જામશ્રી રણજીતસિંહજીની અડગ આજ્ઞાનોજ પ્રતાપ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
નવાનગર (જામનગર) અને બ્રહદ્ ઇતિહાસ ગુજરાતી ભાષામાં આજસુધી નહિ લખાયેલું હોવાથી તેમજ હિન્દી ભાષામાં માત્ર એક “વિભા વિલાસ” નામનો ગ્રંથ જે લખાયેલે તેમાં કેટલીક અપૂર્ણતા હોવાથી આ ઇતિહાસમાં તે ખામીઓ પુરવામાં આવી છે.
(૧) શ્રી કૃષ્ણ પરમાત્માના પુત્ર શામ્બનો વંશ ચાલું હોવાનું ઘણું ઇતિહાસકારો. પ્રાચિન શાસ્ત્રો નહિં જોતાં, એક ઉપરથી બીજાએ લી2 લીટે લખી નાખેલ. જે મહાન ભુલ શાસ્ત્રોથી સાબિત કરી, શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનો વંશ ચાલુ હોવાનું સિદ્ધ કરેલ છે. જુઓ પ્રથમ ખંડ પ્રથમકલા પેજ ૨૧ થી ૨૪.
૨ વિભા વિલાસમાં મીઠેઠના પાધરનું મહાયુદ્ધ જ્યારે ખંભાળીયે જામશ્રીની ગાદી હતી, ત્યારે થયાનું જણાવી, પછી જામનગર વસાવ્યાનું લખે છે. પરંતુ એ યુદ્ધ જામનગર વસ્યા પછી લગભગ ૧૦ વર્ષે થયું હતું. ધ્રોળના ઠાકારશ્રી હરધોળજી તે લડાઇમાં કામ આવ્યા હતા, તેવું વિભા વિલાસમાં લખે છે, જ્યારે ધ્રોળ રાજસ્થાનથી લખાઇ આવેલ ઇતિહાસમાં પણ વિ. સ. ૧૬૦૬ માં ઠાકારશ્રી હરધોળજી એ લડાઈમાં કામ આવ્યાનું લખાઈ આવેલ છે. જ્યારે જામનગર વિ. સ. ૧૫૯૬માં વસ્યું અને આ લડાઈ વિ. સ. ૧૬૦૬ માં થઈ તો તે ઉપરથી ચોકખું જણાઈ આવે છે કે એ લડાઈ જામનગર વસ્યા પછીજ થઈ છે. જુઓ પ્રથમ ખંડ અષ્ટમી કળા પૃષ્ટ ૧૨૪ થી૧૩૯.
૩ વિભા વિલાસમાં ભૂચરમેરીના યુદ્ધ વખતે આજમ, કેકે, અને બાબી એ નામના ત્રણ બાદશાહી સુબાઓ ચઢી આવ્યાનું લખેલ છે. પરંતુ તે વાત ગળિત છે. જુઓ .. . ૧૦ મી કળા પૃષ્ટ ૧૯૧ ની ૨૦૨ સુધી.
કેટલાક ઇતિહાસકારો જામશ્રી સત્તાજીના કુમારશ્રી વિભાજીથી રાજકોટ ગંડળનો વિભાણ વંશ ચાલ્યો હોવાનું લખે છે. પણ તેમ નહિ હોતાં, જામ સત્તાજીના કુમારશ્રી અજાજી જે ભૂચરમોરીમાં કામ આવ્યા, તેમને લાખાજી તથા વિભાજી નામના બે કુમારો હતા, તેમાં મોટા લાખાજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી વિભાજી કાલાવડ પરગણું લઇ ઉતર્યા, કે જેઓએ પાછળથી રાજકેટ સર કર્યું. તેનાથી વિભાણ વંશ ચાલેલ છે. જુઓ પ્ર. નં. દ્વાદશી કળા પાને ૨૨૪,
૫ જામશ્રી રાયસિંહજી બીજા અને તમાચીજી બીજાના રાજ્ય કાળવિષે કંઈક ઇતિહાસકારોને મતભેદ છે, પરંતુ જામશ્રી તમાચીજીના હસ્તાક્ષરની સહી અને મેરછાપવાળો એક લેખ અમને મળતાં, તે લેખમાં લખાયેલ સંવતના આધારે તેઓનીના રાજ્યકાળ નક્કી કરેલ છે. જુઓ પ્ર. ખં, ત્રયોદશી કળા ૫૪ ૨૫૪ અને ૨૫૮.
૬ ખાસ મુદ્દાની વાત તો એ છે કે “વિભા વિલાસ” ગ્રંથમાં જામશ્રી વિભાજીએ મહુમ જામી રણજીતસિંહજી સાહેબને દત્તક લીધા વિગેરેની કે સદર શાખાની (ફુલાણી વંશની) હકિકતને લેશ માત્ર પણ ઉલ્લેખ કરેલ નથી. પરંતુ જામશ્રી રાવળજીની પવિત્ર ગાદિ ઉપર શુદ્ધ ક્ષત્રિય રાજબીજ બીરાજવાનું ઈશ્વરથીજ નિર્માણ થયેલું હેઈ, ગાદિના સાચા
Page #10
--------------------------------------------------------------------------
________________
વારસદારરૂપી સત્ય સુર્ય ઉદય થશે. એ સઘળી બીના આ ઇતિહાસમાં વિસ્તાર પૂર્વક વર્ણવી છે. જુઓ પ્રથમ ખંડ પંચદશી કળા પૃષ્ટ ૩૩૨ થી ૩૩૮ સુધી.
૭ આ ઇતિહાસના બીજા ખંડમાં ધ્રોળ સ્ટેટથી આરંભી ૨૩ યદુવંશી રાજ્યોને ટુંકો ઇતિહાસ તેઓના વંશવૃક્ષો સાથે આપવામાં આવેલ છે, તેમાં તથા પ્રથમખંડમાં જે કાવ્યો આપેલાં છે, તે સઘળાં વૃદ્ધ ચારણ દેવોના કંઠસ્થ સાહિત્યનાં તથા હસ્ત લેખિત ચોપડાઓમાંના પ્રાચિન છે. તેમાં કેટલાંએક વિભા વિલાસનાં પણ છે. બીજા ભાગમાં લખાએલા રાજસ્થાનોના ઈતિહાસમાં ધ્રોળ વીરપુર, લોધીકા, ગવરીદડ, વગેરે રાજાથી લખાઈ આવેલા ઇતિહાસ સિવાઈની હકિકત વેસ્ટર્ન ઈન્ડીઆ સ્ટેટસમાંના “ફલીંગ પ્રીન્નીસ, ચીફસ એન્ડ લીડીંગ પરસનેજસ” (ઈ. સં. ૧૯૨૮) નામના અંગ્રેજી પુસ્તકના આધારે ઈતિહાસ તથા વંશવૃક્ષો આપેલાં છે.
૮ તૃતિય ખડમાંની “હકિકત–આ ઈતિહાસ ખાસ જામનગરજ હેઈ, નવાનગર સ્ટેટનો હુન્નર ઉદ્યોગ, તાલુકાના ગામો, વસ્તિની સંખ્યા, પ્રાચિન એતિહાસિક સ્થળો, ધાર્મિક સંસ્થાઓ અને મહાન પુરૂષોના જીવન પ્રસંગો વર્ણવામાં આવેલ છે.
સાથેના લીસ્ટમાં લખાએલા પુસ્તકના આધારે આ ઇતિહાસ લખવામાં આવેલ છે. જેથી તે સર્વ ગ્રંથકારોના હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
હું નથી મહાન કવિ, કે નથી મહાન વિદ્વાન, સાક્ષર કે લેખક. તે આ ઇતિહાસમાં જે કાઈ દે-પાઠક વર્ગને જણાય તે દેશ આ મારે ગ્રંથ લખવાને પ્રથમને જ પ્રયાસ હેઈ, દરગુજર કરશે એવી આશા છે. તેમજ જે જે સુચનાઓ મળશે તે યુગ્ય સુચનાઓ બીજી આવૃત્તિમાં સુધારા સાથે બહાર પાડીશ.
કાઠિયાવાડ ટાઈમ્સના અધિપતિ મી. વજીરાણીએ આ ઇતિહાસની જાહેર ખબર પોતાના પેપરમાં લાંબો વખત કંઈપણ રકમ લીધા વિના છાપી આપેલ છે તેનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
જામનગર ફોટો કુ.ના માલીક શ્રીયુત ભાઈશ્રી પંચાણભાઈએ, બ્લેક માટે ફોટાઓ પાપેલ છે તથા ગુજરાત ટાઈમ્સના અધિપતિ મી. શાહે પોતાના ૯ બ્લેક મને આ ઇતિહાસમાં વાપરવા આપેલ છે તેના માટે તેમજ પોતાના પેપરમાં જાહેર ખબર છાપી છે તેના માટે હું તે શ્રીમાનોનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
આ ઇતિહાસ યદુવંશી રાજ્યોને ગામડે ગામડે વંચાય તેમજ થોડું ભણેલા તથા અભણ વર્ગના લેકે પણ સંપૂર્ણ સમજી શકે તેવી ભાવનાથી આ ગ્રંથની ભાષા તદ્દન સાદી અને સરલ (ગ્રામ્ય ભાષા) વાપરી. વિદ્દ ભગ્ય નહિં કરતાં લોકભોગ્ય કરેલ છે, એજ વિનંતિ ઈશ્વર સહુનું મંગળ કરે !!! વામનયંતિ (જામજયંતિ) ). વિ. સં. ૧૯૯૧ (હાલારી)
લી. યદુવંશ આશ્રિત, સ્વામિનારાયણ-બલ્ડીંગ કવિ, માવદાનજી ભીમજીભાઈ રતનું.
જામનગ૨.
Page #11
--------------------------------------------------------------------------
________________
> ઉપયાગમાં લીધેલા ગ્રંથાની યાદી
ગ્રંથનું નામ
શ્રી મહાભારત શ્રીમદ્ ભાગવત્
કચ્છને ઇતિહાસ
વિજ્ઞાન વિલાસ (માસિક)
ગુજરાત રાજસ્થાન
ટાડ રાજસ્થાન
કાઠિયાવાડ સર્વસંગ્રહ
ચારિત્રમાળા (કાઠિયાવાડના સાળ રાજાઓને–
ઇતિહાસ)
સેારડી તવારીખ
વિભા વિલાસ
જામનગરની ઉદ્યોગિક સૉંપત્તિ
જામનગરને ભામિયા
રાસમાળા ભાગ ૧-૨
વંશસુધારક
ભગવતસિંહજી જવન ચરિત્ર
ફલીંગ પ્રીન્સીઝ એન્ડ ચીસ એન્ડ લીડીંગ
પરસનેજીઝ ઇન વે. ઇ. સ્ટ્રેટસ.
લેન્ડ એફ રનજી એન્ડ દુલીપ નવાનગર સ્ટેટના રિપોર્ટ તથા સ્ટેટ ગેઝી2ા
પ્રસિદ્ધ થયાની સાલ
પ્રાચીન
ઇ. સ.
را
,,
""
""
""
""
,,
""
..
',
""
૧૮૭૬
૧૮૮૦-૮૧
૧૮૮૪
૧૮૮૬
૧૮૯૦
૧૮૯૧
૧૮૯૩
૧૮૯૫
૧૮૯૬
૧૮૯૯
૧૯૦૩
૧૯૨૭
૧૯૨૮ ૧૯૨૯
૧૯૩૨-૩૩
ચરિત્ર ચંદ્રિકા, ઝંડુભટ્ટજી જીવનયિંત્ર, સંગીતાદિત્ય, સમાજ સેવક, જામનગરી અંક, ઉપરાંત ઠુસ્તલેખિત જુના ચેાપડાઓના પ્રાચીન લેખા અને કાવ્યા, “યંદુવંશ ઉત્પત્તિ” (વિ. સ, ૧૭૯૬) તથા વૃદ્ધ ચારણુદેવાના કથાએ વિગેરેના આધારે આ ઇતિહાસ લખાયેલ છે.
કંસ્થ
હમીરજી રતનું કૃત સાહિત્ય અને લાક
કવિ માવદાનજી
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈનિવેદન-પત્રિકા.
અખંડઞાતપ્રતાપ ગાબ્રાહ્મણ ચારણ પ્રતિપાલ ખુદાવિદ નેકનામદાર મહારાજાધિરાજ જામશ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર..
આપ નામદાર ળમનગરની ગાદી ઉપર બીરાજી તુર્તમાંજ પ્રજાહિતના કાર્યો કરી આપ પ્રજા¥મી થયા, તે સાથે બાપુશ્રીના સાહિત્યના વારસાને આપે અનેક ઠેકાણે ભાષણા આપી આપની મધુર વાચા દ્વારા તે વારસાને પણ દ્વિષાવ્યેા છે, આવા અનેક ગુણ્ણા ટુંક સમયમાં આપે સપાદન કરી જામનગરના રાજ્યને દ્વિષાવ્યુ છે, તા તે ગુણાથી આકર્ષાઇ આપશ્રીના રાજ્યની અને આપશ્રીની સેવા અર્થ આ યદુવંશ પ્રકાશ અને જામનગરના ઇતિહાસ” સ્વ. બાપુશ્રી (જામરણજીત)ના અમર આત્માને અર્પણ કરી આજના આ મગલમય દિવસે આપ નામદારશ્રીના કરકમલમાં ભેટ ધરી આશ્રિત વિ તરીકેની ફરજ અદા કરૂં છુ. ઇશ્વર આપ નામદારશ્રાને તંદુરસ્તી સાથ દીર્ઘાયુષ બક્ષે, એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરી વિરમું છું.
જામનગર.
ચંદ્રમહેલ કચેરી (વામનજયતિ) (જામજયંતિ) (સ. ૧૯૯૧ હાલારી)
લી. આપતા કૃપાકાંક્ષી
કવિ માવદાનજી ભીમજીભાઇ રતનું
( કાલાવડવાલા )
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્વસ્થાન શ્રી નવાનગરના નેકનામદાર ખુદાવિદ મહારાજા ધિરાજ જામશ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂર.
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
•••૧૩
...૧૭
| શ્રીજી – વિષયનુક્રમણિકા –
–પ્રથમખંડ– વિષય પૃષ્ટ
વિષય
૨ાવળ જામના દરબાર અને કાવ્યની શ્રીમંગલાચરણું
- પાદપુત...૧૪૧ શ્રીહમીરજી રત્ન કૃત યદુવંશવર્ણન કાવ્ય..૨ સૌરાષ્ટ્રમાં સાર્વભૌમ સત્તાનું પુર્વદર્શન...૮
ગેડી (ગામ) ન વસવા દેવાની જામ
રાવળજીની પ્રતિજ્ઞા...૧૪૬ ચંદ્રરાજાની પહેલાના ચક્રવર્તિ રાજાઓને
જામશ્રી રાવળજીએ શિતળાનું કાળાવડ સમય ...૧૧
મેળવ્યું તે વિષે હકિકત...૧૫૩ સતયુગ તથા ત્રેતાયુગના ચક્રવતિ
રેઝીમાતામાં યોગીરાજનું ભવિષ્ય કથન...૧૫૫ . રાજાઓનાં નામે...૧૨
જામશ્રી રાવળજીની દ્વારકાની યાત્રા...૧૫૬ ચંદ્રવંશ વિસ્તાર
કામના કેકાણું
. . ૧૫૭ શ્રીકૃષ્ણાવતાર
પ્રતિજ્ઞાનું પાલન
...૧૬૩ શ્રીરાધારમણદેવનો દ ...
જામ રાવળજીની હોકે ન પીવાની પ્રતિજ્ઞા...૧૬૯ વજનાભના રાજ્યાભિષેકના પ્રમાણે......૨૨
જામશ્રી રાવળજીનું અવસાન • ૧૭૦ રાજા દેવેન્દ્રના ચાર કુમારે... ........૨૫
જામશ્રી વિભાજી (પહેલા)
..૧૭૫ પહેલા જામ નર પાને વંશ વિસ્તાર... ૨૭
જામશ્રી સત્રસાલજી ઉ સતાજી તથા જામ લાખો ઘુસાર ... ...૨૯
જામસાહી કારી... ૧૭૯ માતંગદેવની ઉત્પત્તિ તથા જામ ઉન્નડ...૩૫
જુનાગઢના નવાબને કરેલી મદદ...૧૮૩ જામ લાખો ફુલાણું
બાદશાહી સુબા ખુરમ સાથેનું યુદ્ધ...૧૮૫ , પુંઅરે
નાગેશ્વર મહાદેવની આજ્ઞાથી જામ સતાજીએ કે, લાખો જાડેજ
આપેલી ખેરાત.. ...૧૮૯ , રાયધણજી તથા તેના ચાર કુમારે...૭૮
ભૂચરમોરી વિષેની અતિહાસિક હકિકત..૧૯૧ અબડે અણુમંગ ( અણનમ)... ૮૧ જામશ્રી અજાજીનાં રાણું સતિ થયાં એ જામશ્રી રાવળજી
વિષેનું પ્રાચિન કાવ્યું... ...૧૯૬ ,, રાવળજીનું ઇસરદાસજી કૃત કાવ્ય...૯૯
ભૂચ્ચરમોરી યુદ્ધનાં ચારણી ભાષાનાં કાવ્યો.૨૦૩ , હાલાર ભુમિમાં આવવું..૧૦૫
શહેનશાહ અકબરના રાજ્યકવિ દર્શાજીઓઢા જામનગર વસાવ્યા વિષેની હકિકત.....૧૦
કુત અજાજામની ગજગત.-૨૨૪ ત્રીકાળદર્શી પંજુભટ્ટ અને જામ રાવળજીનું જામશ્રી જશાજી (પહેલા )... ...૨૨૯
પૂર્વ વૃત્તાંત...૧૧૫ જામશ્રી લાખાજી (પહેલા)... રાવળજીનું અશ્વદાન
..૧૨ ૧ , રણમલજી (પહેલા )... ઇસરદાસજીકૃત જામ રાવળજીના
ગોવર્ધનરાઠેડનું કાવત્રુ રેણુકી છંદ... ..૧૨ જામશ્રી રાયસિંહજી(પહેલા ) ...૨૪૧ મીઠાઈના પાદરનું મહાન યુદ્ધ. ૧૨ ઇસ્લામનગર વિષેની હકિકત
••.૪૭
•..૭૫
-૯૪
•૨૩૪
ع
م
૨૪૩
Page #17
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
-
૫૫ .૫૬
યદુવંશપ્રકાશ, વિષય
પૃષ્ટ | જામશ્રી તમાચીજી તગડ ( પહેલા ) ૨૪૩
શ્રીદ્વિતીયખંડજામશ્રી લાખાજી (બીજા) ૨૫૩
વિષય ,, રાયસિંહજી (બીજા ) ..૨૫૪ બ્રલ સ્ટેટનો ઇતિહાસ , તમાચીજી (બીજા) ૨૫૮ જસા હળાણીના દુહા , લાખાજી ( ત્રીજા ) ૨૬૩ કુમારશ્રી કેસરીસિંહજીનાં કાવ્યો ..૧૪ ,, જશાજી (બીજા) અને મેરુખવાસ...૨૬૭ ઠાકારશ્રી જેસંગજીનું કાવ્ય
- ૧૫ ભેટાળી ભાંગ્યાનું ચારણી ભાષાનું ગીત..૨૭ , હરિસિંહજીનું કાવ્ય
૧૬ જામશ્રી સત્તાછ ( બીજા ) ૨૯૭ ધ્રોલસ્ટેટની વંશાવળી
..૧૮ જોડીયાબંદર ખવાસ પાસેથી કબજે ખીરસરા રાજ્યને ઇતિહાસ ...૨૧ કર્યાનું ચારણી ભાષાનું ગીત (કાવ્ય). ૨૯૯ જાળીયાદેવાણ તાલુકાને ઇતિહાસ..૨૮ મેતા મોતી શામળજી બુચ વિષે કાવ્ય..૩૦૨ ખરેડી વીરપુર સ્ટેટને ઈતિહાસ..૩૧ જામશ્રી રણમલજી (બીજા) ...૩૦૩
રાજકેટ સ્ટેટને ઇતિહાસ .. વિભાજી ( બીજા )
૩૧૨
ઠાકરધી મેહેરામણજી કૃત કટારીનું ગીત...૪૩ ઈશ્વરાવતાર તથા ચક્રવતિ રાજાઓની
ગૃહ કુંડલીયે..૩૧૪ રાજકટિન
રાજકોટની સદરની જમીનનો દસ્તાવેજ...૪૯ જામશ્રી રણમલજીનાં કુંવરીશ્રી પ્રતાપ રાજકોટ સ્ટેટની વંશાવળી
વિષેની હકિકત ...૩૧૬ ગવરીદડ તાલુકાનો ઇતિહાસ વિમા યાત્રા વર્ણન કાવ્ય...૩૨૩ સાપુર તાલુકાનો ઇતિહાસ
૬૦ શ્રીવિષ્ણુ પ્રતિષ્ઠા
પાળ તાલુકાને ઇતિહાસ જામશી વિભાજીની દિનચર્યા અને અવસાન.૩૪૪
કોઠારીઆ તાલુકાને ઇતિહાસ ૬૩ જામશ્રી રણજીતસિંહજી
લેધીકા (સિનીયર) તાલુકાને ઇતિહાસ ૬૬ ક્રીકેટની હકિકત તથા કવિતા ...૩૫૩ શ્રીસ્વામિનારાયણનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.૭૦ રાજ્યાભિષેક તથા યુદ્ધ સેવા ...૩૬ શ્રી અભયસિંહજી ઉપદેશમાળા કાવ્ય...૭ર ખતાબો, જાહેર હાજરી વગેરે ....૩૫૮ લેધીકા (જીન્યર) તાલુકાને ઇતિહાસ૯૫ સીવર જ્યુબીલી
•••૩૬૧ ગઢકા તાલુકાના ઈતિહાસ અવસાન
શ્રીગેડળ સ્ટેટને ઇતિહાસ રણજીતવિરહ કાવ્ય
•..૩૬૮
૧ી ગંડળની તોપ વિષેનું ચારણી ભાષાનું કાવ્ય...૧૨ જામશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ..૩૭૨
ઠાકારશ્રી સંગ્રામનું મૌનવ્રત છોડાવ્યાનું રાજ્યાભિષેકનું ભાષણ
૩૭૩
તથા વીરરસ વર્ણન કાવ્ય..૧૨ ચેમ્બર ઓફ કોમર્સની ઉદઘાટન ક્રિયા...૩૭૮
મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબ..૧૨ ખુ. હજુશ્રીને મુંબઈમાં મળેલું માનપત્ર...૩૮૧
ગાંડળ સ્ટેટની વંશાવળી
૧૩ 5 કલકતામાં મળેલા માનની હકીકત...૩૮૪
કોટડાસાંગાણી સ્ટેટનો ઇતિહાસ...૧૩ સંસ્કૃત રાજકીય પાઠશાળામાં ખુદાવિંદ હજુરીએ આપેલું ભાષણ
...૩૮૮) મેંગણી તાલુકાનો ઇતિહાસ ...૧૩ રાજ્યકુટુંબ પરીચય
' .૩૯ મેંગણી ઠાકારશ્રી માનસિંહજીના બાણનવાનગર સ્ટેટની વંશાવળી ..૩૯૨ દાસ કૃત ચારણું ભાષાના દુહાઓ...૧૩
૦
૩૪૧
•.૬૨
•••૩૫૦
૯૮ ...૧૦
:
Page #18
--------------------------------------------------------------------------
________________
યશપ્રકાશ
પૃષ્ઠ
...૧૪૪
...૧૪૫
વિષય
રાજપરા તાલુકાના ઇતિહાસ ભાડવા તાલુકાના ઇતિહાસ શ્રીયદુવંશી ખીનઅખત્યારી તાલુકાઓને ઇતિહાસ...
...૧૪૭
શ્રીકચ્છ ( ભુજ ) સ્ટેટને ઇતિહાસ...૧૫૨ મામઇયા માત ંગ વિષેની હકીકત ...૧૫૫ મામઇયા . માતંગનું કચ્છીભાષામાં ભવિષ્ય
કથન ( દુહાએ )
• ૧૧૭
...૧૬૨
માછરડા
રામેશ્રી ખેંગારજી ( પહેલા ) મહારાઓશ્રી દેશળજી ( પહેલા ) જમાદાર ફતેહમહમદ સુંદર સાદાગર
...૧૯૫
સાદર
...૧૮૩ જાડેજાશ્રી જાલમસિંહજી સાહેબ અને ...૧૮૫ વાઘેરેના યુદ્ધ વનનું ચારણીભાષાનું
મીરઝાં મહારાઓશ્રી ખેંગારજી સવાઈ
કચ્છ સ્ટેટની વંશાવળી મેારી સ્ટેટને ઇતિહાસ મેારી સ્ટેટની વંશાવળી માળીયા સ્ટેટ ઇતિહાસ પેસ્ત પચીશીનાં કવિત જેસલમેર રાજ્યને ઇતિહાસ ચુડાસમા વંશના ઇતિહાસ રા'માંડલીક અને નાગબાઈના દુહાએ તથા ચારણી ભાષાનું કાવ્ય ( ગીત )...૨૩૪
સાંતલપુર તાલુકા ...૨૪૦ શ્રીયદુવંશી રાજપૂત રાજ્યેાનું લીસ્ટ...૨૪૧
—તૃતીયખંડ— વિષય
નવાનગર સ્ટેટનું વન
પ્રાચિન હુન્નર તથા હસ્તકળા
પૃષ્ઠ
...ર
ઉદ્યોગ...૧૩
શહેરવન દેવાલયે
નવાનગર સ્ટેટના તાલુકાઓની હકિકત...૨૦ દરેક તાલુકાનું ગામવાર વસ્તિ પત્રક...૨૫
—ઐતિહાસિક પ્રખ્યાત સ્થળે-
Ya
ગાંધવી
...૪૨
ધુમલી
...૪૬
ખરડે
...૪૮
કાલેશ્વર
ભાણવડ
•••૧૯૮
બહાદુર...૧૯૪ જાડેજાથી જાલમસિ'ડુજી સાહેબના વીશીના દુહાએ તથા ગીત...૬૩ ...૩૦૧ જાડેજાશ્રી જીવણુસિંહજીસાહેબની બંદુકના ...૨૧૭ વનનું ગીત ...૨૧૮ શીતળાના કાળાવડની કિકત ...૨૨૧ ગનીપીરની કિકત ...૨૨૫ દાણીધારની હકિકત ૨૨૯ સતિ માતાએ
પ્રકટેશ્વર મહાદેવ
બ્રહ્મક્ષત્રિયના સુરાપુરા રાવળ મહાલની કિકત ખીમરા તથા લેાણુના દુહાએ જામનગરના જૈનમ દીરાને ઇતિહાસ...૮૦ જામનગર ની હવેલીને ઇતિહાસ ...૮૨ સ્વામિનારાયણુને ઇતિહાસ...૮૪ મુલ્લાંસરકારની ગાદીના ઇતિહાસ,..૮૭ પારસીનીઅગીઆરીનેા ઇતિહાસ...૮૯ ખીજડામદારનેાં ઇતિહાસ
( નિજાનંદુ સંપ્રદાય )...૯૧ ધનવન્તરી અવતાર મહાત્મા ઝંડુ
ભટજીનું જીવન વૃત્તાંત...૯૬
...૧૬
...૧૮
""
"+
નામ
""
૩
આમરણ-બાલંભા બાલાચડી–પિંડારા
...૫૦
...૧૧
...૫૪
•••૫૫
...૫૬
...૫૮
ઝમાળ કાવ્ય...૫૯
... $4
...હું
....
...૭૧
...૭૨
...193
...૭૪
...૭૫
.**૭૮
Page #19
--------------------------------------------------------------------------
________________
.૩૧ ભવિષ્ય કથન કાવ્ય
•૩૫૧
યદુવંશપ્રકાશ. વિષ્ય છે. અં. ૨ | –ચિત્રપરિચય–. . પૃષ્ટ કેશવજી શાસ્ત્રીનું જીવન વૃતાંત ૧૦૯૧૦ જામશ્રી ૭ રણમલજી (૧) સંગિતાચાર્ય આદિત્યરામજીનું જીવનવૃતાંત....૧૧૧૧૧
૧૨૩૬
૫ ૭ રાયસિંહજી (૧) | અદગુરૂ ( આણદા બાવા ) નું જીવન , ૧૨ ગોવર્ધન રાઠોડ વર્લ્ડ રેક
વૃતાંત...૧૧૫૧૩ સેખપાટનાં પાદરનું યુદ્ધ ઈસર બારોટ (સરાકાં ૫રમેશ્વરા) નું ૧૪ જામશ્રી ૭ તમાચીજી તગડ
જીવન વૃતાંત. ૨૨૧પ બાદશાહી સુબાને શહેર બહારમાઢવો ૧૪૨ ચારણ ઉત્પત્તિ અને કવિકુલ પરિચય...૧ર૦૧૬ ઇસ્લામનગરનો ઉલેખ : ૨૪૪ -મહાન પુરૂષોના ગ્રહોની જન્મકુંડલીયા-૧૭ જામશ્રી ૭ લાખાજી (૨) તથા ,
-પ્રથમખંડ- પ્રષ્ટ ૧૮ ગોસ્વામી શ્રી વીઠલનાથજી ૧૫૨ જામશ્રી રણમલજી ની ગૃહકુંડળી...૩૦
૧૮ જામશ્રી વિભાજી (બીજા ) .૩૧૩ વિભાજી શ્રી રામચંદ્રજી
...૩૧૪૨૧ જામશ્રી રણજીત ક્રીકેટ ...૩૫૪ શ્રીકૃષ્ણ
...૩૧૪૨૨ સીલ્વર જ્યુબીલી અભિષેક ) શ્રીસ્વામિનારાયણ
..૩૧૫૨૩ , તુલા ચીત્ર ? શ્રીયુધિષ્ઠિર ૩૧૫૨૪ મહારાજશ્રી જુવાનસિંહજી સાહેબ,
૩૯૧ શ્રીવિક્રમાદિત્ય (રાજા વીર વીક્રમ),, ..૩૧૬૫ , મેહનસિંહજી સાહેબ છત્રપતિ શિવાજી મહારાજ ,
૨૬ રાજકુમારી પ્રતાપસિંહજી સાહેબ) શહેનશાહ અકબર
"૧૨૭ , હિંમતસિંહજી સાહેબ ૨૯૧ મહારાણી વિકટોરીઆ જામશ્રી રણજીતસિંહજી સા.
પ૨૮ દીલીપસિંહજી સાહેબ
, જામનગર શહેર વસાવ્યાની , ૧૧ ૨૯ ખાનબહાદુર દીવાનજી સાહેબ ને
–તતિયખંડ– પૃષ્ઠ ૩૦ રેવન્યુસેક્રેટરી શ્રીગોકળભાઈ સાહેબ૯૧ મહાત્મા ઝંડુ ભટજીની ગૃહકુંડલી ૯૬ | –દ્વિતિય ખંડ- પષ્ટ
-ચિત્રપરિચય–પ્ર. નં. પુષ્ટ લોધીકા તાલુકદારશ્રીઅભયસિંહજી સા...૬૯ ૧ સદ. જામશ્રી રણજીતસિંહજી સાહેબ પર
, મુળવાજી સાહેબ...૯૦ ૨ જામશ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ ૩ કવિ માવદાનજી ( ઇકર્તા). Bષ્ટ –તતિયખંડ– પષ્ટ ૪ મી ૭ રાવળજી .
...૧૮ ૫
B૧૭૪ ૩૩ પ્રતાપવિલાસ પેલેસ ૫, ૭ વિભાજી (૧) ૬ ,, ૭ સતાજી
૩૪ જેનમંદિરો
...૮૧ ૭ ભુચરમોરીનું યુદ્ધ ૧૭૫ ૩૫ ખીજડા મંદીર
...૯૪ ૮ જામશ્રી ૭ જશાજી (૧)
૩૬ રાજકવિ ભીમજીભાઈ બનાભાઈ રતનું...૧૩ ૬ ૯ , ૭ લાખાજી (૧).
૨૨૮ ૭ ઇ. કર્તા તથા તેમના મિત્ર ...૧૪૬
%
می
:
6
:
(
می می می
:
છે
:
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
g3.%
-: જામધણી કાં રામધણું – રામ અને જામની સરખામણીના દુહા. અવધપુરી નવીન પુરી, દસરથ વીભે જામ છે તખત મેળવે તપ કરી, કાં રણજીત કાં રામ છે ૧ બેટ ધનુષ બરાબરી, વસુધા વિજય તમામ છે કિરતી રૂપ સીતા વરે, કાં રણજીત કાં રામ છે ૨ છે. એક પત્નિવ્રતમાં અડગ, સૂરધીર સંગ્રામ છે કળીમાં જીતે કામને, કાં રણજીત કાં રામ . ૩ છે પીતુ વચનને પાળવા; હરદમ રાખે હામ છે પિત્રુ ભકત આ પૃથ્વી પર, કાં રણજીત કાં રામ છે ૪ છે વિચરી વિલાત વનવિસે, કરે અલેકિક કામ છે વસુધામાં વિજય કરે, કાં રણજીત કાં રામ . પ બાંધકામ કરીને કરે, શત્રુદળ સંગ્રામ છે લેગરૂ૫ રાવણ હશે, કાં રણજીત કાં રામ . ૬ છે ફરતા ચેર ડફેર જ્યાં ત્યાં) નહીં ચેરનું નામ છે હઠથી અસુરને હણે, કાં રણજીત કાં રામ છે ૭ છે લીગ ઓફ નેશન મહી, કરે જગતનાં કામ છે જગ ઉદ્ધારક જનમિયા, કાં રણજીત કાં રામ છે ૮ છે ભુરા ગાર વાંદરા, ભજતા સિતા રામ ભુરા ગોરા વશ કરે, કાં રણજીત કાં રામ ! ૯ છે કળે નહિં કેઈ કળા, સઘળા ભરે સલામ છે ભુરા ગોરામાં ભળે, કાં રણજીત કાં રામ + ૧૦ દાન વિભીષણકું દિયે, ધન લંકાગાઢ ધામ | સેવાનું ફળ શુભ દીયે, કાં રણજીત કાં રામ ૧૧ અંતર પ્રેમ ધરી અતિ, જપતિ રૈયત જામ છે રામ રાજ્ય વરતાવતા, કાં રણજીત કાં રામ . ૧૨ માવદાનના મનતણુ, હરદમ પુરત હામ ભજને રીઝે ભાવથી; કાં રણજીત કાં રામ ! ૧૩ વિ. સં. ૧૯૮૫
કર્તા કવિ. પ્રીતી ભજન પાટી વિભાવીલાસ પેલેસ
માવદાનજી ભીમજીભાઈ રતનું 1 જામનગર. ) (કાલાવડ વાળા) %% E%% નક્કરર-ર
0%Bરદ્વિચ્છત
હૈ
Page #22
--------------------------------------------------------------------------
________________
(ઈ કર્તા) કવિ માવદાનજી ભીમજીભાઇ રતનું (કાલાવડ વાળા)
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
॥ श्रीजी॥ ॥ श्रीब्रह्मानंदाय नमोनमः ॥
શ્રીયદુવંશપ્રકાશ «
અને -मनगरनो छतिहास.
છે પ્રથમ ખડે પ્રથમ કળા પ્રારંભ:
. श्रीमंगलाचरण-श्लोक वामे यस्य स्थिता राधा, श्रीश्च यस्यास्ति वक्षसि ॥ वृंदावन विहारत, श्रीकृष्णं हदि चिंतये ॥१॥ श्रीवासुदेव विमलामृत धामवासं, नारायणं नरकतारणनाम धेयम् ॥ श्यामं सितं द्विभुजमेव चतुर्भुजञ्च, त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये॥२॥
॥ कवित ॥ गोकुल विहारी ब्रजचंद नंदनंदन हो, भक्तभयहारी भयकारी अरि कंसके। कवि मावदान जान शोषन पुतनाके पान, शोषनकर पिघ्न थ विघ्नसंतुषके। महा आधशक्ति आशपूर्न कर आशापुरी, हरीके अमंगल रु विघ्न अरि डंशके । जाम रणजित दीये आयश नृपनित पीत, बरनुं चरित्त कृष्ण अंश यदुवंशके॥१॥
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરના ઇતિહાસ. પ્રથમ કેળા)
॥ दोहा ॥ श्री श्रीजी महाराजके, चरन कमल शिरनाय ॥ कर जोरी बिनती करूं, समरथ होहु सहाय ॥ १॥ कृष्न बंशकी कीरती, हृदिये धरि हुल्लास ॥ अल्प बुद्धिसें आदरं, श्री यदुवंस प्रकाश ॥ २ ॥ *सोदा अने शीशोदीया, रोहड ने राठोड ॥ दर्साओत ने देवडा, जादव रतनुं जोड ॥ ३॥ में चारन रतनुं कुले, यदुकुलको आश्रीत ॥ श्यामधर्मि रहेणो सदा, रुडी कुळरी रीत ॥ ४ ॥
ओही फरज करने अदा, श्री यदुवंश प्रकाश ॥ मावकवि रचीयो महा, जामनगर इतिहास. ॥ ५ ॥
श्री हमीरजी रतनुं कृत यदुवंश वर्णन काव्य. .. .( जांगडी भाषा )
॥ दोहा ।। दे शुभ अषर शारदा, मुंझ महेर कर माइ ।।। जादव वंश वखाणी जे, हु सुरराइ सहाइ ॥१॥ अंतर जामि इशवरं, आदि अनादि अनंत ॥ जग करता हरता जगत, जोतीवंत जेवंत ॥ २॥ प्रभु शेष शिर पोढीया, जळशाइ जगदीश ॥ उंचो जळ वधीओ अकळ, ब्रहमंड लग इकविश ॥ ३॥ कमळ नाभि सुं निकळे, जळ सिर प्रघटो जाइ॥ वडां पान करी विकसीयो, विध विध फुल वणाइ॥ ४ ॥
એ પ્રાચીન દુહે છે કે સદા ઓળખના મારૂં ચારણો શિશદીયા રાણાના દસેંદિ (અજાચી) છે, રોહડીયા ઓળખના મારૂ ચારણ રાઠોડ રજપુતના દશેદી (અજાચી) છે, દસજી આઢાના વંશજો દેવડા રાજપુતોના દદી (અજાચી) છે. તેવી જરીતે યદુવંશના રતનું ઓળખના મારૂ ચારણે દસેદી (અજાચી) છે. અને સંસ્થાન જેસલમેર તથા કચ્છ ભુજમાં સાસણગ્રાસ ખાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરના ઇતિહુઁાસ. (પ્રથમ કળા) ऊणमे ब्रह्मा उपनो, चत्रमुख वेद चिआरी ॥
श्रष्टिकरण हरि संरजीयों, वडो प्रमाण वधारी ॥ ५ ॥ अंगज ब्रह्मासे अत्री, रिष उदयौ रिषराज ॥ पिता भगत मोटी पहोची, करन सकळ सिध काज ॥ ६ ॥
॥ छद जाति भुजंग प्रयात ॥
आत्रिको हुबो चंद्रमा देवअंशी । बंचाणा जीकेरा क्षत्री शोम वंशी ॥ करामाती धारी वडोजाग कीधो । लडे तीनलोकां तणैौ राज लीधो ॥ १ ॥ कळा निधीरो बुद्ध२ बेटो कहाणो । घणी वात प्रख्यात मोटो घराणो || प्रघट्टो घरे बुद्धरे छात्रपति । वडो भुप पुरुरवा चक्रवत्ति || २ || तिकेरे हुवों पुत्र आयुति४ आगि । भंडां रुप घुमेधडे बडभागी ॥ नरां नहरां जाण तेरो निहुषं । सत्रों दुःख दीना प्रजा दिध सुखं ॥ ३॥ जीके सो असमेघ किधा जीगनं । महामेर माझी इसो मोट मनं ॥ जयाति तिकेरे घरे पुत्र जायो । करमी वडो देवराजा कहायो || ४ || जदु भुप ते गेह लिधो जनमं । धरा धारीआ लाज क्षत्रि धरमं ॥ जमी शीश जादवपोत्रा जदुरा । प्रजापाल राजा धजाबंध इलामां जदु अवतारी अनमि । कहां कोष्टा पुत्र तेरो वृजीवान स्वाहि १० रुषेकु11 विजेता । हुत्रो चित्ररथं १२ शशीवींदु मथुरो १४ हुवो भ्रमराजा १५ प्रघटो । उषेणं १६ रुचकं १७ अहावं जयामेघ१८ विद्रभ१७ को कृथ २० पुतं । करमी हूवो है जदुभुप कुंतं २१ ||७|| धृष्टि २२ निरवृति२३ से दषारुक २४ दाखों । भलो व्योम२५ जीमुत२९ विकृत २७ भाखों ॥
3
भडं भिमरथं २८ घरं नवरथं २४ । हुवो सकुनी घरे सुत कुरंभशाणं ३ २ | महा हुवा देवक्षत्रं ३४ मधुरुप ३५ हामं । नररुप
कुरु३९
सातवतं ४०
अनु३७ पुरहुतं ०८ घरेसुत आयु३८ । हुवो घडो भ्रुप वृष्णिक४१ भो चक्रवृति । छोगाळा नमाये
नवेखंड
अजीतं
पुरा ॥५॥
करमिं ॥
3
हेता ॥ ६ ॥
०
दसरथं 3 सु आजान हथं ॥८॥ देवरथं 33 भरे मृगडाणं ॥
नामं ॥ ९ ॥
अटंको ॥
3
रहायु ॥
बडे छात्रपति ॥ १० ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
४
શ્રીયદુવ’શ પ્રકાશ અને જામનગરના ઇતિહાસ
(प्रथम मा
महा तेजवंता पराक्रम पुरा । वृष्णिकगोत्रं कहायेो वढेरो || जदु वेर सुतं सुमित्रं ४२ सुनाया । अजोडं सीनीराज ४३ ओनाड आये । ॥ ११ ॥ अनमित्र ४४ वृष्णि ४५ सुतं चित्ररथं ४९ । वडा ता घरे सुत विदुररथं ४७ ॥ सुतंसूर ४८ भजमान ४५ ता घेर शीनी ५० । स्वयंभोज ५१ हृदिक ५२ राजासुकंनी ॥ १२ ॥ पणां देवमीढं 43 पराक्रम पुरो । सुतं ता घीरे कुलदीपं सुसुरो ५४ ।। वसुदेव ५५ तैरो स्रुतं सक्रवति । महा जोध जालीम उत्तिम मत्ति ||१३|| वसुदेव श्रीकृषनं ५६ वखाणं । प्रघहो अवतार मोटो प्रमाणं ॥ hard कंस वंशको नाश किधा । दया कीध उग्रसेनं राज दीधे ॥ १४॥ विंदावनं गाय चारी बिहारी । भडेदैत भागा लीआ बिद भारी ॥ डुबो कानरो प्रद्युमनं ५७ विहदं । महाजेत्रवादी मरद्दा मरदं ॥ १५ ॥ अनिरुद्ध ५८ तैरो स्रुतं अवतारी । वडी लाज संसारमांहि वधारी ॥ महा वज्रनाभं ५८ हुवो मोटमनं । पवाडा लीया जैकीया दानपनं ॥ १६ ॥ प्रतिवाह ९• तैरो स्रुतं जश माणो । राजा मीढ तेरी नको रावराणो ॥ प्रतिवाहरो सु सुबाहु ६१ पवित्रं । चहु खंड चाहं हुवो वडचितं ॥ १७ ॥ तठे शांतशेनं ९२ हुवो ताश तंनं । कहाणो अठे भुप दुजो की संनं ॥ महा सत्तसेनं ६३ हुवो जगमांही । तीके पुजवी कीर्ती सामुद्र ताही || १८ || उणि सुखेनं १४ गुणीरो उजासं । प्रीथी उपरे जसवासं प्रकाशं ॥ महा जाण तैरो हुवो मोजमेहं । अडा भिड गोविन्द ६५ मल्लं अरेहं ||१९|| धरा रूप तेरे घरे सुर धीरं । हुवो मक्ल सुरीज १९ हेळां हमीरं ॥ सकं सालीवाहण ६७ तिकेरो सुंभेदं । विधोगती जाणंग सासीत्रवेदं ॥ २० ॥ तै सुतसो सतविजय १८ सतोलं । बहु दान दे खाटणो जश बोलं ॥ asो पुत्र तैरो विसवं वराहं १७ । अधीको खगं त्याग वेळा अथाहं ||२१|| खत्रीवट पुरो तिकैरो खेंगारं ७० । धरां उपरां खट वण सुधारं ॥ हरीराज ७१ तैरो हुवो वडहथं । सीरे सार दातार हीन्दु समर्थ ॥ २२ ॥ बले सोम ५२ तैरो स्रुतं सत्रवादी । जीके भीम ३ जायो क्षत्री नामजादी ॥ भड भिमरो भोज ७४ लीलाभुआलं । घरे तास माणीक ७५ बेटो सींधालं ॥ २३ ॥
1
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુશપ્રકાશ
અને જામનગરના ઇતિહાસ, (પ્રથમ કળા) ૫ तपें पाटी दादां महीपाल७६ तैरो । जसं वास संसार माथे जीकेरो ॥ सुतं मैगळं ७७ तास भुपं सकाजं । रीमां राह तैरो हुवो मुलराजं ७८ ॥ २४ ॥ वले तै महीपाल७५ बेटो वंचाणो । जीकेरो सु तनं सीलाजीत ८० जाणो ॥ दलां भंजणो जुज८१ तैरो दुबाहं । गुणां जाण प्रमाण माझीसगाहं ॥ २५ ॥ देवेंइन्द्र ८२ तैरो समो बृह्मदाखां । लीआं ब्रीद मोटां दीयांदान लाखां ॥ उएरो हुवो पुत्र उतीम अंगं । चावो नाम जै चंद्रचुडं 3 सुचगं ॥ २६॥ दुर्गाख्य८४ बेटों तीकेरो वदीजे । कीसो भुपती मीढ बीजो करीजे ॥ विसव ं वराह८५ स्रुत ं ते विसेखं । दीखायां अदेखां खगं त्याग देख ॥ २७॥ सुतं मुलराज तिकेरो समाण । वडी मतियां सत्री जाणं विनाणं ॥ पणां कांहीओ-७ तास बेटो प्रधटं । गढां गंजणो मेळी थटं गरटं ॥ २८ ॥ तैरो पुत्र गोविंदमलं - ८ रतनं । कहाणो जीसो भोज विक्रम क्रनं ॥ बैटो तास आणंद क्षत्री दुबाहं । नरां नाह मोटां विरदां निबाहं ॥ २९ ॥ प्रजापाल चामंड० तैरो प्रचंड । खरो नाम प्राझो प्रथी नवखंड || सरवल्लहं पूत्र तैरो सुरीद । वडो सुर सामंत वाकीम विन्दं ॥ ३० ॥ दुर्गाखि २ तैरो हुवो वडदाता । तुरी सज दीधा कवि मोज ताता ।। तैरे सालीवाहन ३ लीओ अवतारं । भुजे झालीआं सार आचार भारं ॥ ३१ ॥ सुतं विक्रमं भोज ४ तैरो सुजाणं । वडा आपीआ दान लीधां वखाणं ॥ महीपाल तेरे घरे मन्न मोटं । कीयां वढ केवी लीआं गढ कोटं ॥ ३२ ॥ सीरे सार खेंगार तेरो सवाइ । वणी जे भुजे जादवांरी वडाइ || दणी देवरथं" दयापालट दाखो । भलो जगदेवं८८ जंडां भुप भांखो ॥ ३३ ॥ वडो विक्रमं१०० है अनंपाल १०१ वंको । तीकेरो हुवो भोजराजा १०२ अटंको ॥ धरां उपरे भुपती भ्रमदेवा ०७ । लखो अंबरीसं १०८ दतां जसलेवा ॥ ३४ ॥ अळां उपरे अंगीरा १०५ उग्रसेनं ०६ । लखां फोज अरीयां तणां प्राणलेनं ॥ उणीरो हुवो बालकर्ण १०७ सुबैटो । सहपाल १०८ सुतं महा दुख मेटो ॥ ३५ ॥ अनिरुद्ध१०८जयसिंह।१० अठे पाट आयो । कवांपाल सांब १११ सु जेठी ११२ कहायो । हुवो लछरायं ११३ प्रतापं । १४ हठाळो । पटाधर वडं गर्वगोडं ११५ पटाळो ॥३६॥
1
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરના ઇતિહાસ, (પ્રથમ કળા)
छत्र धारी । वरती गजेसींह १३२ री रामवारी ॥ ३९॥ सुखाळं । दखां देवीसीहं १३४ सु दाता दयाळं ॥
महा भाणजी ११९ रो हुवो मुलराजं ।१७। दणी दान दोढो दीयो देवराजं ११८ ॥ कळांदीप कल्याण ११८ रो स्रुत केडो । जगमालजी १२० सो - जदुभूप जेडो ॥ ३७॥ भयो भीमजी १२१ रो स्रुतं संगरामं १२२ । प्रथीसींग २३ अर्जुन १२४ चंद्रसीनामं १२५ ।। सोहे सोहडां रूप सरदार १२६ साणो । पणां भगवतं १२७ मानसींहं १२८ प्रमाणो ॥ ३८ ॥ सदा रायसींहं १२८ रखें भुप सर्णे । करमी हुवो ता घरे आशकर्ण ३० ॥ तिणीरो हुवो सामळो सुभटं हुवो सेरसिंहं १३३ सजी तेग देगं सदा सुरसेनं १७५ । महा तेजवंतो सु विक्रमसेनं १३६ ॥ ४० ॥ तिणीरे घरे सुत तालां बीलंदं । चवां चोगणीख्यात देवेंन्द्र १३७ चंदं ॥ तपं धारी सुतं हुवा चारी तेणां । लखु नीज बाहु बळे राज लेणां ॥ ४१ ॥ असपत् गजपत् भुपत आखां । दणी उपरे बंस नरपत ३८ दाखां ॥ समो १३७ ते तणो जे त्रवादी सक्कजो । गणंता गीरी मेर सारीख गजो ॥ ४२ ॥ जगं उपरें भुप जाहीर जेसो ४० । दीये लाखपासां क्रीतं देश देशो ॥ नरांनाह तैरो हुवो पुत्र नैतो १४१ । दाने दुथीआं असी लाखीक देतो ॥ ४३॥ नखत्रै तैरो सुतं नोतीयारं १४२ । वसुधा शीरे आंकणो जस वारं ॥ गहगीर ६४३ तैरे घरे वड गात्रं । छतो अबडो १४४ उपन्यो वंश छात्रं ॥ ४४ ॥ रीधुनाम तैरो समो ब्रह्मराहु ४५ । अरि भांजणो खागी बैरां उग्राहु || नरं ओढरं १४६ राहुआणी नगेमं । नाकारो मुखां भांखीवां जासनेमं ॥ ४५ ॥ वले अबडो १४७ ओढराणी वंचाणो । प्रजापाल पैगाल सत्रांस प्राणो ॥ लखलुट तैरो हुवो लाखीयारं २४८ । पुत्रं तास लाखो १४८ बीरदां अगारं ||४६॥ भडं उनडी ५० स्रुत तैरो भुजाळो । अदुं रीत दादा तणी अजु पाळो || समौ १५१ उनडाणी सत्रांना सलं । महां जोध ओनाड आखाड मलं ॥ ४७ ॥ • समैरो समो ब्रह्म कास १५२ कस्सं । जीके राखीओ जगमांहे सुजस्सं ॥ सुतं तास रायघणं १५३ सज गीसं । विनै कुन विक्रम मोजां वरीसं ॥ ४८ ॥ प्रतपे १५४ तिके पाटी दातार पल्ली। पखां सारीखो रीती राखी पहीली ॥ बैठो सोहड ५५ पाटी तैरे अबीह । सुतनं तिकेरो जडो वैरसीहं १५६ ॥ ४९ ॥
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા) लाखो १५७ बैरसी से थयो लख लुटं । इला रुप भूपाल दाने अखुटं ॥ रीमाराह तैरो समो ब्रह्मराधौ १५८ ॥ विरंदा तणो मोड जे सीश बांधौ ।। ५० ।। तिकेरा हुवा चार पुतं करंमी । धरा उपरे गजराजं : ५८ धरंमी ॥ दळां भंजणं देदलं होथी दाता । वडे पाट ( १५८) ओठो सु आयो विधाता ॥ ५१ ॥ सजे पाट ओटो सु आयो सुठाहो । गणा जाण ओठा तणो पुत्र गाहो १६० ॥ सुतं वेहणं १६१ तास मोटा सहजं । लीआं खाग ने त्याग सोभाग लजं ॥५२॥ पणां मुळुवो१६२ पुत्र तैरो पवित्रं । करां माती धारी कीयो जैसुक्रीतं ॥
कहुं मुळुवेरो यह कांही ॥९३ अलं | आंकलं दुझलं हीसलं अयलं ॥ ५३ ॥ ती कांही येरे घरे विग तालं । क्षत्री उपन्यो आमरं ६ ४ सयखालं ॥ . भणां भिम१६५ तैरो स्रुतं साव भलं । आपे मोज केकाण पात्रां अललं ॥। ५४ ।। हुवो भमरो पुत्र हा १६६ हठालो | सत्रां साजीयां साथ लीधां सचालो ॥ खलां काल हमीर तैरो खंगारं १९७ । जमं जाल भुपाल जैतं जुवारं ॥ ५५ ॥ जे पाटी खंगार राउ भारो १६८ । वसुद्धा वरतावीओ रामवारो ॥ हुवो मेघ भारे तणो तेग हथं । रखपाल आदुछलां समरथं ॥ ५६ ॥ तिके मेघरे मेर माझी तमाची १६८ । जीके जाचणा व्रण कीधां अजाची ॥ रतनुं अजाची किओ भल्लभूपं । रहे जादवां भट्टीआं एक रूपं ॥ ५७ ॥
॥ छप्पय कवित ||
* विगती एह जदवंश, कही धुरलगे अनुक्रम ॥ वडां तणां वाखाण, तीकारो वडो महातम ॥ देवराज री राज, जेम जमीओ जेसाणे ॥
करी छल बल कल विकल, धरा लीधी धींगाणे ॥
भाटी प्रसिद्धि खाटी भली, दल वरीआ आंनीर दले ॥
की भांती विमां चारण कीआं, वात तीकां सुणीजो वलें ॥ १ ॥
આ
*
વિકમ સ. ૧૭૯૬માં પુચ્છના રાજકિવ હમીરજી રતનું અજાંચીએ
ગ્રંથ રચેલ તે સંવત્ ૧૮૦૯ની સાલનેા હસ્તખિત ગ્રંથ અમારી આગળ હાવાથી તે અસલ કાવ્ય અક્ષરસઃ અહિં દાખલ કરેલ છૅ. બીજા પ્રતિહાસાથી મેળવણી કરતાં નહિ જેવા તફાવત આવે છે. એક ંદર આ કાવ્યનું પેઢીનામું ખરૂં છે. ઉત્પત્તિ આ ગ્રંથમાં જેસલમેરના ઇતિહાસમાં આપવામાં આવેલ છે,
માત્ર કેાકેાઇ નામમાં રતનું બારહઠજીની
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા)
“સૌરાષ્ટ્રમાં સાર્વભૌમ સત્તાનું પર્વ દર્શન”
* (1) જાદવવંશ. શ્રી રાષ્ટ્રપ્રદેશમાં પ્રાચીનકાળમાં પ્રથમ બજાદવવંશની સાર્વભૌમ સત્તા હતી, તેની મુખ્ય રાજધાની “પ્રયાગ માં હતી, અને ત્યાંથી જે સ્થળે રાજ્યગાદી ગઇ તેને ઇતિહાસ જણાવ્યા પહેલાં જાદવવંશ પછી સારાષ્ટ્રની સાર્વભામ સત્તા જે જે વંશમાં ગઈ તેના નામ સાથે ટુંક હકીકત નીચે પ્રમાણે છે.
(૨) મૌર્યવંશ. મિયવંશના રાજ્યને વિસ્તાર ઉત્તરમાં હિમાલયથી તે દક્ષિણમાં કન્યાકુમારી સુધી, ને પૂર્વમાં મગધથી તે પશ્ચિમે સિરાષ્ટ્ર સુધી હતો, એ વંશને જગપ્રસિદ્ધ રાજા અશેક ઇ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં થઈ ગયો.
(૩) ક્ષત્રપવંશ. સૌરાષ્ટ્ર બાલિયાના ગ્રીક રાજાના તાબામાં ગયું, ક્ષત્રપ એમના સુબા હતા પણ કેટલેક કાળે તેઓ સ્વતંત્ર રાજા થઇ બેઠા, એમની સત્તા કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ખંભાત સુધીને ભાગ તથા માળવાના છેડા ભાગ ઉપર હતી. એ વંશનું શાહવંશ એવું ઉપનામ છે તેમાં ર૪ રાજાઓ થયાનાં નામે જણાયાં છે; રૂદ્રદામાના લેખો ઉપરથી જણાય છે કે એ વંશના રાજાએ ઘણું બળવાન અને પરાક્રમી હતા, એમના સિક્કા ઉપર એક તરફ રાજાનું ચિત્ર ને બીજી તરફ એક અગ્નિકુંડ તથા સૂર્ય ચંદ્રની મૂર્તિ છે.
(૪) ગુપ્તવંશ. ક્ષત્રપ વંશ પછી ગુપ્તવંશ થયે તેઓનું રાજ્ય ગંગા તથા બ્રહ્મપુત્રા વચ્ચેના પ્રદેશમાં હતું, કુમારગુપ્ત, સૌરાષ્ટ્ર જીતી લીધું અને તે સારાષ્ટ્રમાંથી પોતાની રાજધાનીમાં પાછો ગયો ત્યારે વામનસ્થલી (સેરઠવણથલી)માં એક સુબો રાખતો ગયો હતો, તેના પછી થયેલા સ્કન્દગુપ્તના લેખ ગિરનારમાં છે, ગુપ્તવંશના સિક્કા સેરઠમાં ઘણું મળી આવે છે તે સિક્કાઓ ઉપરથી એમ જણાય છે કે એ રાજાઓ મહારાજાધિરાજ કહેવાતા. સિક્કા ઉપર પાર્વતીનું તથા મોરનું ચિત્ર તથા એક ત્રિાલ પાડેલું હોય છે.
જ કાઠીઆવાડ સર્વસંગ્રહ પાને ૨૦ઉમે જાદવવંશ પ્રથમ લખેલ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા) ૦
(૫) વલ્લભીવંશ. તે પછી ગુમવંશના સુબાઓ વલ્લભીવંશી સ્વતંત્ર રાજા થયા, તેમાં શાલીવાહને પોતાને શક લખ્યો તે અદ્યાપી સુધી જ્યોતિષશાસ્ત્રમાં લખાય છે. તે વંશમાં ૧૯ રાજાઓ થયા હતા, તેઓની રાજધાની વલભીપૂર (હાલના વળાની આસપાસના ખંડીએ૨)માં હતી, તેમાં છેલ્લો રાજા શીલાદિત્ય થયો, તેના વખતમાં એક કાકુ નામના મારવાડી વણકે ઇરાનના બાદશાહ શરવાનના કેઈ ખંડીઆ રાજાને ઉશ્કેરી લડાઈ કરાવી રજ્યનો અંત આણ્યો. (વિ. સ. ૩૮૫)
(૬) ચાવડાવંશ. વલ્લભીપુરને નાશ થયા પછી ચાવડાવંશના રજપુતેએ સારાષ્ટ્ર દેશમાં સેમનાથની પાસે પાટણ શહેર વસાવી ગુજરાતની રાજધાની પાટણમાં બાંધી, વિ. સં. ૩૮૬ થી સં. ૯૪ર સુધી ચાવડાવંશની સત્તા રહી, તેમાં વનરાજ ચાવડે મહા ૫રાક્રમી રાજા થયો હતો, છેલા રાજા સામત્તસિંહને પુત્ર નહીં હવાથી ચાવડાવંશની સમાપ્ત થઇ.
(૭) સેલંકીવંશ. વિ. સં. ૯૪૨ માં મુળરાજ ગાદીએ આવ્યું તે પ૫ વર્ષ રાજ્યકરી વાનપ્રસ્થ થયો ત્યારે તેને કાશીથી પંડિતને તેડાવી સિંહપુર કિલ્લે સીતેર તથા સિદ્વપુરને લગતાં ઘણું ગામો બ્રાહ્મણને ખેરાત આપ્યાં હતાં. તે પછી છો રાજા સિદ્ધરાજ જયસિંહ થયે, તેણે રાષ્ટ્ર જીતવાનું ધારી લશ્કરને કુચ કરવી સહેલી પડે માટે એક મોટી સડક અણહીલવાડથી જુનાગઢ સુધી બંધાવી અને આખે રસ્તે ઝાડો રેપાવી તળાવ, વાવ, કુવા તથા કિલ્લાએ બંધાવેલા હતા, લકરની છાવણુ નાખવા માટે વઢવાણ, સાયલા, હડાળા, ધાંધલપુર, ચોબારી, આણંદપુર, સરધાર, ગોંડલ, વીરપુર અને જેતપુરમાં કિલ્લાબંધી થાણુઓ રાખ્યાં હતાં. તે વંશનો છેલ્લો રાજા ભીમદેવ વિ. સં. ૧૨૨૫ માં અપુત્ર ગુજરી ગયે. સેલંકી વંશમાં ર૫૦ વર્ષ રાજ્ય રહ્યું હતું.
(૮) વાધેલાવંશ. કુમારપાળના વખતમાં સેલંકીવંશમાં લવણપ્રસાદ જ હતો તેને ગરાસમાં વાઘેલા ગામનું પરગણું આપ્યું હતું, તેથી તેની અટક વાઘેલા કહેવાણું તેને પુત્ર અનવલમુળદેવ ઉરે વીરધવળ વિ. સં. ૧૨૨૫ માં ગાદીએ બેઠે. તે પછીના વીશળદેવ વાઘેલાએ વીશળનગર અને વીજાપોર વસાવ્યાં. ડાઈને કિલ્લો બાંધે અને સેમનાથના દેવાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યું. એ વંશના છેલા રાજા કરણવાઘેલા પાસેથી વિ. સં. ૧૩૫૦ માં દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને સૈારાષ્ટ્ર જીતી લીધું હતું તે પછી ખીલજીવંશ તઘલખવંશ અને મોગલવંશ એમ મુસલમાનેને અમલ ચારેક સિકા રહ્યો હતો તેપછી મરાઠા રાજ્યને અમલ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૦ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) થતાં પેધા અને ગાયકવાડના હાથમાં સાર્વભેમ સત્તા આવી અને દામાજી ગાચકવાડ ગુજરાતની રાજધાનીના મુખી થયા અને પેધા પાસેથી તેના ભાગને ઈ. જાર લીધો, પહેલા ગાયકવાડ પીલાજી વિ. સં. ૧૭૮૮માં ગાદીએ આવ્યા, ગાચકવાડના વંશના છઠ્ઠા રાજા આણંદરાવ ગાયકવાડના વખતમાં કાઠીઆવાડમાં ગાયકવાડ ખંડણી ઉઘરાવતા. ઈ. સ. ૧૮૦૭ વિ. સં. ૧૮૬૪ની સાલમાં કરનલ વોકર કાઠીઆવાડમાં આવ્યા અને વિ. સ. ૧૮૬૫ની સાલમાં ગાયકવાડના ભાગની ખંડણી અંગ્રેજ સરકાર ઉઘરાવી આપે અને મુલકગીરીની હકમત અંગ્રેજ સરકારના તાબામાં રહે એવા કરારના દસ્તાવેજો થયા, ત્યાંથી પેશ્વા અને ગાયકવાડ એ દેભાગા ખંડણીના ધણુ અંગ્રેજ સરકાર થયા, તે દિવસથી અંગ્રેજ સરકારનું રાજ્ય સૌરાષ્ટ્ર, ગુજરાત અને કુલ હિંદુસ્તાનમાં થયું. એટલી હકીકત પૂર્વદશનથી જાણ હવે યદુવંશની હકીક્ત ચંદ્રરાજા પૂર્વેની તથા તેના પછીની કહેવામાં આવશે.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા)
૧૧
ચંદ્રરાજાની પહેલાના ચક્રવર્તિ રાજાઓને સમય
- શ્રી આદિ નારાયણથી ચોથી પેઢીએ ચંદ્ર થયા ત્યાંથી લઈ સાઠક પઢીએ શ્રી કૃષ્ણને અવતાર ગણાવી કેટલાક વહીવંચા ભાટ અને અન્ય ઇતિહાસકારે સૃષ્ટિની ઉત્પત્તિ. જાણે કેમ શ્રીકૃષ્ણ પહેલાં પાંચ સાત હજાર વર્ષ જ થઈ હોય એવું જણાવી જગતકર્તાની અલોકેક સૃષ્ટિને ક્ષદ્વરૂપ આપે છે, એમ એક અત્યારના વિદ્વાન ઈતિહાસકાર જાણવે છે. અને એ અમોને પણ વ્યાજબી જતાં તેનો ઉત્પત્તિ ક્રમ અહિં લેવામાં આવેલ છે.
આય જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિનેૐ ૧૯૫૫૮ ૮૫,૦૩૧ એકઅબજ પંચાણું કરડ અઠાવન લાખ પંચ્યાસી હજાર અને એકત્રીસ વર્ષ થયાં છે ખરીરીતે સીત્યાવીસ વખત ચાર ચાર યુગ આવી ગયા છે. હાલન અઠ્ઠાવીસ યુગ ચાલે છે. તેમાં સત્યુગના વર્ષ ૧૭.૨૮.૦૦૦ ત્રેતા યુગનાં ૧૨.૯૬૦૦૦ દ્વાપર યુગનાં. ૮.૬૪૦૦૦ અને કલયુગનાં ૪.૩ર.૦૦૦ માંથી ૫૦૩૧ વર્ષે ગયાં છે.
પ્રલયકાળ સુધી અઠ્ઠાવીસમા સત્યુગમાં આદિ બ્રહ્માજી પછી વિશ્વત મનુથી સુરથ સુધીના રાજાઓએ આર્ય શાસ્ત્રના મન્તવ્ય પ્રમાણે ર૦લાખ વર્ષ પૃથ્વિનું રાજ્ય કર્યું. પ્રત્યેક રાજા પૈકી કેઈએ ૪૦ હજાર કેઈએ ૩૫ હજાર કોઈએ ૨૫-૧૦-૫ હજાર વર્ષ સુધી રાજ્ય કરેલ હતું. એક રાજાની આવડી લાંબી આયુમર્યાદા એ અત્યારના અલ્પ આયુષીઓને અસંભવિત લાગશે. પરંતુ અનેક યોગ વિઘા અને વિચિત્ર રસ વિદ્યાના ચમત્કારિક પ્રયોગોથી હજાર વર્ષ જીવ્યા હોય તો તેમાં અતિષયોક્તિ નથી, યુગના પ્રમાણમાં આયુમર્યાદાનું પણું વધતું ઓછું પ્રમાણ હેય અત્યારે ગ્રામ્ય જનતામાં કહેવત છે કે સતયુગમાં હજાર વર્ષ ને ખાટલે અને તે વર્ષના ડચકાં થતાં ત્યારે મૃત્યુ થતુ. તો જ્યાં હજાર વર્ષ અશકિત ભગવાય ત્યાં આયુષ્ય પણ હજાર વર્ષોનું હેયજ કલિના પ્રારંભમાં પિતામહ ભિષ્માચાર્યો ૪૫૦ સાડા ચાર વર્ષની ઉમરે ભારતમાં પ્રચંડ યુદ્ધ કરી હજાર યોદ્ધાઓને ધારાસાઇ કરી પોતે પડ્યા હતા. તે વિવસ્વત મનુના વખતના અને તે પછીના રાજાઓએ હજારો વર્ષ રાજ્ય કરી લાંબુ આયુષ્ય ભેગવેલ હાય તે સંભવિત જ છે.
વૈવસ્વત મનુ અઠ્ઠાવીસના સત્યુગમાં તવારાહક૯૫માં બ્રહ્માના વર્ષના ત્રીજે દિવસે સાતમા મુહૂર્તમાં થયા છે. એ વૈવત મનુની વંશાવળી નીચે પ્રમાણે જણાવેલ છે અને તે રાજાએ ક્રમવાર એક પછી બીજા જેનું નામ આવે તે તેના પુત્ર સમજવા.
* ૧ નારાયણ ૨ બ્રહ્મા ૩ અત્રી ૪ ચંદ્ર. ૐ આર્યસમાજ આર્યસંવત ૧,૯૦,૨૯,૪૯,૦૩૩ વર્ષ માને છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ. (પ્રથમ કળા)
આ સત્યુગના ૫૮ ચક્રવાત રાજાઓ. આ ૧ બ્રહ્મા ૨ વધતમ ૩ ઇફ્તાક ૪ વિકુક્ષી ૫ રિપંજય ૬ કિસ્થ ૭ અંશ ૮ પૃથુ ૯ વિધગશ્વ ૧૦ આ૮ ૧૧ ભદ્રા ૧૨ યુવનાશ્વ ૧૩ શ્રવસ્થ ૧૪ બ્રહદશ્વ ૧૫ કુવલયાશ્વ ૧૬ દ્રઢા ૧૭ નિકુંભક ૧૮ સંકટાધ ૧૯ પ્રસેનજીત ૨૦ શ્રવણુંધ ૨૧ માંધાતા ૨૨ પુરૂકન્સ ૨૩ ત્રિસદવ ૨૪ અનરણ્ય ૨૫ પૃષદશ્વ ૨૬ હર્ય% ૨૭ વસુમાન ૨૮ ત્રિધન્વા ૨૯ ત્રપારણ્ય ૨૦ ત્રીસંકુ ૩૧ હરિશ્ચંદ્ર ૩૨ રેહીત ૩૩ હારીત ૩૪ ચંચુભુપ ૩૫ વિજય ૩૬ સરૂક ૩૭ સગર ૩૮ અસમંજસ ૩૦ અંશુમાન ૪૦ દીલીપ ૪૧ ભગીરથ કરે તેનસેન ૪૩ નાભાગ ૪૪ અંબરીષ ૪૫ સિંધુદ્વિપ ૪૬ અયુતાધ ૪૭ રૂતુ પણ ૪૮ સર્વકામ ૪૯ ૯માષપાદ ૫૦ સુદાસ ૫૧ અમક પર હરિવર્મ પ૩ દશરથ પ૪ દિલ્લીપ ૫૫ વિધાસહુ પ૬ ખટવાંગ પ૭ દીર્ઘબાહુ ૫૮ સુદર્શન આ રાજાઓના અંતમાં સત્યુગ સમાપ્ત થયો.
ત્રેતાયુગના ૬૦ ચક્રવર્તિ રાજાઓ. ૧ દીલીપ ૨ રધુ ૩ અજ ૪ દશરથ પ રામ ૬ કુશ ૭ અતિથી ૮ નીબંધ ૯ નલ ૧૦ નાભ ૧૧ પુંડરીક ૧૨ ક્ષેમધન્વા ૧૩ તારક ૧૪ અહીનજ ૧૫ કુરૂ ૧૬ પારીયાત્ર ૧૭ દલપાલ ૧૮ છદ્મકારી ૧૮ ઉકચ્છ ૨૦ વજનાભિ ૨૧ સંખનાભિ ૨૨ વ્યુત્થનાભિ ૨૩ વિશ્વપાલ ૨૪ ધણુનાભિ ૨૫ પુષ્પસેન ૨૬ ધ્રુવસંધી ર૭ અપવર્મા ૨૮ સિઘગન્તા ૨૯ મરૂપાળ ૩૦ પ્રસુશ્રુત ૩૧ મામબ ૩૨ મહા ૩૩ બ્રહદબાળ ૩૪ બ્રહદશાન ૩૫ મુરૂક્ષેપ ૩૬ વત્સ પાળ ૩૭ વત્સલ્યુહ ૩૮ પ્રતિવ્યોમાં ૩૯ દેવકર ૪૦ સહદેવ ૪૧ બ્રહદ ૪૨ ભાનુરત્ન ૪૩ સુપ્રતિક ૪૪મરૂદેવ ૫ સુનક્ષત્ર ૪૬ કસીનર ૪૭ અંતરીક્ષ ૪૮ સુવર્ણાગ ૪૯ અચિત્ર જીત ૫૦ બ્રહદ્રાજ પ૧ ધમરાજ પર કૃતંજ્ય ૫૩ રણુંજ્ય ૫૪ સંજ્ય ૫૫ સાક્યવધન ૫૬ ક્રોધદાન પ૭ અતુલવિક્રમ ૫૮ પ્રસેનજીત ૫૯ સુદ્રક ૬૦ સુરથ.
સુરથ રાજાના વખતમાં ત્રેતા યુગને ત્રીજે ચરણ ચાલતો હતેા સુરથને સંતાન ન હતું. તેથી ઇંદ્ર ચંદ્ર નામનો રાજા ઉત્પન્ન કર્યો ત્યાંથી ચંદ્રવંશ ચાલ્યો.
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા)
૧૩
૧ ચંદ્રરાજા. ત્રેતાયુગના ત્રીજા ચરણમાં સુરથ રાજા પછી પ્રજામાં રાજા ન હોવાથી રાજ્યની અવ્યવસ્થા થઈ ગઈ. તેથી અરાજક જગત નાશ પામવા લાગ્યું. તેથી ઇન્ડે ચંદ્રને પૃથ્વિ ઉપર અવતરવા સુચવ્યું. તેથી ચંદ્ર પૃથ્વિ ઉપર અવતાર લીધો. અને તે ચંદ્રરાજાથી “ચંદ્રવંશ ચાલ્યા કૌર અને પાંડવે પણ ચંદ્રવંશી હતા. ચંદ્રરાજાએ અઢાર હજાર વર્ષ રાજ્ય ભેગાવ્યું હતું. અને તે પછીના રાજાઓએ પણ હજાર વર્ષ રાજ્ય કર્યા હતાં. ચંદ્રથી શ્રી કૃષ્ણ સુધીના ચંદ્રવંશી રાજાઓએ લાખ વર્ષ પૃથ્વિનું રાજ્ય કરેલ છે. અને તેમાં ચંદ્રથી શ્રીકૃષ્ણ સુધીમાં ૫૬ ચક્રવર્તિ રાજાઓ થયેલા છે.
૨ બુધ (ચંદ્રથી ૨ જે ). ચંદ્ર બૃહસ્પતિની સ્ત્રી તારાનું બળાત્કારે હરણ કરી જવાથી બ્રહસ્પતીના પક્ષમાં દેવતાઓ અને ચંદ્રના પક્ષમાં શુક્રાચાર્યની પ્રેરણાથી દૈત્યો થયા. આ બન્ને વચ્ચે ઘેર રણસંગ્રામ થયો અને છેવટે સમાધાન થયું ચંદ્રથી તારાને બુદ્ધ નામને પુત્ર થશે. બુદ્ધ સાધવ નામના મુનીની પુત્રી ઇલા સાથે પરણ. અને તેને પુરૂરવા નામે પ્રતાપી પુત્ર થયો.
૩ પુરુરવા ( ચંદ્રથી ૩ ) • પુરૂરવાની રાજ્યધાની પ્રયાગની સામે પ્રતિષ્ઠાનપુર જેને હાલ સુસી કહે છે તેમાં હતી રૂપ ગુણ વિદ્યા કલા શેયમાં અદ્વિતીય એવા પુરૂરવાના ગુણગાન ઈન્દ્રની સભામાં નારદ મુનીના મુખથી ગવાયેલ સાંભળી ઉવેસી નામની અપ્સરા પૃથ્વિ પર આવી પુરૂરવા સાથે લગ્નથી જોડાણ તેનાથી આયુ, સતાયુ સત્યાય, ય, વિજય અને જય એમ છ પુત્ર થયા.
૪ આયુ ( ચંદ્રથી ૪ ચેાથે ) આયુ પરાક્રમી રાજા થયા. આયુને નહુષ ક્ષત્રવૃદ્ધ, વિયવાન, રછરંભ, તથા અનેના એમ પાંચ પુત્ર થયા.
૫ નહષ (ચંદ્રથી ૫ ) નહુષ રાજા મહા પ્રતાપી હતી. અને તેને સે અશ્વમેઘ યજ્ઞ કરેલ હતા. ઈન્દ્રાણી સાથે સુખભેગની યાચના કરતાં તેણીએ જવાબ આપે કે સપ્તર્ષિઓની પાસે પાલખી ઉપડાવી તેમાં બેસીને આવ તે હું તમારી સાથે આવું એટલે નુહુષે તેમ કર્યું સપ્તરષિઓએ પાલખી ઉપાડી છતાં જલદી ચાલવા માટે પગથી
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪ શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમ કળા) ઠેબું મારી સર્ષ સર્ષ (જલદી ચાલ જલદી ચાલ) એમ કહ્યું તેથી ઋષિઓએ ક્રોધ કરી શાપ આપ્યો કે સર્પ થા તેથી નહુષ અજગર (સર્પ) થયો.
૬ યયાતિ (ચંદ્રથી ૬ઠો) નહુષને યતી, યયાતિ, શંયાતી, આપતી, વિપતી અને કૃતિ, એમ છે પુત્રો હતા. તેમાં યયાતિને રાજ્ય મત્યું ઘસાર્વી નામના દાનવ રાજાની પુત્રી સમિષ્ટા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની વચ્ચે કજીયે થતાં સમિષ્ટાએ દેવયાનીને કુવામાં નાખી દીધેલ, યયાતિ રાજા મૃગીયા કરવા નીકળેલ તેણે કુવામાંથી આતનાદ સાંભળતાં ત્યાં ગયા અને પિતાનું વસ્ત્ર પહેરવા આપી તેનો હાથ ઝાલી બહાર કાઢી તેથી દેવયાનીએ પિતા સાથે લગ્ન કરવા માગણી કરી. યયાતીએ બ્રાહ્મણ પુત્રી સાથે લગ્ન કરવાં એ પાપ માન્યું. પરંતુ દેવયાનીએ કહ્યું કે બૃહસ્પતીના પુત્ર કચ્ચનો મને શ્રાપ છે કે “તુને બ્રાહ્મણ નહિ પરણે” વળી જમણે હાથ પકડી મને કુવામાંથી કાઢી છે અને તમેએ આપેલ વસ્ત્ર મેં માથે એહેલ છે આજ દિવસ સુધી કોઈ પણ પુરૂષને સ્પર્શ મને થયું નથી આજે તમારે સ્પર્શ થતાં હું તમારી થઈ ચુકી માટે તમેનેજ પરણશ. આગ્રહ જોઇ યયાતી દેવયાનીને પરણ્યા અને સર્મિષ્ઠા દાસી થઈને રહી. દેવયાનીને યદુ અને તુવષ બે પુત્ર થયા. અને સમિષ્ટાને કુહ, અનુ અને પુરૂ ત્રણ પુત્રો થયા. સમિષ્ટા સાથે યયાતિને અતિ સ્નેહ બંધાતા દેવયાની ક્રોધ પામી પોતાના પિતાને ઘેર ચાલીગઈ. યયાતી કામ વિહવળ થઈ તેડવા ગયે શુક્રાચાર્યે શ્રાપ આપે કે તેં મારી દીકરીને અપરાધ કર્યો છે. માટે “વૃદ્ધ થઈ જા” ઘણુ વિનંતી રાજાએ કરી એટલે શુક્રાચાર્યે કહ્યું કે “તારે કઈ પુત્ર તારી વૃદ્ધા અવસ્થા લેશે તે તેટલે વખત તું યવન પામી સંસારમાં સુખ ભોગવી શકીશ” પિતાની વૃદ્ધઅવસ્થા સ્વીકારવા યદુને કહ્યું તેણે ના પાડી તેથી સર્મિષ્ટાના પુત્ર પુરૂએ પિતાનું ગઢપણુ
સ્વીકારી પોતાનું યવન આપ્યું યયાતિ કેટલેક કાળ સંસારસુખ ભેગવી સ્વર્ગ ગયા. તે પુરૂના વંશમાં પાંડવ કૌરે વિગેરે થયા. પુરૂરવાથી ૪૧ મી પેઢીએ ધર્મ રાજા (યુધિષર) થયા હતા.
૭ યદુ (ચંદ્રથી ૭ )
આ યદુ રાજા મહા પરાક્રમી ચક્રવર્તિ રાજા હતા. આ રાજાથી એના કુલમાં ધયેલા રાજાઓ યદુવંશી કહેવાયા અને તે પછીના ૩૩ રાજાઓની ખાસ જાણવા યોગ્ય હકીકત નહી મલતાં નીચે મુજબ ફકત નામો આપવામાં આવેલ છે અને એમાં આપેલા આંકડા ચંદ્રથી તેટલામે પુરૂષ છે તેમ સમજાવનારા છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા) ૧૫ ચંદ્રથી ૮મે કેષ્ટા ૧૬ ઉષ્ણુ ર૪ દાસાહું ૩૨ કરંભી
૯ બનવાન ૧૭ રૂચક ૨૫ ઑામ ૩૩ દેવરાત ૧૦ સ્વાહી . ૧૮ જયા મેઘ ૨૬ મુતક ૩૪ દેવક્ષત્ર ૧૧ રૂપેક ૧૯ વિદભ - ૨૭ વિકતિ ૩૫ મધુ ૧૨ ચિત્રરથ ૨૦ ક્રથ
૨૮ ભિમરથ ૩૬ કુરૂ ૧૩ શશબીન્દુ ૨૧ કુંતિ
૨૯ નવરથ ૩૭ અનુ ૧૪ પ્રથુસવા ૨૨ દૃષ્ટિ
૩૦ દશરથ ૩૮ પુરૂહાત્ર ૧૫ ધમ ૨૩ નિવૃતિ
૩. આયુ
૪૦ સાત્વત એ સાત્વતને સાત પુત્ર હતા તેમાંથી વૃષ્ણિ ગાદીએ બેઠે.
૪૧ વૃષ્ણુિ (ચંદ્રથી અમે ચક્રવર્તિરાજા) વૃષ્ણિરાજા મહા તેજસ્વી અને પરાક્રમી થયા, તેણે અનેકવાર પૃથ્વીના રાજાઓને જીતી પિતે ચક્રવર્તિ થયા હતા તેણે વેદધર્મને ફરજીયાત પૃથ્વીમાં ફેલાવેલ હતો. આવા ધર્મિષ્ટ અને પ્રતાપી રાજાના નામથી યાદ વૃષ્ણુિક કે વૃવિષ્ણુય (ણિક ગેa) કહેવાયા તે પછી ચંદ્રથી કર સુમીત્રણ કપ વૃષ્ણિ ૪૮ સુર ૫૧ સ્વયભેજ
૪૩ શિની ૪૬ ચિત્રરથ ૪૯ ભજમાન પર હદીક ૪૪ અનમિત્ર ૪૭ વિદુરથે ૫૦ શિની ૫૩ દેવમીઢ
૫૪ સુરસેન સુરસેનને નવ દીકરા અને પાંચ દીકરીઓ હતી તેમાં મેટા વસુદેવ હતા અને તેની મોટી પુત્રી વૃદ્ધશર્મા રાજાને આપી તેનો દંતવક થયો હતો તેથી નાની પૃથાને કુંતીભોજ રાજાએ દીકરી કરી ઉછેરી મેટીકરી તેથી તેનું નામ કુંતી પડયું તે પાંડુ રાજાને પરણાવી તેના પાંચ પાંડ થયા નૃતસવા સૈાથી નાની હતી તેને ચિદય રાજાને પરણાવી હતી તેને શીશુપાલ થયે.
૫૫ વસુદેવ (ચંદ્રથી પપ મા થયા) વસુદેવને ૧૪ સ્ત્રીઓ હતી તેમાંની સતત મથુરાના રાજા કંસની બેને હતી કંસની બેન દેવકીજી સાથે લગ્ન કરતી વખતે કસે આકાશવાણુથી સાંભળેલ
* કોઈ ઇતિહાસમાં નં. ૩૬ મે નવરથ લખેલ છે પરંતુ શ્રી. ભા. માં તે નામ નથી પણ કુરૂનું નામ આવે છે તેથી અમે પણ શ્રી. ભા. પ્રમાણે જ પેઢી નામું રાખેલ છે.
a કાઈ ઇતિહાસકાર સુમીત્ર પછી યુદ્ધાતને તેનાં પુત્ર તરીકે લેખ્યો છે પણ શ્રી. ભા. માં તેનો ભાઈ હતો.
8 શ્રી. ભા. માં હદીક લખેલ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૬ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) કે દેવકીને આઠમે ગભર તુને મારશે” તેથી કંસે પોતાની બેન દેવકી તથા વસુદેવને કારાગૃહમાં કેદ કર્યા અને એક પછી એક છ પુત્રોને સીલ્લાપર પછાડી ઠાર કર્યા સાતમા ગભે રેહિણીના ઉદરમાં પ્રવેશ કર્યો (જે બળભદ્ર નામે પ્રસિદ્ધ થયા) દેવકીને સાતમે ગભ સ્વીગ એમ બહાર પડતાં કંસ આઠમા ગભરની રાહ જોતો રહ્યો આઠમી વખતે પ્રસવ થતાંજ વસુદેવે તે બાળક ઝલ(શ્રીકૃષ્ણ) ને લઈ યમુનાજી ઓળંગી પિતાના મિત્ર નંદરાજાને ત્યાં ગોકુળમાં લઈ ગયા અને યશોદાને ત્યાં અવતરેલી કન્યાને લઇ આવી દેવકીના પડખામાં મેલી તેને સવારે કસે મારી નાખી.
કન્યાને સીલા ઉપર પછાડતાં તે મહામાયા હેવાથી વિજળીરૂપે આકાશમાં ઉડી ગઈ અને કહેતી ગઈ કે “તને મારનારે તે ગેકુળમાં ઉછરે છે. ત્યારથી કસે શ્રીકૃષ્ણને મારવા અનેક યુક્તિઓ રચી દેને ત્યાં મેકલેલ પણ તેમાં તે નિષ્ફળ ગયા. વસુદેવને આઠ કુંવરે ઉત્પન્ન થયા, ૧ કીર્તિમાન રે સુણ ૩ ભદ્રસેન ૪ રજુ ૫ સમાન ૬ ભદ્ર ૭ બળભદ્ર અને ૮ શ્રીકૃષ્ણ
પ૬ શ્રીકૃષ્ણ (વિક્રમ સંવત પૂર્વે રપર૫) પૃથ્વીને ભાર ઉતારવા વાસ્તે વર્ષાઋતુમાં શ્રાવણ વદી આઠમને બુધવારને દિવસે રોહીણી નક્ષત્રમાં મધ્ય રાત્રે શ્રીકૃષ્ણનો જન્મ થયે હતું. તે વખતે શુભ નામનો યુગ હતો અને સૂર્ય સિંહરાસીના હતા પૂર્ણ પુરૂષ યદુકુલના શણગાર રૂપ ત્રણે પ્રકારના તાપને મટાડનાર જગતની ઉત્પત્તિ સ્થિતી અને પ્રલયના કરનાર પ્રચંડ પરાક્રમવાળા વિરોમાં વિરતાનું કિરણ પ્રેરનાર ને ઘણા વિદ્વાને માત્ર વીર પુરૂષજ કહીને સંબોધે છે તે દેખીતે ધમપક્ષપાત છે.
જેના આજે અનેક ભાષામાં ભાષાંતરે થયાં છે અને જે ઘેર ઘેર દેવની પેઠે પૂજાય છે. તે ગીતારૂપી અમૃતપાન પાનારા વિદ્વાનોના પ્રોફેસર વીરોમાં વીર શ્રેષ્ઠ અને યોગીના યોગેંદ્ર સાક્ષાત વિષ્ણુભગવાનરૂપે જ શ્રીકૃષ્ણચંદ્રને અવતાર હતો. જેના કાવ્યો કવિશ્વર વ્યાસજીથી લઈ આજ દિવસ સુધી અનેક કવિઓ તથા સંત મહાત્માઓએ રચી જગતને તે અવતારી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું જ્ઞાન કરાવેલ છે.
એટલી નાની વય (૧૧ વર્ષ અને પર દિવસે)માં વિસ્મય પમાડે તેવાં * બેડીઓનું ગુટવું, કારાગૃહના બંધીખાનનાં ધારે ઉઘડવાં અને વર્ષારૂતુના શ્રાવણ માસમાં બે કાંઠામાં વહેતી યમુનાજી ઓળંગી ગેકૂલના દ્વારોમાં પ્રવેશી કેઈન જોવામાં ન આવે તેમ ત્યાંથી કન્યાને અદલે બદલે કરી મથુરામાં પાછું આવવું તેમજ કન્યાનું આકાશમાર્ગે ઉડી જવું એ બધું સાક્ષાત પરમાત્માના અવતારરૂપ શ્રીકૃષ્ણચંદ્રની માયા કે ગબળ વડેજ થયું હતું.
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) ૧૭ કાર્યો શ્રીકૃષ્ણ પરમાત્માએ કર્યા છે. તેવાં કાર્યો ગમે તેવા મહાન પુરૂષે આખી જીદગીમાં પણ નહિ કર્યો હોય તેઓશ્રીના લીલા ચરિત્રના ગ્રંથોના ગ્રંથો લખાયેલા છે, જેથી વિશેષ વર્ણન નહિ કરતાં માત્ર સંક્ષેપમાં તેઓના ચરિત્રનું એક કાવ્ય આ નીચે આપેલ છે;
જે કાવ્ય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન કવિશ્વર શ્રી બ્રહ્માનંદ સ્વામિએ વિ. સં. ૧૮૮૪ ના વિશાખ વદ બીજના રોજ જુનાગઢ મંદિરમાં રાધારમણ દેવની પ્રતિષ્ઠાને સમયે રચેલું છે, જે નીચે મુજબ છે.
॥ श्री राधा रमण देवनो छंद ॥
॥ दोहा ॥ रहोअंतर राधारमन, सुंदरवर घनश्याम ॥ भवजलपार उतारही, नीगमसार जेहीनाम ॥ १ ॥
__॥ छंद जाती गीयो मालती-हरीगीत ॥ जेहीनामआधा गयंदसाधा जलअगाधा अंतरे ॥ जबजूडखाधा करीहाधा सरणलाधा अनुसरे ॥ मीटगइउपाधा चेनबाधा बंधदाधा धाकरी ॥ जय रमनराधा मीत्रमाधा हरनबाधा श्री हरी ॥ जय रमनराधा ॥१॥ वसुदेवद्वारे देहधारे भारटारे भोमके ॥ सुर काजसारे संततारे द्वेषीमारे होमके ॥ सुरपतीहंकारे मेघबारे ब्रजउगारे गीरिधरी ॥ जय रमनराधा ॥ २ ॥ बकलीनपाना सकटभाना जगतजाना जोरहे ॥ ब्रजहोतुफाना व्योमताना कंठठाना दोरहे । अतिसेमुंजाना मृत्युमाना करिबीछाना सिलपरी ॥ जय रमनराधा ॥३॥ राधासुगोरी वयकीसोरी सांजभोरी नीसरे ॥ तब आतदोरी अंगखोरी दानचोरी सिरधरे ॥ करीद्रगकठोरी जोरजोरी बांहमोरी बलकरी ॥ जय रमनराधा ॥ ४ ॥ नटवरतरंगी चालचंगी नवलरंगी नाथज्यु । लटकेकलंगी मानतंगी जीतजंगी हाथज्युं ॥ तनतेंत्रीभंगी गोपसंगी त्रीयउमंगी इक्षरी ॥ जय रमनराधा ॥ ५॥ मुरलीबजैया गोपरैया लारमैया बनफीरे ॥
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગર ઈતિહાસ. (પ્રથમ કળા) बलदेवभैया संगलैया ब्रजकनैया बीचरे ॥ बलीजातमैया नृतकरैया कहतथैया फरीफरी ॥ जय रमनराधा ॥ ६ ॥ पुतनां ज्युमारी नथ्योकारी धेनुचारी प्रीतसे ॥ त्रियगोपतारी वृजबीहारी रमनन्यारी रीतसे ॥ द्विजदेवनारी समजसारी अचलयारी अनुसरी ॥ जय रमनराधा ॥ ७॥ अहीनथ्योकाला जहरबाला सहीतताला नृत्य करे ॥ विषतोयटाला जीयतबाला हरीकृपाला नजरे ॥ गलफूलमाला संगग्वाला बातलाला बांसरी ॥ जय रमनराधा ॥ ८ ॥ वृजकेवीलासी प्रेमपासी वदनहासी मंदज्यु ॥ जुधकेअध्यासी दुष्टनासी जनप्रकासी चंदज्यु ॥ रसरुपरासी नीतहुलासी अरण्यवासी त्रीयतरी ॥ जय रमनराधा ॥९॥ प्रेमीखजीना रंगभीना तिलकदीना भालज्यु । वसुकोपकीना जानदीना राखलीना ग्वालज्यु ॥ ज्याकेअधीना लोकतीना प्रविना सर्वोपरी ॥ जय रमनराधा ॥ १० ॥ वृजनारवाली मुक्तमाली नयनलाली रेखहे ॥ फनीदम्योकाली करीबेहाली त्रीयउताली देखहे ॥ द्रहकीनखाली पीरटाली चरीत्रभाली श्रीवरी ॥ जय रमनराधा ॥ ११ ॥ वनमेविलासा होहुलासा रमतरासा रंगमे ॥ कुलदैत्यनासा करीतमासा अतिउजासा अंगमे ॥ मनीब्रह्मदासा रखोपासा दर्सआशा उरखरी ॥ जय रमनराधा ॥ १२ ॥
॥छप्पय ॥ बाधा हरन ब्रजेश, वेशनर कंजविहारी ॥ ले मुरली नीजहाथ, नाथतारे नरनारी ॥ दिनदिन चरीत्र उदार, भारमही हरण भुजाकर ॥
मनहर नंदकुमार, नारकर प्यार निरंतर ॥ रसरूप भूप राधारमन, अजबछबी बनी आजकी ॥ कहे ब्रह्ममुनी ममउरसदा, रहामूर्ति ब्रजराजकी ॥ १।' .
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા) ૧૯
છે તો વિન્ક વન છgય છે स्वस्ति? अष्टकोण वज्र, व्योम४ जव धनुष विराजत ॥ गौपद" इंन्दु८ अडोल, ध्वजार अरु मीन१० चपल अत ॥ अंबु११ जंबु१२ शुभ कुंभ,१३ धरतजन ध्यान निरंतर ॥ तीनकोन१४ अंकुश१५ हरीजन दोष दुःखहर ॥ शुभ सोल चीन्ह है चरनमें, ऊर्ध्वरेख६ मन आत हे ॥ तेही चित्त देत भवजल तरत, भीमभक्त गुन गात हे ॥१॥
ચર્ણાર્વિન્દમાં સેળ ચિન્હ ભી રહ્યાં છે. તેવા શ્રીકૃષ્ણ પરમાત્મા ગોકુળમાં ઉછરવા લાગ્યા ત્યાં ગાયો ચારી. વૃંદાવનમાં લીલાકરી કાળીનાગ નાથ્યો અને બગાસુર, સટાસુર, વૃષભાસુર, કેરી, પુતના, વિગેરે રાક્ષસેને માર્યા ગોવર્ધન તો, પછી અકુર અને બલભદ્રની સાથે મથુરા ગયા ત્યાં ચાણુર મુદ્રિકને મલ્લ યુદ્ધમાં મારી પોતાના મામા કંસને સિંહાસન ઉપરથી ચોટલે ઝાલી ખેંચી પછાડ્યો અને તલવારના પટ્ટાયુદ્ધથી તેને ઠાર માર્યો, ઉગ્રસેનને મથુરાની ગાદી ઉપર બેસાર્યા પછી કંસના ભાઇ સુનામાં નામના રાજાને લડાઇમાં હરાવી માય.
જરાસંધને પિતાનો જમાઇ કંસ મરાયાના ખબર થતાં મથુરાં ઉપર ૧૭, વખત ચડી આવ્યો અને હારપામી પાછો ગયો, તેથી અઢારમી વખત પ્રચંડ સિન્ય લઈ આવવાની તૈયારી કરતો હતો, તેમજ કાળયવન ત્રણ કરેડ પ્લેચ્છાને લઈ આવે છે તેવા ખબર કૃષ્ણને મલતાં, બન્ને બાજુના ધસારા સામી લાખોની કલા નિરર્થક નહિ ચલાવતાં, તેમજ વખતો વખત આવી ઉપાધીઓ થતાં તેથી રહિત રહેવાનું ઘારી, આનર્ત દેશમાં આવી દ્વારિકા નામની પુરી વસાવી ત્યાં ગાદી સ્થાપી રહ્યા.
દ્વારિકા નગરીને ફરતે ૯૬ માઈલને કિલ્લો બાંએ આ નગરીમાં શીલ્પ શાસ્ત્રને આધારે ચાટા, ચેક, રાજમા, નાનીમોટી શેરીઓ, ઉદ્યાન, ગામ વચ્ચેના બગીચા, ઉપવને, શહેરબહારના બગીચાઓ, આકાશ સાથે વાત કરનારા મહેલે, સભાસ્થાને હવેલીએ રાજમહાલ ત્રાંબાપિત્તળ અને રૂપાના કેઠાઓથી સુશોભીત દુશ્મનોથી દુગમ્ય એવી નગરી વસાવી રહ્યા.
એ નગરી કઈ જગ્યાએ હતી એ વિશે ઘણુ મત ભેદ છે. કેઈ ઇતિહાસકાર કહે છે કે ગિરનાર અને કેડીનારના પાસે હતી, અને વેરાવળ, પોરબંદર, તેના પરાં હતાં, ત્યારે બીજે ઇતિહાસકાર કહે છે કે સંદ્વાર બેટમાં અમુક વખત રહી હાલની દ્વારકાની બાજુમાં મૂળ દ્વારકા જે દરીઆમાં ડુબી ગઈ છે તે ત્યાં હતી. અને હાલ જે બાલાચડી (જે જામનગર સ્ટેટમાં દરીઆ કીનારે) છે તે જગ્યાએ દ્વારકાનાં મૃત છોકરાઓને દાટતા, હાલ પણ ત્યાં બાલશ્રાદ્ધ થાય છે. એ બાલાચડીથી
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૦ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા)
ઉત્તરે દરીઆની ખાડી છે. ત્યાં દર વર્ષે અખાત્રીજનારોજ મેાટા ભરતીઓટ થતાં મુળ દ્વારકાનાં ખડો હાલ પણ દરીમાં નજરે પડેછે તે દરવર્ષે માત્ર ત્રણજ કલાક દર્શન થાયછે. તેમ તે તરફના રહેનારાઓ કહેછે.
ગમે ત્યાં હાય પણ એ શહેર અવર્ણનીય માંધણીનું અને વિશાળ હતુ... એ નક્કી છે. કેટલાક જીના ગ્રંથામાં એ દ્વારીકાપુરીના ૮૦૦ આસા માઈલમાં ઘેરાવા હતા એમ લખેલ છે, તેમજ તેમાં ૧૫થી ૧૬ લાખ માણસની વસ્તી હતી. યાદવાસ્થળી વખતે નાશ પામેલા યાઢવાની ચારલાખ સ્રીઓ દ્વારકામાં હતી. એવુ’ મહાભારતમાં લખેલ છે. તેા તેટલાજ યાદા પણ હશે અને તેથી ખમણી ઇતર વણની પ્રજા (વસ્તી) હાવી જોઇએ એ વખતે દ્વારકાપુરી આર્યાવમાં મેટામાં માટી નગરી ગણાતી.
શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી, તેમાં કંદહારમાં આવેલ કુંદનપુરનારાજા ભીમકરાજાની કન્યા રૂક્ષ્મણીને હરણકરી લાવેલ તે મુખ્ય હતાં, તેમજ ભેમાસુરને મારી તેના દીખાનામાંથી છેડાવી લાવેલી હજારો રાજ્યકન્યા સાથે પેાતે પરણેલ હતા.
આઠ પટરાણીઓને નીચેમુજમ સતાના હતાં.
૧ રૂક્ષ્મણીને—પ્રદ્યુમ્ન, ચારૂદે, ચારૂદેહ, સુચારૂ, ચારૂગુપ્ત, ભચારૂ, ચારૂચંદ્ર, વિચાર, ચાર, અને ચારૂમતી, કન્યા હતી. ૨ જાંબુવતીને-શાંખ, સુમિત્ર, પુરૂજીત, સતજીત, સહસ્રવિજય, ચિત્રકેતુ, વસુમાન; દ્રવિડ, ઋતુ, અને એક કન્યા હતી. ૩ સત્યભામાને—ભાનુ, સુભાનુ, પ્રભાનુ, શ્રીભાનુ પ્રતિભાનુ, અને એક કન્યા હતી. ૪ ભદ્રાને–સ ંગ્રામજીત, બ્રહતરોન, સૂર, પ્રહ, અરીજીત,જય,સુભદ્ર,વાયુ, આયુ, સત્યક, અને એક કન્યા હતી. ૫ મિત્રવિન્દાને—ત્રક, હર્ષ, અનિલ, ગૃધ્ર, વન, ઉન્નાદ, મહાશ, પાવન, હિન, ક્ષુધીન, અને ૧ કન્યા હતી. સત્યાને વિર, ચ, અશ્વસેન, ચિત્રગુપ્ત, વેગવાન, વૃષ, આમ, શકું, વસુ, અને કુતિ નામની કન્યા હતી. ૭ કાલિંદીને—શ્રુત, કવિ, વૃષ, વરી, સુખાડું, ભદ્ર, શાંન્તિ, દ', પુર્ણમાસ, સામક, અને એક કન્યા હતી. ૮ લક્ષ્મણાને—પ્રધાષ, ગાયવાન, સિંહ, મલ, પ્રમલ, ઉગ, મહાસકતી, સહુ, આજ, અપરાજીત, અને ૧ કન્યા હતી. એ પ્રમાણે સતાના હતાં.
દ્વારકામાં શ્રીકૃષ્ણ વસવા આવ્યા ત્યારે કાળયવન પાછળ આવ્યા કૃષ્ણ એકલા ગિરનાર ઉપર ચડીગયા પાછળ યવન ચાલ્યા ત્યાં એક માટી ગુફામાં કાળાંતરથી સુતેલ સુચકઃ રાજા ઉપર કૃષ્ણે પેાતાનું વજ્ર (પીતાંબર) ઓઢાડી દઇ પાતે એક બાજુ છુપાઇ રહ્યા. કાળયવને પાછળ પાછળ આવી. તે વજ્ર ઉપરથી ધારેલ કે કૃષ્ણ સુતેલ છે, તેથી ઉઠાડવા પાટુ મારી (મુચકદને દેવા તરફથી વર હતા કે જે તને " નિંદ્રામાંથી જગાડશે તેમજ જેના ઉપર તારી પ્રથમ દ્રષ્ટી પડશે તે મળીને ભસ્મ થઇ જશે.”)
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) ૨૧
એથી મુચકુંદની દ્રષ્ટીથી કાળયવન બળવા લાગ્યો. એ વખતે શ્રી કૃષ્ણ પરમાત્માએ પ્રગટ થઇ દશન આપ્યું મુચકંદનો ઉદ્ધાર કરી તેને તેના સ્થાનકે મેક પ્રભુના ચર્ણવિન્દમાં મૃત્યુ પામેલે કાળયવન હાલ ગિરનારમાં દાતારપીર થઇ પૂજાય છે.
દ્વારિકામાં નિવાસ કર્યા પછી કૃષ્ણ અનેક કામો કર્યા છે. પાતાળમાં જઇ પંચજન્ય રાક્ષસોનો વધ કરી પંચજન્ય શંખ મેળવ્યો. ખાંડવ વનમાં અર્જુનની સાથે રહી સુદર્શન ચક્ર મેળવ્યું, ગુરૂડ ઉપર બેસી ઇન્દ્રની રાજધાની અમરાવતીમાં જઈ પારિજાતક વૃક્ષ લઈ આવ્યા, નાગજીતના પુત્રોને જીતી સુદર્શન રાજાને બંધન મુકત કર્યો એકલવ્ય અને દંભનામના દૈત્યોને માર્યા, સાવ રાજાને જીતી સતન નામનું શસ મેળવ્યું.
- કૃષ્ણને મળવા માટે અજુન દ્વારિકામાં ગયા હતા. ત્યાં ખાનગીમાં કૃષ્ણની સમતિ લઇ સુભદ્રાનું હરણ કરી તે સાથે અજુને લગ્ન કરેલ હતું. યુધિષ્ઠિરને રાજસૂયા કરવાની ઇચ્છા થતાં શ્રીકૃષ્ણ પ્રથમ ભીમસેન પાસે જરાસંધનો વધ કરાવ્યું, રાજસૂયજ્ઞ વખતે દહીશુપાળે કૃષ્ણને એકસો એક ગાળો દીધી તેથી કૃષ્ણ સુદર્શન ચક્ર મુકી શીશુપાળનું માથું કાપી નાખ્યુંએવી રીતે જરાસંધ અને શીશુપાલન વધ કર્યા પછી અંગ બંગ વિગેરે દેશ કૃષ્ણ તાબે કર્યા. પાંડવો જુગારમાં દ્રૌપદીને હારી જતાં સભામાં દુશાસન તેને નગ્ન કરવા લાગ્યો એ વખતે યેગબળથી ૯૯૯ વસ્ત્ર પુર્યા પાંડવને વનવાસ પુરો થયા પછી રાજ્ય પાછું આપવા અને યુદ્ધ ન કરવા માટે પોતે કરેવ પાસે વષ્ટી કરવા લાગ્યા. પણ કૌરવોએ એકે વાત કબુલ રાખી નહિં, છેવટ મહાભારતનું યુદ્ધ થયું, તેમાં યાદવનું કેટલુંક સિન્ય કૌરવોને મદદમાં આ ડું પોતે તથા કેટલાક દ્વાએ પાંડવોના પક્ષમાં રહ્યા રણક્ષેત્રમાં અર્જુન પોતાના સગાવ્હાલાઓ અને ગુરૂ વડીલોને જોઇ ગેaહત્યા (યુદ્ધ) નહિં કરવા કહેતાં શ્રી કૃષ્ણ એ વખતે તેને ગીતાને બોધ આપી લડવા તૈયાર કર્યો, તેને વ્યામોહ નષ્ટ થયો, અને ભયંકર યુદ્ધને અંતે પાંડવોને વિજય થયો. આ યુધમાં અઢાર અક્ષેહણી સૈન્યનો નાશ થયો હતો.
શ્રી કૃષ્ણને અષ્ટ પટરાણુઓમાં શ્રી રૂક્ષમણીજી મુખ્ય પટરાણુ હતાં, અને તે થકી પાટવી કુમારશ્રી પ્રદ્યુમ્નને જન્મ થયો હતો, એપ્રદ્યુમ્નના પાટવી કુમારશ્રી અનિરૂધ9 મી સરદેશના સેણુતપુર શહેરના રાજા બાણાસુરની કુંવરી ઉષા (આખા)નું હરણ કરી લાવ્યા હતા. એ યુધમાં બાણાસુરના બંને હાથે શ્રી કૃષ્ણપરમાત્માએ કાપી નાખ્યા હતા. (એ સવિસ્તર હકીકત શ્રી. ભા. ના. દસમ ઉત્તરાધમાં અ.-૬૨-૬૩માં છે )
કેટલેક સમય વીત્યે “વિનાશ કાળે વિપરીત બુધ્ધિ' એ સુત્ર પ્રમાણે યાદના કુમારોએ મળી જાંબુવતીજીને પુત્ર “શાબ ખુબસુરત હોવાથી તેને સ્ત્રીને વેશ પહેરાવી સર્વ દુર્વાશાત્રષિ આગળ ગયા અને કષિને પ્રશ્ન પુછયો કે આ ચીન-પુત્ર આવશે? કે પુત્રી? દુર્વાશાએ વેગસામાધીથી તેઓનું કપટ જાણું
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૨ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમખંડ) શબના સામે જોઈ શ્રાપ આપ્યો કે “તું જે વસ્તુને જન્મ આપીશ તે તારા સર્વ કુળ (યાદવકુળ)નો નાશ કરશે. એ સાંભળી સર્વ યાદ શરમીદા થયા, બષિરાજના શ્રાપ મુજબ શાંબે બાંધેલા ડાબરીઆને આકાર કંઇ જુદીજ રીતનો ભયાનક થતાં તે ઘસાવી તેને ભુકો ઠેઠ પ્રભાસ કિનારે દરીયામાં નખાવ્યો કેટલેક કાળે શ્રી કૃષ્ણ પરમાત્માની ઇચ્છાથી સહુ પ્રભાસક્ષેત્રમાં ગયા ત્યાં મદીરા પી અને સહુ યાદ ઉન્મત થતાં પરસ્પર યાદવેએ નાખેલા ભુકાની પાન ઉગતાં તેની કુંડીઆથી તે લડી મુવાએ અંદર અંદર સંહાર “યાદવાસ્થલી'ના નામે ઓળખાય છે. જ્યારે તે શેકજનક બનાવ બન્યા ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ત્યાં પીપળાના વૃક્ષનીચે આ ભૌતિક શરીરને ત્યાગ કર્યો. એ વખતે પોતાના સારથી દારૂક તથા સખા ઉધ્ધવજીને કહ્યું કે “મારા સ્વધામ ગયા પછી દ્વારીકાનગરીને સમુદ્ર આઠ દિવસમાં (મારા નીવાસ સ્થાન સીવાઈને) બોળી સે માટે તમે જલદી દ્વારીકા જઇ આ યાદના નાશની સર્વ હકીકત સર્વને કહેજે અને ત્યાં રહેલું મારૂં સર્વ કુટુંબ અજુનની સાથે ઈન્દ્રપ્રસ્થ જાય ને ત્યાં વજનાભનો રાજ્યાભિષેક કરે’ એથી તેઓ બન્ને દ્વારા આવ્યા અને ત્યાં સર્વ હકીકત કહી, તે પછી, કેટલીએક સ્ત્રીને સત ચડતાં સર્વ પ્રભાસક્ષેત્રમાં આવ્યાં. ત્યાં સતિ થવાની ક્રિયામાંથી બચેલી સ્ત્રીઓ વૃધે અને બાળકોને લઈ અજુન ઇન્દ્રપ્રસ્થ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં જંગલી કાબા કે મળ્યા. અને તેને લુંટવા લાગ્યા. અજુન સમથ બાણુંવળી છતાં શ્રી કૃષ્ણના મરણ પછી એટલા બધા દુઃખીત થયેલ કે કાબાઓને મારવા માટે ક્રોધ ઉત્પન્ન થયો નહીં અને એ શોકાતુરદશામાં મારેલાં બાણેથી કાબા ઉપર વિજય મેળવી શક્યા નહિં. ત્યાંથી સર્વને લઈ તેઓ ઇદ્રપસ્થ આવ્યા અને ત્યાં અનિરૂધના પાટવી કુમારશ્રી દૈવજનાભ” નો રાજ્યાભિષેક કર્યો એ વજ્રનાભે પોતાની જુની રાજ્યધાની ( દ્વારીકાપુરી )માં તે એક વિશાળ મંદીર બંધાવી તેમાં પિતામહ શ્રીકૃષ્ણ પરમાત્માની મૂર્તિ પધરાવી હતી, જે મંદિર હાલ પણ હજાર વર્ષની સાક્ષી પુરતું શ્રી કૃષ્ણના નિવાસસ્થાનમાં વિદ્યમાન છે, વજનાભના મોસાળ પક્ષમાં બાણાસુરના મરણ પછી ( તેનો પુત્ર સગીરવયનો હતો, તે પણ ચેડા કાળે મરણ પામતા) સેતપુર (મીસર)ની રાજ્યગાદી ઉવજૂનાભને મળી તેથી તેણે સહકુટુંબે ત્યાં જઈ નિવાસ કર્યો. વજુનાભ ૪ શ્રી.ભા. એકાદશ સ્કંધ અધ્યાય ૧માં શબે કપટશ પેર્યો અને શ્રાપ થયો તે સર્વ હકીકત છે. ૪ શ્રી. ભા. એકાદશ સ્કંધ અધ્યાય ૩૦માં પ્રભાસક્ષેત્રમાં સર્વ યાદવેના નાશની હકીકત છે. છેશ્રી. ભા. એકાદશ સ્કંધ અધ્યાય ૧૧માં સ્વધામ પધાર્યાની તથા વજનાભના રાજ્યાભિષેક કર્યાની સર્વ હકીકત છે. તે વિશે પ્રાચીન દુહો છે કે –સમય બેત બળવાન હૈ, નહી પુરૂષ બલવાન ! કાબે અર્જુન લુંટીઓ, એહી ધનુષ ઓહી બાણ છે ૧ છે જે કંધપુરાણ દ્વારિકા મહાભ્ય અધ્યાય ૧ શ્લેક ૧૬ એ દેવાલય વજ્રનાભે ચણવ્યાનું લખેલ છે.
8 ઘણું ઇતિહાસકારોએ વજનાભને બદલે શાંબના પુત્ર ઉષ્ણકને યાદવાસ્થળીમાં જીવતા રાખી બાણસુરનો પ્રધાન કૌભાંડ અપુત્ર ગુજરી જતાં સોણીતપુરની ગાદી ઉષ્ણકને મળી.
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવાપ્રકાશ અને જામનગરના તિહુાસ. ( પ્રથમ કળા ) ૨૩
પછી જે રાજાએ ગાદીએ આવ્યા તેની ખાસ જાણવા ચેાગ્ય હકીકત નહી મળતાં ફકત આ નીચે તેમના નામા આપવામાં આવેલાં છે. એ નામે વિસંવત્ પૂર્વે ૨૨૭રથી વિ. સંવત્ શરૂ થયા ત્યાર સુધીના રાજાઓના નામ છે. અને તે ચંદ્રથી તથા શ્રીકૃષ્ણથી કેટલામી પેઢીએ થયા તે જાણવા માટે તેમના નામે આગળ નર આપેલા છે
અને તેના વંશ ચાલ્યા, તેમ લખે છે. પર ંતુ કૌભાંડનું તેા ખાસ ( ક્રાઇ વહીવંચાએએ ) કૌભાંડજ રચેલું છે. કારણ કે ખાણાસુરને દોહીત્ર વજ્રનાભ હતા, નહીં કે ઉષ્ણીક, વળી ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત તે એ છે કે યાદવેાના નાશને શ્રાપ મેળવવામાં મુખ્યપાત્રે શાંબજ હતા, અને ઋષીરાજે તે શાંબના કપટને કળી લઇ તેનેજ સમેાધી શ્રાપ આપેલ હતા, અને જેના પરીણામે યાદવાસ્થળી થઇ તેા શ્રાપીત એવા જે શાંબ તેને વશ તે કયાંથીજ ચાલે? કારણ કે તેનેજ મુખ્ય પાઠ ભજવી ઋષીને છેડયા હતા, કદાચ ઘડીભર માનેા કે તેના વંશમાં ઉષ્ણીક થયા હાય તેા પણ તે'રાજ્યગાદીને યેાગ્ય ન હતા કેમ કે જા ભુવતી એ એક રખાયત રાણી હતી, હાલ પણુ દ્વારીકામાં અષ્ટપટરાણીઓને મંદિરેથી શ્રીકૃષ્ણપરમાત્મા માટે રાજભાગના ચાળા ધરાવા આવે છે, તેમાં જાંબુવતીજીના મદિરેથી જે થાળ આવે છે તેમાં જરા પણ ‘અનસખડી’ આવતી નથી, માત્ર ‘સખડી’જ પીરસાય છે(એટલે રાંધેલુ` કઇ પણ અનાજ નહીં હાતાં માત્ર ચેાખું ન અભડાય તેવું મિષ્ટાન આવે છે.) તેા જેના હાથની રસાઇ નથી ખપતી ત્યાં તેના પુત્રને ગાદીને વારસા કયાંથી મળે? માટે એવાત ગલીત છે વ્યાસમુખથી રચાયેલું મહાભારત અને શ્રીમદ્ભાગવત વજ્રનાભને ગાદી મળ્યાનું સ્પષ્ટ કહે છે જેના પ્રમાણા નીચે મુજબ છે,શ્રી મહાભારતના મુશલપમાં અધ્યાય ૭ માં વજ્રનાભને ઇન્દ્રપ્રસ્થમાં રાજ્યાભિષેક કર્યાનું લખે છે,જ્યારે પાંડવાએ સ્વર્ગીમાં જવા પ્રયાણ કર્યું. ત્યારે ધર્મરાજા (યુધિષ્ઠીર) એ સુભદ્રાને ભલામણ કરી હતી કે ‘તમારા પુત્રનેા પુત્ર કુવંશના રાજા થશે તથા યાાના શેષ રહેલા વજૂને રાજા કર્યાં છે. તે તમારે હસ્તિનાપુરમાં રહેલા રાજા પરિક્ષીતની અને ઇન્દ્રપ્રસ્થમાં રહેલા રાજા યાદવ એવા વજ્રની રક્ષા કરવી, (શ્રી મહાભારત મહાપ્રસ્થાનીકપ અધ્યાય ૧લા) શ્રી. ભા. એ. સ્ક. અ. ૩૧ શ્લોક ૨૫ સ્ત્રીબાલ અને વૃદ્ધ જે હણાતાં બાકી રહેલાં તેને લઇને અર્જુને ઇન્દ્રપસ્થમાં આવો વજ્રનાભને રાજ્યાભિષેક કર્યો, શહેનશાહ અક્રબરના રાજકિવ નરહરદાસજી બારહટે ‘અવતાર ચરિત્ર’નામના ગ્રંથમાં પાને ૫૫મે વજ્રનાભના વંશવિસ્તારની નામાવળી આપી તે વંશથીજ યાદવને વશ ચાલ્યા છે. તેમ સ્પષ્ટ કહેલ છે જે કાવ્ય નીચે મુજબૂ છે.(પહરી છંદ) (પે વડા પ્રદ્યુમન ધર્માંધામ) અનિરૂદ્ધભયા તાકે અજીત ॥ ભા વજ્રનાભ સ્રતિતિવિનીતા સે વજ્રનાભ વજ્રમાંઝવીર । ધર હતે કૃષ્ણે રાખ્યા સધીર॥૨॥ પ્રતિવાહ ભયેા તાકા પ્રસિદ્ધ । તાકા—સુબાહુ-ભયા સમર સીદ્ધા સુત ઉપજ્યે તાકે શાંત સેન । સત સેન યે। તાકે સુખેનાાયહી ક્રમ ભયેા વિસ્તાર વંશ । પૃથ્વી પ્રસિદ્ધ જાદવ પ્રસસ ॥૪ (અ, ૯૦) આવા બ્યાસમુનીના પુરાનાં સ` માન્ય પ્રમાા છે છતાં એક ઇતિહાસકાર પછી ખીજે ઇતિહાસકાર થયા. તેને એવિષે પુરાણાં શાસ્ત્રોનાં પ્રમાણેા નહી જોતાં એક ઉપરથી ખીજાએ લીટસીટે લખી નાખ્યું, પરંતુ જામનગર અને કચ્છભુજના રાજ્યદફતરમાં પ્રદ્યુમ્નનેાજ વંશ ચાલેલ છે તેવું સ્પષ્ટ પેઢીનામુ છે. અને તે અમારા વિદ્યાવિલાસી મહુમ મહારાજા જામશ્રીરણજીતસિંહજી સાહેબે સને. ૧૯૩૧માં ચાલેસ, એ. કીનક્રેડ (આઇ. સી. એસ) સાહેબ જ્યારે નવાનગરની હીસ્ટ્રી લખવા આવ્યા ત્યારે તેમેને તે પેઢીનામુ બનાવવામાં અવ્યુ હતું. અન્ય ઇતિહાસકારાની પેઠે એ મહાન ભુલ મારા ઇતિહાસમાં પણ થવાની અણી ઉપર હતી, પરંતુ અમેને સ્ટેટ તરફથી એ સત્ય પેઢીનામુ` મળતાં હું એ મહાન ભૂલથી બચવા પામ્યા છેં. તે ખાતે નામદાર મહારાજ શ્રી મેાહનસીંહજી સાહેબ ( વિદ્યમાન જામશ્રીના કાકાત્રી મનુભાસાહેબ)ના આભાર માની ફણુ મુકત થાઉં છું.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ (પ્રથમ કળા) ચંદથી શ્રીકથી, ચંથી શ્રીકથી ચંદથી - શ્રી. ક થી ૫૭ પ્રદ્યુમ્ન ૨ ૭૭ મુંગળ ૨૨
૭ દેવરથ ૫૮ અનિરૂદ્ધ ૩ ૭૮ મુલરાજ ૨૩ ૯૮ દયાપાલ ૪૩ ૫૯ વજનાભ ૪ ૭૯ મહિપાલ ૨૪ ૯૯ જગદેવ ૬૦ પ્રતિવાહ ૫ ૮૦ સીલાજીત ૨૫ ૧૦૦ વિક્રમાક ૫ ૬૧ સુબાહુ ૬ ૮૧ જુંજ ૨૬ ૧૦૧ અનપાલ ૪૬ દર શાંતસેન ૭. ૮૨ દેન્દ્ર ર૭ ૧૦૨ ભેજરાજ ૪૭ ૬૩ સત્યસેન ૮ ૮૩ ચુડચંદ્ર ૨૮ ૧૦૩ ધર્મદેવ ૬૪ સુઝેન ૯ * ૮૪ દુર્ગુખ્ય ૨૯ ૧૦૪ અંબરીષ ૬પ ગેવિન્દભ૧૦ ૮૫ વિધવરાહ ૩૦ ૧૫ અગ્નિવર્ણ ૫૦ ૬૬ સૂર્યમલ ૧૧ ૮૬ મુળરાજ ૩૧ ૧૦૬ ઉગ્રસેન ૫૧ ૬૭ શાલિવાહન૧૨ ૮૭ કાંજી ૩૨ ૧૦૭ બલકણ પર ૬૮ સતવિજયે૧૩ ૮૮ ગોવિન્દમલ ૩૩
૧૦૮ સહસ્ત્રપાલ ૫૩ ૬૯ વિધવરાહ૧૪
૮૯ આનંદદ ૩૪ ૧૦૯ અનીરૂદ્ધ ૫૪ ૭૦ ખેંગાર ૧૫ ૯૦ ચામુંડ ૩૫ ૧૧૦ જયસીહ પપ ૭૧ હરીરાજ ૧૬ ૯૧ સવલહ ૩૬ ૧૧૧ શાંબજી ૫૬ ૭૨ સેમ ૧૭ કર દુર્ગુખ્ય ૩૭ ૧૧૨ જેઠીજી પ૭ ૭૩ ભીમ ૧૮ ૯૩ સાલીવાહનં ૮ ૧૧૩ લક્ષરાય ૫૮ ૭૪ ભેજ ૧૯ ૯૪ વિકમજ ૩૮ (આરાજાથી વિક્રમ સંવત શરૂ થ.) ૭૫ રાજમાણિકર૦ ૯૫ મહીપાલ ૪૦. ૧૧૮ પ્રતાપજી ૫૯ ૭૬ મહિપાલ ૨૧ ૯૬ ખેંગાર ૪૧ ૧૧૫ ગર્વગોડ ૬૦.
ઉપર પ્રમાણે વજુનાભ સહીત પ૭ રાજાઓએ ઈજીપ્તમાં (શાણિતપુરમાં) તથા આસપાસના દેશોમાં રાજ્યધાની રાખી હતી. તેઓએ યુધિષ્ઠિર સંવત ૩ર૦૦ ત્રણ હજારને બસે વર્ષ રાજ્ય કર્યું, તે પછી રેમનલેકેએ હરાવી ઇજીપ્ત લીધું ત્યારે ગવગેડે ઇજીપ્ત છેડી કાબુલ જીતી ત્યાં રાજ્યધાની સ્થાપી. તે પછીના રાજાઓ ૧૯ થયા તેણે વિ.સં.૧૧૧થી ૬૦૩ સુધી રાજ્ય ભેગળ્યું તેઓના નામ નીચે મુજબ છે ચં. થી શ્રી કૃ. મો ચં. થી શ્રી કે મે ચં. થી શ્રી ક. મો ૧૧૬ ભાણજી ૬૧ ૧૧૨ સંગ્રામજી ૬૭ ૧૨૮ માનસિંહજી ૭૩, ૧૧૭ મુળરાજ દુર ૧૨૩ પૃથ્વીસીહજી ૬૮ ૧૨૯ રાયસિંહજી ૭૪ ૧૧૮ દેવરાજ ૬૩ ૧૨૪ અજુનજી ૬૯ ૧૩૦ આસ્કરણજી ૭પ ૧૧૯ કલ્યાણજી ૬૪ ૧૨૫ ચંદ્રસીંહજી ૭૦ ૧૩૧ સામળસિંહજી૭૬ ૧ર૦ જગમાલજી ૬૫ ૧૨૬ સરદારસિંહજી ૭૧ ૧૩૨ ગજસિંહજી ૭૭ ૧૨૧ ભિમજી ૬૬ ૧૨૭ ભગવતસિંહજી ૭૨ ૧૩૩ સેરસિંહજી ૭૮
૧૩૪ દેવિસિંહજી ૭૦
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) ૨૫ ૧૩૫ સુરસેનજી (શ્રી કુ. થી ૮૦ )
(વિ. સં. ૬૦૩ થી ૬૧૩ સુધી) આ રાજાના વખતમાં યવનેએ ભયંકર કલ ચલાવી કાબુલ દેશ લઈ લીધે, પાછળથી સુરસેનજીએ સામા હુમલાઓ કરી યવનેને હાંકી કાઢી કાબુલ દેશ જીતી લીધો હતે. આના વખતમાં મીશ્ર કાબુલ અને આસપાસને મુલક તેના તાબામાં હતો. તે શિવાય સિંધમાં હારી શહેરમાં પણ પોતાના રાજ્યની એક શાખા કાઢી ગાદી સ્થાપી હતી તેને વિક્રમસેન નામનો પુત્ર હતો. ૧૩૬ વિકમસેન (શ્રી કુ. થી ૮૧ મો)
(વિ. સં. ૬૧૩ થી ૨૮ સુધી) ઉપર મુજબ વિક્રમસેન સુધીના ચંદ્રવંશી રાજાઓએ સમય અને સંગે પ્રમાણે જુદે જુદે સ્થળે રાજ્ય કર્યું હતું, આના વખતમાં મીશ્રમાંજ ગાદી હતી. તેને દેવેન્દ્ર નામને પ્રતાપી પુત્ર હતો. એ દેવેન્દ્રથી જામવંશ, ચુડાસમા વંશ અને ભઠ્ઠીવંશની શાખાઓ જુદી પડી હતી. મને ૧૩૭ રાજા દેવેન્દ્ર (શ્રી ક થી ૮૨ )
(વિ. સં. ૬૨૮ થી ૬૮૩ સુધી) આ રાજાએ મિશ્રમાં રાજ્ય કર્યું હતું, તેના વખતમાં નબી મહમદે દુનીયામાં ઇસ્લામી ધર્મ ફેલાવવા માંડ્યો હતો, પરંતુ દેવેન્દ્રની હૈિયાતી સુધી નબીમહમદે મીશ્ર તરફ જોયું નહતું, પણ તે મરણ પામતાં શાણુતપુર ઉપર ચડાઈ કરી જીતીલીધું હતું. રાજા દેવેન્દ્રને ચાર પુત્રો હતા, તેઓના નામને પ્રાચીન
पुत्रहुवा देवेद्रजा, चोखा भा वडचार ।।
१असपत, २नरपत, गजपत, में ४भूपत्त भूपार ॥ १ ॥ રાજા દેવેન્દ્ર પછી યુવરાજ કુંવર અસપત મીઠની ગાદીએ બેઠે, અને બીજા ત્રણ કુંવર સીરીયા, ઇરાન, થઇ અફગાનીસ્તાનમાં આવ્યા, ત્યાં ગજપતે સંવત ૭૦૮ ના વૈશાક સુદ ૩ શનીવારે રોહિણી નક્ષત્રમાં “ગજની” નામે શહેર વસાવી કિલ્લો બાં, અને નરપતને જામપદવી સાથે ગાદીએ બેસાર્યો, અને ગજપત પિતાના ૧૫ કુંવરેષ્ઠ સાથે હિંદમા (સારાષ્ટ્ર તરફ) આવ્યું, તેના વંશમાં ચુડચંદ્ર યાદવ થયા તે પરથી તેના વંશજે ચુડાસમા કહેવાયા. •
& રાસમાળા ભા. ૧ પા. ૬૬ -
® સાલબાહન, બલંદ, રીસા, ધર્મગંધ, બાચા, રૂપ, સુંદર, લેખ, જસકર્ણ, નેમા, માત, નિમક, ગંગેવ, જગેવ, અને જયપાળ નામના પંદર કુંવેરે હતા.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૬ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા)
ગીઝની અને ખુરશાન વચ્ચેના પ્રદેશ પર ભૂપત રાજ્ય ચલાવા લાગ્યા. તેના વંશજ ભટ્ટી કહેવાયા એ ચુડાસમા વંશને તથા ભટ્ટી વંશનો ઇતિહાસ આ ગ્રંથમાં દ્વિત્યખંડમાં કહેવામાં આવશે.
જામનરપતને વંશવિસ્તાર કહ્યા પહેલાં એ સાખાઓ કેમ જુદીપડી તે વિષેના બે મતો છે તે નીચે પ્રમાણે જણાવવામાં આવેલ છે.
- કર્નલ વેકર સાહેબ રાજપુતોની સાખ વિષે એવી દંતકથા લખે છે કે યાદવાસ્થળીમાંથી ચાર યાદ નીકળી હીંગળાજમાતાને શણુ ગયા. માતાજીએ તેમાંના એકને પિતાના જાડામાં (મોઢામાં) સંતાડ્યો તે જાડેજો કહેવાણે બીજાને ચુડામાં, તે ચુડાસમ કહેવાણે ત્રીજાને ચાકળાનીચે તે ચગદે કહેવાય અને ચોથાને ભઠ્ઠીમાં સંઘર્યો તે ભદ્દી કહેવાય અને પાછળથી આ ચારેને માતાજીએ મેટાં રાજ્યો આપ્યાં.
કચ્છદેશને ઈ. અને વંશસુધાકર એ નામના ઈતિહાસમાં લખેલ છે કે “ઈ.સ. ની આઠમી સદીની શરૂઆતમાં નબીમહમદે ઇસ્લામી ધર્મ સ્વીકારવા આ ચારે ભાઇઓને ફરજ પાડી તેથી તેઓ ચારેજણું ભાગી હીંગળાજ માતા (કેઈ લખે છે કે આસમના ડુંગરમાં માત્રી માતા) ને શરણે ગયા ને માતાજીએ શરણ આપી છુપાડ્યા, પાછળથી નબીમહમદ આવતાં ચારેને સેંપવાનું કહેતાં નબીમહમદનું વચન રાખવા મોટા કુંવર અસપતને ચાકળા નીચેથી કાઢી આપ્યો. તેણે ઇસ્લામી ધર્મ કબુલ્યું તેથી તે ચગદા મુગલ કહેવાય. (તેના વંશમાં અકબર બાદશાહ થયા) બાકીના ત્રણે કુંવરને નબીમહમદના ગયા પછી નરપતને જાડામાંથી ગજપતને ચુડામાંથી ને ભુપત્તને ભઠ્ઠીમાંથી કાઢતાં તેઓ જાડેજા, ચૂડાસમા અને ભટ્ટ નામની શાખાઓના રાજપૂત કહેવાયા” રાજા દેવેન્દ્રના ચાર પુત્રમાં પહેલા અસપતે ઇસ્લામી ધર્મ સ્વીકારતાં તેના વંશજે મુગલ કહેવાયા.
એ પ્રમાણે ચંદ્રરાજાથી ૫૬ માં શ્રીકૃષ્ણ થયા, અને શ્રીકૃષ્ણથી ૮૨ મા રાજા દેવેન્દ્ર થયા તે દેવેન્દ્રના પાટવી કુમાર અસપત મુસલમાન ધર્મ સ્વીકારતાં જામ નરપતેં જામ પદવી મેળવી તેથી પ્રથમ તેઓના વંશનો વિસ્તાર દ્વિત્યકળામાં હવે કહેવામાં આવશે.
ઇતિશ્રી યદુવંશપ્રકાશે પ્રથમકળા સમાપ્ત
વાત તો
)
છે
આ
Page #50
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દ્વિતીય કળા)
૨૭
છે દ્વિતીયકળા પ્રારંભ: .
**35*36€ (૧૩૮) ૧ જામ નરપત (શ્રીકૃ થી ૮૩)
(વિ. સં. ૬૮૩ થી ૭૦૧ સુધી) બાદશાહ પીરેજશાહને હરાવી પોતાના વડવાઓની ગાદી (ગીઝની શહેરની) પાછી લીધી. એણે અફગાનીસ્તાનમાં પોતાની પ્રબળ સત્તા જમાવી હતી. નરપત ગુજરી ગયા પછી તેને પુત્ર સામત (સમા) ગાદીએ બેઠો. (૧૩૯) ૨ જામ સામત ઉર્ફે સમે (શ્રીક. થી ૮૪ )
(વિ. સં. ૭૦૧ થી 9૫૭ સુધી) બાદશાહ ફિરોજશાહના શાહજાદા સુલતાનશાહે તુરકસ્તાન વિગેરેમાંથી મુસલમાન રાજાઓની મહેટી મદદ લઈ ગીઝનીપર ચડાઈ કરી. જામ સામત વિલાસી હોવાથી લડાઇની જોઇએ તેવી તૈયારી કરી શકે નહિં. તેથી હારી જતાં જનાના સાથે કેટલાક ઉપયોગી માણસે અને થોડું ઘણું લશ્કર લઈ તે પ્રદેશ કાયમને માટે છોડી દઇ સિંધ પ્રદેશમાં આવી હારી શહેરમાં ગાદી સ્થાપી સિંધમાં પોતાનું રાજ્ય વધારવા લાગ્યો, એ જામ સામતથી તેના વંશજો “સમા રાજપુત” કહેવાવા લાગ્યા. (૧૪૦) ૩ જામ જે (શ્રી . થી ૮૫ માં)
(વિ. સં. ૭૫૭ થી ૮૩૧ સુધી) આ જામ જેહાના વખતમાં મહમદ પિગંબર ગુજરી ગયા, તેના પછી બીજે ખલીફ ઉમર, ઈરાન જીતી હિંદુસ્તાન ઉપર ચડી આવ્યો, પરંતુ તે ફાવ્યું નહિ. જામ જેહાના વખતમાં રાજ્યપાની સિંધ લેહારીમાં જ રહી હતી. (૧૪૧) ૪ જામ નેતા (શ્રી થી ૮)
(વિ. સં. ૮૩૧ થી ૮૫૫ સુધી) જામ નેતાના વખતમાં ખલીફા વલીફ મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડાઈ કરી, ભયંકર જુલમ કરી, સિંધ પર પોતાની સત્તા બેસાડી, તમામ રાજાઓ પાસેથી ખંડણુ લીધી. પરંતુ જામ નેતો તેની સામે ભયંકર લડાઈ લડ્યો અને ખંડણું આપી નહિ, ખલીફા ગયા પછી તેના થાણદારને સિંધમાંથી મારી કાઢી મેલ્યા. અને પોતે પાછો તમામ સિંધ મુલક તાબે કરી સ્વતંત્ર રાજ્ય ચલાવવા લાગ્યું.
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ )
(૪૨) ૫–જામ નેાતીયાર (શ્રીકૃ. થી ૮૭મા)
(વિ. સ', ૮૫૫ થી ૮૭૦ સુધી)
સંવત્ ૮૬૮માં ઇરાનના બાદશાહ હારૂ’રસીદના શાહજાદા માસુરસીદ ચિતાડગઢ લેવા ગયેલ ત્યાંથી તે હાર ખાઇ પાછા ફરતાં સિંધમાં જામ તાતીયારે તેને અટકાવી લુછ્યો, તેમાં કેટલાક હથીયારે, ઝવેરાત, સમીયાણા તંબુઓ, ધાડાઓ અને કેટલાક માણસે હાથ કર્યાં હતા.
(૧૪૩) ૬ જામ એઢાર (ઉર્ફે ગહગીર) (શ્રીકૃથી ૮૮મા)
(વિ. સં. ૮૭૦ થી ૮૮૧ સુધી)
ટાલીના રેશમ શહેરમાં ત્રીજા લીઇએ લાખા રાજા રાજ્ય કરતા હતા. ત્યાં જામ આઢારના એલચી રામમાં રહેતા, અને તે સિંધ સાથેના ચાલતા વેપારમાં સિંધના વેપારીઓને મદદ કરતા હતા.
૧૮
(૪૪) ૭ જામ એઠા (ઉર્ફે અબડા) (શ્રી કૃ· થી ૮૯ મે)
(વિ. સ. ૮૮૧ થી ૮૯૮ સુધી)
કાશ્મીરના રાજા જયાપીડ સાથે જામ આહાને સારા સબધ હતા કેમકે તે રાજાની કે તેના ભાયાતની પુત્રી જામ આહાને કે તેના પુત્રને આપી હતી. જેથી કરીને કાશ્મીરના રાજકુટુંબને સાથે જામકુટુંબને સારો સંબંધ જોડાયા હતા. કાશ્મીરના રાજા જયાપીડ એ વખતે કાશ્મીરની ગાદીપર નવમા રાજા હતા.
(૧૪૫) ૮ જામ રાહુ (શ્રી કુ. થી ૯૦ મે)
(વિ. સં. ૮૯૮ થી ૯૧૮ સુધી)
આ રાજાએ પણ કાશ્મીરના રાજા જયાપીડ પછી અનંગપીડ ગાદી ઉપર એઠા તેની સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા તેમજ કનેાજના મહીરભેાજ રાજા કે જેણે આગ્રા, અાધ્યા, રજપુતાના, પંજાબ અને કાઠીઆવાડ વગેરે ઢશા જીતી પાતે ચક્રવતિ રાજા બન્યા હતા. તેની સાથે પણ જામ રાહુને ઘણીજ સારી મિત્રાચારી હતી. આ રીતે કાશ્મીર અને કનેાજના સંબધથી જામરાહુને સારી મદદ મળી હતી.
*(કાશ્મીરની ગાદીને મુળ પુરૂષ દુ'ભસેન વિ. સ. ૬૫૮ માં થયા હતા.) તે પછી ૧ પ્રતાપાદીત્ય, ૨ ચંદ્રાપીડ, ૩ તારાપીડ ૪ મુક્તાપીડ, પ લલીતાદીત્ય, ૬ કુવલયાપીડ, પીડ. ૮ સંગ્રામપીડ, અને ૯ જયાપીડ. થયેા હતેા.
૫ વા
Page #52
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (દ્વિતીય કળા)
ર૯.
૨૯ (૧૪૬) ૯ જામ ઓઢાર (શ્રી કુ. થી ૯૧ મા)
(વિ. સં. ૯૧૮ થી ૯૩૧ સુધી) જામ આહાર ઘણે પરાક્રમી અને શિવભકત રાજા હતો. તેણે કાશીની જાત્રા કરી હતી. એ વખતે બંગલામાં રાજા વિગ્રહપાલ રાજ્ય કરતો હતો. તેના પુત્ર નારાયણપાલની સાથે જામ ઓઢારને મંત્રી થવાથી જાત્રાએથી પાછા વળતાં યુવરાજ નારાયણપાલને સિંધમાં તેડી જઇ તેનું ભારે સન્માન કર્યું હતું. (૧૪૭) ૧૦ જામ અબડે (શ્રી થી કરો)
(વિ. સં. ૯૩૧ થી ૯૪૨ સુધી) આ રાજાને રાજપુતાનાના રાજ્ય સાથે વધુ ગાઢ સંબંધ હતા. ઉત્તર હિંદુસ્તાનમાં કામરૂ દેશમાં, કાબુલમાં, કંદહારમાં, પેશાવરમાં, બધે હિંદુ રાજ્ય ફેલાએલાં હતાં અને દક્ષિણ હિન્દમાં ચાલુકય વંશનો નાશ કરી, રાષ્ટકુશ વંશ અસ્તિત્વમાં આવેલ. આના સમયમાં બીજે કૃષ્ણનામને રાજા મહારાષ્ટ્રમાં સત્તાધારી હતે. આ રાષ્ટકુશ રજાના પરાક્રમોવડેજ આરબ અને મુસલમાને દક્ષિણ હિન્દ્રમાં ફાવી શક્યા નહતા જેના સિક્કાએ હાલમાં મળ્યા છે. (૧૪૮) ૧૧ જામ લાખીયાર ભડ (શ્રી. થી ૩)
(વિ. સં. ૯૪૨ થી ૯૫૬ સુધી) આ રાજા ઘણે પરાક્રમી હતો. તેણે પોતાના વડવા જામ સમાનું નામ ચીરસ્થાચી રહેવા “નગર સામે નામનું શહેર વસાવી ત્યાં પોતાની રાજગાદી સ્થાપી હતી. જે શહેર હાલ સિંધમાં “નગરઠઠ્ઠા' ના નામથી ઓળખાય છે. એ વખતે મહારાષ્ટ્રમાં ઐલ વંશનો રાજા આદીત્યસિંહ નામે હતા, તે જામ લાખીયારભડનો મિત્ર હતો. (૧૪૯) ૧૨ જામ લાખો શુરા (શ્રી કૃ થી ૯૪ મો)
(વિ. સં ૯૫૬ થી ૯૮૬ સુધી જામ લાખીયાર પછી તેને પુત્ર લખપત કે જેનું પાછળથી લાખો ધુરા નામ પડયું તે ગાદીએ આવ્યું અને શરીરે કદાવર મજબુત અને ઘણેજ બળવાન પુરૂષ હતો, તેણે નાનપણમાં જ અખાડામાં જઈ મલ સાથે કુસ્તીના દાવપેચ ખેલી શરીરને વજ જેવું બનાવેલ હતું તે સિવાય તરવારના પટ્ટા ખેલવા તથા નિશાન બાજી વિગેરેના પ્રયોગોમાં પણ તે કુશળ હતો સવારે વહેલા પોતાના શામકર્ણ ઘોડા ઉપર સ્વારી કરી દરરોજ શિકારે જતો અને શિકારમાંથી પાછા વળતાં નગરસમેથી બે ત્રણ માઈલ ઉપર એક ધાર” (ટેકરી-હીસ) છે જે હાલ
Page #53
--------------------------------------------------------------------------
________________
३०
શ્રીયદુવ’શપ્રકાશ (પ્રથમખંડ )
પણ ધાડાધ્રોડી નામે જાહેર છે. ત્યાંથી ધાડાને એકદમ સખત પુર જોસમાં દાડાવી મેલા રસ્તામાં એક મેટુ. વડનુ વૃક્ષ આવતુ તે નીચેથી રસ્તા ચાલતા હેાવાથી જ્યારે ધાડા બરાબર વડ નીચે આવતા ત્યારે લાખા ધુરારો એ વડની ડાળને પાતાના બન્ને હાથે વળગી રહી સાથળની ભીસથી ધાડાને અધર ઉંચકી લેતા દોડતા ઘેાડા એકદમ ઉચકાવાથી એક સેલારા (હીચકા) ખાઇ પછી હાથ છુટો થતાં પાછે. રસ્તા ઉપર ઢાડતા જતો આવી રીતે દરરોજ સવારે જ્યારે શિકારેથી વળતા ત્યારે વડ નીચે ધેાડા ઢાડાવી ડાળીચે વળગી એક હિંચકા ધાડા સીખે ખાઈ પછી શહેરમાં જતા શહેરના ઘણા લેકે આ તમાસા જોવા તે વડ આગળ અગાઉથી આવી જતા લાખાને તમામ હથીયારાથી સજ્જ થયેલેા અને અખતર તથા પાખર સીખે દોડતે ઘેાડે વડલાની મજબુત ડાળે હિંચકતા જોઇ લાકે ઘણું જ આશ્ચય પામતા અને એ વાત કર્ણાપક અન્ય દેશામાં પણ ફેલાઇ જતાં દરરાજ દેશ દેશાવરના માણસો પણ જોવા આવતા એ કબીરવડ સરખા વડે હિંચકા ખાઇ લાખા જ્યારે ખાંખાર મારતા ત્યારે તેની ર (ગર્જના) ઘણે દૂર સભળાતી અને તેથી વર્ષીદની ગર્જના સમજી મેારલાઓ ખેલી ઉડતા જેમ કેસરીસિંહની ઘુર ઘણે દૂર સંભળાય તેમ જામ લાખાની ધુર પણ ઘણે દૂર સભળાતી હાવાથી લેાકા તેને લાખા ધુરારો” કહેવા લાગ્યા અને એ વડને “લાખાવડ” કહેતા ધાડા પણ પહાડી પરંજામી હતો અને દરરોજની પ્રેકટીસથી હાલ જેમ સરકસમાં જાનવરો કામ કરે છે તેમ તે કામ આપતો.
કચ્છમાં આવેલા ગરડા પ્રાન્તમાં પાગઢના રાજા વિક્રમ ચાવડાની કુંવરી ઐાધી ચાવડી (ઉર્ફે ધીમા) સાથે જામ લાખે લગ્ન કરેલ હતા, ને તેનાથી તેને મેાડ, વરૈયા, સાંધ, અને એફ એમ ચાર કુવો થયા હતા. એ ચારે કુવો માટી ઉમરના થયા પછી સંવત્ ૯૫૬માં લાખીયારભડ ગુજરી જતાં જામ લાખા રારા સમૈ” નગરની ગાદીએ બેઠા, એ વખતે તેની ઉમર ૬૫ થી ૭૦ વરસની હતી કેટવાક વરસો પછી લાખા વૃદ્ધ થવાથી રાજ્યને તમામ કારભાર તેના પાટવી કુંવર મેાડ કરતા એ વખતે ખેરગઢના રાજા સૂર્યસિંહ (ઉર્ફે સારવાન) ગાહેલની કુંવરી ચકુંવરથ્યા (ઉર્ફે ગાડખા)નું સગપણ રોકેટના રાજા કનેાજ ચાવડા સાથે કરેલું હતું, પરંતુ દૈવયોગે ચંદ્રકુવરમાની નાની ઉમરે એક એવા બનાવ અન્યો કે એક દિવસ રાજભુવનના રા આંગણમાં એક ભેંસ વીયાણી અને તેને
લાખા રારાની પેઠે ઝાલાડમાં લીંબડી ભાયાતના ગામ મેાજે કંથારીઆના રાણાશ્રી ડાસાભાઇ વરસાજી પણ સાથળની ભીંસથી દોડતા ઘેાડે। ઉંચકી વડની ડાળીએ સેલારા ખાતા તે ડેાસાભાઇ વિ. સં. ૧૮૮૦ માં કાડીના ધીંગાણામાં નાગનેશ ગામની સીમમાં કામ આવ્યા હતા આ હકીકત તેના વંશજો આગળથી સાંભળેલ છે એકસો વર્ષ પહેલાં રાણાશ્રી ડેાસાભાઇ તે પ્રમાણે સેલારા ખાતા તેા એક હજાર વર્ષ પહેલાં લાખા રારા વિષેની હકીકતમાં કઈ પણ શંકાની દૃષ્ટિએ જોવા જેવું નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૧.
જામનગરનો ઇતિહાસ. (દ્વિતીય કળા) નવચાંદી પાડી આવી. એક તો સુકોમળ બચું અને તેમાં વળી નવચઢી હોવાથી ચંદ્રકંવરબાને તેના ઉપર કુદરતી પ્રેમ થયો, તેથી રાત્રી થતાં તે પાડીને પતે ઉપાડી લઇ જનાનાના ઉચા અવાસે લઈ જઈ પિતા પાસે સુવાડી. સવાર થતાં પોતે પાડીને ઉપાડી પગથીયાં ઉતરી નીચે લાવી, ભેંસને ઘવરાવી અને રાત્રેપણુ પાડીને ઉચકી પગથીયાં ચડી પિતા આગળ રાખી, આમ એક માસ સુધી દિવસમાં બે વખત પાડીને ઉપાડી ઉપર લઈ જાય અને નીચે લાવે, તેમના પિતાએ તેમજ ભાઈએ તેમ ન કરવા ઘણું કહ્યું પરંતુ તેણે હઠ છોડી નહિ, આમ હંમેશની પ્રેકટીસથી પાડી લગભગ છ માસની થઈ ત્યાં સુધી કુંવરી રોજ ઉપાડતાં એક દહાડે માતા વિનાની કુંવરીને ભાભીએ મહેણું માર્યું કે “ચંદ્રકંવરબાને તો સિંધપતી લાખાઘુરારાને વરવું છે કેમકે લાખ ઘુરારે ઘોડા ઉપાડે છે ને બાઈ ભેંસ જેવડી પાડી ઉપાડે છે? ચંદ્રકંવરબાએ ફરી પુછયું કે ભાભીશ્રી આપ એ શું કહે છે? ભાભી કહે “લાખા ઘુરારાને પરણેને?? બસ, એ મહેણું સાંભળતાં જ લાખાને વરવાની મનથી પ્રતિજ્ઞા કરી ભાભીને કહ્યું કે
તોદ્દા | भाभी भलो मीयj, कुड भलेरी कांण ॥
નોર મારી જીનપી, (ર) ચા પી રહી છે . અથ–હે ભાભી તેં મને ભલે મહેણું માર્યું તેમજ કુળને કલંક લાગે તોપણ ભલે લાગે પણ ગોહીલ પુત્રીએ સિંધપતી લાખાઘુરારાને વરવા, પણ લીધું છે તે છોડશે નહિ. કારણકે
लाखा बीया लख, पण घुरारो गुण हीकडे
घोडा पधे पख्ख, समै जो सीरधार इ ॥ २ ॥ અર્થ-લાખા નામના બીજા લાખે જણા છે પણ દુર દેનાર ગુણવાળે તે ઘુરારો એકજ છે કે જે સામે નગરને સરદાર ઘોડાને (જાણે કેમ પાંખ હોય તેમ અધર) પગે તોળી હીંચકે છે. વળી કહ્યું કે –
लाखे धारां लख्ख, जुडे बीया जुवाण तइ ।।
मुके मीडै कमख, घुरारासें गड बीयास ॥ ३ ॥ અર્થ-લાખા જેવા લાખ જુવાન બીજા જડે પણ મને તે તે બધાઈ (કમખા) ખરાબ મોઢાવાળા અપ્રિય છે કારણકે ઘુરારથીજ મારે પ્રિતિ છે.
ચારપગ ઘોયેલ (સફેદ) હોય પુછડાના છેડાનો ભાગપણ સફેદ હોય કપાળમાં સફેદ ચાંલ્લે હોય ને બે આંખોમાં કેરીઓ હોય અને ગળે સફેદ કાંઠલે હોય તે નવચાંદ્રી કહેવાય.
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ )
સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન નેાજ ચાવડા સાથે કર્વાની તૈયારી થતાં કુંવરો ચકુવાએ પેાતાના પિતાને તેમજ ભાઇને ઉપરની બધી વાત જણાવી, પણ તેઓએ કબુલ રાખી નહિ. છેવટ કનેાજ ચાવડાની સાથે લગ્ન કરસા તા મરણ પામી સ્રીત્યા આપીશ. આમ કુંવરીના દૃઢ વિચાર જાણી તેને રથમાં એસાડી, એક કવિ તથા કેટલાક અમીર સાથે થાડું લશ્કર આપી સિંધ તરફ વેળાવી દીધી, એ વખતે પહેલી નવચાંદ્રી પાડી હતી, તે પણ સાથે હતી, મજલ દર મજલ કરતાં સિંધ લગભગ આવ્યા ત્યારે એ નવચાંદ્રી વીયાણી, અને
ભેસ થઇ.
૩ર
કુંવરીએ સિંધ પ્રદેશમાં પ્રવેશ કર્યાં ત્યારે જામ લાખાઘુરારાના વખાણ ગમેગામ સાંભળવામાં આવ્યાં, અને એ કિર્તીગાનથી તેમને અતિ આનદ થયા પરંતુ જ્યારે નગર સઐ શહેરને પાદર આવી, ડેરા તંબુ નખાવી ઉતારા કર્યાં ત્યારે કવિ તથા અમીરાની માત પેાતાનું સામૈયુ કરી તેડી જવા લાખા ધુરારાને કહેવરાવ્યુ, એ વખતે જામ લાખા લગભગ ૯૧ વરસની અવસ્થાએ અશક્ત થઇ બીછાનામાં પડ્યો હતા, અમીરાએ નજરે જોઈ જાણ્યુ` કે આ બીમારીના મરણ બીછાનેથી લાખા મચશે નહિ તેા પણ સઘળી બીના લાખાને કહી, લાખે પાટવી કુંવર મેહને ખેલાવી આવેલ કુંવરી સાથે મેાડનુ લગ્ન કરવાની સુચના કરી. અમીરો પણ તે વાતમાં સમત થતાં, મેાડ સામૈયુ લઇ ગામ બહાર આવ્યા. ચકુવાને એ બધા ખબર થતાં માડને પાતાના રથ આગળ ખેલાબ્યા અને મેાડને ઉદ્દેશી કહ્યું કેઃ—
॥ વુદ્દા ॥
कीरत संघा कोट, लाखे लखुं अडेआ ||
૩ન અસાંનો ગોઢ, મોડ ગમરૢ શહેબા || ? ॥
અ—લાખે કિર્તી રૂપી લાખા કાટ ચણાવ્યા છે, અને તેથીજ એ મારે મનના માનેલ (ગાડી) મિત્ર (પતિ) છે. મેાડ તા મારા (ગભરૂ) બાળક છે તેમ માનુ છું.
એમ કહેતાં પધારો. કુમાર કહી મેાડનાં દુ:ખણાં (આવારણા) લઇ અને જણાવ્યું કે હું મન ક્રમ વચને જામ લાખાને વરીજું તેથી તેના હાડમાં પ્રાણ હેય ત્યાંસુધી પણ હું તેની સાથે ફેરા ફરીસ, તમેા તા મારા પુત્ર છે માટે મને જામ લાખા આગળ લઈ જાવ,
અમીરો વગેરે કહે જામ લાખા પથારીવશ પડ્યાછે તેા તેવી સ્થિતીમાં ત્યાં કેમ જઇ શકાય ?
Page #56
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દ્વિતીય કળા) કુંવરી કહે
છે સોદા છે. नगर समै जे नाके, घुरारो पीयो गज्जे ॥
जीत सी डीए सेला, तित सेंण्डे कित लजे ॥१॥ અ–નગર સામના દરવાજામાં હજી ઘર પડયે પડ ગરજે (જીવ) છે ત્યાં સુધી મને ત્યાં જવામાં અડચણ નથી જેમકે જ્યાં સિંહ સેલાણ કરે ત્યાં સિંહણને જવામાં કસી શરમ ન હોય.
ઉપર પ્રમાણે કુંવરીના અતિ આગ્રહથી અમીરે શહેરમાં સામૈયું કરી લાવ્યા, અને અશક્ત લાખાને પલંગ ઉપરજ સુતો રહેવા દઈ ગાન્ધવ લગ્નના રીવાજે મહેલમાંજ ચાર મંગળ વર્તાવ્યા. એ મંગળ વતતી વખતે મોડ પાસે ચંદકુંવરબાએ વચન માગી લીધું કે “જે જામ લાખાથી મને પુત્ર થાય છે તે સિંધની ગાદીએ બેસે.” ભિષ્મપિતા તુલ્ય પિતૃભક્ત મોડે તે વખતે તેને માગ્યું વચન આપ્યું આ વચનથી અન્ય સભાસદો અને રાજકુંટુંબ સવ ગોડ રાણુનો ઉપહાસ કરવા લાગ્યા કે લાખાની આવી આખર સ્થિતિમાં કયાં પુત્પત્તિ થશે?
પરંતુ સુધી ક્ષત્રિયાણું પતિવ્રતા ગાડરાણી તેજ દિવસથી જામ લાખાની સારવાર ચોવીસે કલાક કરવા લાગી લાખો ઘુરારે પુછીને માટે અનેક વૈદ્રાના ઔષધ ખાતો હતો તે જોઈ ગેડ રાણીએ કહ્યું કે –
તો (બાવન). धातुबढावन बलकरन, जोपीय पूछो मोइ ॥
पयसमान नहि औषधी, तीन लोकमें कोई ॥१॥ હે પતિ, જો મારું માનો તો ધાતુને વધારનાર અને પુષ્ટી આપનારૂં ઔષધ સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં દુધ સમાન બીજું એકે નથી, માટે જે ગયેલી તાકાદ પાછી મેળવવી હોયતો મને દુધનો પ્રયોગ કરવા આપ રજા આપે, લાખે તે વાત કબુલ કરી એટલે રાણીએ પોતાના કારભારી માત આઠ નવચઢી દુઝણુ ભેંસે મંગાવી, તે એક ભેંસને દઇ તેનું તમામ દુધ બીજી ભેંસને પાઈ દીએ, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચિધીને, એમ આઠમી, ભેંસનું દુધ પિતાની જે નવચાંદી ભેંસ સાથે લાવેલ તેને પાઇદીએ, દરેક ભેંસોને ખોરાકમાં ચુરમાના લાડુ, કપાસીયા સેરડીના અને લીલા ઘાસના ભારાઓ, સાથે સાકરના પાણી પાવા શરૂ કર્યો, પોતાની દેખરેખ નીચે એ ભેંસની માવજત થતી હતી તેમજ દેવાતી વખતે જાતે હાજરી આપી એ તમામ દુધ અનુક્રમે પાઈ દેવામાં આવતું એરાવત હાથી જેવી (પદમણુ-કુંઢીયું) અસલસિંધી ભેંસના દુધ પિતાની ભેંસને પાવામાં આવતું છેવટ પિતાની નવચઢીને સેનાની ગાડીમાં ઈતેના દુધની અંદર અનેક
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ ) પ્રકારના મસાલા નાખી ખુબ કઠી પિતાના હાથથી લાખાઘુરારાને અનુકૂળ આવે તેટલું દરરેજ પાવું શરૂ કર્યું. આમ ધીમે ધીમે લાખો એ તમામ દુધ, ચોવીસ કલાકમાં પી જતો અને તે પછી શાન્તિથી ઉંઘ લેતો. રાણી સિવાય બીજું કઈ પાસે જતું નહિં રાજનું તમામ કામ મેડ ચલાવતો જેથી લાખાને લેશ પણ ચિંતા ન હતી, અને રાહુ સાથે વાર્તાવિનોદમાં કાળક્ષેપ કરતો આમ ચાલીસ દિવસના પ્રાગે લાખો પલંગમાંથી ઉઠી મહેલમાં ફરવા લાગ્યો દીવામાં દીવેલ પુરવાથી જેમ તીમાં તેજ વધે તેમ ધીમે ધીમે શકતી આવવા લાગી રાણ બહુજ પ્રવીણ હતી જેથી છ માસે એજ દુધના પ્રયોગે જામ લાખાને નવવન પ્રાપ્ત કરાવ્યું; એટલુંજનહિં પરંતુ તમામ ધેળાવાળ ખરી જતાં કાળા વાળો આવ્યા, ચામડીમાં લાલાશ આવી, નવું લેહી ભરાતાં લાખો પ્રથમ હતો તેજ તાકાદવાળો થતાં મહેલમાં ખોખાં માર્યો (ધુરમારી) તે તમામ શહેરમાં સંભળાઇ તેથી વસ્તી મહેલ નીચે દર્શને આવી, તે દહાડે દશેરા હેવાથી યુવરાજકુંવર મોડ, સ્વારી સછ સમી પૂજનમાં જતો હતો એ જોઇ લાખે પિતાને ઘેડ માગે, ઘડે આવતાં હથીયાર કપડાં સજજ કરી ઘોડા પર સ્વાર થઇ સાથે સ્વારીમાં ગયા, રાષ્ટ્રગેડ, પણ રથમાં બેસી સાથે ગયાં, પૂજન કરી પાછા વળતાં, જામ લાખાને ઘોડાને દોડાવી વડની ડાળે હીંચકે ખાવા મન થયું, ગેડરાણીએ એ બનાવ નજરે જોયા પછીજ ગ્રહસ્થાશ્રમને આરંભ કરવા નક્કી કરેલું હોવાથી લાખે દોડતે ઘેઓ વડની ડાળી ઝાલી એક હીંચકો ખાઈ જુવાનની માફક સ્વારીમાં આવી મળી ગયે, રાણીએ તે નજરે જઈ સાંભળેલી કિર્તી આજ સત્ય જાણું, તેના હર્ષનો પાર રહ્યો નહિ, અને એ દિવસથી લાખા સાથે આનંદ, વૈભવ, ભેગવવા લાગી એ ગોડરાણીથી જામ લાખાને ઉનડ, જેહ, કુલ, અને મનાઈ, એમ ચાર કુંવરે ઉત્પન્ન થયા હતા.
પિતાની ભાવી જીવન સખીને જામ લાખે પતિ થયે, એથી કનેજચાવડાની વેર વૃત્તિ ઉદીત થઈ, અને તેને શાંત કરી વેર વાળવા કાબુલના બાદશાહની મદદ લેવા ગયે, તેથી બાદશાહ સુલતાનશાહ મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડી આવે, પણ લાખે ઘુરારે તેને હરાવી કાઢયે, આ યુદ્ધ પ્રસંગે એક મેઘવાળ-બ્રાહ્મણે તેને એક અજંત્ર બનાવી આપેલ તે તેણે નિશાનમાં બાંધ્યું અને તેથી તેને વિજય મળે એવી શ્રદ્ધાથી એ બ્રાહ્મણને તે દેવ તરીકે માનવા લાગ્યો અને તેનું પૂજન કરી કહ્યું કે “મારા વંશજે પણ તમારા વંશજેને દેવ તરીકે માનશે? તેમજ ગડરાણીના કહેવાથી “ઉન્નડના વંશજોજ ગાદીપતી થાય એવું વરદાન તે બ્રાહ્મણ (માતંગદેવ) આગળ માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, “ગાદીએ બેસતી વખતે જે મારા વંશજોના હાથથી ટીલું, કરાવશે તો જામ ઉન્નડના વંશમાંથી ગાદી જશે નહિ.” ગોડરાણીએ તે વાત કબુલ કરી. લાખા ઘુરારાની હૈયાતીમાંજ ઉન્નડજીને નગર સમૈની ગાદીએ બેસાર્યા, અને એ માતંગદેવને હાથેજ ટીલું કરાવ્યું હજી પણ કચ્છના રાવશ્રીને, એ માતંગદેવના વંશજો ભર કચેરીમાં
Page #58
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (દ્વિતીય કળા)
૩૫
(નાગર બ્રાહ્મણા વગેરે) બેઠા હોય, ત્યાં તખ્ત ઉપર બીરાજેલા રાજાને પેાતાના જમણા હાથની ટચલી આંગળીના લાહીનું ટીલુ' કરી જાય છે.
માતંગદેવની ઉત્પતિ
એ માતંગદેવ વિષે એક એવી કથા છે કે એક મંત્ર શાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને ચાર પુત્રો હતા તેઓએ તેના પિતાની હૈયાતીમાં થાડા ઘણા અભ્યાસ કરેલા હતા તેના પિતાના મૃત્યુ પછી એક છેાકરો મત્ર અને જ્યાતિષ વગેરેના તમામ પુસ્તકાની ચારી કરી ભાગ્યા, તેના ત્રણ ભાઇઓને તે ખર થતાં, તેની પાછળ દાડ્યા તેથી તે છેાકરો કોઇ એક ગામની બહાર આવેલા ઢેઢવાડામાં ગયા. ત્યાં શરણે આવ્યો છું સતાડા” એમ કહેતાં એક મેઘવાળે ઘરમાં તેની કુંવારી દીકરી સુતી હતી, તેના સાથે જઇ સુઈ જવા કહ્યું, તેણે તેમ કર્યું”, મેઘવાળ મ્હાર સુતા અર્ધીક રાત્રી વિતતાં તેના ત્રણે ભાઇઓ પગેરૂ લઇ ત્યા આવી તપાસ કરવા લાગ્યા, અને તે મેધવાળને પુછતાં તેણે જણાવ્યું કે આંહી કાઇ અજાણ્યું. માણસ નથી માત્ર ઘરમાં તેની દીકરી અને જમાઇ બન્ને સુતાં છે, એમ કહેતાં તેઓ ચાલ્યા ગયા, સવારે ઉઠી બ્રાહ્મણ ચાલવા લાગ્યા, ત્યારે તે મેઘવાળે તે બ્રાહ્મણને કહ્યું કે, “કુંવારી દીકરીને તે... આળ ચડાવ્યું, માટે તેને પરણતા જા” તેથી તે બ્રાહ્મણે તેમ કર્યુ, ઘેાડા સમય વિતતાં તે મેઘવાળકન્યાને ગ રહ્યો, અને પ્રસવના સમય થતાં બ્રાહ્મણે પાતાના પુસ્તકમાં જોયુ, તે પુત્ર આવશે તેમ જણાયુ; પણ ચાર ઘડી પછી પુત્ર જન્મે તેા મહા પ્રતાપી ભવિષ્ય વેત્તા થાય, તેવું જણાયાથી તેને દાઇને ખેલાવી સ્રીના બન્ને પગાને તંગ બંધાવી (રસીથી ધાવી), ચાર ઘડી ગયા પછી એ તંગ છેડ્યો એટલે પુત્રના પ્રસવ થયા, તે પુત્રની માને તંગ બાંધ્યા હતા તેથી તેનુ નામ “માતગ” પાડયું, અને એજ માતંગ દેવે. જામ ઉન્નડજીને ગાદીએ બેસારી ટીલુ કરી વચન આપ્યું કે “મારા વંશજોના હાથથી તમારા વશો જ્યાંસુધી ટીલું કરાવશે ત્યાંસુધી તમારા વંશમાંથી રાજ્યગાદી જો નિહુ” ત્યારથી જામ ઉન્નડના વંશજો તેને દેવ તરીકે
માનવા લાગ્યા.
(૧૫૦) ૧૩ જામ ઉન્નડ (શ્રીકૃ. થી ૯૫મેા) (વિ. સ. ૯૮૬ થી ૯૯૧)
જામ ઉન્નડ ધર્માત્મા તેમજ મહાદાનેશ્વરી અને પરાક્રમી રાજા હતા, અત્યારે કાઇ દાનેશ્વરી રાજાને કવિ ઉપમા આપે ત્યારે ઉન્નડજીના અવતાર કહી ખીરદાવે છે ઉન્ડજીએ સિંધ સામની ગાદીએ બેસી ઘણાં પરમાર્થ કાર્યા કરેલાં છે, એકતા જામ લાખાપુરારાના પરાક્રમી અંશ અને મહા પતિવ્રતા શુદ્ધ ક્ષાત્રાણી ગાડાણીની ભાળ કેળવણીથી ઉન્નડજી નાનપણથીજ પ્રજાપ્રિય થયા
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) હતા. એને માત્ર પાંચ વર્ષ રાજ્ય ચલાવ્યું, ત્યાં એક બનાવ તેની જીંદગીને અમર રાખે તે બન્યું હતું. અને તેથી જ આજે ઉન્નડ જામ પ્રાતઃસ્મરણીય થયા છે એ હકીક્ત નીચે મુજબ છે.
ઉન્નડજીના પાટવી કુંવર તથા તેના દસેંદી ચારણનો દીકરે એ બન્ને જણ એકજ નિશાળે ભણતા હતા તેમાં ચારણને દીકરે પ્રથમ આવી કુંવરની બેઠકે બેસી ગયો કુંવરે નિશાળમાં આવી પોતાની ગાદી પર તેને બેઠેલો જોઈ ત્યાંથી ઉઠી જવા કહ્યું, પરંતુ ચારણના દીકરાએ કહ્યું કે હું તમારા પહેલાં આવ્યો છું માટે તમારાથી નીચે નંબરે નહિ બેસું; કુંવરે તેનો હાથ ઝાલી ઉઠાડવા માંડયું. આ લડાલડીમાં ચારણના દીકરાએ કુંવરના માથા ઉપર લાકડાની પાટી (સ્લેટ) નો ઘા કર્યો, તે ઘા મર્મસ્થાનમાં લાગવાથી રાજકુંવર ત્યાંજ મૃત્યુ પામ્યા. આ વાતની જામશ્રી ઉન્નડજીને ખબર થતાં અવે અમીર ઉમરાવે ભેગા થયા કેઈકહે કે એ ચારણના દીકરાને (તલવારની) ધાર તળે કાઢી નાખે, કેઈએ મત આપ્યો કે તેના કુટુંબને ઘાણીમાં ઘાલીને પીલે; ત્યારે જામશ્રી ઉન્નડજીએ કહ્યું કે “કેઇએ ન કર્યું હોય તેવું મારે એ ચારણ માથે કરવું છે” તમે સહુ આ કુંવરની દાહ ક્રિયા કરી આવો. સર્વે દાહ ક્રિયા કરી આવ્યા પછી જામે કચેરી ભરી હુકમ કર્યો કે,” ચારણના દીકરાને તેને બાપ દાગીના કપડાં પહેરાવી આહીં તેડી લાવે હુકમ મુજબ માણસે જઇને તે ચારણને કહ્યું, ચારણે છોકરાને પાંછાટીએ” બાંધી (પછવાડે હાથ બાંધવા તે) તેના મોઢામાં ઘાસનું તરણું દઈ કચેરીમાં તેડી આવ્યો? એ જોઈ જામ શ્રી ઉન્નડે ઉઠી તેના મોઢામાંથી ઘાસ કઢાવી નાખી બાંધેલ હાથ છોડાવી પિતાના હાથથી સિંહાસન ઉપર બેસાડી પોતે પિટલીય (પાણીની સીધી બતક) ઝાલી સિંહાસન વાંસે ઉભા રહી સર્વ અમીર ઉમરાને કહ્યું કે, “આની સલામ કરે આજથી સીંધને ધણું આ છે. આ છોકરા સાથે મારા કુવરને ગાદીએથી નહિ ઉઠવા તકરાર હતી તેથી મારે સિંધની રાજ્ય ગાદી હવે અગ્રાહ્ય છે” આ હકીક્ત વિશે એક પુરાતની દુહો છે કે.
/ કુદો . पाण पोटलीयो झलीयो, चारण कीयो दीवान
उन्नड मोहले आवीयो, सामोइरो सुलतान ॥ १ ॥ ઉપરના બનાવથી સમગ્ર કચેરી આશ્ચર્ય પામી, પરંતુ તે દીકરાના બાપે (દસોંદી ચારણું) જામ ઉન્નડજીને વિનવીને કહ્યું કે “અમને રાજ્ય ન જોઈએ, કોઈપણ સમયે ચારણે એ સ્વતંત્ર થઈ રાજ્ય કર્યું નથી. સદાકાળ રાજપુતોના શામધમી રહ્યા છે, વળી આવા ગેઝારા કામમાં અમે એવું દાન લઈ રાજા થવા ઇચ્છતા નથી, છોકરબુદ્ધિમાં તેના હાથના નિમિતે તેમ થયું એના બદલામાં આપશ્રીએ ખુનને બદલે ખુનથી નહિ લેતાં મારા દીકરાને જે જીવિતદાન
Page #60
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દ્વિતીય કળા)
૩૭ આપ્યું છે તે કાંઇ ઓછી રહેમી ન કહેવાય. “આપ આપનું રાજ્ય ખુશીથી ભેગ આપને ગાદીએ બેસાડવાનો સંકલ્પ પૂરો થયો” ઉપર મુજબ કહી ચારણે પોતાના દીકરાને તખ્ત ઉપરથી ઉતાર્યો, પણ એક વચની ઉન્નડજીએ એ તન ઉપર ફરી કઈ દિવસ બેઠક લીધી નહિ આ બનાવ વખતે કચેરીમાં પડદા પાછળ ગોડરાણીની હાજરી હતી, તેથી ત્યાં પણ તે ચારણે અરજ કરતાં તેના અતિ આગ્રહથી જામશ્રી ઉન્નડજીને રાજ સંભાળવા માતુશ્રીએ કહેવરાવ્યું પણ “હું દીધેલ દાન પાછું નહિ લઉ” એવું ઉચારી કચેરી બરખાસ્ત કરી, ચારણે રાજ્ય સંભાળ્યું નહિં, બીજે દિવસે ચારણે જામશ્રી ઉનડજીના સગીર કુમારશ્રી “સમાને તે સિંહાસન ઉપર બેસાડવા અને માતંગદેવનું વચન પાળવા માતાજીને વિનવી દેવને બોલાવી જામસમાને ગાદીએ બેસાડી માતંગદેવના હાથથી ટીલું કરાવી જામસમાની નક્કી (છડી) પોકરાવી. તે સગીર ઉમરનો હોવાથી ગોડરાણુની સલાહથી લાખા ઘુરારાના મોટા પુત્ર મેડકુંવર રાજ્યનો તમામ કારભાર કરતા અને ચારણના દીકરાને આજીવિકામાં બારગાઉનું પરગણું આપી લખપસાવ કર્યા હતા.
આ બનાવ પછી જામશ્રી ઉન્નડજી હમેશાં ચોરાસીઓ અને બ્રહ્માજના કરાવી અનેક ગાયના દાન આપી ભકિતજ્ઞાનમાં કાળક્ષેપ કરતા હતા, ઘણુ વખતે પોતાની તુલા દરેક ધાતુથી કરાવી દાન પુન્ય કર્તા એક વખત કચ્છમાં આવેલા નારાયણસર-કેટેશ્વરની યાત્રાએ જવા ઈચ્છા થતાં મોડ તથા મનાઈને સાથે લઈ કચ્છમાં આવ્યા. ત્યાં યાત્રા કરી પાછા વળતાં સેરગઢ (લખપત) પાસેના ગાઢ જંગલમાં સહુ મૃગીયા કરવા લાગ્યા. શિકારની સહેલગાહે બધા એક બીજાથી વિખુટા પડી ગયા, મધ્યાહુનકાળે જામ ઉન્નડજી એક વૃક્ષનીચે ઘોડાને બાંધી છાંયે આરામ લેતા હતા, તેવામાં દોડતે ઘોડે “મનાઈ” આવી પહોંચ્યો.
મનાઇ સિંધમાંથી નીકળે ત્યારે સગીર ઉમરના જામ સમા (ઉન્નડજીના કુંવર)ને, દગાથી મારી નાખવાની જાળ પાથરતો આ હતો, અને એ રાજ્ય તૃષ્ણાને વશ વર્તી સ્વાર્થીબ્ધ બની કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના જામ ઉન્નડજીને એકલા જોઇ તરવારના એકજ ઝાટકે જામ ઉન્નડજીના બે કટકા કરી નાખ્યા. થોડી વારે મોડ તથા તેના બીજા સાથીઓ પગેરૂ લેતા ત્યાં આવી પહોંચ્યા. જામ ઉન્નડનું મૃત શરીર અને મનાઇના હાથમાની રકતવણું તલવાર જોઈ સહુ સ્તબ્ધ બની ગયા, કંઇપણ બોલવા કોઈની જીભ ઉપડી નહિં, એની આંખે અશ્રુ ટપકવા લાગ્યા. થોડીવાર પછી મનાઇએ મોડને ઉદ્દેશી કહ્યું કે હવે જુઓ છો શું? આજથી સિંધનું અધુ રાજ્ય તમારૂં અને અધુ” મારૂ છે આડખીલીને મેં સહેલાઈથી અંત આપે છે,
જામ ઉન્નડના અકાળ મૃત્યુથી મોડના હૃદય પર વઘાત થયો; કેમકે તે પોતે નિર્દોષ હતો, છતાં પણ આ કાવત્રામાં મોડે અવશ્ય ભાગ લીધે હશે, તેવી ગોડ
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રીયદુશપ્રકાશ (પ્રથમખંડ )
રાણી અને સ` સિંધી પ્રજા શંકા લીએ એ નિર્વિવાદ વાત હતી, તેથી સિંધના અન્ન પાણી અગ્રાહ્ય કરી માડે, કચ્છમાંજ રહેવાના નિશ્ચય કરી લીધા.
મનાની રાજ્ય તૃષ્ણાને મેાડે સતાપી નિહું પણ ઉલટા ભારે કઠણ વચનાથી તેને ઠંકા આપ્યા. અને કલતિ મેહું લઇ સિંધમાં ન જવા સલાહ આપી, મનાઇએ વિચાયુ કે, જો માડ સિંધમાં ન આવે, તેા ગાડરાણીની હૈયાતીમાં મારાથી સિંધમાં પ્રવેશ પણ ન કરી શકાય તેા રાજ્ય તેા કયાંથી ભાગવાય, એમ ધારી તેણે મેાડની સલાહુ માની લઇ, સિંધમાં નહિં જતાં કચ્છમાંજ રહેવાના નિશ્ચય કર્યો.
જામ ઉન્નડના મૃત્યુ સમાચાર પવનવેગે નગર સમૈ”માં ફેલાઇ ગયા; પુત્રના અકાળમરણથી ગાડરાણીને આકાશ ત્રુટી પડયા જેટલુ દુ:ખ થયું; તેમજ નાના કુંવર મનાઇએ ત્યાં પણ દગાનું કાવત્રું કરેલ, તે પણ ખુલ્લુ પડતાં, એજ વખતે મેાડ તથા મનાઈ ઉપર અત્યન્ત ક્રોધ ઉત્પન્ન થયા. અને તેને પકડાવવા અનતી તજવીજ કરી; જામસમાના નામથી એ રાજ્યકુશળ માતાએ નગર સમૈનુ` રાજ્ય ચલાવવું શરૂ કર્યુ અને કચ્છમાં, ઠેકઠેકાણે તેની તપાસ શરૂ કરાવી.
એ વખતે કચ્છમાં વાઘમ ચાવડાનું રાજ્ય પાટગઢમાં હતુ... અને તે મેડના મામેા થતા હેાવાથી અન્ને કુંવરો ત્યાં જઇ રહેવા લાગ્યા. ચાવડા દરબારીઓએ વાઘમને કહ્યું કે મેાડ અને મનાઇ પેાતાના બંધુ જામ ઉન્નડજીનું ખુન કરી આંહી નાગી આવ્યા છે, આવા વિશ્વાસઘાતીઓને આશ્રય આપી સિંધના સથ સમા રાજ્ય સાથે દુશ્મનાવટ વરી લેવામાં માલ નથી” પરંતુ આશ્રયે આવેલા ભાણેજાઓના સ્નેહથી આકર્ષાઇ વાઘમ ચાવડે એ ચેતવણી ગ્રહણ કરી હિં તેપણ છેવટ દરબારીઓના અતિ આગ્રહથી મેાડ અને મનાઇ પાસે સાગન લેવરાવ્યા કે “કે આફત આવ્યે દેહાન્ત લગી ચાવડા સત્તાના વફાદાર રહેસુ” તેવા માતા આશાપુરાઇની સાક્ષીએ સપથ લેતાં એ ચર્ચાના અંત આવ્યેા.
પાટગઢમાં વાઘમ ચાવડાના આશ્રયે મેડ મનાઇ રહેછે? તેવુ ગાડરાણીને જણાતાં પેાતાના કુંવર ફુલને મેટા લાવ લશ્કર સાથે કચ્છ તરફ રવાના કર્યાં. તેને કચ્છની પરહદે પડાવ નાખી, ગુન્હેગારોને સોંપી આપવા અથવા લડવા તૈયાર થવાના સદૈસા સાથે એક રાજપ્રતિનીધીને પાટગઢ મેકલાવ્યેા.
ઉપરના ખબરથી ડરીજઈ ચાવડાઓએ ક્ષાત્ર ધ કરતાં સ્નેહ સંબધને વધારે મહત્તા આપી પેાતાની હદમાંથી ચાલ્યા જવાની ભાણેજડાઓને સલાહ આપી, એ સલાહુને માન આપી ચાવડાદરબાર છેડતી વેળાએ મેડ અને મનાઇએ મામાને સખેોધીને કહ્યું કે “તમે તમારૂં વચન પાળેલ નથી માટે લીધેલા સાગનથી અમેાને મુક્ત કરે” એટલે સમયવર્તી વાઘમે તેમ કર્યુ અને અન્ને ભાઇઓએ ધાડા દેાડાવી મેલ્યા, ત્યાર પછી વાઘમ ચાવા આવેલા સિંધ પ્રતિનિધિને કહ્યું કે આપના આન્યા પહેલાં અહિંથી સિંધના ગુન્હેગારા નાશી છુટ્યા
Page #62
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહુાસ. (દ્વિતીય કળા)
૩૯
છે માટે બીજે કાંઇ તેમને શોધી લ્યા, પ્રતિનિધીએ ઉપરના ખબર ફુલને આપતાં કચ્છમાં ઠેકઠેકાણે દરેક રાજ્યાને કહેણ મેાકલી તપાસ કરાબ્યા, પણ કાંઇ તેને પત્તો લાગ્યા નહિ, એટલે નીરાશયની કેટલેક દહાડે સિંધ પાછા ફર્યાં.
કેટલીક મુદ્દતે વાઘમ ચાવડા કોટેશ્વર મહાદેવને મંદિરે ( કાઇ કહેછે કે કાળીકા માતાના મદીને)દર્શન કરવા આવેલ ત્યાં કુંડમાંનાહી માળા ફેરવતા હતા તે વખતે કુંવર મનાએ આચીંતા આવી તેનું માથું કાપી નાખ્યું, અને કાળીકા માતાની સ્તુતિ કરી કહ્યું કે—
॥ દુઃ ॥
मार्यो वाघम चावडो, असीं असांजे हथ्थ ॥
નેો પડાયો દિક્કો, ા રાધા સત ।। શ્॥
અ—હું માતાજી જો અમને કચ્છના સ્વતંત્ર માલીક કરીશ તેા વાઘમચાવડાની માફક બીજા સાત જણને અમે અમારા હાથથી મારી તને બલીદાન ચડાવશુ.
મનાઇને તરવાર એવી હાથ હતી કે તે એક ઘાએ એ ટુકડા કરતા તે વિષે કૂહે છે કે,
॥ વુદ્દો ॥
समे सटकाइ, तडें एडी तरार ||
मथो पेले पार, धड वीझीप्यो घुडमें ॥ १ ॥
ઉપર મુજબ વાઘમચાવડાને મારી પાટનગર કબજે કરી યુવરાજ કુંવર મેાડને ગાદીએ બેસાડ્યો,
ઇતિશ્રી યદુવંશ પ્રકાશે દ્વિતીય કળા સમાપ્તા
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) તૃતીય કળા પ્રારંભ:
૧ જામામડ. કચ્છમાં પાટગઢની ગાદીએ જામ મેડ બેઠો ત્યારે કચ્છના પાવર પરગણુમાં સેલંકીએ રાજ્ય કરતા હતા. ૧ વેરે ૨ વેર ૩ વરસીહ ૪ કયિો ૫ કરૂપાલ ૬ રાણે અને ૭ રાજપાલ એ સાત ભાઈ “સાત સાંધ” ને નામે ઓળખાતા તેમની રાજધાની ગુંતલી ગામમાં હતી અને કચ્છમાં સહુથી બળવાન સત્તા ' અને મોટી રાજ્યગાદી તેમની હતી, તેમજ વાઘમચાવડે તેનો ખંડીયે રાજા હેવાથી તેણે મનાઇને કહી મોકલ્યું કે “વાઘમ અમારે ખંડીયે રાજ હતું, માટે તમે પણ તાબે થાઓ. અથવા તો લડાઈ કરે? એ ખબર આવતાં મોડે વિચાર કર્યો કે રાજ્યના પાયા સ્થિર નથી, વળી સિંધનું વૈર છે માટે હાલ તાબે થવું ઠીક છે, એમ ધારી વૃષ્ટિ કરાવી કે “વાઘમચાવડે ખંડણીમાં દિવસ ઉગે નવ ગાડાં ઘાસ ગુતળીએ પહોંચાડત, આજથી અમે અઢાર ગાડાં ઘાસ દિવસ ઉગ્યે મુંતળીએ પહોંચાડશું? તેમ કહી નાનાભઈ મનાઇને એળમાં આપી સાત સાંધ સાથે સંધી કરી.
મનાઇ ગુંતળીમાં ગયે, પણ ત્યાં તે શાન્ત બેઠે નહિં તેણે સર્વત્ર ફરી લોક્વાયકા અને પ્રજાલાગણું જાણું લીધી. તેમજ અંદરના કુટુંબકલેશથી પણ વાકેફ થયા, અને તેથી નબળી પડેલી સેલંકી સત્તાનો અંત આણવા જના છ મેડને પાટનગર કાગળ લખે કે
છે રોહો | लखी मुंकइ मोडके, गडे बगतरीया पाय ॥
हीत पण हेडी आप, जेडी वाघम कुंडते ॥१॥ મેડને લખ્યું કે ઘાસના ગાડાં દરરોજ અઢાર અહીં આવે છે તેમાં બખતરીયા મોકલ, કાળીકાના કુંડ ઉપર જેવું વાઘમ ચાવડા વાસ્તે હતું તેવું જ અહીં છે. મોડે એ વખતે ૧ એક ગાડામાં ૬ છ બખતરીયા સુવાડી માથે ઘાસના ભર ભરાવી અઢાર ગાડાં ગુંતલી ગામે મેલ્યાં. તે ગાડાંઓ ગુંતલીના ગઢ આગળ પહોંચતા ગડગડાતનો અવાજ સાંભળી ચાડ નામના અંધ દરવાણીએ પોતાના જેડીયા ગુજર નામના રજપુતને કહ્યું કે –
|| સોદા | च ए चाड दरवान, अज न गडे घा ॥ कांतो मुंग सुफरेल, कांतो आलोमा ॥ १ ।
Page #64
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (તૃતીય કળા) ચાડ દરવાણુએ કહ્યું કે, આજે ગાડાંમાં એકલું ઘાસ નથી, કાંતો સફળેલ મગ છે, કાંતો આળું માંસ છે, તેથી તે ગુજર રજપુતે ગાડાં ઉભા રખાવી ખાત્રી કરવા એક ગાડામાં સાંગને ઘા કર્યો. તે સાંગ ધુરર નામના લડવૈયાને સાથળમાં વાગી પણ તેણે પોતાના કપડાથી પકડી, જેથી લેહી લેવાઈ ગયું ને તે સાંગ બારી કાઠી દરવાને જોયું તો લેહી વિનાની લાગતાં તે ગાડાં લઈ જવાની રજા આપી, દરબારગઢમાં ગાડાં પહોંચતા એ આઠ બખતરીયા હથીયારબંધ ગુંતનીના રાજમહેલ પાસે આવી ઉતર્યા, એટલે કંવર મનાઈ તેમની સરદારી લઈ સાત સાધાપર ચીતે હલ કરી તે સાનેને કાપી નાખી ગુંતળી કબજે કરી રાજ્ય વ્યવસ્થા માટે યુવરાજ મેડને પાટનગરથી બોલાવ્યો.
ઉપરની રીતે ચાવડા અને સોલંકિ સત્તાને નાશ કરી મેડ અને મનાઇની વાઘેલાપર દૃષ્ટિ પડી, ને તેને યુવરાજ કુંવર સાડને વાગડ મુકો ત્યાં તેણે જઈ એક પછી એક ટેટલાએક ગામડાઓ જીતી લઈ સમા સત્તા વિસ્તારી એ વખતે ગેડીમાં ઘરણ વાઘેલા રાજ્ય કરતો હતે, વાઘેલા સત્તાનો સર્વનાશ અટકાવવા ઘરણ વાઘેલે મોડના યુવરાજ કુંવર સાડને પિતાની દીકરી પરણાવી વાગડના થોડાક ભાગ ઉપર પોતાની સત્તા રાખી, કચછના ત્રણ મેટાં રાજ્યો જીતી લઇ, મેડ અને મનાઈએ મળી તેના ચાર ભાગ કર્યા તેમાં મોડ પાટવી હેવાથી બે ભાગ તેણે લીધા, એક ભાગ મનાઈને આવે અને એક ભાગ પોતે કરેલા પાપનાં પ્રાયશ્ચિત અથે ધર્માદામાં કાઢો. આ ભાગ પણ મનાઈએ લઈ લીધું અને તેની પેદાશામાંથી મહાદેવશ્રી કોટેશ્વરજીની પ્રતિષ્ઠા વધારવા ત્યાં ગયા. કેઠા નામે કુંડ બંધાવ્યું અને તે સીવાય સરણેશ્વર અથવા નીલકંઠ મહાદેવનું એક સુંદર મંદિર બંધાવ્યું. તેમજ એ મંદિર અને કુંડ સિંધુસાગર સરોવરના મધ્યમાં હેવાથી ત્યાં જવા આવવા માટે પાજ-(પુલ) બાંધી જવા આવવાની સુગમ કરી આપી બાદ પોતાની ગાદી ગુલાઇગઢમાં રાખી. અને મેડ પાટનગરમાં રાજ્યકર્તા થયે મનાઈના હાથથી ગેaહત્યા આદિ ઘણું પાપ થયા હતા. એવા જુલમને કચ્છી ભાષામાં “કેર” કહે છે જેથી મનાઈના વંશજે ઠેર કહેવાય.
સિંધ અને બીજા પરદેશી રાજ્યોના આક્રમણથી કચછને રક્ષવા માટે મેડે કચછની પૂર્વ દિશાએ વાગડ પરગણામાં એક ડુંગરી કિલ્લો બાંધવા એક ડુંગર પસંદ કર્યો, ત્યાં કંથડનાથ નામને એક તપસ્વી (સિદ્ધ) તપ કરતો હતો, તેણે ત્યાંથી ઉઠી જવા કહેતાં તે ઉઠયો નહિ, અને કહ્યું કે “બચ્ચા દુશરા બત ડુંગર હે ઉધર તુમ કિલ્લો બનાવ, ઈધર હમેરા આશ્રમ હૈ ઉસસે તેરેસે કિલ્લા નહિ બનેગા પરંતુ મેડે નહિ માનતા રાજહઠથી બળાત્કારે તેને ઉઠાડી કિલ્લો બાંધો શરૂ કર્યો. તપસ્વી કંથડનાથે ત્યાંથી થોડે દૂર જઈ આશ્રમ કર્યું. એકાદ વર્ષ જતાં કિલ્લો પુરા થતાં કથડનાથે પોતાની કંથામાંથી એકજ દરે ખેંચી કાઢતાં કિલ્લો જમીનદોસ્ત થયો. પછી ફરી માટે કિલ્લે જણાવ્યા અને તે પર થતાં કંથડનાથે
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમ ખંડ) બીજીવાર કંથામાંથી દોરે ખેંચતા તે કિલ્લે પણ જમીનદોસ્ત થયે, આમ પાંચ વખત મોડે કિલ્લે ચણા અને પાંચ વખત કંથડનાથે પાડ્યો, તેથી મેડે કંટાળી જઈ કિલ્લે બાંધ બંધ કર્યો, ત્યારપછી મોડ વિ. સ. ૯પ૪માં સ્વર્ગ ગયો.
૨ જામસાડ.
પિતાને મરથ પાર પાડવા માટે જામસાડે કંથડનાથના ચેલા ભસ્મનાથની મિત્રી લીધી, અને સાથે જઈ કંથડનાથની ક્ષમા યાચી તેને રાજી કરી ફરી કિલ્લો બાંધવાની આજ્ઞા મેળવી કિલ્લો પુરો કરી તે કિલ્લાનું નામ તે યોગીના નામ ઉપરથી કથકેટ પાડી ત્યાંજ રાજ્યગાદી સ્થાપી. આ મજબુત કિલ્લો બાંધી જામ સાડ સમા-સત્તા વધારે છે તેથી તેના સાળા ધરણુ વાઘેલાને ઇર્ષા થઈ અને તેનો ઘાટ ઘડવા નિશ્ચય કરી એક દિવસ મીજમાનીને બાને જામસાડને પિતાને ત્યાં નોતરી દગાથી મારી નાખી તેનું રાજ્ય કબજે કર્યું. પોતાની બેન ને પેટે જન્મેલ જામસાડનો કુંવર ફુલ નામનો માસ છનો હતે. તે જે જીવતો રહેશે તો ભવિષ્યમાં રાજ્ય લેવા તજવીજ કરશે માટે તેને પણ મારી નાખવાનું ધારી દેટલાક સ્વાર લઇ ધરણ વાઘેલ કંથકોટ તરફ રવાના થયે.
જામ સાડના મરણના ખબર તેની સ્ત્રીને થતાં તેને પણ દહેસત લાગી કે કદાચ કુંવર ફુલને પણ મારશે તેથી સમયસૂચક વાઘેલીએ “ફારક” નામની દાસીને કુલકવર સોંપી કોઇ નિર્ભય સ્થળે લઈ જવા કહ્યું. આ વફાદાર રાજ્ય ભક્ત દાસીને પણ છ માસને પોતાનો છોકરો હતો તેને સાથે લઈ બન્ને બાળકને મોટા સુંડલામાં સુવાડી સિંધ તરફ ચાલવા માંડી.
ધરણે કુલની તપાસ કરાવતાં “ફારક” નામની દાસી તે બાળ કુંવરને લઈ સિંધ તરફ નાસી ગઈ છે, તેવા ખબર મળતાં પાછળથી તાબડતોબ સ્વાર સાથે મારાઓને મોકલ્યા. દાસી રણમાં ભાગતાં ભાગતાં પાછવાળ કરતી જતી હતી તેથી તેને ઘુડની ડમરી પોતા પાછળ ઘણે દૂર ભાળી, ચાલાક દાસીએ ચેતી જઈ પિતા પાછળ વાર આવે છે તેમ જાણું રાજકુંવરનો બચાવ કરવા યુક્તિ શેધવા લાગી. બુદ્ધિશાળી દાસીએ પોતાના પુત્રના લુગડાં રાજકુંવરને પહેરાવ્યાં ને રાજકુંવરનાં લુગડાં પોતાના પુત્રને પહેરાવી ચાલવા લાગી, થોડે દૂરજતાં સ્વારે આવી પહોંચ્યા. સણગારેલ દાસીપુત્રને રાજપુત્ર ધારી ફરાક પાસેથી લઇ લીધે અને વીજળીના એક ઝબકારા વારમાં તેનું માથું ઉડાવી તેઓ પાછા ગેડી તરફ ચાલતા થયા, ત્યાં જઈ કુંવરને મારી નાખ્યાના ખબર ધરણ વાઘેલાને આપ્યા એથી તે કચ્છનું નિષ્કટક રાજ્ય ચલાવવા લાગ્યો. આ સમધમી દાસી પિતાના એકના એક પુત્રનું બલીદાન આપી લાખુના પાલણહાર જામકુલને બચાવી ચાલતાં ચાલતાં બાંભણસર (બજાણાસર-સિંધ) માં
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૩
જામનગરને ઇતિહાસ. (તૃતીય કેળા) આવી પહોંચી ત્યાંના રાજા દુલારા (ધુલારા)ના કારભારી અજા અને અણગાર નામના વણકને ઘેર એક જુદી ઓરડીમાં રહી તેના ઘરનું કામકાજ કરવા લાગી. રાજકુંવર ફુલ મોટે થતાં તે કારભારીના તથા આસપાસના વાછડાંઓ ભેળાં કરી વાછડવેલ ચારવા લાગ્યાતેમાં એક લુહારનું પણ વાછરું હતું તેથી તે લુહાર, પાસેથી ચામણું નહિ લેતાં તેના બદલામાં એક “સાંગ દંડાવી અને તે સાંગ લઈ હંમેશાં જંગલમાં જઈ નિશાનબાજી કરવા લાગ્યો, તેમ કરતાં જ્યારે તે ઉંમર લાયક થયો ત્યારે તે બહુજ નિશાનબાજ કુશળ લડવે બને.
બામણસરની સીમમાં એક વિકાળ વાઘ ઘણું જ નુકસાન કરતો હતો, તેથી તેને મારવા માટે એક દિવસ રાજા દુલારો મેટું લશ્કર લઈ ચડ્યો. એ તમા જોવા કુલ પણ સાથે ગયે, રાજાની સ્વારીના માણસેએ વાઘને ઘેરી હાંકે કરી છે છેડતા વાઘે રાજાના હાથી ઉપર તરાપ મારી કે તુરતજ તમામ માણસે ભયને લીધે રાજાને જોખમમાં મેલી ભાગ્યા, એ તકનો લાભ લઈ કુંવરફુલે વાઘમાથે સાંગનો ઘા કરતાં તે આરપાર નીકળી ગઈ, એ જોઇ એની બહાદુરીથી રાજા દુલારે ખુશી થયો. અને તેની હકીકત પુછતાં દાસી ફરકે જઈ કહ્યું કે “કચ્છના સમારાજા જામ સાડનો કંવર છે શત્રુઓએ સાડને મારી નાખતા કુંવરને લઇ હું અહીં નાશી આવેલછું. અને આપના કારભારીને ત્યાં રહી તેનું કામ કાજ કરી કુંવરનું ભરણપોષણ કરૂં છું.
રાજા દુલારે એ વાત સાંભળી ઘણેજ ખુશી થયો એટલું જ નહિ પરંતુ પિતાનો જાન બચાવનાર વીરને ઉપકાર માનવા પિતાની કુંવારી કુંવરફુલને પરણાવી.
એક દિવસ દાસી ફરાકે કહ્યું કે “હે ફુલ જ્યાં સુધી તેં તારા પિતાના શત્રુને માર્યો નથી, ત્યાં સુધી તારી બહાદુરી શું કામની?તેથી ફેલે યોગ્ય તક લઈ રાજા દુલારાને સઘળી વાત કરી એક મોટું લશ્કર લઈ તેના કારભારી અજા તથા અણગારને સાથે લઇ પિતાનુ વૈર વાળવા કચ્છમાં આવી હલાઈ ડુંગરપર એક કિલો ચણાવ્યો અને તેનું નામ દુલારાના કારભારીની બહેન બોલાડી ના નામ ઉપરથી ઓલાડીગઢ પાડયું તેમજ સ્વામિભક્ત જીવતદાન દેનાર માતા તુલ્ય દાસી ફરાક ઉફે જીકનું નામ કાયમ રાખવા એક ગામ વસાવી તેનું નામ જીકણું પાડયું.
કુંવર ફુલે બેલાડી ગઢથી ધરણ વઘેલાને ગેડીએ ખબર મેકલ્યા કે “હું જામ સાડનો પુત્ર કુલ ઈશ્વર કૃપાએ જીવતે છું અને મારા પિતાના વરનો બદલો વાળવા આવેલછું માટે લડવા અથવા શરણે થવા તૈયાર થાવ કુલને મારી નાખવામાં સ્વારે (મારાઓની) ભુલ થયેલી જાણું ધરણ વઘેલો પસ્તાયે પણ આ વખતે તેને મહાન રાજા દુલારાની મદદ જાણું કેઇરીતે જીતી શકાય તેમ નહિ હોવાથી વિષ્ટી ચલાવી પોતાની પુત્રી ધરણ વાધેલી ફુલને પરણાવી સમા રાજ્ય પાછું સે યું.
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવશપ્રકાશ ( પ્રથમખંડ )
ઘઉં ૩ જામપુલ પ્રુષ્ટ
પિતાનું રાજ્ય હસ્તગત કરીને ખેલાડીગઢમાંજ રાજ્યાભિષેકની ક્રિયા કરાવી જામફુલ ગાદીનસીન થયા. એક દિવસ પ્રભાતને સમયે ખેલાડીગઢના રમણિય જરૂખામાં બેસી રાજ્યમાર્ગ પર આવતાજતા લાકેાને જોતા હતા, તેવામાં એક મનેાહુર વ્હેરાવાળી નવયેાવન કુમારીકા જોઇ. તેના માથે દૂધની બે મટુકી હતી અને બન્ને હાથમાં ૫ પાંચ (ભેસના) પાડાઓની મેારીયું (રસી) લઇ ચાલી આવતી હતી. તેવામાં એવું બન્યું કે જામની ઘેાડારમાંથી એક ધાડા સરક તાડાવી મસ્તીમાં આવી જઇ તફાન કરતા કરતા સામેના રસ્તા ઉપરથી પૂર જોસમાં દોડતા આવતા હતા, રસ્તા સાંકડા હતા તેથી તે કન્યાએ સમય સૂચકતા વાપરી બન્ને હાથમાંના પાડાની દસે મારીઓને પગતળે દબાવી એક હાથે મટુકીયા ઝાલી, અને ધાડા નજીક આવતાં ધાડાના જડબા ઉપર બીજા હાથની એવા જોરથી એક થપાટ લગાવી કે ધાડા ચક્કર ખાઇ પાા ધાડાર તરફે વળી ગયા. આમ માર્ગ નિયમનતા બન્ને હાથમાં પાડાને ઢારી, તે કુમારીકા ચાલી નીકળી આ બનાવ જામફુલે નજરે જોતાં વિચાર કર્યું કે આ સ્ત્રીની કુખે જે પુત્ર જન્મે તે ઘણાજ બહાદુર થાય. તપાસ કરાવતાં તે કન્યા કુડધર નામના રબારીને ત્યા ઉછરતી હાવાનું જાણી તેને ત્યાં રાજગારને સગપણ માટે માગું લઇ માકલ્યા.
૪૪
કોઈ એક અપ્સરા ઇન્દ્રના શ્રાપથી પૃથ્વી ઉપર પડી તે પછી જંગલમાં આવેલા એક શિવાલયમાં તે અપ્સરા પાતાના અપરાધની માફી માગતાં ગદગદ કૐ થઇ સ્તુતિ કરતી હતી. તેવામાં વીકીઓ સધાર અને કુડધર રબારી પેાતાની આઠ ગાયા અને ભેસા ચારતાં ચારતાં ત્યાં આવ્યા તે સ્રીનું રૂદન સાંભળી શિવાલયમાં જઇ તેને આશ્વાસન આપી ગામમાં લાવી કુડધરને ઘરે રાખી તેનુંનામ સેાનલ હતુ, સેનલની ખુબસુરતીથી મેાહિત થઈ વીકીઆ સધારે પાતાની તમામ આથ કુડધરને આપી તે કન્યા પાતાને ત્યાં લઇગયા, રાત્રે સામલના એરડામાં જતાં તેને વિકાલ સિંહુણરૂપે જોઇ વીકીઓ પાછા વળ્યા અને સવારે કુડધરને સોનલ પાછી સોંપી પાતાની આશ પાછી લાબ્યા, કુડધર પેાતાની પુત્રીથી પણ અધિકગણી તેની સંભાળ રાખતા હતા.
એ કન્યાનુ` માગુ રાજા તરફથી આવતાં તે ચેાગ્ય જાણીને તેના લગ્ન જામ કુલ સાથે કરી આપ્યા.
વિ. સ. ૯૭૬ ના કારતક સુદ બીજની પ્રભાતે એ સાનલ રાણીને પેટે એક પ્રતાપી પુત્રના જન્મ થયા, તેનું નામ લાખા પાડયું. કે જે પાછળથી ફુલના પુત્ર હેઇને લાખાફુલાણી એ નામે પ્રસિદ્ધ થયા. લાખાફુલાણીના જન્મ વખતે જામકુલ પેાતાના સાસરા રાજા ધુલારાસાથે ખાંભણાસર હતા. તેથી ત્યાં પુત્ર
Page #68
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (તૃતીય કળા) જન્મની વધાઈ મળતાં તે પાછો કચ્છ આવ્યું. કેટલાક દિવસે વિત્યા પછી પટરાણું સોનલની ઈર્ષાથી કેટલીક રાણીઓએ જામફલના કાન ભંભેરી સેનલના સતિત્વપણુ માટે વહેમ પાડ્યો. ભેળા રાજાએ હેમમાં હેમાઈ જઈ સતી સોનલને સતીવાણુની ખાત્રી કરી આપવા જણાવ્યું, તેથી સતીએ પતિની શંકાનું નિવારણ કરવા ચંદન કાષ્ટની ચીતા રચાવી રાજકુટુંબ તથા નગરજનો સમક્ષ પાતાના યુવરાજ કુંવર લાખાને તેડી ચીતામાં પ્રવેશ કર્યો અને અગ્નિસ્નાન કરી પિતાની પવિત્રતા સિદ્ધ કરી બતાવી.
બોલાડીગઢના દરબારમાં સતી સોનલે અગ્નિસ્નાન કર્યું તેથી જામફુલે તે કિલ્લાને ત્યાગ કરી, મીયાણુમાં બીજે કિલ્લો બંધાવી કારભારી અણગેરેના નામથી તેનું અણગોરગઢ નામ પાડી ત્યાં ગાદી સ્થાપી. સતી સેનલ તથા કુંવર લાખા અને અન્ય રાજ્યકુટુંબની સાથે રહી ત્યાં રાજ્ય કરવા લાગ્યો.
જામફુલને છ કુંવર હતા, પરંતુ લાખો મહા તેજસ્વી ઉદાર, પ્રતાપી, તેમજ બુદ્ધિશાળી દેવના અવતાર જેવો દેદિપ્યમાન હતો. એવા સદ્ગુણેથી પ્રજા તેને ઘણું ચાહી જામ લાખ કહી બોલાવતી. આ પ્રજાપ્રિય કુમારની સાવકી (ઓરમાન) માતાઓને એથી ઇર્ષા વધી અને કોઇપણ ઉપાયે લાખાનું કાસળ કાઢવા યુક્તિઓ રચવા લાગી. એક સમય હુતાશનીના તહેવારમાં ધરણુ વાઘેલાએ પોતાની તથા બીજી રાણુની પુત્રવધુઓને બોલાવી કહ્યું કે “જામલા તમારે દેર થાય, માટે લાખાને રંગની પીચકારીઓ છાંટી હુતાશણુની ગોઠો “તેથી લાખો દાતણ કરતો હતો ત્યાં સહુ રાજવધુ આવી પછવાડેથી રંગની પીચકારીઓ છાંટી એરડામાં ચાલી ગયાં, લાખે તે જોયું ત્યારે ધરણુ વાઘેલાએ કહ્યું કે તેની હરકત નહિ, આજે હુતાશની છે માટે તમે પણ તમારી ભાભીને ઓરડામાં જઈ રંગ છટે, એમ કહી પોતે ઓરડામાં જઇ બીજુ ઓઢવાનું બદલી (ઓડી) વહુરૂઓને સંકેતથી ત્યાંથી રવાના કરી પોતે વાંસવાડી ઉભીરહી. તેવામાં લાખે આવી રંગની પીચકારી તેના ઉપર મારી કે તુરતજ માટે કોલાહલ મચાવી જનાનામાં રમખાણ કરી મેલી અને જામફલને બોલાવી ધરણ વાઘેલીએ કહ્યું કે “તમારે લાખો બહુજ ઉદ્ધત છે, હું તેની મા થાઉ છતાં મને આ પીચકારીથી રંગછાંટી મારી બેઅદબી કરી, એટલું જ નહિં પણ કેટલાક ન બોલાય તેવાં વચનો બોલી મરી મશ્કરી કરી અન્ય રાણીઓએ પણ એ પ્રપંચ જાળમાં સામેલ હેઈ સાક્ષી આપી? તેથી જામ કુલને તે હકીકત સત્ય જણાતાં તુરતજ લાખાને લાવી તેનો કાંઇપણ ખુલાસે સાંભળ્યા વગર દેશવટો આપે. લાખે પણ જાણ્યું કે આ બધો પ્રપંચ ધરણ વાઘેલી છે. તેથી તુરતજ કાળો પોશાક પહેરી કાળા ઘોડાપર સ્વાર થઈ કચ્છધરાને છેલ્લા સલામ કરી ચાલી નીકળ્યો અને કહેતો ગયો, જામફલ તથા ધણરાણ મરી ગયાની અને સીયાણ તળાવને બંધ તુટી ગયાની વાત કે આવી મને જાહેર કરશે તો તેને હું જાનથી મારી નાખીશ.
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
જામકુલ પાતાની રાણી ધેણ વાધેલી સાથે દરરોજ રાત્રે ચાપાટે રમતા ત્યારે તે મિથ્યાભિમાની રાણી પાસા નાખતા ખેાલતી કે ‘ઢળ પાસા જેમ ધરણના ઢળ્યા” આ શબ્દો દરરોજ ખેલતાં સાંભળી જામફુલને ઘણુંજ માડું. લાગતુ પરંતુ કાંઇ ન મેલતાં મનમાં વિચાર કર્યાં કે પિતાનું વૈર ન વાળતાં ધરણ વાઘેલાને જીવતા રહેવા દીધા ત્યારે આવું સાંભળવું પડે છે. માટે હવે તા પિતાનું વૈર વાળી આ રાણીનું અભિમાન ઉતારવું. ધરણ વાધેલા શ્રાવણમાસમાં દરાજ પેાતાના રત્નાકર નામના ઘોડાપર બેસી કાગેશ્વર મહાદેવના દર્શન કરવા સીક્રે જતા. જામકુલ પણ કેટલાક સ્વારો સાથે તેની પાછળ જતા પણ વધેલા ચેતી જતા તુરતજ રત્નાકર ધેાડાની સહાયથી તેના દાવમાં આવતા હું. એમ કેટલાક દિવસ બનતા જામકુલે વિચાયુ` કે તેના ધાડા ઘણાજ સારો છે, તેથી તેને પહેાંચાશે નહિ. એમ ધારી એક દિવસ એહાણે (ઢાણમાં) આવેલી ઘોડીઆ સાથે લઇ કુલ સીક્રે ગયા ધરણે તેને જોઇ નાશી જવા પ્રયત્ન કર્યાં પણ ઘોડો એણે આવેલી ઘોડીઓની ઘાણથી હાવળા કરતા તે તરફ વળ્યા તેથી તે નાશી શકયા નહિ. એટલે નિરાશ મની ધરણ વાધેલો ખેલ્યા કે રત્નાકરને ગમી તે વાધેલાને વીસવાર” એમ કહી સામેા ચાલી સીફ્રાને સીમાડે ફુલ સાથે હુંદ યુદ્ધ કરી મરણ પામ્યા. ફુલે ધરણના ચહેરાના ભાગ કાયમ રહે તેવીરીતે શરીરની ચામડી ઉતરાવી તેના ચાળા સીવડાવી પેાતાના દીવાનખાનામાં ચાપાટ રમવાની જગ્યાએ (વાધેલી રાણીને બેસવાની જગ્યા ઉપરના) ગલીચા નીચે રખાવી દીધા. રાત્રે ચેાપાટ રમતા પાસા નાખતી વખતે રાણી મેાલીકે ઢળ પાસા જેમ ધરણના હત્યા” એ સાંભળી ફુલે ઉત્તર આપ્યા કે ગલીચા ઉપાડી જીઓ તેા ખખર પડે કે કોના પાસા સવળા પડ્યા? ધરણના કે ફુલના ? રાણીએ ગલીચા ઉપાડી જોયુ. તા પેાતાના પિતાની ચામડીને ચાકળા જોયા તેથી દીલગીરી સાથે ખેલી ઉઠી કે બાપદાદાનું વેર વાળવુ એ ક્ષત્રીઓના ધર્મો છે પણ તમે મને મારા પિતાના મૃત દેહની ચામડીપર બેસાડી તે ઘણુ જ ખાટુ' કર્યું. હવે મારાથી જીવાય કેમ? આટલુ` ખેલી કટાર લઇ પાતાના આઠ માસના ગ`ને પેચીરી જામફુલને કાઢી આપ્યા, તે પાતે તુરતજ મરણ પામી. આ દીકરાને પેટમાંથી ઘા” મારી કાઢયા માટે “ધાઓ” (ઘાએજી) કહેવાયા.
૪૬
.
ઉપરના બનાવ બન્યા ત્યારે લાખા દેશવટે હતા ધેણ રાણીના મરી ગયા પછી જામકુલ પણ થાઉં ઘણે વરસે ગુજરી જતાં ગાદી માટે ભાઇઓમાં અંદર અંદર તકરાર પડી દેશ પાયમાલ થયા, અને ચારે બાજુ અધાધુધી ચાલી.
શ્રીયદુવંશપ્રકાશે તૃતીયકળા સમાપ્તા,
Page #70
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (ચતુર્થ કળા)
ચતુર્થ કળા પ્રારંભ:
૪ જામલાખે પુલાણું --
- I તુ II + शाके सात सतोतरे, सुद सातम श्रावण मास ।।
सोनल लाखो जनमीयो, सुरज जोत प्रकाश ॥१॥ लाखा पुत्र समुद्रसा, फुलघरे अवतार ॥ पारेवां मोती चुगे, लाखारे दरबार. ॥ २॥ पालाणी हीरे जडी, सुरत पंचाणी ॥ * જેમ હૃલો વાસી, સારવો ફરાળt | ||
જામલા શાલીવાહન શક ૭૭૭ માં શ્રાવણ સુદ ૭ ના રોજ સોનલ રાણુથી જ હતો એ હકીકત ઉપર આવી ગઈ છે.
દેશવટે મલ્યા પછી લાખો ગુજરાતમાં (અણહીલવાડ પાટણમાં) પોતાના સાસરા સામતસિંહ ચાવડાને ત્યાં પિતાના ડાઘણું અનુચરે સાથે ગયે એ વખતે ગુજરાતમાં સામતસિંહના પ્રમાદથી અવ્યવસ્થા ચાલતાં બધે અંધાધુંધી ચાલતી હતી તેથી ત્યાં કાર્યદક્ષ રાજનિતિજ્ઞ પુરૂષની જરૂર હતી. કેમકે ચોર લુંટારા અને અન્ય શત્રુઓથી પ્રજા ત્રાસી રહી હતી. તેવા સમયમાં લાખો ત્યાં જતાં રાજા અને પ્રજાએ તેને વધાવી લીધો અને રાજ્યને તમામ કારભાર લાખાના હાથમાં સોંપે જામલાપાની અસાધારણ બુદ્ધિથી ગુજરાતમાં સુખશાંતિ સ્થપાઈ અને રાજા પ્રજા ઉભયનો માનીતો થતાં અદ્યાપિ પર્યન્ત લાખે ગુજરાતમાં પ્રસિદ્ધ છે.
એ વખતે કલ્યાણીના ભુવનાદીત્ય સેલંકી રાજાના ત્રણ કુંવર રાજસિંહ, બીજસિંહ, અને દંડકસિંહ સરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવની યાત્રા કરી પાછા ફરતાં અણહીલવાડ પાટણમાં સામતસીંહ ચાવડાના મેમાન થયા, તેણે તેની ઘણુજ બરદાસ કરી, તેમજ યુવરાજ કુમાર રાજસીંહ ચાવડાના મેમાન થયા. તેણે તેની ઘણુ જ બરદાસ કરી, તેમજ યુવરાજ કુમાર રાજસીંહની અગાધ બુદ્ધિ જોઈ પોતાની બેન લીલાવતીને તેની સાથે પરણાવી અને તેણુને પેટે પુત્ર જનમ્યો એ વખતે મુળ નક્ષત્ર હોવાથી તેનું નામ મુળરાજ પાડયું. રાજષિએ ભવિષ્ય ભાખેલ કે આ બાળક મામાના કુળનો નાશ કરશે.”
Page #71
--------------------------------------------------------------------------
________________
४८
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ ) લીલાવતીને પરણાવ્યા વિષેની એવી એક દંત કથા છે કે સેલંકી કુમાર રાજબીજ અને દંડકની છાવણી અણહીલપુર પાટણના તળાવને કિનારે પડી હતી. ત્યાં સામતસિંહ ચાવડાના ઘોડાઓને પાણી પાવા માણસે આવ્યા તેમાના એક સ્વારે ઘડીને ચાબુક માર્યો. તેને અવાજ સાંભળી રાજથી નાનભાઈબીજ જે સુરદાસ હતો તેણે કહ્યું કે “આ ચાબુક મારવાથી ઘોડીના પેટમાં પંચકલ્યાણ વછેરે છે તેની ડાબી આંખ ફટી ગઈ” માણસેએ તે વાત રાજાને જઈ કહી તેથી રાજાએ ખાત્રી કરવા એ ત્રણે ભાઈઓને રોકી શરત કરી કે જે વછેરાની ડાબી આંખ ફુલ નહિ હોય તો તમારું સર્વસ્વ લુંટી લઇશ પાટવી કુંવર રાજ કહે છે કે જે અમારી વાત સાચી ઠરે તે તમારી બહેન લીલાદેવીનું સગપણ આપ ઉપર કરાર બનેએ કબુલ કરતાં ત્રણે રાજ કુમારે તે ઘોડીને ઠાણ આવતાં સુધી ત્યાં રોકાયા બીજકની પરિક્ષા મુજબ ઘોડીને પંચકલ્યાણ વછેરા ડાબી આંખે ફટલ આવ્યો. એથી શરત મુજબ સામતસિંહ ચાવડે પોતાની બહેન લીલાદેવી રાજને પરણાવી આપી. અને તેને પુત્ર જન તેનું નામ મુળરાજ પાડયું.
કચ્છમાં જામફલના મરણ પછી તેના કવરમાં અંદર અંદર કુસંપ થવાથી બહુજ અવ્યવસ્થા અને અશાન્તિથી પ્રજા અકળાઇ ગઇ હતી. રાજ્ય તરફથી પ્રજાને જરાપણ આશ્વાસન નહોતું પરંતુ અનેક પ્રકારના કર વેરા અને ચાર લુંટારાના ત્રાસથી પ્રજા અત્યંત પીડાતી હતી. એથી પ્રજાએ એકમત થઈ ગુજરાતમાંથી લાખા ફુલાણીને લાવી ગાદીએ બેસારવા નક્કી કર્યું. પણ કેઈએ કહ્યું કે જ્યારે લખે દેશવટે ગયો ત્યારે પ્રતિજ્ઞા કરી કહે ગયે છે કે
કેઇ મારી પાસે આવી જામ કલ તથા ઘેણરાણી મરી ગયાની તેમજ સીણાઈ તળાવને બંધ તુટી ગયાની વાત જાહેર કરશે. તેને હું જાનથી મારી નાખીશ. અત્યારે એ ત્રણે બાબત બની હતી તેથી તેને તેડવા જવાની કેઇએ હિમત કરી નહિ છેવટે સર્વ પ્રજાના અતિ આગ્રહથી લાખાની બાળસખી ડાહી (ડમની) ડમરીએ તેડવા જવાનું બીડું ઝીલ્યું, તે દાસીના નામ પ્રમાણેજ ગુણ હોવાથી તેણે અણહીલપુર પાટણ જઈ જોગણનો વેશ લઇ રાત્રિને વખતે લાખાની મેડી હેઠે બેસી જન્તર વગાડી દુહા બેલવા લાગી કે –
वळने लाखा मेराण, तो वण काछो करायो । सुरत गीन सुजाण, माडुएं प्यो मामलो ॥१॥ भट्ठी मथे धांण, फुलणना पसा वाडीए ॥
बेइ ताणा ताण, सजन सीणाय बंधजी ॥ २ ॥ ઉપરના દુહાઓ સાંભળતાં લખે ચમકી ઝરૂખેથી જોયું તે એક ગણને જતર વગાડતી જોઈ, તેને ઉપર બેલાવતાં દુહાઓ બેલવા કહ્યું તે દુહાઓ
Page #72
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (ચતુથી કળા). સાંભળતા તેના અવાજ ઉપરથી જોગણને ઓળખી ગયે, અને દુહાનો ભાવાર્થ સમજ્યો કે, જામકુલ તથા ધરણ વાઘેલી મરણ પામેલા છે, તેમજ સીણાયનો બંધ ટુટ્યો છે. માણસે ઉપર મામલે મચે છે, કચ્છદેશ દુ:ખમાં અકળાય છે તેથી મને ત્યાં સંભાળ લેવા પ્રજા બોલાવે છે.
ઉપરનો અર્થ મનમાં સમજી લાખે જોગણુને પુછ્યું કે હે ડાઈ, અહીં તું કેમ આવી ? ડાઇએ કહ્યું કે રાજના અને પ્રજાના લોકેએ આપને બોલાવ્યા છે લાખે પુછ્યું કે શું જામકુલ અને ઘણુ બન્ને ગુજરી ગયા? શું શીયાણુનો બંધ ત્રુટી ગયે? સાચું બોલ તારા દુહાનો ભાવાર્થ એવો જણાય છે. દાસીયે જવાબ આપે કે ગરીબ પરવરઆપ આપના મુખથીજ તેમ કહે છે. પ્રથમ પેજ તેમ કહ્યું માટે હવે મારે કહેવામાં વાંધો નથી “એ વાત ખરી છે અને ગાદી ઉપર અભિષેક કરવા રાજની દરેક પ્રજાનો મત આપની તરફેણમાં છે તેમજ આપના બીજા ભાઈઓમાં રાજ્ય ચલાવવા જેટલું શાય નથી માટે આપ કૃપાકરી જલદી સ્વદેશ પધારે.
બીજે જ દિવસે જામલાખો મહારાજા સામતસિંહજીની રજા લઈ કેટલુંક લશ્કર તથા સમૃદ્ધી લઈ દાસી સાથે કચ્છમાં અણગોરગઢ આવ્યું. પ્રજાએ સામૈયું કરી રાજ્યગાદી ઉપર અભિષેક કર્યો, પરંતુ અણગાગઢમાંથી પોતાને દેશવટો મળેલ તેથી ત્યાં નહિં રહેતાં કેરા ગામે અછત કિલ્લો બાંધી “કરા કેટ” માં રાજ્યધાની સ્થાપી. પ્રજાને સુખ આપ્યું. લાખાની દાનવીરતા આજે કચ્છ કાઠીઆવાડમાં સેંકડો વર્ષો વિત્યા છતાં, જેવી ને તેવી ઉજ્વળ ઝળહળી રહી છે. ગાદીએ બેસી તેને લાખાસાગર નામનું તળાવ અંજારથી અઢી કેસ ઉપર આવેલ સીણાય ગામ પાસે બંધાવ્યું, તેમજ ચારણેને દરરોજ લાખ ૫સાવ દાન આપતો તેમજ બ્રાહ્મણને મોટાં દાન (એટલેજ દરરોજ ૧ ભાર સેતુ કરણની માફક) આપી અક્ષય કિર્તિ મેળવી હતી, સારો દરમાયો આપી કેટલુંક લશ્કર રાખ્યું અને અન્ય દેશ જીતવા દરસાલ દશેરાને દહાડે જે દિશામાં મુહૂર્ત આવે તે દિશામાં તે કુચ કરતો અને ત્યાં વિજય કરી રાજ્યમાં પાછા આવતા.
ગુજરાતના રાજા સામતસિંહ ચાવડાનો કુમાર અહિપત કેટલેક વર્ષે લાખાફલાણુને શરણે કચ્છમાં આવ્યું, તેથી તેને મોરગઢ ગામ તથા તેની આસપાસની જમીન તેના નિર્વાહ અથે આપી હતી. મુળરાજ અને લાખા ફુલાણુના વેરનું આ પણ કારણ હોય એવો સંભવ છે. મુળરાજના જન્મ પછી તેની માતા લીલાદેવી તુરતજ ગુજરી ગઈ હતી. તે પછી મુળરાજને પિતા રાજસિંહ આત્માની શાન્તિ અથે યાત્રા કરવા નિકળ્યો. દ્વારકાથી નારાયણસર, કેટેશ્વર, વગેરે તીર્થ સ્થળે જઈ યાત્રા કરી પાછા ફરતી વખતે કચ્છનો કરકેટ જેવા આવ્યો કચ્છ નરેશ લાખાલાણીએ તેનો અતિશય આદરસત્કાર કર્યો. લાખાને પ્યારે દેડ પ્રબુયસર એ વખતે માંદો હતો, તેના માટે દેશપરદેશથી વૈદો અને હકીમો આવ્યા
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશપ્રકાશ (પ્રથમખંડ) હતા છતાં કે તેનું દર્દ પારખી શકયું નહિ. પરંતુ સોલંકી રાજા રાજસિંહ ઘોડે તપાસી કહ્યું કે “આ ઘેડે સ્વઘાતથી પગ માંડતો નથી” (ઘેડાને સ્વન આવે કે લડાઇમાં પગને ઈજા થઈ છે, અથવા કપાઇ ગયો છે એમધારી પગોળી (ઉચેકરી) ઉભે રહે તેનું નામ સ્વનઘાત કહેવાય) માટે લશ્કરની બે ટુકડી શહેર બહાર મેદાનમાં ઉભીકરી તેમાંની એક ટુકડી સાથે આ ઘોડા ઉપર ચડી લાખાએ પોતે જવું અને સિંધુડા રાગમાં સરણાઈઓ અને બુબી ડેલી બજાવી એકદમ હાકલ પડકાર સાથે હાકરણુ (હલ્લો) કરી એકદમ બીજી ટુકડી ઉપર હુમલો કરવાનો દેખાવ કરે, તે જોઈ ઘોડાને શુર પ્રગટતાં સ્વપ્નની વાત ભુલી જશે અને પગ જમીન ઉપર માંડી દેડવા માંડશે. લાખાએ તે પ્રમાણે કરતાં ઘેડે જમીન ઉપર પગ માંડ્યો, તેથી જામલાઓ બહુજ ખુશ થયા અને રાજસોલંકીને પિતાની બહેન “રાયાં પરણાવી અને તેના ઉદરથી અવતરેલ કુંવરનું નામ
રાખાયત રાખ્યું. એક દિવસ લાખોફલાણું અને રાજસોલંકી બન્નેએ કાઠીઆવાડમાં આવી ભાદર નદીને કિનારે ડુંગરાળ પ્રદેશમાં સાત કિલ્લાઓ બાંધ્યા. તેમજ એક ટેકરી ઉપર આઠમે દૂગ બાંધી તેની અંદર મહેલ ચણાવી ગામ વસાવી ત્યાં તેઓ રહેવા લાગ્યા. એ આઠમો દુ હેવાથી “આઠકેટ અને પાછળથી આટકોટ કહેવાવા લાગ્યું, એ કિલ્લાથી થોડે દુર દક્ષિણ બોજુની ટેકરી ઉપર પિતાની બાળ સખી ડાહી ડમરીને રહેવા મેડી ચણાવી આપી. હાલ તે જગ્યાને ડાહી ડુંગરીના નામથી લોકો ઓળખે છે, તેમજ ત્યાં લાખા ફુલાણીએ હનુમાનજીની સ્થાપના કરતાં એ હનુમાનજી કુલીયાહનુમાન નામે પ્રસિદ્ધ છે. આટકોટના રાજમહેલમાં જામલા અને રાજ સેલંકી એક દિવસ ચોપાટ રમતાં એક બીજાના કુળની શ્રેષ્ઠતા વિષે વાદે ચડ્યા. અને તેમાં તકરાર વધી પડી રાજ સોલંકીએ જામલાખાને મરમમાં કાંઈક મેણું માર્યું. તે મેણાથી જામલાને ક્રોધ કરીને એકજ તલવારના ઝાટકે રાજનું માથું ઉડાડી દેતાં લાખાની બહેન રાયજી તેના પતિ પાછળ સતી થઇ. ભાણેજ રાખાઈતને જામ લાખાએ ઉછેરી મોટો કર્યો, પણ માતાપિતાને આમ અકાળે વિયોગ થવાથી રાખાયતને બહુ લાગી આવ્યું. પણ અવસર આવ્યે પિતાનું વેર વાળવાનો નિશ્ચય કરી શાન થયે.
રાખાયતને જામલાખો પુત્રની પેઠે રાખતા હતા. પણ તે પ્રેમમાં ન લોભાતાં પિતાના ભાઈ મુળરાજ આગળ અણહીલવાડ પાટણ ગયો, ત્યાં સામંતસિંહ ચાવડો મુળરાજને ગાદી આપવાની પેરવીમાં હતો, પણ તેના ભાયાતો (ચાવડા સરદારો) કચ્છમાંથી તેના પુત્ર અહિયતને ગાદીએ લાવવાના મતમાં હતા. તેથી મુળરાજ તથા રાખાયત કનોજ જઇ તેના કાકા બીજકને તેડી લાવ્યા, બીજકે પાટણમાં આવી રાજા તથા ભાયાતને કહેલ કે મુળરાજના પિતા રાજને તમે લીંબુ ઉછાળ રાજ આપવા વચન (લીલાદેવીના હસ્ત મેળાપ વખતે) આપેલ હતું. પરંતુ તેનો અમલ થયો નથી, રાજ મરી જતાં હવે તેના પુત્ર મુળરાજને લીંબુ ઉછાળ રાજ્ય કરવા દેવું જોઇએ, કચેરીએ તથા રાજાએ એ વાત કબુલ રાખી
Page #74
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (ચતુર્થ કળા)
૫૧ અને લીંબુ ઉછાળ એટલે હંમેશાં લીંબુ ઉછાળતાં નીચે પડે તેટલે વખત મુળરાજ રાજ ચલાવવા લાગ્યું. તેના કાકાની સલાહથી તેણે હંમેશાં એક ભાયાતને જાગીર પોશાક પેરામણ આપી અમીર બનાવવા હુકમ કરતો, ત્યાં લીંબુ નીચે પડે. આમ કેટલેક વખત જતાં ઘણાં ભાયાતોને મોટા જાગીરદાર બનાવી લાખની નવાજેસે કરી. ભંડાર ખાલી કર્યા, અને તેથી સર્વ ભાયાતો તથા અમીરે મુળરાજની ચાહના કરવા લાગ્યા, તેના કાકા બીજે એક બીજી યુકિત પણ સુચવી હતી કે“તારે હંમેશાં માંસના ટુકડા ઉચે ફેંકવા એથી સમળાઓ તે ટુકડાઓ લેવા હરી જશે, અને તારા માથા ઉપરજ હંમેશાં ફર્યા કરશે એ પ્રમાણે કરતાં સમળાઓનો ઘેરે કાયમ મુળરાજના માથા ઉપર ભમ્યા કરતે, એક દિવસ સવારના દરબારમાં જ્યારે લીંબુ ઉછાળવા મુળરાજને હુકમ થયો ત્યારે તેના કાકા બીજની સુચના મુજબ લીંબુ લેહીવાળું કરી ઉછાળ્યું કે તુરતજ લેહીવાળા લીંબુને માંસનો ટુકડો ધારી મમળા ઉપાડી ગઈ. મુળરાજને ગાદી ઉપરથી ઉતરવા સામતસિંહે કહ્યું પણ “લીંબુ નીચે પડે ત્યારેને?” એમ કહી મુળરાજ ઉતર્યો નહિ. બાદ કેટલાક આડખીલી રૂપે આવતા ભાયાતો અને સામતસિંહ ચાવડાનો અંત લાવી મુળરાજ સ્વતંત્ર થઈ અણહીલવાડ પાટણની ગાદી ઉપર બેઠો.
. સંવત ૧૯૩૫માં ગીરનારની તળેટીમાં વામનાસ્થળી (વણથલી)માં ગ્રહરીપુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે જામ લાખાને મીત્ર હતો. તેના ઉપર મુળરાજ સેલંકી ચડી આવતાં તેની મદદે આવવા પ્રહરીપુએ જામ લાખાને નોતર્યો જમલાખાને કા સતતી નહિ હોવાથી પોતાના ભાઈના કંવર પુઅરાને રાજલગામ સપી મોટું લશ્કર લઈ પોતાના મિત્ર ગૃહરીપુની મદદે ચડી ગયો અને પોતે વસાવેલા આડકેટ (આટકોટ) ના કિલ્લામાં પડાવ નાખી ગુર્જર નરેશને માર્ગ રેકી બેઠે, ત્યાં ગૃહરીપુ પણ પિતાના લશ્કર સાથે તેને આવી મળેએ કિલ્લાની થોડે દુર ભાદર નદિને મળતો જાંબવા નામના કળા નજદીક મુળરાજ અને ગૃહરીપુના સૈન્યને સામસામો ભેટે થતાં ભયંકર કાપાકાપી ચાલી ગૃહરીપુને હાથી મરતાં ગૃહરીપુ નીચે ઉતરી લડવા લાગ્યો અને દુશમના હાથમાં સપડાયે આ વખતે જામલાખે પોતાના મિત્ર માટે જીવ સાથે લડતો લડતો મુળરાજ સમીપ જઈ તેના ઉપર તલવારનો ઘા કરતાં પાછળથી તેના ભાણેજ રખાપતે આવી સાંગ મારી અને મુળરાજે તલવારના એકજ ઝાટકે લાખાફુલાણીનું માથું ધડથી જુદું કરી નાખ્યું. મધ્યાન કાળે માથું પડયું છતાં હાથમાં તલવાર લઇ લાખે “કબંધ થયો અને સાંજ પડતાં સુધીમાં તો હજારે માણુની સેનાને કાપી નાખી. સાંજરે કોઇએ ગળીયલ કપડું માથે નાખતાં ધડ પડયું. આવી રીતે લાખ ૧૨૫ સવા વરસનું આયુષ્ય ભેગવી દુનિયામાં અક્ષય કિર્તિ જોગવી સ્વર્ગે સીધા. એ વખતનું એક પુરાતની કાવ્ય છે. તેમાં એ લડાઈમાં મરનારની સંખ્યા તિથી વાર અને સક બતાવેલ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
શ્રીયદુશપ્રકાશ
( પ્રથમખંડ )
॥ ઇક્ષ્ય ||
साके नवसो एक मास कार्तिक नीरंतर ॥ पिता वेर छल ग्रहे, सोड दाखे अत सद्धर । पडे समा सो पनर, पडे सोलंकि सो खट || सो ओगणीस चावडा, मुवा रज्य रक्षणवट || वरमाळ गळे मंगळधरी, सुर पुरां अपछर वरे ॥ आठम पक्ष सुकल सुकर, मुळराज हाथ लाखो मरे ॥ १ ॥
ભાવા—શાલીવાહન સક ૯૦૧ નવસે એકના કાર્તિક સુદ આઠમને શુક્રવાર ૧૯૦૦ ચાવડા રજપુત અને ૬૦૦ સેાલિક રજપુતાને કાપી ૧૫૦૦ સમા રજપુત સીખે જામલાખા ફુલાણી મુળરાજ સાલિકના હાથથી કામ આવતાં અપ્સરાઓને વરી સ્વર્ગ ગયા.
આજે પણ આટકોટ પાસેની ભાદર નિદે તથા બુણપરી નિર્દે તેમજ જામવા વાંકળાના સગમ વચ્ચે જામલાખા ફુલાણીના પાળીયા અંબાજી માતાના દેવળ પાસે સેંકડા વર્ષોની સાક્ષી પુરતા ઉભો છે, તેમજ દરવર્ષે ત્યાં અષ્ટમીનો મેાટા મેળા ભરાય છે. ભરવાડ અને રબારણા તે પાળીયાને દુધથી નવરાવે છે, કારણકે લાખા સેાનલ અપ્સરાને પેટે જન્મ્યા હતા, અને સેાનલ કુડધર રબારીને ત્યાં ઉછરી હતી, તેથી રબારણે। અને ભડવારણા તેને દુધે નવરાવી પુજે છે, અને અશાડીબીજે ગામના રહેતા કાઠી રજપુતા જામલાખાના પાળીયાને કસુંબા પીવરાવેછે, એ દેવાસી રાજા લાખા વિષે કહેવત છે કેઃ—લાખા લખ પણ ફુલાણી એ ફેર.”
ઇતીશ્રી યદુવશપ્રકારો ચતુર્થાંકળા સમાપ્તા.
Page #76
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચમ કળા) – એ પંચમકળા પ્રારંભઃ |
હું લાખા ફુલાણી વિષેની કંઠસ્થ કથા -
કાઠીઆવાડમાં લાખા ફુલાણુ વિષેની અનેક દંતકથાઓ છે. અને એ દંતકથામાં વીરતા નિતિ અને કેટલીક વહેવાર ઉપયોગીતા (ાઈ જન સમાજને ઉપાગી જાણ આ નીચે લખવામાં આવી. છે,
જામફુલનું બીજું નામ જામભારે હતું, એ જામભારે પીરાનપટણના બાદશાહ સાથે લડવા માટે મોટા સિન્યની તૈયારી કરી એ વખતે પોતાની રાણુ સોનલ (અસરા) પાસે કામલ નામની ડુમની સ્ત્રીને વડારણ તરીકે રાખી તેમજ પોતાના દસોંદી ચારણ સાંબા બારેટની સ્ત્રી ઝાંસી બાઇને સલાહકાર તરીકે સેપી જામકુલ સાંબા બારેટને તથા તુમને સાથે લઈ પીરાણપટણ ઉપર કુચ કરી ગયા.
પીરાણ પટણ ડુંગરી પ્રદેશમાં લેવાથી ત્યાં પહોંચવું તેને ઘણું જ મુશીબત ભરેલું લાગ્યું તેમજ તેના બાદશાહને ખબર પડતાંજ ડુંગરી કિલ્લામાંના આવવાના બાઈ (રસ્તા) બંધ કર્યો. જેથી બાર બાર વરસ સુધી ગાઢ જંગલમાં તેને ઘેર રહ્યો જરાપણુ આગળ વધવાને કે પાછા જવાનો અવકાશ રહ્યો નહિ.'
કચ્છમાં એક વખત સોનલરાણી પ્રભાતના પ્રહરમાં સ્નાનકરી પોતાના સલાહકાર ઝાંસીબાઈ અને દાસી કામલ સાથે રાજમહેલની અગાસીમાં સૂર્યને વધાવતાં હતાં, એવામાં આકાશ માર્ગેથી એક પુષ્પ અગાસીમાં પડયું. પડતાંજ તે દૈવી પુષ્પની ખુશબે મહેલમાં ફેલાઈ ગઈ. સેનલને તે પુષ્પ સુંઘવા મન થતાં તે લઈ સુંધું. પણ સુંઘતાં જ તેના હૃદયમાં કંઇક ન સમજાય તેવું કુતુહલ થતાં તે કુલ ઝાંસીબાઇ તરફ ફેક્યું, તેને પણ સુંઘતા તેમજ થવાથી કામલને આપ્યું. કામલે પણ સુંધી દદય અકળામણ થતાં તે પુષ્પ મહેલ નીચે ફેંકયું મહેલ નીચે ઘેડાર હતી તેમાં નેત્રાંગ નામની ઘડી બાંધી હતી, ત્યાં કુલ પડતાં ઘડી તે કુલ ખાઈ ગઈ. ઈશ્વર ઇચ્છાથી એ પુષ્પના પ્રભાવે રાણું સેનલને પેટે લાખા ફુલાણુનો જન્મ થયો. અને ચારણ દેવી ઝાંસીને ત્યાં માવલ નામનો પુત્ર જયે. અને દાસી કામલને ડાઇ નામની કન્યા જન્મી તેમજ નેત્રાંગ ઘેડીને વછેરે આવ્યા તેનું નામ માંગીડો પાડયું. તે વિષે પુરાતની દુહે છે કે –
सोने लाखण जन्मीयो, झांसी मावल पुत ॥
માંગરો નેત્રાંગને, હાંરૂ મ વ ? | ઉપર મુજબ જે રાત્રે તેઓનો જન્મ થયો તેજ રાત્રે પીરાણુ પટણના ગાઢ જંગલમાં જામફુલ (ભારા) ની છાવણીમાં સાબો બારેટ પોતાના તંબુમાં સુતા
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડે) હતા. ત્યાં માતાજી રવેચીજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા, સાબે બારોટે જાણ્યું કે મારાં માતુશ્રી આવ્યાં છે એથી કહેવા લાગ્યા કે “અરે મા, તમે આંહી કેમ આવ્યા?” હું હવે ના નથી કે મારા માટે તમે આટલી ફીકર રાખો છો. વળી જામફલ સાથે છે એટલે મને શું અડચણ હોય? માં, આટલે બધે દુર આપ રાત્રિમાં શી રીતે આવ્યા? “સાંભળી માતાજી રવેચીઝ બોલ્યા કે બાપ હું તારી કુલદેવી રવેચી છું અને તને વધામણી દેવા આવી છું. કે એક દિવસ આકાશ માગે મારે રથ જતો હતો. તેમાંથી એક પુષ્પ જામના જનાનાની અગાશીમાં ખરી પડયું. તેને રાણુ સોનલ તથા જાંશી અને કામલે સુધી નીચે નાખતાં ઘડી ખાઈ ગઈ. એથી તારે ત્યાં આજે માવલ નામનો પુત્ર અને જામને ત્યાં લાખ કુંવર કામલને ડાઈ નામની કન્યા અને ઘડીને માંગીડા વછેરે જમ્યા છે. તેમાં કોઈ શંકા લાવીશનહિં અને આ વધામણુ જામફુલ (ભાર)ને આપજે, તેમજ આજ સવારે જામ ભારે પીરાણ પટ્ટણ સર (કબજે કરશે, અને જામકુલની જીત થશે.”
ઉપર મુજબ કહી માતાજી અદશ્ય થતાં પ્રભાત થતાં સાબે બારેટે કચેરીમાં જઈ જામશ્રી આગળ વધાઈ ખાઈ ઉપરની વાત કહી સંભળાવી એ વાત સાંભળી જામફલે કહ્યું કે બાર બાર વર્ષથી આપણે અહીં છીએ અને પછવાડેથી પુત્ર જન્મે એવી વધામણુ દેવીના બાળકવિના બીજે કેણ આપે?” બારે કહ્યું કે માતાજીએ કહ્યું છે તે હું કહું છું. તેમજ આજે જ આપણું ફત્તેહ થાય અને પીરાણું પણ કબજે થાય તે સર્વ વાત સાચી માનજો. સવાપોર દિવસ ચડતાં બાદશાહ (કંટાળી જઇ સામે પગલે ચાલી લડવા વિચાર થતાં મેટું લશ્કર લઈ ચડી આવ્યા તે ખબર જામફુલને થતાં બન્ને લશ્કરે સામસામું દ્વન્દ યુદ્ધ કર્યું. સાંજ સુધીમાં અસંખ્ય માણસની કતલ થઇ, અને બાદશાહ પણ રણક્ષેત્રમાં પડતાં જામકુલે પીરાણ પટણનો કિલ્લો સર કરી જીતના ડંકા વગડાવી, ફતેહ કરી, પિતાને વાવટા ફરકાવ્યો જે દિવસે જામલાપાનો જન્મ થયે, તેજ દિવસ પીરાણ પટણનો કિલ્લો ડ્યો, એ વિષેને એક પુરાતની દુહે છે કે –
( દુહો ! जे दण लाखो जनमीयो, धरपत काछ धरे ।।
पीराणी पटण तणां, कोठा लोट करे ॥१॥ ભાવાર્થ— કચ્છ ભૂમિમાં પૃથ્વીપતિ લાખે જે દિવસે જ તે દિવસ તેના પિતાએ પીરાણ પટણને કિલ્લો સર કર્યો.
પીરાણ પટણમાં થાણું રાખી બીજે દિવસ જામફલે દેશ તરફ કુચ કરી, કચ્છમાં આવી કચેરી ભરતાં સેનલની દાસી લાખાને કચેરીમાં તેડી લાવી, પુત્રને જોતાંજ જામફલને ક્રોધ ઉત્પન્ન થયો, તેથી કહ્યું કે જા જા લેડી એ કુંવરને પાછા
Page #78
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચમ કળા)
૫૫ લઈજા, ભીંતમાંથી કે હેલણના પાયામાંથી જે કુંવર જન્મે તે પરાક્રમી કે દાતાર ન થાય. તેથી તેને ખોળામાં ન બેસારાય અને એ કુંવર જામભારાનો ન હોય”.
દાસી પાછી વળતાં તેડેલા કીર કુંવર લાખાને વાચા આવી અને જામ ભારાને ભર કચેરીમાં કહ્યું કે “હું ભારાનો નહિ કહેવાઉ પણ ફુલનો કહેવાઇસ તેમ દરરોજ લાખ પસાર દાનમાં આપીશ, અને પરાક્રમ એવું કરીશ કે સૂર્યની સખાતે (મદદમાં) જઇશ, તેમજ સહુ કચેરીમંડળને એવી સુચના કરૂં છું કે મને કોઈએ ભારાનો કુંવર કહે નહિ. પરંતુ કુલનો કુંવર કહે, તેમજ હું તમારું કે કેઇપણ વૃદ્ધ પુરૂષનું મોઢું હુ આજથી નેહિ જોઉં, કેમકે તેમાં (પાલ હોવાથી) અક્કલ ઓછી હોય છે.”
આવી નાની ઉમરના બાળકની વાણી સાંભળી સર્વ કચેરી દિગ્મઢ બની ગઈ, અને જામભારાને પણ સાબા બારેટે યાદી આપતાં માતાજીના રથના પુષ્પની વાત યાદ આવી, અને લાખે દેવતાઈ અંશ છે તેવી તેને ખાત્રી થઈ.
૪ લાખાનું પરાક્રમ, સર્યની સખાયત
જામલાખ ગાદીએ બેઠા પછી દરરોજ પિતાના દસેંદી ચારણ માવલ સાબાણીને લાખ પસાવનું દાન આપતો, તેમજ પિતાની કચેરીમાં તમામ અમીર ઉમરાવ અને લશ્કરના માણસે પોતાની હેડીનાજ રાખત, કેઇપણ વૃદ્ધ પુરૂષને લાખા પાસે આવવા હુકમ નહોતો, સહુ તેને લાકુલાણું કહી બેલાવતા ઉપર પ્રમાણે બાલ્યાવસ્થામાં લીધેલી પ્રતિજ્ઞા લાખે પૂર્ણ કરી હતી.
એક વખત પિતે અમીર ઉમરાવોને સાથે લઇ મેટા લશ્કર સાથે સૂર્યની સખાતે ચડ્યો, (એટલે મુસલમાન બાદશાહ સૂરન્ટેવળને તળવા આવતા હતા તેને અટકાવવા ચડ્યો હતો.
જામલાખાના લશ્કરમાં રત્નસિંહ નામના રજપુત અંગરક્ષક (એ.ડી. સી.) હતા, તેને સાથે જવામાં ધર્મ સંકટ થયું કેમકે તેને હંમેશા નાહીધોઇ નિત્યકર્મ કરી તેના પિતાનું પુજનકરી પછી અનાજ જમવું એવું નીમ હતું, તેના પિતા વૃદ્ધ હતા, અને વૃદ્ધ માણસને સાથે લેવા મનાઈ હતી, એથી રત્નસિંહ ઉદાસ થતાં તેના પિતાએ તેને રસ્તો બતાવ્યું કે ગુપ્ત રીતે કેઇ પેટી પટારામાં રાખી મને સાથે લઈ જા રત્નસિંગે તેમ કર્યું અને હંમેશા પોતાના તંબુમાં તેને લાંબી સંદૂક (પેટી)માં રાખી તેની સેવા કરતો અને કુચ કરતી વખતે તે સંદૂક સાંઢણું સ્વારને પોતાના બીજા સામાન સાથે આપતો અને રાત્રી પડતાં તે સંભાળી લઈ પિતાની સેવા કરતો આવી રીતે ઘણુંએક દિવસ લશ્કર ચાલ્યું ચાલતાં ચાલતાં બહુ દૂર પ્રદેશમાં લાખો પહોંચે. તેની હિંમત અને મનોબળથી ખુશ થઈ સૂર્ય તથા ઇંદ્રદેવે લાખાને બાવીસ અપ્સરાએ મોકલી તેની સાથે કહાગ્યું કે “તમારી સખાયત પહોંચી અને તેના બદલામાં આ એક અમૂલ્ય હાર અને
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ ) અપ્સરાઓ મોકલી છે, તે લઈ તમારા દેશમાં પાછા જવ, દેવેલકમાં મનુષ્યથી અવાય નહિ, તમે દૈવી અંશ છે જેથી તમને આટલો માનમરતબો અમે આપીયે છીએ.
લાખાની જુવાની અને તેમાં આટલે સત્કાર દેવતાઓએ કર્યો એથી વિશેષ પરાક્રમ કરવા અને દુનીયામાં અમર કિર્તિ રાખવા તે પાછો નહિ ફરતાં તેને તે આગળ વધવું ચાલું રાખ્યું. ચાલતા ચાલતાં એક વિશાળ નદિ આવી જેનાં કાંઠા ઉપર મોતીના દાણા જેવા ઝગમગતા દાણાવાળું ઘાસ ઉભેલ છે તેમજ આસપાસની સૃષ્ટિ સૌંદર્યની રમણીયતા મનને આશે તેવી હતી. લાખે તથા સૌ લશ્કરે તે નદિમાં નાહીધોઇ કપડાં કિનારા ઉપર સુકાવ્યાં એકતો એ રમણિય ભૂમિ અને તેના કાંઠા ઉપર અપ્સરાઓના હીર ચીર તથા અમીર ઉમરાવોના રંગબેરંગી સાલ દુસાલાઓ સુકવતાં નદી ખમલી હાલી તે જોઇ લાખે હુકમ કર્યો કે આ કપડાં જે સુકાય છે, તેમાંથી કેઇએ લેવા નહિ. સંએ બીજા કપડાં પહેરવાં એ હુકમથી લાખે ત્યાંજ કપડાં રહેવા દીધા તેથી કહેવાય છે કે –
| જાણે વનરાલીયા, વીછી જામરીયા | જ લાખાના મનમાં ગવ થયે કે આવા હીર ચીરના વસ્ત્રો નદીમાં આસપાસના પ્રદેશ પર મારા સીવાય બીજા કેણ ઓઢાડી શકે ? એ ઉપરથી નદીમાંથી જળ ગીરાહ (વાણુ)થઈ કે -
| રોણા | लाखा जेडा लख वीया, उन्नड जेडा अठ॥x
हेम हेडाउ हलवीयो, (एडो) अच्योन इणी वट । १॥ હે લાખા, તારા જેવા ઉદાર દીલના તે લાખે જણાઓ અને ઉન્નડ જેવા આઠ દાતારે આ રસ્તેથી ચાલ્યા ગયા છે, પણ હેમ હેડાઉ નામને સોદાગર જે વખતે આંહી આવેલ તે વખતે તેણે મારા કાંઠા ઉપર તેમના લાટાની હારડીયું વચ્ચે મેતીના સાથીયાઓ પુરી મારી અપૂર્વ શોભા વધારી હતી, તેવો મુસાફર ફરી કોઈ વખત અહીં પાછો આવેલ નથી.
ઉપર મુજબ સાંભળી લાખાને ગર્વ ગળી ગયે, ત્યાંથી આગળ વધતાં એક એવું ગાઢ જંગલ આવ્યું કે તેમાં સૂર્યનું કિરણ પણ પડે નહિ, અને દેવોએ ના પાડ્યા છતાં પણ તે આગળ વધતે હેવથી દેવી કેપથી ત્યાં ગાઢ અંધકાર થઈ ગયે, અને અસરાએ પણ પાછી દેવલોકમાં ઉડી ગઈ. કેટલાક દિવસે રાત્રિની પેઠે ત્યાં સહુએ ગુજાર્યો, પરંતુ ક્યાં અને કઈ દિશામાં આપણે છીએ તે કેઇને સુર્યું નહિં, તેથી અકળાઈજઈ પાછું ફરવા વિચાર કર્યો, પરંતુ દેશ કઈ દિશામાં આવ્યું, તેનું પણ ભાન નહિં થતાં સહુ મુંઝાયા, તેથી મસાલે પ્રગટાવી તેના અજવાળે લાખે કચેરી ભરી સર્વ સામતના મત લીધા કે હવે
Page #80
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(પંચમ કળા)
૫૭
આપણે દેશમાં શીરીતે જવુ? સહુએ કહેલકે અમેને કાંઇપણ દિશા સુજતી નથી. આવી મુશીબતમાં આવતાં સહુ ઇશ્વર પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં ગગનગીરાહુ (આકાશવાણી) થઇકે “વૃદ્ધ માણસની સલાહ લ્યા” એ સાંભળી સહુ વિચારવા લાગ્યા કે આવા અગમ્ય અરણ્યમાં વૃદ્ધ માણસ કયાંથી મળે, અને કદાચ મળેતેા જામલાખા વૃદ્ધનું માઢું જોશે નહિં, એ પ્રતિજ્ઞાને લીધે સહુ વીમાસણમાં પડતાં લાખા પણ અકળાયા પેાતાના સ્વામી ઉપર મુસીબત જાણી અંગરક્ષક રત્નસિંહજીએ હાથ જોડી અરજ કરી કે મારો ગુના માફ થાય તા હું એક વ્રુદ્ધ પુરૂષને સભામાં લાલુ. લાખે માફી આપી ને તુરતજ તેણે તેના પિતાને કચેરીમાં રજી કરી સઘળી વાત જાહેર કરી વૃદ્ધ રજપૂતે જામ લાખાની સલામ લઇ એક લીધી. અને જામલાખે દેશમાં પાછા શી રીતે જવું તે વિષે પ્રશ્ન કર્યાં. વૃદ્ધે જણાવ્યું કે આવા ગાઢ અંધકારમાં કોઇ રીતે દિશા પારખી શકાય નહિ. પરંતુ આપણા લશ્કરમાં કોઇની ધાડીએ દેશમાંથી ચાલતી વખતે ઠાણુ આપેલ હોય તેા તેવી ઘેાડીના સ્વારને આગળ ચલાવવા સ્વારે તે ઘેાડીની લગામ છુટી મેલવી જે તરફ તે ધાડી ચાલે તે પાછળ તમામ લશ્કરે ચાલવું જેથી તે ઠાણવાની ઘેાડી ગમે તે રસ્તે થઇ પાતે ઠાણુ આપેલ ભૂમિમાં લઇ જશે કેમકે તે દેવંગી છે.”
તપાસ કરતાં તેવી ઘેાડી મલતાં તેના પાછળ સહુ ચાલ્યાં કેટલેક દહાડ તે અધકારમાંથી બહાર નીકળતાં નદિના કિનારા ઉપર આવી ચઢયા એ વખતે વૃદ્ધ રજપુતે ફરીથી કહ્યું કે આ કિનારા ઉપર મેાતિના જેવા દાણા વાળું ઘાસ ઉભું છે તેના દાણા ઘણાંજ પુષ્ટિકારક છે જતી વખતે તે દાણાએ અમારા તંબુમાં લાવતાં આજ દિવસ સુધી હું દરરોજ તે ખાઉ છું અને તેથી મને નવું લાહી અને તાકાઃ આવેલ હોય તેમ જણાય છે. માટે આ દાણાઓના દરેક સ્વાર તેના પાવરાઓ ભરી લ્યા કે જેથી આપણા કચ્છ દેશમાં તે અનાજ ઉત્પન્ન થાય વૃદ્ધના કહેવા મુજબ સહુએ તે દાણાના પાવરાઓ ભરી લીધા અને દેશમાં આવ્યા પછી તેનું વાવેતર કરતાં તે અનાજ કચ્છદેશમાં બાજરીના નામથી પ્રસિદ્ધ થયુ જે હાલ કચ્છ કાઠીવાડમાં માજરાના નામે જગ જાહેર છે તેના ગુણ વિષે દૂહા છે કે—
॥ વુદ્દો ॥
...વહારી તુમાખરી, તેના ાંવા પાન ॥
घोडे पांखु आवीयुं, बुढा थया जुवान ॥
१ ॥
જામ લાખા ફુલાણીએ બાજરાનું બીજ આ દેશમાં લાવી વવરાવેલ એ મુલક માહેર વાત છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
પૂર્વ
શ્રીયદુવ’શપ્રકાશ
(પ્રથમખંડ )
ગાડું લાખા પુલાણીની દૈવી શક્તિ
અને
(ડાઇ ડુમનીનુ ડહાપણુ)
છું
ચર્ચા જીવે છે તેવામાં તેણે એક ગરનારા નજદિક આવતાં જામ કે “હું કેણ છું તે પુછવામાં મારામાં ખાવન પીરની કરામત ઓળખાણ આપ સાંભળી પેલા શહેરમાં રહેતા એક માણસના
એક રાત્રે અધારી ગલીમાં લાખા નગર પુરૂષને ઉતાવળે પગલે ચાલતા જોયા. કિલ્લાના લાખે પડકાર્યા કે તું કોણ છે? પુરૂષે જણાવ્યું સાર નથી” લાખે કહ્યું કે હું જામ લાખા છે તેથી હું બીં તેમ નથી માટે તુ' તારી સક્ષે કહ્યું કે હું યમરાજાના દુર્ત છું અને આ જીવ લેવા આવેલ શું આપ રાજા છે એ હું જાણતા નહેાતા” એમ કહેતાં બન્નેને દોસ્તી થઇ અને ત્યાર પછી જ્યારે જ્યારે કોઇ દૂત આવે ત્યારે લાખાને મળે એક વખત એક ધનાઢય વાણીયાનો જીવ લેવા તે દૂત આવતાં લાખાને સાથે તેડી ગયા ત્યાં છુપી રીતે ઉભી લાખે નીચે મુજમ તમાસા જોયા” યમના દૂતને જોતાંજ તે શેઠીઆ પેાતાના હાથથી પેાતાનેજ તમાચા મારવા લાગ્યા તેમજ ઉડી ઉડી છેટે પડેલાં પગરખાં લઈ પેાતાના માઢાને હાથને પગને છાતીને ધડાધડ મારવા લાગ્યા વાચા બંધ થઇ ગઇ હતી તેથી ખેાલી શકાયું નહિ. આસપાસના લેાકા શેઠને સનેપાત થયા છે એથી આમ કરે છે. એમ ધારી તેને ખાટલા સાથે બાંધી રાખ્યા એટલામાં જમદૂત જીવ લઇ ચાલ્યા રસ્તે ચાલતાં જામલાખે શેઠને તેમ કરવાનું કારણ પુછ્યું શેઠે કહ્યું કે મેં ક્રોડા રૂપીઆની માયા માકલી. પણ પરમામાં એક પાપણ હું આ હાથે ખરચી ન શકયા તેમ આ મેઢેથી પરમાથ કરવાનું કહી પણ ન શકયા તેમ પ્રભુનું નામ પણ ન લેવાણ પગે ચાલી તી પણ ન કરી શકયે એથી એ માહુ હાથ પગ વગેરે જોડા ખાવા ચાગ્ય છે તેમ ધારી હું કુંટતા પીટતા હતા પણ લેાકેા તે ચાળા સમજી મને બાંધતા હતા. વાચા અધ હોવાથી મનની મનમાં રહી ગઇ ઉપર મુજમ સાંભળી દૂત તેને સ્થાનકે જતાં લાખા પાતાને મહેલે આવ્યો મહેલમાં પેાતાની રાણી કુવરી અને ડાઈ ડુમનીને આનંદ કરતાં જોયાં પણ પાતે પેલા શેઠના અનાવ નજરે જોયેલ હેાવાથી ચહેરા ઉપર ઘણીજ ગમગીની હતી એ ચહેરા ઉપરથી મનની ઉદાસીનતા ડાઇ ડુમની કળી ગઈ કારણ વિદ્વાના કહી ગયા છે કે—
॥ ોદ્દો ॥
हरख शोक आळस वीषाद, सुख दुःख त कहेत ॥
मन महीपको आचरन, द्रग दीवान कही देत ॥ १ ॥
આનંદ, શાષ, પ્રમાદ, ક્રોધ, સુખ, દુ:ખ, પ્રેમ, અને અભાવ એ તમામ મનની અંદરના ભાવેા છે. પરંતુ તે આખા જોતા જણાઇ આવેછે જેમ
Page #82
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) રાજાનું આચરણ (આજ્ઞા) દીવાન જણાવે છે તેમ મનરૂપી રાજાનું આચરણ ચક્ષુ રૂપી દીવાનથી જાણ્યામાં આવે છે.
લાખાને ચહેરે ઉદાસ જોઇ ડાઈડમનીના કહેવાથી રાણીએ ઉદાસીનું કારણ પૂછયું તેથી જામલાખે તે સઘળી વાત જણાવી નીચેને દુહો કહ્યો કે
| દુદ્દો . मेळे ने माणे नहि, (तें के) लाखो चए फठ ॥
નાગુ થોડે હારજે , વીર રસ જ ર ? અર્થ–લાઓફલાણું કહે છે કે જેણે ધન મેળવ્યું, અને તેને સદુઉપયોગ ન કર્યો તેને ધિક્કાર છે કારણકે અહિથી થોડે ઘણે દહાડે એટલે આઠ દસ દિવસમાં જવું (મરવું) છે, તે નક્કી છે. રાણી બહુ પ્રવીણ હતી તેથી તેણે સાંભળીને નીચે મુજબ કહ્યું કે –
દુહો || फुलाणी भुल्यो फेरतुं, दस आठ दाडा दूर ॥
सांजे दीठा मालता, गीया उगमते सुर ॥१॥ અર્થ–હે ફલાણી તું ભુલો તારા બેલવામાં ઝાઝો તફાવત છે, આઠ દસ દહાડાતો ઘણું દૂર કહેવાય, પણ રાત્રે જે પુરૂષને આનંદ કરતા જોયાં છે, તે સૂર્ય ઉગતામાં તો મરી ગયા જણાય છે. લાખાની કુંવરી બહુજ ચતુર હતી, ઉપરને સંવાદ સાંભળી તેણે લાખાને તેમજ રાણીને કહ્યું કે તમારી બન્નેની ભૂલ થાય છે કેમકે –
| | દુદો છે लाखो भुल्यो लखपती, अमां भुली एम ॥
દોડી ગંદનાની પરવડી, જે બાળે છે ? | ૨ | હે લખપતી લાખા તથા માતાજી તમે આટલું બધું કેમ ભૂલેછો એક આંખના પલકારામાં (મટકું મારતાં) તો કેણ જાણે કે શું થશે?
જામલાપાની જોડે જન્મેલી ડાઇડમની ત્યાં હાજર હતી, એના નામ પ્રમાણેજ ગુણ હતા તેણે આ ચર્ચા સાંભળી તુરતજ જવાબ આપે કે –
છે સુદ્દો છે लाखो अमाने सतधेडी, घट भुल्यां सब कोइ ॥
भास वळुधो परुणलो, आवण होय के नोइ ॥१॥ અર્થ-હે જામલાખા તથા માતાજી તથા કુમારીશ્રી આ૫ ત્રણે જણ તમારા મનમાંથી જ ભુલ્યાં છો કેમકે એક આંખના પલકારામાં લાખેકનો
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રીયદુવાપ્રકાશ
( પ્રથમખંડ )
ધર્માદા અને પરમા થાય પણ આ દેહમાંથી જે શ્વાસેાધાસ આહ, સાહુના ચાલે છે તે આહ' કેતાં ઉપડી ધાસ ખારા જાય છે. ને સાહુ કેતાં ઘટમાં વાસ કરે છે એવા આ મુસાફર આહ કરતા માહેર નીકળ્યા તે પાછે. આવે કે ન આવે? તેટલા વખતના પણ ભરૂસા નથી, જેથી દેહ ક્ષણભંગુર છે માટે જે પરમા દાન પુન્ય કંઇ થયું તેજ થયુ.
ઉપરનું ડાહી ડુમનીનું ડહાપણ અવર્ણનીય હતુ. આવીરીતેએ સાહિત્ય પ્રેમી સુજ્ઞ રાજવી પાતાના સહકુટુંબ સાથે વાર્તાવનેાદ કરી જ્ઞાનચર્ચા કરતા
માવલ સાખાણી થકી જામ લાખાને
— પરસા મળ્યા તે હકીક્ત ધ્રુ
ઝાંસી ખાઇને પુષ્પ સુંઘવાથી માવલના જન્મ થયા; એ માવલને જામ લાખા દરરોજ લાખપસા દાનમાં આપતા, માવલ સમાણીના નાના ભાઈ મે નામના નીંગાળનેહમાં પોતાની આથ ચારતા, મેદ પાસે એક રામચાળી” (ખકરી વીયાય નહિં છતાં હુંમેશાં દુઝે તે) હતી કહેવાય છે કે તે બકરીનું દુધ છ માસ જમે તે ખત્રીસા થાય, મેદ હુંમેશાં તેજ બકરીનુ દુધ જમતા એક દિવસ રામગીરજી નામના એક અબધુત યાગી ફરતા ફરતા મેદના તેહમાં આવી ચક્યો. મેકે તેનું સ્વાગત કર્યું, યાગી માત્ર દુધ ઉપરજ રહેતા હેાવાથી મેદ રામચાળી દાહી તે દિવસનું તમામ દુધ તેને આપ્યું, દુધ પીતાંજ યાગીએ તે દુધ પારખી લીધું તેમજ દુધ પીનાર મેદની પણ ખત્રીસા છે તેવી ખાત્રી કરી લીધી. એ યાગીને પરસા” બનાવવા હતેા, તેથી હવે તેને માત્ર અમરવેલ મેળવવી રહી, યાગીયે મેદને પુછ્યુ કે તે જે મકરીનું દુધ મને આપ્યું તે બકરી તાવ તેથી મેઢે બતાવી, એટલે યાગીયે પેાતાની ભગવી કથામાંથી એક લીર ફાડી તે રામચાળીને સીંગડે ખાંધી અને ચાલતા થયા. મેઢ પણ પેાતાની આથ સામેના ડુંગર તરફ ચારવા હાંકી એ ડુંગરની આસપાસ બીજા અકરાં ચરવા લાગ્યાં, અને મેં એક ઝાડની છાંયાતળે સુતા એટલામાં રામચાળી એ ડુંગરની ગુફા તરફ ચાલી, બકરાંઓથી જુદી પડી ચાલતાં તેમજ ભગવી ચીથરીની નિશાની હેાવાથી યાગી પણ (એ ડુંગરાની આસપાસ હાવાથી) એ બકરી પાછળ ચાલ્યા, બકરી ડુંગરની ગુફામાં જઇ અમરવેલ ચરવા લાગી, યાગીયે. તે જોયુ તે બકરી ચરતાં ચરતાં વેલાને છેડે જાય ત્યાં ઘડીયે નવાં પાન હતાં તેવાજ થઈ રહે, આમ તે બકરી બ્રાઈ રહેતાં સુધી ખાઇ પાછી વળી નિકળી અને અમરવેલીના વેલા જેવા હતા તેવોજ નવપલ્લવ થઇ રહ્યો યાગીને હવે તમામ વાત મળી, તેમાંથી ઘેાડા વેલા કાપી લીધા. સાંજરે ઝોકમાં આવતાં મેઢ પાસે રામચાળીનું દુધ દાવરાવી મે'ને કહ્યું કે “ ખચા તેરેક મે... એક અચ્છીચીજ ખનાદ તુમ એક ખડી કડાઇ આર તેલ લાવ” એ ઉપરથી મેઢ ગામમાંથી કડા અને
Page #84
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) તેલના કુડલા લાવી હાજર કર્યા. બાવે તેલ નાખી તપાવ્યું તેમાં રામચાળીનું દૂધ તથા અમરવેલનો રસ નાખી મેંદને કહ્યું કે બચા અસ્નાન કર આવ.” મેંદ કહે કે અસ્નાન કેમ કરાય (મંદ જગલમાં રહેતો હોવાથી બાવાની ભાષામાં સમજ્યો નહિ, તેથી બાવે સમજાવ્યું કે નદીમાં જઈ નાહી આંહી જલદી આવ તે સાંભળી મેંદા નદીમાં નવા ગયા, નાતા નાતા મેં પોતાની ઇષ્ટ દેવીને સંભારી હે જોગમાયા હે નવલાખ લેબડીઆળી ગંગા જમના, ગોદાવરી, સરસ્વતિ, હરહર મહાદેવ વિગેરે બેલી નહાવા લાગ્યો. શુદ્ધ હૃદયને ભેળે રેવાસી ચારણ દેવીયાને સંભારી નહાવા લાગ્યો ત્યાં તે નવ લક્ષ ચંડીઓએ હાજર થઇ દર્શન દઈ ચેતવણી આપી કે “બાપ એ યોગી તારે પરસે બનાવા માગે છે, તને એ તેલની ફણગતી ઉળકતી કડાને સાત પ્રદીક્ષણ દેવરાવી તેમાં નાખી દેશે માટે તારે તેને કહેવું કે તમે પ્રદીક્ષણે ફરે હું તમારી પાછળ ફરીશ એટલે બા પ્રદીક્ષણ કરશે અને તું તેની પાછળ કરજે સાત આંટા પુરા થયે તું બાવાને ઉપાડી કડામાં નાખી દેજે, તેથી તે બાવાનો પરસો* થશે કેમકે તે પણ બત્રીસો છે.
મેંદ કહે માતાજી તે ભાવે ઘણેજ મજબુત અને કરામત વાળો છે તેથી તેને હ કેમ પહોંચીશ? ચંડી કહે તું અમને સંભારજે અમો સહુ તારી ભેળે (સહાય) છીયે.
મેંદ નાહીને આવતાં રામગીરજીએ કહ્યું કે બચા તુમ એ કડા સાત પ્રદક્ષિણ કરો? મેંદ કહે મને તે સમજાતું નથી કેમ કરવું તમે કરે તેમ હું કરું બાવે જાણ્યું કે આ જંગલમાં રહેનાર જગલી છે, અસ્નાનામાં ન્હોતો સમજતો તેમ આમાં પણ છે, માટે હું આગળ ફરૂં એટલે તે મારી પાછળ ફરસે અને સાત આંટે ઉપાડી કડામાં નાખી દઇશ તેથી બાવો આગળ અને મેંદ પાછળ ફરવા લાગ્યો, સાત આંટા થતાં મેં બાવાને ઉપાધ્યો બાવે તેને ઉપાડ્યો અરસ પરસ ખુબ બાથમબાથા થતાં મેં નવલક્ષ દેવીયોને સંભારી, સંભારતાં મેંદમાં તાકાત આવી અને બાવાના અને હાથ પોતાની કમરેથી છોડાવી બાવાને ઉપાડી કડામાં નાખી દીધો, બા એ કણકણતા તેલમાં પડતાં બે કે, “હુમેરા શીર મત કટના” મેંદે થોડીવારે જોયું તે ખાવાના આકારનું સવા હાથનું સેનાનું પુતળું કડામાં દેખાવા લાગ્યું.
એ પરસાને ઘેર લઈ જઈ મેંદે પોતાના મોટા ભાઇ માવલને આપ્યું. માવલ પરસાને ચમત્કાર જાણતો હેવાથી તેના મસ્તક સીવાયના અગે કાપી તેના દ્રવ્યમાંથી નીંગાળનેહ આગળ એક “નીંગાળસાગર” નામનું તળાવ બંધાવ્યું. માવલને એકતા હંમેશાં જામ લાખફલાણુથી લાખ કેરી મળતી, અને વળી પરસે મળે તેથી તેની સમૃદ્ધિને પાર રહ્યો નહિ.
પરસો એટલે સવા હાથનું માણસના આકારનું સોનાનું પુત્તળું, એ પુતળાને પટારામાં રાખી માથે વસ્ત્ર ઓઢાડી પ્રભાતના પહોરમાં તેને હાથ અથવા પગ ગમે તે એક અંગ કાપે તે બીજેદી સવારે પાછું હતું તેવું જ થાય, માથું કાપ્યા પછી એ પરસાને નાશ થાય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ‘શપ્રકાશ
(પ્રથમખડ )
માવલને એ હેનેા હતી, તેમાં નાની છ્હેનનુ વાગડ પ્રદેશમાં રહેતા ચારણ મેર ખાટી (મેર નામ ખાટી આડખ) વેરે સગપણ કરેલું હતું, મેર બાટીને ત્યાં સાતસે ભેંસે હતી તેથી કાયમ ગામને પાદર દુધના ચરૂડાં ચડતાં, કોઇપણ માણસ નીકળે તે મેર માટીની મીજ્ઞાની ખાધા પછીજ જઇ શકે, આવુ તેનુ ભલપણ હતું તેના પિતા નાનપણમાં ગુજરી ગયા હતા, એકતા યુવાન અવસ્થા અને સાતસો ભેસોની સમૃદ્ધિ તેથી તેની કચ્છ દેશમાં બહુજ નામના હતી.
૧
એક દિવસ દિલ્હીના કાલેખાં પઠાણ કે જે બાદશાહી વીશ લાખ માણસની ફાજના સુબેદાર હતા રક્ષેત્રમાં કામ આવી જતાં વાસના રહેતાં તે જીન થયા હતા તે કાલેખાંને બહુજ ક્ષુધા વ્યાપતાં મેર ખાટીને આંગણે સાધારણ મનુષ્યનું રૂપ લઈ આવ્યા. એ વખતે મેર ખાટી પેાતાના યુવાનો સાથે ગેડી દડે રમતા હતા. તેથી તેના દડા લઇ કાલેખાં પઠાણ ભાગ્યા તેની પાછળ મેર ખાટી પણ કેટલાક માઇલ ગયા. દુર જતાં મેરે પડકાર્યો કે એલા ઉભા રેજે હું તા હવે એક ગેબી (લાકડી) ભેગા ઉધા કરી નાખીશ. કાલેખાં ઉભા રહ્યો અને એકાંત હાવાથી પેાતાની તમામ વાત કહી સભળાવી મેર આગળ માંગણી કરી કે મને ઘણીજ ક્ષુધા છે માટે મને સંપૂર્ણ` જમાડી સતુષ્ટ કરો મેરે ઘેર તેડી લાવી જીનના કહેવા મુજબ ખેારાડાના તેવા ઉપર દુધની ધાર કરી અને જીન ખેળે ધરી પીવા માંડયા. પીતાં પીતા અનેક ચરૂડાએ ખાલી કર્યાં એમ સાતસોએ ભેંસાનું દૂધ જીન પીવાથી તૃપ્ત થયા. તેથી કહ્યું કે “મેરભાઈ રુખ મેં આજસે· તેરા દીલેાજાન દોસ્ત હું. હુમેરાં કામ પડે જબ દિલ્હી આના આર ઉત્તર બાજીકા કબ્રસ્તાનમેં વકી નીચે હુમેરી દરગાહે એહી કમર પર પડી પાનડી છે. લાખાન કરના આહી ખત મે મીલુંગા એર દૂસરા મે કહેતા હું કે ચે સમ ભેંસા એચ ડાલા કથુ` કે સાત દુકાલી પડેગી ઉસ લીધે સબ માલ એચકે પૈસા કર લે સલામ આલેકું. ઉપર મુજબ કહી તે અદૃશ્ય થઇ ગયા.
થાડા માસ પછી મેરે ભેસો વેચવા તેની માતુશ્રીની સલાહ પુછી પણ તેમણે ભેંસ વેચવા આપી નહિં તેથી દુષ્કાળ પડતાં કેટલીક ભેસો મરી ગઇ બીજે વરસ પણ તેમજ થયું' તેથી તેને નભાવવા મેરની માતાએ પેાતાની તમામ દોલત વેચી ભેંસાને નભાવી પરંતુ ત્રીજો દુષ્કાળ પડતાં તેા મેરને ઘેર એક ખાંડી કરી પણ ન રહી જેને ધેર હજારા માણસે જમતાં જ્યાં રંગરાગ આનંદ ઉત્સવા થતા ત્યાં કાળા કાગડા પણ નિહું આવતાં નેહુ સુનકાર થયા, મેરભાઇને પહેરવા કપડુ કે ખાવા અનાજ મળતું નહુિ તેની મા ગામના દળણા દળવા લાગી મેર પણ જ્યાં ત્યાં રખડી રઝળી ગુજરાન ચલાવવા લાગ્યા માથે ખાખરડાં ફગફગતાં ઉઘાડે ડીલે માત્ર એક લગેટ ભર જંગલમાં રહેવા લાગ્યો.
માવલ સાખાણીની બન્ને વ્હેનો ઉમર લાયક થવાથી તેણે લગ્ન કરવા તૈયારી કરી અને મેર ખાટી ઉપર કાગળ લખી મોકલ્યા કે જો તમો આ વરસની
Page #86
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચમ કળા) ૬૩ અંદર લગ્ન નહિ કરે તે અમો બીજે સગપણ કરી પરણાવી આપશું, આ પત્ર આવતાં મેરની મા રવાલાગી, અને મેરને બોલાવી સઘળી હકીકત કહી બતાવી, મેરે તેની માને કહ્યું કે મારા ભાઇબંધ આગળ જાઉ છું બે ત્રણ માસમાં પાછા આવીશ, એમ કહી ઘરમાંથી રોટલાના ટાઢા પુરમા ખાઈ દિલ્હીને માગે રવાના થયા, ચાલતાં ચાલતાં કેટલેક દહાડે દિલ્હીના ઉત્તરાદા કબ્રસ્તાનના વડનીચે પહોંચ્યો ત્યાંથી થોડે દૂરનેસાઇ ચારણનો એક નેહ હતો,એ લેકેએ વડનીચે બેઠેલા મેર બાટીને કહ્યું કે તમો કેવા છે? તે કહે હે ચારણું છું. નાતીલો જાણું તેણે નેહમાં આવી રાત્રિ રહેવા આગ્રહ કર્યો, પણ મેરે ના પાડી તેઓએ તેને કહ્યું કે આંહી રાત્રે ભૂતાવળ જાગે છે, તેથી કઈ માણસ કે હેર આંહી રાત્રી રહે તે મરણ પામે છે, માટે દિવસ આથમ્યો છે તો નેહમાં આવે, મેર બાટી કહેકે જે જીવતો હઇશતો સવારે નેહમાં આવીશ નહિત તમો મને અગ્નિ સંસ્કાર કરી દેજે ઘણું આગહને અંતે તે અરણે નેહમાં પાછા ગયા, અને મેર બાટીએ રાત્રી પડતાં કબર , આગળ જઈ લોબાન કરી પડી છાંટી કલેખાં પઠાણનું સ્મરણ કર્યું. પણ તેને દશન આપ્યાં નહિં તેથી નિરાશ થઇ મેર તે વડ ઉપર ચડી સુતો.
કલેખાં પઠાણે પિતાના વીસ લાખ માણસેને હુકમ કરી દીધું કે “દેખે હમેરા દિલેજાન દોસ્ત મેરભાઈ આયા હે કેઇએ ઉર્ફે ડરાના નહિ” સહુએ એ હુકમને માન આપું અર્ધરાત્રી થતાં વડની એક મસાલ થઈ એક માણસે આવી ઝાડ કાઢી ચોક સાફ કર્યો ત્યાં બીજે માણસ ખાતેથી પાણી છાંટી ગયો થોડો વખત જતાં કેટલાક માણસોએ ત્યાં આવી જાજમું ઝીલ્લા ગલીચા ગાદીતકીયા બીછાવી વચ્ચે મોટું સિંહાસન મેલી ગયા, અને હજારો મસાલાને પ્રકાશ થઇ ગયે, મેરભાઈ તે રજવાડા જેવી કચેરીનો ઠાઠ ભાળી ભેચકાઈ (આશ્ચર્ય થઈ રહ્યો થેલીવાર જતાતો કાલેખાં પઠાણ બાદશાહી ઠાઠથી વન્સ અલંકાર સજી છતર, ચામર અને નકીબેની હાલે વચ્ચે કચેરીમાં આવ્યું, આવતાં લાખો માણસેએ (ભૂત, પ્રેત, છનાતે) ઉભા થઈ સલામ ભરી, સહુની સલામ ઝીલતો કાલેખાં સિંહાસન નજદિક આવતાં વડ ઉપર બેઠેલા મેરભાઇને નીચે બોલાવ્યો, મેરભાઈ આવતાં કાલેખા બહુજ ભાવપૂર્વક પ્રેમથી બથમાં લઈમળે અને કહેવા લાગ્યો કે “મેરા દાસ્ત આયા, મેરા ભાઈ આયા” એમ કહી ઘણા સત્કારથી પોતાની બાજુમા સિંહાસન ઉપર બેસાડ્યો, સહુ જીનાતે તેની સલામ લીધી, કોલેખાંએ આવી હાલત થયાનું કારણ પુછતાં, મેરભાઈએ સર્વ હકીકત કહેતાંની સાથે પોતાના વિવાહ થવા વિષેની પણ વાત જણાવી, કોલેખાં બોલ્યો કે “યું હમેરા ક્યા નહિં કીયા? સબ ભેંસાં મરગઈ? અચ્છા તેરી સાદી હતી હૈ તે હમ જાનમેં આયર્સે કર્યું સાથ લે જાયગે કે નહિં? ”
મેરભાઈએ હા કહી અને પિતાની દુબળ સ્થિતિ જણાવી. કોલેખાંએ એ વખતેજ દરેક જીનેને હુકમ કર્યો કે “તુમે એક એક સુનકી અસરફી મેરભાઇ ભેટ કરે એર સાદી કે બખ્ત દુસરા હાથઘરેસેં. હેંગે” નાતના બાદશાહના
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રીયંદુવંશપ્રકાશ ( પ્રથમ ખંડ ) હુકમો મુજબ વીશ લાખ અસરફીને ઢગલો કર્યો ગાન તાન રંગ રાગ થયા. પછી કાલેખાંએ મેરભાઇને કહ્યું કે “તુમ હમેરી ચીઠી લેકે અજમેર જાઓ ઔર ઉધર ખાજાહિંદવલી પીરકી દરગાપર પુડી છાંટ લેબાન કરના ઔર ઉસી યે ચીઠી દેના ફીરજબ સાદી કરનેકું જાવ તબ મેરે લબાનકર યાદ કરના હમસબ આદમી સાથ લેકે આયોં ઔર યહ અસરકીબી તુમકુ ઉધર દેશે.” એમ કહી સલામ કરી પ્રભાત થતાં સૌ અદશ્ય થયા, મેરભાઈ વડનીચે સુતો રહ્યો. સવારે નેહવાળા ચારણે આવ્યા, ત્યાં મેરભાઈને જીવતે જોઈ સહુ આશ્ચર્ય પામ્યા, અને નેહમાં લાવી જમાડ્યો જમીને મેરભાઈ અજમેરને રસ્તે પડ્યો, અજમેર પહોંચી પીરની જગ્યાએ લેબાન કરી પડી છાંટતાં પરે દર્શન આપ્યાં, તેથી મેરભાઇએ સલામ કરી ચીઠી આપી ખાજા હીન્દ વલી સાહે કાલેખાની ચીઠી વાંચી મેરભાઇને કહ્યું કે “હમબી તુમેરી સાદીમેં હમેરા એકલાખ, એસીહજાર, એલીયા હાથીકી સવારીઓં સાથ આયંગે એર લેબાન કર હમેરે યાદ કરના. ઉસ બન્તા કાલેખાંકી સાથ આયોગે મરભાઇએ વાગડમાં પિતાને જલદી જવાનું જણાવતાં પીરે આંખો મીચી જવા કહેતાં તેમ કરતાં એક ફિરસ્તે મેરભાઇને લઈ તેના ગામને પાદર મલી ગયે, મેરભાઈએ ઘરઆવી તેના સાળા માવલસાબાણ ઉપર પત્ર લખ્યો કે અમે તમારી “ત્રીઠ? જાણી આટલા દિવસ લગ્નની ઉતાવળ નહેતા કરતા હવે તમારી ઈચ્છા હોય તો લગ્ન લખી મોકલજે એટલે અમે જાન લઇને આવશું, પણ જાનમાં આવનાર હાથી, ઘોડા, માણસ, વગેરેની બરદસ્ત કરવા તમામ તૈયારી રાખજે
ઉપરને પત્ર માવલ સાબાણીએ વાંચી જામ લાખાકુલાણીને વંચાવી કહ્યું કે જુઓ અમારી ચારણની જાતીને ખેટે “પડા ખાવા લેટ કે પહેરવા લુગડુ નથી છતાં કેવું લખે છે?
જામ લાખે પત્ર વાંચી વિચારી કહ્યું કે “કવિરાજ ભલે સ્થિતિ ગમેતેવી હેય પણ સારે સ્થળે જાન આવે તેમાં સહુ આવવા કહે અને એથી કોઈ રાજા મહારાજા વિગેરેને લાવે તો તે પણ ચારણ છે માટે ગફલતમાં ન રહેવું પણ એક રસ્તો છે કે આપને જે મદદ જોઈએ તે અહીંથી લઈ જાવ અને એક વર્ષની લાંબી વરવું (મુદત) ના લગ્ન લખી મોકલી માંડવે તમામ મલકને નોતરે એટલુજ નહિ પણ એક વર્ષ દિવસ સુધી મહાયજ્ઞ કરી તેમાં આવેલા તમામ માણસને તે જેટલું બાર માસમાં કમાય તેટલું દ્રવ્ય આપે, આવી જાહેરાત થવાથી તમામ દેશાવરના માણસો આહિં તમારે માંડવે આવશે એટલે તેની જાનમાં આવનાર વાસે કેઇ રહેશે નહિ, અને તમે લગ્ન સાથે લખેકે ખુશીથી જાડી જાન જોડીને આવજો”
ઉપર મુજબ લાખા ફુલાણીએ તથા કવિરાજ માવલે પરીયાણ કરી તમામ પ્રદેશમાં આમંત્રણે મકલી બરદાસી સામાનને બંદોબસ્ત કર્યો. મહાયાના ખબર થતાં મેદનીમાંથી લાખો મનુષ્યો આવી મળ્યા, બ્રાહ્મણે યજ્ઞમાં આહુ
Page #88
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(પંચમ કળા)
મ
તીઓ આપવી શરૂ કરી, જામ લાખાલાણીએ પણ તમામ રયાસતથી ત્યાં છાવણી નાખી એક વર્ષ સુધી જેજેકાર વર્તાવ્યેા લગ્નના દિવસ આવતાં માટી દીકરીની જાન પહેલાં આવી, મેરભાઇની જાનની વાટ જોવાય છે, પણ સાંજ પડતાં સુધીમાં તે જાનના કાંઈ ખબર આવ્યા નહિં, જામલાખાની સલાહથી માવલ સાખાણીએ ડગમ” (પડઝન) સામાં માકલ્યા, (એ પડગમ એટલે જાનમાં કેટલાં માણસા વિગેરે છે તેની ગમ પડે તેટલાસારૂં' ચાલાક ધાડેસ્વાર સામા જાય, આ રીવાજ હજી ચારણાની જ્ઞાતીમાં છે, અને કાઇક સ્વાર જાનમાં જાનૈયાની ગફલત જીએ તા કાંઈપણ કપડું અથવા તેા પાઘડીની ઝડ (સુંટી ) કરી લાવે.)
સ્વારા જાન સામા ગયા, એ ચાર માઈલ જતાં મેરભાઈને એક ધારે આગળ પગપાળા ચાલી આવતાં જોયા પાસે જઈ પુછ્યુ કે “જાન કેટલેક દૂર છે! (હાથમાં મીંઢાળ બાંધેલ જોતાં) તમે વર્ જણાવ છેા તેથી એકલા કેમ ચાલ્યા આવેાછે? ” પણ મેરભાઇએ કાંઇ જવામજ આપ્યા નહિ તેથી આવેલ સ્વાર વીસ્મીત થયા, અને વાટ જોવા થાડા વખત ધારડી ઉપર સહુ બેઠા. પણ જાનનાં ગાડાં કે માણસે જોવામાં આવ્યાં નહિં, તેથી સર્વે સ્વારે પાછા ગયા, અને ખબર આપ્યા કે જાનમાં કોઇ માણસા છે હુિ માત્ર એક વરજ ચાલીને આવે છે.”
સ્વારોના ગયા પછી રાત્રી પડતાં મેરભાઇએ લેાખાન કરી પીરનું સ્મરણ કરતાં એકલાખ, એસીહજાર આલીયા હાથી ઉપર એસી પીર ખાજા હીન્દુ વલી શાહ સાથે આવ્યા; ત્યાં કાલેખાં પઠાણ પણ હાથી ઉપર બેસી પાતાના વીસ લાખ સૈનિકા સાથે આવ્યા મેરભાઇને વજ્ર અલકાર પહેરાવી હુમેલ, કલગી, તારા, સેહરા, વગેરે ધારણ કરાવી હાથીની અખાડી ઉપર બેસાડી ચુવાની મતીયા સળગાવી અને એ લાખા માણસાનું લશ્કર જાનૈયા થઈ ચાલ્યું,
લાખા ફુલાણી માવલસાખાણી સાથે એક ઉંચી મેડી ઉપર જાન આવવાના રસ્તા ઉપર જોવા લાગ્યા. ત્યાં તેા હજારો મસાલાના પ્રકાશ એક માઇલ દૂર રખાતાં તેઓએ કહ્યું કે આ જાન તા દળવાદળ જેવી છે. જ્યાં આટલી બત્તીઓ છે તે સાથે હાથી ઘેાડા અને માણસાના પાર નહિ હેાય” જેમ જેમ જાન નજીક આવવા લાગી તેમ તેમ પ્રકાશમાં હાથી ઘેાડાઓ અને માણસાને જોતાંજ બન્નેના ગવ ગળી ગયા. જાન આવતાં સામૈયુ કરી ગામ બહાર છાવણીમાં ઉતારો આપ્યા. હાથીને બાંધવાના ખાડચાં” આપતાં આપતાં સ્ટાર્ ખુટયા. તેથી મકાનાનાં આડી આડસરો કાઢી કાઢી કપાવી તેના ખાડચાં” અને ધાડા ખાંધવાની “મેખા” બનાવી આપી, તાપણ પુરી થઈ નહિ જેથી માવતા અને ધાડેસ્વારી માંડવે જઈ કહેવા લાગ્યા કે અમારે ખાડચાં અને મેખા વિના હાથી ઘેાડાઓ કયાં માંધવા ! આમ છુટા જાનવરે કેટલા વખત રાખવાં ? તેથી છેવટ મેરભાઇને કહેવરાવ્યુ કે અમારા આગળ હવે સીલક નથી તેા માફ કરો પછી મેરભાઈના હુકમથી કેટલાક હાથીઓ છુટા ઉભા રાખ્યા જમવામાં પણ
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
અનાજ પુરું થયું નહિ (કારણ કે એ બધી જીનાત અને ભૂતાવળ હતી) આમ એકજ દિવસમાં ત્રાસ પડી ગયો સવારે કસુંબે પીવા માંડવે બોલાવ્યા પણ મેરભાઈએ જવા ના પાડી અને પિતાને જાનીવાસે માવલ સાબાની અને જામલાખાફલાણુને કચેરી સહીત કસુંબ પીવા તેડાવ્યા, તેથી તેઓ બધા જાનીવાસે ગયા. જાનૈયામાં આવેલ મોટા મજબુત બાંધાના પઠાણે અને શુરવીર હૈદ્ધાઓ જોઈ લાખાફલાણુ વિગેરે આશ્ચર્ય પામ્યા, જાનને રોકવાની વાતચીત ચાલતાં મેરભાઈએ જણાવ્યું કે “આપ બાર માસ સુધી જાનને રેકી જમાડો તો મારે તેર માસ સુધી યાચક લોકોને પરવાહ (દાન–ત્યાગ) આપો અને એક માસ જાનીવાસે તમામ માંડવીયાને જમાડવા એ સાંભળી મેરભાઇની ઉદારતા વિષે સહુ આશ્ચર્ય પામ્યા.
સવાર દિવસ ચડયા સુધી યાચકને દરરોજ એક એક સેના મહોર દાનમાં મેરભાઈ આપવા લાગ્યા. પાસે જામલાખો ફુલાણી અને માવલસાબાણી બેઠા હોય ને મેરભાઈ દાન આપે. આ દાન લેવા માટે ઘણું ઘણું અન્ય જાતિના માણસો પણ યાચક બન્યા એ વખતે લાખા ફુલાણીએ નીચેનો દુહો કહેલ છે.
// સોm |
मंगो मंगणहार; कुरोज खंदा कुरमें ।
आगे अइंदी वार; दान न दींदो दोकडो ॥१॥ અર્થ-હે! યાચકો તમે માગે ભાગે કારણ કે ભવિષ્યમાં આગળ ઉપર એવે વખત આવશે કે કે તમોને દેકડે એક પણ દાનમાં નહિ આપે તેથી તમારા કુળના વારસે શું ખાશે? માટે માગ માગે.
ખરેખર જામ લાખાના વાકયો કળીયુગમાં સત્ય નીવળ્યાં છે.
ઉપરના દુહાથી તે દિવસથી ત્રણ જાતી યાચકની નવી ઉત્પન્ન થઈ અને તે માતાજીના હુકમથી ચારણેને યાચવા લાગી ૧ રાવળ વિરમ અને ૩ મેતીસર.
રજપુતેને જેમ મીર, લંઘા, અને ભાંડ એ ત્રણ મુખ્ય જાચક છે તેવીજ રીતે ચારણેના પણ ત્રણ જાચક માવલ સાબાણના યજ્ઞમાં થયા અને મેરભાઇએ તેને દાન આપી યાચક સ્થાપ્યા, તે વિષે પ્રાચીન દુહે છે કે –
I aો . जुं रावळ वीरमर जुवा, मोतीसर3 खटमल ॥
शक्ति चारण समपीओ, एतो अचो अवल ॥१॥ અથ–જુ, જુવા, અને માકડ જેમ વળગે તેમ ચારણને યાદશકિત એ રાવળ વિરમ અને મેડીસર રૂપી યાચકો વડગાડ્યા.
હાલ પણ એ ત્રણે યાચક કેમને ચારણે નીભાવે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(પંચમ કળા)
કેટલાક દિવસ આ પ્રમાણે દાન દેવાણા પછી એક વખત માટી દીકરીના સાસરાને મેરભાઇએ મશ્કરી કરી કહ્યું કે તમારી જાન મેાટી કહેવાય માટે તમારે દાન વિશેષ આપવું જોઇએ” એ મેં સાંભળી તે ચારણને ક્રોધ ચડ્યો, પણ તુરતજ તર્ક આવતાં લાખાફુલાણી અને માવલસાખાણી રૂબરૂ મેરભાઇ પાસેથી વચન લીધું કે “હું જે દાન આપુ' તેથી મેરભાઇ ડબલ (ખમણી) દાન આપે તેા તે નાને મોટા સમજું” મેરભાઇએ તે કબુલ કર્યુ, તુરતજ પેલા ચારણે ભેઠમાંથી કટાર કાઢી પેાતાની એક આંખ કાઢી” દાનમાં આપી અને મેરાઇને કહ્યું કે હવે આપ બમણું દાન (એય આખા કાઢી) આપેા, ત્યારે કરાર પુરો થાય” મેરભાઇએ જાણ્યું કે આંખા જતાં આંધળા થશું તેથી હું નાના અને આપ મેઢા” એમ કહી માફી માગી, આવીરીતે અઘટીત બનાવ બનતાં તેજ દહાડે યજ્ઞ પુરા કરી જાનને શીખ આપી સહુ પાતાતાને ઘેર ગયા. આ યજ્ઞ વિષે માવલ સામાણીના ઘણા કાવ્યેા થયાં છે, પણ નહિ મળતાં આ સ્થળે લખવામાં આવેલ નથી, માવલ સામાણીને એ બધા પ્રતાપ પરસાતા હતા, અને એ શુભ કા પૂર્ણ કર્યાં પછી એ પરસેા' તેણે જામ લાખાફુલાણીને ભેટ આપ્યા.
નર્મ
પરસા' મળ્યા પછી લાખા ફુલાણીએ અંજારથી સાત કે।ષ ઉપર આવેલા સીણાઇ ગામે છ માઇલના ઘેરાવાવાળુ લાખાસાગર' નામનું એક માઢુ તળાવ મધાવ્યું હતુ, તેમજ દરરોજ સવાભાર સેાનાનું વિાને દાન આપી કિર્તિ ફેલાવી હતી. (સવાભારનું પ્રમાણ)
લાખા ફુલાણી મુળરાજ સામે જ્યારે લડવા ગયા ત્યારે તે પરસા' તેના વંશમાં કાઈ નહિ હાવાથી ભુજથી દાઢ કાષ ઉપર આવેલા પાણીના મેઢા ‘ઝુંડ’ (ધ્રો) માં નાખી દીધા, પાછળથી સિંધના મીર ગુલામશાહુ કચ્છપર ચડી આવ્યા, ત્યારે તેને પરસા’ની ખબર મળતાં તે ઝુડક ઉપર હાથીના કેાસ જોડાવ્યા, પણ પાણી અખુટ હેાવાથી તળીયુ' દેખાયું નહિ. કાઈ કહેછે કે કેટલાક દિવસ પાણી ઉલેચ્યા પછી માત્ર એકજ દિવસનુ ઉલેચી ખાલી કરાય તેટલું પાણી હતું લેચવાનું કામ ધમધેાકાર ચાલતું હતુ, પરંતુ રાત્રિ પડતાં એ નદીમાં એકાએક મેાટું પુર ઉપરવાસથી આવતાં એ ઝુંડક (થ્રો) જેવા હતા તેવા ભરપુર ભરાઇ ગયા, સવારે એ બનાવ જોતાં મિર ગુલામહુસેન નિરાશ થઈ સિંધમાં પાછા ગયા.
ત્યારપછી એ ‘પરસા' માટે એક લધા સરદ પુનમની અજવાળી રાત્રે એ ઝુંડને કિનારે બેસી સરણાઇમાં અનેક પ્રકારના સુરો ગાઇ રાગ રાગણી અલાપતા હતા તેથી તેના ઉપર પ્રસન્ન થઇ તે પરસે' પેાતાનો હાથ ઉંચા કરીને
* ચાર ચાવલ તથા દેય જવી ગુંજા એક. પાંચ ગુંજાÈા પણ, તથા માસે, એક. ચારપણું તથા માસા ચારા ધરણ, એક તથા ટાંક એક. ચાર ટાંક તથા ધરણુંકા કર્યું એક. ચાર ` કા, પલ એક. ૧૦૦ પલકી તુલા એક, એસી ૨૦ તુલાકા ભાર એક
*એક કકા વ્યવહારી તાલા એક હાતા હૈ. (અવતાર ચરિત્ર)
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ ) પાણુ ઉપર એક આંગળી (ટચલી આંગળી) બહાર કાઢી કિનારા પાસે લંઘા નજદીક આ લધે તેને પ્રસન્ન થયો જાણે એ આંગળી કાપી ઘેરલઈ ગયા, કેટલેક દહાડે એ દ્રવ્ય થઇ રહેતાં પાછા આવી તે પ્રમાણે સરણાઇ બજાવતાં પરસે ફરીને પણ ટચલી આંગળી આપી, આ બનાવથી તેની સ્ત્રીને એ પરસે લઇ આવવાને મેહ થયે તેથી લંઘાને કહ્યું કે “તે એક આંગળી બતાવે તે તમારે કાપવી નહિ પણ સરણુઈ બજાવતાજ રહેજે જ્યારે તેનું આખું કાંડું બહાર દેખાડે ત્યારે તેને તમારે બહાર ખેંચી લઈ ઘેર લાવો” બીજે દિવસે લંધે ડક કાંઠે બેસી સરણાઈ બજાવવા લાગે ત્યાં પરસે’ નજીક આવી ટચલી આંગળી બહાર કાઢી પણ પણ લધે તે નહિં કાપતાં સરણાઈ બજાવવા લાગે તેથી પરસે બીજી આંગળી બહાર કાઢી એમ કરતાં કરતાં પરસે” પાંચે આંગળીને ગોંચ બહાર કાઢે છતાં પણ સરણાઇ વાગતી બંધ ન પડી છેવટ ૫રસે ખુબ પ્રસન્ન થઇ પોતાના હાથનું કાંડ લગભગ કોણી સુધીનું બહાર કાઢયું, છતાં મૂર્ખ લાલચુ લંઘાએ તે નહિ કાપતાં કાંડ ઝાલી પરસાને બહાર ખેંચવા લાગ્યો, એટલામાં “પરસે એકદમ તળીયે જતાં ધંધો પણ પાણીમાં ડુબવા લાગ્યા. પાછળથી કોઇના કાઢવાથી કે પિતાની મેળે તરીને માંડમાંડ બહાર નિકળ્યો અને બીજી રાત્રે ત્યાં જઈ ખુબ સરણાઈ બજાવી પણ ફરીને તે પરસે તેને કે બીજાને કઈ વખત દર્શન આપ્યું નહિ.
- અંબાજીની સ્થાપના મિત્ર જામ લાખા ફુલાણીને અંબાજીનું ઇષ્ટ હતું તેથી તે મુળરાજ સામે લડવા ગયો ત્યારે આટકેટના કિલ્લામાં તે રહેત. અને દરરેજ પોતાના માંગીડા નામના ઘોડા ઉપર બેસી ગીરનાર ઉપર અંબાજીના દર્શને જતો. પોતાને આમ ઘણે પ્રયાસ પડતો તો પણ પિતાની ટેક જાળવવા તે કાયમ દર્શને જતો એક વખત અંબાજીએ પ્રસન્ન થઈ વર માગવા કહ્યું તેથી લાખે પોતાની સાથે આવવા કહ્યું” માતાજીએ કહેલ કે “જા હું તારી પાછળજ ચાલી આવું છું. પણ તું પાછવાળ કરજેમાં (પાછું વાળી જેજે માં) લાખે ઘોડા પર સ્વાર થઈ આટકોટ આવતાં ભાદરનો કિનારે ઉતરતાં પહેલાં તેને શંકા થઈ કે હવે ગામ લગભગ આવ્યો છું તો જોઉંત ખરે માતાજી આવે છે કે નહિં એમ વિચારી પાછું જોતાં માતાજીને તેના ઘડાની પાછળ સાવ નજદીક દેખાણ લાખે દર્શન કર્યા ત્યાં અંબાજી બોલ્યાં કે હવે આહિંથી હુ એક કદમ પણ આગળ નહિ ચાલું, આહિં મારી સ્થાપના કરજે” તેથી લાખે ત્યાં દેવાલય ચણવી સ્થાપના કરી જે હાલમાં આટકેટની પાસે બુઢણપરી, ને ભાદરને કિનારે છે.
મુળરાજની સાથે લડતાં દગાથી લાખાનું મૃત્યુ થયું અને જ્યાં તેનું માથું પડયું ત્યાં હાલ ખાંભી ને અશાડ સુદ બીજને દિવસે કાઠી દરબારે તે ખાંભી (લાખા ફુલાણી) ને કસું પાવા આજે પણ જાય છે. માથું પડ્યા પછી
Page #92
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) ધડે મુળરાજના લશ્કરમાં ખુબ કચડઘાણ કાઢયે. ને લશ્કરમાં ભંગાણ પડતાં ધડ તેના પાછળ પડયું ને માતાજીના મંદિર આગળ પહોંચ્યું ત્યાં કેઇએ ગળીના ત્રાગડ નાખતાં તે પડયું, તેમજ તેની સાથેનો બુમીયો છેલ વગાડનાર ભંગી પણ ત્યાં કામ આવ્ય, હાલત્યાં બન્નેની ખાંભી છે અને દરવર્ષે ત્યાં મેળે ભરાય છે.
લાખાના મરણ વિષે એક એવી પણ વાત છે કે-લાખે અંબાજી માતાની પૂજા કરતો હતો, અને પાછળથી તેના ભાણજે આવી દગાથી તેનું માથું કાપી નાખ્યું, તેથી તેની ખાંભી ડરા આગળ ઉભી કરી છે ને ઘડે મુળરાજના સિન્યમાં જઇ મારવારી ચલાવી, ત્યાં પડતાં ખાંભી ઉભી કરી છે. આ બન્ને ખાંભીએ હાલ મેજુદ છે.
આમ અક્ષય કિર્તિ મેળવી લગભગ સવા વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી જામ લખાફલાણી સ્વર્ગે ગયે.
લાખેફલાણું પિતાના માંગીડા ઉફે પાબુસર નામના છેડા ઉપર ચડી દેશ સર કરવા જતે ત્યારે તેના સાથે કેટલુંક લશ્કર ચડતું તે વિશેનો એક પ્રાચિન છપય છે કે –
सत्तर क्रोड राजंद्र, क्रोड उमराव गणीजे ॥ सहस एक सामंत, भूप दसलाख भणीजे ॥ काठी और अधलाख, लाख नीशाण बजाइ ।
वेपारी पंच लाख, लाख भट चारणभाइ ॥ नरबीयां अंत्त सूजे नहीं, पनर फेर जोजन पडे ॥
सत्तर क्रोड पडनमंधे, पाबुसर लाखो चडे ॥ १ ॥ આ દંતકથા કેટલાક વૃદ્ધોના મેઢે સાંભળી કંઠસ્થ સાહિત્ય હાઇ દા કરેલ છે, કેઈ ઇતિહાસમાં આ વાત નથી.
જામપુંઅરે
–
- લાખા ફુલાણીને સંતાન નહિ હેવાથી તેના પછી તેને ભત્રિજો જામપુઅરે કેરાકોટની (ચ્છની) ગાદીએ આવ્યા.
એક દિવસ કેરાકેટને કિલ્લો જેમાં પુઅર બોલ્યો કે “એકેક પત્થરનો થર ઓછો છે” એ માર્મિક વચન સાંભળી જામ લાખાફલાણુની સ્ત્રી બેલી ઉઠી કે
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) I aો . लाखे खरची लख, केरेकोट अडायो,
गठमें हुवे गरथ, पद्धर न अडाये मुअरा ॥१॥ લાખ લાખ ખરચી કેરાકોટનો કિલ્લો ચણા. “તારી ગાઠમાં પૈસા હોય તે હે પુંઅરા! તું પદ્ધરગઢ ચણાવ” એ ઉપરથી જામપુંઅરે પદ્ધરગઢને કિલ્લો બંધાવી ત્યાં રાજધાનિ સ્થાપી. એ પદ્ધરગઢ કિલ્લા કચ્છી કળા કૌશલ્યને એક નમુનો હતો. એના નાશ વિષે ઐતિહાસિક એવી દંતકથા છે કે-“પદ્ધરગઢના નજીક રામદેશના ચાર ગષિઓ તપશ્ચર્યા કરતા હતા, તેમણે એક મચ્છીમારને પુત્ર આપી જીદગી પર્યત જીવહત્યા ન કરવાના સેગન લેવરાવ્યા પુંઅરાને પુત્ર ન હતું તેથી ઉપરની વાતની પુંઅરાની રાણી રાજેને ખબર પડતાં તેણે રષિએ આગળ જઈ અને પુત્રની યાચના કરી, એટલે બષિાએ વિચાર કર્યો કે આવા દુનિયાદારીના પ્રપંચમાં પડીશું તે આપણું જપતપમાં હાનિ પહોંચશે એમ વિચારી કહ્યું કે
असि न एडा ओलीया, जे डीयुं बी ए के बार ॥
उ नीया उतेथीये, साहेब जे दरबार ॥१॥ અમે એવા મેટા આલીયા (મહાત્મા પુરૂષ) નથી કે બીજાને બાળક આપીયે “એ વાતને ઇન્સાફ તો જગતનિયંતાના હાથમાં છે ઉપરનો જવાબ સાંભળી રાણુ ક્રોધયુકત થઈ રાજ્યમહેલમાં રાત્રે દિવાબત્તી નહિ કરતાં શેકાતુર બેઠી; જામjઅરે હકીકતનું કારણ પૂછતાં તેને સઘળું કહ્યું. તેથી પુંઅરાએ તે ષિઓને બોલાવીને કેદમાં નાખી સખત દુખ દેવું શરૂ કર્યું. એક તરફ ગહઠ તેમ બીજી તરફ રાજહઠ હેવાથી, અને પુંઅરાનું તેમ ભાવિ હોવાથી તેને બષિરાજ! ઉપર અસહ્ય જુલમ ગુજાર્યા, જ્યારે લોઢાના ધગધગતાં પતરાં ઉપર ત્રષિઓને ચલાવવામાં આવ્યા ત્યારે પ્રજામાં પણ જબરે કેલાહલ થઈ રહ્યો. અને સૌ એકી અવાજે આવા નિર્દય રાજા પ્રત્યે તિરસ્કારભરી દ્રષ્ટિએ જેવા લાગ્યા, તેમજ ઋષિએનું દુઃખ દૂર કરવા પ્રભુ પાસે પ્રાર્થના કરવા લાગ્યા, ગસિદ્ધ પુરૂષોએ લેહાનાં ધગધગતા પતરાપર ચાલવું શરૂ કર્યું, પણ જેમ લાલ રંગની સુંવાળી બિછાત ઉપર માણસ આનંદથી ચાલે તેમ તેઓ પેગ બળથી ચાલવા લાગ્યા, પરંતુ એ અપરાધને જગન્નિયંતા સહન ન કરી શક્યા, ત્રષિઓના તપોબળે અંતરિક્ષમાં ૭૨ યક્ષો તેના રક્ષણ માટે આવી પહોંચ્યા, અને જામ પુંઅરાને મારવાના ઘણું પ્રેગો કર્યો, પરંતુ તેના ઉપર એક પ્રયોગ ચાલે નહિ. છેવટ ૭૨ જણાએ ઘોડે સ્વાર થઈ સામા લડવા આવ્યા, તેમાં પણ તેઓ ફાવ્યા નહિ. અને પુંઅરેતો ષિઓ૫ર જેવાને તેવા જુલ્મ કરતો રહ્યો, ત્યારે યક્ષેએ એક ડુંગરી (ટેકરી) પર બેસી જડી” તથા “કકલ” એ નામના મુખી જશ્નો સાથે
Page #94
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) ૭૧ હૃવે શું ઉપાય કરે? એ વિશે ચર્ચા કરવા લાગ્યા, તે પરથી જડીઆ યક્ષે તપાસ કર્યો તો પુંઅરાના હાથ પર એક જંત્રનું માદળાથું બાંધેલ હતું તેથી તેને જણાયું કે આ જંત્રના પ્રભાવે અમારૂં જે કાંઇ કામ આવતું નથી, જેથી તેણે ઝીણામાં ઝીણું મચ્છરનું રૂપ લઇ તે જત્રના માદળીયાં નીચે જઈ એક ઝેરી ચટકો ભરી ત્યાંથી ઉડી ગયે, એકદમ સખ્ત ખંજળ (ચળ) આવતાં પુંઅરે તે માદળીયું છોડી નાખ્યું પણ ઝેરી દંશથી ખંજેળતાં ખળતાં પસીને વળી ગયો. તેથી આખે શરીરે ચળ આવતાં હમામખાનામાં નહાવા ગયે કરડ ઉપર ખૂબ પાણી રેડી ન્હાય છે ત્યાં યક્ષોએ ડુંગરી ઉપરથી પ્રયોગ ચલાવ્યો અને તેથી હમામખાનાની દિવાલ તેના પર તૂટી પડતાં તે નીચે ચગદાઈ મરણ પામે. યક્ષો રષિઓને છોડાવી અંતરધ્યાન થયા, એ યદગિરીમાં આજે પણ પ્રતિવર્ષે ભાદરવા માસના પહેલા સોમવારે ત્યાં મોટે મેળો ભરાય છે, અને યક્ષોની પૂજા થાય છે, એ વિષે કચ્છમાં ઘણું કાવ્યો છે, તેમજ જે લોકે શ્રદ્ધાથી યક્ષોને માને છે. તેનાં આજે પણ તે યક્ષદે ધાર્યા કામ કરી આપે છે.
કઈ ઇતિહાસકાર કહે છે કે-એ ઝષિ સંઘાર લોકેના પીર હતા તેને પીડવાથી કચ્છમાંના તમામ સંઘારે ઉશ્કેરાઈ આહિવનરાજની મદદ માગવા ગયા ને તેને ૭૨ વીર પુરૂષ મદદમાં મેલ્યા, તે ૭૨ જણાએ બહારવટીઆની માફક છુપા હુમલાએ . છેવટ કિલ્લાની દિવાલ ત્રટી પડતાં જામપુઅરે તે તળે કચરાઈ મૂઓ, અને રાજ્યના સનિકે સાથે લડાઈ કરતાં તે ૭૨ જણાએ પણ ત્યાં જ કામ આવ્યા, જે હાલ રક્ષક (યક્ષ) તરીકે પુજાય છે, ગમેતેમ છે પણ એવા અધમી અને પ્રાપીડક રાજાના અમલને જલદી નાશ થયો, અને કચ્છ દેશની સત્તા ચાવડા વંશમાં ગઈ.
અહિવનરાજની સત્તા કચ્છમાં થતાં તેણે પદ્ધરગઢને નાશ કરી મારગઢમાં રાજગાદી સ્થાપી, અને નવસે ગામ કબજેકરી ગુર્જર નરેશ મુળરાજ સોલંકીને ખંડણી આપી પાટણની સર્વોપરી સતા સ્વીકારી.
ગુજરાતના રાજાઓની સર્વોપરી સત્તા ઉપરાંત કચ્છમાં થોડે ખાલસા ભાગ પણ હશે એમ ગુર્જરપતિના કરી આપેલા તામ્રપટ પરથી સિદ્ધ થાય છે જે રાસમાળાના પ્રથમ ખંડ પૃ. ૧૩મે છે. તે નીચે પ્રમાણે છે.
તામ્રપત્ર “(સેલંકી શક) સંવત ૯૩ ચિત્રશુદિ ૧૧ રઉના દિવસે અણહિલવાડ પાટણ મથે સ્વરાજ મંડળથી શોભાયમાન મહારાજાધિરાજ શ્રી ભીમદેવ પોતાના ભેગવટાના કચ્છ દેશમાં રહેનાર સર્વ રાજપુરૂષોને તથા તે દેશમાં વસનાર બ્રાહ્મસુદિ સવ માણસોને ખબર આપે છે કે આજ સંક્રાંતિ પર્વણુ દિવસે સૂર્યની રાશિ બદલે છે તે વખતે ચરાચર ચેતન જડના પેદા કરનાર ભગવાન જે પાર્વતિ
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
( પ્રથમખંડ પતિ મહાદેવ જેને પૂછ સંસારનાશી મિથ્યા અસત છે, એમ વિચારી પ્રસન્નપુરના રહેવાશી કવિ, બ્રાહ્મણ, વ્યાસ દામોદર સુત ગેવિંદને વાવ બેની જમીન ખેડવાણ ધાનના પાકને લાયક એક સાંતીની દાનમાં આપી, તેને માલિક બ્રાહ્મણ દાદર છે, વાવની દક્ષિણ તરફ વેકરીઆ ક્ષેત્ર, આથમણી બાજુ મહકેશર, પૂર્વે સમાણ ગામ, ઉત્તર દિશાએ માગે. એ રીતે ચદિશા સહિત આ ભૂમિને જાણી અમારા વશવાળાઓએ તથા આગળ થનારા બીજા રાજાઓએ અમારી આપેલી પાળી આપવી તે વિષે ધર્મ શાસ્ત્રનું વચન છે. ભૂમિદાન આપનાર સાઠ હજાર વર્ષ સ્વર્ગમાં વસે છે તેમજ તેને ઉત્તેજન આપનાર અને પાણી આપનાર પણ સ્વર્ગમાં વસે છે લખીતંગ કાયસ્થ કાચા મન સુત્વ ટકે ધર કેતરનાર સંધિ વિગ્રહિકચંદશર્મા.”
અવિનરાજના વંશમાં સંવત ૧૦૬૫ થી ૧૨૦૩ સુધી એટલે ૧૩૮ વર્ષ સુધી કચ્છનું રાજ્ય રહ્યું. તે ચાવડા વંશના છેલ્લા રાજા પુંજાજી ચાવડા પાસેથી જામલાબા જાડેજાએ સિંધમાંથી આવી કચ્છનું રાજ્ય કબજે કર્યું હતું.
ઉપરની રીતે જામલાખા ધુરારાના પાટવી પુત્ર “ જામ મોડથી લાખા ફલાણીના ભત્રીજા પુંઅરા સુધીના કચ્છના ઇતિહાસની સત્તા ચાવડાવંશના હાથમાં સેંપી આપણે હવે સિંધતરફ નજર કરીએ અને ધર્માત્મા જામઉનડજીવી અનુક્રમે જે રાજાઓ થયા તેની હકીકતથી વાકેફ થઇએ.
શ્રીયદુવંશપ્રકાશ પચમકળા સમાપ્ત
Page #96
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પછી કળા) ૭૩
e૬ શ્રીષષ્ટીકળા પ્રારંભઃ શe (૧૫૧) ૧૪ જામસામત ઉર્ફ સમ (શ્રી ક. થી ૯૬ )
(વિ. સં. ૯૯૧ થી ૧૦૪૧ ) જામ ઉનડના મરણ પછી નગર સમૈ (નગર ઠઠ્ઠા) માં જામસામે અને તેમની દાદી ગોડરાણીએ રાજ્ય ચલાવ્યું. મોટીવયે તે રાજા હિંદુસ્તાનમાં પ્રસિધ્ધ થયો અને સિંધમાં મેટીસત્તા જમાવી.
ખુરાસાનને બાદશાહ નસીરૂદીન મોટું લશ્કર લઈ સિંધપર ચડી આવેલ પણ જામ સમાએ તેને હરાવી પંજાબ તરફ હાંકી કાઢયે હતો.
આ જામ સમાન વખતમાં ગુજરાતની ગાદીપર મૂળરાજ સોલંકી હતા જેણે રૂદ્રમાળ નામનું દેવાલય સિધપુરમાં ચણાવ્યું હતું તે પછી ચામુંડ ગાદીએ બેઠો. તે પછી સં. ૧૦૧૦ માં વલભ ગાદીએ બેસી ગુજરી જતાં તેજ સાલમાં દુર્લભસેન ગાદીએ બેઠે તે પછી ૧૦૨૩ માં ભીમદેવ ગાદીએ આવ્યું જેની સત્તા કચ્છમાં હતી તેઉપર આવેલા તામ્રપત્રથી સિદ્ધ થાય છે.
આ જામ સમાના નામ પરથી યદુવંશ સમાવંશના નામે પ્રસિદ્ધ થયે. એમ એક ઇતિહાસકાર લખે છે. પરંતુ–ના. ૨ ના જામસમાથી સમાવંશ ચાલેલ છે. એ વાત સત્ય છે. વળી મનાઇની તલવારના વખાણમાં “સમે સટકાઈ તડે એડી તરાર” એ આપણે આગળ વાંચી ગયા તો કહેવત છે કે “દુગાઉંસચિઊં–કાંગીત:કભીતડે એ પ્રમાણે કાવ્યથી તથા જામ લાખીઆર ભડે સમૈનગર વસાવ્યું તે બને હકીકત આ જામસમાના પહેલાંની છે. તો જામ નાં. ૨ ના સમાજામથી સમાવંશ કહેવાય એ સત્ય છે.
- (૧૫૨) ૧૫ જામકાકુ (શ્રી કુ. થી ૯૭ )
(વિ. સં. ૧૦૧ થી ૧૦ ૨) જામ કાકુ ધર્મશાલી હતોતેમણે દક્ષિણમાં રામેશ્વરની યાત્રા કરી હતી આ રાજાના વખતમાં દેશમાં લડાઇઓ અવાર નવાર ચાલતી પરંતુ ખેડુત વેપારીવર્ગ વિગેરે સૌ પોત પોતાનો ધંધો નિર્વિને અને નિર્ભયતાથી ચલાવતા હતા તેવિ બોધ મતના ચિનાઈ મુસાફર “મેગે સ્થિનિસ” લખે છે કે સમાજને મોટો ભાગ ખેડુત વગનો હોઇને અત્યંત શાંતિને ચાહનાર હતો તે વર્ગને લશ્કરી નેકરીની માફી હતી એટલુ જ નહી પણ તેના ખેડના ધંધાને લડાયક વર્ગો તરફથી બીલકુલ હરકત પહોંચતી નહેતી એક બાજુ ભયંકર લડાઈ ચાલતી હોય ત્યારે બીજી બાજુ ખેડુતો પોતાની ખેતીનું કામ ધમધોકાર ચલાવત, નજરે પડ્યા હતા.
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ઉપરની રીતે રાજ્યને બંદોબસ્ત રાખવામાં જામ કાકુ ઘણે કુશળ રાજા
હતો.
(૧૫૩) ૧૬ જામરાયધણ (શ્રી ક. થી ૯૮ )
(વિ. સં. ૧૦૨ થી ૧૯૯૨) જામ રાયઘણના વખતમાં તુર્કી વંશને મહમદ ગજની હતો તેણે ગીજનીમાં પોતાની સ્વતંત્ર સત્તા જમાવી મુસલમાનેના મોટા લશ્કરથી હિંદપર ૧૭ સત્તર સવારી કરી હતી અને હિંદના રજપુત રાજાઓએ તેના સામી સપ્ત લડાઈઓ ચલાવી હતી તેમાં સિંધના જામ રાયઘણજી પણ મોટું સન્મ લઇ લડવા આવેલ હતા. મહમદ વિ. સં. ૨૦૦૯ માં મનાથ મહાદેવનું દેવળ તોડયું હતું તેમાં પ૬ થાંભલા જવાહીરથી જડેલા હતા, ૨૦૦ મણ વજનની સોનાની સાંકળથી ઘંટા લટકતી હતી. બે હજાર ગામ તેના ખર્ચ માટે જુદા જુદા રાજાએથી મળેલાં હતાં બે હજાર બ્રાહ્મણે તેના પૂજારી હતા. ત્રણ દિવસ ભયંકર લડાઈ ચાલી તેમાં દેશદેશના તમામ રાજપુતો લશ્કર સાથે આવ્યા હતા પાંચ છ હજાર રાજપુતો કામ આવ્યા બાદ મહમદે એકભારે ગદા મૂર્તિ પર મારી કટકે કટકા કરી નાખ્યા તેમાંથી અમૂલ્ય હીરા, માણેક, મોતી, જવાહર, સેનું, ચાંદી, નીલ્યાં હતાં, લીંગના ટુકડા મા મદિના મેકલી દઇ તેની મજીદના પગથીયામાં જડાવ્યા ને બે ટુકડા ગીજનીમાં પોતાની કચેરીની સીડીમાં જડાવ્યા. સેમિનાથના મંદિરમાંથી દશ પંદર કરોડ રૂપીઆને માલ મહમદ લઈ ગયો વળતાં સિંધમાં આવતાં જામ રાવણે રસ્તામાંનાં જળાશયોમાં સિંધની સરહદ સુધી ઝેર નખાવેલું હોવાથી તેનું લશ્કર (તથા પોતે) પાણુવિના દુ:ખ ભોગવી મરણને તેલ થઈ મહા મુશીબતે ગીજની પહોંચ્યું હતું. (૧૫૪) ૧૭ જામપ્રતાપ ઉપલી (મી. થી ૯૯)
(વિ. સં. ૧૯૯૨ થી ૧૧૧૨) જામ પ્રતાપ પણ પંજાબના રાજા અંનગપાળ ઉપર વિ. સં. ૧૦૬૪માં મહમદ ચડી આવ્યો, ત્યારે તેની મદદે ગયો હતો તેમજ ઉજૈન, ગ્વાલિયર, કલિંજર, કનાજ, અજમેર, દિલ્હી, વિગેરેના રાજાઓ પણ આવેલ હતા. પેશાવર પાસે લડાઈ થઈ તેમાં માનંગપાળ બધા રાજાઓનો સન્યાધિપતિ થયો પરંતુ તેનો હાથી એકદમ રણક્ષેત્રમાંથી ભડકી ભાગતાં ઉન્મતથઈદોડાદોડી કરતાં લશકરમાં મોટું ભંગાણ પડયું તેથી મહમદ નગરકોટમાં દાખલ થઈ જબરી લુંટ કરી સાત લાખ સોનામહોર, ચારસો મણ સોનું
જ આ રાજા ૨૫ વર્ષની ઊમરેંજ ચાલાક શુરવીરનેં પ્રતાપી નીવડવાથી જામરાયઘણું વિ. સ. ૧૯૬૩માં પિતાની હૈયાતીમાંજ ગાદીએ બેસાડી પોતે શીવપૂજન વિગેરેમાં કાળ ગુજારતા હતા.
Page #98
--------------------------------------------------------------------------
________________
૭પ
જામનગરના ઇતિહાસ. (ષષ્ઠી કળા) ચૌદસે મણ સેનાચાંદીના દાગીના, ચાર હજાર મણ ચાંદી અને ચાલીશ મણ જવાહર લુટી ગયો તેમજ સ્થાનેશ્વરની લુટમાંથી એક મોટું માણેક તોલા સાઠના વજનનું મળેલ હતું મહમદ જ્યારે કનોજપર ચડી આવ્યો ત્યારે તેના લશ્કમાં એકલાખ ઘોડેસ્વાર અને વીસ હજાર યાદલ સિપાહીઓ હતા, તે ઓચિંતો આવતાં કનજના રાજા કુંવરરાયથી બીલકુલ તૈયારી થઈ શકી ન હતી તેથી કેટલીક સેનામહેરે ભેટ આપી મહમદને વળાવ્યો આ વખતે કનેજ શહેર ૩૦ માઇલના ઘેરાવમાં હતું તેમાં ૩૦ હજારતો તાળીઓની દુકાને હતી રાજા કુંવરરાયની કેજમાં એવખતે પાંચલાખ ગાદલ સિપાહી અને ૩૦ હજાર ઘોડેસ્વાર હતા. કાજથી વળતાં મહમદે ૨૦ દિવસ મથુરા લુંસું અને તેમાંથી સે ઊંટ ચાંદી ને પાંચ ઉંટ સેનાના ભરી લઈ ગયો તેમજ પ૩૦૦ માણસોને પકડી ગુલામ બનાવી સાથે લઇગયો. (૧૫૫) ૧૮ જામ સાંધભડ (શ્રી કુ. થી ૧૦૦)
(વિ. સં. ૧૧૧૨ થી ૧૧૮૨) જામ સાંધભડના વખતમાં ઘણુજ શાન્તિ હોવાથી ખાસ કાંઈ જાણવા જોગ બનાવ બન્યો ન હતો, તેને બે દીકરાઓ હતા, જાડ અને વૈરજી જામ સાંધભડના ગુજરી ગયા પછી નગરની ગાદીએ જામ જાડે આવ્યો. (૧૫૬) ૧૯ જામ જાડો (શ્રી કુ. થી ૧૦૧)
(વિ. સં. ૧૧૮૨ થી ૧૨૦૩) જામ જાડો ઘણેજ પ્રજાપ્રિય રજા હતો, તેનો જન્મ સંવત ૧૧૬૦માં થયો હતો, અને સંવત્ ૧૬૮૨માં ગાદીએં આવ્યો હતો. તેને પુત્ર નહિં હોવાથી પોતાના નાના ભાઇ વૈરજીના બે પુત્ર (એક લાખે અને બીજે લાખીયાર નામના બેલડાના જન્મેલા) હતા, તેમાંથી લાખાને દત્તક લઇ નગરસમૈની ગાદીએ બેસાર્યો હતો, પણ પાછળથી જામ જાડાને એક પુત્ર થયે, તેનું નામ “
ઘાજી પાડયું હતું. (૧૫૭) ૨૦ જામ લાખ જાડેજે (શ્રી કુ થી ૧૦)
(વિ. સં. ૧૨૦૩ થી ૧૨૧) જામ જાડાના સ્વર્ગે ગયાપછી ગાદી માટે જામ લાખા તથા તેના એરમાન ભાઇ ઘાયાજી સાથે મોટી તકરાર થઈ અને તે તકરારથી કંટાળી જઇને તેમજ ઘાયાજીને પક્ષ વધુ બળવાન જોઈને લાખો પોતાના જેડીઆ ભાઈ લાખીયારને લઇ કચ્છમાં આવ્યો, એ વખતે કચ્છમાં અહિવનરાજ ચાવડાના વંશજો મેટાભાગ ઉપર રાજ્ય કરતા હતા, તે સિવાય પઢીયાર, વાઘેલા, સોઢા, વગેરે નાનાં નાનાં રાજ્યો પણ કચ્છમાં હતાં, ચાવડા વંશને પંદરમે રાજ પંજી ઘણે નબળે
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ ) હતે, તેથી તેની સાથે લડી તેનું રાજ્ય જામ લાખે જીતી લીધું, અને કચ્છમાં બીજી સત્તાઓને નબળી પાડી સમા સત્તા દાખલ કરી અને મિયાણું પરગણુમાં ધાણેટી ગામ વસાવી ત્યાં રાજ્ય ચલાવવા લાગ્યા. પરંતુ પાછળથી પદ્ધરગઢની બાજુમાં સારા પાણીને ધરે (વીરડો) જે પોતાના ભાઈ લાખીયારનું નામ કાયમ રાખવા તેના નામે લાખીયાર વીયર' નામનું ગામ વસાવી ત્યાં જાડેજા વંશની ગાદી વિ. સં. ૧૨૦૪માં સ્થાપી.
જામ લાખાને જામ જાડે દત્તક લીધે તેથી તે વૈરજીને મટી જાડાને થયે, કચ્છી ભાષામાં જાડેજે એટલે જાડાને (પુત્ર) થયો કહેવાય તેમજ લાખો અને લાખીયાર અને બેલડાના હેવાથી સિંધી અને કચ્છી ભાષામાં બેલડાને જાડા કહે છે તેથી તે રાજાના વખતથી તે વંશ “જાડેજા વંશ કહેવાયે એવિષે કચ્છના ઇતિહાસમાં દેહ છે કે –
/ ટુલો . કારોને કરવી, વા નનયા ના 1 IX
वैरें घर लाखो वडो, जेधु जाडेजा. ॥१॥ લાખને લખધીર બેઉ બેલડાના જનમ્યા હૅરજીને લાખ મેટ દીકરે. જેનાથી જાડેજા કહેવાયા.
જામ લાખ પુરોહિત વાસુદેવના કહેવા ઉપર લાખીયાર વીયરા વસાવી જામ પદવી ધારણ કરી કચ્છનું રાજ્ય ચલાવતો હતે, એ પુરેહિત વાસુદેવ શ્રીકૃષ્ણના ગુરૂ ગર્ગાચાર્યના વંશમાં આશરે ૮૦ પેઢી પછી થયા હતા. તેના પુત્ર હરદાસજી ઘણીજ વિદ્વાન અને બુદ્ધિશાળી હતા, તેને જામલાખાયે પિતાની સાતે કુંવરીઓને સંબંધ કરવા અન્ય રાજ્યમાં મેકલ્યા હતા, જામ લાખાની સાતે કુંવરીઓના નામને દુહે છે કે –
|| કુરે છે પાર્થી, રાશુવા, કર, વવવા, ૪પાન; //
पराजकुंवरवा, हिमजीबा, "सोनाबा अभिधान ।। એ સાતે કુંવરીઓને સંબંધ પિતાના સમાન રાજાઓમાં રૂપ ગુણ સંપન્ન તેજસ્વી રાજકુમારથી કરવા પુરોહિત વાસુદેવના પુત્ર હરદાસજીને દેશાવમાં મોકલ્યા, હરદાસજી પાંચ વરસ સુધી અનેક રાજા રજવાડાઓમાં ફર્યો પણ જામ લાખે કરેલી ભલામણ મુજબ કુંવરીઓના યોગ્ય વરે નહિં મળતાં પાછા ફરી લાખીયાર વીયરે આવી સઘળી હકીકત જાહેર કરી, જામલાખાને થયું કે આપણા યોગ્ય રાજ્યો ન મળતાં સાધારણ ખંડીયા જાગીરદારના આપણે સસરાકે સાળા થવું એ કેમ થવાય ? આથી મરવું સારું અને કાં દીકરીઓ ન હોય તો સારું.
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૭
જામનગરને ઇતિહાસ (પછી કળા) આવાં વચન એલતાં સાતે કુંવરીઓને કુળાભિમાન ઝળકી ઊઠયું અને બળી મરવા તૈયાર થઇ તે વખતે પહિત હરદાસે પણ વિચાર્યું કે મારાથી બનતા પ્રયાસ નથીજેથી આ બનાવ બને છે. એટલે હું તેનું નિમિત છું એમ માની પોતે પણ બળવા તૈયાર થયા. તેની સ્ત્રી પોપાંબાઈ મહા સાવી પતિવ્રતા હતાં તે પણ પોતાના પતિ પાછળ બળવા તૈયાર થયાં. - કુંવરીઓને તેમ ન કરવા અનેકરીતે જામ લાખાએ સમજાવવા ઉપાયે રચ્યા પણ તે નિરર્થક જતાં ચંદન કાષ્ટની એક ચિતા કુંવરીઓ માટે અને બીજી પુરોહિત માટે તૈયાર કરાવી જામ લાખે પરહિત હરદાસજીને પૂછયું કે આપની પાછળ પુત્ર નથી તો આપના બળી મૂવા પછી અમારા પુરહિત કેણ થશે ? સાંભળી હરદાસે કહ્યું કે મારી માટી પુત્રી લક્ષ્મીબાઇના પતિ કરણજી તથા નાની પુત્રી નેમાબાઈના પતિ નારણજી જેઓ કાઠિયાવાડમાં ગેહલવાડ તરફ રહે છે. ત્યાંથી તેને આદર સત્કાર સહિત બેલાવી તેના પગ પખાળી પૂજજે અનેગર પદવીના તમામ હકે તેને આપી ગાર માની તેનાથી ગુરૂ મંત્ર લઈ અચળ ગુરૂ પદવી આપશે અને જે તેમ નહિ કરે તો આ સાતપુત્રીઓ અને અમારો બધુવો' તમને નડશે આમ કહી સાત પુત્રીઓ તથા ગારમેરાણી ચંદનની ચિત્તાઓમાં બળી ભસ્મ થયાં તે વિશે દુહાઓ છેકે - .
+ संवत् चारह सप्त महीं, माघ मास शुद सार,
तिथि पंचमी चढते दिवस, सवा पहोर शशिवार ॥ १ ॥ मोहित अरु मोहित वधु, सुमरन करी महेश । सप्त कुमारी सहित तीन अनल में कीयो प्रवेश ॥ २ ॥ वचन मानी हरदासको लखपत जुं भूपाल ।
मोत जमाइकों दीयो गुरुपद पाउंपखाल ॥ ३॥ પુરોહિતની માટી પુત્રી લક્ષ્મીબાઈના પતિ કરણજી તે ભારદ્વાજ ગોત્રને દિચ્ય સહસ્ત્ર શિહેરનો રહિશ વિપ્ર હતા તેની શાખા માધ્યાદિની વેદ યજુર વિપ્રવર તથા મમાયા (મહામાયા) કુળદેવી હતી.
પુરોહિતની નાની પુત્રી માબાઇના પતિ નારાયણજી કૌશિક ગેત્રને ઇસાઅલીપુરને રહીશ વિપ્ર હતા, તેની શાખા પણ મળ્યાદિની વેદ યજુર, ત્રિપ્રવર, અને હિંગળાજ કુળદેવી હતી.
દંતકથા એવી છે કે-પુરહિત અને કુંવરીઓના બળીમૂવા પછી જામ લાખાએ પહિતના જમાઇને કેટલાક વર્ષો સુધી લાવ્યા નહિ. તેથી ગેરના શ્રાપ મુજબ દેશમાં વરસાદ તથા વંશવૃદ્ધિ પણ નહિ થતાં કેટલીક અડચણે અને વિનો આવવા લાગ્યાં, જેથી વિદ્વાનોને બોલાવી તેનું કારણ પૂછતાં જવાબ મળે
Page #101
--------------------------------------------------------------------------
________________
૭.
શ્રીયદુવામા
( પ્રથમખંડ )
કે ગાર તથા બળી મરેલ-ન્યાઓની નડતર છે તેથી જામ લાખે પેાતાના સરદારો અને અમીરોનૅ કાઠીઆવાડમાં મેકલી પેાતાના પુરોહિતના જમાઇએ (ગાર) તે મેલાવ્યા ગેર જ્યાં લાખાની હદમાં (કચ્છમાં) આવ્યા ત્યાં પાણી કે વનસ્પતિ કાંપણ નજરે નિહ પડવાથી કારણ પૂછતાં અમીરાએ સાત દકાળી પડવાનુ કહેતાં ગારને દયા ઉપજી અને તેથી તે મહર્ષિઓએ પેાતાની બ્રહ્મવિદ્યાના કથી દરેક કુવા, વાવ, તળાવ, પાણીથી છલકાવી લાખીયાર વિગેરે આવેલ હતા, લાખે પુરહિતના કહેવા મુજબ તેના પગ પખાળી ગારપદાના તમામ હુકા આપી પુરોહિતને પાટલે બેસાર્યાં. અને ગારે અશિર્વાદ આપ્યા કે—
॥ સોજો
ज्यों लग शशि दीवेश, त्यों लग अविचळ राखही ॥ आशापुरा महेश वंश, सदा लाखाजीको ॥ १ ॥
આજે પણ તે ગારને મળેલા તમામ હકેા જાડેજા રજપુતા નભાવી રહ્યાછે. ઉપરનીરીતે વિ. સ. ૧૨૩૧માં ૨૮ વર્ષ રાજ્યકરી કચ્છમાં સમા સતાનો મજબુત પાયા નાખી પાતાના પુત્ર રાયઘણજીને લાખીયાર વીયરાની ગાદીએ એસારી જામ લાખા સ્વર્ગે સીધાવ્યા.
(૧૫૮) ૨૧ જામ રાયઘણજી (શ્રી ફૅ. થી ૧૦૩)
(વિ. સ. ૧૨૩૧ થી ૧૨૭૧)
જામ રાયઘણજી ગાદીએ આવ્યા ત્યારે કચ્છમાં જત લેાકેાનુ ઘણુંજ જોર હતુ, તેથી તેના ઉપર મેાટી સ્વારી લઇ જઇ તેને હરાવી રાજ્ય નિષ્પક કર્યું.
જામ રાયઘણજીના વખતમાં કનેાજના રાજા જયચંદે રાજસૂ યજ્ઞ કરેલ તેની સાથે પેાતાની પુત્રી સંયુક્તાનો પણ સ્વયંવર કરતાં મેઢા મેટા રાજાઓને પણ ખેલાવેલ હતા, એ વખતે જામ રાયઘણજી પણ કનોજ ગએલ હતા. એ વિષે પૃથુરાજરાસામાં માત્ર એટલાજ ઉલ્લેખ છે કે ‘કચ્છના રાજા પણ આવેલ હતા.’ રાજયયજ્ઞ અને સ્વયંવર ત્યારપછી હિંદુસ્તાનમાં થયા નથી, એ છેલ્લોજ
હતા.
એ સ્વયંવરમાં પૃથ્વીરાજની સાનાની મૂર્તિ બનાવી દ્વારપાળની જગ્યાએ રાખવામાં આવેલ હતી, તેથી ક્રોધ ચડતાં પૃથ્વીરાજે સંયુતાનું હરણ કર્યું હતું, અને એ દર્ અંદરની ઇર્ષ્યાને પરિણામે હિંદપર શાહબુદ્દીનધારીએ અનેક વખત આક્રમણ કર્યુ હતુ. છેલ્લી વખત જ્યારે શાહબુદ્દીન ધારી પેાતાનું અપૂર્વ લશ્કર લઈ દિલ્હી ચડી આવ્યા ત્યારે પૃથ્વીરાજની મદદમાં આખા હિંદુસ્તાનમાંથી ૧૫૦ ઉપરાંત રાજોએ પેાતાના સૈન્ય સાથે લડવા આવેલા હતા, તેમાં ક્રુચ્છમાંથી જામ રાયઘણજીએ પણ પાંચ હજારનું લશ્કર આપી પોતાના પાટવી
Page #102
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ.. (ષષ્ઠી કળા) કુંવર ગજણછ તથા હેથીજીને દિલ્હી મેકલેલ હતા, આ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણ પાસે ત્રણ હજાર હાથી, ત્રણ લાખ ઘોડેસ્વાર અને દશ લાખ પાયદળ હશ્કર હતું. ભયંકર યુદ્ધને અંતે શાહબુદ્દીને દગાથી પૃથ્વીરાજને પકડ્યો જે શાહબુદ્દીન ઘોરીને અનેકવાર હરાવી જીવતો પકડી ઉદાર દિલથી પૃથ્વીરાજે છોડી મૂકેલ હતો. છતાં એ નરપિશાચ, વિશ્વાસઘાતી, અધમ દુષ્ટ પ્લેછે હિંદના છેલ્લા મહાન ચક્રવર્તી રાજાને નહિ છોડતાં બૂરી રીતે માર્યા. જે સમ્રાટે એ નરાધમ ઉપર ઉપકારેજ કર્યા હતા, તેના બદલામાં એ પ્લેચ્છ અપકારજ કર્યો.
- પૃથ્વીરાજ પકડાયા પછી અજમેરમાં હજ રે સ્ત્રીઓ તથા બાળકોની કતલ કરી ર૦ હજાર સ્ત્રી, પુરુષ તથા બાળકને ગુલામ બનાવી ગીજની લઈ ગયો. વિ સં. ૧૨૫૦ માં એજ્યારે હિંદપર ચડી આવેલ ત્યારે તેણે કનોજના રાજા જયચંદ રાઠોડને માર્યો હતો. કાશીમાં ૧૦૦૦ મંદિરે નોડ્યાં હતાં અને બંગાળામાં ઠેકઠેકાણે મુસલમાનોની સત્તા સ્થાપી હતી, વિ. સં. ૧૨૬૨ માં શાહબુદ્દીન ઘોરી સિંધુ નદિને કિનારે પોતાના તંબુમાં આરામ લેતો હતો, ત્યાં દુશ્મનોએ આવી તેના ટુકડે ટુકડા કરી નાખી પૃથ્વીરાજનું વેર લીધું, આ વખતે તેના આગળ અઢળક ખજાનો હતો, કેવળ હીરાએજ ૧૦ મણ હતા.
- શાહબુદ્દીનના મરણ વિષે પૃથ્વીરાજ રાસામાં લખેલું છે કે તેનું મરણ પૃથ્વીરાજના હાથથી થશે એમ વીરામહનું વચન નીચે પ્રમાણે છે. “નૃપશાહ ચંદ સુ તીન યં, “રહે એક ઠેર સુ લીન યં. એટલે રાજા, બાદશાહ અને ચંદ એકજ જગ્યએ કામ આવશે, અને એ પ્રમાણેજ સાતતવા પર બેઠેલા શાહબુદ્દીન પૃથ્વીરાજના હાથનું તીર વાગવાથી મરણ પામે, અને ચંદ તથા પૃથ્વીરાજ પણ અન્યોન્યના શસ્ત્ર પ્રહારથી કામ આવ્યા એ વાત સત્ય છે.
આ પ્રમાણે જ જામ રાયઘણજીના વખતમાં હિંદમાં કેટલીક ઉથલપાથલ થઈ હતી, જામ રાયઘણજીને ૧ ગજણજી, ૨દેદાજી, ૩ હેથીજી અને ૪ એઠેજી એમ ચાર પુત્રો હતા.
કેટલેક વર્ષે માતંગ દેવના વંશમાં એક માત નામને પ્રખ્યાત પુરૂષ થયો, તે રાયઘણજીના દરબારમાં આવ્યો પોતાના વંશમાં એ માનીતો (દેવ) હોવાથી જામ રાયઘણે તેની ઘણુ જ આગતાસ્વાગતા કરી, કેટલાક દિવસ રહીને તે જ્યારે ચાલે ત્યારે જામ રાયઘણજી પોતાના ચારે કુંવરે સાથે પોતાની હદ (ગુંજાળ) સુધી તેને વળાવવા ગયા, દેવનું ચિત્ત પ્રસન્ન જોઈ જામે કુંવરે માટે આશીર્વચન માગ્યું, દેવે કહ્યું કે “તેઓ ચારે જણું જામ કહેવાશે તેથી જામ રાયઘણજી કહેકે તેઓ ચારે જણું સરખા થાય તે ઠીક નહિ ત્યારે દેવ કહેકે “મારૂં વચન ખાલી ન જાય એમ કહી સમાધિ કરી જોયું તો “દાનું મન ઉંચક, ગજણના મનમાં દગા, હેથીના મનમાં અવિશ્વાસ, અને એઠાનું દિલ નિષ્કપટ દી ” તેથી ગજણને બાર પરગણું (જે વ્યાર નામના ડુંગરથી પશ્ચિમ બાજુનો પ્રદેશ) આપ્યું. હોથીને ગજેડ પરગણાના બંદરો વગેરે ગામોની આસપાસના પ્રદેશ આપે.
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુલશપ્રકાર
( પ્રથમખંડ )
હૈદાને કંથકોટનું પરગણું જે કચ્છ સિકાથી પૂર્વ ભાગ વાગડ, મચ્છુકાંઠા અને અજાર ચાવીશી વગેરે આપ્યુ. અને આઠાને રાજધાની લાખીયાર વીયા આપી રાજનીહદ મુકરર કરીઆપી તે વિષે દહે છે કે:
॥ ુદ્દો | वीयार वांइंआं गजणी, होथीय बारो गाम ॥
શીરે વર્યાં રેતો વળી, વીઅે ોને ખામ ।। ૨ ।।
અથ—બ્યાર ડુંગરથી પશ્ચિમે ગજણજી, હાથીને બાર ગામ, અને શીકાથી પરા (પાછળ) દેદાજી, અને લાખીયારવીયરા એઝાજામને.
6
ગજણજી, દાજી અને હેાથીજીએ જાણ્યુ કે હાજીને કચ્છની ગાદી આપી અને અમને માઢા છતાં ફૅટાયા કર્યાં, તેથી તેણે હઠ લઇ યુક્તિ કરી કહ્યું કે હું દેવ! તમે અમાને રાજધાનીથી દૂર કાઢા છે પણ અમારે દર આઠમ અને ચેહરો રૂદ્રમાતાનાં દર્શન કરવાના નિયમ છે તેમાં હરકત પહેાંચરો દેવ કહે તેનીકાંઈ હેરત નહિ મારા વચનથી ગજણ આશાપુરાની, દેા રવેચીની, અને હાથી મહુામાયા ( મામાઇ ) ની પૂજા કરશેા તેા હમેશાં આબાદ રહેશા' વળી આઠાને કહ્યું કે તું આ જગ્યાએ (ગ્રેજાળે) દર વર્ષે પાડા ચડાવજે તથા જધરી ૐંગરમાંથી ઘટીઓ અને હુબાના ડુંગરમાંથી કાયલા કરવા દેશો નહિ તો તમારા વશમાં હંમેશાં કચ્છનું રાજ્ય આબાદ રહેશે,' એટલું કહી વિ. સ. ૧૨પ૬ના માહા શુદી ૪ને દિવસે માતૈ (માત ગઋષિ)-દેવ ગીરનાર તરફ ચાલતા થયા, તે પછી જામ રાયઘણજીએ એ ચારે કુંવરોને દેવના કહેવા પ્રમાણે સોંપેલા ગામ ગરાસે। સ્વાધીન કર્યાં અને તે પછી પદ્મર વધે એટલે સંવત ૧૨૭૧માં જામ રાયઘણજી સ્વર્ગ ગયા.
કચ્છની ગાદી એહાજીને મળી તે વિષે બીજા ભાઇઓના દિલમાં તા કાંઇ ન થયું. પરંતુ ગજણજી પાટવી કુંવર હેાવા છતાં ગાદી ન મળી અને પેાતાના હક્ક માર્યાં જતાં એ બાબતનુ વેર અન્સેના (જામગજણ તથા આઠાના) વશમાં ખાર પેઢી ચાલ્યુ, એટલે સાળમાં સૈકા સુધી જામ રાવળજી અને હમીરજી સુધી ચાલ્યું.
પાટવી કુમારશ્રી જામગજણુજી હેાવાથી તેમજ આ ઇતિહાસ ખાસ જામનગરના હેાવાથી પ્રથમ વીસ્તાર પૂર્વક જામશ્રી ગજણજીના વંશ વર્ણવી પછી જામડાજીના વિસ્તાર આ 'થના દ્વિતીયખડમાં કહીશ.
(૧૫૯) ર્ ર્ જામશ્રી ગજણજી ઉર્ફે
ગોજી
(વિ. સ. ૧૨૯૧ થી ૧૩૦૧) (શ્રી કુ. થી ૧૦૪ થા) જામશ્રી રાયઘણજીના પાટવી પુત્ર ગજણજીને લાખીયાર વીયરાની ગાદી નહિં મળતાં સૌથી નાના કુંવર આહાને ગાદી આપી અને ગજણજીને ખાશ
Page #104
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (ષષ્ઠી કળા) પરગણામાં ગરાશ મ. ત્યારથી ગાદીના ખરા હકદાર તરીકેને દાવો જામગજણના વંશમાં રહ્યો, કહેવત છે કે વેર અને હાલ વારશામાં ઉતરે” તે પ્રમાણે છેક ૧૨ બારમી પેઢીએ જામશ્રી રાવળજી થયા ત્યાં સુધી ગાદી માટેની તકરાર ચાલી હતી,
જામશ્રીગજણજીના વખતમાં દિલિહના તખ્ત ઉપર ગુલામ વંશનો બાદશાહ કુતબુદીન હતો. તેણે લાલ રંગના પત્થરનો ઘણેજ ઉચો મીનારે ચણાવ્યો હતો કે જે હાલ પણ “કુતુબમીનારા” નામે પ્રસિદ્ધ છે.
જામશ્રી ગજણજીને હાલોજી, જીએજી (ઉ જેશાજી) અને લાખે છે એમ ત્રણ કુંવર હતા, તેમાં હાલજી ગાદીએ આવ્યા, અને લાખાજીના વંશમાં આમર શાખાના રજપુતો થયા હતા, અને યાજીના વંશમાં અબડા અને મેડ શાખાના રજપુતો થયા.
આ અબડાજી મહાધર્માત્મા અને વીરપુરૂષ હોવાથી તેની હકીકત આ સ્થાનેં આપવી યોગ્ય જણાતાં નીચે પ્રમાણે લખવામાં આવેલ છે.
“ અબડા-અણભંગ અબડે—અનમ" વગેરે ઉપનામોથી તે ક્ષત્રીયવીર કચછ ધરામાં પ્રસિદ્ધિ પામેલ હતા, તેના સમયમાં સિંધ ઉમરકેટમાં હમીર સુમરાના વંશમાં ધોધો અને ચનેશર નામના બને ભાઇઓ થયા હતા, તેઓ બનેને અંદર અંદર કુસંપ થતાં ચનેસર દિલહીપતી અલાઉદ્દીન બાદશાહ આગળ ગયે, અને કહ્યું કે “આપના પાયતખ્તના જનાના ભાવે તેવી સુંદર સુમરીઓ મેં આપમાટે રાખીહતી તે તથા મારૂં સવ રાજ્ય ધોધાએ ખુંચવી લીધાં છે, અને તે સિંધમાં મસ્તથે ફરે છે, તે આપ મારું રક્ષણ કરે. એટલું જ નહિ પણ આપ જાતે પધારી તે સુમરીઓ કબજે કરી તેને લઇ દિલ્હી પધારે” એ ઉપરથી બાદશાહ અલાઉદ્દીન મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડી આવ્યા ને ત્યાં જઇ હુશેનખાન નામના સરદારને ધોધા આગળ મોકલી કહેવરાવ્યું કે તમે બાદશાહી મોભાને જાળવી સુમરીઓને બાદશાહ સાથે નીકાહક કરાવી આપો, પરંતુ ધંધાએ તે વાત માની નહીં અને લડાઈ કરવા તૈયાર થયો, ઘોધે લડાઈમાં જતાં પહેલાં પોતાના ભાગ નામના વિશ્વાસુ નેકરને કહેલકે કચ્છમાં જામ અબડે અણુભંગ બહાદુર પુરૂષ છે તે મોટા મદોની મુછોના વાળને નમાવી મજ્યાને માથું દે તે છે જેથી શેવાળ નહીં છતાં તે ગાયજેવી ગરીબ સુમરીઓને ધર્મબંધુ થઇ આધાર આપશે, માટે ખપ પડેતો તમે તેનીજ મદદ લેજે, ઉપરની ભલામણ કરી પોતાના સામંત સુરાઓને સાથે રાખી બાદશાહ અલાઉદ્દીનના લશ્કર સામેં જઈ ઠંદ યુદ્ધ કર્યું, અને ઘણું મુસલમાનોનો ઘાણ કાઢયે, પરંતુ બાદશાહના સરદાર હુશેનખાંએ તેને મારી નાખે, એટલું જ નહીં પણ તેના મૃત શરીર (શબ) ને તે સરદારે બુટતી લાત મારી આ બનાવ ધોધાના ભાઈ અને શરે નજરે નજર જોયે, તેથી તેનું ક્ષત્રિ લેહી ઉકળી જતાં અને ભાતૃભાવ ઉત્પન્ન થતાં
Page #105
--------------------------------------------------------------------------
________________
સર
શ્રીયદુશપ્રકાશ
પ્રથમખંડ )
તલવારના એકજ ઝાટકે તેણે સરદાર હુસેનખાનનું માથું ઉડાવી દીધું. તે વખતે પાછળના એક સિપાહુ સાલરે ચનેસરનો પણ પ્રાણ લીધે, આમ બન્ને ભાઇઓનો અંત આવતાં બાદશાહે ઉમરકોટ કબજે કર્યું, અને તપાસ કરતાં જનાનામાં એક પણ સુ’મરી’કન્યા જોવામાં આવી નહીં જેથી પગેરૂ લઈ પાછળ જવા નિશ્ચય કરી પેાતાના સરદારો અને સૈન્યને સાથેલઈ ખાતમી મળતાં અમડાઅણુભંગ તરફ કુચ કરી.
ધાધેા ભરાણા પછી સાતવીસું ને સાત (૧૪૭) સુ'મરી કન્યાઓને સાથેલઇ ભાગ નામનો વિશ્વાસુ નોકર ધંધાની ભલામણ ઉપરથી કચ્છમાં જીણેચા ગામે આબ્યા, અને ત્યાંના અમડાને મળતાં તે અબડા બીજો નીકળતાં ત્યાંથી વુડસર ગામે (હાલ નળીયા તાલુકામાં છેત્યાં) આવ્યા, વડસરમાં જામઅબડા ડાયરો જમાવી બેઠા હતા ત્યાં ‘ભાગે’ આવી વાત જણાવી કે ધાવા રાજાએ માદશાહી લશ્કર સામે લડતાં એટલા સ ંદેશા કહુાખ્યા છે કે, કુળની લાજ જાળવવા અમે અલાઉદ્દીન સામે લડીએ છીએ પણ જીતવાની આશા નથી તેથી નિરાધાર નીયાણી વ્હેનોને તારીપાસે મેાકલુ છું એ થાકી લાથજેવી તારે આશરે આવેછે માટે તું તેમને વિશ્રાંતિ આપજે, લડાઇમાં એના ભત્તૂર માર્યા ગયાછે, ઘરબાર લુંટાઇ ગયાંછે. કેડે બાળક ધાવણાં છે, અને પતિના વિયેાળે વિલાપ કરેછે તેથી હે વીર અબડા તું તેમને તારે આંગણે આશરો આપજે ” આમ કહી ધોધા મરણ પામ્યાની વાત ભાગે” અથ તિ સંભળાવી સરા કહ્યો,
1,
ઉપરના વાકયા સાંભળી અબડે કહ્યું કે—
ભાઇભલીકરી બહુ સારૂ` થયુ` મારાં અહેાભાગ્ય કે સુમરી હેનો મારે ઘેર આવી તે સવે મારી ધમની મ્હેતા છે. હું વગર ઓળખાણું પણ કાઇના ઉપર જુલમ થતા જાણી આડા પડી રક્ષા કરૂ છુ તા પછી મારે ઘેર આવેલ વ્હેનોને બાદશાહી લશ્કરના ભાગ કેમ થવા દઇશ, નિર્ભય રહેા અને કહા કે એ હેનેા કયાં છે ? ભાગ કહે ઘણી ઝડપથી દોડતાં થાકી જવાથી તેઓને “શહાના ડુંગર ’ ઉપર બેસારી હું અહીં આળ્યો છુ. આ સાંભળી અમડાએ તે થાકેલી કન્યાઆના માટે સાતવીસુને સાત વછેરી ઘેાડીઓ લઇ કેટલાક માણસાને સાથે લઇ પેાતે જાતે ત્યાં તેડવા ગયા.
રાહાના ડુંગર ઉપર રહેલી સુમરીઓએ આવતા રસાલા દુશ્મનાના છે તેમ ધારી એટલી બધી ગભરાઇ ગઇ કે તેમાંની સાત મ્હેતાએ તા પેાતાના પ્રાણ છેડી દીધાં ત્યાં અખા તથા ભાગ આવી પહોચ્યા ને સહુને ધીરજ આપી મૃત્યુ કન્યાઓની અંત ક્રિયા કરી બાકીની સાતવીસુ સુમરીઓને પાતાના દરબારમાં તેડી લાવ્યેા.
બાદશાહી લશ્કર પગેરૂ' લેતુ જુણેચે આવ્યું, ત્યાંના અમડાએ તેણે રોકયુ અને બાદશાહને કહ્યું કે “મારા અબડાના નામથી સુ'મરીએ પ્રથમ આહીં આવી હતી. માટે હું પણ મારૂ' નામ દીપાવુ” એમ કહી તેની સાથે લડતાં તે સ્વર્ગ ગયા.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૩
જામનગરને ઇતિહાસ. (ષષ્ઠી કળા) બાદશાહ અલાઉંદ્દિન વડસર ઉપર ચડયો એ વાતની જાણ અબડા અણભંગને થતાં તે હર્ષમાં આવીને બોલ્યો કે, “ત્રી પડવા આવી છે, તેથી બાદશાહી લકર ડુંગરાઓમાં અથડાસે માટે તેને વડસર ગોતતાં મુશ્કેલી ન પડે તેટલા માટે એક ઉંચા ટેકરા ઉપર ચડી કપાસના છોડને તેલમાં ઝબોળી સળગાવીને રેશની કરે એ મુજબ અમલ કરતાં લશ્કરને આવવું સુગમ થયું. અને રાત્રે છાવણુ નાખી વડસરની સરહદમાં મુકામ કર્યો.
વડસરમાં એક એરસા નામનો મેઘવાળ રહેતો હતો, તે મહા તેજસ્વી હતો ને પોતાની મુંછાને વળદઈ ત્રણ આંકડા વાળતો અને દરબારી ડાયરામાં બેસવા જતો ત્યારે પણ ઉતારતો નહીં એથી કેટલાક અદેખા ગીરાશીયાએ અબડા આગળ તેની નિંદા કરતા ત્યારે અબડે કહેતો કે “એ વાંકી મુછોવાળ ખરેમ બચે છે, કઈ દિવસ તે પણ કામ આવશે ખરેખર તેમજ થયું લશકર આવ્યાની તેણે વાત સાંભળી કે તુરતજ અબડા અણુભગ આગળ આવી એરસે કહ્યું કે હુકમ આપ તો અલાઉદ્દીનનું માથું કાપીઆવું અને ત્યારેજ મારી મુછોનું પાણી દુનીઓ જાણે અબડે કહ્યું કે “ભલેતારી હાંશ છે તો આ લડાઈનું સમાન તનેજ આપું છું પણ તે બાદશાહ લાખને ખાવીંદ અને પાળક છે માટે દગાથી તેનો શિરછેદ કરીશ નહીં” એરસે એ આજ્ઞાને માથે ચડાવી અધરાત્રી વીત્યે મોટા સિંધી કુતરાની ખાળ (ચામડી) પહેરી હથીયારબાંધી બાદશાહી છાવણીમાં ચારપગે ચાલતો ગયો અને ત્યાં ચોકીદારની નજર ચુકાવી અલાઉદ્દીનના તંબુમાં દાખલ થયો, અહિં તેને નિંદ્રાવશ જઈ અબડાનું વચન યાદ આવતાં શાહનું મસ્તક છેદવાનો વિચાર બંધ રાખ્યો, અને તેને કમરે બાંધવાનું રત્નજડીત બાદશાહી ખંજર (પેશકબજ) કાઢી લઈ તેની જગ્યાએ ચામડાં ચીરવાની પોતાની રિપડી બાંધી ચાલતો થયો.
સવારે અબડાની હજુરમાં તે ખંજર મેલી સઘળી હકીકત કહીતેથી સહુ આશ્ચર્ય પામ્યા અને અબડે એરશાને ઘણીજ શાબાશી આપી.
અબડા અણભંગે પોતાના એક સરદાર સાથે તે ખંજર અલાઉદિનને મોકલી સંદેશે કહા કે. “દિલીપતિ સાવધ રહેજે નહિ તે નિદ્રાવસ્થામાં તારું મસ્તક કેક કાપી કરો. આ વાતની ખાત્રી માટે તારું ખંજર તને પાછું મેલું છું તે લાવનાર બીજો કઈ નહિ પણ એક લડવૈયો મેઘવાળ જ છે, મેં તેને તારૂં માથું કાપવાની ના કહેલી તેથી ખંજર લઈ તેની જગ્યાએ પોતાની ચામડાં ચીરવાની “રાંપડી” નિશાની દાખલ મૂકી આવેલ છે.”
ઉપરના ખબર સાંભળતાં અને ખંજર પાછું મળતાં પિતાના પ્રાણ ઉગારનાર અબડા સાથે લડાઇ કરવા અલાઉદ્દીનને યોગ્ય લાગ્યું નહિ તેથી એકાદ સુમરી કન્યા આપે તે તેને લઇ દિલહી પાછો જવાને વિચાર જણાવવા મહમદશાહ નામના સરદારને અબડા પાસે વિષ્ટિએ મોકલ્યું, પરંતુ અબડે એવો જવાબ આવે કે –
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાર
(પ્રથમ ખંડ) જ્યાં લગી મારા ધડ ઉપર મસ્તક સલામત છે ત્યાં સુધી તમારે એ બહેનોના એક રૂંવાડાની પણ આશા રાખવી નહિં” એ સમાચાર જાણ બાદશાહે બીજે દહાડે લડાઈ શરૂ કરી અને અબડા અણભંગના નાના ભાઈ સપડાએ કેસરીઆ કરી કેટલાક વીર યોદ્ધાઓ અને અત્યંજ વીર એરસાને સાથે લઇ બાદશાહ સામે ઠંદ યુદ્ધ કર્યું, અને એક બાદશાહના હાથી સુધી હજારે માણસની કતલ કરી પહેચતા તે તથા બેસે ત્યાં કામ આવ્યા.
આ બન્ને વિરેનું પરાક્રમ જોઈ બાદશાહ આશ્ચર્ય પામ્યા અને ફરી સુલેહનાં કેણુ મેકલ્યાં, પરંતુ અબડો એકનો બે ન થયો તે પહેલાંની માફકજ જવાબ આપે તેથી બાદશાહે વડસરની તરફ તેના મરચા ગોઠવી કેટલાએક ખાલી અવાજે કર્યા. પણ અબડે તેથી જરાપણ મચક ખાધી નહીં, આમ ૭૨ બૌતેર દિવસે નીકળી ગયા તેમાં છુટક છુટક લડાઇમાં અબડાના ઘણું સૈનીકે મરાયા, છેવટે કેસરી કરવાનો વખત આવ્યો ત્યારે અબડા અણુર્ભાગે સુમરી બાઈઓને પોતાના સમીપે બોલાવી કહ્યું કે બહેનો હવે છેલી લડાઈ છે. હું જ્યાંસુધી જીવતો છું ત્યાં સુધી તમારે એક વાળ પણ વાંકે થવા નહિ દઉ પણ મારા પડ્યા પછી તમારું રક્ષણ તમારે પોતે જ કરવું પડશે” એમ કહી દરેકને એક એક દુધનો કટેરે ભરી આપી કહ્યું કે જ્યાં લગી આ કટરામાં દુધનેરંગ સફેદ રહે ત્યાં સુધી મારી હૈયાતી છે. તેમ સમજજે પણ જ્યારે તે દુધને રંગ લાલ થઈ જાય ત્યારે જાણજો કે અબડે આ દુનીઆમાં નથી. એમ કહી વડસરથી અર્ધાકેશ ઉપર એક નિભય સ્થળે તેઓને બેસાડી પોતે તથા પોતાના મોટાભાઈ મોડ તથા તેઓના બે યુવરાજ કુમારે વગેરે કેસરીઆ વાઘા પહેરી હથીયારોથી સજજ થઇ લડવા જવા તૈયાર થયા. તે વખતે પોતાના જનાનામાંની રાણીઓને માટે દરબારગઢના વિશાળ ચોકમાં ચંદન, કાષ્ટ, શ્રીફળ, વૃત આદી ચિતાની સામગ્રી તૈયાર કરાવતાં તમામ જનાનાની રાણુઓએ તેમાં જેહાર વ્રત લીધાં એ ક્રિયા પૂર્ણ થતાજ હરહર મહાદેવગ્ના પોકારે સાથે માત્ર ગણ્યાગાંઠયા પણ મહાન કેસરીસિંહ જેવા વીર ક્ષત્રિયોએ અબડા અણભંગ તથા મહાત્મા મોડજી સાથે રહી બાદશાહના લશ્કર ઉપર સખ્ત મારો ચલાવ્યો. ઘણાજ પરાક્રમને અંતે વિ સં. ૧૩૫૬ના ફાગણ વદ ૧ નારાજ (કેઈ કહે છે કે શ્રાવણ સુદ ૧૨ના દિને) અબડો અણુભગ તથા તેઓના વડીલ બંધુ મેડ (મહાત્મા) અને એક કુમાર સ્વર્ગે સીધાવ્યા.
સુમરીબાઇઓના હાથમાના દુધના કટારાઓમાં જ્યારે લાલરંગ થયો ત્યારે તેઓએ અબડા અણુભંગ મરાયાનું જાણું પોતાનું શિયળવૃત્ત જાળવવા ધરણ
* કોઈ તેના કુમારનું નામ સપડાઇ લખે છે.
છે કેશરી કરેલાં પતીઓને નજરે ભાળે તે તેઓને રૂબરૂ જીવતાં બળી મરવાનું વ્રત લેવું તે “જહાવત’ રાજપુતાનાના ઇતિહાસમાં તેવા ઘણા દાખલાઓ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ (પછી કળા) માતાની સ્તુતિ કરતાં તે જગ્યાએ પૃથ્વી ફાટી અને એ સાત વીસું સુમરીકળ્યાએ તેમાં સમાઇગઇ, તેઓની તહેનાતમાં લંઘા જાતની એક સ્ત્રી હતી તે પણ તેઓની સાથે સમાતાં તેની ચુંદડીનો છેડો અપવિત્ર (કોઈ દુષ્ટ પુરૂષે ઝાલેલ) હેવાથી માત્ર તે છેડે બહાર રહ્યો હતો તેથી અલાઉદ્દીને તે જગ્યા ખોદાવીને સુમરીકન્યાઓને તપાસ કરાવ્યું, પણ તેઓની કશી નિશાની મળી નહીં તેથી તે પશ્ચાતાપ કરતો લુણાના રણમાગે હજારો માણસનાં જાન ગુમાવી દિલ્હી પાછો ગયો.
અબડાની ગાદીએ તેનો પુત્ર ડુંગરસિંહ કે જે લડાઈ વખતે તેને મશાળ હતા તે આવ્યો.
- હાલ વડસર ગામે નદીને કાંઠે અબડાઅણનમી અને મોડ મહાત્માની સમાધીઓ સાક્ષી પુરી રહી છે, અને આજે પણ લોકો તેને અબડાપીર, મોડપીરનાં ઉપનામ આપી પૂજે છે.
ફાગણ વદી ૧ના રોજ ત્યાં મેળો ભરાય છે, ત્યાં સહુ સમાવંશી જાડેજાએ કસુંબો કરીને તેની સમાધીની ખાંભીઓને ચડાવી પછી સહુ પીએ છે, તેમજ દર શ્રાવણ માસની જન્માષ્ટમીએ પણ ત્યાં મેળો ભરાય છે. અને ત્યાં કુસ્તીબાજી, દાવપેચ, પટા અને નિશાનબાજી વગેરેના ખેલે લેકે કરે છે.
" કેટલાએક ઇતિહાસકાશે અબડાઅણભંગે ઇસ્લામી ધર્મ સ્વીકાર્યો હતો તેમ કહે છે. પરંતુ ગુજરાતીની ભેટના લેખક કુકર નારાયણજીવીસનજીએ “કચ્છનો કેશરી” એ નામની બુક સને ૧૯૨૯ માં રચી છે, તેમાં ચેકબું લખે છે કે
અમાએ પણ જામઅબડાજી અબડાણુ અથવા અબડા અણુભંગ જેવા એક હિમાચળ સમાન અચળ તથા દઢાત્મ હિંદુત્વાભિમાની સમાવંશભૂષણ રાજવીને ધર્મભ્રષ્ટ અથવા મુસલમાન થયેલે દર્શાવવા અક્ષમ્ય પાત્તકથી સવથા અલીપ્ત રહેવાનું યોગ્ય ધાર્યું છે, જામઅબડાજી તથા મહાત્મા મેડજીને પીર” નામથી ઓળખાવામાં આવે છે. તેનું કારણ એ છે કે કચ્છમાં મુસલમાનોના સંસગ પછી મુસ્લીમ આલીયા પ્રમાણે હિંદુ મહાત્માઓને પણ “પીર” નામથી ઓળખવાની એક સામાન્ય પ્રથા થઈ ગઈ છે. હિંદુ મહાત્મા રામદેવ તથા “જેશળ જાડેજો વિગેરે “પીર નામથી જ ઓળખાય છે.
(કચ્છને કેસરી પૃષ્ટ ર૧૯-૨૩૦-ર૩૧) ઉપરના અભિપ્રાય મુજબ વાંચકવર્ગને જણાશે કે અબડજી મુસલમાન થયાની અસત્ય અને કાલ્પનીક ઘટના છે, હવે અટલેથી વિરમી, ચાલતા ઇતિહાસ ઉપર નજર કરીએ.
શ્રીયદુવંશપ્રકાશે ષષ્ટીકળા સમામા.
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) – શ્રી સમીકળા પ્રારંભ: | (૧૬) ૨૩ જામશ્રી હાલાજી (શ્રી ક. થી ૧૦૫).
(વિ. સં. ૧૩૦૧ થી ૧૩૩૧) જામહાલો મહા પ્રતાપી અને ધર્મિષ્ટ રાજા હતા. પિતાના રાજ્યની પ્રજાને રામરાજ્ય જેવું સુખ આપવા માંડ્યું, તેથી પ્રજાજનોએ એ ધર્માત્મા રાજાનું નામ કાયમ રાખવાને એ પ્રદેશનું નામ “હાલાર પાડયું જે ભાગ હાલપણુ કચ્છમાં એ નામે ઓળખાય છે. અને જામશ્રી રાવળજીએ પણ કાઠીઆવાડમાંનો પ્રદેશ
ત્યે તેનું નામ પણ જામશ્રી હાલાજીના નામ ઉપરથીજ “હાલાર રાખ્યું હતું. જામશ્રી હાલાજીને કાઠીઆવાડના રાજાઓ સાથે સાથે સંબંધ હતું, અને તેથી કચ્છ કાઠીઆવાડમાં તેઓની અપૂર્વ કિર્તિ હતી.
જામ હાલાજીના નાનાભાઈ જેહાજી ઉફે ( જી) લાખીઆરવીયરે જામ એઠા આગળ જતાં એઠાઓએ તેના કાન ભંભેરી જામ લાખાજી સાથે અણબનાન કરાવ્યું, અને તેથી તે ત્યાં જ રહેવા લાગ્યો ત્યાં તે જીયાજીને અબડે અને મોડ નામના પ્રતાપી પુત્રો થયા, અને તેના વંશજે અબડાણું અને મોડ શાખાના રજપુતો કહેવાવા લાગ્યા, તે હકીકત આગળ આવી ગઈ.
જામ લાખાજીને રાયઘણજી અને દેશળજી નામના બેંકુંવરે થયા, તેમાં રાયઘણજી ગાદીએ આવ્યા અને દેશળજીના વશમાં નાગડા શાખાના રજપુતો થયા. (૧૬૧) ૨૪ જામશ્રીરાયધણજી (શ્રી ક. થી ૧૦૬ )
(વિ. સં. ૧૩૩૧ થી ૧૩૭૭ સુધી) જામરાયધણજી ગાદીએ આવ્યા પછી લાખીઆરવીયર સાથેનું વેરઝેર ભુલ્યા નહોતા. તેથી તેને જત. બોરીચા અને કાઠીઓને ભેળા કરી લાખીઆર વીયરે જામઘાઓજી ઉપર ચડાઈ કરી હતી, અને “પિયણની સરહદને માટે ટેટો ઉપાડી ખુબ લડત ચલાવી હતી, ઘાઓ સ્વર્ગે જતાં તેની ગાદીએ જામવેહણજી આવ્યા તે વખતે પણ તેજ બાબતની તકરાર ઉપાડી જત વિગેરેનું લશ્કર લઈ ચડાઈ કરી હતી, પરંતુ પોતાના કાકા જેહાજીના પુત્ર અબડો અને મેડ લાખીયારવીયરે હોવાથી તેઓ લડવાને સામા આવ્યા તેથી તેમને સમજાવી બારા પરગણામાંથી તેમને ગીરાશ આપી કુટુંબકલેશ દૂર કર્યો. અબડાજી તથા મોડજીને ગીરાશ મળેલ તે ભાગનો પ્રદેશ હાલ પણ કચ્છના નલીયા પરગણુમાં અબડાસા અને મોડાસાના નામથી પ્રસિદ્ધ છે,
કાકાના દીકરા અબડાજી તથા મોડજીને મનાવી જામરાયધણજીએ ફરી જામહણજી ઉપર ચડાઈ કરી પરંતુ તે મહાન યુદ્ધમાં તેઓ શ્રી “વડસર પાસે કામ આવ્યા હતા.
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૭
જામનગરના ઇતિહાસ. (સપ્તમી કળા) જામરાયધણજીને કબરજી, રાઉજી અને લાખાજી એ નામના ત્રણ કુંવરે હતા, તેમાં કબીરજી ગાદીએ આવ્યા, અને રઉછના “ઉ” શાખાના રજપુતે થયા અને લાખાજીના વંશમાં “દલ” શાખાના રજપુત થયા. (૬૨) ૨૫ જામશ્રીબરજી (શ્રી 9 થી ૧૦૭ )
(વિ. સં. ૧૩૭૭ થી ૧૩૯ર) જામશ્રી કબરએ બારાની ગાદીએ બીરાજી સમય આવ્યે કાઠીઓની મદદથી લાખીયારવીયરા ઉપર મોટી તૈયારી કરી ચડયા, અને તે લડાઈમાં લાખીઆરવીયરાના જામ હણજીને ઘણુજ ધાસ્તી લાગવાથી ત્યાં રાજધાની રાખવી ભારે થઈ પડવાથી તેણે પોતાના રક્ષણ માટે “હબાય ડુંગર ઉપર રાજ્યગાદી સ્થાપી. તેજ સાલમાં જામ વેણુજી ગુજરી ગયા હતા. જામકબર જીએ લાખીઆર વીયરામાંથી તેઓની ગાદી ફેરવાવી તેટલે સંતોષ માની પિતાની ભૂમિમાં શાંતિથી રાજ્ય ચલાવવા લાગ્યા.
જામશ્રી કબરજીને હરધોળજી અને છાજી નામના બે પ્રતાપી કુમાર થયા હરઘોળજી ગાદી ઉપર આવેલ અને જીયાજીના વંશજે જીયા શાખાના રજપુતો થયા. કુંવરશ્રી જીયેજી લાખની ફેજને આડા દેવાય તેવા અડગ વીર હતા. (૧૩) ર૬ જામશ્રી હરધોળજી (શ્રી કુ. થી ૧૦૮ )
(વિ. સં. ૧૩૯૨ થી ૧૪૧૪) જામશ્રી હરધોળજીએ પણ ગાદીએ બીરાજી વડીલેના વખતનું વેર લેવાનું ધારી કાઠી, જત અને બેરીચાના મેટા લશ્કરથી હબાય ઉપર ચડાઈ કરી તે વખતે હબાયની ગાદી ઉપર જામ મુળવાજી હતા. તે શરીરમાં ઘણજ અશક્ત હતા, એટલું જ નહીં પણ બન્ને હાથમાં રગને લીધે તલવાર પકડી શકતા નહીં એવા અસાધ્ય રોગના પરીણામે જામ હરધોળજીએ હબાયપ્રદેશના કેટલાંક ગામો અને કિલ્લાઓને કબજો મેળવેલ હો, છેવટ હબાયની ગાદી કબજે કરવા લશ્કરની મેટી તૈયારીઓ કરતા હતા, તેવામાં દૈવયોગે “મામૈમાતંગદેવ જામ મુળવાજી આગળ હબાય આવ્યો, અને તેના ચમત્કારથી જામ મુળવાજીના શરીરને રોગ ગયો હતો, ને તે દેવની સહાયતાથી જામ મુળવાજીએ જત તથા કાઠી ઉપર ચડાઇ કરી તેને પરાજય કર્યો હતો, આમ એકાએક મુળવાજીની સ્થિતિ સુધરતાં જામ હરધોળજીએ હબાય ઉપર ચડાઈ કરવાનો વિચાર માંડી વાળ્યો હતે.
ઉપરની હકીકત જાણતાં તેમજ મામૈમાતંગ પોતાના દેવ છે તેમ માની જામ હરધોળજીએ તેને બારામાં તેડાવી તેનું ઘણું જ સન્માન કર્યું હતું, અને તેને
* આ હકીક્ત કચ્છના ઇતિહાસમાં જામ મુળવાજીની કાર્કિદીમાં સવિસ્તર આપેલી છે, ને તેમાં મામૈમાતંગના કચ્છીભાષાના દુહાઓ દ્વિતીયખંડમાં છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
( પ્રથમખંડ ) દિલમાં ખુશી જોઇને અરજ કરી કે આપના વડીલ મૌંદવે, અમારા વડીલ ગજણજી ટીલાત હેવાથી લાખીઆરવીયરાની ગાદીનો હક છતાં બારાપરગણું લેવા આજ્ઞા કરી, તે મુજબ અમાએ આજ દિવસ સુધી તે આજ્ઞા પાળી હવે આપ અહીં પધાર્યા છે તો અમારે કાંઇક અનુગ્રહ કરે, અમારાથી ફટાયા તે રાજા અને અમેં મેટા તે ખંડીયારૂપે હેવાથી અમારાવંશમાં ઉત્તરોત્તર એ બાબત ઘણી જ મુંઝવણ રહે છે, પણ શું ઉપાય? આપના વચને માથે ચડાવ્યાં છે તે હવે તમે નજર રાખજો”
ઉપરના હરઘોળજીનાં વચનોથી અને તેના દીલના સ્વાગતથી મહાન ભવિષ્યવેત્તા મામમાતંગે ભવિષ્યવાણીમાં નીચેના બે દુહાઓ કચ્છી ભાષામાં કહ્યું કે
સમર સમા, થળ વારે થયો
- સંત શ્રી જોર શા, હળ વારો છે . ? | भेदी थींधा भा, कुड रचीधा कुरतें ॥
रावर थींधो रा, तोजो नामेरी तडे ॥ २ ॥ ભાવાર્થ-હે મારાજા તું સબુરકર, થવાનું હોય તે થયાજ કરે છે. તારાથી સાતમી પેઢી પછી તારા કુળમાં રાજ દેવા વાળો દેશે (૧) - જે દિવસે તારા કુળમાં જન્મેલા ભાઈઓ મોટા ભેદના જાણવાવાળા થશે. ત્યારે તે પિતાના કુળમાં કુડ રચશે, તે દિવસે રાવળ નામનો તથા તારે નામેરી (
હળજી) નામના રાજાએ થશે. (૨)
ઉપરના વચનને માથે ચડાવી હળજી ઘણા પ્રસન્ન થયા અને માતંગદેવ ત્યાંથી સિંધ તરફ ગયા.
હરધોળજીને હરપાળજી અને હાપાજી નામના બે કુંવર થયા તેમાં હરપા- ળછ ગાદીએ આવ્યા અને હાપાજીના વંશજો હાપા શાખાના રજપૂતો કહેવાયા. (૧૬૪) ૨૭ જામશ્રી હરપાળજી (શ્રી કૃ થી ૧૦૯)
(વિ. સં. ૧૪૧૪ થી ૧૪૨૯) જામશ્રી હરપાળજીને કાઠીઆવાડના રાજાઓ સાથે સારો સંબંધ હતો. તેમના વખતમાં જેઠવા રાજ્યના ઉત્તરભાગમાં સિંધ તરફથી વારંવાર હુમલાઓ થતા, તેમાં ઘણે વખત જેઠવાઓની મદદ માટે પોતે લશ્કર મેલી મિત્રાચારી જાળવી હતી.
માતંગદેવની ભવિષ્યવાણી ઉપર શ્રદ્ધા રાખી હબાઈ ઉપર ચડાઈ કરવાનું તેમણે મુલતવી રાખેલ હતું.
જામશ્રી હરપાળજીને ઉનડજી, કબજી, મેડજી, અને દેદોજી એ નામના
Page #112
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ,
(સમી કળા) ૮૯ ચાર કુમારે હતા તેમાં ઉનડજી ગાદીએ આવ્યા, અને કબીરજીના વંશજો %વડારીયા રજપુત કહેવાયા, અને મોડજીના તથા દેદાજીના વંશજે કબર રજપુત કહેવાયા. (૧૬૫) ૨૮ જામશ્રી ઉનડજી (શ્રી ક. થી ૧૧૦)
(વિ. સં. ૧૪૨૯ થી ૧૪૭૮) જામશ્રી ઉનડજી દાતારેમાં અગ્રણી હતા તેમજ મહા વીર શિરોમણી હતા. ઇ. સ. ના ચૌદમાં સૈકામાં જામઉનડે ઘુમલી ઉપર ચડાઇ કરેલી હતી પરંતુ કેટલાક સંગમાં તે ન ફાવતાં તેના દીકરા બામની (બાભણીઆઇ)એ ચડાઈ કરી શીયાજેઠવાને મારી ઘુમલીનો નાશ કર્યો હતો, રાત્રે માતાજી હીંગળાજ સ્વમમાં દર્શન દઇ કહ્યું કે તું આ સ્થળે મારી સ્થાપના કર. તેથી બાભણુયાજીએ ત્યાં માતાજીની સ્થાપના કરી દેવળ ચણુવી માતાજીનું નામ “આશાપુરા” રાખ્યું (કારણ કે જે આશાથી તેમના પિતા ઉનડે ઘુમલી ઉપર ચડાઈ કરી હતી તે આશા માતાજીએ તેના પુત્રથી પુરી પાડી) તેમજ કચ્છમાં ગયા પછી તે પ્રદેશમાં પણ મોટું દેવાલય બાંધી આશાપુરા પધરાવ્યાં હાલ તેને કચ્છમાં લેકે “માતાને મઢ” કહે છે હીંગળાજ જનારા લેકે તે મૂર્તિ આગળથી “છડી” ઉપાડે છે,
જામ ઉનડજીને ત્રણ કુંવર હતા, તેમાં યુવરાજ તમાચીજી ગાદીએ આવ્યા અને બાંભણીઆજીના વંશજો કાચ શાખાના તથા બાલાચજીના વંશજો બાલાચ શાખાના રજપુતો કહેવાયા. (૧૬૬) ૨૯ જામશ્રી તમાચીજી (શ્રી કુ. થી ૧૧૧)
(વિ. સં. ૧૪૭૮ થી ૧૫૧૮) જામશ્રી તમાચીજીના સમયમાં કંઈ જાણવાયેગ્ય લડાયક બનાવ બન્ય નથી, માત્ર એક સિંધિભાષાની કાફી ઉપરથી જણાય છે કે તેઓ એક “નુરી નામની માછીમારની કન્યા ઉપર મહોત થયા હતા ને તે કન્યા ઘણુજ ખુબસુરત હતી સદાય શાદા પોષાકમાં જ રહેતી અને મરણ પર્યત તે જામતમાચીજીને ખરા દિલથી ચાહતી તેના ગાંધર્વ લગ્ન થયા પછી જામતમાચીજી પણ તેની સાથેજ રહેતા અને તેના પ્રેમમાં તેઓ તલ્લીન હતા. એ પ્રેમી જોડાંને આજે પણ કચ્છના કેટલાક લેકે તેની કાફીઓ ગાઈ યાદ કરે છે નુરીથી તેઓને જે પુત્રો ઉત્પન્ન થયા તેને “ઝાંઝહર સરોવર' નામની જાગીર આપી હતી.
જામશ્રી તમાચીજીને રજપુત રાણુ જાયા માત્ર એકજ કુમાર હતા, જેનું નામ હરભમજી હતું અને તે તમાચીજી પછી ગાદીએ આવ્યા. * चोपाइ-कबरजीरा वडारीया कणींजे ॥ मोड तीहारा कबर मणी जे ॥
देदाजीरा कवर दरझावे ॥ कुंवर चार हरपाळ रा कावे ॥१॥ (वि.वि.)
Page #113
--------------------------------------------------------------------------
________________
૯.
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) . (૧૬૭) ૩૦ જામશ્રી હરભમજી (શ્રી ક. થી ૧૧૨)
" (વિ. સં. ૧૫૧૮ થી ૧૫ર ૫) જામબા હરભમજી વિ. સં. ૧૫૨૧ માં સેમિનાથની યાત્રાએ મેટા રસાલાથી ગયા હતા, તેઓશ્રી અનન્ય શિવભક્ત હતા સેરઠથી પાછા વળતાં હળવદમાં રાજભીમસિંહજી ગાદી ઉપર હતા ત્યાં રોકાણુ હતા ત્યારથી કચ્છ અને હળવદ (ધ્રાંગધ્રા)ના રાજેતેં સાથે સંબંધ જોડાયો હતો. વિષેશ કંઈ જાણવા યોગ્ય બનાવ બન્યો નહતો. ' જામશ્રી હરભમજીને હરધમળજી, કાજી, તોગ, ઉનડજી, દુદાજી, અને કબરછ નામના છ કુમાર હતા, તેમાં હરધામળજી ગાદીએ આવ્યા અને કાનાછના વંશના કાના શાખાના રજપુતે કહેવાયા તે સિવાઈ સઘળા જાડેજાએ કહેવાયા. તે જાડેજાએ શત્રુઓના ઘણુંઘણું સીમાડાઓ દબાવનારા થયા. (૧૮) ૩૧ જામશ્રી હરધામળજી (શ્રી ક. થી ૧૩)
(વિ. સં. ૧૫૫ થી ૧૫૩૮) આ જામના વખતમાં કંઇ ખાસ જાણવા ગ્ય બનાવ બન્યાનું મળતું નથી, તેઓશ્રીને લાખોજી, અજી, જગજી, અને હકે એ ચાર પરાક્રમી કર્મી કુંવરે થયા હતા, તેમાં ભાગ્યશાળી લાખાજી છત્રપતિ થયા, અને અજાજીના વંશજે ડુંગરાંણુ કહેવાયા અને તેઓને ભદ્રેસર અને ખાખરડા ગામને ગીરાશ મળ્યો જગાજીને ગીરાશમાં વીસેતરી નામનું ગામ મળ્યું અને હકાજીને કચ્છમાં હટડી નામનું ગામ ગીરાશમાં મળ્યું. (૧૬૯) ૩૨ જામશ્રી લાખાજી (શ્રી કુ. થી ૧૧૪)
- (વિ. સં. ૧૫૩૮ થી ૧૫૬૧) જામશ્રાલાખાજીએ ગાદીએ બરાજ્યા પછી ગુજરાતના બાદશાહને મદદ કરી હતી.
વસમુદ્વાકર (મોરબીને ઈતિહાસ) તથા ગોંડલના ઇતિહાસકાર લખે છે કે જામલાપે બહાદુરશાહ બાદશાહને પાવાગઢનો કિલ્લો જીતવામાં મદદ કરી હતી, અને તેના સ્મરણ તરીકે બાદશાહે જામલાખાજીને ગોંડલ આમરણનાં પરગણાનાં ૪૮ ગામે તથા છત્ર, ચામર, પિશાક, સિક્કા વગેરે આપ્યું હતું.
ત્યારે વિભાવિલાસના કર્તા પાને ૩૦મે નીચેનું કાવ્ય હુમાયુ બાદશાહને મદદ કર્યાનું લખે છે કે –
તો
लखपत फोजां लाखसो, शाकीनी सखीयात ॥ ગમ નમાયો સાદો, ધરમાળ નેતા છે. :
Page #114
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (સપ્તમી કળા) राज दिल्ली पत रीझीओ, पोह दीनो पोशाक ॥ મારૂ મુરાતવ મોઇત્ઝ, તો મોર સટ્ટાદ | ૨ || चोवीशी आमरणरी, बळ कुंनड चोवीस ॥ સાઇનસારૂં સમપ્રિયા, ગંના બતાજીરા 1 રૂ। प्रथमे पावो पलटीओ, वाळी अमदावाद ॥
જીઞાળ *દુમાયુરી, વેરી જીના વાવ ાણા (વિ. વિ. ૧.૨૮)
૧
ઉપર મુજબ હુમાયુ બાદશાહે આમરણ તથા હુનાના પરગણાં જામલાખા જીને આપ્યાં તેમ વિ. વિ. નાપાને ૩૮મે લખેલ છે.
ઉપરની બહાદુરશાહની તથા હુમાયુ શાહની વાત હિંદુસ્તાનના ઇતિહાસ જોતાં ખેટી ઠરેછે કેમકે હુમાયુ બાદશાહે ગુજરાત ઉપર સ્વારીકરી બહાદુરશાહને હરાવી ગુજરાત જીત્યું, ઇ. સ. ૧૫૩૪ (વિ. સ. ૧૫૯૦) (વાંચા હિંદુસ્તાનના ઇતિહાસ પ્રકર. પા. ૯૨) જામલાખા તા વિ. સં. ૧૫૬૧માં દેવયા, ત્યારે હુમાયુ કે બહાદુરશાહુ એકે ગાદી ઉપર નહતા તેપછી ૩૧ વર્ષ હુમાયુએ ગુજરાત જીત્યુ તેથી જામલાખાજી તેના સમકાલીન ન હેાવાથી તેને મદદ કર્યાનુ માની શકાય નહીં. જામલાખાજીના સમકાલીન આદશાહ મહમદ બેગડા હતા કે જે તે ઇ. સ. ૧૫૧૧ (વિ.સં. ૧૫૬૭)માં ગુજરી ગયા એટલે જામલાખાજી પછી છ વર્ષે ગુજર્યાં એ મહમદશાહે રા માંડલીકને વટલાવી જુનાગઢ જીત્યું હતું ને તે પછી ચાંપાનેર (પાવાગઢ-ડુંગર ઉપર કાળીકામાતાનું દેવળ છે તે)ને દોઢ વર્ષ ઘેરો રાખી રાવળને હરાવી પાવાગઢ જીત્યું હતું. તે વખતે જામમલાખાજીએ બાદશાહુની સખાયત કરી હાવાથી મહમદશાહે આમરણ તથા ગાંડલનાં પરગણા એ આપ્યાં હતાં. (જીવા કચ્છદેશના ઇતિહાસ પાને૭૭) મહુમદશાહે જુનાગઢ અને પાવાગઢ એમ એ ગઢો જીત્યા પછી તેનું નામ મહુમદ બેગડા કહેવાયું—
છ પતાઇ
* આ કાવ્યમાં હુમાયુ બાદશાહ અને કુનડ પરગણું એ એ વાત ખીજા ઇતિહાસાથી જુદી પડેછે, કદાચ કુનડ પરગણું આમરણને નજીક હાવાથી સંભવીત છે, પણ હુમાયુશાહ સમકાલીન નથી.
છે ? પાવાગઢને મથાળે વસેલાં કાળીકામાતાજી એકવાર નવરાત્રીમાં ગરબા ગાવા મનુષ્યરૂપે કરતાં હતાં ત્યારે રાજાએ ખરાબ નજર કરવાથી માતાજીએ પતાઇ રાવળને શ્રાપ આપેલ તે વિષે ગરબે છે કે.
(ક્ટ ફ્રૂટ પાવાના રાજન કે, પાત્રા તારા પાપે જશે `રેલાલ)
તેથી પાવાગઢ ગયેા ને મહમદે તેનું નામ મહેમદાવાદ પાડયું તે પતાઈ રાવળના વરાજો હાલ દેવગઢબારીઆ તથા છેટા ઉદેપુરમાં રાજ કરે છે.
આર્કાઇ કહે છે કે તેની મુછે બળદનાં સીગડાની પેઠે ઉંચી વળેલી હતી તે હિંદી ભાષામાં તેવા અળદને બેગડા” કહે છે તેથી તે એગડા” કહેવાયે.
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુશપ્રકારા
( પ્રથમખંડ )
બાદશાહનું સન્માન પામી જામ લાખાજી જ્યારે કચ્છ દેશમાં આવ્યા ત્યારે હુખાયની ગાદી ઉપર જામ હમીરજી હતા તેનાથી તે સન્માન સહન થયું નહિં તેથી નીચે મુજખ્ખ યુક્તિ રચી.
ર
|| વુડ્ડા ||
इनाम ले घर आवीया, हुवो सखेध हमीर |
तमाचसों मत बांधीयो, वधवो लखपत वीर ॥ १ ॥
તમાચી દેદાનું રાજ્ય આમરણમાં હતુ અને તે ચાવીશી બાદશાહે જામલાખાજીને આપી હતી, તેથી તમાચી દેઢા ઉપર હુમીરજીએ પત્ર લખી સુચના કરી કે જ્યારે તમારા તરફ જામલાખા આમરણ ચાવીશીના સીમાડાની ચાખ કરવા આવે ત્યારે જરૂર દગાથી તેને મારી નાખવા ઉપરના ખબર મળતાં દેઢા વિગેરે અન્ય ગીરાશીયાઓના મનમાં એમ થયુ કે “પેાતાનાપર પરદેશી રાજ્ય હુકમ ચલાવે તે ઠીક નહિં એમ વિચારી હમીરજીના મતમાં સહુ મળતા થયા. અને એક બીજાના ફાલ લઇ એવા ઠરાવ કર્યો કે “એ કામ પૂર્ણ થાય ત્યારેજ જાહેરમાં આવવા દેલું. “એવા ઠરાવ કરી દગો ગોઠવી રાખ્યા હતા. કેટલાક સમય વિત્યા પછી જામલાખાજી અમદાવાદ જવાના હૈાવાથી પાતાના યુવરાજ કુમારશ્રી રાવળજી (કે જેઓ ઉમરમાં ઘણાજ મેાટા હતા, તે)ને ખેલાવી પેાતાના હાથથીજ ખારાની ગાદી સુપરત કરી. માર સીક્કો આપી પાતે કેટલીક જ સાથે અમદાવાદ ગયા ત્યાં કેટલાક વખત રહી પાછા ફરતાં આમરણ કુનડના ગામેાના સીમાડાની ચાખ કરવા પાતાના પરગણામાં રહ્યા. અને પોતાને મળેલાં પરગણાના ગામાના પ્રદેરાનું નામ પિતામહુ હાલાજીનું નામ કાયમ રાખવા ‘હાલાવાડ પાડયુ કે જે પ્રદેશ પાછળથી ટુંકા રૂપમાં હાલાર” કહેવાવા લાગ્યો. જામ લાખાજીએ ત્યાં કેટલેક વખત મુકામ રાખી સીમાડાઓ નક્કી કર્યાં તેઓના પ્રચંડ સૈન્ય બળ આગળ દેદા તમાચી વિગેરેની હીંમત ચાલી નહીં, પરંતુ જ્યારે તેઓ કચ્છદેશ તરફ રવાના થયા ત્યારે તેમના પાછળ છુપીરીતે દાતમાચીએ પ્રયાણ કર્યુ. છેક કચ્છમાં હુબાય ડુંગર નજીક સ°ઘારાની વાંઢ પડીહતી ત્યાં તેમના અતિ આગ્રહુથી જામશ્રી લાખાજી ત્યાં રાત્રિ રહ્યા રાત્રે ત્યાં સહુ જમી રમી આનંદ ઉત્સવ કરી સુતા.
દેદો તમાચી તા તકની રાહ જોતા હતા, અને હવે જો વીલંબ કરીશ તા માત્ર એકજ મજલ પછી તેઓ તેની રાજધાનીમાં સહી સલામત પહોંચીજો, આમ ધારી આ રાત્રિ વીત્યા પછી પેવેશે બહુજ ચાલાકી વાપરી જામલાખાજીના તજીમાં ગયા, ત્યાં જામલાખાજીને ભરનિંદ્રામાં સુતેલા જોઇ બરોબર સમય છે તેમ જાણી તલવારને એકજ ઝાટકે જામલાખાનાં પ્રાણ લીધાં.
ઉપરના ખબર દેદાતમાચીએ જાસુસ ભરફત જામહમીરજી ઉપર લખી મોકલ્યા કે સદાને માટેની આડખીલીના અંત આણ્યા છે” એ ખબર જાણી
Page #116
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (સપ્તમી કળા) જામહમીરજી ઘણાજ ખુશી થયા અને દાતમાચીએ ધાર્યું કાર્ય કરી આપ્યું એ જાણુ પિતાની ખુશાલીનો પાર રહ્યો નહિં તે દિવસથી જામઠાજીના વંશજો સાથે જામજણજીના વંશજોને વધુ અણબનાવ થયાનું કારણ ઉત્પન્ન થયું.
જામ લાખાજીના અકાળ મૃત્યુ થયાના ખબર જામ રાવળને થતાંજ અત્યંત ખેદ થયો. અને તપાસ કરતાં તે ઘાત હમીરજીએ દાતમાચીને મળી કરાવેલ છે તેવી ચોક્કસ બાતમી મળતાં રૂદ્રરૂપ ધારણ કરી બોલ્યા કે
| | ઇન્દ્ર પર + क्रोधीयो जाण, रुद्रह करुर, जे खबर गइ रावळ हजुर ॥ जखमुं प्रथम हामो जरुर, सीखवे तमायच, कीयो सुर ॥ પાછું વંશ, જેવા રોઝ, હું છું કે, શાત્રવાં ફોઝ | વિ. વિ.
અર્થ–જામલા ધારાતી પામ્યા તેવા ખબર જામરાવળજીને થતાં તેણે રૂદ્રના કેપકરી નિશ્ચય કર્યો કે “હમીરજીએ તમાચીદેદાને શીખવી શુરખનાવને આ કામ કરાણું માટે મારે પ્રથમ હમીરજીનેંજ મારે, અને પછી દેદાના વંશને વાઢી નાખવે તે સીવાઇ બીજા શત્રુઓને પણ જેર કરવા. ઉપર મુજબ કહી પ્રતિજ્ઞા કરી કે પિતાના મારનારને માર્યા પછી જ માથે મંદીલ બાંધવું
રાવળજીએ જામલાખાજીની ઉત્તરક્રિયામાં કચ્છ, કાઠીઆવાડના રાજાઓ તથા ભાયાતો વિગેરેને બોલાવતાં ઘણું દેશી વિદેશી રાજાઓ આવ્યા હતા, પણ જામ હમીરજી આવ્યા નહોતા એ ઉપરથી જામલાખાજીના વધને શક હમીરજી ઉપર પુરેપુરે આવ્યું હતું.
જામ લાખાજીને રાવળજી, હરધોળજી, રવજી, અને મેડજી, એમ ચાર પરાકમી કુમારે હતા તેમાં અભ્યાનક્ષત્રમાં અવતરેલ જામશ્રી રાવળજી કચ્છની ગાદીએ બીરાજ્યા.
શ્રીયદુવંશપ્રકાશે સમીકળા સમાપ્તા.
* મદીલ સાચી પાઘડી.
જ એક ઇતિહાસકાર લખે છે કે લાખાજીની ઉત્તરક્રિયામાં જામહમીરજીના પિતા ભીમજીએ ભાગ લીધો ન હતો પરંતુ જામભીમજી વિ. સં. ૧૫૨૮માં ગુજરી ગયા હતા, અને જામલાઓ વિ. સં. ૧૫૬૧માં ગુજ, તે તે કયાંથી કારજમાં આવે? માટે તે અસંભવીત છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
( પ્રથમખંડ) શ્રીઅષ્ટમી કળા પ્રારંભઃ &
જે પશ્ચિમના પાદશાહ કે e (8૩) ૧ જામથી રાવળજીક (ચંદ્રથી ૧૭૦ શ્રીકથી ૧૧૫) રર (વિ. સં. ૧૫૬ થી ૧૬૧૮)
(કચ્છમાં ૭ વર્ષ, હાલારમાં ૫૦ વર્ષ મળી પ૭ વર્ષ રાજ્ય કર્યું.)
જામથી રવળકને જન્મ છિદેશમાં બારાગામે વિ. સં. ૧૮૯૪ના ચિત્ર શુદ ૯ (રામનૌમી)ના દિવસે થયો હતો, તે વિષે એક પુરાતની દહે છે કે –
चौदसे ने चोरणवे धर कछ लाखा धाम ॥
જે ના” બનો , તે વઢ ગામ છે ? અર્થ—ચૌદસેંને ચોરાણુંમાં કચ્છધરામાં લાખાજીને ઘેર (જે દિવસે શ્રીરામચંદ્રજી જનમ્યા તે દિવસ) રાવળજામને જન્મ થયો હતે (ચત્ર સુદ ૯ મી).
ક ગુણવર્ણન સેરઠાર जनमे रावळ जाम, जादवकुळ चाढणसुजळ ॥ कैक सुधारण काम, तखत भुप लखपत तणे ॥ १॥ जनमत पाक्रम जोर; पृथ्वी मालम परवरे ॥ ...
જ ર વધુ ધર સર નર મને પર | ૨ भूपत मद अवरेह; रावळ नित छकीओ रहे ॥ कीरत पंख करेह; जण जण मुख फेली जगत ॥ ३ ॥ रावळ दल दरीआव; त्रहर दानवट उछळे ॥ कव केता करीयाव; जाम खटण सु द्रवसुजस ॥ ४ ॥
(વિ. વિ.) ભાવાર્થ-યાદવકુળને પાણી ચડાવનારા અને ઘણાઘણું કામોને સુધારનારા રાવળ જામલાખાજીના તખ્ત પર આવ્યા જન્મતાંજ એમના પરાક્રમ તથા શૂરવીરપણે પૃથ્વીમાં પ્રખ્યાત થયાં. એટલું જ નહિં પરંતુ પૃથ્વી પર ચે તરફ રાઓ એમના પરાક્રમથી ભય પામવા લાગ્યા બંકા જામરાવળજી હંમેશાં મદમસ્ત રહેવા લાગ્યા. એમની કિર્તિએ જાણે પાંખો ધરી ન હોય! તેમ જગતમાં ફેલાઈ ગઈ, તેમજ પ્રત્યેક જણના મોઢેથી તેમના યશગાન ગવાવા લાગ્યા. પોતે
Page #118
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૯૫ સમુદ્ર જેવા ગંભીર દિલવાળા દાનોની લહેરે ઉછાળવાવાળા કવિઓની ઉપર પ્રેમ રાખવાવાળા, અને ઘણું દ્રવ્યને તથા ઘણું કિર્તિને ખાટનારા હતા.
જામશ્રી લાખાજી જ્યારે હમીરજીના પ્રપંચી અને ઘાતકી કાવત્રાંના ભેગે દેદાતમાચીના હાથથી ધારાતીય થયા, તે વખતે જામશ્રી રાવળજીની ઉંમર લગભગ ૬૬-૬૭ વર્ષની હતી, વાંચનારને તે નવાઈ લાગો! પરંતુ અત્યારે પણ પિતા ગાદી ઉપર હેાય અને યુવરાજ કુમાર લગભગ પચાસ વર્ષની મેટી ઉમરના જેવામાં આવે છે, તો આ લગભગ ચાર વર્ષની વાત છે તે વખતે ૬૭ વર્ષની ઉમર હોય તે નવાઈની વાત નથી, જામશ્રી રાવળજીએ ૧૨૪ વર્ષનું ઘણુંજ લાંબુ આયુષ્ય ભેગવેલું હતું, તેના સમકાલીન ચારણકુળદીપક મહાત્માશ્રી ઇશરદાસજીએ (ઇસરાકાં પરમેશ્વર કહેવાયા એણે) પણ ૧૦૭ વર્ષનું લાંબુ આયુષ્ય ભેગવેલું હતું, અને જેવજીર કે જે મોટી ઉમરે જામશ્રી રાવળજી સાથે જ કચ્છમાંથી આવેલ તે પણ ઠેઠ ભુચરમોરીના મહાન યુદ્ધમાં કામ આવ્યો હતો, વિગેરે પ્રમાથી એ વીરપુરૂષ એ વખતે લાંબા આયુષ્યો ભેગવતા હતા એમ નક્કી થાય છે.
પિતાના અકાળ મરણથી જામરાવળજી અહર્નિશ ઉદાસ રહેતા હતા, અને ગમેતે ભેગે પણ વેરવાળવું એવા ઉપાયો જતા હતા, પરંતુ ગોત્રહત્યાનો સવાલ આડે આવતો પરંતુ વેરની વસુલાત લેવી એટલે ખુનને બદલા ખૂનથીજ લે વળી આતતાયીને મારે એવાં રાજનિતિનાં વાકયે વિચારી જુની કહેવત પ્રમાણે ચાયતે રજપુત કરેચા (ચાડ-ખટકે રાખી રજપુત ચાયતે ધારેલી વાત પૂર્ણ કરે.) વળી ક્ષત્રીઓને ધર્મ છે કે પિતાના અને બંધુના મારને કંઇપણ ગ્યાયોગ્ય નહિં જતાં મારે; ભયંકર લડાઇઓમાં બંધુઓ અને વડીલેની લથેના શબ ઉપર પગદઈ રજપુત કિલ્લાએ સર કરતા હતા એવા કઠીન સમયમાં ગ્યાયેગ્ય જેવાયજ નહિં.
સને ૧૯૨૨ની ગુજરાતીની ભેટ (કચ્છને કિર્તિકેય અને જાડેજા વીરખેંગાર) માં લેખકે પક્ષપાત રાખી જામરાવળજીના માટે એવાતો આક્ષેપો (હમીરજીનેં દગાથી મારવા માટેના) તુચ્છભાષામાં લખ્યા છેકે એ બુક ખરે રાજભક્ત વાંચી શકે નહિં હમીરજીએ જે જામલાખાજીને વધ ન કરાવ્યો હતો જામરાવળજીને દગો રચવા જરૂર ન રહેત; પિતાનું વૈર પુત્ર લીએ તેમાં નવાઈ જેવું કે અઘટીત કર્યું તેમ ન કહેવાય વેર અને હાલ વારશામાં ઉતરે છે. અને આટલી પુખ્તવયે જામરાવળજી વેર ન લીએ તે કેમ બને? વાંચક! આ ઇતિહાસ લખતાં અમેં તે બુક વાંચી અને તેમાં મહાન પરાક્રમી રાવળજી પ્રત્યેના તિરસ્કારવચને વાંચતાં ઉપર પ્રમાણે લખવા ફરજ પડી છે હવે જામશ્રી રાવળજીનાં પરાક્રમ અને જીવનવૃત્તાંત જે મળેલ છે તે લખુ છું.
ઝાઈ જામરાવળજીની યુક્તિ હબાયમાં જામહમીરજીના કાકા આમર આમરાણુ ગુજરી જતાં તેની ઉત્તરક્રિયામાં જામરાવળજી, હબાય ગયા. ત્યાં ગુડ વળાવી તેના કારજમાં સત્તર
Page #119
--------------------------------------------------------------------------
________________
e
શ્રીયદુશપ્રકાશ
( પ્રથમખંડ )
દિવસ રાકાણા હતા તેમજ ભાયાતાદિ સીજમાનોના બરદાસી કામમાં પાતે આગળ પડતા ભાગ લીધો હતો. અને છેવટ પાતાવટ દાખવી જામહમીરજીને કહ્યું કે આપણા વડીલેાથી ચાલતી આવતી પાયણીની સરહદ સંબંધેની તકરાર હું આથી આડી આપુ છુ. તેથી હવે આપશ્રી નિશ્ચિત પણે લાખીઆવીયરે પધારી ત્યાંની જીની રાજ્યગાદી સભાળા.”
રાવળજીનાં ઉપરનાં વાકયાથી તથા સત્તર દિવસ રોકાઇ પાતે જાતે કરેલી મીજમાનોની ખાત્રી ખરદાસથી જામહુમીરજીને ઘણાજ સંતાષ થયા. અને આજથી કુંઢુંબ કલેશ દૂર થયાનું જાણી પાતે પાતાની જુની રાજ્યધાનીમાં લાખીઆર્વીયરે ગયા, અને જામશ્રી રાવળજી પાતાની શ્રુતિ પાર પાડી બારે' પધાર્યાં.
ઉપરની હકીકતને એકાદ વર્ષ વીત્યા પછી જામહુમીરજીના પાટવી કુમાર ખેગારજીના જન્મદ્દિવસ ઉજવતાં જામહમીરે જામશ્રી રાવળજીને આમંત્રણ (તેડું) માલ્યું. અને તે તકના લાભ લેવાનુ ધારી જામરાવળજી લાખીયારવીયરે ગયા. અને એ મંગળ મહેાત્સવ પણ આનંદૃથી ઉજળ્યેા.
આવા શુભ પ્રસંગે પણ જામરાવળજીએ મઢીલ (જામની પાધડી) ખાધેલું નહેતુ. વાતચીતના પ્રસંગ નીકળતાં સમયજાણી પાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા વિનયપૂર્વક અરજ કરીકે આપ ઉમરમાં મેાટાઢા તેા બારે પધારી આપના હાથેજ મને જામલાખાની પાઘડી બધાવે અને ભારે દરબાર પવિત્રે કરે” એ સાંભળી કેટલાક અમીર ઉમરાવોએ જામરાવળજી ઢગા કરશે તેવા વ્હેમ નાખ્યા એ ઉપરથી જામહુમીરજીએ દગા ન કરવા આશાપુરાને વચ્ચે જાણી જીવના સાગન ખાવા ફરમાવ્યુ, રાવળજીજામે તે વ્હેમ દૂરકરવા જામહુમીરજીને કહ્યું કે “હું માતાજીને હાજર જાણી આ જીવના સેગન ખાઇ કહુ છું કે કઇ પણ દા નહિં રૂ 1 ઉપરના સાગનથી હુમીરજીએ મારા” જવા નક્કી કર્યું. અને વચન આપ્યું. તેમ વીઝાણે કાકા અજાજીને ત્યાં મળવા દ્વિવસ નક્કી કર્યાં. જામરાવળજી યુક્તિરૂપી સેત્રજના દાવ પેાતાની ધારણા પ્રમાણે છતી ભારે ગયા.
હવે નક્કી કરેલ દિવસે જામહુમીરજી પેાતના ખે’ગારજી અને સાહેબજી નામના અને કુમારો તથા જ અંગરક્ષકો સાથે લઈ પોતે વીણે આવ્યા, તે વિષેનું કાવ્ય છે કે:
| ટોન |
रावळ दगोस रचीयो, कुडी वसटी कीन || હૈ તેવી ગારાપુરા, ગળતંત્રે નામીન | 2 ||
* દતકથા છેકે રાવળજીએ જીવના સેાગન લેતી વખતે ભેડમાં એક ચકલાંનું બચ્ચુ છુપાડી રાખેલ હતુ. તેના ઉપર દ્વાથમેલી તે જીવના સેગન લીધા હતા.
Page #120
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(અષ્ટમી કળા ) ૯૭
वींझाणे भेळा हुवा, काका अजमल पास ॥ રાવ∞નામ ઇમીનેં, વેવેજીયા વિહાસ ॥ ૨॥ (વિ.વિ.)
અ—રાવળજીએ દગો રચી મુડી વિષ્ટિ કરાવી જગઢમા આશાપુરાજીને જામીન આપી વીંઝાણ ગામમાં અજાજી નામના કાકાની પાસે હમીરજીને ભેળા થયા રાવળજીએ હમીરજી સાથે મળીને અનેક વૈભવ વિલાસવાળી બરદાસ શરૂ કરી.
રાવળજી વી પ્રાણસુધી હમીરજીને સામા લેવા માટે આવ્યા હતા ત્યાંથી સહુ મારે આવ્યા. પરંતુ વીંઝાણના અજાજીનાં સ્રી જામહમીરજીના કુંવરોનાં સગાંમાસી થતાં હતાં. તે ભાઇને કોઇ માત્તમીદારોથી ખબર હતા કે “ મારામાં રાવળજીએ દગા રચ્યા છે.” તેથી તે દુગાના ભાગ કુંવરો ન થઇ પડે તેટલા માટે તેણે બન્ને કુમારા (ખેંગારજી અને સાહેબજી)ને પાતા પાસે (વીંઝાણમાં)જ રાખી લીધા, રાવળજીએ કહ્યું કે વળતી, વખત કુમારને ખુશીથી રોકજો” તેમજ હમીરજીએ પણ કુમારોને સાથે લઇ જવા ખુબ કહ્યું પરંતુ ચતુર ક્ષાત્રાણીએ તા॥ દુદ્દો ॥ दुश्मनको आदर बुरो, भलो हेतुको त्रास ।
जब सुरज गरमी करे, तब बरषनकी आस ॥ १ ॥
( प्राचीन ) એ દુહાને અનુસરી અનેક યુક્તિ પ્રયુકિતથી સમજાવી અતિ આગ્રહે અને કુમારે ને મારે ન જવા દેતાં પાતા પાસે રાખી લીધાં.
જામહુસીરજી મારે જતાં આરા' ને ધજા પતાકાથી શણગારેલું જોયું તેમજ પેાતાના ઉતારાને પણ રાજરીતથી શણગારેલા જોયા તેમજ રાજાપ્રજામાં પેાતાની પધરામણીથી અતિ આનંă ઉભરાતા જોયા વગેરે બનાવાથી પાતે ઘણજ ખુશી થયા અને માર ખાર પેઢીથી ચાલ્યા આવતા કુટુંબ કલહુને તેઓ વીસરી ગયા. જામશ્રી રાવળજીની ગેાઢવણથી નીચે મુજઘ્ન મનાવ તેપછી અન્યા,
॥ દુઃ || रचीयो भोजन राजसी, प्याला मदछक पाय ॥
अंध धंध होकें रहे, चत्त वत्त तेग चलाय ॥ १ ॥
केके खळ दळ कापीया, नाठा केके नीहार |
राणी शरणे राखीया, पुत्र हमीर प्रचार ॥ २ ॥ (वि.वि.)
અ—રાજવંશી ખાણાએ તૈયાર કર્યાં, અને દારૂના પ્યાલાએ પાયા, દારૂના કેમાં અધધધા થઇગયા કે તુરતજ તલવાર ચલાવી હુમીજીને કાપી નાખ્યા, (વિ. સ. ૧૬૬) એ જોઇ કેટલાકતા ત્યાંથી ભાગી છુટયા અને કેટલાક દુલાકાને કાપી નાખ્યા, પરંતુ હમીરજીના પુત્રો અજાજીનાં રાણીપાસે હાવાથી
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम ) તે બન્ને બચવા પામ્યા, પાછળથી તેની શું સ્થિતિ થઈ તે હકીક્ત દ્વિતીય ખંડમાં કચ્છના ઇતિહાસમાં રાવશ્રી પહેલા ખેંગારજીના વૃતાંતમાં સવિસ્તર આપવામાં मावेस छे.
ઉપરની રાતે પિતાનું વેરવાળીને પોતાના બાહુબળના પ્રભાવે જામશ્રી રાવ-ળજી ચૌદચાળા કચ્છ પ્રદેશને તાબે કરી લાખીઆરવીયરામાં પોતાની આણ ફેરવી લાખાકુલાણીના બંધાવેલા કેરાકેટમાં રાજધાની સ્થાપી રાજ્યકરવા લાગ્યા તે વિષેનું કાવ્ય છે કે –
॥ छपय ॥ आय गादी उपरे, अनाहद पाक्रम करीओ ॥ मारे जाम हमीर, राजछत्र "केरे" करीओ ॥ चौदे चाळ नमाय, सबळ अधको सोहे ।।
एम जमाय अमल्ल, दवन करिया अर द्रोहे ॥ सुकविस भडां पंडित सुबध, छहरत्त दियेसु एणछक ।। शुभ प्रभाव रावळ छभा, इंद्रहुंसे दीसे अधक ।।
(२) रावल भुजबळ रंक, धक्क केतां दाबी धर ॥ रावळ भुजबळ रुंक, रखो छत्र धक कर कीकर ॥ रावळ भुजबळ रुंक, शंक माने पतशाहां ॥
रावळ भुजबळ रुंक, रखे गल्लां दुवरीहां ॥ रावळ जाम बळ रुंकरे, भूप केता पेसां भरे ॥ राखीयो नहीं आवे नजर, शत्रूहर अव सेखरे ॥
दाळद्र, अध जीण दरस, सरस संकट मटे नर ॥ रावळ जीण रीझोयो, धरापे रंक छत्र धर ॥ राखे जे पर रोश, रयण अर अंश न राखे ।
अंग पाक्रम अणपार, दोहु विध भुजबळ दाखे । दशरथ नरेश लखपत सदय, अवध तखत कच्छ उधरे ।।
हरधोळ अनुज लखमण हवोरे, रावळ रुपसु रामरे ॥ (वि. वी.) અર્થ-જામહમીરજીને મારી ગાદી ઉપર બીરાજી અનહદ પરાક્રમો કર્યા. કેરામાં રાજછત્ર કઈ ચૌચાલનો કચ્છદેશ નખે અને સાજ તથા બળ અધિક
Page #122
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૯ મેળવ્યાં, એમ અમલ જમાવીને કહી શત્રુઓને નષ્ટ કરી નાખ્યા, સારાકવિઓને યોદ્ધાને, પંડિતેને તથા વિદ્વાનોને છએઋતુમાં ઘણું ઘણું દાનો દેવા લાગ્યા, તેથી સારા પ્રભાવવાળા જામશ્રી રાવળજીની સભા ઇંદ્રસભાથી અધિક ભાવા લાગી.
જામશ્રી રાવળજીએ પિતાના ભુજબળથી તલવારના જેરે ઘણુંઘણું રાજાએની ધરતી દાબીલીધી, છત્રપતિઓને પણ કિકર કરી રાખ્યા બાદશાહને પણ ડરાવી દીધા સર્વત્ર તેની કિર્તિની વાતો થવાલાગી કેટલાએક રાજાઓને પસકેરી ભટક્તા કર્યા અને કોઇપણ શત્રુ આવશેષ જેટલે નજરે આવે એમ રાખ્યું નહિં.
રાવળજામનું દર્શન થતાં જ યાચકલેકેનાં દારિદ્ર તથા સંકટરૂપી દોષો દૂર થવા લાગ્યા, રાવળજી જેના ઉપર રાજીથાય તેઓ રાંકહેય તોપણ પૃથ્વી ઉપર છત્રપતિ થવા લાગ્યા અને જેના ઉપર ક્રોધકરે તેનો એક અંશ પણ પૃથ્વી ઉપર ન રહેવા લાગ્યા, અંગમાં અપાર પરાક્રમવાળા રાવળજી પોતાની ભુજાઓના બળથી રંકને રાજા અને રાજાને રંક બનાવવા લાગ્યા, કચ્છના તખ્તરૂપી અયોધ્યામાં જામલાખાજીરૂપી દશરથરાજાને ઘેર એ રીતે જામરાવળજી રામરૂપે દીપવા લાગ્યા અને તેથી નાના હરધોળજી તે લક્ષ્મણજીની પેઠે ભાવા લાગ્યા.
રોહો ! रावळ रुप सु रामरे, तपीओ कच्छ छत्र ताम ।।
વનું ક્ષાર ર, વર છે વીસરામ ૧૨વિ. વિ. અર્થ-રામચંદ્રરૂપી રાવળજી કચ્છની ધરામાં તપવા લાગ્યા શુરપણું અને ઉદારતા એ બન્ને ગુણે તેઓમાં હતા અને પોતે છએ વર્ણના વિશ્રામ રૂપે હતા.
ઉપર મુજબ જામશ્રી રાવળજી કચ્છની રાજ્યગાદી ઉપર આનંદ ઉછવથી રામરાજ્ય કરતા હતા તેવામાં એક દિવસ હેમંતઋતુમાં સવારની કચેરીમાં જામ રાવળજી સવ અમીર ઉમરાવો સાથે બીરાજી “સાલમપાક જમતા હતા, તેવામાં ચોપદારે આવી જાહેર કર્યું કે કોઈ બે મારવાડી ચારણ કવિરાજે આપશ્રી હજુર આવવાની રજા માગે છે; એ ઉપરથી અંદર આવવાની રજા આપતાં તેઓ બને વિદ્વાનો કચેરીમાં દાખલ થયા, રાજરીત મુજબ તેઓએ આવી બીરદાવળી બોલતાં જામરાવળજી સામાચાલી અને મળ્યા ને ગ્ય આસને બેસારી કુશળ સમાચાર પૂછ્યા રાવળજામના હુકમ મુજબ હજુરીએ બંને કવિઓને સાલમપાકના લાડુઓ આપ્યા, તે સહુ કચેરી જમી રહ્યા પછી એ આવનાર કવિશ્રી ઇશ્વરદાસજીએ (ઇસર બારેટે) જામશ્રી રાવળજીના ગુણવણુનનું નીચેનું કાવ્ય સુકંઠ સ્વરે સંભળાવ્યું હતું.
છે. રાત છે नसदीह नवाण नबळदाय नावे, सदा वसे तटजके समंद ॥ मन दुजा ठाकरां न माने, रावळ ओलगिओ राजंद ॥ १ ॥
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
भेटयो जेण धणा, भाद्रेसर, चक्रपत दुजा चडे न चीत्त ॥ मलयाचळ तरु परमळ माणी, परमळ दूजी करे न प्रीत ॥ २ ॥ सेवक थारा लखी समा भ्रम, अधपत दुजा थया अधूप ॥ रे किम करे अवर नृप रावळ, रेवा नदी तथा गज रुप ॥ ३ ॥ कव्य तोरातो धमळ कळोधर, भावठ भंजण लीळ भूवाळ ॥ लघु सरोवर वसतां लाजे, मान सरोवर तणा मराळ पांथु माछ मनग गज पंखी कदिय न दूजे शेव करंत ॥
૪ ॥
रावळ समंद मलयत्तर रेवा, मान सरोवर मन मानं ॥ ५ ॥
ઉપરનું કાવ્ય સાંભળી જામશ્રીરાવળજી ઘણાંજ ખુશી થયા, અને તેથી તેજ કચેરીમાં લાખપશાવકરી ચાપરી' નામનું ગામ આપી પાતાના રાજકવિ સ્થાપ્યા, ઇસરદાસજી તે દિવસથી ત્યાંજ રહ્યા અને તેની સાથે આવેલા તેમના કાકા આશા ભારેટ મારવાડમાં પાછા ગયા એ ઇશ્વરદાસજીનું જીવન વૃત્તાંત આ ઇતિહાસના તૃતીયખંડમાં મહાન પુરૂષોના જીવન વૃત્તાંત સાથે અથતી આપવામાં આવેલ છે.
વિ. સં. ૧૫૬૬ના આરસામાં હમીરજીના કુમારા ખેંગારજી તથા સાહેબજીએ પેાતાના એરમાનભાઈ અલીઆજીની સાથે અમદાવાદના બાદશાહુ મહમદ બેગડાની માટીફેજની મદદ લઇ કચ્છદેશ ઉપર ચડાઇકરી પેાતાનું રાજ્ય પાછું મેળવવા કેવીરીતે પ્રયાસ કર્યાં તે હકીકત રાઉશ્રી ખેંગારજીના વૃત્તાંતમાં દ્વિત્યખંડમાં (કચ્છના ઇતિહાસમાં) સવીસ્તર આપવામાં આવેલ છે.
ખેંગારજી માઢું બાદશાહી દળ લકને પેાતાનુ રાજ્ય પાછુ મેળવવા આવે છે તેવા ખુખર જામરાવળજીને થતાં તેણે પણ લશ્કરની તૈયારી કરી સામા જઈ યુદ્ધ કરવા છાવણી નાખી અને અન્ને સૈન્યામાંથી છુટા છવાયા હુમલાઓ થવા લાગ્યા અને તેમ કરતાં કરતાં લગભગ ત્રણેક માસ વીત્યા તે વિષે કાવ્ય છે કે—
॥ શૈદ્દા ॥
एक महर दळ आळुझे, तोपां कळह सुतास ॥ युं पाछा फीर उतरे, मह बीते ऋण मास ॥ १ ॥
प्रथमे कळहज ऊपनो, करम दात्र शुं कोय | शो निहवारी कुंणशके, भावि प्रबळ सुहोय ॥ २ ॥
અ—દરરોજ એક પ્રહર સુધી તાપાની લડાઇ ચલાવીને બન્ને સૈન્યે પેાત પેાતાને મુકામે પાછા આવશે એમ કરતાં કરતાં ત્રણ માસ વિતી ગયા. પ્રથમજ
Page #124
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (अष्टमी उमा )
૧૦૧
કયાગથી ભાવિની પ્રબળતાને લીધે એવા કોઇ ક્રુજીયો ઉત્પન્ન થયો કે તે કાઇથી અટકાવી શકાયો નહિં.
આમ ત્રણ માસ સુધી કુંટુંબ કલહ થતાં રાજા પ્રજા અને મુંઝવા લાગ્યા તેથી તે કલહુનો અંત લાવવા જામશ્રી રાવળજી એક દિવસ પેાતાના અમીર સાથે મંત્રી વિચાર કરવા લાગ્યા. એ વખતે પેાતાના સાચા સલાહકાર રાજ્ય કવિશ્રી ઇસરદાસજીએ નીચેના વાક્યો કહ્યા છે કે—
॥ दोहा ॥ कळह बळ्यो तिण कारणे, लखदळ लाय खेंगार ॥ बारट इसर बोलीया, रावळ वेर विचार ।। १ ।। वंश विरोध करवो नर्हि, जो नर होय सुजाण ॥ कूडी माया कारणे, एतो लडे अजाण ॥ २ ॥ कौरव अरु पांडव कीयो, कळह महाधर काज ॥ भोमी कींणी न भोगवी, रहिया अध विचराज ॥ ३ ॥ गोत्र हत्या जे करे, पडे सु कुंभी पाक ।।
वेद पुराण शास्त्रवदे, सूरनर पूरे साक ॥ ४ ॥
(वि. वि . )
ઉપર પ્રમાણે ભારેટજીનાં સત્યવચન સાંભળી મંત્ર વિચારણા કરતાં અ રાત્રિ વિતી હોવાથી જામશ્રી રાવળજી પાઢવા પધાર્યાં ત્યાં પ્રભાતે સ્વપ્નમાં કુળદેવી આશાપુરાએ દર્શનઆપી નીચે મુજબ કહ્યું કે:—
॥ दोहा ॥
कींनो रावळ कुडतें, मुंसाथे करमान ॥
मदपी हामो माओ, मांने दही जमान ॥ १॥ दुजो होयतो दाखघुं, ममलोपे मरजाद ॥ रावळ तुं रहीओ शरण, ओमन आवे याद ॥ २ ॥ चींतामकर न चींतरे, उतर दरीयापार ॥ कछधर हुकम न ताहरो, हुंतो दीयुं हलार ॥ ३॥ अरजी रावळ ओचरे, मा किम साच मनाय ॥ सोनांणी दीजें सकत, राजीथी रवराय ॥ ४ ॥
॥ आशापुरावचन ॥
ओ आवे दधि उतरी नभे जोगवड नाम ॥
तो छौं भेरे ताहरी, जाणे रावळ जाम ॥ ५ ॥ (वि. वि . )
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ) અથ “રાવળ તે મારી સાથે માન કરીને કુડ કર્યું, અને મને જભાનદઈ દારૂપાઈને હમીરજીને માર્યા, બીજા કેઈએ મારી મરજાદા લેપી હોય તો હું તેને ફળ દેખાડી દઉં . પણ તું મારી શ રહ્યો છે એ મને યાદ આવે છે, તેથી તું, નિશ્ચિત રહે અને હવે તું દરીઆપાર જ, કચ્છની ધરામાં તારો હુકમ નહિં રહે. પણ હું તને હાલાર આપું છું.”
ઉપરનાં વચનો સાંભળી રાવળજીએ અરજ કરી કે આ વાત કેમ સાચી મનાય? રાજીથઈને મને કંઈક નિશાની આપો ત્યારે માતાજી બોલ્યા કે જામરાવળ-આવડ છે તે દરીઓ ઉતરી આવે તે હું તારી ભેળી એમ જાણજે.”
સવારથ જામરાવળજીએ જોયું તે સ્વપ્નમાં કહેલી નિશાની પ્રમાણે થયેલું જોવામાં આવ્યું તેથી સર્વ અમીર અને ઇસરદાસજીને માતાજીની આજ્ઞા સંભળાવી સહુએ એકમત થઇ માતાજીની આજ્ઞા શીર ચઢાવી કચ્છધરાને છેલ્લા પ્રણામ કરી ચાલવાની તૈયારીઓ કરી કચ્છધરા છોડતી વખતે કેટલાંક ગામે ચરણે તથા બ્રાહ્મણ અને બાવાઓને ખેરાતમાં આવ્યાં જે ખેરાત હાલ પણ તે લેકે ખાય છે.
રાવળજામે કચ્છદેશનું રાજ્ય લગભગ ૪ ચારેક વર્ષ ભગવ્યું એ રામરાજના સુખથી કેટલીક પ્રજા જામરાવળજી સાથે પોતાની જન્મભૂમિને ત્યાગ કરી ચાલી નીકળી હતી ચારણી ભાષામાં રાવળજી સાથે કણકણ ચાલ્યા અને તે વખતની કેજનું કેવું સ્વરૂપ હતું તેનું આબેહુબ વર્ણન નીચેના કાવ્યમાં છે.
बंस छतीस चारु वरण, सह वैभवह समेत ।। વાઝા સલા ગણી, દૃરીયા વાવઝ દેત || ૨ છે.
सथं रावळं सेन हल्ले समथ्यं, कहं एक लखं भडं सूर कथ्यं । केता राउ दल्लं हलं मोड केता, जीया धुंधणं धमणं सोड जेता ॥ १ ॥ हया कान बालाच सिंधी हजारं, लिया लाडकं सुमरं थोकलारं ।
वजीरं चवाणं सुभट्टी अहीरं, मोहारं पमारं सु वाघेल मीरं ॥२॥
છે એ વડ દીવસ ઉગ્યા પહેલાં માતાજીની ઈચ્છાથી આકાશ માર્ગે ઉડયો હતો, તે ઉપર રજપૂતના બે દીકરાઓ ટેટા ખાવા ચડયા હતા તે પણ સાથે ઉડી આ કિનારે આવ્યા જે જગ્યાએ વડ ઊતર્યો તેની બાજુએ માતાજીનું હાલ દેવાલય છે. એ વડ ઉતર્યો ત્યાં જોગમાયા સાથે આવ્યાં એમ જાણી તે સ્થળે ગામ વસાવી “જોગવડ” એવું નામ પાડયું. વડ ઉપર આવેલા રજપૂતનો વંશ હાલ પણ જોગવડ ગામે છે અને તે અંબર શાખાના રજપુત કહેવાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
'लभनगरनो इतिहास.
(अष्टभी) १०३
सजे कबरं सोढ झाला समंधं, बणे आवीया सोहडं चत्रबंधं । जडे जोध बंका अणं बीह जोरं ठवे हेमरं गेमरं ठोरठोरं ॥ ३ ॥ गुरुराज बेलपतं सुगेहं, लखं लाखपति कोटी जलेहं । अरं सर्वे सवर्ण अढारं धनं थोक जेता तिता लार धारं ॥ ४ ॥ इतीराज श्रीसाथ हल्ले उछाहं, मनो उमटे दध राहं न माहं । मदंमत्त गजं तहां साजमंडे, पहाडं मनो सोह पंडे प्रचंडे ॥ ५ ॥ वर्ड होड झुल्लं जरं रुदवाये, सदं वीरघटं ठवंते सवाये । केता पीठ नोबत अंबाडीकेतं, नजं अग्रसो कोतलं रेत नेतं ॥ ६ ॥ खरा आरबी कछ घाटी खंधारी, भलं साज एराकिंयं सोजभारी 1 दुवं पंच सालं बिसालं दराजं, कचेताग बागें फरे चक्क काजं ॥ ७ ॥ प्रतं रीछरी पंखरं से प्रकारं, हवे ताछ ताछं हजारं हजारं । असा बाज आरुढ समंत आये, कळं छत्र छत्रीस साखं कहाये ॥ ८ ॥
जते आवधं धार अंगं जरद्धं, सही खाटसां भोग आखे शब्दं । कतारं गडगे समानं सुकस्से, कठं कहं त हल्ले उसस्से ॥ ९ ॥
सुखं पाल रथं रजं राजशोभा, लखुं राजसी रावळं इन्द्र लोभा ।
नजं अस्सवारी रथं हाल नोखं जते बंधु पुत्रं ससाथं सजोखं ।। १० ।।
9
धणं लक्ष लक्षं सर्वे मोरधारे, सना चतरंगीय पूढं सचारे ।
सहस्त्राय जैसी उचाळा समेतं, जडे जुद्ध पेंदाल हल्ले सजेतं ॥ ११ ॥
हु बंधवा हूंत श्रीजाम तेमं, अरुढं गंजहोय रामंस एमः । छत्र चमरं चोसर एणछाजे, विबुद्ध महीं जांण इन्द्र बीराजे || १२ | नद' नोबत डंक हाक नकीब, हूवे सामता लक्षफोज हकीब ॥ वसुधा चले खेह ढं केसु व्योम, जकां शीशदेदा लगी धखजोम ॥१३॥ (वि. वि . )
અ—જામરાવળજી ઉપર પ્રેમને લીધે છત્રીસે વંશના રજપુતેા અને ચારે વગેરે મળી એ’શીહજાર ઉચાળા પેાતાતાના વૈભવેાને ભેળાલને સાથે ચાલ્યા, તેમજ જામરાવળજી સાથે એકલાખ સુભટ્ટોની સેના ચાલી, તેમાં કેટલાક રાઉ, हल, भोड. लमा, धुवाणु, वैभाशु, छाया, अना, व्यसाय, साउ, सिंधी, सुभरा, १२, यवाश, लट्टी, आहेर, भोहार, परभार, वाघेला, भीर, उमर, सोढा,
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ઝાલા, વગેરે અનેક શુરવીરે તથા ભાયાતે સંબંધીઓ તથા બીજાઓ કે જેઓ મોટા વીર, બંકા નીભય અને જેરાના હતા, તેઓ સ થયા, હાથીઓ તથા ઘડાઓ ઠેકાણે ઠેકાણે તૈયાર થયા, ઘરના માનીતા, તુબેલ, રાજગર, કેદીધ્વજ તથા લાખે શાહુકારે અને અઢારે વર્ણની સઘળી પ્રજા પોતપોતાની સઘળી માલ મીલકત લઈને સાથે આવવા તૈયાર થઈ. એટલી બધી રાજ્યલક્ષ્મી ઉત્સાહથી સાથે ચાલી કે જાણે દરીએ ઉછળ્યો હોય તેમ રસ્તામાં માય નહિં એવી દેખાવા લાગી. પહાડ જેવા કદાવર મદજાત પ્રચંડ હાથીઓની ઉપર જરીની ખુલે સાજ તથા હેદા ચડાવવામાં આવ્યા, વીર લેકના હાથીઓની ઘંટાઓના તથા હાથીઓ ઉપરની નોબતના શબ્દો થવા લાગ્યા; હાથીની અંબાડીઓ રોભવા લાગી, પિતાની આગળ હંમેશ કલમાં રહેનારા આરબી, કચ્છી, ઘાટી તથા ખંધારી ઘોડાઓ ચાલ્યા, સાજથી શેભી રહેલા, બેથી પાંચ વર્ષની ઉમરના માટાં ગજાંવાળા, કામ પડે ત્યારે કાચા તાગડાની વાધે ચક્કર ફરે તેવાં, રીછડી પાખ વાળા અનેક ઘેડાઓ ઉપર ચડીને સામંતો તથા છત્રીસે કુળના રજપુતે આવ્યા, એ સુરાઓ બખતરે પહેરી, સઘળા આયુધોધરી “પૃથ્વીને ખાશું પૃથ્વીને ખાટીશું? એવા શબ્દો બોલવા લાગ્યા, જેના ઉપર કસી કસીને સામાને ભર્યા હતા, એવા ઉોની કતારે ઉત્કર્ષથી કઠઠ-કઠઠ ચાલવા લાગી, સુખપાળ તથા રથ વગેરેથી રાવળજીની રાજ્યલક્ષ્મી એવી શેભાવા લાગી કે જેને જોઇને ઇંદ્ર પણ લેભાઈ જાય, રાવળજીનાં રાણુની અસ્વારીનો રથ નો ચાલતો હતો, અને તેની સાથે સઘળા ભાઈ બેટાઓ ચાલતા હતા. લાખે ગાયોનું ધણ આગળથી ચલાવીને તેની પછવાડે એંશી હજાર ઉચાળા સહીત ચતરંગીણ સેના ચાલી, સઘળા ખાદલો જાણે જીત મેળવવા યુદ્ધમાં લળવા ચાલતા હોય એવા જણાતા હતા, જામરાવળજી પિતાના ત્રણે ભાઈઓ સહીત હતા, અને હાથી ઉપર બીરાજ્યા હતા. તેથી રામચંદ્રજીની પેઠે શોભતા હતા. છત્ર ધર્યું હતું. અને ચાસરા ચમરાળાતાં હતા. તેથી જાણે ઇંદ્ર ધરણું ઉપર આવેલે હેય એમ દેખાતું હતું, નોબતના ડંકા થતા હતા. નકીબોની હાકલો પડતી હતી. અને સામટી લાખ ફેજને હંગામો હતો. તેથી ધરતી ધ્રુજવા લાગી રજથી આકાશ ઢંકાઈ ગયું અને જાણે “તમાચી દેદાને માથે બલા જઈ પડતી હોય તેમ જણાવા લાગ્યું.
ઉપરના વર્ણન પ્રમાણે એશીહજાર ઉચાળા અને પ્રબળ સૈન્ય લઇ જામશ્રી કચ્છધરાને ત્યાગી માતાજીના વચનમાં વિશ્વાસ રાખી સૌરાષ્ટ્ર ભુમીમાં આવ્યા (વિ. સં. ૧૫૭૫) જે
* કોઈ ઈતીહાસકાર ૧૧૮૫ મા આવ્યાનું કહે છે પરંતુ અમને એક હરત લખીત પ્રતમાં ૧૫૦ થી ૭૫ સુધીમાં આવ્યાનું મળેલ છે કેમકે વિ. સં. ૧૫૬૬-૬૭ માં રાઉખેંગારજી બાદશાહી મદદ લઇ આવ્યાનું કચ્છના ઇતીહાસમાં લખેલ છે તે પછી ત્રણ વર્ષથી વધુ કચ્છમાં રહેવું અસંભવીત છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા)
૧૦૫ જામની મુખ્યગાદી સિંધમાં હતી, ત્યાં જામ લાખાજી સાથે ઘાયાયે તકરાર કરી હતી તેથી જામ લાખાજી સિંધ પ્રદેશ છેડી કચ્છમાં આવી લાખીયાર વીયરે રાજધાની સ્થાપી. તે આપણે ઉપર વાંચી ગયા. તેવી જ રીતે કચ્છની ગાદીની તકરારથી જામશ્રી રાવળજીએ કચ્છધરા છોડી સૌરાષ્ટ્રમાં આવી જામની ગાદી સ્થાપી એ હકીકત હવે કહીશ.
જામશ્રી રાવળજીનું હાલાર ભૂમિમાં આવવું
જામશ્રી “સાતસેરડાને ” મારગે થઈ રણ ઉતરી અને સૌરાષ્ટ્ર ભુમિમાં પ્રથમ વવાણુઆ બંદર નજીક આવેલા મોરાણા ગામને કબજે કરી. આજીનદીના કિનારા ઉપર આવેલા દેદાતમાચીના પ્રદેશને ઊજડ વેરાન કરતા કરતા આમરણ નજીક આવ્યા, ત્યારે દેદાતમાચી આગળથી રાવળ જામેં પોતાના લશ્કર માટે અનાજ મંગાવ્યું. દેદાતમાચીએ અનાજને બદલે “ધુળ ના પિડીઆ ભરીને મોકલ્યા. એ જોઈ બારેટજી ઇસરદાસજી બોલ્યા કે “હે જામ રાવળજી દેદાઍ તો સામી પૃથ્વી, મોકલી. માટે આપણે તે પોઠીઓ ઉપરની ધૂળની છાંટે ઉતરાવી પૃથ્વી ચાલીને તમારા સામી આવી છે. તે ઘણુંજ સારૂં શુકન છે, એ સારાં શુકનની નીશાની જાણી, છાંટ ઉતારી લીધી અને તુરતજ દેદાતમાચી ઉપર ચડાઈ કરી, તે વખતે દાતમાચીની મદદ માટે ઘણું કાઠીઓ આવ્યા હતા, એ કાઠીઓને જોઈ જામ રાવળજીએ પોતાના અમીરેને કહ્યું કે “ કાઠીઓ યુધની રીતી જાણે નહી પણ ગાવાળવાની રીતી જાણે છે, વળી સખાતે આવેલા લેકે કેવળ લાલચુ જ હોય, તેથી માલ મીલકત ઉપર પહેલી ઝડપ નાખે માટે આપણે એવી યુક્તિ ગોઠવો કે, ગાયોનાં ટોળાંઓને આગળ રાખવાં અને ઘોડાઓને પાછળ રાખવા જેવા કાઠીઓ ગાયો વાળવા આવે કે, તુરતજ આપણે ઘોડાઓની વાઘ ઉપાડવી અને સેળભેળ થઈ જવું. '
ઉપર પ્રમાણે પરીઆ કરી જામ સાહેબની સેના ચાલી તેમજ દેદાતમાચીની સેનાપણુ સામી આવી બને જ નજરોનજર થતાં નગારાનાં ધસ થવા લાગ્યા. અને લડાઈ શરૂ થતાં જામશ્રીની અટકળ પ્રમાણે કાઠીએ ગાયોને વાળવા તમાચીની સેનાથી જુદા પડયા, કે તુરતજ દેદાતમાચી ઉપર જામના લશ્કરે છાપે માર્યો, અને તમાચીદાનાં પ્રાણ લીધાં તે વિષે કાવ્ય ( ચાર ભાષાનું )
I કુંડળીમાં સોદા છે सहस्र सात पडीआ तहां, तमायच रणताळ ॥ रावळ री जेतस रही, लीधो वेर लंकाळ ॥ लीधो वेर लंकाळ, धरा खाटी खग धारां ।। दले तमायचदेद संकमाने नृप सारा ॥ उच्छव आम्रण आय, बजत त्रंब गादी बेसह ।। उचाळा भड आय, सहित चत्रबीस सहस्त्रह ॥ १ ॥
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ )
रावळ पण व्रत राखीयो, बांधी पाघ बीशेष ॥ हणीया अरहर हाथशुं इळा जमाइ असेष ॥ इळा जमाइ असेष बसे यह मासमु बारह ॥ थाणो तित थळवाय, वळे परीयाण बिचारह ॥ देदासकरी सखीयात जीण, वाहीहणुं खगधार बळ ॥ लखहले जाम कटकां लीए. अगत सोहड एहा अचळ ॥ २ ॥
/ દુહા સોરઠા ! रावळ कर कर रोस, रणें तमाची राखीयो ॥ સદમન કાનો તોપ, રવીરા ઘર ની રવાં ? ..
राखे थाणो आमरण, संचरीआ वह सेन ॥
सहत उचाळा धणसहे, मरद खाटवा मेन ॥ १॥ वि. वि. અથ–દેદાતમાચીનું સાતહજાર માણસ કામ આવ્યું. અને જામરાવળની ફતેહ થઈ. રાવળજીએ પોતાના પિતાને માર્યાનું વેર લઈ, દેદાની પૃથ્વી સર કરી, આ સાંભળી કેટલાએક રાજાઓને શક લાગે. એવી રીતે ફતેહને ઊત્સવ કરીને પોતાના સુર સામંત અને રિયતના એંશી હજાર ઊચાળા સહીત રાવળજી આમરણ આવ્યા. અને દાતમાચીને માર્યા પછી પાઘડી બાંધવાની પ્રતીજ્ઞા પાર ઉતારી. (માથે જામ લાખાની પાઘડી બાંધી) (જામની પાઘડી મંદીલ બાંધણું ) શત્રુઓને નાશ કરી પોતાનો અમલ જમાવી બારમાસ આમરણમાં રહી થાણાં બેસાડી દેદાએની સહાયતા કરનારાઓને મારવાનું પરીયાણ કર્યું. જામનેં બીજી પૃથ્વી ખાટવાને શોખ થવાથી તે ઘણું ઊચાળા સહીત અને સેના સહીત આગળ વધ્યા,
જામશ્રી રાવળજી પોતાનું સૈન્ય લઈ બીજી પૃથ્વી લેવા ચડયા ત્યારે કેટલા એક રાજાઓને ડર લાગતા શરણે આવ્યા પરંતુ ધમલપુર, (હાલનું ધ્રોળ,) ને રાજા હરધમન ચાવડે કે જે દેદાતમાચીને મીત્ર હતો તે તાબે ન થતાં ત્યાં જઈ મોટું યુદ્ધ કરી તેને મારીને જામશ્રી રાવળજીએ ધમલપુરની ગાદી ઉપર પોતાના બંધુ હરધોળજીને બેસાર્યો (વિ. સં. ૧૫૭૫) અને તેઓના નામ ઉપરથી ગામનું નામ બદલી “ધોળ” નામ પાડયું ધ્રોળમાં કેટલાક ઊચાળા રાખી પોતે મુલક સર કરતા કરતા “ખીલેશ” ગામે આવ્યા ત્યાંના હવાપાણ અનુકુળ આવતાં આમરણ ન જતાં ત્યાં જ કેટલાક વર્ષો રહીને વિશ્રાંતી લીધી.
નાગના બંદરને રાજા નાગ જેઠ તથા રાણપુરના જેઠવા તથા રામદેવજી તથા ખીમાજી વગેરે વખતો વખત માર્મીક વાક બેલતા હતા કે “રાવળજી વગેરે તે કચ્છમાંથી ભાગી આવ્યા છે અને તેઓ તો વાંઢીઆર માલધારીની માફક
Page #130
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ, (અષ્ટમી કળા)
૧૦૭
જ્યાં ત્યાં વર્તી ખાય છે તે બિચારા શુ' કહેવાના હતા ” ઉપરનાં વાકયા તેએ સત્તાના મદમાં અંધ બની વિનાશકાળે વિપરીત બુધ્ધિ ” એ કહેવત પ્રમાણે તેને વીનાશકાળ હેાવાથી વખતે વખત એલવા લાગ્યા એ વાતની ખબર જામશ્રી રાવળજીને ખીલેાસમાં પડી, અને ત્યારથી તે જેઠવાઓના નાશ કરવાનું વિચા
રવા લાગ્યા.
દિવાળીના પડવાને દહાડે મનમાં નાગેશ્વર મહાદેવનું ધ્યાન ધરી આશાપુરાજીને યાદ કરી તે રાત્રિએ ખીલેાશ આવી જમવાનુ' આમ ત્રણ જેઠવાઓના સહકુટુંબને માકલ્યું. માતાજીને ગીરાશ આપવા હતા તેથી જેઠવા રાજાઓએ તે આમંત્રણ ખુશીથી સ્વીકાર્યું, અને માલધારી કચ્છી ઢગાએ આપણી રાજાની શું મીજમાની કરશે. તેમ ખરાબ વચના એલવા લાગ્યા.
નાગના અંદર ખીલેાસથી નજીક છે એટલે રાત્રે જમવાને ટાઇમે તમામ જેઠવા, કુંટુંબ ખીલાસ આવ્યું. જામ રાવળજીએ ઘણીજ આગતાસ્વાગતા કરી અને એટલા બધા વિવેક બતાવી તમામને દારૂ પાયા કે તેઓ નીશામાં ચકચુર થઇ ગયા અને પછી અરસ પરસ વાકય યુધ્ધ કરવા લાગ્યા, એ તકના લાભ લઇ, રાવળજીએ સમસેર ચલાવી કેટલાક મુખ્ય મુખ્યને કતલ કર્યાં. બીજાએ અંદર અંદર કપાઇ મુવા ક્રેટલાક નાશી છુપ્યા જામરાવળે એસતે વર્ષે નાગના બંદર ખજે કર્યુ ત્યાં થાણુ એસાડી ૮ મા ” જેને કેટ (કીલ્લાઓ) હતા તે ગામમાં રાજધાની સ્થાપી. અને ત્યાં લડાયક શસ્રો નવાં તૈયારક રાવ્યાં, જામગરી” મધુકા ત્યાં નવી બનાવી કેટલાક કટારો, બરછીએ, ભાલા, સાંગુ, ફરશી, સત્રનાળા, ખજો, ગુપ્તીએ, ખતરો, તાપ; તથા ઘેાડાઓની ધાખરો, વગેરે તૈયાર કરાવ્યું. ત્યાં ચાર પાંચ વર્ષ ગાદી રાખી, પછી “ એડ ” નામના ગામમાં અનુકુળતા જોઇ ત્યાં નિવાસ કર્યો, અને આસપાસના મુલક કબજે કર્યાં, તેમજ ધાડાઓની સખ્યામાં ઘણા વધારો કર્યાં તેમજ દારૂ ગાળા આદિ એટલું બધું સૈન્ય તૈયાર કર્યું કે મેાટા દેશને જીતી કેાઇ બાદશાહી સ્થાપવા જેટલો સર જામ એકઠો કર્યાં.
આસપાસના મુલક કબજે કર્યાં પછી કાઈ સારૂ· સ્થળ જોઇ ત્યાં કાયમની ગાદી સ્થાપવા જામરાવળજીએ વિચાર કર્યાં, અને તેથી ખભાળીઆ ” નામનું ગામ પસંદ પડતાં તે કબજે કરી તે નાનુ ગામ હાવાથી શહેરના રૂપમાં વસાવી. જગઢ મા આશાપુરાની સ્થાપના કરી, ત્યાં ગાદી સ્થાપી તે કાવ્ય છે કે
|| પંચ ||
वाढे बळ इम बेड, वसे रावळ केतास ॥ विध इक सहर बसाय, द्रढ सुथानक ओखीदस ॥ नीमे बाग नवाण, कीये अडगाण सुकारण ।' वहां राख दीवाण, धार परजाकज धारण ॥ जग जागकीये देवीजजन, प्रतनीती भ्रम पाळीयो ॥
वासीयो जाम रावळ सहर, खीतसर नाम खंभाळीयो ॥ १ ॥ वि. वि.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ) અર્થ–બેડમાં કેટલાએક વર્ષ રહી, બાહુબળે દુશ્મનને પરાજય કરી ઓખાની સરહદે અવિચળ સ્થાનક જોઇ ત્યાં ખંભાળીયા નામનું શહેર વસાવી. બાગ તથા નવાણ વગેરેથી સુશોભિત કરી સારે દીવાન રાખી દેવા (આશાપુરાજી) પધરાવી કેટલાક ય કરી, પ્રજાનું પાલન કરવા ત્યાં રહ્યા (વિ. સં, ૧૫૮૫).
જામી રાવળજીએ એ પ્રમાણે આમરણ, ખીલેસ, બોટા, બેડ, વગેરે સ્થળામાં ફરતી ગાદી લગભગ દશ બાર વર્ષ રાખી હતી, તે પછી ખંભાનીઆમાં પોતે કાયમની રાજગાદી સ્થાપી ત્યાં શાન્તિથી નિવાસ કર્યો હતો, પરંતુ તે પછી લગભગ દશેક વર્ષે જામનગર (નવાનગર) શહેર શુકનાવાળી (જતીષ શાસ્ત્રીઓ) ના કહેવાથી વસાવાને ત્યાં ગાદી સ્થાપી હતી. તે વાત વિસ્તાર પૂર્વક હવે કહેવામાં આવશે મૂળ જુની ગાદી તરીકે હાલ પણ “ખંભાળીઆ” મનાય છે તે ગામ હાલ જામનગરને મોટો તાલુકો છે અને જામખંભાળીઆના નામે ઓળખાય છે ગામને ફરતો કિલ્લો છે અંદર દરબારગઢ ( ફરતા કીલાવાળે ) છે તેમાં ચાર મજલાની પુરાતની “મેડી છે, તે હાલ ટીલામેડી ના નામે પ્રસિદ્ધ છે. અને જામનગરના જામ જામનગરની ગાદીએ બીરાજ્યા પછી ખંભાળીઆની ટીલામેડીની ( જામશ્રી રાવળજીની) ગાદીએ બીરાજી - રાજ્યતીલક કરાવે ત્યારેજ ગાદીના તાજની ક્રિયા સંપૂર્ણ થઈ કહેવાય હજી સુધી પણ તે પ્રબંધ ચાલ્યો આવે છે.*
હું શ્રી જામનગર વસાવ્યા વિષેની હકીકત -
જામશ્રી રાવળજી એક સમય વર્ષારૂતુમાં પિતાના સુર સામ સાથે પોતાના પ્રદેશનું નિરિક્ષણ કરતાં કરતાં જામખંભાળીઆથી પૂર્વની ભૂમિમાં નાગના બંદર તરફ પધારતા હતા રસ્તામાં ચાલતાં (હાલ જ્યાં જામનગરમાં જુની થાંભલી છે તે સ્થળની આસપાસ) નાગના બંદરની નજદીક આવતાં “બ” જાળામાંથી એક સસલો ઉઠ, તેની પાછળ શીકારી કુતરાઓ દોડતાં સસલો પાછો વળી કુતરાઓની સામે થયે તે વિષેનાં કાવ્યો છે કે
एकसमे असवार, चढे भूपत आखेटह ।। लीओ सुभट अतलार, त्रंबक बाजंत नत्रीठह ।। नदी नागने नाम, नाग बंदर तित नोडे ।।
उठे ससो अचंक, देख कूकर पिछ दोडे । * વિદ્યમાન મહારાજા જામશ્રી ક રણજીતસિંહજી સાહેબ બહાદુરે પણ ત્યાંની ગાદીએ બીરાજી ત્યાં રાશીઓ વગેરે કરી જુની પ્રથા જાળવી હતી. તે ટીલા મેડીમાં જામશ્રી રાવ૧છની ગાદી આગળ સાંજે ધુપ દીવો, મશાલ વિગેરે થાય છે. અને ત્યાં દોઢી આંગળ કીલેદાર રહે છે. વિશેષ હકીકત જુઓ તૃતીય ખંડમાં (ખંભાળીઆ તાલુકામાં)
Page #132
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૦૯ सो उलट हुवो सामो ससो, सो अचरज अव सेखीयो । रावळह मन्नधारी रहस, प्रबळ मुथानक पेखीयो ॥१॥ वि. वि.
અથ–એક વખત રાજા પોતાના સુભ સાથે શીકારે જતાં નાગ નદીના કિનારા ઉપર નાગના બંદર નજીક ડબમાંથી એક સસલે ઊઠતાં તેના પાછળ - શીકારી કુતરાઓ થતાં સસલે પાછા વળી કુતરાઓની સામે થયે તેથી કુતરાએ તેનાથી ડરી પાછા દોડયા, આવું અદ્ભુત આશ્ચર્ય જોઈ જામ રાવળજી આ સ્થળ પ્રબળ છે, એવું રહસ્ય મનમાં ધાર્યું.
શુકનશાસ્ત્રીઓએ પણ એ બનાવ જોઈ અને તે વખતની વેળા વગેરે જઇ નીચે મુજબ કહ્યું કે –
| | રોણા છે. मुकनी सुकन सुदेखीया, वे भोमी बळवान ॥ बांधो तोरण इण बखत, सोभही सहर सुथान ॥ १ ॥ धर जोपम होसी सधर, ओपम नगर उदार ॥
ના અવળ, જો જ વિવાર | ૨ (વિ. વિ. અર્થ–શુકનવાળીએાએ શકન જોઈ કહ્યું કે આ ભૂમિ બહુજ બળવાન છે જે આ વખતેજ (આ ઘડી પળમાંજ) આંહી તોરણ બાંધે તો આ સ્થળે ભવિખ્યામાં મોટું શહેર થાય આ પૃથ્વી અનુપમ બળવાન છે. જેથી અહીંયા જે નગર વસે તે પણ અનુપમ ઉપમા અપાય તેવું બને એટલું જ નહિ પણ ઉદાર (ત્યાંના વાશીયોને પૈસે ગળે ન વળગે તેવા ઉદાર) વતનીઓ થાય. માટે હે રાજા અમે ગણિતની રીતે વિચાર કરીને ઉપરનું ભવિષ્ય કહેલ છે તે સાંભળે. તે ઉપર મુજબ જોષીના વાકયો સાંભળી જામશ્રી રાવળજીએ તે સ્થળે થાંભલી રેપી; તે વિષેના લેકે છે કે –
जामनगर वस्युं तेनो श्लोक ऋतु ग्रह सर' भूमि श्रावणे शुक्ल पक्षे । तिथि जलनिधि वारे चंद्र पुत्र मरुझे ॥ नृपति बर वरिष्टो रावलः क्षत्रियोऽसा ।
नविननगर मध्ये वास्तु कर्म चकार ॥१॥ રાજાઓમાં શ્રેષ્ટ એવા રાવલ જામે સંવત ૧૫૯૬ ના શ્રાવણ સુદ ૭ બુધવારે સ્વાતિ નક્ષત્રમાં નવાનગરનું વાસ્તુકર્મ કર્યું.
आचार्य तरफथी महाराजाश्रीने आशिर्वादनो श्लोक
यावत्तिष्ठति मेदिनी हि सनगा यावद्ग्रहा स्तारकाः । यावद्वेद पुराण संभव कथा यावच्च रत्नाकरः ॥
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
तावद्रावल वंश संभव नृपा धर्मैक निष्ठाः सदा । श्रीमत्पश्चिम मंडले शुभतमे कुर्वतु राज्यं ध्रुवम् ॥ २ ॥
જ્યાં સુધી પતા સહિત પૃથ્વીનુ અસ્તિત્વ રહે, જ્યાં સુધી મહે। અને તારાઓ રહે, જ્યાં સુધી વેદ અને પુરાણની કથાઓ રહે, જ્યાં સુધી સમુદ્ર રહે, ત્યાં સુધી રોાભાયમાન તથા લક્ષ્મીવાન પશ્ચિમ દેશમાં ધર્મની અંદર એક નિષ્ઠાવાળા રાવલજીના વંશના રાજાએ હુમેશાં અવિચળ રાજ્ય કરેા.
® जामनगर वसावनार आचार्य संबंधी हकीकत नो श्लोक द्विजवर कुलभूतः कान्यकुब्जाख्य विप्रः ।
शम दम तप युक्तो ज्योतिः शास्त्रेप्रवीणः || हरनगर निवासी गोमतीस्नान कांक्षी | स्वजन जन समेतो रावलेंद्रं ददर्श ॥ ३ ॥
શ્રીકાશીનિવાસી ઉત્તમ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયેલા કાન્યકુબ્જ જ્ઞાતિના શમ, દમ, અને તપના ગુણૈાથી યુક્ત જ્યાતિષ શાસ્ત્રમાં પારોંગત તથા પેાતાનાં કુટુમ્બ સહિત ગામતી સ્નાન ( દ્વારિકાની યાત્રા ) ની ઇચ્છાવાળા બ્રાહ્મણે શ્રી રાવલ જામને જોયા.
એ વિદ્વાન આચાર્ય સ્થંભ રોપાવી તે સમયના ચાલતા ચહેાનુ ગણિત કરી શ્રીજામનગર (નવાનગર) ની જન્મકુંડલી મનાવી તે નીચે મુજબ છે. ।। શ્રી નામનગરની નન્મ કુંડજી ।।
૧૧૦
( સિદ્દ સંક્રાંતિ )
આ જન્મકુંડલીમાં પહેલા ભુવનમાં સૂ શુક્ર અને બુધ એમ ત્રણ ગ્રહેા આવેલા છે. અને ત્રીજા ભુવનમાં શની અને ચંદ્ર આવેલ છે, અને છઠ્ઠા ભુવનમાં મંગળ તથા રાહુ છે. તેમજ ગુરૂ અગીયારમા ભુવનમાં અને કેતુ ખારમે ભુવને છે. આવા ઉત્તમ ગ્રહેા આવતાં સને ખાત્રી થઇ કે આ સ્થળે મહાન નગર થરો અને તેના રાજવીએ પણ મહા પરાક્રમી થશે.
મારા૧
૧૨
૧૧
તુ
ર
સ
ગુ.ક
* ઉપરના ાકા બનાવનાર વિદ્વાન જ્યાતિષ શાસ્ત્રી શ્રીકાશીપુરથી દ્વારિકા જતાં હતા તેને જામખંભાળીએ જામશ્રી રાવળજીની મુલાકાત લીધી, અને જામશ્રીએ તેને વિદ્વાન વિષ્ર જાણી આશ્રય આપ્યા તેએ કુટુંબ સહીત દ્વારિકા જઇ ખંભાળીએ આવી વસ્યા તે સંબંધને એ.શ્લોક છે.
* આ ગ્રહ કુંડલી પ્રમાણે બીજી એક કુંડલી પણ અમેાને મળેલ તેમાં ચંદ્ર ચાચા જીવનમાં છે. માત્ર એટલેાજ તફાવત હતા પણુ એક જોશીએ ગણીતથી આ કુંડળી સાચી
હરાવી છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
EEEEE
જામનગરને ઇતિહાસ, (અષ્ટમી કળા) ૧૧૧ -: जामनगर वसाव्या विशेनुं चारणी भाषानुं काव्य :
॥ छंद बेताल ॥ नृप जाम रावळ सुणो निश्चय, एम सुगन उचारहे ॥ यह उपर खीली आंण अणडग. बिसद लगन बिचारहे ॥ परकास संवत कहे पनरह, साल छीनवे शोधीयो ॥ सत चउद शाका नृपह इकसठ, प्लवंग छमछर पेखीयो ॥ १ ॥ रतपावसह फिरगोळ उत्तर, मास श्रावण मानीयें ॥ पख शुकल सपतम घटी इकपर, ताय चाळीशपळत्रीये ॥ बुधवार लगनह सींह देखहु, नखत्र स्वांत अनुपकं ॥ पह घटी सतरा पळह चोपन, जोग शुकलं जोपकं ॥२॥ चालीश नव घटीका बीचातह, पळह चोपन पेखीये ॥ कर करण वाणीज एक घटीका, दोय विस मुर देखीयें ॥ उदीयात घटीका एक पळ, अरु त्रीस आठह तो लहु ॥ दुडीयंद आये जदह दःखण, विवध तिणगत बोलहु ॥३॥ नामं जयंद्र समाज नामा, अरुण अग्र अरुढीयं ।। रथ जुवण श्रोता जक्ष राजत. अंगीरा रुषी अग्रयं । अहिराज वीटह अलापत्रह, बिरज आसुर ठेलवं । गंधरव विश्वावसु गावण, ख्याल नाटीक खेलवं ॥४॥ प्रमलोच नामा अच्छर ततपत, शोभसिंह संक्रांतियं ॥ उदीयात श्रावण एम आखे, भाण विध विध भात्तिय ॥ यहजोग खीली लगी सरयह, अधक सुगण सुआयहे ॥ एतखत क्रोऽह वरस अविचळ, कथा पंडीत काय हे ॥ ५ ॥ पळ आय तोरण सार परठहुं, अमर अभय अजीत्तीयं ॥ यह ठोर भूपत अधक अधका, करण हे जीम क्रित्तीयं ॥ पतशाह उथपण थपण प्राक्रम, आयहे धर एहीयं ।। सरमोड राया तणा सर सब, जाग ठावण जेहीयं ॥ ६॥ पतशाह पदवीधर पछमरी, जाम जदुकुळ जोहीयं ।। तत परज आगे लगनतोळह, हुकम अधको होहीयं ॥
Page #135
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) प्रज बाससी बहु द्रव्य पूरण. राज नवनिध रुपकं ॥ का प्रसण साम्रथ करण प्राक्रम, जाम जहिधर जूपकं ॥ ७ ॥ यो सहत पंडीत सुणत रावळ, होम विध जुत होहीयं ।। धनु बेद शाखा उचर धारण, जदन उछरंग जोहीयं ॥ पूजेस भोमी कर प्रतीष्ठा. जनम पत्रह पूजीयं ॥ परणीजें संक्लप मंत्र सरबस, दीये दखणा दूजीयं ॥ ८ ॥ प्रथपती दरगह जनम पत्री, करे मालम सहकीयं । नाम सहरं नवीनगरं, सदा पूरण रहश्रीयं ॥ वहभांति पंडीत बदत वाणी सत्य सत्य सुधारीयं ॥ वरताय धनधन वार रावळ अखिल सबद उचारीयं । ९॥
રોદા | સંવત વાર છનાવે, શ્રાવણ માસ સુષાર | नगर रच्यो रावळ नृपत, सुद सातम बुधवार ॥१॥ पूजे राजा प्रेमसुं, नागेश्वर महादेव ॥ विध कीधी बिसोतरी, साचे दील सुं सेव ॥ २ ॥ રાશિ મારશાપુરી, મા, પુની મા |
विधविध देव मनावीया, चित्त अत रावळचाय ॥ ३ ॥ અર્થ-શુકનાવળીઓએ જોઇને કહ્યું કે જો આ સ્થાને શહેર વસાવે તો માં અવિચળ ને અછત નગર થાય, એ ઉપરથી વિ. સં. ૧૫૯૬ શાલીવાહન શક ૧૪૬૧ પ્લવંગ નામના સંવત્સરમાં વર્ષો રૂત્રમાં દક્ષિણાયનમાં શ્રાવણ માસની શુકલ પક્ષની ૭ સાતમ બુધવારને રેજ કે જે દિવસે સાતમ એક ઘડી ૪૦ પળ હતી સ્વાતી નક્ષત્ર ૧૭ ઘડી ૫૪ પળ હતુ શુકલ નામને યોગ ૪૯ ઘડીને ૫૪ પળ હતું, અને વાણીજકરણ ૧ ઘડી હતું તે દિવસે ઉધાત ઘડી ૧ને ૩૮ પળના સમયમાં શહેર વસાવવાનો નિશ્ચય કર્યો કારણ કે શ્રાવણ માસમાં ઈંદ્ર નામના સૂર્ય » જગતને પ્રકાશીત કરે છે “વિશ્વાવસુ' નામના ગંધર્વ તેની પાસે ગાયન કરે છે “શ્રેતા” નામનો યક્ષ સૂર્યના રથને જોડે છે “એલાપત્ર” નામને નાગ વીટાઇને રથને દઢ રાખે છે, અંગિરા નામના રૂષિ સૂર્યની સ્તુતી કરે છે “પ્રમલોચા” નામની અપ્સરા સૂર્યની આગળ નૃત્ય કરે છે અને “વય) નામને રાક્ષસ રથને ઠેલે છે. તેથી શ્રાવણ માસ સર્વોત્તમ છે. સિંહસંક્રાતિમાં ઉદય કાળે, શહેર વસાવવાની ખીલી નાખી. તેથી શુભ શુકન પ્રમાણે આ રાજ્યતખ્ત કરોડ વર્ષ સુધી અવિચળ રહેશે, શુરવિરેને તથા વિદ્વાન કવિ પંડિતોને પાળનાર થશે,
Page #136
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (અષ્ટમી કળા ) ૧૧૩ અને તે ગાદી ઉપર જે રાજાઓ થશે તે નિલય અજીત એક એકથી અધિક રણના જેવા દાતાર બાદશાહેાને થાપવા ઉથાપવાસમ સ` રાજાઓના શિરોમણી થઇ પશ્ચિમના પાદશાહે ”ની પદવી ધારણ કરી પ્રજાને પાળવામાં તત્પર અને જેઓના હુકમ ન ફ્રે એવા સમ થશે.અને આ શહેરની રૈયત પણ બહુજ દ્રવ્યવાન નવનિધિ સહિત તથા બહુજ હુન્નર ઉદ્યોગને કળાકુશળવાળી સુખી રહેશે. એમ શુકન જોનારાઓએ ભવિષ્ય કહ્યું પછી તે વખતે વિધિ સહુ હોમ કરાવી વેદમંત્રાના, ઉચ્ચાર કરાવી, પૃથ્વીની પ્રતિષ્ઠા કરાવી બ્રાહ્મણોને વરેણીમાં વરાવી, જન્મપત્રીની પૂજા કરી, સવે ઉમરાવેાને ભેળા કરી વાંચી સ`ભળાવી અને શહેરનું નામ “ નવાનગર ” પાડયું. સવે એ ધન્ય ધન્ય શબ્દો ઊચ્ચાર્યાં, ત્યારપછી ઘણા પ્રેમથી નાગેશ્વર મહાદેવને તથા વીસાત માતાને પુજ્યાં, આશાપુરાજીનું સ્થાનક મનાવી તેમાં માતાજીની પ્રતીમા સ્થાપી તથા મામઈ માતાનું પણ સ્થાનક બાંધી મન, વચન, અને ક્રિયાથી જામ રાવળજીએ પૂજન કર્યુ છે
ઉપર પ્રમાણે નવાનગર ( જામનું નગર એટલે લેાકા જામનગર 2 પણ કહેવા લાગ્યા, તે) વસાવ્યા વિષેના સંસ્કૃત શ્લેાકેા તથા તેની જન્મકુંડળી અને ચારણી ભાષાનું કાવ્ય ઉપર લખવામાં આવેલ છે. હવે તે શહેર વસાવ્યા વિષેની લોકીક “ દંતકથા ” જે વૃદ્ધો આગળથી સાંભળવામાં આવેલ છે તેના ટુસાર પણ જાણવા યાગ્ય હેાવાથી નીચે મુજમ લખવામાં આવેલ છે.
“ જુની થાંભલી રોપી તે વિષેની દંતકથા
""
શુભ શુકન અને વેળા જોઇ, જોષીએ જામશ્રી રાવળજીના શુભ હસ્તકે સ્થંભ રોપતાં કહ્યું કે રામર શેષનાગના માથા ઉપરજ ખીલી મારી છે ” તેથી આ સ્થળ ચક્રવતી રાજાનું મહાન ગાદીસ્થળ થશે, આ વાકયા સાંભળી કેટલાએક અશ્રદ્ધાળુઓએ જામશ્રી સામું જોઇ, જોશીની મશ્કરી કરી કહ્યું કે, · આખી પૃથ્વીમાં બરાબર આ ખીલી નીચેજ શેષનાગનું માથું આવ્યુ? એ વાકય સાંભળી જામ રાવળજી પણ જરા મંદ મંદ હસ્યા, એથી જોશીએ જરા ક્રોધના આવેશમાં આવી ખીલી પૃથ્વીમાંથી ખેંચી કાઢી ત્યાં અંદરથી લેહીની સેડ થતાં આ દૈવી ચમત્કારથી સહુ આશ્ચય પામ્યા અને જલદી એજ જગ્યોએ ખીલી પાછી નાખી, એટલે જોષીએ કહ્યું કે એ પળ ગઇ, હવે તેા ખીલી મસ્તક આધુ જતાં પુંછડાના ભાગ તરફ પડી, એથી આ રાજ્ગાદી ઉપર નહી ધારેલા રાજા ગાદીએ આવશે. કદાચ કોઇ પાટવીકુમાર ગાદીએ આવરો તા તેના વખતમાં નધારેલી આફત આવશે. અને હાથમાંથી રાજ્ય ગાદી જવાના વખત આવશે. પણ આ ભુમી બળવાન હોઇ ગાદી જશે નહીં તેમજ અત્યારની મહાન સત્ક્રાંતીના યાગે આપશ્રીના વશમાં આ તખ્ત ઉપર ઘણાજ પ્રતાપી, વીર, બુદ્ધિશાળી અને મહાન ઊદાર રાજાએ થશે.
ઉપરના સ્થંભની પ્રતીષ્ઠા કરી તે વખતે બાજુમાં બીજી બે થાંભલી
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રીયદુવશપ્રકાશ
( પ્રથમખંડ )
(6
પણ રાપી હતી. પહેલી ચાંભલીએ, જામશ્રી રાવળજીએ પેાતાના ઉચ્ચશ્રવા નામના દેવાંગી (ધાડા) ખાંધ્યા, ( પાછળથી ત્યાં દરબારગઢ બધાવ્યા ) બીજી થાંભલીએ નાંઘણુ વજીરે ધાડા મધ્યેા પાછળથી ત્યાં માંડવી (કસ્ટમ ઓફીસ) બનાવી, ત્રીજી ચાંભલીએ નગર શેઠે ધાડા બાંધ્યા, (પાછળથી ત્યાં નગર શેઠનાં મકાના થયાં) ઉપરની રીતે પહેલી થાંભલી તે હાલ પણ જામનગરમાં “ જીની ચાંભલી ” ના નામે પ્રખ્યાત છે. હાલ તે થાંભલી દરબારગઢની ભાજીના ‘રાજેન્દ્રરોડ” ઉપર આવેલી દક્ષણાદા ખારની લાઈન વાળી દુકાનેામાંની એક દુકાનમાં છે. દુકાનની ભરતી થવાથી એ થાંભલી હાલમાં માત્ર એકજ કુટને આશરે મહાર દેખાય છે. તેને સીદુર ચડાવેલ છે અને પાસે પઢીવાનાં પાત્રો અને ધજા છે અને રાજ તરફથી તેનું કાયમ પૂજન કરાવાય છે.
ઉપરની થાંભલી રોપી તારણ ખાંધીને નવાનગર ” એવુ નામ આપ્યુ કે જે હાલ જામનગરના નામે. પણ ઓળખાય છે.
'
જામનગર વસાવ્યા પછી જામશ્રીએ જામખંભાળીએ પાતાનુ “ ટીલુ. ?” રાખી જામનગરમાં નવી રાજ્ગાદી સ્થાપી અને વિશાળ દરબારગઢ બાંધી તેને ફરતા કીલ્લા બનાવી ત્યાંજ શાંન્તિથી રહેવા લાગ્યા એ જામનગર ( નવાનગર ) વસ્યા પછીની શાભાનું વર્ણન ચારણી ભાષામાં નીચે મુજમ છે.
॥ રોદા | बरनुं शोभा नगरकी, यथामती अनुसार ॥
મુન્નાર્ / ફ્ ॥
एक एक बानक अधक, कहत न लहीयें पार ॥ १ ॥ कोटी ध्वज केता मंही; वेपारी अणपार ॥ लख लख मांही लखपती, नैातमपुरी मुझार ॥ २ ॥ अधर झरुखा झुक रहे, बवळी थाट बजार ॥ થોળ યોઃ વના નવલ, નૌત્તમપુરી चंद मुखी मद भरी, नेंण कुरंगी नार ॥ श्रवण कळशें जळ भरें, नोतमपुरी मुझार ॥ ४ ॥ अत्तर सांघा धम धमे, फहरे तेल फुलेल || મમાતા રાતા દ્દી, છીયા રે મુ, છેજ ।। પ્ || नेक झवेरी पारखी, जडीयां मझ सोनार || घडीया घाट सुघाट, नौतमपुरी मुझार ॥ ६॥ कारीगर केता, कही, हकमत करे हजार ॥ जरी कोर पट रेशमी, उपजावे अणपार ॥ ७ ॥
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૫
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા). दुःख दाळीद्र दीसे नही, घर घर मंगळ चार ॥ वरण अढार मुखीयां सदा, वरते रावळ वार ॥ ८॥ सुंदर मंदीर सोहीया, हरीहर प्रतमा माय ॥ जे थानक जगतंबरा, चख देखी ललचाय ॥९॥ धनस नगर रावळ धणी, नतनत प्रभा नवल्ल ॥
चणी छटा दरबारकी, माणक जोत महल्ल ॥ १०॥ वि.वि. અથ કવિ કહે છે કે નવાનગરની શોભા યથામતી વણવું છું. કે જે કેતાં પાર આવે તેમ નથી, ભાત ભાતની મહેલાતો બનાવી સર્વ કે તેમાં રહેવા લાગ્યા, કેટી દવજ વેપારીઓ લાખના વેપાર કરવા લાગ્યા, બવળી બજારેમાં અધર ઝરૂખામાં બેસી સંગીત ગાનારાઓ નવાનવા વાંછત્રો લઇ ગાવા બજાવવા લાગ્યા, ચંદ્રમુખી જોબનના મદથી ભરપુર હરણના જેવાં નેત્રોવાળી સ્ત્રી સોના રૂપાના કળશેથી પાણી ભરવા લાગી શહેરમાં કેટલાક યુવાને અત્તર સેવા લગાવી ફલેલ તેલ નાખી મદમસ્ત બની ફરવા લાગ્યા, ઠામઠામ ઝવેરીની દુકાનો તથા જડીયા અને ઘાટ ઘડીયા સેનીની દુકાને શોભવા લાગી, તે સિવાય જુદા જુદા કારીગરો, રેસમી તથા સુતરૂ કપડાએ બનાવી તૈયાર કરવા લાગ્યા, કેદી દુ:ખી કે દરીદ્ર રહ્યું નહીં, ઘેર ઘેર મંગળાચાર વર્તાઈ રહ્યા, અઢારે વર્ણ સુખી રહેવા લાગ્યા, ઠેકાણે ઠેકાણે વિષ્ણુ, શિવ, અને દેવીઓનાં મંદીરે શેલવા લાગ્યાં, અને મણુ માણુકની- તિ સમાન રાજમહેલ પણ શોભવા લાગ્યું, એવી રીતે નીતનીત નવી પ્રભાવાળા નવાનગરમાં જામ રાવળજીની રામવારી વર્તાવા લાગી. Sા ત્રિકાળદશી પંજુ ભટજી અનેં જામશ્રી ગુરુ
રાવળજીનું પુર્વ વૃત્તાંત જામશ્રી રાવળજીનું મસ્તક વખતે વખત કાયમ દુખ્યા કરતું હતું, તેથી એ વ્યાધીને મટાડવા અનેક વિઘો, હકીમે, તથા જંત્ર મંત્રાદી ક્રિયાઓના અનેક ઇલાજે કર્યો પરંતુ તે સઘળા ઇલાજો નીરર્થક જતાં, એ ઉપાધી દીવસે દીવસ વધવા લાગી, એક વખત મહામાસમાં સખત પવનના તોફાનમાં માવઠું (વરસાદ) થતાં જામ સાહેબના માથામાં અસહ્ય વેદના થવા લાગી. એ વખતે કેઇએ કહ્યું કે, “ધ્રોળ.” ગામમાં “ત્રિકાળદશી. પંજુ ભટ્ટજી” છે, જે આવે તો આ રેગ ક્યારે મટશે? તે વીષે બરાબર ખરેખરૂંજ કહી ઇલાજ બતાવો, એ સાંભળી જામશ્રીએ ભટજીને બોલાવવા માટે કારભારીને વેલ આપી, ચાર પાંચ સ્વારે સાથે ધ્રોળ મોકલ્યા,
આ પ્રસિદ્ધ વિદ્વાન પુરૂષ જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ હતા, ભૂત, ભવિષ્ય અને
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ )
વત માન, એ ત્રણે કાળની વાત તેઓ જાણતા હેાવાથી, તેઓ “ ત્રિકાળદ્રુષી” ના નામે દેશમાં પ્રખ્યાત હતા, એ સમયમાં તેનું દેશ દેશાવરના રાજા મહારાજાઆમાં અને પ્રજામાં ઘણુંજ માન હેતુ',
,
જામશ્રી રાવળજીના કારભારી તથા માણસા ધ્રોળમાં આવી તે ત્રિકાળદીનેં ઘેર ઊતર્યાં અને સ` હકીકત કહી, રાત્રે વાળુ કરી ઓસરીમાં સુતા અને ત્રીકાળષી ઓરડામાં સુતા, ઓરડામાં જે વાત થાય તે ઓસરીમાં સભળાતી હતી, રાત્રે સુતાં સ્રીએ પૂછ્યુ કે “તમે જામનગર કેટલા રોજ રોકાશો? ” ત્રીકાળદશીએ કહ્યું કે, “ પંદર દીવસ થશે ” ત્યારે સ્રીએ કહ્યું કે, નિત્યના પાંચ લેખે પીચાંતેર ખાસડાં મારવા આપે, ત્રીકાળદશીએ હા, પાડી અને સ્રીએ પાણાસા ખાસડાં માર્યાં, એસરીમાં સુતેલા કારભારી વગેરે સર્વ માણસે આ સર્વ બનાવથી આશ્રય પામ્યાં. અને તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, જે બ્રાહ્મણ સ્રીના હાથથી જોડાઓના માર ખાય છે, તે રાવળજામનું શું અલેલ કરશે? પણ આપણે તેને તેડી ન જઇએ તેા રાજા ગુસ્સે થાય, રાજા જે વ્હેમે ચડયા તે ચડયા, તેને કાણુ કહે? માટે આપણે તેડી તેા જઇએ... પછી થવુ હશે તે થાશે, એમ વિચારી સવાર થતાં ત્રીકાળદશીને રથમાં એસાડી નવાનગર તેડી ગયા, ત્યાં રાવળ જામે તેના ઘણાજ સત્કાર કર્યાં, બીજો દિવસ થયા વિદ્વાનાની સભા ભરાણી, બ્રાહ્મણોની રાજાએ પુજા કરી ત્રીકાળદર્શીને અધ્યક્ષ સ્થાને બેસાર્યાં. પછી જામરાવળજીએ પેાતાના દર્દીનું કારણ અને ઉપાય પૂછ્યા. એ ઉપરથી ત્રીકાળદર્શીએ પેાતાના ત્રીકાળ જ્ઞાનથી વિચારીને સ વિદ્વાનેા સમક્ષ નીચે પ્રમાણે કહ્યું કે. કર્તા હર્તા ઇશ્વર છે. પણ જામરાવળજીના રોગનું કારણ નીચે પ્રમાણે છે. અહિંથી પૂર્વમાં આશરે ૨૫-૩૦ ગાઉ ઉપર જંગલમાં એક મોટા ટેકરો (ધાર) છે તે ઉપર “અરણી”નું ઝાડ છે, તેને પવનના ઝપાટાથી જ્યારે આંચફ્રે લાગે છે ત્યારે તમારા માથામાં દરદ થાય છે. જો તે અંધ પડે તે। તુરત તમારૂ દરદ મટી જાય” આ સાંભળી સહુ સભા અતિ આશ્ચય પામી. અને સને એ વાત અસભવિત લાગી, પણ પછી જાતે જઇને તપાસ કરવાના નિશ્ચય કર્યાં. રાવળજામ પેાતાની સ્વારી સાથે ઘણા વિદ્વાને અને ત્રિકાળદર્શી” ને સાથે લઈ તે સ્થળે ગયા, ત્યાં જઇ ત્રીકાળદર્શીએ તે ટેકરી ઉપર ચડીને સને ણીનું ઝાડ ” દેખાડયું, એ વખતે આંચકાના પવન ન હતા, તેથી જામશ્રીરાવળજીને માથામાં દરઢ થતું ન હતુ. ત્રિકાળદર્શીને ખાત્રી કરી આપવાનું કહેતાં તેણે તુરત ઊભા થઈને તે અરણીના ઝાડની ડાળ ઝાલી જોરથી આંચકા માર્યાં કે રાવળજામ અસહ્ય માથાની પીડાથી રાડ પાડી ઉભા થઈ ગયા.” તેથી સત પૂર્ણ ખાત્રી થઇ. પછી જામશ્રીએ આમ થવાનુ કારણ પૂછ્યું તેથી ત્રિકાળદર્શીએ કહ્યું કે અહીંથી થોડે દૂર “ અરણીટી’બા” એ નામનું ગામ છે ત્યાં એક સાની રહેતો હતો. તેની ગાય ત્યાંનો ભરવાડ જે એક મેટા માલધારી અને ગાયાના માટા ટાળાં વાળા ટુતા. તેના સાથે તે ચારવા મૂકતા. ભરવાડે પાતાની ગાયા
અર
,,
Page #140
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ.
(અષ્ટમી કળા) ૧૧૭ ચારવા એક છોકરે રાખ્યું હતું, તે છોકરે જાતે “રજપુત” હતો પણ તેનાં માબાપ નાનપણમાં ગુજરી ગયા હોવાથી આ ભરવાડનું ધણચારી ગુજરાન ચલાવતો.
સનીની ગાય તુરતમાંજ વીયાણુ હતી. અને બન્ને વખત પુષ્કળ દુધ આપતી હતી. એક દિવસે, સવારમાં તે ગાયને દઈ ભરવાડના ગાળામાં ચરવા મેલી અને સાંજે ઘેર આવતાં ગાયે દેવા દીધું નહી, તેથી કંઈ માંદી હશે તે હેમ આવ્યે, સવારમાં બીજે દહાડે ગાયે દેવા આપ્યું, ને ઘણુમાં ચરવા મેલી રાત્રે પાછું દાવા ન આપ્યું આમ દરરેજ થતાં, સેનીને વહેમ પડયે કે “ગાય સેજી છે. માટે નકી ધણ ચારનાર દેઈ લેતો હશે એમ ધારી રાત્રે ભરવાડને ઘેર જઈ બધી બીના કહી સંભળાવી, ભરવાડે ધણ ચારનાર છોકરાને પુછયું તે નિર્દોષ હતો તેથી તેણે તુરતજ સેગન ખાઈ, કહ્યું કે “હું કશું જાણતો નથી ” બીજે દહાડે ભરવાડની ભલામણ ઉપરથી અને વળી પિતા ઉપર જુઠું કલંક આવતું હોવાથી તે છોકરે બરબર તે ગાય ઉપર ધ્યાન રાખ્યું, જંગલમાં ચરતાં ચરતાં ગાયના ટેળાથી તે ગાય જુદી પડી, આ ટેકરા ઉપર ચડી, ગોવાળ તેની પાછળ છુપી રીતે ચડયો, જઈને જોયું તો એક ખાડે હતા, ત્યાં ગાય આવીને ઉભી રહી, કે તુરતજ ચારે આંચળમાંથી દુધની ધારાઓ પડવા લાગી, તમામ દૂધ, વષી (ખાલી થઈ) રહ્યા પછી ગાય ચાલી નીકળી અને ટોળા સાથે ભળી ચરવા લાગી, આવી ખાત્રી થયા પછી, તેણે પોતાના માલીકને વાત કરી, ને સોનીને બોલાવી કહ્યું કે, ભાઇ “ તારી ગાયના દુધનો ચોર નથી, પણ એ ગાય પોતેજ છે ? પછી તેની પણ ત્રણ ચાર દિવસ સાથે જંગલમાં તેડી જઈ, ખાત્રી કરાવી.
તે જોઇ સેની ઘણુંજ આશ્ચર્ય પામ્યા, અને તે પછી તે દરરોજ તે ખાડામાં પુજા કરવા આવતો, “રજપુતને છોકરે (ગેવાળે) તેનું કારણ પુછતાં સનીએ કહ્યું કે અહી કઈક ચમત્કારિક દેવનું સ્થાન જણાય છે, એ ઉપરથી બીજે દિવસે તે છોકરે ત્યાં થોડું ખેદ્ય, ત્યાં “જળાધારી સહીત મહાદેવનું બાણ જડયું? સોની પુજા કરવા આવતા તેણે તે છોકરાનેં કહ્યું કે, આ શંભુ-સ્વયંભુ, (જ્યોતીલગ) કહેવાય, કેમકે પિતાની ઈચ્છા પ્રગટ થયા છે. અને આના ઉપર કેઈ આસ્તા રાખે તો ધાર્યું ફળ મળે, આ વા તે ચાલાક છોકરે સમજી લીધાં અને બીજે દહાડે મધ્યાનકાળે નાહી ધોઈ, સ્વચ્છ થઇને કમળપુજા કરવાનો વિચાર કરી મહાદેવ સન્મુખ, બેસી પોતાના જ હાથે માથું કાપીને મહાદેવને (માથારૂપી) કમળ ચડાવી પૂજન કર્યું, આમ માથું કપાયું પછી ધડે પૂજન કર્યું. એ વીર પુરૂષ ઉપર મહાદેવ રીઝયા. અને તે જીવનો તમારી માતાજીને પેટે અવતાર ધરાવ્યું, ને આપ રાવળજામના નામે પ્રસિદ્ધ થયા,
આ હકીક્ત સાંભળી સહુ આશ્ચર્ય પામ્યા, અને જામ રાવળજીના પૂર્વ જન્મની વીરતા સાંભળી સહુ તેને ધન્યવાદ આપવા લાગ્યા.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) તે પછી અરણીના ઝાડ વિષે કહ્યું કે કમળ પુજા કર્યા પછી તે માથું મહાદેવજીની જળાધારી ઉપરથી રડતાં રડતાં આ જગ્યાએ ખાડે હતું તેમાં આવ્યું. અને ત્યાં વર્ષો જતાં એ તુંબલીમાં “અરણીનું ઝાડ ઊગ્યું, હવે એ સેિટે હલે ત્યારે જામશ્રીના માથામાં (આ તુંબલીને પૂર્વાશ્રમને સંબંધ હોવાથી) વેદના થાય છે. પછી તેને ઊપાય પુછવાથી ત્રિકાળદશીએ કહ્યું કે, હવે તમે નીચેની તુંબલીને કાંઇ અડચણ ન આવે તેમ આ ઝાડના સેટાને કાપી નાખો એટલે તમારૂં દરદ મટી જશે. પછી જામ રાવળજીએ તે ઝાડને કાપી નાખ્યું પછી જોષીના કહેવા પ્રમાણે આસપાસની જ ખોદાવી, તુબલીને ઇજા ન થાય તેમ તે તુબલીને પણ પવિત્ર બ્રાહ્મણના હાથે કઢાવી, ને જેશીએ તેને મશરૂમાં વીંટી એક કરડીઆમાં રૂના પોલ મેલી તેમાં રખાવી તેનું રક્ષણ કરવાનું કહી, જામશ્રીના તંબુમાં મેલાવી, તે વખતથીજ જામરાવળના માથાનું દરદ મટી ગયું.
જામનગર આવી જોશીને કહેવા મુજબ તે તુંબલીને કરંડીઓ એક એરડાના આળી આમાં રખાવ્યો, અને ત્યાં ધુપ દીવો કરી તેની પુજા હંમેશાં કરવા લાગ્યા. અને ત્રિકાળદશીને પુષ્કળ દ્રવ્ય આપી વિદાય કર્યા.
મોસમમાં દાણું તૈયાર થતાં ખેડુતે દરબારી ભાગના વજેના દાણુઓનાં ગાડાંઓ ભરી આવવા લાગ્યા. એ વખતે એક ખેડતે તુંબલીવાળા ઓરડા પાસે બળદ બાંધ્યા, પછી દાણું ઉતારી બળદને ગાડે જેડી ચાલતો થયો, તે પછી જામ રાવળજી ત્યાંથી નીકળ્યા અને એ ઓરડા આગળ બે બળધ બાંધેલા દીઠા જાયું કે ખેડુત બળદ ભુલી ગયો હશે તેથી સિપાઈ સાથે તે બળદો ખેડુતને મોકલાવી આપ્યા. ખેડુતે કહ્યું કે “મારા બળદો તો આ બાંધ્યા તેથી સિપાઈ તે ખેડુતને તેડી તેના બળદ સાથે પાછો આવ્યો, ત્યાં ઓરડા પાસે બીજા તેવાજ બળદ બાંધેલા દીઠા એમ એકજ રંગની ત્રણ જે બળદની થવાથી રાવળ જામ ઘણુંજ આશ્ચર્ય પામ્યા. તેથી ધ્રોળથી ત્રિકાળદર્શીને પાછા બોલાવી કારણ પૂછતાં ત્રિકાળદર્શીએ કહ્યું કે “મહાદેવ તમોને સહાય થયા છે. માટે તમે તેની સ્થાપના કરે અને તુંબલીને પણ સાથે લઇ ત્યાં વિધીપૂર્વક તેને અગ્નિસંસ્કાર કરે “પછી જામશ્રી રાવળજી સર્વ અમીર ઉમરાવ અને કેટલાક બ્રાહ્મણોને સાથે લઈ મેટા રસાલા સાથે તે જંગલમાં આવ્યા પછી ત્યાં ત્રિકાળદર્શી પાસે અરણીના ઝાડની જડ ઉપર મહાદેવની પ્રતિષ્ઠા કરાવી અને પોતાને તે પૂર્વાશ્રમમાં જંગલમાંથી જડયા હતા. તેથી “જડેશ્વર એવું નામ પાડયું. અને એ મહાદેવથી પશ્ચિમે જરા થોડે દૂર તે તુંબલીનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરાવ્યું. અને ત્યાં રાવળેશ્વર એ નામના મહાદેવની પ્રતિષ્ઠા કરી એ જગ્યાએ અનેક રાશીઓ તથા બ્રહ્મભેજ કરાવી વિપ્રોને ખુબ દક્ષીણાઓ આપી સંતુષ્ટ કર્યા. અને ત્યાં બન્ને સ્થળે દેવળે ચણાવી તેની આજીવિકા ચલાવવા પ્રબંધ કર્યો. તે પછી ત્રિકાળદર્શીએ કહ્યું કે તમારા બે સારા ઘોડાઓ લાવી આંહી બાંધે, અને તે એક પ્રહર પછી છોડી લેજે જામશ્રીએ તેમ કર્યું તો તેજ જગ્યાએ બીજા બે ઘડાઓ બાંધેલા
Page #142
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ,
(અષ્ટમી કળા)
૧૧૯
દીઠા ફરી એ ધાડાએ છેાડી લીધા તાપણ ત્યાં તેવાજ એ ઘેાડાઓ બાંધેલા દીઠા જેમ જેમ ઘેાડા છેાડતા જાય તેમ તેમ ત્યાં ધાડા તૈયાર હેાયજ તે જોઇ ત્રિકાળદર્દી ખેલ્યા કે “આ મહાદેવની કૃપાથી તમારો ઘણા માટેા પ્રતાપ વધશે. અને આખા હાલાર દેશ તમારે મજે થશે, વળી મહાદેવજીની આજ્ઞા છે કે, જે એરડામાં તે તુલી રહેતી હતી. તે આરડામાં ઘોડાએ બાંધજો, અને સવારે છેડી દાન દેવાથી ત્યાં તેટલાજ ખીજા ઘોડાઓ થશે સવારે ઘોડાઓ છેાડી દાન કરજો અને સાંજરે ઘોડા છેડા તે સ્વારીમાં (લશ્કરમાં) રાખજો મહાદેવ તમારા ઉપર અતિ પ્રસન્ન છે–” એમ કહી સહુ જામનગર ગયા અને ત્રિકાળદર્શીના યોગ્ય સત્કાર કર્યો.
ઘોડા
ત્રિકાળદર્શીના કહેવા સુજમ આરડામાં ઘોડાએ બધી સવાર થતાં તે છેડી લઇ ચારણ બ્રાહ્મણ ભાટ વગેરેને દાનમાં આપતાં જામશ્રીની દેશ વિદેશમાં અતિ કિતિ પ્રસરી ગઈ, તેમજ સાંજે ઘોડા છેાડાતા તેની એક જમી ગજ એકઠી કરીને આખે. હાલાર દેશ જીતી લીધા તે ઉપરથી પ્રાચીન મૂહે છે કે ॥ દુદ્દો ॥ * નડીયો જંગલમાં વસે, થોડાનો વાતાર્ ॥
त्रुठो रावळ जामने, हांकी दीधो हालार ॥ १ ॥
ઉપર પ્રમાણે એ મહાદેવજી અને ત્રિકાળદશી બ્રાહ્મણના પ્રતાપે જામ રાવળજીની ઊતિ થઇ હતી, રાવળજામ ભટ્ટને પુજનીક ગણી તેના ઘણા સત્કાર કરતા હતા. એક વખતે જામરાવળજીના સાંભળવામાં આવ્યુ કે “ ત્રિકાળદશી પેાતાની સ્રીના હાથથી નિત્ય જોડાના મારખાય છે” આ વાત જાણી તેને ધ્રોળથી તેડાવ્યા, અને એકાંતમાં તેડી જઇને કહ્યું કે “ મારે એક અગત્યની વાત
* એ પ્રતાપી જડેશ્વર મહાદેવની જગ્યા હાલપણ ઘણીજ પ્રસિદ્ધ છે તે મેારીથી ૫-૬ ગાઉ ઉપર દક્ષિણે અને વાંક્રાનેરથી ત્રણ ગાઊ ઉત્તર પશ્ચિમે છે તેનું રક્ષણુ વાંકાનેરના રાજા કરે છે. વાંકાનેરથી ત્યાં સુધી સડક બાંધેલી છે. દેશ દેશાવરના હજારો યાત્રાળુ લેકે ત્યાં દર્શને માનતાએ જાય છે. એ મહાદેવની ટેકરી અને દેવળ ધણું છેટેથી દેખાય છે. તેવી ઉંચાઇ ઉપર છે. અને મેાટા વિસ્તાર હેાઇ ત્યાં ધર્મશાળા અને બંગલા બાંધેલા છે ક્રૂરતા કિલ્લા છે તે ત્યાં સિધી મેટર ઉપર જાય છે ત્યાં સાધુ બ્રાહ્મણા હર હંમેશ રહે છે. એ ત્રણુ સદાવ્રતા પણ અપાય છે. શ્રાવણ માસમાં દેશ દેશાવરના રાજા મહારાજાએ અને શ્રીમતા તરફથી ત્યાં સેંકડા બ્રાહ્મણો પુજા માટે આવી રહે છે. અને [શ્રાવણ માસના] દર સેમવારે ત્યાં મેઢા મેળાઓ ભરાય છે, જામશ્રી રાવળજીના વખતથી કાયમ ઘી ને દીવા અને પુજન માટે પ્રબંધ બાંધેલ તે હજી પણ ચાલુ છે એટલું નહિ' પહુ વિદ્યમાન મહારાજા જામશ્રી ૭ રણુજીતસિંહજી સાહેબ બહાદુરે ત્યાં પધારી ચેારાશી કરી કાયમના માટે.મોટી રકમ બાંધી આપી છે. પાસે રમનારા હજી પણ દેજે રાવળામના ધાડા ” એમ કહી પાસા અને તે મહાદેવજીના પ્રતાપે પાસા સવળા પડે છે.
નાખેછે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૦ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) પુછવાની છે, જે મારે અપરાધ ક્ષમા કરે તો પુછું ” તેથી ત્રિકાળદશીએ અભય વચન આપ્યું, એટલે જામ રાવળજીએ કહ્યું કે “તમે નિત્ય તમારી સ્ત્રીના હાથથી ખાસડાંઓને માર ખાઓ છે તે વાત સાચી છે?” ત્રિકાળદશીએ હા પાડી પછી જામ રાવળજીએ તેનું કારણ અને ઊપાય પુછયે, તેથી ત્રિકાળદશીએ કહ્યું કે
હું પૂર્વ જન્મમાં કાગડો હતો, મારી સ્ત્રી, ઘડી, હતી તે ઘડીને મોટું ભાડું હતું, અને ગંગા કિનારે ચરતી હતી, કાગડાના સ્વભાવ પ્રમાણે હનિત્ય તે ઠેલતે હતા, તેથી ઘડીને ઘણું જ દુઃખ થતું એક દિવસે ઘણું જ ઠેલ્યું, તેથી ઘણું લોહી નીકળવા લાગ્યું, તેમ તેમ મને ઘણું જ લીજત પડી, પણ ઘડી અતી પીડાથી ઘણુ ગભરાણુ તેણે પુછડા વડે મને ઉડાડી મેલવાને ઘણે પ્રયત્ન કર્યો, પણ તેનું કાંઇ વળ્યું નહિ અને દૈવ્ય યોગથી તેનું પુછડું મને વીંટાઈ ગયું, હું ઘણું તરફો, તેથી તે ઘેાડી ચમકી અને કિનારા પરથી ગંગામાં પડી ગઈ, મારાં અને ધેડીનાં પ્રાણ સાથે નીકળી ગયા, મેં ઘડીને ઘણું દુઃખ દીધું, તેથી મને મરતી વખતે ઘણે પસ્તા થયો હતો, કે જે હું હવે આમાંથી બચું છે કે પ્રાણીને હવેથી દુ:ખ ન દેવું, એવી મેં મારા અંતરથી પ્રતિજ્ઞા કરેલી તેણે કરી મારૂં અંત:કરણ નિદોષ થયેલું, એવી દશામાં ગંગામાં પ્રાણુ મુક્ત થયે, તેથી ગંગા પ્રતાપે હું બ્રાહ્મણને ત્યાં જન્મીને ત્રિકાળદશી થયે, અને ઘેડી મારી સ્ત્રી થઈ, મેં પુર્વ જન્મમાં તેને દુઃખ દીધું હતું તેના બદલામાં હવે હું તેના હાથથી નિત્ય ખાસડાંને માર ખાઉ છું. ક્ય કર્મો ભોગવવા પડે છે, અને તે ભગવે છુટક થશે.
જામ રાવળજીએ તેનો ઉપાય પૂછયો ત્યારે ત્રિકાળદશીએ કહ્યું કે એ ઘડીનું લેાહી જેટલું મેં પીધું હતું, તેમાં હવે સવાપાસેર લેહીનો બદલો આપે બાકી રહ્યો છે, કેમકે અમારે ગ્રહ સંસાર શરૂ થયું ત્યારથી દરરોજ તે મને પાંચ ખાસડાં મારે છે, ગામતરે જવું પડે તો તેટલા દિવસનાં તેને હિસાબે ખાસડાં ખાવા પડે છે, આ બનાવથી મારું દિલ હંમેશાં બન્યા કરે છે, અને તેથી અમુક પ્રમાણમાં મારું લેાહી ઓછું થાય છે, એ હિસાબે આટલી ઊંમરે પહોંચ્યા પછી હવે માત્ર શવા પાસે લેહી બળવું બાકી રહેલ છે, તે ધીમે ધીમે જીદગી પુરી થતાં લેણું ભરાઈ જશે. એ સાંભળી જામ રાવળજીએ કહ્યું કે–
“તમે મારૂં દરદ મટાડયું, તે કોઈ પણ ભોગે આપનું આ દરદ મટાહવું છે, માટે આપ જે ઇલાજ બતાવે તે હું તન, મન, ધનથી કરૂં ” ત્રિકાળદશી બોલ્યા કે કઇપણ પ્રકારે બાકીનું લેહી આ સ્ત્રીના પેટમાં જાય, તો પછી તેની મારા પ્રત્યે પૂજ્ય બુદ્ધિ થાય, જે હવે આપને તેમ કરવાનો આગ્રહ હોય તે મારા શરીરમાં રૂબડી મુકાવી શવા પાસે લેહી કહાવે, પછી તે લેહીમાં ચોખા ભીંજવી રાખીને હરકે યુકિતથી તેને ખવરાવે, રાવળજામને આ વાત પસંદ પડી, તેથી ધરૂંબડી મુકાવી ભટજીનું લેાહી કઢાવ્યું, તેમાં ચોખા ભીંજવી સુકાવ્યા પછી ધ્રોળ તે સ્ત્રીને તેડવા રથ મેક, અને કહાવ્યું કે “તમને જામનગરમાં રાણીઓએ તેડાવ્યાં છે, કારણ કે ત્યાં તમોને પહેરામણુ કરી ઘર આપી
Page #144
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ, (અષ્ટમી કળા) ૧૨૧ ઘણું સન્કારથી રાખવા ઇચ્છે છે અને ત્રિકાળદર્શીએ પણ તેજ કાગળ લખી આપે, તેથી તે સ્ત્રીએ રથમાં બેસી જામનગર આવી દરબારમાં જ ઉતારે કર્યો, એક બ્રાહ્મણ રસોઇ કરવા રાખ્યો, અને ત્રિકાળદર્શને (વરૂણુને બાને) જડેશ્વર મોકલ્યા છે. તે થોડા દિવસમાં આવશે. તેમ કહેવરાવ્યું રોયાને ભલામણ કરવાથી સુકવેલા ચેકબા નિત્ય તે સ્ત્રીને રસોઈમાં રાંધી ખવરાવતો, ચોકખા પુરા ખવાઈ રહ્યા છે. બીજે જ દિવસે તે સ્ત્રી નિત્ય નિયમ પ્રમાણે પ્રાતઃકાળમાં સ્નાન કરી પૂજા કરવા બેઠી તેવામાં તે એકાએક ત્રાસ પામી, પશ્ચાતાપ કરવા લાગી કે. “અરે મારા પ્રાણપતિને મારે સર્વ પ્રકારે માન આપવું જોઈએ. સ્ત્રીને પતિ એજ સર્વ પ્રકારે પૂજ્ય અને સેવ્ય છે જે સ્ત્રી સ્વામિભક્તિ ન કરે, તેના દાન, વૃત, તપ, વિગેરે સર્વ વ્યથજાય છે, માટે મારા મેં આજ સુધીના સર્વ ધર્મો વ્યર્થ ગયા,અરેરે નીચ સ્ત્રી પણ કલ્યન કરે એવું એકત્ય કર્યું છે, હું નર્કમાં પડીશ.” એમ બેલતી રૂદન કરતી મુછ ખાઈ પડી. રાણીઓએ દોડી આવી. ઘણી મહેનતે શુદ્ધિમાં આણું, પરંતુ જામરાવળજીને તે વાતની ખબર પડતાં તેઓ તો તેનું કારણ સમજી ગયા હતા. તેમણે તેની પાસે બે ત્રણ સ્ત્રીઓને રાખી ત્રિકાળદર્શની સ્ત્રી પોતાના દુ:કૃત્યથી પસ્તા કરતી, “અનશનવૃત” (ખાવું પીવું છોડી દેવું તે) લઇને પ્રાણ મુક્ત કરે વાને તૈયાર થઈ તેથી જામરાવળે ત્રિકાળદર્શીને તુરત તેડાવ્યા તેથી તેઓ આવ્યા અને ઘણુજ મહેનતે તેને સમજાવી શાન્ત કરી, તેનું અંત:કરણ શુદ્ધ થયું હતું. તેથી પતિની આજ્ઞા પાળી અનશન વૃત મૂકી દીધું. તે દિવસથી એ સ્વામિભકિત કરીને પતિવ્રતાનો ધર્મ પાળવા લાગી, એ રીતે તે ત્રિકાળદર્શીએ જામરાવળનું દર્દ મટાડી તેની ઉન્નતિ કરી અને પિતાનું પણ સંકટ દૂર કર્યું તે પછી જામશ્રી રાવળજીએ તે ત્રિકાળદશીને જામનગરમાં રહેવાનાં ઘરે આવ્યાં અને ઘણાંજ માનથી પોતા આગળ રાખ્યા, આ ત્રિકાળદશી પંજુ ભટે જામનગરમાં એક વાવ” ખેદાવી, તે એવી તો મેટી છે, અને તેમાં એટલું તે આજે પણ પાણું છે કે, તે મહાન દુષ્કાળના પ્રસંગમાં પણ ખુટતું નથી, એટલું જ નહીં પણ આખા શહેરમાં નળ વડે, એ વાવનું પાણી પુરૂ પાડવામાં આવે છે, તો પણ તે વાવમાં જરાપણ પાણીની ખાંચ આવતી નથી, એ એ વાવમાં પાણીનો પ્રવાહ આવે છે, હાલ તે વાવ
પંજુભની વાવ” ના નામે જામનગરમાં પ્રસિદ્ધ છે, ને તે ઘણુ જેવા લાયક છે, એ રીતે ત્રિકાળદશીએ પોતાની સમર્થતા બતાવી. જામરાવળજીના નામ સાથે પોતાની પણ અમર નામના વાવગળાવીને રાખી છે.
(ચારિત્ર ચંદ્રિકા પાને. પ૧૩) રાવળજીનું અશ્વદાન - નીચેના ત્રણ દુહાઓથી જણાશે કે, જડેશ્વર મહાદેવની કૃપા થયા પછી જામશ્રીએ અગણિત ઘોડાએ, યાચકને આપ્યા હતા.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨ શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम ) ॥ दोहा ॥ सोढा घरेसु मांडवो, पारीनगर सुरंग ॥ रावळ विया परणतां, बावन सहस बडंग ॥ १ ॥ सातवीस सासणदीया, अणगण दूजीआथ ॥ अढीलाख असआपीया, रावळ हेकण हाथ ॥ २॥ क्रोडपसा इसरकीया, दिया सचांणा गाम ॥
दता शिरोमण देखीयो, जगसर रावळजाम ॥ ३ ॥ वि. वि. અર્થ-કવિ કહે છે કે જ્યારે પારકરમાં પારીનગર નામના શહેરમાં શેઢાઓ ને ઘેર એ પરણવા પધાર્યા, તે વખતે ચારણેને બાવનહજાર ઘડાઓ અને પહેરામણીની બક્ષીસ કરી હતી. - તેમજ જામરાવળજીએ પોતાના હાથથી કુલ ઘોડાઓ અઢી લાખ, ચારણેને આપ્યા હતા, અને તે સિવાય ૧૪૦ શાસણ, (ગામ) અગણીત મીલકત વગેરે પણ આપ્યું હતું.
- કવિશ્વર ઈસરદાસજીને ક્રોડપસા કરી, “સચાણ નામનું ગામ જગતમાં દાતારના શિરોમણી શ્રી રાવળ જામે આપ્યું હતું.
જામશ્રી રાવળજીના કવિશ્વર ઇસરદાસજીએ અનેક કાવ્યો રચ્યાં હશે પણ અમેને બે કાવ્યો મળતાં નીચે આપવામાં આવેલ છે.
॥ छंद ॥ आया कच्छतें अवीकार ।। लीना हाथमे हालार ॥ दीना दुष्ट जन कुं दंड ॥ प्राक्रम बताया पर चंड ॥१॥ यादव बंसका अवतंस ॥ ओपत हला युद्धका अंस ॥ कच्छी अरबी केकान ॥ उडत ताकता असमान ॥ २ ॥ सिंहलद्विपका सिरताज ॥ गिरिवर तुंगसागजराज ।। तोपां बाज बंदुक तीर ॥ देखत रीपुमन दीलगीर ॥ ३ ॥ तेरी तीव्र तडीता तेग ॥ देखी अन्नपुरन देग ॥ कीना कविजनका काम ॥ जुगजुग जीयो रावळजाम ॥ ४ ॥ नीका बीछायातें नग्र॥ ओपे इंद्र पुरसें अग्र ।
* જામરાવળજીની ઉમર એ વખતે લગભગ એકસો વર્ષ ઉપરની હતી. તેથી પોતે પરણવા પધાર્યા હશે કે કેમ? તે શંકા રહે છે, કદાચ પાટવીકુમારનાં લગ્ન કરી ઉપરની ખેરાત કરી હોય, તેમ સંભવે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૩ वसियो चार जुगां वास ॥ बारट जपे इसरदास ॥ ५ ॥
(हरीरस भावनगरनी प्रत.) ઉપરને ઇદ સરળ અને જામરાવળજી વિષે ટૂંકી હકીકત છે. પરંતુ તેની ભાષા ઝડઝમક વગેરે જોતાં ક્ષેપક લાગે છે. જુના પડાઓમાં ક્યાંય નીકળતો નથી. માત્ર એક રેણકીઈદ મળેલો છે. તે પણ અપૂર્ણ છે, પરંતુ તેનાં વાકય જતાં વાંચકને જણશે જે તે છંદ કવિશ્વર ઇશ્વરદાસજીનેજ બનાવેલ છે. એ છંદ સાથે ઉપરના છંદની સરખામણી કરતાં જરૂર વિદ્વાનેને તફાવત નજરે પડશે. જામશ્રી રાવળજીના યશગાનનું વર્ણન છેe
ENDS
। छंद रेणकी ॥ कच्छधर तजीआय सधर सोरठधर; नरवर तखत अमर नगरं ॥ हरहर कर प्रसन जडेश्वर शंकर, छत्रचमर शिरपाघ धरं ॥ डरडर रिपु भाज गये तजी धरधर; जबर पटाधर भूप जठे ॥ अणकळबळ, प्रबळ कमळ मुख निरमळ अविचल रावळजाम अठे ॥ टेक ॥
जळवट थट झुंगवहत दळ थळवट; दहुंवट शासन प्रगट दणीं । रजवट थट सुभट सभाथट चहुंवट; मरद प्रगट घट मुगट मणीं ॥ नटखट नट करत झपट गुणिकानृत; तडीतटधीनकट म्रदंगतठे । अणकळ ॥
वरण मगण सुगणं चारण व्रत, श्रवण सुणी दत घन वरसे ॥ परखण गणगीत विचिक्षण पंडित; दुरजण अभण नको दरसे ।। नीतीपण ग्रहण शरण पालण वृत; हाकण फोज कदी न हठे । अणकळ ॥
करकर धर आशपुरी रक्षणकर; कुळदेवी कर अभय क्रति ॥ भरभर अनकोष रिधिसम्रधिभर; वंशसुधाकर अडर वति ।। पवितर उत्तरोत्तर वृष्णिक गोतर; परवरत्रय * इशर परठे ॥ अणकळबळ, प्रबळ कमळ मुख निरमळ, अविचळ रावळजाम अठे ।
ઉપરનો છંદ સાંભળી જામનગરના પ્રસિદ્ધ પંડિત પિતાંબર શાસ્ત્રીએ મસ્તક હલાવ્યું. હતું તે વાત આ ગ્રંથને તૃતીય ખંડમાં “ઈશરદાસજીના જીવન વૃત્તાંતમાં કહેવામાં આવી છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ )
મીઠેઇના પાધરનું મહાન યુદ્ધ જામશ્રી રાવળજીએ જામનગર વસાવ્યા પછી નૌદશ વર્ષે સૌરાષ્ટ ભુમીમાં રહેતા, જેઠવા, વાળા અને વાઢેર રાજાઓએ એકત્ર થઈ, નક્કી કર્યું કે જામરાવળજીએ દાતમાચીને હરઘમાળ ચાવડાને અને નાગ જેઠવા વગેરેને મારી તેનાં રાજ લઈ લીધાં હવે જે આપણે એકત્ર થઈ કંઈ ઉપાય નહિં કરીએ તો આપણું પણ એજ દશા છે, માટે આપણે પૃથ્વી અને ઇજત રાખવા સારૂં આપણે તો, અને બીજા હથીયારે વિગેરેની તૈયારી કરીએ. આમ મુંગે મોઢે બેસી રહેવામાં માલ નથી, આ વિચાર કરી તેઓ સહુ એકમત થતાં પિતાના સગાસંબંધીએમાં સાંઠીઓ ફેરવી ખબર મોકલ્યા કે “જેનાથી જેટલી જ તૈયાર થાય, તેટલી લઈને અહીં ધરતી દબાવતા આવતા જાડેજાની સામે લડવા મદદ કરવા આવે.
ઉપરના સમાચારથી વાળા, જેઠવા, વાઢેર, ચહુવાણ, પરમાર, ઝાલા વાઘેલા ગોહેલ, કાઠી. તથા જુનાગઢને ઘેરી વગેરે, પોતપોતાનાં સે લઈ, જામરાવળજી સામે ચડી આવ્યા, એ ચતરંગી કેજમાં બાંણ, જબુરા, સત્રનાળે, અને તોપ વગેરે ભયંકર, અસ્ત્ર, શસ્ત્રો હતાં, તેમાં મોટી તપને સી દૂર ચડાવી રેકડાઓમાં બળદો જેડી. નિશાન ચુકે નહી તેવા “ગાલમદારે ને તોપ પર બેસાડી ચાલતાં ચાલતાં મીઠાઇને પાધર એ જે પડાવ નાખે.
જામશ્રી રાવળજીના સાંભળવામાં આવ્યું કે “દેદાતમાચી હરઘમાળ ચાવડા અને નાગ જેડવા નું વેર અમારે લેવું છે. એટલું જ નહી પરંતુ જામરાવળની સવ માલ મીલકત, લુંટી ખાટી, તેને આ ભુમીમાંથી તગડી મેલવા છે. ” આમ દુશમનો બોલે છે, ઊપરના ખબર સાંભળતાં જ જામરાવળજી અત્યંત ક્રોધ કરી બોલ્યા કે “આ પૃથ્વી તે મને જગદંબાએ આગળથી જ દીધી છે, તેથી શત્રુની સેના કાળને કેલીઓ થઈ આવી છે. મારા મનમાં આ પૃથ્વી ધીમે ધીમે લેવાને ઇરાદા હતો પણ શત્રુઓ તુરતજ દેવા આવ્યા તે ઠીક છે”
એમ કહી પોતાના થાણાના માણસોને તમામ સ્થળેથી તુરતજ બોલાવી એકઠા કર્યા. તેમજ સગા સંબંધીઓમાં પણ સાંઢડી સ્વારો માછલી, તમામને સખાતે તેડાવ્યા, તેમાં ભૂદેસરના અજાજીએ જાતે નહીં આવતાં પોતાના કુંવર મહેરામણજીને લડાયક માણસે સાથે મદદે મોકલ્યા, મહેરામણજીએ આવી જામરાવળજીની સલામ કરી, જામે તેની નાની ઉંમર જોઇ, મશકરી કરી કે “તમારા બાપુ કેમ ન આવ્યા? ને તમોને મોકલ્યા? આંઈ માશીને ધાવવું નથી, આતો લડાઈના મામલા છે એટલું કહી તેઓના ઊતારાની ગોઠવણ કરાવી, કુમારશ્રી મહેરામણજી ઘણુજ બુદ્ધિશાળી હતા. તેથી તેણે સામે જવાબ આપવા મર્યાદા ઓળંગી નહીં. પરંતુ સમય આવ્યે આપણે આપણું વટ જાળવી, હાથ બતા
Page #148
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૫ વવા, આ મનમાં નિશ્ચય કરી પોતાને ઉતારે ગયા, ત્યાં ધ્રોળથી જામશ્રી રાવળજીના બંધુશ્રી ઠાકેરશ્રી હરઘોળજી પણ પિતાની તમામ જ લઈ અને આવ્યા, અને જામશ્રીને કહ્યું કે ભાઈ હવે યુદ્ધની ઢીલ કેમ કરે છે? આ વચને સાંભળી જામ શ્રી રાવળજીએ જને તૈયાર થવાને હુકમ આપે, અને હુકમ મળતાંજ, હાથી, ઘોડા, ઊંટસ્વાર, પાયદળ, વિગેરે તમામ સેના હાજર થઇ, તેમજ જામરાવળજીના શુરવીર સામંતે કે જે લડાઇમાં ભુખ્યા હાથવાળા તથા શંકરને રૂંઢમાળા દેનારા અસરાઓને વરવાની ઉત્કંઠાવાળા વીરભદ્ર જેવા મહાન ક્રોધાળ દુશ્મનનું અકાળ મૃત્યુ લાવનારા પોતાના ધણુની આગળ લોઢાના કેટ સરખા, અને કદી પણ રણમાં પીઠ ન દેખાડે એવા નીચેના નામવાળા શુરવીર સામંતોએ આવી સલામ કરી.
|છાય છે जोधो नोंघण जाण, भार वजीर तणा भज ॥ लाडक जेसो लधु, साच धणीयां कारजसज । महेरामण हद मरद, सत्रां रद करण अजासुत ॥ कानो रणमल कहां, भाण दल प्राक्रम अदभूत ॥ सुमरो अजो हमीरसुत, साथ मोड केहर सुहड ।। अणभंग जोध एता उरड, चतरंग यह आदी चहड ॥
बंधव निज बरदाळ, जाम लखपत सुतजाणुं॥ हेक अखां हरधोळ, बीयो मोडस बाखाणुं ॥ सूरधीर रवशाह, नाह त्रहुं शत्र नीकंदण ॥
जशो लधु पण जाण, भूप हरधोळ नंद भण ॥ तोगडो सोढ, परबत सतण, सलह कसे समर थरा ॥ ए आदी चढे, लख आवीया, सेना अप अप साथरा ॥ वि. वि.
અર્થ–ધણીનું કામ સત્યતાથી નીમકહલાલીથી) કરવાવાળા ભારાવજીરના પુત્રો દ્ધાઓમાં મુખ્ય એવા મોટા નોંઘણુ વજીર અને નાના જેશે વછર તથા શત્રુઓનો નાશ કરનાર અજાજીના કુંવર મહામરદ મહેરામણજી તથા અદ્ભૂત પરાક્રમ કરનારા કાનેકજી, રણમલજી અને ભાણુઝદલ, તથા હમીરસુત, સુમરેજી મેં અજોજી, તથા કેસરજીમેડ, આદી અશુભંગ દ્ધાઓ, કે જે ચતરંગી સેના આગળ ચાલનારાઓ હાજર થયા તેમજ જામશ્રી લખપતજીના કુમારે અને
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) જામ રાવળછના બંધુશ્રી હરધોળજી તથા મોડજી તથા રવાજી, કે જેઓ શત્રુએના દળનું નિકંદન કરનારા મહાન શૂરવીર ત્રણે બંધુઓ પધાર્યા તેમજ ઠાકરી હરઘોળજીના કુમારશ્રી જશેજ પણ નાની વયના હતા. છતાં સાથે પધાર્યા હતા. અને સેઢા પરબતછના પુત્ર તેજી સેઢા વિગેરે પિતપતાનાં સિન્ય સાથે આવ્યા હતા,
ઉપર લખ્યા કેટલાક અમીરે, રથમાં તથા કેટલાએક સુખપાલમાં બીરાજી, ફરકતે નિશાને અત્યંત હર્ષથી તૈયાર થઈ, જામશ્રીના આગળ આવ્યા, એ વખતે જામશ્રી રાવળજીએ બખ્તર ભીડી માથે ટેપ પહેરી, છત્રીસે આયુદ્ધો ધારણ કરી મૂછે વળ દઈ, ઘણાક કસુંબા પાઈ, (પી) જગદંબા આશાપુરાનું નામ લઇ, પીતામહ: કૃષ્ણને યાદ કરી, ઊંચકવા નામના પોતાના ઘોડા ઉપર સ્વાર થયા. એ વખતે નકીબેએ ઘણું ખમાં કહી, હાલેકરી, બંદીજનો બીરદાવળી બોલવા લાગ્યા, મેઘાડંબરછત્ર ધારણ કરેલા જામશ્રી રાવળજી ઊચશ્રવા અશ્વ ઉપર ઇંદ્ર માફક શેભવા લાગ્યા, અને ફેજ વાદળાઓની માફક રોભવા લાગી, પુષ્પ ઉપર જેમ ભ્રમર કાયમ પ્રીતી રાખે છે. તેમ યુદ્ધમાં કાયમ પ્રીતી રાખનાર, પ્રતાપી, વીર જામરાવળે શત્રુની સેના સામી કુચ કરી, એ વખતે જયનાદ થનાં નગારા ઉપર ઘસાઓ અને સીધુડા રાગનાં વાછની ગર્જનાઓ થવા લાગી એ વિષે કાવ્ય.
I war शेश शीप सळसळे, हलत हल हले धरा हुव ।। कमठ पीठ कळमळे, दाट वाराह लळे दुव ।। चत्र दण चळवळे, ध्यान सिद्ध टळे सभ्रमधर ॥ अरक तुरंग आफळे, पेख आतंक आपंपर ।।। नरकेक आय अनमि नमे, भरण पेस कारण भळे ॥ करचडे जामरावळ कटक, गरव दहळ अरीहां गळे ॥१॥ वि. वि.
અર્થશેષનાગનું માથું હલવા લાગ્યું, પૃથ્વીને ધારણ કરનાર કાચબાની પીઠપણ કળમળવા લાગી, વારાહની દાઢપણ દુખવા લાગી, કુળ પર્વતે પણ ડગવા લાગ્યા, મહા જોગેશ્વરની સમાધી ખુલી ગઈ, અને સૂર્યને સંભ્રમ થવાથી તેને ઘોડે પણ અથડાઇ ગયે, ભય લાગતાં કેટલાક અનમી રાજાઓ પણુ શરણે આવી પેસકસી કબુલ કરી. જામશ્રીના તાબેદાર થઈ રહ્યા. આ પ્રમાણે જામશ્રી રાવળજીનું કટક જોઇ, શત્રુઓના પણ ગર્વ ગળી ગયા.
એ પ્રમાણે જામનગરથી ચિકરી, મીઠેઇ નામના ગામે જઇ શત્રુઓની રોજથી એક ગાઉને અંતરે જામરાવળજીએ દેઢલાખની ફેજથી પડાવ નાખે, અને ત્યાં રાત્રિ રહી બીજે દિવસે સૂર્ય પ્રકાશતાં સૈન્યના નગારચીને હૂકમ કર્યો
Page #150
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૭_ કે “સ્વારી ચડવાને કે દે” કે સાંભળતાં જ શરીરેએ સિંહનાદ કર્યા અને કાયના હદયમાં કંપ થયે, માંસાહારી પક્ષીઓ તથા જાનવરમાં કેલાહલ થયો, રવીરે ગંગાજળથી નાહી ઇષ્ટદેવનું સ્મરણ કરી તુલસીનાં માંજર મસ્તક ઉપર ધરી સાલીગ્રામના બટવા ગળામાં પહેરી, છત્રીસે આયુ સજી, ધણુનું લુણ હક કરવા ઘેડચડી તૈયાર થયા.
જામશ્રીનું લકર ચડયું જાણું, શત્ર સૈન્યમાં સાંગણજી વાર, ભાણજી જેઠો અને ઢાંકનાવાળા, રાજાઓએ પોતાની તથા સખાતે આવેલા રાજાએની મળી કુલ અઢીલાખ ફેજની તૈયારી કરી, તે ત્રણે રાજાએાએ તોપાનો મોરચાએ માંડી, જંબુ, શત્રનાળે વગેરેની પંક્તિઓ ગોઠવી, અને તે ઉપર
અણચુક ગુલમદારે જામગરી બતીઓ સળગાવી ઉભા, નાની મોટી સઘળી તેની સંખ્યા. ૧૫૦) દેઢાની હતી, તે તમામ તપને સીંદુર ચડાવી બકરાંઓના બળીદાન આપી. ફરકતી ધજાઓ ચઢાવી, તૈયાર કરી, મહાકાળી સરખી વિકાળ ભયંકર અવાજવાળી કેટલીએક તોપ તા ૫-૧૦ અને ૧૨ હાથની લંબાઇની હતી, એ ભયંકર દેખાવવાળી તે પાને દારૂ ગેળાઓ ભરી તૈયાર કરી એ વખતે જાસુસોએ આવી જામશ્રી હજુર અરજ કરી કે મહારાજ શત્રુઓના સેનામાં તેનું જબરું બળ છે તે એપનું બળ વ્યર્થ જાય એ કંઇક ઉપાય શોધવો જોઈએ. ઉપરના ખબર અને તોપોની તૈયારી સાંભળી જામરાવળજીએ સુસ્સામંતને બેલાવી કહ્યું કે “સાંભળવા પ્રમાણે શત્રુઓની પાસે તોપનું બળ ઘણું છે. માટે આપણે કેમ ફાવશું? એ વિચાર કરે. તરવારની લડાઇમાં તો તેઓ આપણે ઝપાટે ઝીલી શકે તેમ નથી. પણ તોપોનો માર શુરવીરની હામ પુરી કરવા આપે નહીં તેથી મારા મનને સંદેહ રહે છે. “જામશ્રીના વચનો સાંભળી શૂરવીરેએ હાથ જોડી અરજ કરી કે “મહારાજ યુદ્ધ કરવાની રીતી આપ સઘળી જાણે છે તેથી સઘળા અમે આપના હુકમની રાહ જોતા લડવા તૈયાર ઉભા છીએ.” ત્યાં નોઘણુ વછરે અરજ કરી કે મહારાજ હુકમ હેય તો આપણી પોજના ત્રણ વિભાગ પાડી એક ભાગ વચમાં અને બે ટુકડીએ બે બાજુ પર રાખી રાજ ચલાવતાં શત્રુની તોપોનો અવાજ થતી વખતે વચલી ટુકડીના સિપાઈઓએ સુઈ જવું અને અવાજ થઇ તો છુટી ગયા પછી તે સિપાઇઓએ પાછું હઠવું આમ થવાથી શત્રુઓ આપણને પાછીપાની દેનારા (પાછા હટતા) જાણું ગફલતમાં પડતાં ફરી તોપો ભરશે નહીં તેથી આપણે તે ગફલતનો લાભ લઈ ઘોડાઓની વાઘ ઉપાડી તેનાથી ભેટભેટા થઇ તલવારનું યુદ્ધ ચલાવશું. નોંઘણુ વછરની ઉપરની સલાહ સાંભળીને જામી રાવળ બોલ્યા કે
પથ છે हुं रावल जो हटुं, मेर गीरी चळे महीसर ।। हुं रावळ जो हटुं, दीवस भळहळ न दीनंकर ॥ हुं रावळ जो हटुं, महासिद्ध चळे समाधी ।
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) हुं रावळ जो हटुं, सती तजदे पीय साधी ॥ होवते कळह रावळ हटुं, माने कीम संसार मन ॥
अब जीवण मरण प्रम उपरां, देवा क्रम असमेघ दन ॥ १ ॥ वि. वि.
અર્થ– મેરૂ પર્વત ચળાયમાન થાય ને સૂર્ય પૃથ્વી ઉપર પ્રકાશે નહિં મહા યોગેશ્વર ગભ્રષ્ટ થઇ સમાધી છોડે અને પાર્વતી સતી શંકરનો સંગ છોડી દે તે હું (રાવળજી) યુદ્ધમાં પાછો હઠું, વળી હું રાવળજી કલહ (યુદ્ધ)માં પાછો હઠી સંસારમાં જીવું એમ કેમ મન માને? મારે તો જીવવું મરવું ઇશ્વરાધીન છે. એમ માની શત્રુઓના સન્મુખ ચાલી ડગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવવું છે.
વળી કહ્યું કે, મારી સલાહ પ્રમાણે આપણું શૂરવીરપણું અને પરાક્રમ આબાદ રાખવા માટે
हींमत जो कीमां हुवे, पोरश रजपूतां है
વિદ્યા તોપ રવી, વોનું જોતાં ૨ વિ. વિ. જે કોઇ રજપુતમાં, હીંમત અને પિરિશ હેય બંને દળે જોતાં શત્રુઓની તેના કાનમાં ખીલા ધાબી આવે, એ કંઈ શુરવીર પુરૂષ આપણી ફોજમાં હોય તો તૈયાર થાવ.
ઉપરનાં જામશ્રીના શૂરવીરતાનાં વચન સાંભળી, વજીરે સર્વ અમીર ઉમરેને જામીના તંબુમાં ઉપરની વાતનું બીડું ઝીલવાની કચેરીમાં હાજર થવાને પદારને હુકમ કર્યો, રાજ્યના ફરમાનને માન આપી સઘળા સુભટ જામશ્રીના તંબુમાં દાખલ થયા અને બીડાવાળે “ગોર બીડું લઈ કચેરીમાં ફરવા લાગ્યો.
૨૩ બીડું ફેરવવા વિષે હકીક્ત પણ
જે કાર્ય કરવા માટે રાજફરમાન થયું હોય, તે ફરમાન રૂપાની થાળીમાં રાખી તેના ઉપર નાગરવેલના પાનનું સોનેરી વગવાળું બીડું મેલી તે થાળી
રાજનાગર”ના હાથમાં આપે પછી તે રાજગાર સભામાં ફરતો જાય અને જે કાર્ય કરવાના ફરમાનનું બીડું હોય તે મેઢેથી બેલતો જાય અને શૂરવીરને બીરદાવતો જાય, એમ આખી કચેરીમાં એક છેડેથી બીજા છેડા સુધી ત્રણ વખત ફરી આવે, છતાં કોઇ તે બીડું ઝીલે નહિ, તે બી ફેરવનાર બરાજગરને વધુ કરવાનો હુકમ કરવામાં આવે, એ વખતે ગેબ્રાહ્મણને વધ થતાં કીએ રજપુત બેસી રહે? આ કમકમાટી ઉપજાવનારા પ્રસંગે જરૂર કઈ વીર પુરૂષ એ રાજસભામાંથી ઊભું થઇ બીડું ઝીલે, અને તે રાજગોર બ્રાહ્મણને મરતાં બચાવી અક્ષય કીતી મેળવે.
Page #152
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૯ ઊપરની રીતે “તોપના કાનમાં ખીલા ધબવાનું ” બીડું લઇ જામશ્રીને રાજગાર કચેરીમાં ફરવા લાગ્યું, તે પ્રસંગનું કાવ્ય છે કે
॥दोहा दोढीया ॥ बीडो फिर फिर आवियो, नरको झालियो नाय । ते बड ग्रहियो तोगडे, सोढाबंस सवाय ॥ सोढाबंस सवाय, रजवट रीतडी ॥ चार जगां लग चाय, कहांवण क्रीतडी । नरियंद आगे जायके, शीश नमावीयो । होयन दूजे हाम, बीडो फिर आवीयो ॥१॥ तोपां खोला हुं हणां, घणथट मचवांघांण ॥ तो तो जाणो तोगडो, परबतरो परमाण ॥ परबतरो परमाण, जंगा अरजीत हुं ॥ नीमख उजाळां नेक, हुवा टुक टुक हुं ॥ आपकरां कुरबांन, धणी रे ऊ परां ॥ जाणो एम जरुर, तोडां मुख तोपरा ॥२॥ वि. वि.
અર્થ–રાજફરમાનનું બીડું ફરી ફરીને બેવાર પાછું આવ્યું, પણ કેઈએ લાંબો હાથ કરી બીડું ઝીલશું નહી, પણ તોગાજી સોઢાએં, પોતાની ક્ષત્રીવટ તથા વંશપરંપરાની ચાલ ધારણ કરી ચાર જુગસુધી કિર્તિ રાખવા સારૂ અને કવિઓની કાવ્યમાં દાખલ થવા સારૂ કેઈથી ન બની શકે તેવી હામ ધારણ કરી જામસાહેબને માથું નમાવી બીડું લીધું. અને કહ્યું કે “શત્રુઓનો ઘાણ કાઢી તેના કાન બંધ કરું તેજ મને પરબતજીનો પુત્ર તોગાજી જાણ. ધણુના નીમક વાસ્તે કટકે કટકા થઈ મારું અંગ ઘણુને માથે કુરબાન કરીને પણ તેપોના કાન બંધ કરીશ.
ઉપર મુજબ સેઢા તોગાજીએ બીડું ઝીલી જામશ્રીની સલામ કરી ત્યારે સર્વ સભાસદ તોગાજીના સાહસને જોઇ આશ્ચર્ય પામ્યા અને સહુ તેને શાબાશી આપવા લાગ્યા એ વખતે જામશ્રીરાવળજી એની વિરતાને જે કહેવા લાગ્યા કે.
॥ दोढीया दोहा ॥ रावळ कहीयो रंगहे, तोगा तुं अणतोल ॥ तोवण बीजो कुणतके, करबा मोत कबोल ॥ करवां मोत कबोल, झाळां अंग झोलवो ॥
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રીયદુવ’શપ્રકાશ
लडवो भारथ लोह, अखेलां अणभंग जोध अबीह,
ૐ (પ્રથમખંડ)
खेलवो |
વાવન |
રાવનું ॥ ? ।। (વિ.વિ.)
बरहथ
रंग तोगा रजपूत, દું રૂમ
અ—જામરાવળજી કહે હે અણુતાલ (તારી શૂરવીરતાની તુલાની કોઈ બરોબરી કરે તેમ નથી એટલે તારી વીરતાનું માપ કાઢી શકાય તેમ નથી, એવા) અણુમુલા તાગાજી તમાને રગ છે શાબાશ છે કારણ કે તારા વિના બીજો કાણુ માત કબુલ કરે તેમ છે? તરવારોની ધાર સામુ` ચાલી ખેલ ખેલવા તે અગ્નિમાં ઝંપલાવા બરાબર છે માટે હું વીરહુથ . અણભંગ જોવા તેાગાજી તને ઘણા ઘણા
રંગ છે.
સર્વ સભસદા કહેવા લાગ્યા કે, “ સાઢાના વંશ વિના ખીજાથી આ કામ બની શકે તેવું નથી” એ વચને સાંભળી સભામાંથી રણસી, વીક્રમજી, અને વાજી નામના ત્રણ દલ રજપુતા ઊભા થયા, અને તાગાજી સાઢા સાથે જવા જામશ્રી આગળથી રજા માગી, હુકમ મળતાં એ ચારે વીર પુરૂષો એકમત થઇ શત્રુના સૈન્ય તરફ ચાલ્યા, અને સૈન્યની નજીક જઇ, કડીકરી” (સફેત કપડું સુલેહના વાવટાની, નિશાનીનુ ખતાવવુ' તે) સૈન્યમાં દાખલ થયા ત્યાં શત્રુઓએ પૂછ્યું કે, તમે કેમ આવ્યા? “ તેના જવાબમાં તેઓએ યુક્તિ રચી કહ્યું કે ” અમે પરદેશી માણસે અન્ન જળને લીધે અહીં આવ્યા હતા. પણ હવે આપની મરજી નથી જણાતી તા અમે। અમારે થાનકે પાછા જશુ આપ ફ઼ાજળથી કરી અમાને મારવા આવવાને શ્રમ શામાટે કરે છે? ” આવાં વચના સાંભળી, શત્રુની માંથી કાઈ યાદ્ધો ગવીષ્ટ વચન ખેલ્યા કે ” એ ખાચર, ઢોર ઢાંખરને પાળનારા લેાકા, આપણી તેાપાના ઝપાટા ઝાલી ન શકવાથી, વી લઇ આવ્યા છે” એ સાંભળતાંજ તારાજીએ અરજ કરી કે “ અમને આપની તેાપા જોવાની ઘણીજ ઊત્કંઠા છે. માટે મહેરબાની કરી દેખાડા ” આ વાત સાંભળી કેટલાકે કહ્યું કે, આમાંથી દો। થશે. અને કેટલાકે કહ્યું કે, તાપા દેખાડવાથી તેને વધુ ધાસ્તી લાગશે. આમ વાતા કરતા તાપો દેખાડવા ચાલ્યા. તેપણ તેઓની અંદર કેટલાએક સચેત આદમીએ શસ્ત્રમાંધી તૈયાર રહ્યા, ચારે જણાએ તાપા જોતાં જોતાં ધર્માધમ તાપાના કાનાને સાથે લાવેલા ખીલાથી હથેડીઓ વતે અધ કરવા લાગ્યા, જોઇ તે તાપાના ચાકીદ્વાર પાંચસો માણસ તેમના પર ધસી આવી તરવાર ચલાવવા લાગ્યા, એ વખતનું કાવ્ય છે કે
જ
॥ ઇચ
वहतोपां रखवाळ, पंच सतह पेदळ प्रत ।। प्रथम धसी इण उपर, खाग बाही आरणखत्त ।। बीरहाक बाजंत, अढे दळ घुमंड आया ||
Page #154
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(અષ્ટમી કળા)
ग्रह दळ एक तरफ, रुंक रथ रुंड नचाया ॥ तोगडे कान खीले तहां, फिर काटे टंट चामंड जेम सोढो सचत, पग दळ थोभे खीले तोप खीलीयां, पाड झंडा पतसाइ || ऊक्रस खळ ऊपरां, बळे खग झाट बजाइ || हूइस बीरां हाक, सणी हुंराय सटकां ॥ चड भड आया चोक, लियण खगधार लटकां ॥ झटकाळ बोह मचते झडी, आयलखां लख झुमीया || तिण ताळ अंग तोगा तर्णे, घाव चोरासी घुमीया ॥ २ ॥ वि. वि.
फरहरा ॥ इणपरा ॥ १ ॥
૧૩૧
અ—પાંચસો પેદળ માણસાએ આવી તેના ઉપર તરવાર ચલાવી વીરહાંકા થવા લાગી ફેજમાં પણ જાણ થઇ ગઇ અને માથાઓના અને ધાના ઢગલા થવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધ કરતાં તોપાના કાન બધ કરી શત્રુના ખેડા કરેલા ઝંડાને પણ પાક્કો. ચામુડરાવ નામના સામતે જેમ ચઢ શહેડનું સૈન્ય થાભાવી રાખ્યુ હતું. તેમ તેગાજીએ સદ્ગુના સૈન્યને થાભાવી, ધણીનુ કામ મજાવ્યું, તે વખતમાં યુદ્ધ કરતાં કરતાં સાઢા તાગાજી વિગેરેના અગમાં લગભગ ૮૪ ચારાસી જખમા હતા.
ઉપરનું અદ્ભુત પરાક્રમ જોઇ ભાણજેઠવા, તથા અન્ય રાજાએ તે વીરાનાં વખાણ કરવા લાગ્યા, કે “ ધન્ય છે, તેના માતિપતાને કે તેઓએ મરણ આગમી આપણી ાજમાં આવી તાપાના કાન અધ કરી આપણી લાજને ખટો લગાડયા, હવે આપણી ઊજમાં એવા કોઇ શૂરવીર પુરૂષ છે કે શત્રુની ફાજમાં જઈ, જામરાવળજીને મારી આવે” આ વાકયા સાંભળી, જાખવેચા ઝાલા કરશનજીએ પેાતાના વંશની કિતિ ઊજ્જ્વળ રાખવા, અને ધણીનું નીમક હુક કરવા તરવાર ઊઠાવી સલામ કરી,
"6
આજ્ઞા મળતાં કરશનજી જાંબવેચા પેાતાના ધાડા તૈયાર કરી, હાથમાં ભાલું લઇ, જામ સાહેબના સૈન્ય તરફ ચાલતા થયા.
આ વખતે બરાબર મધ્યાહ્નકાળ હેાવાથી. જામશ્રી રાવળજી પેાતાના તંબુમાં આરામથી પાઢયા હતા. અને એજ તંબુની માજુમાં તેઓના ભાઇ હરધાળજી બાજોઠ ઢળાવી નાવા બેસતા હતા. આસપાસ કેટલાએક ખીજમતદારો, ગરમ પાણીનાં ચરૂ, વિગેરે લઇ હાજર ઉભા હતા. છાવણીમાનું તમામ લશ્કર તે દિવસ વિશ્રાન્તિને જાણી શાંન્ત હતું, કાઇ સુતા હતા. તે કોઇ મહાર ગયા હતા, સખત તાપથી છાવણીના પહેરગીરી પણ નજીકના છાંયા ગાતી શાન્તિથી એમા
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) લાં ખાતા હતા. તેટલામાં ઝાલે કરશનજી જાંબવેચે સેના નજીક આવી કપડી કરી એ કપડી નાવા બેઠેલા ઠાકરશ્રી હરધોળજીએ જે તેથી તે વછી લઇ આવે છે એમ ધારી તેને છાવણીમાં દાખલ થવા દેવાને હુકમ કર્યો તે જાંબવેચે ચડયે ઘોડે જામસાહેબના તંબુ નજીક આવ્યો. તેના હાથમાં એક સત કાગળનું પરબીડીયું (કવર) હતું તે પત્ર ઉચો કરી કહેવા લાગ્યો કે“આ સુલેહને કાગળ મારે ખુદ રાવળજામને હશેહથ આપવાનો છે.”
હજુરીઆઓએ તે કાગળ માગતાં તેણે આપે નહિં. ને કહ્યું કે જામસાહેબ સીવાય હોઈને નહિ આપું” એ સાંભળી ઉઘાડે શરીરે નવા બેઠેલા ઠાકારશ્રી હરોળજીએ હાથ લંબાવી કહ્યું કે, “હું જામસાહેબ છું હું. લાવ તે કાગળ” આવનાર સ્વાર કંઈ જામસાહેબને ઓળખતો નહતો. પરંતુ આસપાસ ઉભેલા ખીજમતદારો અને “જય આશાપુરા જામજયતિ”ના રાજચીનથી ફરકતા વાવટા વાળા તંબુ નીચે રૂપાના બાજોઠ ઉપર નાવા બેઠેલા પ્રચંડ શરીર અને તેજસ્વી કાંતિવાળા રાજવીને જ જામરાવળજી ઘારી એ પત્ર તેઓશ્રીના (ભાઈ હરધોળજીના) હાથમાં ચડે ઘોડેજ આપે. તુરતજ ઠાકરિશ્રી હરધોળજીએ તે કવર શિડયું. આજુબાજુના ઉભેલાં માણસેની દષ્ટિ પણ ડાતા કવર ઉપરજ હતી. એ તકને લાભ લઈ આવેલા સ્વાર જાંબવેચે ઠારશ્રી હરધોળજીની ઉઘાડી છાતીમાં ભાલાંને જોરથી ઘા માર્યો ને તે એક જ ઘાએ ઠાકરશ્રી હરળ છ. ત્યાંજ કામ આવ્યા. (વિ. સં. ૧૬૦૬) *
ભાલાને ઘા મારી જાંબવેચ(કરશનજી) દોડતે ઘોડે પિતાની છાવણી તરફ વળ્યો, અને જામની છાવણીમાં દગો દગો એ જબરે કેલાહલ થવા લાગ્યો,
એ સાંભળી જામશ્રી રાવળજી જાગતાં પોતાના પ્રિય બંધુ ઠાકરશ્રી હરધોળજી કામ આવ્યાના માઠા ખબર સાંભળી, જેમ લક્ષમણને મુરછા આવતાં શ્રીરામચંદ્રજીને થયું હતું તેમ દુ:ખ ઉત્પન્ન થતાં ઘણુજ દીલગીર થયા પરંતુ ક્ષાત્ર ધર્મ યાદ કરી, હીંમત લાવી હુકમ કર્યો કે “ હરધોળજીનો માર જીવતે જવા પામે નહી જલદી પાછળ ચડે અને મારે” હુકમ મળતાંજ શુરવીર સામતે પાછળ પડયા એ વિષેનું કાવ્ય છે કે
_ છI ढळे भोम हरधोळ, प्राण मुगत अत पायो । જ આ લડાઇ વિભાવિલાસમાં જામનગર વસાવ્યા પહેલાં થઈ હતી તેમ લખેલ છે. પરંતુ બીજા ઇતિહાસમાં આ લડાઈ વિ. સં. ૧૬૦૬ માં થયાનું લખેલ છે. વળી ધોળના દફતરમાં ઠારશ્રી હરઘોળજી વિ. સં. ૧૯૦૬ માં મીઠેઇના યુદ્ધમાં કામ આવ્યાનું લખેલ છે. તે ખરૂં છે. જામનગર વિ. સ. ૧૫૯૬ માં વસ્યું તેથી આ યુદ્ધ જામનગર વસ્યા પછી લગભગ દશવર્ષે થયું છે
Page #156
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૩૩ जे सुण रावळजाम, अंग आ पछटायो ।। हूइस कटकां हाक, छूटे सींधव छंछाळा ॥ मरदां जोर मरद, असा अणभंग अटाळा ॥ . बरदाय एम रावळ बरद, आजकाज मम ओळरो ॥
जीवत न जाय आगें जरु, हवे मार हरधोळरो ॥ १॥ वि. वि. ઉપરની રીતે પડકારા થતાં સહુ સામંત ચડયા, ખુદ રાવળ જામ પોતે પણ ચડયા પરંતુ જાંબવેચા કરશનજીને ઘોડે પાણીદાર હતો તેમ નહી, પણ તેને ઝાઝું અંતર પડી ગયેલ હોવાથી કેઇપણ સ્વાર પહેચી શક્યા નહિં.
ભૂદેસરથી સખાતે આવેલા અજાજીના કુમારશ્રી મહેરામણજી, (જ્યારે મદદે આવ્યા ત્યારે જામ રાવળજીએ કહ્યું હતું કે માસીબાને ધાવવું નથી તે) પોતાની પટી નામની ઘોડી લઇ, ગરમી થતી હોવાથી બાજુના તળાવમાં નાવા ગયા હતા. કાઠે કપડાં ઉતારી એક પોતીભ૩, ઘડીને તળાવમાં નાખી મારા અને સેલા દેવરાવતાં હતા. તેવામાં તેણે કેલાહલ સાંભળે કે, જો દગે દો મોર માર માયા, જાય નહિં દુશ્મન જીવતો જાય નહિં, આવા હદય ભેદક પકાર સાંભળતાં તેઓ તુરતજ તળાવમાંથી માંડીને કાંઠે લાવી સુગંડાં ઉપર પડેલી પોતાની “સાંગ (એ નામનું હથીયાર) લઈ, ભીને પોતીએ તે સ્વારની પાછળ પડ્યા, પટ્ટી, ઘોડી માત્ર ચારજ વર્ષની વછેરી હતી, દોડાવતાં દોડાવતાં લગભગ થયા પરંતુ કરશનજી જાંબવેચાના ઘોડાને અને પોતાની ઘોડીને અઢાર કદમનું અંતર ભાંગે નહિ એ વિષેનું કાવ્ય છે કે
जातो खूनी जाण, अगें महेराण अजाणी ॥ पट्टी घोडी पुंठ, ततखण मेले ताणी ॥ आगे भागो जाय, भोम अंतर नह भांगे । आणे मन उचाट, लेख लख दाव न लागे । मुं अगें जाय सत्रहरमळी, हुं तो जीवत हार हुँ ॥ घणकरां अबे उपघात घट, में नां दुश्मन मारहुं ॥
(૧) असी बाज उडणी, पवन बेगह पडकारी ॥ त्रुटी तारा जेम, धीर पंखण धजधारी ॥ बरछक जोर बराड, भीम भारथ बछटो ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રીયદુશપ્રકાશ
करेश क्रोध क्रतांत, तंत लेवा कर त्रटो ||
* શ્રમ અઢાર માથે મળ, નોદ सांग जरद अस सौंसरो, कृंत
(૨)
(પ્રથમખંડ)
પ્રાંનાં વાઢીયો ।। बहुंसर काढीयो || वि. वि.
અશત્રુને નાશતા જાણી. કુંવર મહેરામણજીએ પેાતાની પટી ઘેાડીને તેના પાછળ હાંકી મેલી તા પણ પૃથ્વીના અંતર શત્રુ વચ્ચે તેટલા ને તેટલેાજ રહેવા માંડયા, તેથી મહેરામણજી મનમાં વિચાર કરવા લાગ્યા કે “ મારી આગળથી શત્રુ જીવતા જાય તેા મારા જીવતરને ધિક્કાર છે. શત્રુને જો હું મારી નહિં શકું તા આપઘાત કરી મારો દેહુ પાડીશ. ” આવા વિચાર કરી ઘેાડીને પડકારી, આકાશના ખરતા તારાની પેઠે અને ભક્ષ માથે ગરજ પક્ષી પડે તેમ શત્રુના ધાડાવાંસે મેટા વેગથી દોડાવી. દોડતાં દોડતાં અઢાર કદમના અંતર રહ્યો. તે વખતે ક્રોધ આણી મહેરામણજીએ ધેાડીને કુદાવી સ્વાર માથે “ સાંગતા થા કર્યાં, તે શત્રુના અંગને અને ધાડાની કાંધને વીધી (સાંગ) જમીનમાં ખુંચી ગઇ.
જામશ્રી રાવળજી તથા ચાન્દ્રાઓ ઉઘાડે શરીરે અને ઉઘાડી પીઠે ધારવારને દુશ્મનની પાછળ પડેલા જોઇ, આશ્ચય પામ્યા, દુશ્મન પડતાં તેઓ સહુ ત્યાં પહેોંચ્યા, અને કુંવરશ્રી મહેરામણજીને આળખ્યા, એ વખતે મહેરામણજીનાં નેત્રો અતિ જોર કરવાથી બહાર નીકળી ગયા હતા, અને ધેાડીનાં મુઠી પણ એસી ગયાં હતાં, તે જોઇ રાવળજામે નીચે ઉતરી પાતાના હાથમાં રૂમાલ લ, મેહેરામજીના શરીર ઉપરની રજ લુવા માંડી; અને ઓલ્યા કે *હાલા તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણુ ” વળી જામરાવળે શાખાથી કાવ્ય છે કે
આપી તેનું
महेराण ॥
॥ શૈા ॥ बदरावळ बरदावीयो, रंग क्षत्री पाणी रखीयो आपरो, परसध मेर प्रमाण || १ | महरामण जेसा मरद, होमम आगे होय || अमर कथ्थ राखे इळा, साधी कारज सोय ॥ २ ॥
रण जांबेचो राखीयो, माझीभड महेराण ||
તેંળ સમે ટાં તળી, વાનીાદ વનકાળ || ફ્॥ વિ. વિ.
* લગભગ ૨૭ સતાવીસ ફુટનુ અંતર હતુ.
* હાલાજીના વંશ જો હાલા કહેવાય, તેથી હું હાલા તારા હાથ વખાણું કે એક
તારા પગ કેવા કે
ધાએ, સ્વારને ઘેાડાને વીધી શાંગ પૃથ્વીમાં ચાટી ગઇ, તે હે પટી ઘેાડી ૨૭ ફૂટ ડેકી તેના માથે પડી.
Page #158
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ.
(અષ્ટમી કળા) ૧૩૫ અર્થ–રાવળજી બીરદાવીને બોલ્યા કે હે શુદ્ધ ક્ષત્રિય મણિમહેરામણ! તે ક્ષત્રિનું પાણું રાખ્યું તેથી તુ મેરૂપવત જે પ્રસિદ્ધ થયો મારી આગળ મહેરામણજી જેવા જ શૂરવીર છે, તે હરધોળજીના મારનારને મારી મારી લાજ રાખી અને પૃથ્વી ઉપર તે વાતને તે અમર રાખી.
પછી મહેરામણજીને પાલખીમાં બેસાડી છાવણીમાં તેઓની સારવાર કરવા गया.
ઉપર મુજબ કરશનજી જાંબવેચો મરાણુના ખબર શત્રુના સૈન્યમાં થતાં તેઓએ મહાભારત યુદ્ધ મચાવ્યું. દોઢ લાખનું દળ જામશ્રી રાવળજીનું અને અઢીલાખનું દળ શત્રુઓનું મળતાં દારૂણુ યુદ્ધ જામ્યું. એ મહાન યુદ્ધનું વર્ણન ચારણી ભાષામાં મેઘ (વર્ષાદ) નું “સાવ્યવરૂપક હેવાથી અત્રે ટીકા સહિત આપવામાં આવેલ છે,
॥ छंद मोतीदाम, ॥ बहे खग हाकल, होय बिराध ॥ अठां खत्र तीरथ, धार अराध ॥ बजे पख रोळस, नाद त्रबाट ॥ घणां मन आरण, सावण घाट ॥ १ । बहु दळ बादळ, रुप बणाव ॥ जीरां बहु बुंदसु, खेह जणाव ॥ बळो बळ बीजळ, तेज बणास ॥खवे तित रत, खळोखळ खास॥ २ ॥ धणे मंड अंबर रु, घर रंत ॥ त्रंबागळ नोबत, नाद त्रहंत ॥ अमो सम बादल, के लघ आय ॥ भडं समरथ्थस, तेम भळाय ॥ ३ ॥ किता लधु दीरघ, बेग करत ॥धरा हय पेदळ, पाव धरंत ।। ऊपे बग पंगत, सेत उदार ॥ सुहे गज तेम, ऊभे दंतसार ॥ ४ ॥ रतंबर अंबर, पीत सुरेष ॥ सुहे गज चाचर, रंग बसेष । झला गज ताम, झपेटत झुल ॥ तवां वह वायस, वाय अतूल ॥५॥ झुके तिण वासव, चाप झडाव ॥ चडे हय नेज, धजास चडाव ॥ करे कर मोह, कहक्क कळाय ॥ पळंचर थोक, गहक्क गळाय ॥ ६ ॥ बके लघ दादर, दीरघ बोल ॥रणंकत घंट, गयं पखरोल ।' धरं धुरवा यत, बंधिय धार ॥धरे यत सोर, सळक धुहार ॥ ७॥ कळा बिजळा, यस तेज कडक्क ॥ वहे यत सोर, भ्रखीजु बडक्क ॥ वणे पुन बादळ, होर बीहोर ॥ किता धड फुटत, शोभ करोर ॥ ८॥ कहुं कहुं बीज, पडंत सक्रोध ॥ सत्रां सिर घाव, खगांकर शोध ॥ जळ बरखा बुद, बादळ जाण ॥ सरं घर बांण, बहे सर टाण ॥ ९॥
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રીયદુશપ્રકાશ
( प्रथम खंड )
पड़े गिर साम, जळं परनाळ ॥ खळंकत
रुद्र,
गयं पड खाळ |
जके
पर्य थळ उपट, सामळ पाय ॥ भडां अंग घाव, रणं खित श्रोण, पडे जळ रोस ॥ बडं गज पेदळ, केक चडे जळ लेहर, बेग चडाव | अही उरझी मझ, अंत्रह
तयं तळके मछ, बूड कलेवर दीरघ, मघर
तरं
केक
॥
करेकइ घायल, मानव अवे कह जोगण, नावण बिरामन नारद, शंकर रणं यह जाग, द्रशे रणदुव पोहर, एम हवामृत जोखम, बार
॥
॥
किता कट हथ्थ, तडफ
भडं कह कोरम, शीश
॥
नाव असेख
अधं धड चालत, लघु कह झींगुर, मच्छीय लेख मनो खग कातर, सांतर मीन ॥ करं दम आमख, भाव बढे कंद मूळ, तरंत बणाव ॥ भडां कह शीश, पडे ग्रह प्रफूलत फूल, सनाळ प्रभाज || सुहे यत काळज, फेफर जही मध घायल, हुक गुजार ॥ पळंचर केक, बगं
सरं सत भेज, सुफेन
प्रतं कट अंगुल, रुप
गीत
केल ॥ मनोहर खेलत, बाल आज ॥ अनंदीय गावत, बीर ॥ तही खटक्रम, करे रमणीय || बिमानस रंभ, वरे रचाय ॥ महा खग झाट, बिराट हजार ॥ पवंगम मानव, चत्र
भभकाय ॥ १० ॥
विधोस |
सनाहत रावळ, चत्र
सहेस ॥ हते पुनी बाकीय, भूप हुवो रणजीतस, रावळ हाथ ॥ सन्या त्रहुंराज, भगी इक कोस, स पुंठ हटाव ॥ बरजी य रावळ, कीध लगे रजपूत न. भागह, लार ॥ नित्ती खत्रवाट, रखे सुणे कथ उभह, रावळ सेन ॥ मरं नृप पाछह, फेर अपोअप, थानक मारग आय ॥ बजंत्रह जामस, जेत
आव ॥ ११ ॥
करंत ॥
बसेक ॥ १२ ॥
बिसेख ॥
परेख ॥ १३ ॥
सुकी ॥
भाव ॥ १४ ॥
साज ॥
परकार
सुखेल |
अवाज ॥ १६ ॥
१५॥
जळतीर ॥
वरणीय ॥ १७ ॥
मचाय ॥
प्रकार ।। १८ ।।
लहेस ॥
यकसाथ
१९ ॥
बचाव ॥
नीरधार ।। २० ।।
मळे न ॥
बजाय ।। २१ ।
અ—વીરહાકો થવા લાગી ક્ષત્રિયા ધારાતી માં દેહને પાડવા તૈયાર થયા અને પાખરાના ઘરાના તથા ત્રાંસા વગેરેના અવાજ શ્રાવણના મેઘની નિદેના પેઠે થવા લાગ્યા. અન્ને ફેાજો વાદળાંની પેઠે સામ સામી ચાલવા લાગી મેઘના ફેરાંઓની પેઠે રજની કણીકાઓ પડવા લાગી, વીજળીની પેઠે તરવારોના સખાકા
Page #160
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (અષ્ટમી કળા)
૧૩૭
થવા લાગ્યા, પાણીની પેઠે લેાહી ખળકવાં લાગ્યાં, નાના મેઢા વાદળાં સામસામા ભુટકાય તેવી રીતે શૂરવીરો સામસામે અથડાવા લાગ્યા, બગલાની પંક્તિની માફક હાથીના દાંત ઢેખાવા લાગ્યા, આકાશમાં રાતાં તથા પીળાં વાદળાંની પેઠે હાથીઓના પચરગી રંગથી રંગેલા કુંભસ્થળેા તથા રંગબેરંગી ઝુલા દેખાવા લાગી, વાયુના ઝપાટાની પેઠે ઝુલાના ઝપાટા લાગવા માંડ્યા, ઈન્દ્રધનુષની પેઠે ધાડાપરના નીશાનો તથા ધજાએ શાલવા લાગ્યાં, કળાએલ મારોની પેઠે માંસાહારી પક્ષીઓ ગહુકવા લાગ્યાં, નાના મેટાં દેડકાંઓની પેઠે હાથીઓના વીરઘટ તથા ઘુઘરા ખેલવા લાગ્યા, વરસાદ વતી વખતે વાદળાના શેડાઓની પેઠે તાપાના ધુમાડા શાલવા લાગ્યા. વીજળીના કડાકાઓની પેઠે માટી માટી ઘણા દારૂના ભક્ષ કરવા વાળી તાયેાના ધમાકા થવા માંડ્યા, વર્ષી રહ્યા પછી રંગબેરંગી આકારો વાદળામાં દેખાય છે. તેવા કેટલાએક શૂરવીરેશના શરીર ફુટી ફૂટી શાલવા લાગ્યાં કાઇ કાઇ જગ્યાએ વીજળી પડવાની પેઠે શત્રુઓના માથા માથે શૂરવીરાની તરવારોના ઘા પડવા લાગ્યા, વાદળામાંથી વતા પાણીના ખુદની પેઠે ભાથાં તથા બાણામાંથી માણા વવા લાગ્યા. ડુંગરોની શીખા ઉપરથી પાણી ખળકતાં હાય તેમ હાથીઓના અંગામાંથી લેાહી ધધકવા લાગ્યાં, જેમ વર્ષાના સમયમાં પૃથ્વીમાં ફાડા ભભકે છે, તેમ શૂરવીરોના અંગમાં ઘા ભભૂકવા લાગ્યા મેઘની ધારાઓની પેઠે ધાડા તથા પ્યાદુળાના અંગામાંથી લાહીની ધારાઓ ચાલવા લાગી, નદીઓના પુરમાં સાઁદી જંતુઓ તણાય છે, તેમ આ લાહીની નદીમાં શુરવીરોનાં આંતરડાં તણાવા લાગ્યા, નદીએમાં તરતાં માછલાંની પેઠે વીરાના હાથ તરવા લાગ્યા, મોટા મઘરમાની પેઠે શુરવીરોનાં વડા દેખાવા લાગ્યા, કાચબાઓની પેઠે શુરવીરોનાં માથા શાલવા લાગ્યાં વહાણાની પેઠે શા તરવાં લાગ્યાં પાણીના ફીણની પેઠે શૂરવીરોના માથા દેખાવા લાગ્યા, નાની માછલીઓની પેઠે વીરાનાં આંગળાં દેખાવા લાગ્યા, તણાતી તરવારો જળકાતરણી નામના માછલાની પેઠે ઢેખાવા લાગી, ગારાની પેઠે માંસના કીચડ થયા, વરસાદથી વધતાં કંદમુળની પેઠે વીરના અંગાનાં જુદા જુદા ભાગેા રૃખાવા લાગ્યા, કમળની માફક પ્રફુલીત વીરોનાં કાળજા તથા ફેરાં દેખાવા લાગ્યા, બગલાં વિગેરે કેટલાંએક પક્ષીઓનાં કાલાહુલની પેઠે ઘાયલાના તથા માંસાહારી પક્ષીઓનાં કાલાહલ થવા લાગ્યા, ગળકાં ખાતા વીરા નદીમાં નાહવા પડેલા માણસાની પેઠે શાલવા લાગ્યા, જોગણીઓ રૂપી સ્રીઓ, ખપરા રૂપી પાત્રો ભરી, લાહી રૂપી જળતુ પાન કરવા લાગી, તથા ગીત નૃત વિગેરેના આન લેવા લાગી, નદીકાંઠે ખટકમ કરતા બ્રાહ્મણાની પેઠે, શકર નારદ તથા વીર વિગેરે લાંકા શાલવા લાગ્યા, આવા મહાય કર દેખાવવાળી નદીને કાંઠે કેટલાએક વીરા અપ્સરાઓને વરી વિમાનમાં એસી સ્વર્ગે જવા લાગ્યા, આવું ભયકર યુદ્ધ એ પહેાર સુધી રહેતાં શુરવીરાની તરવારોના સપાટામાં ૧૨ બારહજાર ચાહા કતલ થયા, અને છ સેના પણ ઘણી કતલ થઈ, જામશ્રીનાં ૪ ચારહજાર માણસે કામ આવ્યા. અને જામશ્રી રાવળજીની ફત્તેહ થઇ, લડાઇને અંતે ત્રણે (જેઠવા વાળા વાઢેર )
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮ શ્રીયદુવંશપ્રકાશ .
(પ્રથમખંડ) રાજાઓ નાઠા અને એક ગાઉ સુધી જામરાવળના સૈનીકે તેઓની પાછળ પડયા, ત્યારે તેઓને જામરાવળજીએ બનાસતાની પાછળ થવાને ક્ષત્રિય ધર્મ નથી” એમ સમજુતીનાં વાક્યો કહેવરાવી પાછા વાયા, શત્રુ તરફના સર્વ રાજાઓ જુદા જુદા ભાગીસઉ સઉને સ્થાનકે જતા રહ્યા પછી જામસાહેબે ફતેહના ડંકા બજવરાવી રણક્ષેત્ર સંભાળ્યું.
જામશ્રી રાવળજી પોતાના સામંત સાથે ઘાયલ પડેલાઓની સંભાળ લેવા લાગ્યા. ત્યાં તોપના મોરચા આગળ સોઢે તોગાજી, દલ રાજી, તથા રણસિંહજી, અને વિકમજી એ ચારે વીરેને ચોરાશી ચોરાસી જખમથી જોયા, તેથી તેઓને તુરતજ ડોળીમાં નખાવી છાવણીમાં મોકલી બીજાઓને તપાસવા લાગ્યા, તે વખતે અજો સુમરો ૧૪૦ સુમરાઓની સાથે રણમાં પડેલું જોવામાં આવ્યું. ત્યાંથી આગળ ચાલતાં પબા નામનો લાડક અને બીજા પણ કેટલાએક લાડકે તથા પીંગળ જાતના આહીરે ઘણીનું નમક હક કરવા વાસ્તે રણમાં પડેલા જોવામાં આવ્યા, બંધું રણક્ષેત્ર તપાસી કેટલાએક ઘાયલોને મુકામે પહોંચતા કર્યા. અને જેઓના પ્રાણ છુટી ગયાં હતા તેમાં હિંદુઓને અગ્નિદાહ દીધે. અને મુસલમાનોને દફનાવ્યા, અને શત્રુની છાવણીમાં કેટલાએક સરાજામ હાથ કરી પિતાને મુકામે પધાર્યા.
ભાઇશ્રી હરધોળજી કે જેઓ પ્રથમથી જ કામ આવ્યા હતા. તેમને સંભાળી માંડવી બનાવી પિતાના હાથે દાહ ક્રિયા કરી, તે પછી ઠાકારશ્રી હરધોળજીના કુંવર જશાજીને તથા મહેરામણજીને (આરામથવાથી) બેલાવી કેટલાએક વીરે સાથે આપી, ભાગી ગયેલા જેઠવા તથા વાઢેર રાજા ઉપર ચડાઈ કરવાનો
હુકમ કર્યો.
યુદ્ધમાં અજુન સરખા બંને યોદ્ધાઓએ ચડાઈ કરી પ્રથમ ભાણવડ ગામ ઉપર હલાં કરાને ગામ ભાંગી કેડલાએક વીરેને માર્યા. ત્યારે કેઈથી ન ભાગે તે ભાણ જેઠ, સઘળે વિભવ પડતો મુકી જાન બચાવી નાસતાં તેને રણની ખાડી ઉતાર મુકી આવ્યા, ને તે પછી સાંગણજી નામના વાઢેર ઉપર ચડાઈ કરી નંદાણું ગામને ઘેરે ઘાલ્યો, હલાં કરી ગઢના દરવાજા તોડી, સાંગણ વાઢેર તથા તેના સર્વ દ્વાએને નાશ કરી ફતેહ મેળવી ત્યાં જામશ્રીના થાણુ સ્થાપી જામશ્રી રાવળજી. હજુર આવી સર્વ શુભ સમાચાર કહ્યા.
એ પ્રમાણે જામશ્રી રાવળજીએ જેઠવાઓને હાલારમાંથી કાઠીઓને ભાદર નદીના દક્ષિણ કિનારની પહેલી વાર સુધી, દેદાઓને મછુનદિની પૂર્વે અને વાઘેલાઓને ઓખાના રણની પહેલી પાર, હાંકી કાઢયા - (વિ. સં. ૧૯૦૬).
મીઠેઇના યુદ્ધમાં ઘાયલેને પાટા પીડી (સારવાર) કરી તેમાં તેગાજી સેઢા વિગેરે ચારેને સખત જખમે થયેલાં હતાં તેઓ પણ સાજા થઈ ગયા હતા. જામશ્રી રાવળજી મીઠના યુદ્ધમાં ઠાકારશ્રી હરઘોળજી કામ આવ્યા તેથી અહનીશ
Page #162
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૩૯ ઉદાસ રહેતા હતા. પરંતુ વિદ્વાન કવિઓના ઉપદેશથી ઘણું લાંબી મુદતે પણ રોગ છોડ્યો હતો. તે વિષેના કાવ્યું છે કે.
II છ In समहे सास उसास, सदा हरधोळ सभारथ ॥ हो बंधव हितकार, पंड रण कहिये पारथ ॥ तोड तमायच तखत, लगे दावस धरलीधी ॥
ગાઢ ધમઝ વાવો, જે છોછ કરોધt | धर नाग लीये पुनिलिहणधर, रटण एम रावळ रहा ॥ हरधोळ जशा जोखम हुवा, कहो ऊछरंग खाटण कहा ॥ १॥
વ વચન છે. તે कहे सोड कवियंद, सबह जोखम पृथ्वीसर ॥ अल मुरातण उबर, अंतजस रहेसु अमर ।। रावण भडीया राम, काम लखमण अतकीधो ।। कापे रण दशकंथ. तखत, विभीषण दीधो ॥ ममधाम पूग हरधोळ प्रम, सत्रहर धर खाटीसहे ॥ रजपूत मरण खगधार रण, यह तो घण उछरंग हे ॥ २ ॥ बि.वि.
અર્થ–ઘણુ ઉદાસી બતાવી જામશ્રી કહેવા લાગ્યા કે હે બંધવ! તારી ભુજાના બળથી આ સવ એને જેર કરી ફત્તેહ મેળવી, તે હવે તું જે ભાઈ જતાં અને બીજી પૃથ્વી ખાટવાને કાંઈ પણ ઉત્સાહ રહ્યો નહીં. આવાં જામશ્રીના વચને સાંભળીને વિદ્વાન કવિઓ કહેવા લાગ્યા કે, મહારાજ આ પૃથ્વીને નિમેતે અનાદી કાળથી એમ થતુ આવેલ છેરામ રાવણના યુદ્ધમાં પણ લક્ષ્મણજી યુદ્ધમાં મુછખાઈ પડયા હતા. એ યુદ્ધમાં જ ફતેહ મેળવી રામે વિભીષણને ગાદી આપી હતી. ક્ષત્રીયોના ધર્મ પ્રમાણે તરવારની ધારવડે યુદ્ધમાં મૃત્યુ પામનાર, સ્વર્ગે જાય છે. અને તેનું નામ પૃથ્વીમાં અમર રહે છે. આમ સમજી હરઘોળજીને શેક કરે લાયક નથી.
ઉપરના ધિરજનાં ઉપદેશી વચનોથી જામશ્રીએ ઠાકરશ્રી હરધોળજીના કુમારશ્રી જશાજીને ધ્રોળથી તેડાવી હરધોળજીને શેાગ છોડાવ્યો. અને ઠાકરશ્રી જશાજીને શરપાવ, તરવાર, તથા કેટલાએક ઘોડાઓની બક્ષીસ કરીને હરળાણુની પાઘડી બંધાવી કહ્યું કે, “હવે તું મારે મન હરધોળજી તુલ્ય છો” એ પ્રમાણે દીલાસે દઈ વિદાય કર્યા
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રીયશપ્રકાશ
(अथभज3)
જામશ્રી રાવળજીએ માતાજીના વચન ઉપર વિશ્વાસ રાખી, રાજસત્તા જમાવતાં જગતભાના વચન પ્રમાણે હાલારના ધણી થયા, અને પછમના પાતશાહુ ” કહેવાયા, સસ્થળે શાન્તિ પ્રસરતાં પેાતાના ભાઇઓ, અને શુર સામતા વિગેરેને જાગીર (ગીરાસ) આપવાના વિચાર કર્યાં, અને કોને કોને કયા કયા ગામા આપ્યાં તે નીચેના કાવ્યમાં છે,
૧૪૦
॥ छप्पय ॥
महेराण
राउ
बरसह एम बीहाय, बंधव सुत बेगबुलाये ॥ सभातेड सब सोड, आप सींघासण आये ॥ लिख लिख रावळ लेख, रेंण बाटी रजपूता | खीतह मोड खंढेर, सतन लखधीर सपत्ता ॥ वाहूंत खंभारडो, बारगाम सह बगसीयो || से सपाट सोढा सधर, देख लेख जाम सु दीयो ॥ १ ॥ खाखरडो लखग्राम, अपे अजाणी ॥ बारा गाम बगस, वहे नज नांघणस बजीर, ख्यात सूहरडा सु समेत, महा लाडक बळे कबर वीसोतरी, सूमर गाम दलां मेमांण गण, ग्रास मोहड मोडाबार बार कजुडो रधकानां रोवेल, जीया जाखर हापा टोडा वास, अपे आहीर मतवा मतवा दीघ, दीघ सेरडी गरांडी सांसण सरस, राजगुरु ग्रास सांसण रघु, थर धर
धुंधण
पात्र
वाखाणी ॥
दीधो खीमलीयो ॥
सुमलीयो | नें कनम्मरा ॥
द्वादश गामरा ॥ २ ॥ बाळाचह || अजाचह ||
मयातर ।।
धमण घर |
बेलस अपीया ||
रावळथ्यापीया ॥ ३ ॥ बि. वि.
અ—એક વર્ષ વીત્યા પછી, કચેરી કરી સિંહાસન માથે બીરાજી સુર સામતાને ખેલાવી, સર્વને ગરાસ દેવાના વિચાર કર્યાં, પાતાના ભાઈમાડજીને બાર ગામ સહિત ખઢેરા, રવાજને ખભાળી, તાગાછ સાઢાને સેખપાટ, વિગેરે ગામ, મહેરામણ અજાણીને માર ગામથી ખાખર', રાઉને માર્ ગામથી ખારા નાંઘણ વજીને ખીમલી, બીજા લાડકાને સુવરણ, કખરજીને વીશાત્રી, સુંમરાએને ન્ડસુમરા, દલને બારગામથી મેમાંણ, મેાડશાખાના રજપુતાને બાર
Page #164
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(અષ્ટમી કળા) ૧૪૧ ગામથી મેાડા, બાલાચાને મારગામથી કડુ, કાનાઓને બારગામથી રાધેલ, જીઆઓને ઝાંખર હાપાઓને ટાડા, પીંગળ આહીરેને માંતરૂ મતવાઓને મતવા આપ્યું. તથા બીજા ધણ ધમાંને, પણ જમીન આપી શેરડી તથા ગારાંભડી, નામના એ ગામેા પેાતાના દશાંદી ચારણા (તુએલાન આપ્યાં, રાજગારેને પણ ગીરાસ આપ્યા, આ પ્રમાણે સર્વને ગીરાસ આપી સ્થિર કર્યાં. ॥ યોદ્દો ॥
देद तमाची मारीयो, मार्यो प्रथम हश्मीर ॥ ઢી, નેટી, વાવીયા, સાત્રત્ર મંડ્યા શીર ! ? એ મુજમ પાંચે દુશ્મનાને મારી, નિષ્કંટક રાજ્ય કરવા લાગ્યા.
का
વિ. વિ.
* રાવળજામના દરબાર અને ‘કાવ્યની પાપુતી
એક વખત જામશ્રી રાવળજી પેાતાના અમીર ઉમરાવે સરસામા અને વિ પિડા સાથે બીરાજી વાર્તા વિનાદ ચલાવતા હતા. તેવામાં ચાપદારે આવી જાહેર કર્યુ” કે “ કાએક મહા કદાવર અનેં વિચિત્ર વેશનો ચારણ્ ” આપશ્રી હેજીર આવવા રજા માગે છે
જામશ્રી રાવળજી ચારણાને ઘણુંજ ચાહતા હતા, એથી ગમે તેવા ચીથરે હાલ ચારણ આવે તેના પણ ચેાગ્ય સત્કાર કરતા, આવા દાનશીલ સ્વભાવશાળી રાજવીએ, આવેલ ચારણને દરબારમાં લાવવા આજ્ઞા આપી.
"
આવનાર ચારણ, અવળી રૂછાવાળેા શરીરે કદાવર, શામવરણા પાશાકમાં માત્ર પખતા પાયજામા સાથે પછેડીની ભે ં અને માથે પાઘડી, બાંધેલ ખભે ધાબળેા હાથમાં લાકડી, એવા અલકારવાળા મેાટી મુછેા અને ડાઢીવાળા, સભામાં આવી “ જામરાવળને ઘણીખમા ” સરવે ડાયરાને રામ રામ છે, એમ કહી સભાવચે આવી ઉભા રહ્યો; સ તેના વેશ અને ભાષા જોઇ પુછવા લાગ્યા કે, તમા કેવા ચારણ છે? તમારૂ' નામ શું? કયાં રહેા છે? અને કયાં જાઓ છે. વગેરે પ્રશ્નાના જવાબમાં તેણે જણાવ્યું, કે હું આળધા શાખાના ચારણ છું, ગાણશી મારૂ નામ છે; તેથી લેાકેા મને ‘મળવા ગાધા' કહીને ખેલાવે છે, અને ખડસેાખડા નામના ગામમાં રહું છુ, “ ઉપરનાં વાકયા સાંભળી સહુ હુસવા લાગ્યા, અને આપસ આપસમાં, વાતા કરવા લાગ્યા કે ” ના, ના, છે તેા બરોબર નામ ઠામ કેમકે નામે ગાધેા શાખે પણ મળધા ને ગામ પણ ખડોાખડા (એટલે મળધને ગાધાને ખડ ખાવા જોઇએ) તે ખરેÀમર છે, કચેરીમાંના કોઇ બીજા બેઠેલા ચારણે તેને કહ્યું કે, “બળધા ગાધાજી ખાશાખડા મેલી આંહી શુ આવ્યા?
ઉપરના મર્મ તે દેખાવમાં જટ જેવા ચતુર ચારણ સમજી ગયા. કેમકે તેણે પેાતાના નામ ઠામ ગામ વગેરે કહ્યા તે ઉપર સઉ હસતા હતા તે જોઇ તુરતજ તે ચેત્યા કેમકે ચારણા વિષે એક કહેવતના પ્રાચીન દૂહા છે કે.
Page #165
--------------------------------------------------------------------------
________________
હો
.
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ)
- I चारण चारे बेद, वणपढीओ वातुं करे ॥ X
भांखे अगमभेद, जेनी जीभे सरस्वती ॥१॥ અથ–ચારણ વગર ભણેલે ચારે વેદની વાત કરે અને ગમ ન પડે તેવા ભેદે કહી બતાવે કેમકે તેની જીભાને કાયમ સરસ્વતિ વાસે કરીને જ રહેલ છે.
એ પ્રમાણે આવેલ ચારણ બળધા ગોધાએ જામરાવળજીના વિદ્વાન ચારણેને છુમંડ ઉતારવા કહ્યું કે, “હું દ્વારિકા નાથના દર્શન કરવા જાઉં છું. પણ રસ્તામાં જામનગર આવતાં સાક્ષાત કૃષ્ણ પરમાત્માના વંશમાં જન્મેલા મહાદાનેશ્વરી “રાવળજામના દર્શન કરવા ઇચ્છા થતાં હું અહી આવેલ છું. અને એ મારી ઈચ્છા આજે જામરાવળજીનાં દર્શન થતા પુરી થઈ છે. એટલે હવે હું દ્વારિકા જાઉં છું પણ હે રાવળ જામ (જામશ્રી રાવળજી સામું જોઈ કહ્યું કે) હું એક દુહાનું અધું ચરણ કે જાઉં છું. તે હું દ્વારિકા પરચી પાછો આવું ત્યાં સુધીમાં તમારા રાજકવિઓ એ દુહો પુરે કરી આપે તે હુકમ ફરમાવે એમ કહી નીચેનું પૂર્વાર્ધ બે કે.
अधर गयण वळंभ रहि, कब चडीया तोखार ॥ ઉપરનું પૂર્વાર્ધ બોલી તેની પાદપુર્તી રચવાનું કહી તે ચારણ સભામાંથી ચાલતો થયો. બપોરનો જમવાનો ટાઇમ હતો. તેથી જમીને ચાલવા ઘણે આગ્રહ કર્યો પણ તે રેકાણો નહીં અને વળતાં આવીશ ત્યારે રોકાવાનું કહી દ્વારિકાને રસ્તે ને ચાલતો થયો.
જામશ્રી રાવળજીએ તમામ કવિઓને બોલાવી. ઉપરને અર્ધી દુહ, પુર, (પાદપુતી) કરવા હુકમ ફરમાવ્યો, કવિશ્વર ઇસરદાસજી તે વખતે જામનગરમાં ન હતા. તે સિવાયના બીજા ઘણા કવિઓએ તે ઉપર વિચાર ચલાવ્યો, પરંતુ કેઈપણ પદ બરાબર બંધ બેસતું થાય નહીં, એથી જામશ્રી આગળ તે સઘળા
એ મુદત માગી, મુદત મળતાં સહુએ મળી ઘણે વિચાર કર્યો, છતાં પાદપુતી પૂર્ણ થાય તેવું લાગ્યું નહીં અને અન્ય કહેવા લાગ્યા કે આ શમશ્યા પુર્ણ થશે નહીં, અને આપણી અપકીતિ થશે, તો હવે શું ઉપાય કરે, ઉપરને વિચાર કરતાં એક વૃદ્ધ કવિએ જણાવ્યું કે દ્વારીકાં જઈ ગામતીજીમાં સ્નાન કરતી વખતે કેઇપણ કામ અધુરૂ રખાય નહીં, એ પુરૂં કરી પછી સ્નાન કરાય, એ અનાદિ કાળથી નિયમ છે. માટે આ દુહો તે બળધો ગેધર જરૂર ગમતી કીનારે પુરો કરશે, માટે તેના પાછળ એકાદ બે, આપણું હુશિયાર (નાના) છોકરાએ જાય, ને તેના સાથે છુપી રીતે ફર્યા કરે, અને તે ગોમતીમાં સ્નાન કરતી વખત, આ દુહ, પુર બોલે કે તુરતજ તેણે યાદ કરી લઇ તેની પહેલાં આંહી પાછા આવતા રહે ” ઉપર વૃદ્ધ પુરૂષને વિચાર સર્વને ઠીક જણાતાં
Page #166
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કW) ૧૪૩ બે, નાના ચારણ બાળકોને ઉપર અધે દુહે યાદ કરાવી બાકીની કડી, યાદ કરી શીખી લાવવાની ભલામણ કરી, તુરત તેના સાથે મળી જવાનું કહી, રવાના કર્યા, તેણે દ્વારિકા જઈ આપેલી નિશાની ઉપરથી બળધા ગેધાને ઓળખી કાઢી તેના પાછળ ફરવા લાગ્યા, ગોમતીજીમાં સ્નાન કરતી વેળા ગોરે કહ્યું કે “કંઈ અધુરે સંક૯૫ હોય તે પુરે કર પછી સ્નાન કરવું” તે ઉપરથી તેણે ઉપરને દુહે પૂર્ણ કર્યો, અને તે બોલ્યા કે
| દો . अधर गयण वळंभ रही, कव चडीया तो खार ॥ (તૈ) ઉતા ઝરવપીર, રા; મૌન રારથી માર છે ? ..
એમ કહી જે ગોમતી મયા કહી સ્નાન કરવા લાગ્યા, ઉપરના બંને ચારણું બાળકેએ ઉતરાર્ધની કડી બરાબર યાદ રાખી ગોખી લીધી, અને જામનગર આવી, પિતાના વડીલોને સંભળાવી, અને તે બરાબર બંધ બેસતી કડી મળતાં તેઓ સહુ ઘણુજ ખુશી થયા, અને તુરતજ જામશ્રી રાવળજી આગળ જઈ, તે દેહે પૂર્ણ લખી બતાવ્યું આ ઉપરથી જામશ્રી પણ ઘણાજ ખુશી થયા, થોડા દિવસે વીતતાં તે ચારણ (બળધા ગેધા) જામનગર આવ્યો. અને કચેરીમાં આવી તે દુહ પૂર્ણ બલવાની ઉઘરાણું કરી કે તુરતજ એક કવિએ તે દુહો પૂર્ણ બલી બતાવ્યો. - દુહો સાંભળી તે બોલ્યો કે “આ ઉતરાધ તે મારૂંજ બનાવેલ બેલાય છે, આ વાતમાં ભેદ છે. મને કંઈ સમજણ પડતી નથી, પણ એટલું નકી કહું છું કે ઉપર દુહા અક્ષરે અક્ષર મારે બનાવેલું છે, એ સાંભળી સર્વ કચેરી મંડળે તેની વાતને હસી કાઢી, અને આવી ન મનાય તેવી વાત કહે છે તેમ કહી કેટલીક ઊડાનબાજી ચલાવી, એ જોઇ તે ઘણેજ ઉદાશ થયો. આ બનાવ સાંભળી જામરાવળજી પણ કંઇક વીમાસણમાં પડયા, ખરૂં શું હશે! તેને વિચાર કરવા લાગ્યા, ચારણે સરસ્વતિને સંભારી કહ્યું કે “હે દેવી તુ મને જુઠા પાડચમાં તારા પ્રતાપે, આવી દેહની આકૃતી છે તોપણ સર્વત્ર પુજાઉં છું. તો હે જગદંબા એકવાર મને સાચો ઠરાવ, આમ પોકાર કરતો ચાલવા લાગ્યું, એટલે જામરાવળજીએ તેને અતી આગ્રહ કરી રેકી ઉતારે આવે, અને કચેરી બરખાસ્ત થતાં જામશ્રી દરબારમાં પધાર્યા
જામશ્રી રાવળજી જમાનામાં માનીતી રાણીને મહેલે પધાર્યા, તે વખતે રાણીજીએ પિતાનું માથું, ધોયેલું હતું, તેથી તેને સુકવવા માટે ઝરૃખાની બારી પાસેના પલંગ ઉપર સુઈ માથાના વાળ, ઓશીકા ઉપરથી પલંગ નીચે લટકતા રાખી, સુકવતાં હતાં, સુકવતાં સુકવતાં પાસેના ઝરૂખાની ઠંડી હવા આવતાં નિદ્રા આવી ગઈ. ત્યાં રાવળ જામ ઓચીતા પધાર્યા, અને ત્યાં તેણે એક આનંદ દાયક નીચેને બનાવ જોયે,
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) રાણીને કેશ કલાપ ભીને હોવાથી તેમાંના પાણીના કઈ કઈ વખત ટીપાં કરતાં હતાં, પલંગના ઓશીકાની નજીકનાં ઝરૂખામાં એક સુંદર પક્ષી, બેડું બેઠું તે જોયા કરતું હતું. એટલાના વાળમાંથી નીતરતું પાણીનું બુંદ સફેત ચોખાના આકારનું તથા મેતીના જેવું વાળને છેડે જણાતાં તે પક્ષી તે લેવા નજીક જતું ત્યાં તો તે ટીપું (બુંદ) નીચે પડતાં અદશ્ય થતું, ફરી થોડે વખત જતાં પાછું ત્યાં બુંદ જામતું (ટીપું બનતું) તેને તે પક્ષી જ્યાં ફરી લેવા જતું ત્યાં તે ટીપું પણ ભેય પડી નષ્ટ થતું, પાછું તે વાટ જોઇને ઝરૂખામાં કેશના સામું જોઈ બેસતું આમ ઘણે વખત તે પક્ષી એ મોતી જાણું લેવા મહેનત કરી પણ ટીપું નીચે પડી અદૃશ્ય થતાં તે ઝઝકાય જતું. એ બનાવ જામ રાવળજીએ ત્યાં છુપાઇને ઘણે વખત જ છેવટ પક્ષી નીરાશ થઈ ઉડી ગયું, એ મનોહર પક્ષીની સુંદરતાએ તથા મોતી કે એક સમજી પાણીને લેવા જતાં તે નષ્ટ થતાં પક્ષી નીરાશ થઈને ઝઝકાય જતું ને ફરી આશાવાદી થઈ વાટ જોઈ ઝરૂખામાં બેસતું તે આનંદદાયક બનાવે જામ રાવળજીને મહીત ર્યા, અને તે ચીનાર આખી રાત્રી નજરે તર્યો, પ્રભાત થતાં કચેરીમાં પધારી માત્ર નીચેની એકજ તુક બોલ્યા કે, “ઝઝક ઝઝક ઝઝકાય” કચેરીમાં કઈ અમીર ઉમરાવ કે કવિઓ વિગેરે આવતા તેને ઉપરનું જ વાક્ય કહેતા ભેજરાજાની વાત માફક જામ રાવળજી પણ કેઈ સામી બીજી કંઇપણ વાતચીત કરતા નહિ, માત્ર ઉપરનું જ વાક્ય બોલતા આવી વિચિત્ર સ્થિતિ જોઈ સહુ વિસ્મય પામ્યા. ઘણું શાસ્ત્રી પંડિતાએ સભામાં તે ઉપર વિચાર ચલાવ્યું પણ કેઈન સમજવામાં તે કારણ આવ્યું નહિં. કવિશ્વર ઇશરદાસજી તે વખતે જામનગરમાં ન હતા કંઈ કામ પ્રસંગે બહારગામ ગયા હતા. તે હકીકત ઉપર આવી ગઈ છે, પરંતુ બીજા ચારણ કવિઓએ ખુબ મગજ ચલાવી તક વિતક કર્યા પણ એ વાક્યની કઈ કવિ પુરતી કરી શકે નહિં. સભામાં બીજી કંઇ વાતચીત ચાલતી ન હોય અને જામ રાવળજી પણ બીજી કંઇ પણ વાત ઉપર લક્ષ આપતા નહિ માત્ર ઉપરની તુક વારંવાર જોયા કરતા, તેથી છેવટ જેશા વજીરે આગલે દહાડે આવેલા કવિ બળધા ગોધાને” ઉતારેથી બોલાવ્યો, તે કવિએ કચેરીમાં આવી હજુરશ્રીને સલામ કરી પરંતુ હજુરશ્રી તે એકજ લક્ષથી તે વાક્યની ધુન મચાવી રહ્યા હતા. તે કવિએ સાંભળી સરસ્વતિને આરાધી તેને લક્ષ લીધો. પછી જામ રાવળજી સન્મુખ નજીક જઈ પૂછયું કે, “અન્નદાત્તા છે, શું છે? જામશ્રી બોલ્યા કે. “ઝઝક ઝઝક ઝઝકાય તે સાંભળી તુરતજ કવિ બોલ્યા કે.
છે તુજે છે तरुनि सेज तांडुल झरन, खंजन मोती खाय ॥
अल्प पदारथ जानके, झझक झझक झझकाय ॥ १ ॥ અર્થ-કઈ સ્ત્રી સેજમાં સુતેલી છે. અને તેના માથાના વાળમાંથી સફેત ચકખા કે મેતીના સરખા પાણીના બુંદ કરે છે. તેને કે “ખંજન પક્ષી” જેવું
Page #168
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(અષ્ટમી કળા)
૧૪૫
ચાલાક પક્ષી ચાખા સમજી ખાવા જાય છે; ત્યાં તે ભુદેં નીચે પડતાં નાશ પામે છે તેથી તે ખાઇ શકતું નથી. એમ વખત વખત તે ખાવા જાય તે ખુદ નષ્ટ થાય. તેથી તે અઝકાઇ જાય છે. (અટકી થ`ભી જાય છે.)
ઉપરની હકીકતના દહેા, તથા કવિની વાત સાંભળતાં જામરાવળજીને રાત્રિની વાત મળતી આવતાં ઘણાજ ખુશી થયા અને તે કવિને લાખપશાવ કર્યાં, એ વખતે બળધાગાધાએ દ્વારિકા જતી વખતે દહેા, પાદપુતી માટે આપેલ તે બીજા કાઇ કવિએ પુરો નથી કર્યાં,, પણ એ દુહા, પુરોપુરો મારાથીજ પૂ થયેલ છે, તે વાતની ખાત્રી ઉપરની પાપુતીથી કરાવી આપી, હુવે આપણે પહેલી પાદપૃતી ના દુહાના ભાવ જોઇએ કે,
॥ રોતે * ૧અધર ૨ગળ પહંમત્તિ,
આ રઢીયા તો વાર ॥ (તે) તાર્યા, પછવધીર રા, મોર્ન, રથી મા II & II અ—હે જામલખધીરજીના કુંવર રાવળજી તે એટલા બધા કવિઓને (દાનમાં ધાડા આપી) ધાડે ચઢતા કર્યાં કે, તે ધાડાઓના ચાલવાથી આકાશમાં, ધુળ, એટલી બધી અધર ચડી રહી કે, જાણે પૃથ્વીનું બીજું પડ, ફેસ ન બંધાઇ રહ્યું હાય? હૈ રાવળજી એ ધુળ ઊંચી ચડવાથી, તે શેષનાગના માથા ઉપરની પૃથ્વીના ભાર (ઉતાર્યા છે.) ઘણાજ આછા કર્યાં છે,
ઉપરના દુહા, જામશ્રી રાવળજીએ કેટલા ધેાડાએ બક્ષીસ કર્યા? તેના ખરેખર હીશાખ આપે છે. અને એ જડેશ્વર મહાદેવજીની સહાયતાથી, જામરાવળજીનું નામ, ધાડાઓના દાન ઢવામાં દાતારોની પહેલી પક્તિમાં આવે છે. ઉપરની રીતે જામશ્રીના દરબારમાં અભણ ચારણ કવિએ, પાદપુતી આ કરી હતી, આ વાત વૃદ્ધ ચારણ દેવાના કસ્થ સાહિત્યમાંથી મળતાં અત્રે આપવામાં આવેલ છે.
* ૧
૨
૩
ઉંચી પૃથ્વીનીરજ ઉડીરહી
*
૫
ઘેાડા લાખાજીનાપુત્ર શેષનાગ
શ્રી યદુવંશપ્રકાશે અષ્ટમી કળા સમાસા,
७
ખો
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ)
શ્રી નવમી કળા પ્રારંભઃ છે :: ગેડી ન વસવા દેવાની જામરાવળજીની પ્રતિજ્ઞા ::
દેગામ નામના ગામમાં મારૂ ચારણ જ્ઞાતિના મહેડશાખાના જશવંતગઢવી નામના મહાન વિદ્વાન ચારણ કવિ રહેતા હતા, તે કવિરાજને હળવદના રાજશ્રી માનસિંહજીએ લાખપશાવ બક્ષી “અજાચી વૃત ધારણ કરાવેલ હતું, (એ વૃત લીધા પછી તે કવિથી કે તેના વંશવારસોથી કેઇપણ બીજા રાજા મહારાજા પાસેથી કોઇપણ પ્રકારનું દાન લઇ શકાય નહી,) એ જશવંત ગઢવીની વૃદ્ધા અવસ્થા હતી, તેઓ મહા ભક્તરાજ હતા, તેથી તેમને દ્વારિકાની યાત્રા કરવા ઇચ્છા થઇ, અને દ્વારકા જઈ ગોમતી સ્નાન કરી રણછોડરાયનાં દર્શન કરી, ત્યાંથી વળતાં જામનગર જામશ્રી રાવળજીને મળવા માટે આવ્યા, (કહેવત છે કે.) दोहो-हालो जइए द्वारिकां, जीहां बसे घनशाम ॥
जातां जोइए जदुपति, वळतां रावळजाम ॥ १ ॥ એ પ્રમાણે જામનગરમાં આવી ખબર આપતાં જામશ્રીએ કવિરાજને પિતાની મુલાકાતે બોલાવ્યા, અને તેઓની કવિતાઓ અને વાતો સાંભળી, જામશ્રી રાવળજી ઘણુજ ખુશી થયા, કવિરાજ રજા માગે પણ જામસાહેબ રજા ન આપે આમ એક માસ વી ત્યારે કવિરાજે અતિ આગ્રહથી રજા માગી.
એ વખતે જામરાવળજીએ કવિને એક ગામ, એક હાથી, તથા કીંમતી પિશાક સાથે એક લાખ કેરી રેકડી આપી, લાખપશાવ આપવા લાગ્યા, ત્યારે કવિએ બે હાથ જોડી અરજ કરી કે “ આપશ્રી મહા નવડદાતાર છે, પણ હું લાચાર છું કે હળવદના રાણાશ્રીએ મને અજાચી બનાવ્યો છે. અને તેથી હું બીજા રાજાઓ આગળ હાથ લાંબો કરી, દાન લઈ શકું નહી, ટેકીલા માણસોની ટેક ન ભાંગવી એ આપશ્રીને ધર્મ છે તે મને માફ કરે જામશ્રી રાવળજીએ અતિ આધ્રહ કર્યો, પણ કવિરાજે તે દાન લેવા હા, ન પાડી ત્યારે જામશ્રી રાવળજીએ કહ્યું કે “ ઇશ્વર તમારી કેક કાયમ નીભાવશે. પરંતુ ભવિષ્યમાં મારા લાયક કાંઇ કામકાજની જરૂર પડે તે મારી આગળ તેની માગણી કરી મને કૃતાર્થ કરજો “એવી મારી છેવટની માગણી છે”
કવિરાજ જામશ્રીનું વચન માથે ચડાવી, દેગામ આવ્યા, ને ત્યાં જ્ઞાતિ ભેજન કરાવી, ઉપરની તમામ હકીકત પોતાના ભાઈઓ અને સગાઓને જાહેર કરી. સહુએ તેને ટેકો જાળવી, એ માટે ધન્યવાદ આપ્યા અને જામશ્રી રાવળજીની ઉદારતાને પણ વખાણવા લાગ્યા, કવિરાજ વૃદ્ધ હેવાથી, ઇશ્વર ભજનમાં પિતાના દિવસો વીતાડવા લાગ્યા.
વાગડ પ્રદેશમાં ગેડીનામનું ગામ હતું, ત્યાં મેકરણ વાઘેલા રાજ્ય કરતો હતો. તેને આગળ કેઇએ જશવંત મહેતુની પ્રશંસા કરી કે “ જામનગરના
Page #170
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ.
(નવમી કળા) ૧૪૭ જામરાવળે લખપશાવ કર્યા પણ જશવંત મહેતુએ લીધા નહિ” તે સાંભળી મેકરણ વાઘેલે નિશ્ચય કર્યો કે ગમે તેમ થાય પણ જશવંત મહેડને મારી આગળ યાચના કરાવું, તેજ મારું નામ મેકરણ પછી તેને યુકિત કરી કે દેગામની સીમમાંથી તેઓનાં તમામ ઢેર ઢાંખર, આંહી હાંકી આવવાં અને જ્યારે જશવંત મહેતુ એ હેરેને પાછાં લેવા આવે ત્યારે કહેવું કે તે આ દાનમાં પાછાં આપું છું ” તો તે લેશેજ, અને જામરાવળજી આગળ લાંબે હાથ ન કર્યો. પણ મેકરણ વાઘેલા આગળ લાંબે હાથ કર્યો, “એમ દુનીયા કહેશે તેથી મારી કિર્તિ વધશે ” આવી અવળી કુબુદ્ધિ, વાઘેલાને સુજતાં તે પચાસ, સાઠ ઘેડે
સ્વારેથી ગામની સીમમાં આવ્યો, અને જ્યાં જશવંત મહેડનું તથા તેની વસ્તીનું ધણ ચરતું હતું, ત્યાં જઈ તે ધણ વાળવા માંડયું. એ વખતે શેવાળે કહ્યું કે “ આ ઢાર ચારણના ગામનાં છે. તે તમારા (ક્ષત્રીથી) ન લઈ જઈ શકાય, ચારણના ગામને બારવટીયે પણ (ગમે તે જાતને હેય તે) લુંટતો નથી. તે તમે ક્ષત્રી થઈ આશું કરે છે. ત્યારે મેકરણ વાઘેલે કહ્યું કે “જશવંત મહેને કહે છે કે ગેડી ઠાકર તમારાં ઢોર લઈ ગયા છે. તે પાછાં જતાં હોય તો તમે ગેડીએ આવજે આટલું કહી ઠેરવાથી ગેડી તરફ તેઓ ગયા, અને ગોવાળે ગામમાં આવી, જાવંત ગઢવી વિગેરેને ઉપરની વાત કહી, તે સાંભળી જશવંત ગઢવીએ વિચાર કર્યો કે “આ ઠાકરને કુબુદ્ધિ સુજી છે, નહિંતર ક્ષત્રિ થઈ, ગાયોનું ધણ વાળ નહી વળી ચારણના ગામ ઉપર આવું કરે નહીં માટે મને જ ત્યાં બોલાવ્યો છે, તે મારું પણ એવા બોલાવે છે. માટે મને ઢેર પાછાં આપો,
તેમ તો હું ન કહું કેમકે એ પણ એક પ્રકારની યાચના છે. બીજા ચારણે (ભાયાતી)એ કહ્યું કે તે ઢેર આપણાં છે ને આપણે પાછાં માગવા તેમાં શું હરકત છે? પરંતુ જશવંત ગઢવી તો એ વાક્યના મર્મને સારી રીતે સમજતા હતા, તેથી પિતાને નિશ્ચય તેને ફેરવ્યો નહિં, અને પોતાના ગામની વસ્તીના લકને તે ધણ લઇ આવવા ગેડી મેકલ્યા પણ વાઘેલાઓએ કહ્યું કે “જશવંત મહેડ આવી મારી આગળ તે ગાય માગે તો હું આપું તેથી તેઓ સહુ પાછા આવ્યા, અને તે વાત સંભળાવી સહુને ખાત્રી થઇ કે આમાં જરૂર પ્રપંચ છે,
તેથી સહુએ જશવંત મહેડના કહેવા પ્રમાણે ચાલવા ઠરાવ્યું, જશવંત ગઢવીએ ચારણ ધર્મ પ્રમાણે ત્યાં જઇ ધરણું દેવાનો નિશ્ચય જણવ્યો, કે તુરતજ તમામ ચારણે તથા તેના આસપાસ રહેતા, સગા સંબંધીઓ પણ સાથે ચાલ્યા ને સહુ “ગેડી ગામે ગયા, ત્યાં વટી એકલતાં. મેકરણ વાઘેલે કહ્યું કે “જે જશવંત મહેડ હાથ લાંબો કરે તો હું મારા ઘરની બીજી કેટલીક ગાય સાથે ભેળવી, તમામ ધણ પાછું આપું ” આ જવાબથી ચારણે પોતાના અજાચી વ્રતની ટેક જાળવવા સહુએ એકમત થઈ ગેડીના પાધરમાં મહાદેવના મંદિર આગળ સહુએ “ધરણું દીધું તે પણ મેકરણ વિનાશકાળ પાસે હોવાથી, તે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) માન્ય નહિ, છેવટ જશવંત ગઢવીએ નિશ્ચય કર્યો કે, “ આ મહાદેવજી ઉપર કમળ પુજા ખાવી પરંતુ તે વખતે તેને સ્મરણ થયું કે, જામશ્રી રાવળજીએ મને વચન માગવા કહ્યું છે.
આ યોગ્ય સમય છે. અને વાઘેલાએ મદાંધ થયા છે, વળી સેંકડા ચારછે એ આ ભૂમિ ઉપર લેહી છાપ્યું છે. તે આ ભૂમિ ઉપર મીઠું વવરાવી, વાઘેલાઓની આંહીથી જડ કાઢવી જોઇએ, કેમકે તેને તેને ક્ષત્રિ ધર્મ ખે છે, માટે જામશ્રી રાવળજી વિના તે કામ બીજાથી પાર પડશે નહિં, તેમ વિચારી એક કાવ્ય, મહાદેવની ડેરીમાં બેસી બનાવ્યું, તે નીચેનું કાવ્ય છે
जग जेठ राबळ लखेजाया; मुडस माझी मेर ।। ऊथाप थाणो नाख अळगी, गेहडी गोडेर ॥१॥ माळीए बेसाड मरघा, ठोर कर इण ठाम ॥ જ રી” તો દા, નવદિ વસ્ત્રનામ | ૨ | अमनमा लाखा आय उनड; वहां जेही वार | मेकरण पडघा सोत माये, मार चारण मार ॥३॥ हेथाट कटकां मेळ हाला; हठी दाखव हाथ ।।
नीपडांची नवड नायक, राव मूण रघुनाथ ॥ ४ ॥ અર્થ–જગતમાં સર્વથી મોટા લાખાજીના કુંવર શુરવીરેના શિમણું, મારી અરજી સાંભળી ગિડીને ઉથાપીને ધુળધાણી કરી નાખ, એની મેડીએ તથા મહેલાતને ઠેકાણે હરણના અખાડાઓ બનાવી ગેડી’ નું નામ નિશાન ઉખેડી નાખ, હે હાલાજીના કુળમાં ઉત્પન્ન થયેલ, રાવળ જામ તું “ગડીને પાયમાલ કરી તેની જડ કાઢી નાખ, તારાં પરાક્રમો તો અભયા નક્ષત્રમાં જન્મેલા લાખાફલાણુના અને જામ ઉનડજીનાં જેવાં છે, તે મોટા જામે જેમ ચારણેની વાર કરી હતી તેમ આ મારી અરજી સાંભળી, મેકરણ વાઘેલ કે જે ચારણેને માર છે. તેને તેના વંશ વિસ્તાર સહિત મારવા ચારણની વારે ચડજે, હે જામરાવળજી (હે થાટ) ઘેડાંઓના તથા (ટકા) શૂરવીરેને સમુદાય મેળ) સહિત ચઢીને એ મારા શત્રુઓને તારા હાથ દેખાડજે, તારા આગળના વચન પ્રમાણે ક્ષત્રીવટની ટેક સાંચવી, ચારણની રાવ, (અરજ) સાંભળી હે (રઘુનાથ) રામરૂપ જામ મારી વારે ચડજે.
ઉપરની મતલબવાળું “અરજીયું ગીત લખી પિતાના ભાણેજને તે કાગળ જામરાવળજીને આપવા સાંતડી ઉપર ચડાવી જામનગર તરફ રવાના કર્યો, અને જસવંત ગઢવીએ બીજે દહાડે સર્વ ચારણેએ ત્રાગાં કરી ગામને ઝાંપે લેહી
Page #172
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (નવમી કળા) ૧૪૯ છાંટ્યાં એ વખતે તે મહાદેવ ઉપર કમળપુજા ખાધી, એ વિષે કાવ્ય છે કે
I ચોદ . यों कागळ लीख मेले आतुर, चीतवत ध्यान इशरो चातुर ॥ પૂ, , ફુરા, ૩૫૪ થી ચો, મદ માત રે જ મરીયો .. વિ. વિ.
જશવંત મહેડએ પિતાના વીશ નખે જીવતા ઉતારી, પછી પિતાનું માથું પોતાના નખ વિનાના હાથથી ઉતારી શંકર ઉપર ચડાવ્યું, એ જોઈ ત્યાં બીજા ઘણું ઘણું ચારણે ગળે કટાર, છરી, અને તરવારે નાંખી ત્રાગાં કરી, મુવા, એથી આખા વાગડ પ્રદેશમાં હાહાકાર થઈ ગયો.
જશવંત મહેને ભાણેજ, જામનગરમાં પહોંચ્યું ને તપાસ કરતાં ખબર મળ્યા કે જામશ્રી રાવળજી જુનાગઢ પધાર્યા છે.
એ વખતે જુનાગઢમાં દિલ્હીના બાદશાહ તરફથી તાતારખાં ગેરી નામનો સુબો રહેતો હતો, તે મીઠેઇના મહાન યુદ્ધ પછી જામશ્રી સાથે ઘણુંજ સ્નેહ રાખતા અને તેના ખાસ આમંત્રણથી જામરાવળજી પોતે મોટા લશ્કર સાથે તે વખતે જુનાગઢ પધાર્યા હતા.
જશવંત ગઢવીને ભાણેજ એ ખબર સાંભળી જામનગરથી જુનાગઢ આવ્યો, એ વખતે જામસાહેબને જવાનો ટાઈમ હતો, તેથી જમવા બેઠા હતા. અને થાળીઓ પીરસાણ હતી, તેવામાં એક હજુરી કાગળ સાથે જશવંત ગઢવીના ભાણેજને લઈ, જામશ્રી રાવળજી હજુર આવ્યું, અને કાગળ હજુરશ્રીના હાથમાં આપો, ભાણેજને તે ગીત મોઢે કરાવેલ હોવાથી તે તુરતજ વિરતા ભરી વાણુમાં ઉપરનું ગીત બોલે. તે સાંભળતાંજ (તથા કાગળ વંચાવતાંજ) જામશ્રી રાવળજી લ્યા કે ખાવું હરામ છે, જલદી ઘોડા તૈયાર કરે” એમ કહી પીરસેલી થાળી ઉપરથી ઉઠી ગયા, અને વીરતાના વચને બોલ્યા કે. चोपाइ-वांचे कागळ रावळ बोले, खावां जीमण नझर असखोले ।।
संकट चारण ढील करे सुण, कुळतीणने रजपूत कहे कूण ॥ १॥ खट व्रणवार करे नहखत्री, नहचे जाणो पंड नखत्री ॥ चारण वार चढेजळ चाढण, वाघेला कुळसबळहवाढण ॥२॥ सहस त्रीस हय पेदळ समे, सत्रहर मारण काजस क्रम्मे ।। बारपहर मझरात दीवस्सह, सहदळ पूगाकोस पचासह ॥३॥
અર્થ-કાગળ વાંચતાં જ જામશ્રી રાવળજીએ પિતાના સૂરસામતને કહ્યું કે જમણ જમવું નથી જલદી ઘડાઓ તૈયાર કરે, ચારણોનું સંકટ સાંભળીને જે રાજપૂત વાર લગાડે તેને ક્ષત્રિયોનું બીજ જાણવો નહિં. ખટવણની વહારે ચડતાં
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) પણ જે ક્ષત્રીય આળશ કરે તે પૃથ્વીને નક્ષત્રીજ જાણવી “આવા વચને બોલી વાઘેલા કુળનો નાશ કરવા ત્રીશ હજારના સૈન્યથી જામશ્રી “ડી” તરફ રવાના થયા. અને બાર પહેરમાં પચાસ કેસ કાપી ગયા,
ઉપર મુજબ જામી રાવળજી પિતાનું હયદળ લઈ ચડ્યા, તે વખતે જેશા "લાડકને બોલાવી કહ્યું કે “ડી” આહીંથી સીતેર પણ ગાઉ થાય છે. ત્યાં તમારા પેદળ માણસે ઘોડા સાથે નહિં પહોંચી શકે માટે તમે તમારા પેદળ લશ્કરને લઈ જામનગર જાવ, અમે “ડી” ભાંગ્યા પછી નગર આવશું. જેશા લાડકે એ લડાઈમાં ભાગ લેવા સાથે તેડી જવા ઘણી વિનંતી કરી પરંતુ જામરાવળજીએ કહ્યું કે “અમારે જેમ બને તેમ તુરતજ “ગડી જવું છે તે તમારૂં પેદળ લશ્કર ઘોડા સાથે પહોંચી શકે નહિં, માટે તમે હવે નગર જાવ એમ કહી જામશ્રી રાવળજીએ ગેડી તરફ કુચ કરી અને જેશા લાડકે પણ પોતાના ૫૦૦) પાંચસે પાળાઓ (પ્રાદળ)થી જામનગર તરફ કુચ કરી, રસ્તામાં ચાલતાં જેશા લાડકે પોતાના સાથીઓને પડકારે કર્યો કે– चोपाइ-बळते जेसे कीयो विचारह, आपण कीमत रनि नह एकह ।। जो अस आगे आपण जावे, आगम मरण सजस तो आवे ॥१॥
(વિ. વિ.) અથ–જેશાએ વિચાર કર્યો કે આપણી કિંમત તે કાંઈપણ ન રહી. માટે જે આપણે ઘોડેસ્વારની આગળ “ગેડીઝ જાઈએ તો જેમ વહેલું મત મળે, તે સાથે સુજસ પણ મળે,
વળી જેસે લાડકે પોતાના સાથીઓને પડકારે કર્યો કે. ધિક્કાર છે આપણને કે લડાઇમાં ન જતાં ઘેર જઈએ છીએ, જનેતાએ નૌમાસ ભાર ઉપાડ્યો, છતાં ધણુના કામમાં ન આવ્યા, તે તેથી પથ્થર થયા હતા તે સારું હતું કે કઈ દીવાલના ચણવાના કામમાં આવત, માટે ભાઈઓ જો તમે સહુ હીંમત કરે તે રાત્રિદિવસ ચાલવાનું કાયમ રાખે તે આપણે ઘોડેસ્વારની પહેલાં ગેડી પહોંચી, ગેડીને પાયમાલ કરી રાવળ જામની દુહાઈ ફેરવી દઈએ, અને જો નગર જશું તો આપણું કાંઈ કિંમત નહિં રહે જેશા જમાદારના ઉપરના શબ્દો સાંભળી, તમામ પ્યાદા લશ્કરે જામનગરનો રસ્તો છોડી દઈ ગેડીને ટુંકે રસ્તે (રણના ભાગને લીધે તે વિષે કાવ્ય છે કેचोपाइ-हरमत करी पीयादा हलीया, भडजा मोर गेहडी भलिया ॥
लूटी सवें गेहडी लीधी, रचरण फत्ते जामरी कीधी ॥१॥
એ પ્રમાણે જેશા લાડક તથા તેના સાથીઓ રાત્રિ દિવસ ચાલતાં બહાર પહેરમાં ૭૦ ગાઉ ઘોડાઓના પહેલાં “ગેડી આવ્યાવચમાં કેટલાએક માણસે થાકી જતાં રણમાં રહી ગયાં, છતાં જશે લાડક ૪૦૦ ચાર માણસ સહીત
Page #174
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(નવમી કળા)
૧૫૧
પહેાર દીવસ ચડતાં ઊંડી પહેાંચ્યા, ગેડીનું પાધર શમશાનવત લાગ્યું, ચારણાનાં લાહી ઝાંપે, રેડાયાં સાંભળી ગેડીની પરવાડ તેાડી વાધેલા ઉપર આચી તા છાપા માર્યા,
ચારણાના શ્રાપથી અરધા મરેલા મેકરણ વાઘેલા સામેા થયા પણ જામના સૈનિકોએ મહાન યુદ્ધ મચાવી, તેના કેટલાક માણસાને તથા તેને તેના કુટુંબ સહીત કાપી નાખ્યા જેશા લાડકના પણ કેટલાક માણસા ઘાયલ થયા અને કેટલાક મરણ પામ્યા, એમ જેશા લાડકની ફતેહ થતાં ગેડી'માં જામસાહેબના નામની દુવાઇ ફેરવી, જામસાહેબને વાવટા (જયશ્રી આશાપુરા શ્રી જામેાતિ) ના નામવાળા કાઠા ઉપર ચડાવી, ગડી' કબજે કરી ત્યાં થાડા સમય વીતતાં જામશ્રીની ફોજ આવી, તેણે છેટેથી વાવટા જોયા, અને જામની દુવાઇ ફરતી સાંભળી, અચ ંભે પામ્યા.
चोपाइ - असवारी एते महआइ || देख जामरी फरे दुवाइ ॥ यहतो देखो वात अचंभे ॥ सजकुण आपण पेलांसंभे ॥
रावळ बात सुणी इणवारी ॥ रंग जेशे सब बात सुधारी ॥ वि. वि. અ—જામશ્રીની સવારી ગેડી ગામે આવી ત્યાં, પેાતાના નામની દ્વાઇ ગામમાં ફરતી સાંભળી, તેથી જામશ્રીએ કહ્યું કે, આ શ્ચય શું છે? આપણી પહેલાં આવી, આવી ફતેહ કાણે મેળવી? આમ કહે છે, તેટલામાં તા જેશા લાડક સામૈયુ લઇ સામેા આબ્યા, અને જામ સાહેબના ચરણમાં પડી, ખધી હકીકત જાહેર કરી, તે સાંભળી જામશ્રી રાવળજી ઘણાજ ખુશી થયા, અને જેશા લાડકને ઘણા રંગ છે એમ કહી શાખાથી, ( સાથે ત્યારથીજ વજીરની પદવી ) આપી.
જામ રાવળજીએ જશવંત ગઢવીએ કમળપુજા ખાધી, અને બીજા ચારણા એ પણ આ ભૂમિમાં * ધરણું (ત્રાગાં) કરી લેાહી છાટયાં છે, તે હકીકત જાણતાં
* ધરણુ દેવુ એટલે દરેક ચારણા તે જગ્યાએ એકત્ર થાય, તે અસહકાર કરી, ઉપવાસ સરૂ કરે, તેમાં સ્ત્રીયા ખાળકાને પણ ધવરાવે નહી, અને પાડાં વાડાંને પણ ધવરાવા છેડે નહી આમ સાત અપવાસે સુલેહ ન થાય તે આઠમે દહાડે, પ્રાતઃકાળે સહુ નાઈ પ્રુષ્ટ સ્મરણ કરી, સહુ ‘“ત્રાગાં” કરે તેમાં કાષ્ટ કટાર, તરવાર, જમૈયેા, વગેરે ગળેધાલે, સ્રીયે। પણ પેાતાના સ્તનેાને કાપી, ત્યાં લેાહી છાંટે, તેમાં કેટલાએક ત્યાં મરે નાનાં બાળકાને ત્યાં પછાડી મારી નાખે, તેલવાળા ગળીયલ ડગલા પેરી માથે બળતી સગડીએ, લઇ ગળે તલવાર ધાલીને કેટલાક શૂરવીર ચારણા સાત સાત ત્રાગાં કરી, તે સરદારની ડેલીએ જઇ, ત્યાં સળગી મરે, તે લાહી છાંટે, શ્રાપ આપે, અને તે પછી તે ગામને અપૈયા કરે, એટલે કાઇપણ ચારણુ તે ગામનું પાણી પીએ નહી તેમ તે દુષ્ટ પુરૂષના વશો આગળથી કાઇ ચારણુ દાન લે નહી, એટલે પાણી પૈસા હરામ કરી, પસ્તાળ દઇ ચાલી નીકળે, આવા કીસ્સાઓ જ્યાં જ્યાં બનેલા છે, ત્યાં ત્યાં એ દુષ્ટ પુરૂષાનાં નામ નિશાન પણ રહ્યાં નથી.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૨ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) તે ગામનું પાણી પીધું નહિં, અને હુકમ કર્યો કે “ગામમાં વાઘેલાના વંશને કોઈ, નાને મે, જણ બચો, જીવ ન રહેવા દે, તેમજ બીજી વસ્તીને રજા આપી, ગામને સળગાવી, વાઘેલાના દરબારગઢનો પાયથી નાશ કર્યો, તેમજ બીજા મકાને પડાવી, ખંઢેર કરી તેમાં ગધેડાનાં હળ જોડાવી, તે ચાહમાં મીઠું વવરે, કે ફરી ત્યાં ખારી ભૂમિ થતાં એક તૃણ પણ ઉગવા ન પામે, એમ કહી જામશ્રીએ તે ગામની હદ છોડી બીજી જગ્યામાં છાવણું નાખી ત્યાં મુકામ કર્યો, જામશ્રી રાવળજીને હુકમ અણુફર હતો, તેથી તેઓના સૈનીકેએ કેટલાએક વાઘેલાઓને પકડી પકડી ઠાર ક્ય, કેટલાએક છુપીરીતે ભાગી ગયા, તમામ વસ્તીને રજા આપી, ગામ લુટી લગડી બાળી ઝાળી, વાઘેલાના દરબાર ગઢને પાડી તેડી તે ઠેકાણે ખેદાન મેદાન કરી, ફરતું મીઠું ગધેડાનાં હળ હંકાવી વવરાવી, જાહેર કર્યું, કેचोपाइ-गहेडी गढ अरकुळ वाघेलां ॥ खोदे छाबड करे सखेलां ॥
जशवंत वैरलीयो इम जामें ॥ क्रोड जगां लगरहसी कामे ॥१॥
ઉપર મુજબ ગેડીને વાઘેલા કુળનો નાશ કરી, ગેડીને છાવડછટ કરી, ક્રોડ જુગ સુધી કિતિ અમર કરી, કવિ જશવંતને આપેલું વચન બરોબર પાળી, અને તેના મારનું વેર લીધું, તેમજ તેના ગીતના ભાવાર્થ પ્રમાણે, “માળીએ બેસાર મરઘા” એટલે મહેલાતો પાડી, ત્યાં (મૃગ, હરણના અખેડા ક્ય, એવી રીતે ફતેહ કરી જામશ્રી રાવળજી નગર પધાર્યા, પણ પાછળથી વાઘેલાઓએ આવી ત્યાં ફરી ગેડી વસાવી એ સાંભળી જામરાવળે ફરી સ્વારી કરી ગેડી ભાંગી ફરી મીઠું વવરાવ્યું એમ ત્રણ વખત “ડી” ભાંગી તે વિષે કાવ્ય છે કેचोपाइ-पाक्रमकर नृप नगर पधारे, मूर फेरायों गहेडी मारे ।
रावळ रा पाक्रम यह रीती, केवाणह दत्ततणी सक्रीती ॥ रावळ महेन्द्र नगर छत्रराजे, छहरत भालप छोळां ब्राजे ॥ (वि. वि.)
આવીરીતનું પરાક્રમ કરી જામશ્રી નગર પધાર્યા પછી જામશ્રીની ઉમરમાં ૩ ત્રણ વખત “ગેડીઝ વસી અને ત્રણ વખત જામશ્રીએ ઉજડ કરી તે પણ સંતોષ નહિં થતાં જશવંત ગઢવીનું વચન પાળવા અને વાઘેલાઓનું વૈર લેવા પિતાના ચારે કુંવરને કહ્યું કે “મારા વંશને જે હોય અને અને ગેડી વસાવ્યાનું તે સાંભળે ત્યારે તેણે માર્યા ( ઉજડ ) વિના રહેવું નહિં આવીરીતની ગેડી ઉજડ કરવાની અને ફરી ને વસવા દેવાની પ્રતિજ્ઞા કરાવી જામ રાવળજીએ નગરની ગાદીએ બીરાજી ભલપની છોડે નાખી ચારણેના વાસ્તે શુભ લાગણું બતાવી કિર્તિને અમર રાખી.
* હાલ સુધી પણ એ ગેડી ગામ ઉજડ સ્થિતિમાં જ છે. તેમજ ત્યાં ત્રણ ચાર વખત મીઠું વવરાવ્યાથી ખાર ભૂમિ થતાં ત્યાં ઘાસ પણ ઉગતું નથી.
Page #176
--------------------------------------------------------------------------
________________
-જામનગરને ઇતિહાસ. (નવમી કળા) ૧૫૩ આ જામશ્રી રાવળજીએ શીતળાનું કાલાવડ આ
મેળવ્યું તે હકીકત, જામશ્રી રાવળજીને એક રાત્રે સ્વમમાં શીતળામાતાએ આવી કહ્યું કે, હું તને કાલાવડ આપું છું. તું ત્યાં આવ” એ વિષે પુરાતની કાવ્ય છે કેकुंडलीओ-शोणे आवी शीतळा, जोग रावळ जाम ॥
अण वखते आपां तुने, गड कालावड गाम ॥ गढ कालावड गाम, थीरकर आपां थाने ॥ मुं सेर्या मरडाइ; म्लेच्छ मांजरीओ माने । जलदी आवे जाम, जर को छु जग जोणे ॥
ના સાવઝ નામ, શીતા આવી શોને ? . (પુરાતની) એ વખતે કાળાવડમાં કાળા માંજરીઆ (કાઠી) ના વંશમાં લાખો માંજરીઓ રાજ કરતો હતો તેને ભાઈ વીરમ માંજરીઓ કાલાવડથી બે માઇલ ઉપર દક્ષિણમાં આવેલ કેટડા નામના ગામમાં રહેતો હતો. એ કેટડા ગામને પાદર એક “આશાબાપીરની દરગાહ હતી, તેના ઉપર વીરમમાંજરીઆને ઘણુજ આસ્થા હતી. તેમજ તે પીરના મુજાવર ફકીરને તે ગુરૂ તરીકે માનતો હતો એ મુજાવરના ઉપદેશથી વીરમ માંજરીઆને તથા તેના ભાઇ લાખામાંજરીઓને તથા લાખાના પાટવીપુત્ર દેવાયત માંજરીઆને એ “આશાબાપીર” ઉપર સંપૂર્ણ શ્રદ્ધા બેસવાથી પોતાની કુળદેવી શીતળામાતા”ની જોઈએ તેવી પુજા વિગેરેની રીત જળવાતી નહી, એટલું જ નહિ પણ શીતળાનું, ખળે માથું નીકળતું તે બંધ કરી, પીરનું માથું, એ ફકીરના ઉપદેશથી નીકળવા લાગ્યું, આજીવીકા બંધ થવાથી પુજારીએ શીતળાની સેવાપુજા છેડી આપી, તેથી શીતળા ત્રણ દિવસ અપૂજ રહ્યા હતા, છેલી રાત્રે શીતળા રાવળજામના શેાણામાં આવ્યાં, અને કહ્યું કે, “મારા સેવકે માંજરીઆ કાઠીઓ હવે, (પીર)ને માને છે. તેથી મારી પુજા પણ થતી નથી, જેથી તમે ત્યાં આવે અને માંજરીઓને ત્યાંથી કાઢે, હું તમારા ઉપર પ્રસન્ન છું, અને એ કાળાકાઠીને ગઢ (કાલાવડ) તમને થીર કરી આપીશ.”
સવાર પડતાં રાવળજીએ ઉપરના સેણ વિષે કંઈપણ નિશ્ચય કર્યો નહિં, એથી માતાજીએ ગુસ્સે થઈ, બીજે દિવસે જામરાવળજીના પાટવી કુમારશ્રી યાજીના શરીરમાં વાસ કર્યો
મોટી ઉમરે યાજને શીતળા નીકળવાથી અસહ્ય પીડા થવા લાગી,
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) પરંતુ શીતળાના રોગમાં, કંઇ બીજે ઉપચાર થાય નહિં, તેથી લાચાર બની, જામશ્રી રાવળજીએ શીતળા માતાની માનતા કરી, જેથી “જયાજીને આરામ થયે માતાજી આગળ રૂપાંની તળાથી જીયાજીને ખીશ ” તે પછી કુમારશ્રી જીયા
ને આરામ થયા પછી, કેટલેક દિવસે જામશ્રી પોતાની સાથે થોડું લશ્કર લઇ, કુમારશ્રી અને જનાના સાથે કાલાવડ પધાર્યા ત્યાં આવી નદિના કિનારે વડ નીચે તંબુઓ નાખી, છાવણીમાં ઉતારે કર્યો, એ વખતે ત્યાં શીતળાને માત્ર એક નાનો મઢ, જે ઓરડે હતો, તેમજ પુજારીની અવ્યવસ્થાને લઇ, જગ્યા પણ ઉજ્જડ જેવી ભાસતી હતી, જામશ્રીના આવવાના ખબર થતાં પુજારીએ આવી એરડે ઉઘાડી જગ્યા વાળીળી સાફ કરી, બાદ જામશ્રીએ કુંવર સાથે આવી, માતાજીના દર્શન કરી, કુંવરની રૂપા ભારોભાર તુલા કરી, માનતા ચડાવી, અને ત્યાં બે દિવસ રહી બ્રાહ્મણની રાશીઓ કરાવી, તેમજ ગામના છોકરાંઓને પણ મીઠાઇ વેંચી આપી.
એ વખતે કાલાવડ ગામનો રાજા કાઠી લાખમાંજરીઓ ઘણેજ વૃદ્ધ હતા, અને તે પોતાના ભાઈ વીરમ પાસે કેટડેજ રહેતું હતું, ને તેને પાટવીપુત્ર, દેવાયત માંજરીઓ રાજનો (કાળાવડની વીશીન) તમામ કારભાર ચલાવત હતો, જામશ્રી રાવળજીને તે મળવા પણ આવ્યો નહિં, કારણ કે તે દુર્વ્યસની હેવાથી મોજશોખમાં પડી રહી, પ્રજાને ઘણી જ પીડાતો હતો, જામશ્રી રાવળજીએ એ સઘળી હકીકત જાણીને તેમજ શીતળાના સ્વપ્નને યાદ લાવીને કાળાવડની ચોવીશી લેવાનો વિચાર કર્યો, તેથી જામનગર સ્વાર મોકલી, જેશાવરને કેટલાક લશ્કર સાથે બોલા, તેમજ પાટવી કુમારશ્રી શ્યાજી સાથે જનાનાને કેટલાક અંગરક્ષકો સાથે જામનગર મોકલી આપ્યા.
જે વજીર આવ્યા પછી જામરાવળજીએ કાળાવડી નદીના કિનારા ઉપરના કાઠીના દરબાર ગઢમાં પ્રવેશ કરી, ઓચીંતે છાપો માર્યો, એ વખતે ત્યાં ગણ્યા ગાંઠા માણસો હતા, તેઓને કાપી માંજરીઆના મહેલમાં ગયા, પરંતુ દેવાત માંજરીઓ તે એ પહેલાં જ રાજગાદી છડી ઘોડેસ્વાર થઇ ભાગી ગયા હતા, એથી જામશ્રી રાવળજીએ એ માંજરીઆનો ગઢ કબજે કરી, પિતાના નામની દૂવાઇ ફેરવી, કાલાવડની વસ્તી જુમી રાજાના ત્રાસથી મુકત થતાં, જામશ્રી રાવળજીને નજરને છાવર કરી શરણે આવી, જામરાવળજીએ તેઓને શાન્તિ આપી, ગામ ધુંવાડાબંધ જમાડયું, આવી રીતે દેશ અને તેથી કાળાવડની ચોવીશી કબજે કરી, ત્યાં પિતાનું થાણું બેસાડીજામશ્રી જામનગર પધાર્યા
કેટલાએક માસ ગયા પછી દેવાયત માંજરીએ પિતાની સાથે કેટલાક ઘોડેસ્વાર લઇ કાલાવડમાં આવી વસ્તીના ઘરમાંથી લુંટ કરી ગયો. થાણુમાં રહેતા માણસે, તે ધાડામાં કેટલાક મરાણું આ ખબર જામનગર થતાં જામ
Page #178
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ.
(નવમી કળા). ૧૫૫ રાવળજીએ બીજાં વિશેષ માણસને કાલાવડમાં થાણે મોકલ્યા, પરંતુ દેવાયતે તો પિતાનાં ઘોડાં મરણઆ થઈને હાકેજ રાખ્યાં, તે વિષે દહે છે કે
| હોદો છે. काळावडनी कोर, मांजरीओ मेले नइ ॥ જો ધારે વર, તી, જે વાતો ?
(ાવીને પોપકો) એટલે કાલાવડની આજુબાજુમાં, માંજરીએ લુંટ્યા વિના મેલેજ નહિં, એટલું જ નહિં પણ કાલાવડમાં દરરોજ દિવસ ઉગે દેવાયતમાંજરીઓ, ચાડે ધાડે આવી બજારમાંના તમામ હાટોમાં લુંટ કરી જતો, એથી પ્રજા પીડાવા. લાગી. અને જામશ્રીને પણ કેટલુંક ખર્ચ તથા માણસની નુકશાની ભોગવવી પડી, તે પછી એક વૃદ્ધ ચારણથી વટી ચલાવી, દેવાયત તથા લાખામાંજરીઆને રૂબરૂ બોલાવી, કાલાવડની બાજુમાં, ખીજડીઆ વિગેરેના ત્રણ ટીંબાએ આપી સમાધાન કર્યું, ત્યારપછી દેવાયત ગુજરી જતાં પ્રજા તેના ભયથી મુકત થઈ,
જામશ્રી રાવળજી તે પછી દર વર્ષે કાલાવડમાં શીતળામાતાને દર્શને પધારતા અને માતાજીના એારડાને જીર્ણોદ્ધાર કરાવી, જગ્યાની આજીવીકા માટે કેટલાક ખેતરે પણ આપ્યાં હતા, ત્યારથી આજ દિવસ સુધી, એ કાલાવડની ચોવીશી જામશ્રીને કબજે છે. આ રેઝી માતામાં ગીરાજનું ભવિષ્ય થન છે
એક સમય જામશ્રી રાવળજી પોતાના પાટવી કુમારશ્રી જીયાજી તથા કુમારશ્રી વિભાજી તથા કુમારશ્રી ભારાજી તથા કુમારશ્રી રામસિંહજી સાથે કેટલાક સૂર સામંતો અને બીજા સૈનિકો સાથે રેઝી માતાને દર્શને પધાર્યા, ત્યાં જગદંબાના દર્શન કરી દેવાલયના પડથાર ઉપર કચેરી ભરી બીરાજ્યા, તેટલામાં હાથમાં વિભુતિના ગળાવાળો, દંડ અને કમંડળવાળે, આખે અંગે અખંડ વિભુતીવાળે, માથે મટી જટાવાળ, તથા રૂદ્રાક્ષની માળાઓથી શોભતા, એક યોગેશ્વર આવી સર્વની વચ્ચે ઉભા રહીને જોવા લાગ્યા, જોતાં જોતાં તેને વિભાજીનામના ફટાયા કુંવરને પ્રથમ ચાંદલો કર્યો, આ જોઈ સઘળાઓએ હસીને કહ્યું કે “ મહારાજ તમે ભુલ્યા, આ ફટાયા કુંવરને પ્રથમ ચાંડલો ન હોય એ સાંભળી યોગેશ્વરે કહ્યું કે
રોપારૂ–જે વપૂત, રુ પર દો |
દોળ હા, કૃપ વીમો દોરી | ૨ | વિ. વિ. જેગી કહે “હમાં હું ભુલ્યો નથી, ઇશ્વર કરશે તે આ કુંવરજ (વિભેજી) રાજા થશે” ઉપર મુજબ જામપદવી વિભાજને મળશે, એવું ભવિષ્ય
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
૧૫૬
કહી, તે ચાગેશ્વર ચાલતા થઇ ગયા,
થોડા સમય વીત્યાપછી જામશ્રીએ જામનગર તરફ જવા પ્રયાણ કર્યુ, રોઝીમંદરથી થાઉં દૂર જતાં રસ્તામાં રણના સપાટ પ્રદેશ જોઇ, જામશ્રી રાવળજીને ઘેાડાએ દોડાવવાનું મન થતાં ચારે કુંવરોને કહ્યું, કે
(પ્રથમખંડ)
ચોળાફ—બવ સોનામ ફે, બન્ને નાળાં હોય વરોવર, રોજીંદાાં ॥ ॥ હમેં વૃદ્ધ તુમ, તેન જીવાનં અમે તતારી, મુદ્દે બનં ॥ ૨॥ વિ. વિ. કુમારોને જામશ્રીએ કહ્યું કે અમે તા હવે વૃદ્ધ થયા છીએ, અને તમા સહુ જુવાન છે, તા પણ આજે આપણાં બન્નેનાં ધાડાએ હારોહાર રાખી હાંકીએ તે જોઇએ કે કાનુ" ધાડ' માર જાય છે. એમ કહીને એ રણની સપાટ ભૂમિ ઉપર ધાડાઓ પૂર જોશમાં વાયુવેગે ઉડવા લાગ્યા, સેંકડા વર્ષ ઉપરની ઉમર હેાવા છતાં જામરાવળજીના ધાડા આગળ વધ્યેા, ભાવીયેાગે પાટવી કુંવર જયાજીથી એ ન જોવાયુ. અને વિચાયુ” કે “બાપુશ્રી વૃદ્ધ છતાં આગળ વધ્યા, એ તા જુવાનોને શરમ ભરેલુ ગણાય. એમ ધારી પાતાના ઘેાડાને જોરથી એક ચાબુક માર્યાં, ચાબુક લાગતાંજ ધાડા બ્રાડ” (આગલે પગે ઉભા) થયા; જેમધ કડીથી ત્રુટી ગયા. તેથી ઘેાડા જોરમાનેજોરમાં ‘ચરાક ખાઇ' (ચકરી ખાઇ) ચીતા પડ્યો, ધાડાના પડવાથી કુમારશ્રી યાજીની છાતીમાં “કાંઠાના હુના” ખેંચી જતાં કુમારશ્રી જીયાજી તુરતજ ત્યાં પ્રાણમુક્ત થયા, તે જોઈ સર્વને ઘણા અસેશ થયા, પણ ભાવી આગળ કોઇનુ` બળ નથી એમ વિચારી કુમારશ્રીના શંખને ત્યાંથી પરબારા રાજ્યસ્મશાનમાં લઈ ગયા, ત્યાં દક્રિયા કરી જામશ્રી નગરમાં પધાર્યાં.
પાટવી કુમારશ્રી જીયાજીને ત્રણ કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી લાખાજી તથા બીજા કુમારશ્રી હરભમજી અને ત્રીજા કુમારશ્રી સુમરોજી તેઓ ત્રણે નાની ઉમરના હતા, તેમાં જામશ્રી રાવળજીને તે પાટવી કુમારશ્રી લાખાજી ઉપર અનહદ પ્રેમ હતા.
હું જામશ્રી રાવળજીની દ્વારિકાંની
યાત્રા
કુમારશ્રી જયાજીના અકાળ મૃત્યુ પછી જામશ્રી રાવળજીએ અન્ય દેશેાપર ચડાઈ કરવાનું માંડીવાળી, કાયમ ઉદાસીજ રહેતા હતા, એ ઉદાસી ટાળી મનને શાન્ત કરવા, તીથ યાત્રા કરવા ઈચ્છા થતાં, પાતાના અમીર ઉમરાવા સાથે, જામશ્રી રાવળજી દ્વારિકાં પધાર્યાં, એ વખતે ત્યાં હળવદના રાજશ્રી માનસિંહજી તથા મુળીના ઠાકારથી સે’સાજી પરમારના મેલાપ થયા. એથી ત્રણે રાજવીએ ગામતીજીમાં સ્નાન કરવા સાથે ગયા, ત્યાં સ્નાન કરતી વેળાએ પેાતાની જીંદગી
નખાતા તે કાંઠાના આગળના
* ઘેાડા ઉપર જીનને બદલે આગળ લાકડાંના કાડાં ભાગને હતા ” કહેવાય.
Page #180
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(નવમી કળા)
૧૫૭
પર્યંત દાનપુન્ય કરવાના સંકલ્પ કરવા ગારે જણાવ્યું.” એ ઉપરથી ત્રણે રાજવીએએ મનમાં દૃઢ પણે વિચાર કરી જગદીશના મંદિર સન્મુખ ઉભા રહી ગાર દેવતાએ રૂબરૂ સૂની શાખે હાથમાં ગામતી જળ લઇ નીચે મુજબ સ૯૫ કરી પ્રતિજ્ઞા કરી કે—
૧ જામશ્રી રાવળજીએ કહ્યું કે “સવા પહેાર દિવસ ચડતાંસુધી જેટલા ચારણા મારી આગળ યાચવા આવશે તેટલાને હુ. ૧) એક ધાડાનુ દાન મારી જગી પર્યંત આપીશ મારો એ સંકલ્પ શ્રીજગદીશ્વર પૂર્ણ કરે”..
૨ હળવદના રાજશ્રી માનસિંહુજીએ પ્રતિજ્ઞા કરી કહ્યું કે જામનગરથી જેટલા યાચકા રાવળજામ આગળથી ઘેાડાએ લઇ હળવદ આવશે તે અંધા હું ધાડાઓ ઉપર નાખવાના સ`ખલાદી સામાન આપીશ.”
૩ પરમારથી સેશાજીએ પ્રતિજ્ઞા કરી કહ્યું કે, જામનગરથી રાવળજામ આગળથી ઘોડા અને હળવદથી તેના સામાન રાજસાહેબ તરફથી લઇને જે યાચકા સુળીમાં આવશે તેઓને તે ધાડાઓના જોગાણ માટે હું. એક વર્ષ ચાલે તેટલા ખાજરી ભરી આપીશ હું. તા નાના તાલુકદાર છું પ્રભુ ટેક નભાવે.
ઉપર મુજબ ત્રણે રાજવીઓએ ગામતી જળમાં સ્નાન કરતી વેળાએ પ્રતિજ્ઞાઓ કરી અને શ્રી રણછેાડજીનાં દર્શન કરી સહું સહુને ઉતારે ગયા.
જામશ્રી રાવળજી કેટલાક દિવસ દ્વારકામાં તથા બેટમાં રહી ત્યાં થાડાક બ્રહ્મભેાજનો કરાવી ધર્મોની ધ્વજા ચડાવી અગણિત દાતા આપી જામનગર તરફે ફ્રેંચ કરી.
કામઇ, માતાના શ્રાપ
દ્વારિકાથી વળતાં મજલદરમલ કરતાં કરતાં જામશ્રી પાતાના બારાડી” નામના પ્રદેશમાં પધાર્યા. ત્યાં (હાલ દ્વારકા લાઈનનાં ભાતેલ સ્ટેશનથી દક્ષિણ દિશામાં આવેલ) પીપળી ઃ નામના ગામની હદમાં પાણી તથા વૃક્ષની છાયાં જોઈ ત્યાં વિશ્રાંતિ લેવા છાવણી નાખી, તેવામાં પેાતાના ચાંદી તુ ખેલ ચારણ” ગારાંભડી ગામેથી જામશ્રીની સલામે આવ્યેા. જામશ્રીએ તેના યાગ્ય સત્કાર કર્યાં, અને જમ્યા પછી તેના સાથે પરચુરણ વાતે કરવા લાગ્યા, આ ગારાંભડીના તુએલ ચારણને પીપળીઆના તુએલ ચારણા સાથે અણુમનાવ હતા, તેથી તેઓનું બુરૂ કરવાના ખરામ ઈરાદાથી, સમય જાણી જાયમી આગળ વાત આઠે વાત લાવી જણાવ્યુ કે “અન્નદાત્તા! આ પીપળીઆ ગામમાં હાભરડીના જેશા ગઢવીની દીકરી કામ” ને ત્યાં, એ ધેાડીઓ (દેવ ગી-પાણીપૃથ્વી છે, તે બન્ને ધોડીઆ તે પચ્છનાપાદશાહની પાયગામાં ચાલે તેવી
ઊધાંસીએ તથા દળીએ એ ભરત કામની તથા પલાણ મેાવડ, ઝાંઝર, ઢુ મચી વિગેરે રૂપાના લગામ તથા સરક, હીરની ગાદી મશરૂની કછીખડીએ વિગેરે સામાન
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રીયદુવ’શપ્રકાશ
(પ્રથમખડ)
છે, કાંઈ દુશ્મામાં હાથી શાલે ખસે?” આવાં અનેક વચને સભળાવી જામશ્રીને તે ધાડીઓ જોવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવી અને તેથી જામશ્રી તેની ધેાડીઆ જોર જુલમથી લઈ લેશે એમ વિચારી પેાતાની ઇર્ષ્યાથી આ પ્રપંચ રચ્ચા.
“ પાણીપ’થી દેવગી ઘેાડીઓના વખાણ સાંભળી જામશ્રી રાવળજીને તે ધેાડીઓ જોવાનું મન થયું, અને ફક્ત જોવા માટે લાવવા, એ. રજપુત સરદારોને ગામમાં ( પીપળીએ કામઇ માતાને ત્યાં ) માકલ્યા, તે સરદ્વારા, ચાર પાંચ માણસા સાથે ગામમાં આવ્યા ને “કામઇ માતા ”નું ઘર પુછી ત્યાં ગયા. એ વખતે કામઇ માતાજીને તાવ આવતા હેાવાથી, ઘરમાં ખાટલા ઉપર સુતા હતા, ત્યાં સરદારોએ જઇ માતાજીને પગે લાગી સઘળી વાત જણાવી, તે સાંભળી કામઇમાતા ખેલ્યા, કે
“ બાજરાની લયણી ચાલતી હોવાથી ઘરનાં નાનાં મેટા તમામ માણસે સીમમાં ગયા છે, અને તે સાંજે ઘેર આવો, ત્યારે આ બન્ને ધેાડી લક હજુર આગળ આવી જશે, મને તાવ આવે છે, તેથી હું ઘેર છુ, અહીં બીજી કાઇ નથી માટે સાંજરે ધેાડીઓ છાવણીમાં મેાકલશુ` ' અને અમીરોએ તે ઘેાડીએ જોઇ, માટે માતાજીને અરજ કરી કે, આજ્ઞા આપે તે। અમે અમારા માણસાથી ઘેાડીએ છાવણીમાં લઇ જઇએ, અને જામ સાહેબને બતાવી તુરતજ પાછા અમે સાથે આવી અહિં ઠાણમાં બાંધી જશુ”
તે સાંભળી માતાજીએ કહ્યું કે, “ જો તમે જાતે ધેાડીઓ અહીં પાછી લાવી બાંધી જવાનું કબુલ કરતા હતા તમે રજપુત છે, માટે હું તમારા ઉપર વિશ્વાસ રાખી કહું છું કે, ભલે ધેાડીઓ છેાડી જાવ, અને જામસાહેબ જોઈ લીએ કે તુરતજ પાછા અહિં બાંધી જાજો, ” સરદારોએ ઘેાડીએ પાછી પહેોંચાડવાની ખાત્રી આપી અને તે બન્ને ધેાડીએ લઇ જામશ્રી આગળ છાવણીમાં રજુ કરી.
ઘેાડીએ જોતાંજ તે તુ મેલ ચારણના કહેવા પ્રમાણે બધી વાત મળી, અને તે ધેાડીએ જો વેચાતી આપે તે લેવાનું મન લલચાયુ જામનું મન પારખી આવેલ ચારણે કહ્યું કે “અન્નદાતા ઘોડીએને પાયગામાં બધાવા, સાંજે તેના માલીક (મારેટ) આવશે, ત્યારે વાતચીત કરી નક્કી કરશું,” પહેલા રજપુત સરદારો અન્નેએ અરજ કરી કે- “ઘોડીઓ તુરતપાછી પહોંચાડવાનુ અમે વચન આપી જોવા લાગ્યા છીએ, તે હુકમ ફરમાવા તે સોંપી આવીએ ” પરંતુ જામશ્રીને ઘોડીઓ પસંદ આવવાથી ફરમાવ્યું કે- “ઘોડીઓને પાયગામાં બાંધી, જોગાણ પાણી અનેઘાંસ વિગેરેને 'દોબસ્ત કરો, અને સાંજરે બારોટ આવો એટલે તેના કહેવા પ્રમાણે મૂલ આપી દેશું. ” જામરાવળજીના હુકમ અણફર હતા. તેથી તે ઘોડીએ પાયગામાં બાંધવામાં આવી છ
સૂર્યાસ્ત થયા પછી કામઇ માતાનાં સાસુ તથા પતિદેવ વિગેરે પેાતાને ખેતરેથી ગામમાં આવ્યા ગામમાં આવતાંજ ઘોડીઓને જામસાહેબ લઇ ગયા
Page #182
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. એ. (નવમી કળા) ૧૫૯ તેવા ખબર સાંભળ્યા, એ વખતે કામઈ માતાજીને હજી તાવ ઉતર્યો ન હતો, પરંતુ ગાયો સીમમાંથી આવતાં તેને બાંધવા ઉઠવ્યા હતા, તેમાં એક ગાયનું નાનું વાછરડું ધાવવા માટે ઉતાવળું થઈને ભાંભરતું હોવાથી માતાજી ગાયને દોવા માટે તાંબડી તથા નેઝણું હાથમાં લઈ વાછડાને ધાવવા છોડયું, તેટલામાં તેનો પતિ તથા સાસુ વિગેરે ફળીમાં આવ્યાં. આવતાં જ ઠાણમાં ઘેાડીઓને ન ભાળતાં, માતાજી ઉપર તિરસ્કારનાં વચને બોલવા લાગ્યા. અને તેના પતિએ કામઈ માતાના હાથમાંથી નઝણું” ઝુંટી લઇ તે ઝણાને માર મારતાં મારતાં કચ્છી ભાષામાં કણ કાઢયું કે, “વન–જામજા–ઘરમેં–વે-કીં–ઘોડયું-ખણ અચ (જા, જામ સાહેબના ઘરમાં બેસ, નહિં તો ઘોડીઓ પાછી લઈ આવ) ઉપર મુજબ વચને કહી બાવડે ઝાલી ફળીઆ બહાર (કામઈ માતાને) કાઢી મેલ્યાં, તેમજ તેમના સાસુએ પણ ન સહન થાય તેવાં વચનબાણ માર્યા અને ફળીની ખડકી બંધ કરી દીધી. એથી કામઇ માતા રોતાં રેતાં ગામ બહાર આવ્યાં.
રાત્રિ પડવા આવી હતી, વળી ગામથી છાવણી જરા દૂર હતી. એથી સાથે કેઇને લઇ જવા ઇચ્છા થતાં ગામના ઝાંપા આગળ ઢંઢવાડા હોવાથી ત્યાં જઇ માતાએ એક દેહને બોલાવી સાથે લીધે તે હેઢ પીપળીઆને ન હતો પણ તે ગારાંભડી ગામને હતો. ને તે મેવાણ ગામે દરબારી વેઠે ગયો હતો. તે પાછા વળતાં પીપળીયું રસ્તામાં આવતાં ત્યાંના ઢેઢવાડામાં કે પીવા આવ્યો હતો. પરંતુ ત્યાંના તમામ હે સીમમાં લયણું કરવા ગયેલ હેવાથી હજી ઘરે આવ્યા નહેતા તેથી તે પોતાને ગામ ગારાંભડી, જવાને નીકળ્યો. ત્યાં માતાજીએ બોલાવતાં તે નજીકના ગામનો હોવથી તેમજ માતાજીને ઓળખતો હોવાથી તેની આજ્ઞા માની આગળ ચાલ્યો, ચાલતાં ચાલતાં માતાજી તે અત્યંજ ભાઈ સાથે જામસાહેબની છાવણીમાં આવ્યા. એ વખતે જામશ્રી રાવળજી છાવણીમાં તંબુ બહાર મશાલ સમયની કચેરી કરીને બેઠા હોવાથી છાવણીમાં આવનારને છેટેથી જોયાં, માથે કાળી ધાબળી ભાળી “ચારણ–દેવી” હશે એમ અનુમાન કર્યું ત્યાં ઘોડીઓ લાવનાર સરદારે માતાજીને ઓળખી ગયા. અને હજુરશ્રીને અરજ કરી કે આપણાથી ઘોડાં પાછા ન મોકલાયાં એથી આ બાઈને ધક્કો થયો, અને બાઈના પગલાં ક્રોધ ભર્યા છે. જામશ્રી પણ (બાઈ નજીક આવતાં તેની સ્થિતી જોઈ) વિમાસણમાં પડ્યા, અને બોલ્યા કે “બહુ બુરી થઈ પણ ત્યાં બેઠેલા ગારાંભડી વાળા તુંબેલ ચારણે વળી પાછા કામઇ સાથેની ઇર્ષાનો દાવ સાં છે અને બે કે (કચ્છી ભાષામાં) “બાવા અસાંજી જાત એડી આય ચે જે આંઈ ભાભી ચઈ કુછાંદા સે પારસી-૮-થી રદી” (ગુજરાતી ભાષામાં) બાપુ આપ મુંઝાઓમાં ને ભલે ગમે તેવા કોધમાં હશે તો પણ અમારી જાત એવી છે કે જે “ભાભી કહી બોલાવશે તે પિરસાઈને ઢગલે થઈ રહેશે, માટે આપ ભાભી કહે હું પણ ભાભી કહીશ આમ વાતો કરે છે તેટલામાં “કામઈ માતાજી તંબુ નજદીક આવ્યાં આવતાં જ પહેલાં તબેલે કહ્યું કે, “અચે ભાભી અચે ત્યાં વિનાશ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રીયદુવંશપ્રકાશ
( પ્રથમખંડ )
કાળે વિપરીત બુદ્ધિ એ કહેવત મુજબ) જામશ્રી રાવળજી માલ્યા કે પધારા ભાભી પધારો! આપને ધક્કો થયા? એ સાંભળતાંજ માતાજી માલ્યા કે– એ શુ ખેલા
? તમે કાણ છે? જામસાહેબ ખેલ્યા કે- હુ રાવળજી છું, માતાજી કહે- બાપ વિચારીને આપણા ચારણ રજપુતના સબધ પ્રમાણે મેલા, છતાંપણ જામરાવળ ન સમજતાં ખેલ્યા કે– ભાભી શાન્ત થાવ આપના ઘોડાઓને ખુશીથી લઇ જાવ. ફરી ભાભી” શબ્દ સાંભળતાંજ માતાજી નીચેના દહે। મેલ્યા કે,— તુહો—દું—મેળી—ને તું—મા, સર્વે ગાયું નો-સા | |
૪ વચન યાછેટા, જે અતુઓંઢીરું ? ।। (માપીન)
અથ—હું તારી બેન છું. અને તું મારા ભાઇ છે, આપણા ચારણ રજપુતના તે સંબધ અનાદી કાળથી ચાલ્યા આવે છે. છતાં હું કાછેલા (કચ્છમાંથી આવેલા માટે કાછેલા કહ્યું) તે વચન મારો શુ? અવગુણ જોઇ કાઢયુ? વળી કહ્યું કે ુદ્દો—ામના જાળ, ગાવા બન્ને ની નર II-X
अजरो थी से अहर, लोढुं लाखण शीयाउत || || २ || प्राचीन
અ—હે જાડેજા કામના ધાડાઓ જે હજમ કરવા તે તેા હેર હુમ કરવા જેવું છે, વળી હું લાખાજીના સપૂત લેાઢાનો આહાર કરવા (કહેવત છે કેલાઢાના ચણા ચાવવા) તે તો જરૂર (અજરા) અણ્ થરો. એ પચે નહિં તેમજ ચારણના ઘોડાંઓ પચશે નહું.
જામરાવળજી તેા ચ’ડીકા-સ્વરૂપ જોઇ તજીમાં જતા રહ્યા. ગારાંબડીના તુ બેલે આ પ્રપંચ રચેલ છે. તેમ માતાજીના જાણવામાં આવ્યુ નહિં પણ રાવળજીએજ મારા ઘોડાં બીજાના દેશ જેમ પચાવી પાડે છે, તેમ પચાવી પાડવા પાછા મેાકલ્યાં નહિ. એવુ સમજીને તથા ભાભી કહી મારી મશ્કરી કરી એ એ ઢોસાને મુખ્ય ગણી જામ રાવળજી ઉપર અત્યંત ક્રોધાતુર થઇ માતાજીએ રાવળઅને સબધી ચેતવણી આપી જે.
હો—ાવ રાજ ન ોદ્દીપ, નાને જોબડયાર
कामइ काळो नाग, नानो जाणी न छेडीये || ३ || प्राचीन
અ—હે, રાવળજામ ઝાઝા રાડાઓ ન ખાદીએ કારણ કે તે રાફડામાંથી વખતે કાઇક જાજડઞાન નાગ નીકળી પડે વળી કામઇ કહે છે કે નાના નાગ હાય તાપણ તેને (કાળા નાગ માની) છ ંછેડવા નહિં, (એટલે ચારણના બચ્ચાં નાના હાય તા પણ તેની અણસમજણના લાભ લઇ છેતરવાં નહિં તે તે નાંનાં તાય નાગના બચ્ચાં છે. મતલબ કે તેમાં હળાહળ વિષ રહેલ છે. અને જોડશે તા તે સારૂં' નહિં.) આ વખતે કામઇ માતાની ઉમર માત્ર સાળ વનીજ હતી. ને પરણીત પહેલેજ આણે આવ્યાં હતાં. રજપૂતોના વચનના વિશ્વાસથી માતાજીએ ધેાડા આપેલ પણ હવે તેના મનમાં એમ થયું કે મને છેકરૂ` જાણી છેતરીને
Page #184
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ.
(નવમી કળા) આ ઘોડાઓ લઈ ગયા છે તેથી ઉપરને દુહા કહેલ છે, વળી ચારણેના વિષે માતાજીએ એક બીજા દષ્ટાંતી દુહો કહેલ છે જે
दुहो-चारणने चकमक तणी. उझी न गणे आग ॥ .
યાદી તો સ્થા, સ્ત્રાને ઢાળ શીવ તાછા પ્રાચિન " અર્થ:–હે લાખાજીના સપુત જામરાવળજી ચારણ અને ચકમક (પત્થર)માં જે અગ્નિ રહ્યો છે તેને તુ (ઉઝી) એલાય (બુઝાઈ) ગયેલ માનજે માં એ બને વસ્તુ ઉપરથી ટાઢી (શીતળ) છે. છતાં પણ ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે તેનું *ઘર્ષણ થતાંજ તણખાં ઝરે છે.
ઉપરના દુહાએ બોલતાં બોલતાં તે વાકયે સાચા કરી બતાવવા કામમાતાએ પોતાને એક સ્તન કાપી તંબુમાં ફે, જામરાવળજીએ ભયંકર • બનાવથી તેની પાછલી બારીએથી બહાર નીકળી પિતાના ઘોડા ઉપર સ્વાર બઇ જમનગર તરફ એકલા રવાના થયા. જામશ્રાને એકલા જતા જોઇ સર્વ સૈન્ય તૈયાર થઈ પાછળ ચાલશું. અધી રાત્રી થતાં જામરાવળજી જામનગર પહેાંચી, રા આંગણમાં ઘોડે બંધાવી પોતાની મેડીએ ગયા. રાત્રે વાળુ કરેલું નહિં "હેવાથી રાણીજી રસેઇની તૈયાર કરવા લાગ્યા. અને રાવળ જામે કામઇના ઘેડાએ વિષેની સઘળી હકિકત રાણજી આગળ કહેવી શરૂ કરી, તેમાં “એક સ્તન કાપીને તંબુમાં ફે કર્યો. એ વાત કહેતાંજ મેડી ઉપર માતાજીના દર્શન થયા. અને બીજો સ્તન કાપીને લેહી છાંટે છે તેવો ભાસ થતાં, “અરે આતો અહિ આવી પહોંચ્યા!” એટલું કહી ઝપાટાબંધ મેડી નીચે ઉતરી જઇ પોતાને ઘોડે માગ્યો, ઘોડા આવતાં જ સ્વાર થઇ શહેર બહાર નીકળી ગયા. પિતાને ભય હતો કે “મને લેાહી છાંટશે, તેથી શહેર બહાર નીકળી વિચાર્યું કે “એવું નિર્ભય સ્થળ કયું છે કે હું જાઉં તે પાછળ ન આવી શકે?” એ વિચારમાંને વિચારમાં માતાજીની માફી માગવાને બદલે ઉલટું મલેચ્છ-પીર દાવલશાપીરની દરગાએ (આમરણ) પહેચવા સુઝયું દેડતે ઘોડે આખી રાત્રી ચાલી શામપર માધાપર વચ્ચે આવેલા એક વડતળે વિસામે ખાવા ઉતર્યા. જે પૃથ્વી પર પગ મે કે “તુરતજ તે વડલા તળે કામઈમાતાને ત્રારા સહિત જેયાને હમણાં જ લેહીને ખોબે ભરેલ છે તે છાંટશે એ ભાસ થતાંજ તુરતજ પાછા જોડેસ્વાર થઇ આમરણ તરફ ચાલ્યા એ વખતે એ પ્રદેશમાં પદાવલશા પીરને ઘણું પ્રભાવ હતો તેથી તેઓશ્રીએ તેની દરગાહ તરફ ઘોડો હાં. પરંતુ દાવલશાના મુજાવરે
+ દાવલશા પીર વિષેની હકિકત તૃતીય ખંડમાં આમરણ ગામના હેવાલમાં આપવામાં આવેલ છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
શર
શ્રીયદુવશપ્રકાશ.
[પ્રથમયખંડ
દરગાહથી બાર નિકળી સામે આવી દરગાહમાં આવવાની જામશ્રીને ના પાડી, જામ રાવળજીએ તેનું કારણ પુછતાં, મુજાવરે જણાવ્યુ કે પીર દાવલશાકા હુકમ હ્રય કે તું તુમેરી કુળદેવીકે પાસ કશું નહિ ગયે? અખતા તુંમ કામઇમાતાકે શરણુ જાવ. એર માફી માગ કે સર્ચ બાત સુનાવ. એહીજ અછા કરેગી.” તે સાંભળી રાવળજામે મુજાવરને પુછ્યુ કે તે હવે મને કયાં મળે?’” મુજાવરે કહ્યું ૐ શામપર માધાપર કે બીચમે જો વકી નીચે દીદાર હુવા એહી ઠીકળૅ જાવ.” તેથી રાવળજામ તુરતજ પાછા વળ્યા, અને તે વડલા નીચે આવતાં, માતાજીનાં દર્શન થયાં. એ ચડકા રૂપ જોગમાયાને જોતાંજ રાવળજામ ધાડેથી ઉતરી હાથમાં પાઘડી લઇ સામા ચાલી વિનતી કરવા લાગ્યા કે હું માતાજી! મને ખીજાએ (દાંદી તુ બેલે) ભુલાવ્યે છે હવે ક્ષમા કરો.”
માતાજી કહે હું જાણું છું માપ તને મારા વિરોધીએ કૃમતિ દીધી, તેનું ફળ તેને મળી જશે. પણ મેં તને ફરી પુછ્યુ', છતાં બીજી વખત પણ તેં ‘ભાભી’ કહી એટલીજ તારી કમુર છે તેથી હું તને માફી આપુ છું. હવે તું મારૂં આટલું. છેલ્લું વચન માનજે કે શ્મા જ્ગ્યાએ હું અદૃશ્ય થાઉ છું માટે અહિં મારા નામની જગ્યા બધાવજે, તથા મારા પીપળીયા ગામે (હાલ પણ કામનું પીપળીયું કહેવાય છે) જ્યાં તારી છાવણી હતી, ત્યાં પણ જગ્યા બધાવજે. અને જે મેડીમાં મે દર્શન દીધા ત્યાં મારૂ સ્થાપન કરજે. એટલુ જ હું પણ તારી મેડીની ઉત્તરદીશાની મારી સદાને માટે મધ રાખજે કારણ કે રણની ભુમિ સપાટ હવાથી હિં મારૂ સ્થાન (ઝુડ) દેખાશે. વળી આ જગ્યા તરફ આવતી નવરાત્રી સુધી તું કદી આવીશ નહિં આટલું વચન જરૂર પાળજે નહિ' તા તેનું પરીણામ વીપરીત આવતાં, તારો કાળ થશે '” એમ કહી માતાજી અદૃશ્ય થયાં. અને જામવળજીના તરમાં ભય અને વિદ્યુળતા હતી તે તુરતજ શાંત થઇ ગઈ.
જામરાવળે જામનગરમાં આવી જે મેડીમાં માતાજીનુ દર્શન થયું હતું. "ત્યાં તેમનું સ્થાપન કર્યુ. અને ઉપરની બન્ને જગ્યાએ ( પીપળીયામાં તથા માધાપર-શામપુર વચ્ચેના વડે ) પણ માતાજીના ઓરડાઓ ચણાવી સ્થાપના કરાવી. હાલ તે બન્ને જગ્યાએ કામમાતાના ઝુંડના નામે પ્રસિદ્ધ છે' ત્યાં માનતાઓ પણ ઘણી આવે છે. આસપાસ વ્રુક્ષાના ઝુંડમાંથી (ભાવળનું) દાતણ પણ કાઇ કાતું નથી.
ગારાંબડીના ઢાંઢી તુ ખેલ ચરણને માતાજીના શ્રાપથી ખીજેજ દહાડે
Page #186
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(નવમીકળા)
'
‘રગત કાઢ ” થયા, અને તેની પીડામાંજ તે નિસ ગુજરી ગયા.
પ્રતિજ્ઞાનું પાલન
૧૬૩
જામનગરમાં બીરાજી જામરાવળષ્ટએ દ્વારામતિમાં લીધેલ પ્રતિજ્ઞા મુજબ દરરેાજ સવાપ્રહર દિવસ ચડતાં સુધીમાં જેટલા યાચકા આવે તેટલાને હીરની સરકે, ઘેાડાઓ આપવાં શરૂ કર્યાં “શ્રી જડેશ્વર મહાદેવજીના પ્રતાપે ધાડારમાં દરરોજ નવાં નવાં ધાડાઓ ઉત્પન્ન થતાં, અને દેશદેશાવરના ારા કર્ણાક તારીફ સાંભળતાં ધાડાએ લેવા આવતા. જેને જામરાવળજી ધાડુ આપતા તેતે ખાત્રીના:લેખ લખી આપી માથે માર છાપ છાપી તેને હળવદ માકલતા.
હળવદમાં પણ રાજસાહેબે અનેક કારીગરોને મેલાવી, શખલારી સામાન દરેક જાતના તૈયાર કરાવી સ્ટારમાં રાખતા, અને ધેાડા તથા લેખ લાવેલા કવિને એકાદ એ દિવસ રાખી, ધાડાના તમામ સામાન આપી લેખ નીચે પાતાની માછાપ છાપી, મુળીએ માકલતા હતા,
મુળીના ઢાકારશ્રી શેશાજી પરમાર પણ મને રાજસ્થાનની સહી સિકકાવાળા લેખની ખાત્રી કરી, મારમાસ જોગાણુ જોઇએ તેના હિસાબ કરી, બાજરાનાં ગાડાંએ આવેલ કવિને ભરી આપતાં.
આમ કેટલાક સમય ચાલ્યા પછી હળવદના રાજસાહેબના મનને થયુ' ત્રણ માસમાં તેા અસખ્ય ચારણેા, ધાડાએ લઇ આવ્યા, હુછ તા વ` પુરૂ' થયું નથી ત્યાં હજારો રૂપીઆના સામાન જોયા, માટે આવા હુજારાના ખર્ચમાં ઉતરવા કરતાં કઈક ઉડી રકમ હરાવી આપીએ તેા કારીગર વિગેરે રાખવાની ઉપાધી આછી થાય, એમ વિચારી એક પત્ર લખાવી જામશ્રી રાવળજીની સલાહુ પુછાવી.
પરંતુ લીધેલી પ્રતિજ્ઞાતુ પુરેપુરૂ પાલન કરનાર પ્રતાપી જામરાવળ એ
*
સૌરાષ્ટ્રની રસધારા ભાગ ૩ ત્રીજામાં આ વાત લખી છે. તેમાં જામલાખાજીનું નામ છે, અને કામઇનું સ્થાન છુડા ગામે બતાવેલ છે, પરંતુ જામનગરના જીના ઇતિહાસેા અને વૃદ્ધ ચારણેાના કસ્થ સાહિત્યમાં એ શ્રાપ રાવળજીનેજ થયાનું જણાય છે. દુહાઓમાંજ રાવળ રાફ્ ન છેડીએ' તથા ‘‘લાખણુશીયાત” વિગેરે નામેા સ્પષ્ટ આવે છે. પર ંતુ લાખણશીયાત' ને। અર્થ નહિ જાનાર ક્રાઇ માણસે 'લાખણુશીયડા' એમ દુહાઓ ખાલી હકીકત સાથે વાત કહેલી હશે, તેથી તે વાત તેમ છાપવામાં આવી હશે, જાંમુડામાં તેનું ગામે સ્થાનક નથી, વળી તે બધા ‘પરજીયા' ચારણા છે, કામમાતાના જન્મ હાખરડી જેશા નામના તુંખેલ ચારણને ત્યાં થયા હતા, અને પીપળીઆના તુંમેલ ચારણામાં સાસરૂ હતું હાલ પણ તે ગામ કામના પીપળી” એ નામે પ્રસિદ્ધ છે ને ત્યાં ઝુંડ પણ હૈયાત છે. તે અમેાએ તે જગ્યા જોઇ છે,
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રીયદુવ'શપ્રકાશ
(પ્રથમખંડ)
એ વાત મજુર રાખી હું અને જે ચારણેા આવે તેને સુરતવત ધાડાઓજ આપવાના રિવાજ કાયમ રાખ્યા.
એક સમય મુળીના રહીશ પ્રસિદ્ધ કવિ રતનુ જામનગર આવ્યા, રાવળજામે તેના અતિ સત્કાર કર્યો, કેમકે-રતનુ” આડખના ચારણા યદુવંશી માટેજ બ્રહ્મણમાંથી ચારણ થયા હતા. તે વાત જેસલમેરના ઇતિહાસમાં દ્વિતીય ખડમાં આવરો તેમજ રજપૂતાની ચાર શાખાઓમાં ચાર માટી શાખાના ચારણા રાજકિવે છે તે વિષેના પ્રાચીન હેા છે કે
તુદો—શેવા અને શીરો વીમા, સદ્દકને રાજ ।।
दशाओ ने देवडा, जादव रतनु जोड ॥ १ ॥ प्राचीन અ—શીશાદી રાણાના રાજકવિ શાદા આડખના ચારણા છે, તથા રાઠોડના રાજકવિ રાહુડીઆ એડખના (ઇસરાણીઓ) છે. અને દેવડા રાજપૂતના રાજકિવ દરસાદના વશજોના છે. તેમજ જાઢવવશના રાજકવિ રતનુ શાખાના ચારણા છે. એમ એ ચારેની જોડી છે.
ઉપર પ્રમાણેની હકીકત તથા કચ્છમાં પણ રતનુ ચારણા અજાચી તરીકે પ્રસિદ્ધ હેાવાથી જામ શ્રી રાવળજી રતનુ આડખના ચારણાને પાતાના ઘરનાજ કવિ માનતા કચ્છમાં રતનુનાં શાાણા (ગીરાસનાં ગામેા) હેાય રાવળજામે પૂછ્યુ કે“ કવિરાજ કચ્છમાંથી આવા છે ? કે મારવાડમાંથી ? ” કવિએ કહ્યું કે—ના અન્નદાતા ! મારવાડને તા ઘણી પેઢીઓ પહેલાં છેાડયુ છે. તેમ કચ્છ પણ નજરે જોચે નથી હું તે મુળીએથી આવું છું જામરાવળજી કહે મુળીમાં રતનુ ચારણ કયાંથી આવ્યા? તેથી વિએ જવાબ આપ્યા, કે જ્યારે વિ. સ. ૧૨૧૫ માં ભયંકર દુષ્કાળ પડયા ત્યારે અમારા વડીલેા પારકરમાં ભટી રાજપૂતા સાથે સાઢા રજપુતાના રાજ્યમાં ગયા, ત્યાંથી જ્યારે તે સાઢાએ કાઠીવાડમાં આવ્યા, અને ‘સુળી’ શહેર વસાવી ત્યાં ગાદી સ્થાપી, ત્યારે અમારા વડીલા તથા ભટીએ પણ તે પરમાર (સાઢા) સાથેજ મુળીમાં આવ્યા હતા, એટલુ’જ નહિં પણ ચભાડ રજપુતા સાથેના યુદ્ધમાં અમારા ત્રણ વડીલાએ . તથા તે ભટીએ માથાં આપેલાં છે, તે વિષેનું એક પુરાતની કાવ્ય છે. કે—
॥ મા ॥
संवत बार पनतरे, साढेकिय संगराम ॥
* વિ. સં. ૧૨૧૫માં પારકરથી સાઢાએએ, આવી ભેગાવાને કિનારે છાવણી નાખી ત્યાં શરણે આવેલા તેતરને પાછું, ન સાંપવા માટે રાજપુત્રને શણૢગત ધમ` સાંચવી, ચભાડ જાતીના રજપૂતા સામું મહાન યુદ્ધ કર્યું, તેમાં પાંચસા ચભાડાને મારતાં પેાતાના ૧૪૦) સાતવીસું સુભટા કામ આવ્યા તેને હિસાબ છે કે ૪૫ પરમાર રજપુતા ૨૦ ખુરશાળી આરો ૧૨ ભટી રજપુતા, અને તેના ૩ ત્રણ રતનું, ચારણા, ૨૪ રબારી, ૧૬ સિપાઇએ ૫) પાંચ પટેલ એડખના વાણીઆએ, ૭ સુતારા, અને ૮ વજીર (લાડક) મળી કુલ ૧૪૦ સાથે રતનસિંહજીના કુમારશ્રી મુંજો કામ આવ્યા, અને ત્યાં મુળી નામનું શહેર વસાવી ગાદી સ્થાપી.
Page #188
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (નવમી કળા) रणधेलो रतनेशरो, अबीचळ राख्यो नाम ।। १ ॥ पडया चभाडा पांचसो, सोढावीमुं. सांत ॥ . एक तेतर रे कारणे, अळराखी अखयात ॥ २॥
સાતવાણું ના હીરાવો છmલ્પ છે. पीसातालीस परमार, मुवावीश खेरमशाणी ॥ बारभटी बरदेव, त्रण रतनुं खमताणी ॥ रण चोवीस रायका, शोळ लश्करी सीपाइ ॥ जंग रच्यो बहु जोर, घणा आवे बहु धाइ ।। पटेल पांच, सुतार सात, वेढक आठ वजीर अति ॥ રાપી, તારે, શુંબો હીરો હરિ રૂ(વીન)
અન્નદાતા એ પ્રાચીન કાવ્ય મુજબ બારભઠ્ઠી એડખના રાજવીએ સગા સબંધીના સગપણે અમારા વડીલને જેસલમેરમાંથી સાથે લઈ પારકર આવેલ ત્યાંથી કાઠીઆવાડમાં મુળીના પાદર થયેલ યુદ્ધમાં ભટી રજપુતે અને અમારા ત્રણ વડવાઓ કામ આવતાં એ પ્રદેશમાં મુળી શહેર વસાવી, અમાસ વડીલો ને તે પરમાર રાજાએ સારે ગીરાશ આપી ત્યાં રાખ્યા. હું તે વંશને હેઈ હાલ મુળીમાંજ રહું છું, પણ મથક તો અમારૂં મારવાડ (જેસલમેર) અને યદુવંશી, અમારા પ્રથમ દરજાના સાચા અન્નદાતાર. ઉપરની કવિની તમામ હકીકત સાંભળી દાનેશ્વરી રાવળજીએ પોતાના ઘરનો કવિ આ જાણુ, લાખપશાવ આપ્યા અને સારી મોટી રકમનું વર્ષાસન બાંધી આપ્યું, કવિને ચાલતી વખતે રાવળજામે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા ઘોડા આપ્યા, કવિને સાત દિવસ રેકી સાત ઘોડાઓ આપી, પ્રતીજ્ઞાનું પાલન કરવા, સાત ઘોડાઓને લેખ મેરછાપવાળે આપી હળવદ, તેને સામાન લેવા જવા સુચના આપી.
કવિરાજ ચાલતાં ચાલતાં હળવદ આવ્યા. રાજસાહેબે પણ યોગ્ય સત્કાર કર્યો. પણ આ એકજ કવિને સાત ઘોડાઓને સામાન આપવાને લેખ વાં, ચાલતી વખતે રાજસાહેબે શખલાદી પલાણ, (સજાઇ) નહિં આપતાં અમૂક ઉધડી રકમ રેકડી આપવા લાગ્યા.
એથી કવિએ કહ્યું કે જે પ્રતિજ્ઞા જીદગી પયત લીધી છે, તેની આમ ઉધડ ન હોય, અલબત આ રકમ તે સજાઈ વિગેરેની કીંમતથી વધુ હશે. તોપણ શાસ્ત્રની રીતી પ્રમાણે તેમ ન થાય, વળી રાવળ જામ હજી મુરતવંત ઘોડે આપે છે. ત્યાં સુધી તમારે પણ મુરતવંતી સજાઇ આપવી જ જોઈએ” એ સાંભળી રાજ માનસિંહજી બોલ્યા કે “રાવળજીને તે જડેશ્વર મહાદેવને પ્રતાપ છે. વળી
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) તે મોટા રાજા છે, તે તેને પોસાય, કવિ કહે કે ગોમતી સ્નાન કરતી વખતે એ બધે વિચાર પ્રથમ કરવાને હતો, રાવળ જામતો ભલે મોટા રાજા છે, પણ રંગ છે, અમારા મુળીના ધણીને કે, હજી કવિઓને બાજરાનાં ગાડાંઓ ભરી આપી, પિતાની લીધેલી પ્રતિજ્ઞા પાળે છે, એટલું જ નહિ, પણ ચારણે ઉપર અનહદ પ્રીતિ રાખે છે, અને ચારણના મોઢામાંથી પડતાં વેંણ ઝીલે છે, એટલે ચારણે જે મેથી માગે તે આપે છે એવા સત્યવાદી છે. તે આપ ગુજરાનાથ થઈને, આવું હીણું કેમ ભાંખો છે? કેટલાભવ જીવવું છે? કેને કહ્યું હતું, કે ગમતી કાંઠે પ્રતિજ્ઞા લીઓ? રંગ છે, રાવળ જામને, અને રંગ છે શેશાજી પરમાર મુળીના ધણીને કે હજી લીધેલી ટેક (પ્રતિજ્ઞા) પાળે છે! “બાપ ઘડીક તે શંશાજી પરમાર થાવ.”
ઉપર મુજબ સત્યવક્તા કવિએ દાતારાની તારીફ વધુ પ્રમાણમાં કરી નાખી, આ હકીકત સાંભળી, રાજમાનસિંહજી જરા શરમીદા થયા, પણ સમય સુચકતા વાપરી, તે ગઢવી (કવિ) તથા શૈશાજીનું કાસળ કાઢવાનો, ઉપાય રચી બોલ્યા કે. “કવિરાજ સતવાદીને તે જમાનો જતો રહ્યો, આ કળીયુગમાં કેઇ રાજા એ ન હોય કે, કવિઓને મેઢે માગ્યું, દાન આપે! તમે શેશાજીને બહુ વખાણે નહિં અમારા દીહેલભાળેલ છે.”
કવિરાજ કહે, “હા, બા, હા, હજી” કેકેકાનારા હેલો ભાંખે હમીરીઆ એ કહેવત પ્રમાણે હજી મુળીને ધણું મારે પારકર પરમાર રાજા પિતાની ટેક જાળવે છે અને માગ્યાં દાન આપે છે.”
કવિએ જરા પિતાના ધણીની વધુ તારીફ કરી, અને રાજમાનસિંહજીએ પિતાનો પાસે ફેંક કે- રાજસાહેબ કહે “કવિરાજ માગ્યું દાન આપતા હોય તેની ખાત્રી કરાવા તમે મુળીએ જાવ અને “કરમદાં” નું એક ગાડું અહિં આઠ દિવસના અંદર મને લાવી આપ;”
કવિ તુરતજ મુળી જાય છે અને બધી હકીકત ઠાકરથી સાંજી આગળ રજુ કરે છે અને ગાડું એક “કરમદાંની માગણી કરે છે.
જેવું જામરાવળજીને જડેશ્વર મહાદેવનું ઇષ્ટ હતું તેવુંજ સાંજી પરમારને તેના કુળદેવ “માંડવરાયજી; (માતડરાય-સૂર્યનારાયણ)નું ઇષ્ટ હતું; રાત્રે સ્વપ્રમાં માંડવરાયજીએ ઠાકરથી સેંસાંજીને કહ્યું કે “સૂર્યોદય સમયે ભેગાવામાં કરમદાં” નું ગાડું આવશે તે ગઢવીને દેજે” એ પ્રમાણે સવારમાં ગાડું ભેગાવામાં આવતાં કવિને બોલાવી દાનમાં આવ્યું તે લઇ અઠવાડીઆ પહેલાં હળવદમાં જઈ કવિએ રાજ માનસિંહજીના દરબારમાં ગાડું ઉતાર્થ, રાજા માનસિંહજી ચકીત થયા કે. આ વસ્તુ ઠેઠ ગુજરાતમાં નીપજે, વળી હાલ તેની મોસમ પણ નથી, છતાં આવાં પાકલ કરમદાં તેને ક્યાંથી મેળવ્યાં હશે? એ ઘણે ઘણે વિચાર કર્યો.
Page #190
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (નવમી કળા) ૧૬૭ ખુબ વિચાર કરી, ફરી પલટો માર્યો કે- કવિરાજ એક ગાડું કરમદાં લાવ્યા પણ હવે પાછા ત્યાં જઇ, એક ગાડું “ જુવા” એનું ભરી લેવો, તો શેશાજી સાચા સત્યવાદી.
ગઢવી તે પિતાના ધણીના પોશ હતો, માંડવરાયજી સહાય છે, તેને શી ચીતા છે? એમ વિચારી ફરીને મુળીએ આવી ઠાકરશ્રી શંશા આગળ “જુવા” એનું એક ગાડું માગ્યું, એજ રાત્રે માંડવરાયજીએ સ્વપ્નમાં આવીને શંશાજીને કહ્યું કે, શંશાજી ચિંતા કરીસમાં મારા મંદિરના પગથી છે, તેમાં છેલે પગથીએથી ગણતાં ચેાથે પગથીઉ જે આવે, તેને ઉથલાવજે તો ત્યાં દોકડી આજુવા” એની ખાણ નીકળશે, તેમાંથી ગાડું ભરી દેજે, ને પછી પગથીઉં જેમ હતું તેમ ચડાવી દેજે, “એજ પ્રમાણે સવારે ચેાથું પગથીઉં ત્રોડતાં મોટા દોકડા દોકડા જેવડા જુવાઓ બહાર ઉભરાઇ નીકળ્યા, કે તુરતજ પાવડથી સુંડલાએ ભરી, ગાડું આખું ચીકાર ભરી આણું, બાદ ગાડાવાળા ખેડુતને હુકમ કર્યો કે ” તું આ ગાડું હળવદના રાજઆંગણમાં ઠલવી (ઉલાળી) પાછો હા આવજે, ગઢવી ગાડું લઈ અને હળવદ ગયા, અને રાજસાહેબને મળીને નીચે ગાડું જોવા તેડી લાવ્યા, ત્યાં તો ગાડા ખેડુત તેના દરબારના હુકમ મુજબ, રાજઆંગણુમાં ગાડું ઉલાળી તમામ જુવાનો માટે ઢગલે કરી મુળીને મારગે ચાલતો થયે હતો, એ જોઇ રાજમાનસિંહજી આશ્ચર્ય પામ્યા કે, આટલા બધા જુવાઓ ને સંગ્રહ તેને ક્યાં કર્યો હશે? પણ ઠીક “હવે આ વખતે તો એવી યોજના રચું કે, કાંતો શેશાજી નહીં ને કાંતે કવિ નહિં”
એવો વિચાર કરી કહ્યું કે, ગઢવી, “હવે ત્રીજીવાર જઈને જે માગે, અને 'તે માંગ્યું, આપે તો હું માનું કે, આ કળીયુગમાં અત્યારે ઠાકર ભેંશાજી જે બીજો કઈ સત્યવાદી દાતાર નથી ” ગઢવી દાતાની પહેલી પંકતીમાં પોતાના ધણીનું નામ આવતું જે બોલ્યા કે, ઘણુ ખુશીથી હજી ત્રીજીવાર જાઉં, ફરમાવે હું શું માગું? મુળી ઘણું શું માથું, માગું તો માથું આપે એ દાતાર છે ? રાજમાનસિંહજી કહે કે, “ગઢવી તમે ત્યાં જઈને “જીવતો સિંહ માગે અને તે તમને આપે, તો તમે જાતે પકડીને આંહી લાવજે, ”
- કવિ પણ સમજ્યા, કે આ વાત હવે શીર સાટાની છે, પણ ઠીક હરી ઇછા પ્રિભુ ટેક રાખશે, એમ વિચારી ચાલી નીકળ્યા, એ વખતે રાજમાનસિંહજીએ કવિને સાતે ઘોડા ઉપર શંખલાદી સામાન નંખાવી, યોગ્ય સત્કારથી મોકલ્યા હતા, કારણ કે તેઓ સમજતા હતા, કે ઉપરની માગણુ પુરી પડે તેવી નથી” કવિ તો તુરતજ મળી આવ્યા, અને સત્યવાદી શંશાજી આગળ “સિંહ”ની માગ કરી, શંશાજીને રાત્રે સ્વપ્નમાં માંડવરાયજીએ કહ્યું કે, દિવસ ઉગ્યામાં તુ ભેગાવે નાવા આવજે, ને ગઢવીને પણ સાથે લાવજે, હું પોતે સિંહનું રૂપ ધારણ કરી, પૂર્વ દિશામાંથી ગર્જનાઓ કરતો આવીશ, પણ તું જરાપણ મને
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રીયદુવંશપ્રકાશ
જોઇ ડરજેમાં, અને સામેા આવી એક હાથે મારી મારા કાન ઝાલી મને દોરી જજે”
(પ્રથમખંડ )
કેશવાળી અને બીજે હાથે
સવાર થતાં ગઢવીને સાથે લઇ જઇ શેશાજી ભગાવે નાવા ગયા, અને જણા નાઇ ધાક તૈયાર થયા, તેવામાં તેા તેણે દિશાઓ ગજાવતા, ડાલામથા ભુરી લટુ વાળા, કેશરીસિંહ- ત્રાળુ' દૈતા દેતા પૂ`દિશામાંથી, આવતા જોયા, નદીમાં આવી પાણી પી, ભેવેન શેશાજી અને કવિ સામેા તે સિંહ, ચાલ્યા, નજીક આવતાં શેશાજીએ “બાપ ઉભા રહે. મારી ટેક રાખ્યું, ” એમ કહી પાસે જઇ કેશવાળી તથા કાન આલી, ગઢવી તરફ દોરીને લઇ ગયા, ગઢવીએ એ સિંહુનુ ફાઇ દૈવી સ્વરૂપ' જોઇ કહ્યું, કે
दोहो- शेंशे, सिंह समपीओ, केशर झलीयो कान ॥
',
રમતો મુદ્દે સન (મનેં) પહોંચ્યો પરમારાં ધળી ॥ ? | (માચીન) અ—હું શેસાજી તે' કાને ઝાલી મને કેશરીસિંહુ સાંપ્યા, તે મને પહોંચ્યો, માટે હે! પરમારામાં શ્રેષ્ટ વીર તું તેને જંગલમાં છુટા મેલી દે.
ઉપરનાં કવિના વચનાથી શસાજીએ સિંહને છેડી દીધા, કે જોત જોતામાં તે સિ’હુ અદ્રષ્ય થયા. અને કવિ પણ પછી હળવદ નહિ જતાં પોતાનાજ
વતનમાં રહ્યા.
હળવદના દરબારમાં કુદરતી જીવા’એનું માત્ર એકજ ગાડું આવેલ હતુ. પણ દીન પ્રતિદીન તે જીવાઓ વધતા ગયા એટલુંજ નહિં પણ તે ઢીંગલા, ઢીગલા જેવડા ‘જીવા’એ. માણસા તથા ઢારોને કરડી હેરાન કરવા લાગ્યા, તેથી રાજસાહેબે તે દરબારગઢના રાઆંગણમાં. કાળા પત્થરની લાદી જડાવી, પણ
જીવાએ દટાણા નહી, સાંભળવા પ્રમાણે હાલપણ તે જીવાએ જીનાદરબારગઢમાં કાઇ કાઇ સ્થળે જોવામાં આવે છે, છેવટ જ્યારે ‘ધ્રાંગધ્રા’ ગાદી ગઇ ત્યારે રાજકુટુંબ તથા માણસા એ જીવાઓના ત્રાસથી મુક્ત થયાં,
જામશ્રી રાવળજીને આ હકીકતની ખુમર મળતાં, મુળીએ... સાંઢડી સ્વારને મેાલી, તે કવિ નાગદાનરતનુને જામનગર ખેાલાવ્યા અને તમામ વાત પુછી અને સાંભળેલી, હકીકત ખરી જણાતાં આ દેવ જેવા ચારણની યાગ્યક દર કરી, ફરી બીજા લાખપસાવ સાથે રતનપર '' નામનુ ગામ આપ્યુ, અને જામનગરમાં દરબારગઢ નજીક રહેવાના મકાના આપ્યાં, પરંતુ કવિ તા શે'સાજી પાસેજ રહેતા, અને તેના પુત્રો વિગેરે બીજી કુટુંબ જામનગરમાં રહેતુ, કેટલાક કાળ વિતતાં સંત્તરમા સૈકામાં ભયંકર દુષ્કાળ પડતાં એગામ ઉજડ થયું, અને કવિ કુટુંબ પણ કાયમને માટે મુળીમાંજ રહેતુ હાઇ; આ તરફ આ લક્ષ આપતાં એ ગામની ફરી આબાદી કરી શકયા નહિ.
* ઉપરના કવિ, નાગદાનજી રતનું તે આ ઇતિહાસકારના બારમી પેઢીએ વડીલ થાય, હાલ મુળીમાં અમારા વડીલા પાત, ગીરાસ તથા મકાન છે, તે તે મુળ ગીરાસના હકથી કંઇપણ કર, વેરા વીના અમારે કબજે છે, તેમજ મુળીના નામદાર ઠાકૈાર સાહેબ પશુ રતનું ચારણા, પેાતાના સાથેજ આવ્યા છે, તેમ માની ભાયાતાના જેવાજ હુકા
આપ્યા છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
- જામનગરનો ઇતિહાસ. (નવમી કળા) ૧૬૦ - એ પ્રમાણે જામશ્રી રાવળજી અને શંસાજી પરમારે દઢ ટેક જાળવી, પિતાની કીર્તિ આ પૃથ્વી ઉપર અમર રાખી હતી.
આ થરું જામશ્રી રાવળજીની ગાદીએ આવનાર છું
જામથી હો કે ન પીવાય તે વિષેની હકીકત
એક વખત જામશ્રી રાવળજી છડી સ્વારીએ કુળદેવી આશાપુરાજીના દર્શન કરવા માતાજીને મંદિરે પધાર્યા, ત્યાં દર્શન કરી દેવાલયમાં બીરાજ્યા, ચિત્રમાસની નવરાત્રીના દિવસે હોવાથી ત્યાં હેમાદિક કાર્ય થતું હતું. તેથી તે હવનની પાઠ પૂજાનું તમામ કાર્ય પૂર્ણ કરી રાજમહેલ તરફ પાછા પધાર્યા રસ્તે ચાલતાં જામસાહેબે વાત કરી કે “હવનમાં વધુ રેકણ થવાથી હેક પીવાની તલપ ત્યાં થઇ હતી, પણ વિચાર્યું કે અહીં બ્રાહ્મણે પૂજન કરાવે છે. ત્યાં ક્યાં હાકિ મંગાવીને પીએ! મેડીએ જઈ પીશું.” આમ વાતો કરતાં કરતાં બજારમાં પ્રજાજનની સલામો ઝીલતા ઝીલતા જામશ્રી રાવળવજી પોતાના સુરસામતો અને “જયાતો સાથે હળવે હળવે ચાલ્યા આવતા હતા. તેવામાં એક વેપારીની દુકાનના એટલા આગળ એક આધેડ પુરૂષ ધોબીના ધાયેલ ઉજજ કપડા પહેરી તથા માથે મટે મેકર બાંધી અને હાથમાં રૂપેરી હેક લઇ પીતા પીતા વેપારી ‘સામો વાતો કરતો ઉભે હતો. જામસાહેબ તેની સામી બાજુની દુકાનોની લાઈન આગળ નીકળ્યા, તે પુરૂષે પણ સહુ લોકો સાથે જામશ્રીની સલામ લીધી જામરાવળજી તો વાતો કરતા સલામો ઝીલતા ચાલ્યા જતા હતા, પણ જામશ્રી સાથેના એક હજુરીએ તે પુરૂષને રજપૂત ધારીને તેને હેકે (જામશ્રીની તલબ બુઝાવવા સારૂ પીવા માટે,) માગ્યો અને તેના સામે આગળ ચાલી હેકો લેવા હાથ લાંબો કર્યો, એ “વેત વસ્ત્રધારી પુરૂષે “ઘણુંખમાં અન્નદાતાર, હું તે . આપને વેઠી છું.” એમ કહી પોતાની અત્યંજ જાતિ જાહેર કરી, સાંભળતાજ સહુ કચેરીમંડળ શરમીદુ થયું, અને જામશ્રી રાવળજીએ પણ તે બધે બનાવ નજરોનજર જોયો.
જામશ્રી કચેરીમાં આવી ગાદી ઉપર બીરાજ્યા કે તુરતજ ખીજમતદારે સોનાથી મઢેલ રાજવી હોકે હજીરશ્રી આગળ ધર્યો, હકો નજરે જોતાંજ જામશ્રી રાવળજીએ હેકા સાથેની દેવતાવાળી “ચલમ ઉતારી લેવા હુકમ કર્યો, - હુકમ મુજબ હજુરીએ ચલમ ઉતારી લેતાં, એ સોનેથી મઢેલા અમૂલ્ય હેકાના
જામશ્રી રાવળજીએ પોતાના હાથે સામેની દીવાલમાં પછાડી ટુકડે ટુકડા કરી નાખ્યા અને નીચેના વાકયો કહ્યાં. કે –
“આવા દુરવ્યસનને લીધે ભર બજારમાં જામના હજુરીને જામને પીવા માટે નીચ જાતીના માણસ પાસેથી હક માગ પડયે, એ ઘણીજ શરમની
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) વાત છે. જેથી હું પ્રતિજ્ઞા કરું છું કે, મારી ગાદી ઉપર બેસનાર પુરૂષે ( જામેં) હકે પીવે નહિં, તેમજ જામના રૂબરૂ બીજા કેઇપણ પુરૂષે કે પીવે નહિ”
ઉપર પ્રમાણે જામશ્રી રાવળજીએ હાથમાં પાણી લઇ પ્રતિજ્ઞા કરી, હેકાનું વ્યસન છોડવું. તે અદ્યાપિ પર્યત રાવળજામની ગાદી ઉપર જે જે જામશ્રી બીરાજ્યા તેણે પણ તે પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરેલ છે, એટલે તે પછીના કેઈ પણ જામસાહેબે હેકે પીધેલ નથી તેમજ તેમના રૂબરૂ જ હાલ પણ કઇ પુરૂષ હોકે પી શકતો નથી.
જામશ્રી રાવળજીનું અવસાન ૯ (વિ. સં. ૧૬૧૮ ના કાર્તિક સુદ ૧૧ દેવદિવાળી) - દસેરાને દહાડે સમીપૂજન કરી આવ્યા પછી બીજે દિવસે સખત વાવાઝોડા સાથે માવઠું (વરસાદ) થયું, અને ઉપરવાસથી એકદમ ઘોડાપુર આવતા રંગમતી અને નાગમતીના સંગમે પાણી (પુર) દરીઆના જેમ ભરાણું, તેમજ સામી બાજુથી પણ ખારે ભરાતાં દરીઓ, અને નદીએ એકરૂપે થતાં મહાસાગર જેવો દેખાવ થયે, કેટલાક હજુરીઆઓએ એ રમણીય દેખાવ મેડી ઉપરની અગાસીએ ચઢીને જેવા, (જામરાવળજીને)લલચાવ્યા, માતાજીએ “મારા ઝુંડ તરફ ઉત્તર દિશામાં એક વર્ષ સુધી, ન આવવા ને તે તરફ ન જેવા, વચન કહેલ” તે કેઈને યાદ ન આવ્યું, હજુ નવરાત્રીના દિવસે ગઇ કાલે જ પુરા થયા હતા, અને તે વાતને હજી પુરા બારમાસ પણ નહેતા થયા, પણ વિનાશકાળે કંઈ સુજતું નથી, તેથી જામશ્રી રાવળજીએ મેડીની ઉંચી અગાસીએ ચઢી, પોતાના સુરસામતો સાથે વરસાદ વરસી રહ્યા પછીનો અપૂર્વ દેખાવ, (સૃષ્ટી સૌંદર્યને) જે, તેમજ ઉત્તરદિશામાં નદીઓ અને દરીઆના સંગમથી અપૂર્વ પાણીવાળો પ્રદેશ જે જોત જોતામાં તે “ખારા માં આઘે આઘે પિતે એક અગ્નિની જવાળા પાણી, ઉપર બળતી જોઈ.
A * મરહુમ–મહારાજ જામશ્રી રણજીતસિંહજી સાહેબે પણ એક દિવસ પોતાના બંગલા આગળની જાળીવાળી હજુરીઆ લાઇનમાં રાજથળીના બારોટ નથુભાઈ બાલીઆની ઓરડીની ઓસરીમાં હેકે છે, અને તેથી તે હકો પોતાના રૂબરૂ ત્યાંથી લેવરાવી ઉડાવી નાંખેલ હતો. આ વાત ઇતિહાસકારને નથુબાલીએ તેિજ કહેલ હતી, તેમજ તેઓ કહેતા હતા કે. હવે અમો “ક” પી, અને ઓરડીમાંજ રાખીએ છીએ, તે દિવસ ઉતાવળમાં ભુલથી ઓસરીમાં રહી ગયેલ હતો, તેથી જામસાહેબ બાપુએ બહાર લતાં ટેલતાં જોયેલે, અને તે મંગાવી ફડાવી નંખાવ્યો, ને તે હકે નથુ બારોટને હતો તેવું પાછળથી જણાતાં તે જરા તેના બદલામાં નથુ બારોટને રૂા. ૨૫) પચીસ જામસાહેબે આપ્યા હતા.
Page #194
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ.
(નવમી કળા) ૧૭૧ તે જોતાં જ સવ સામતે અને હજુરીયાઓને કહ્યું કે “સામી બાજુ આધે આઘે પાણી ઉપર બળતું કેમ બળતું હશે? સામંતો વિગેરેએ ખુબ નજર ખેચી જોયું પણ તે અગ્નિ ક્યાંઈએ ન જોવામાં આવ્યા, તેથી તેઓ સહુ બોલી ઉઠ્યા કે “અન્નદાતા ક્યાં છે એ બળતું ? બધેય પાછું, પાણી, ભરેલું જળાકાર છે. પાણીમાં કયાંઇ તાપ, બળતો હોય ખરે? એ સાંભળી જામરાવળજીએ પોતે જોયેલા અગ્નિ તરફ (એ તાપણું તરફ) પોતાના જમણે હાથની આંગળી લાંબી કરી, બતાવતાં બતાવતાં બોલ્યા “કે એ આઘે આઘે મારી આંગળી સામે, તાપણું બળે છે. એ “ટમકું? તમે નથી જોઇ શકતા?” એમ વાતો કરે છે. તેટલામાં દૈવી પ્રભાવે (જેમ ઇલેકટ્રીને કંટ લાગે, અથવા તે પેટ્રોલને દૂરથી અગ્નિ લાગે તેમ) લાંબી કરેલી આંગળીના ટેરવા ઉપર, ભડક ભડક એમ બે ત્રણવાર ભડકે થઈ, એલાઈ ગયે, એ સહુ સામતે વિગેરેએ જે, તેટલામાં તો જામરાવળજીના આખા શરીરમાં બળતરા ઉઠી, સહુ તુરતજ નીચે આવ્યા, ફરી કેઈએ તે અગ્નિ ભાળે નહિં, પણ એ કુદરતી અગ્નિએ જામશ્રી રાવળજીના શરીરને “અર્ધદગ્ધ કરી દીધું, એ ઉપરથી દુહે છે કે– ૬ ને નામ, ગાળી નાના શીરે આ
आंगळीएथी आग, लागी लाखमशीयाउत ॥ १॥ (प्राचीन)
એ પ્રમાણે શરીર અસ્વસ્થ થતાં પિતાને અંતસમ નજીક આવ્યો જાણી, ધ્રોળથી પોતાના ભાઈ હરધોળજીના કુંવર ઠાકેરશ્રી જેશાજી ગાદી ઉપર હતા, તેને બોલાવ્યા, તથા પોતાના બંધુ મોડજી તથા રવાજીને બોલાવ્યા, અને ગંગાજળથી સ્નાન કરી કેટલાંએક ભુમીદાને અને ગૌદાને ક્ય, તેમજ ચારશીયો કરી, દેવમંદિરોમાં દીપ માળાઓ પૂરાવી, પરંતુ પોતાની ઇચ્છા જામનગરમાં એક મોટું દેવાલય ચણાવી, તેમાં શ્રીકૃષ્ણ પરમાત્માની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. તે પુરી ન થતાં અફસોસ રહ્યો, એ વાતની ઠાકરશ્રી જેસાજીને જાણ થતાં દરબારગઢથી દક્ષીણમાં બજારવચ્ચે એક ભવ્ય દેવાલય “મુની બાવાજીનામનો બા બંધાવતો હતો. અને તેમાં પધરાવવાની મૂર્તિઓ પણ પોતે જ હાથથી ઘડત હતો. તેમના આગળ જઇ ઠાકરશ્રી જશાજીએ સઘળી વાત કહી જામરાવળની ઉમેદ પુરી પાડવા અરજ કરી મુની બોવ મહા સમર્થ અને સિદ્ધ પુરૂષ હતા. તેથી તુરતજ ઠાકરશ્રી જસાજીના કહેવા પ્રમાણે કબુલ કરી તેઓ મને જામશ્રી રાવળજી હજુર આવ્યા, અને ઠારશ્રી જસાજીએ જામશ્રી આગળ તે હકીકત રજુ કરી. પછી મુનીબાવાના માગવા મુજબ રાવળ જામે ધન આપી. તે દેરૂં ખરીશું અને તે સંપૂર્ણ તૈયાર થયે તેમાં મૂર્તિ પધરાવી તેનું ભર્યું કરવા ભલામણ કરી. ત્યારથીએ દેરૂં (દવાલય) “જામનું દેરૂં” એ નામે પ્રસિદ્ધ થયું (હાલ એ જામનું દેરું વિલીઝન ક્રેસંટ અને રાજેન્દ્ર રેડના ખુણુ આગળ વિશાળ રાજમાર્ગ ઉપર વિદ્યમાન છે, અને અંદર જઈ જોતાં જ તે પ્રાચીનતાની
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭ર
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) પૂર્ણ શાક્ષી પુરે છે, મૂર્તિઓ પણ રણછોડ. ત્રીકમરાયની અદૂભૂત છે, અને દંત કથા કહેવાય છે કે એ મુનીબાવો એ દેરાંતળેના ભોંયરાવાટે પોતાની તુલસીની લાંબી માળા, મુકી અદશ્ય થયા છે, હાલપણુ એ તુલસીની માળ ઘણુજ જીણી સ્થિતિમાં ભોંયરામાં છે, તેમ તેના પુજારીઓ કહે છે.
ઉપરની રીતે મનના સવે મનેરથે પૂર્ણ થતાં, પોતાની ગાદી નિષ્કલંક જળવાય, અને પોતાની પ્રજાનું પાલન બરાબર થાય, એ બે વાતની ભલામણ જેશાવરને તથા સર્વ ભાયાતોને આપી, પાટવીકુમાર (પોત્ર) લાખાજીનું કાંડ
જે શાહરધેળાંણીના હાથમાં સેંપી પિતાની મેર તથા સિક્કો આપી, સર્વ ભલામણ ઠાકરશ્રી જશાજીનેકરી-એ મુજબ સવાસો વર્ષનું લાંબુ આયુષ્ય ભાગવી જામશ્રી રાવળજીએ કાર્તિક સુદી ૧૧ (દેવદિવાળી)ને દિવસે વૈકુંઠવાસ કર્યો.
જામશ્રી રાવળજી જેવા પ્રતાપી દેવરાજ જતાં સર્વત્ર શેક છવાઈ રહ્યો, અને તમામ નાગરીકજનો રાવળ જામની પાલખી સાથે શમશાને જવા સારૂ દરબારગઢમાં આવ્યા, અને ત્યાં રાજરીતીથી સર્વ અંતિમ સંસ્કાર થયા પછી સહુ રાજસ્મશાને આવ્યા, માત્ર એક ફટાયા કુમારશ્રી વિભાછ પેટમાં દુ:ખાવાનું બાનું કાઢી સાથે ન આવતાં દરબારગઢમાં રેકાયા, તે વખતે કેટલીક રાણીએ પણ પાછળ સતી થવાને ચાલીઉ, વિગેરે મતલબનાં કાવ્ય છે. કે' ' ગુન છa
" राजरीत रावळह, राम री जेम रहावे ॥ सतवादी हरीचंद, करण दत भोजकहावे ॥ महासूर रणमध्य, भीम अर्जुण ब्रदभारी ।
વરાછામી રણવાર, ઉપર વાત છે . આ मेर जसो बड माप मन, धीर अडग पणधारीये ॥ इक छत्रराजरावळ करे, वार जलंधर वारीये ॥१॥
आयु सबासत एम, रघस भोगवी रावळ ॥ आपेदान अपार, नाय असनान गंगजल || समपे सको मोर, हेळ लखपत स हाथां ।।
शिखामण निजसार, अनंत भंडार स आथां ।।। पामीयो मुगत साजोजपद, धर हरि चरणां चित्तधरे ॥ जश वास लीयो रावळ जगत, अंतअमरपुर ओधरे ॥ २ ॥
છે તો II जाते रावळ जाह, कारण मन एसोकीयो ।
सपी लखपत बांह, हाधाणी जशमालने ॥३॥ * ધ્રોળના કારશ્રી જેશાજી,
Page #196
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ (નવમી કળા) ૧૭૩
॥ छप्पय । मेली आश मृतलोक, धामपरलोक पधारे ॥ रहीन मनमझ हाम, काम संसार सधारे । विबुध चडे वैमान, आप बोलावण आये ॥ धर नारायणध्यान, प्राण मुक्ति पद पाये ॥ कोलाहल रणवास मह, कथन भयंकर कावीया ॥ निज प्रजा, सोड पुत्रह निकर, आंसु ढळता आवीया ॥ ४ ॥ बेकंठी बणवाय, करसु हले रावळ कह ॥ देखराज मृतदग्न, नग्र भड एकरहे नह ॥ चाकर जेसो चतुर, बात बीभासेां बांधी ॥ नह जावो शमशान, कहुं मत दीजो कांधी ॥ छळकरी रहो अछता घरूं; पेटपीड, मिसपाइए ।
शुभवार घडी मूरत सरस, आप तखतपर आइए ॥ ५ ॥ सोरठो-विमे कीयो विचार, मत जेशारो मानीयो॥
कडो दरद कुमार, करकर घर रहिया कहि ॥ ६ ॥ दोहा-के के सत्तीयां सतकर्ये, ततपर हुइ तियार ॥
વિર મા સુરપુર, નર સ ધનધનનાર | ૭ | વિ. વિ. રામચંદ્રના જેવી રાજનિતિવાળા હરિશ્ચંદ્રના જેવા સત્યવાળા, કર્ણ અને ભેજ જેવા દાતાર, ભીમ અને અર્જુન ના જેવા શૂરવીર, કિર્તિના લેભી, પરોપકાર કરવામાં તત્પર, યુદ્ધમાં મેરૂની પેઠે અડગ રહેનારા મહાઉદાર રાવળએ જાળધરના જેવી વાર વર્તાવી.
એવી રીતે રાજ્ય ભેગવતાં સવાસો વર્ષની ઉમર થવા આવી, ત્યારે જામે ગંગાજળથી નાહી, લાખાજીને તેડાવી મોર સિક્કો તથા દ્રવ્ય ભંડાર સેંપી, ઘણી જાતની શિખામણ આપી, પ્રાણમુકતી વખતે લાખાજીને નાની ઉંમરના જાણું, જશાજીહરધોળાણુને તેમની સંભાળ લેવાની ભલામણ કરી, મૃત્યુલોકની આશા મેલી, સંસારની તૃષ્ણ તજી જોગેશ્વરની પેઠે નારાયણનું ધ્યાન ધરીને, જામશ્રી મુક્તિપદમાં પધાર્યા - આ સમયે વિમાનમાં બેસી કેટલાએક દેવતાઓ, જામશ્રીને બોલાવવા આવ્યા, રણવાસમાં ખબર પડતાં મહાભયંકર કોલાહલ થઈ રહ્યો, અને સવ અમીર ઉમરા વિગેરે આંસુ ખેરતા ત્યાં આવ્યા, અને માંડવી બનાવી, જામરાવળજીની દેહ ક્રિયા કરવા સહુ કુમાર તથા પ્રજા સ્મશાને
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ચાલી, એ વખતે જોશે લાડકે (વછરે) વિભાજીને એવી સલાહ આપી જે “તમારે પાલખીને કાંધ દેવી નહિં, તેમ સ્મશાને પણ જવું નહિં, પેટપીડાનો મસ કરી ઘેર રહી શુભ વાર ઘડી મુહુર્ત આ૫ તખ્ત ઉપર બીરાજમાન થશે, ” તે પછી જેશાવરને મતમાની, કડે ઢાંગ કરી, પેટમાં દુખવાનું બાનું બતાવી વિભેજી ઘેર રહ્યા, કેટલીએક ભાગ્યશાળી રાણુઓને સત ચડવાથી, પોતાના પ્રિયપતી જામરાવળજીના સાથે અમરાપુરમાં આનંદ ભેગવવા, સતી થવા માટે ચાલી નીકળી ધન્ય છે! તે સતી સ્ત્રીઓને –
એ મુજબ જામશ્રી રાવળજીએ હાલાર ભૂમિનું ૫૦) પચાશ. વર્ષ રાજ્ય કરી જ બેંકડવાસ કર્યો.
દંતકથામાં કેટલાએક વાર્તાકારો કહે છે કે “નવીરાણી પરણી લાવતાં તેને હઠ કરી રાજમહેલની ઉત્તર તરફની બારી ખુલ્લી કરાવી હતી. અને જામરાવળે કામઈના ઝુંડ તરફ આંગળી ચીંધી જગ્યા બતાવી” તેથીજ અગ્નિ આંગળી ઉપર જાગી હતી.
જામશ્રી રાવળછની સમકાલીન હકીકત. * વિ. સં. ૧૫૭૯ માં હળવદના રાજા રણછને મલીકબખાને મારી નાખ્યા, એ પછી રાજમાનસિંહજી ગાદીએ આવ્યા અને પિતાનું વેર લેવા દસાડા ઉપર હુમલે કરી, મલીકબખાનને મારી નાખ્યા. આ ખબર અમદાવાદના બાદશાહને થતાં, ખાનખાનાનને હળવદ તરફ મોકલ્યો, તેને લડાઈ કરી, માનસિંહજીને હરાવ્યા, આ વખતે વીરમગામ પરગણું હળવદના તાબામાં હતું, રાજમાનસિંહજી હાર્યા પછી વિ. સં. ૧૫૮૦ માં પિતાના ભાયો અને રાજ કુટુંબ સાથે જામશ્રી રાવળજીને આશ્રયે આવી ઘણો વખત રહ્યા હતા, અને તે પછી કચ્છના રાવ ખેંગારજીને આશ્રયે જઈ રહેલ, પણ તેવી રીતે પરાધિન છંદગી ગાળવી, તે ઠીક નહિ લાગતાં, જનાનું તથા નાના કુમારો વિગેરે કેટલાકને જામરાવળજી આગળ તથા કેટલાકને ક માં રાવ ખેંગારજી આગળ રાખી, રાજમાનસિંહજી તથા અદાજી અને વરસાજી એ ત્રણે ભાઈઓ એ સાથે મળી બારવટું કરી, અમદાવાદનો મુલક લુંટવા માંડે, અને બાદશાહી પ્રજાને ત્રાહી ત્રાહી પિોકરાવી.
રાજમાનસિંહજીનાં ઓરમાન માતુશ્રી બીકાનેર મહારાજાના કુંવરી હતાં, ને તેઓની બહેન અમદાવાદના બાદશાહના જમાનામાં હતાં તેને માનસિંહજી બાદશાહને નમી જાયત રાજ્ય પાછું સંપાવા ભલામણ કરી, પરંતુ રાજમાનસિંહજીએ એ વાત સ્વિકારી નહિ.
એક વખત બહાદુરશાહ. અમદાવાદથી સેરઠ તરફ જતાં રસ્તામાં છાવણી નાખી પડયો હતો. રાત્રે શસ્ત્રથી સજ્જ થયેલા માનસિંહજી પહેરાગીરોની નજર ચૂકાવી, કોઈ યુકિતથી બાદશાહના તંબુમાં પહોંચી ગયા, અને બાદશાહને જગાડીને કહ્યું કે, “તમારાં પ્રાણ લેવા હોય તો અત્યારે કેણું રક્ષણ કરી શકે તેમ છે? પણ લાખોના પાલનહાર જાણી મારતો નથી, મને મારું રાજ પાછું આપો ? વિગેરે વચનોથી બાદશાહે ખુશી થઈ, તેનું
Page #198
--------------------------------------------------------------------------
________________
॥ जाम श्री राव लजा॥१॥
સ્વસ્થાનશ્રી નવાનગર (જામનગર)ની ગાદીના સ્થાપક.
ITIHD
RU
(૨) જામશ્રી ૭ વિભાજી (1)
(૫૪ ૧૭૪)
Page #199
--------------------------------------------------------------------------
Page #200
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
જામશ્રી
* *> (૩૩) ૨
( ચ’૬ થી ૧૯૭૧ શ્રી. કૃ. થી ૧૧૬)
(નવમી કળા)
વિભાજી
જામશ્રી વિભાજી ત્રિ. સ’, ૧૬૧૮ ના ની ગાદીએ કેવી રીતે ખીરાજ્યા વિષેતું કાવ્ય,
(વિ. સ. ૧૬૧૮ થી ૧૬૨૫ સુધી
કાર્તિક શુદી ૧૧ ના રોજ જામનગર
छप्पय-दइ रावळ अंग दाह, सुजळ असनान करे सह ॥ सहर मग संचरे, बड़े गढ हुंत बंधुकहा बहार बोले बोल घाव, किणरेपर घात हु तब भींतर यो तवे, याद पखे कीम आवहु विभो, सु तख्त नगरह बसे, जततां ओरे जाववो ॥ श्रीजाम जदीन संभारवे, उण दिन तेडयो आववो ॥ १ ॥ હોદ્દા—નસવંત હવાળી મુદ્દે, ધવીમો દર્જોધા ।।
II
टीलायत लाखो टळे, विभो तिलक संभाळ ॥ १ ॥ करे जोर सह सक्रमे, लखपत जसो सुलार ॥ जाम टीलायत रह जहां, ओही नगर उदार । २ ॥ हलतां लाखा सथ हले, आधो नगर उचाळ ॥ राजस जा खीलोस रह, बंदे ग्रास द्वादश गामरो, लाखा रे तिणरा लाखाणी तवां, टळे तखत टीलोस
11
૧૭૫
जग बरदाळ || ३॥ खीलोस
11
11 8 11
૧૭૪ પેજની કુટનેટનું અનુસંધાન.
*રાજ્ય પાછું આપ્યું, અને માનસિંહજી ક્રી હળવદની ગાદીએ આવ્યા, તે વખતે તેના રાજ કુટુંબ વિગેરેને હળવદ પહેાંચાડવા અને રાજમાનિસ’હુજીને કરી રાજ્યાભિષેક કરવા, જામશ્રી રાવળજી હળવદ પધાર્યા હતા.
વિ. સં. ૧૫૯૧માં ચિત્તોડ ઉપર બાદશાહ સુલતાન મહમદ ચડી આવ્યે ત્યારે સાંગારાષ્ટ્રાની મર્દ જામરાવળે પેાતાનું સૈન્ય મેાકલ્યુ હતું.
વિ. સં. ૧૬૫ માં જામનગર સ્ટેટમાં ભયંકર દુષ્કાળ પડયા હતા. તે વખતે જગપ્રસિદ્ધ, શેઠ જગડુશાહે જામનગર આવી, જામની પ્રજાને ઘણું અનાજ પુરૂ પાડેલું હતુ તે વખતે જામરાવળજીએ તે જગડુશાહને ભારે સત્કાર કર્યાં હતા.
જામશ્રી રાવળજીને કાઠીઆવાડના તમામ રાજાએ ખડણી ભરતા હતા. અને તેની તે સમયે ચારે બાજુ હાક વાગતી હતી.
.
જામશ્રી રાવળજીના વખતમાં ઈગ્લાડમાં આઠમે। હેનરી ” ગાદી ઉપર હતા.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) रावळरो भारो कुंवर, जांबुडे वस जेह ॥ बारांगाम बखाणीआ, भारांणी भांखेह ॥ ५॥ रावळ सरग सधाविआ, साहेब जोत समाय॥
भाग जोग विभातणे, आयो तखत उपाय ॥६॥ અર્થ–જામરાવળજીની દાહ ક્રિયા કરી સહુ નાહી ધોઇ પાછા વળી દર વાજા નજીક આવતા કિલ્લા ઉપરથી બંદુકેના અવાજ થવા. લાગ્યા, તે વખતે બહાર ઉભા ઉભા લાખાજીએ કહ્યું કે “તમે ગાળીઓના ઘા કેની ઉપર કરે છે?” અંદરથી જવાબ મળ્યો કે “આ શહેરના ધણું જામવિભાજી છે. તમે તમારી ખુશી પડે ત્યાં જાઓ યાદ કર્યા વગર કેમ આવ્યા લાખાજીની સાથેના અમીર ઉમરાઓ હતા. તેઓને પણ કહ્યું કે જામસાહેબ તમોને યાદ કરે ત્યારે આવજે. ત્યાં સુધીમાં તમારી ખુશી પડે ત્યાં જઇ રહો, આવો બનાવ જોઇ મહાક્રોધ કરી જશાહરધોળાણું બોલ્યા કે “પાટવી કુંવર લાખાજી બેઠા રહે, અને ફટાયે વિલેજ ગાદી ભોગવે એ મહેટો અનર્થ કહેવાય” આવાં વચન કહી, લાખાજીને કહ્યું કે જ્યાં તમે રહેશે ત્યાં નગરની રાજ્યપાની જાણવી કાંઈ ફીકર રાખમાં ” આવું કહી જશાએ લાખાજીને સવ સહિત ખીલોસમાં રાખ્યા, અને અરધું નગર ઉચાળા ભરીને તેમની સાથે ગયું તેપણુ પાછળથી. જલાખાજીના કુંવરને બાર ગામથી ખીલોસ રહ્યું, ટીલાથી ટળેલા તેના વંશના લાખાણી કેવાણું. ત્રીજા કુંવર ભારાઇને બાર ગામથી જાંબુડુ આપ્યું, તેના વંશના ભારાણું કહેવાયું, આવી રીતે રાવળજી સ્વર્ગે સીધાવ્યા પછી ભાઈઓને ગરાશ આપી ભાગ્યશાળી વિભેજી નગરની ગાદીએ શોભવા લાગ્યા.
જામ વિભાજીના અવસાન પછી એવો પ્રબંધ થયો સાંભળ્યો છે કે પાટવી કુમારને રાજ્યતિલક કર્યા પછીજ સબને અગ્નિ સંસ્કારની ક્રિયા થાય કેમકે જામરાવળજીના મૃત્યુ પછી લાખાજીને રાજ્યાભિષેક નહિ થતાં જામવિભાજી દગાથી ગાદીએ બેઠા, માટે ભવિષ્યમાં ફરી તેમ ન થાય તેટલા માટે એવો પ્રબંધ કર્યો કે, પાટવી કુમારને રાજ્યતિલકની ક્રિયા કર્યા પછીજ દરબારમાંથી પાલખી ઉપડે. - લાખાજી ટીલેથી ટળ્યા ત્યાર પછી તેના ભાઈ હરભમજી અને શુમરાજીએ મળી ઘણું વર્ષ બહારવટું કર્યું તેમજ લાખાજીના પાટવી પુત્રનાં લગ્ન પણ બહારવટામાંજ કર્યા લાખાજીના વંશજે જે લાખાણી કહેવાય છે તેના લગ્નપ્રસંગમાં ઘરને આંગણે માંડવો નહિ રપતાં બહાર સરીયામ રસ્તા ઉપર (કાઈ કહે છે કે ઉકરડા ઉપર) લગ્ન વિધિ થાય છે બહારવટા પછી તેઓને ખીલેસનાં બાર ગામે મળ્યાં હતાં લાખાજીના નાનાભાઈ હરભમજીને લાવડીયું, ચભાડા આદિ ગામોનો ગરાસ મળ્યો હતો. એ કુમારશ્રી હરભમજીની ત્રીજી પેઢીએ મંડળીકજી થએલ તેમના રજી તથા ભીમજી એ બે કુંવરો હતા. રવાજીના વંશજો હાલ લાવડીમાં છે. અને ભીમજીના વંશજો ભૂતકાળમાં ચભાડા ગામ ઉજડ થતાં ઘણા વરસોથી
Page #202
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ (નવમી કળા) ૧૭૭.
૧૭૬ પેજની કુટનેટનું અનુસંધાન. મેરબી રહે છે. ત્યાં મોરબીના મહારાજાશ્રીએ ઉચ્ચ પદવીઓ પર સારા માનમરતાબથી નોકરીમાં રાખેલ છે.
ભીમજીના વંશમાં હભુજી, મેરૂછ, રાજમલજી, કશીજી, વિગેરે પુરૂષો બહાદુર અને લડાયક થએલ હતા. મેરૂજી થાન પાસે અને કશીજી ઠીકર પાસેના રણમાં લડાઈ કરતાં સારી કિતિ મેળવી કામ આવેલ હતા. અને રાજમલજી વાંકાનેર તાબાના ભાયાતી ગામ લુણસરીઆના ઝાલા કલાજીના ભાણેજ થતા, તેઓ રાણું કલાજીની સાથે રહી, પ્રસિદ્ધ કાઠી હાદા ખુમાણ સાથે લડતાં કેટલાક પરાક્રમો કરી કલાજીની સાથે કામ આવેલ હતા. તેને પાળીઓ હજી લુણસરીઆના પાદરમાં અસ્તિ ધરાવે છે, તેમના વંશજેમાં જાડેજશ્રી પ્રતાપસિંહજી તથા સામંતસિંહજી તથા વરસાજી તથા કનુભાઈ તથા મેરૂજીભાઈ વિગેરે કુટુંબ હાલ મોરબી રાજ્યમાં પેટલીસ સુપ્રીન્ટને રેવન્યુ કમીશ્નર, દરબાર એજટ- બેંક મેનેજર ત્યાયાધીશ તેમજ નાયબ દિવાન વિગેરેના માનવંતા હુદાઓ ભેગવે છે. તેઓએ રાજ્યભકત અને સામધમી રહી રાજ્યની વફાદારીના અનેક કાર્યો કર્યાથી મોરબીના વિદ્યમાન મહારાજશ્રી લખધીરસિંહજી સાહેબ બહાદરે તેની યોગ્ય કદર કરી. હાલ રાજ્યના અમાત્ય સ્થાપ્યા છે, તે તેઓની ખાનદાનીની સાબિતિ છે તેઓનું કુટુંબ હજુ પણ “ચભાડા કુટુંબ” ના નામે ઓળખાય છે, કારણ કે તેમના વડીલેને ચભાડા ગામ ગરાશમાં હતું, હાલ તે ગામ જામનગર સ્ટેટના મહાલ, જામવણથલીના તાબામાં વેરતીઆ ગામના સીમાડામાં ખંઢેર સ્થિતિમાં છે ત્યાં તેઓના વડીલના પાળીઆઓ છે. ને તે ચભાડાને ટીંબે એ નામથી ઓળખાય છે. રાવળજીના છોછ તેના હરભમજ તેના રામજી. તેના માંડળીકજી, તેના ભીમજી તેના જીવણજી તેના ઉદેસંગજી અને અમરજી.
૧ ઉદેસિંહજી
૨ અમરજી.
મંડળીકજી કાંથડજી
દેસળજી
આશરીએજી રાયધણજી
સાંગોજી
મેરૂજી
ભાણજી
રાજમલજી
સગરામજી
માનસંગજી
કાનજી.
ખીમજી મેકેજી કેશરીસિંગજી
શુછ
વિજેસંગજી પુજાજી જશે
જાલમસંગજી
તેગાજી
માધવસીંગ પ્રતાપસિંહજી અજુભા વરસોઇ
સામતસિંહજી ને ચાર દીકરા કનુભા, મેરૂભા, શીવુભા, તથા
માબતસંગ.
અમરસંગજી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭*
શ્રીયદુશપ્રકાશ
( પ્રથમખંડ )
॥ जाम श्री विभाजीना गुणवर्णन गीत ॥ (प्राचीन) ना नामणा नाद रणवाद मातम वडे, जपे जश चहुदश भलो जीभा ।। तखत हाला धणी जाम जाडो तपे, वखत थारा नको वाद विभा ॥ १ ॥ वागरा अडग वड भीम पांडव खरा, त्यागरा करण क्व वहण त्रोटा । पछमरा नाथ ग्रह हाथ तुं प्रीछयो, मूहड धन भागरा धणी मोटा || २ || 1. भूप मोटा गजा तके पुजे भजा, सजा प्रसणा दीयण भजे दत्त शीरः || करमरा कोट मन मोट करमी अकल, वाळ भू वाह थारा करम वीर ॥ ३॥
જામશ્રી વિભાજીના સમયમાં જાણવા જોગ એકજ લડાઇ થઇ હતી, તે એકે હળવદના રાજ ચદ્રસિંહજી પાસેથી રાજ રાયસિંહજીએ જ્યારે હળવદ દગા-થી (બાવાને વેશે આવી) લીધું ત્યારે રાજ ચદ્રસિંહજી જામનગરમાં જામશ્રી વિભાજી પાસે સહાયતા માટે આવ્યા હતા. અને એથી જામશ્રીવિભાજીએ મહેરામણજી ડુંગરાણી તથા જેશા વજીરની સાથે માટી ઊજની સખાયત કરી, રાજ રાયસિંહજીને મારી, ચ ંદ્રસિંહજીને હળવદની ગાદીએ બેસાડયા હતા, તે વિષે દુહા છે. કેમ્પ
दोहो- विभे इळवद वाळियो; हुं तो अवरां हाथ
काम मोटा हद करण, नकळंक जाडानाथ ॥ १ ॥ (વિ.વિ.) . જામશ્રી વિભાજીને ચાર કુમાર હતા, અને તેને નીચેની વિગતે ગરાશ આપ્યા હતાં.
दोहा - चार कुंवर विभेशरा; पण धारी प्रोंचाळ ||
સતો, ફળમજી, માળની, મડ વેરો મોવાના ? ॥ * सीसांग सोंपी रणमलां भुप खरेडी भाण ॥
वेरो हडीआणे वसे वह राया ऋड ताण ॥ २ ॥
છ રણમલજીને સીસાંગ ચાંદલીના બાર ગામેા આપ્યાં અને ભાણજીને બાર ગામથી ખરેડી આપ્યુ, અને વેરાજીને ખારગામથી હડીઆણુ આપ્યું, અને પાટવી કુમાર સતાજી ટીલે રહ્યા, એવી રીતે હાલાર ભૂમિનું રાજ્ય સાત વર્ષી કરી જામવિલા મૃત્યુ લાકમાં અવિચળ નામ રાખી સ્વગે સીધાવ્યા, ( વિ. સં. ૧૬૨૫ મહા ૧૪ ૧૪)
ઇતિશ્રી યદુવંશ પ્રકાશે નવમી કળા સમાપ્તા.
છે રણમલજીએ ( સીસાંગનાં ૧૨ ગામ લઇ ઉતર્યા ત્યારે) રાજવડ ગામ ઇસરબારોટના પૌત્ર વસનદાસને ખેરાતમાં આપ્યું હતું તે વિષે પ્રાચીન દુહા છે કે—
संवत सोळसें हे सधर । अड़तालिसने अंत। रणमल सौंप्यो राजवड । वसनदास गुणवंत । १. એ રાજવડગામ ગ્રંથ કર્તાના પિતાશ્રી ભીમજીભાઈને “ નાના ” નો વારસામાં સ’. ૧૯૪૮ માં મળ્યું હતું. સીસાંગ તથા ખરેડીની હકીકત આ ગ્રંથના દ્વિતીય ખંડમાં લખેલ છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
* શ્રી દશમી કળા પ્રારંભઃ
(દશમી કળા) ૧૯૯
ૐ (૩૫) ૩ જામશ્રી સત્રસાલજી ઉર્ફે સતાજી
(ચંદ્રથી ૧૭૧ શ્રી કૃષ્ણથી ૧૧૭)–(વિ. સ. ૧૬૨૫થી ૧૬૬૪ સુધી ૩૯ વર્ષાં રાજ્ય કર્યુ”) જામશ્રી સતાજી ભલસાણના ( કાઇ ઇતિહાસકાર લખે છે ભાદ્રેશરના ) શાઢા રજપુતને ત્યાં પરણવા ગયા ત્યારે ત્યાં રાયસીશાહુ અને વમાનશાહુ નામના બે ધનાઢય શાહુકારો રહેતા હતા. એ હકીકત જામશ્રીએ જાણતાં કન્યાદાન લેતી વખતે એ બન્ને શાહુકારોની પાતાના મામા આગળ કન્યાદાનમાં માગણી કરી, તેઓએ તે માગણી નાખુશીથી કબુલ કરી તેથી તે મને શાહુદ્વારા પાતાની અઢળક ઢાલત સાથે જામનગરમાં આવી વણ્યા એ શ્રીમાણિકાએ પેાતાનુ' નામ કાયમ રાખવા જામનગરમાં જૈન ધર્મનાં દેવાલયે અઢળક દ્રવ્ય, ખચી ધાવ્યાં. આ ધનાઢય ગૃહસ્થા આવી વસ્યા પછી જામનગરના દરિભાઇ વ્યાપર દેશાંતરમાં ઘણા વધ્યા હતા. તે વિષે કાવ્ય છે. કે—
અપ—વણીયા થા વેપાર,
અંતે કુજાર્' XIX || राजसिंह वधमान, धजकोटी धनधारह जळदद्ध केक जहाज, देश परदेशां जावे ॥ चीज विलायती चाव, लाख भरभर करलावे ।।
वरणी न जाय कविता वचन, शोभा नौतम शहेरकी ॥
कवळास धाम सुरपुर केना, कहीए पूरी कुबेरकी ॥ १ ॥ वि. वि.
અ—રાયસિઁશાહુ અને વમાનશાહુ જેવા કાટીધ્વજ શાહુકારો આવતાં ઘણા વેપાર વધ્યા. તેમજ દેશથી પરદેશમાં દરિયાઇ રસ્તે કેટલાંક વહાણા લઇ જઇ લાખા રૂપિઆની વિલાયતી ચીજો ભરી લાવવા મડ્યા એ વખતે નવાનગરની શાભા કાવ્યમાં વરણી ન જાય તેવી હતી. કવિ કહે છે કે તેને કૈલાસ ધામ કે ઇંદ્રપૂરી કે કુબેરની (અલકા) પુરી કહું?
- જામશાહી કેરી
ન
જામશ્રી સતાજીએ પાતાના બાહુબળથી આસપાસના કેટલાક પ્રદેશ જીતી લઈ પોતાના સીક્રો” પાડી સ્વતંત્ર અમલ સ્થાપવા બુદ્ધિ ચાતુર્ય ના ઉપયોગ કર્યાં.
* એ દહેરાં ચણાગ્યાની વિશેષ હકીકત આ ગ્રંથના તૃતીય ખડમાં છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ગુજરાતના બાદશાહ ત્રીજા મુજફરના રૂપીઆના સિક્કા સાથે પોતે પાડેલા કેરી” નામના સિક્કાને એક કિનખાબની કેથળીમાં પેક કરી બાદશાહ હજુર કર્યો. અને એ પત્ર સાથે લખી મોક કે અન્ય રાજપૂત જેમ પોતાની કન્યાઓ બાદશાહને આપે છે. તેમ હ આ મારે કુંવરી નામને સિકકે બાદશાહના રૂપિઆ વેરે પરણાવી મોકલું છું” બાદશાહ મૂજફર આ હકીકતથી ઘણેજ ખુશી થયો અને એ સિકકે ચલાવવાની પરવાનગી આપી એ ઉપરથી જામશ્રી સતાજીએ જામનગરમાં ટંકશાળ ખોલી પિતાને સિકકો જે મૂળ “કુંવરી” કહેવાતે હતો તે ચાલુ કર્યો અને પાછળથી તે શબ્દને અપભ્રંશ થઇ તે સિકકાનું નામ “કેરી” પાડયું, (આ સિકે વિ. સં. ૧૬૨૬ના અરસામાં શરૂ થયો હતે.) કાઠીઆવાડમાંના કેરી સંજ્ઞાવાળા સિકાઓમાં જામશાહી કેરી સહુથી વધારે બહેળો ફેલાવો ધરાવતી હતી, તે છેક અમદાવાદના નાકા સુધી વ્યવહાર વેપારના ઉપયોગમાં આવતી હતી મચ્છુકાંઠે, ઝાલાવાડ, છે ગેહિલવાડ તથા તેની પાડશાના પ્રદેશેમાં તે તેજ સિકે સર્વ માન્ય હતો. દિવાનશાહી અને રાણાશાહી કરીએ તો માત્ર જુનાગઢ અને પોરબંદરના પ્રદેશમાં ચાલુ હતી તેમજ ત્યાં પણ બહારના મુલકની સાથેના વહેવારમાં તથા હડી હવાલાના કામમાં જામશાહી કેરી વ૫રાતી હતી એની સાબીતીમાં વિ. સં. ૧૭૦૭માં પાલીતાણા દરબારશ્રી અને જૈને વચ્ચે થએલા શેત્રુંજયના કરારમાં જે રોકડ રકમની આપ લે કરવાનું ઠરા
વ્યું છે તે “જામશાહી કેરીમાં જ કરવાની છે,” એમ સ્પષ્ટ જણાવેલ છે. તેમજ રિબંદર સ્ટેટમાં પણ જામશાહી કરી વધુ પ્રમાસમાં ચાલતી તે વિક્રમ સંવત ૧૭૯૯ ની સાલના લેખથી જણાશે જેની અસલ ઉપરથી અક્ષરે અક્ષર નકલ આ નીચે કરેલી છે.
लेखनी नकल
उर्दु सिक्को
उर्दु सिक्को
उर्दु सिक्को
संवत् १७०९ वर्षे आसु सुदि ३ बुधे आदि श्री पोरबंदिर मध्ये विजेराज पातशाहा श्री ७ साहाजाहान, राज्ये तस्य अमाईत, शरकार सोरठ नवाब श्रीआले तस्य थाणे, ठकुर श्री फरशराम दीवानी, मेता श्री भगवानदास चोथ जेटवा थी श्री विकमायतजी पंच कुल प्रवर्तमाने यथायत विक्रे अक्षराणि लखितं यत घर भेणि १ खंड ३ त्रणि ते पाछली छीतरी आगली खडकीए घर जोशी गोबरधन माधव
Page #206
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(દશમી કળા)
૧૮૧
सुतना खरीद शंघवी जीवा कुंवरजी करार कोरी जामशाही८०१ अंके आठसे एक माटे घर जोशी गोवर्धने वेंचा भने संघवी जीवै लीधां ते घरनी दिश ४ नी वगति पूरव दिशे ओरडा परशालं बार छे. तथा खडकीनुं बार छे. उगमणी चाल छे शामवा घर जोशी गोवरधनना छे तथा दक्षिण दिसे करो छे . कूबरपालनो ते माहे भट गोवरधननो मोभ मुकानो संबंध छे तथा आ घरनो खाल थे. कूवरपालना वाडामां पडे छे. पश्चिम दिशे पछीत छे तथा पछीत पाछली छीतरी
* જામશાહી કારી વિષે કાઠીઆવાડ ડીરેકટરી, ભાગ પહેલા પાને ૧૫૬ તથા ૨૮૫ મેં નીચેની ના આપી છે.
જામસાહેબની ટંકશાળમાં સને ૧૮૬૩ માં સેનાની કરી પડાતી તે કારી એકની કિમત કારી ૩૨ થતી. તેમજ તે ટાંકશાળમાં નીચેની વિગતે રૂપાનું અને ત્રાંબાનું નાણું પાડ`વામાં આવતું કારી (એક રૂપીઆની કારી ૩ડા) અરધી કારી ઢાકડા (કારી એકના ત્રીશ) ઢીંગલા (દાઢ દોકડા) ઢબુ (ત્રણ દેાકડા) ત્રાંખીયા (એક દેાકડાના એ)
કાઠીઆવાડની ટંકશાળામાં જુનાગઢની કારી દિવાનસાહી કહેવાતી તે ઉપર ફારસીમાં ‘બાદશાહ ગાજીમહમદ અકબર સીકકે, મે જૂનાગઢ બાસન ’· અને સવની છાપ હોય છે. અને નાગરી લીપીમાં “ શ્રી દિવાન ” ને સંવત્ ની છાપ હેાય છે, એ કૈારી શુમારે ૩૨૮૦ ચેારસ માઈલના વિસ્તારમાં ચાલે છે. તે ૧૦૦ કારીની કીંમત કુ રૂા. ૨૭-૨-૨ થાય છે.
.
પેારબદ્રમાં રાણાશાહી કારી કહેવાતી. ફારસીમાં “સુલતાન મુજરશાહ હીજરી શાલ ૮૦૭” અને ગુજરાતીમાં શ્રી ‘‘રાણા’ છપાય છે. આધીયા તથા પાકારીપણુ પડે છે. તેનું ચલણ માત્ર ૬૩૬ ચેારસ માલમાં છે. તે ૧૦૦ કારીની કી મત ફૂલ રૂપીઆ ૩૧-૭-૧૧ થાય છે.
""
""
નવાનગર-જામશાહી કારીના નામે એળખાય છે. ફારસીમાં હીજરી સાલ ૯૭૮ અને નાગરી લીપીમાં શ્રી જામ ની છાપ પડતી, આકાર સુધારી “ જામશ્રી વિભાજી નવાનગર કારી ૧ તથા સાલની છે. આ નાંણું શુમારે ૯૧ ચોરસ માઇલમાં ચાલે છે. અને ૧૦૦ ।. ૨૮-૪–૪ થાય છે.
39
સુલતાન મુજફેસિંહ પણ હાલમાં ારીને
છાપ પાડવામાં આવે કારીની કિ ંમત કુલ
જામશાહી કારીના સિકા ચાલુ થયા. વિક્રમ સંવત્ ૧૬૨૬ ના આરસામાં--અને તે બંધ થયા. જામશ્રી વિભાજી(૨)વિ. સવત્ ૧૯૫૩)માં દેવ થયા. તે પછી એડમિનિસ્ટ્રેશનના સમયમાં વિ. સ. ૧૯૫૬ માં એટલે તે સિક્કો કુલ ૩૩૧ વર્ષ ચાલ્યેા આજે લગભગ ૩૩ વર્ષથી ટકશાળ અધ થવાથી એ સિકકા પાડવામાં આવતા નથી.
Page #207
--------------------------------------------------------------------------
________________
'૧૮૨ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) है. ते आ घरनी छे पाछली गाधी लालजीना घर छे ए घरनुं पाणी गाधी लालजीना घर आगली नीशरे छे. उत्तर दिशे बीजो करो छे ते करेकरो मेता रोहीदासवें घर छे करो मजमुं छे ए धरती आकाश पाताल नव निधान चौद रतनसुं वैची छे अमे पुत्रपुत्रादिक शंघवी जीवा कुंवरजीने आपी अमारा वंशनो कोए शंघ जीवासुं दावो न करे अमे खुशी थइ घर वेंचु छे. १ अत्र मतुं
१ अत्र शाखि १ भट गोवर्धन माधव मतु १ हाआ हरजी सुत नीलकंठ
१ शवजी गोवरधन शाखि १ भट कहानजीनी शाष
જામશાહી કેરીનું ચલણ બંધ થયા બાબતમાં રા. રા. દ્વારકાદાસ લાલજી બી. એ. એલ. એલ. બી. પિતાને મત (સમાજ સેવકનાં જામનગરી અંકમાં પૃષ્ટ ઉમે) નીચે મુજબ દર્શાવે છે, કે- “આ કેરીનું ચલણ જ્યાં સુધી આપણા રાજ્યમાં હતું ત્યાંસુધી રિદ્ધિ સિદ્ધિ ઘણીજ માલમ પડતી હતી, હુંડી માંડીના ફેરફારમાં ઘણું વેપારીઓ સારી પેદાશ કરી શકતા હતા, એક જામનગર શહેરમાં જ ૫૦ કરતાં વધુ શરાફી પેઢી બ હતી, તેમાં મેતા સારાભાઈ દેવજી વાળી શંકરછશેઠવાળી અને ઠક્કર દેવા ભાણજીની પેઢીઓ અગ્રેસર હતી, એ વખતની વેપારની આબાદીની એક બીજી સાબીતી છે કે- જામશ્રી વિભાજીના સ્વર્ગવાસ સુધીમાં રાજ્યને નાણુની જરૂર પડતી તે બહારથી કોઈ વખત પણ લેન લેવામાં આવતી નહિં, પરંતુ રાજ્યને જરૂર પડતી ત્યારે લાખો કેરીની લેન અહિંના શરાફે પુરી પાડતા હતા. અને એ શરાફેના પેટામાં બીજા અન્ય પ્રજાજનો પણ રાજ્યને પૈસો આ રાજ્યમાંજ રાજા તરફથી પ્રજાને અને પ્રજા તરફથી રાજાને મળવાની જે અંતર્ગત હીલચાલ (Circulation) થતી હતી અને તેથી રાજા પ્રજા બન્ને આબાદ રહેતા તે રૂઢી હાલ બંધ થઈ છે. આ કેરીનું ચલણ આપણું કેઇપણ રાજ્યકર્તાઓ બંધ કરેલ નથી, પણ રાજાની સગિર અવસ્થામાં (એટલે Minority Administration)ના વખતમાં બ્રિટીશ સરકારના પ્રતિનિધિએ કરેલ છે, તે એ બંધ થવાથી આ રાજ્યને પોતાના સિકકાથી જે લાભ થતો હતો તે બંધ થએલ છે. કદાચ એવો સવાલ પુછવામાં આવે કે એ સિકકે બંધ થવાથી નુકશાન શાનું? તો તેનો જવાબ એટલે જ કે હાલ સરકારી રૂપીઓ જે આપણે ત્યાં ચાલે છે. તેમાં સોળ આનાની કિંમતની ચાંદી પડતી નથી, આસરે અગિઆર આનાની કિંમતની ચાંદી પડે છે, પણ સરકાર તેને સોળ આના તરીકે ચલાવે છે એટલે સરકારને ટંકશાળમાં પડતા દરેક રૂપિઆ પાછળ પાંચ આના જેટલો નફો રહે છે. અલબત તેમાંથી સિકકા પાડવાનું ખર્ચ બાદ કરવાનું હોય છે પણ તે પ્રમાણમાં બહુજ જુજ હોય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (નવમી કળા) :૧૮૩ વિ. સં. ૧૬૨૬ માં રાણપૂરનો રાણે ખીમજી જેઠ મરણ પામતાં તેના કુંવર રામદેવજી પાસેથી જામ સતાજીએ રાણપૂર છીનવી લીધું હતું. જામશ્રી સતાજીએ જાનાગઢના નવાબને કરેલી મદદ
અને નવાબે આપેલાં ત્રણ પરગણું 5 દિલ્હીના બાદશાહ અકબરે વિ. સં. ૧૬ર૯ માં ગુજરાતના છેલ્લા બાદશાહ ત્રીજા મૂજફરને હરાવી ગુજરાતનું રાજ્ય જીતી લીધું, તે પછી વિ. સં. ૧૬૬૩ માં શાહબુદીન અહમદખાન ગુજરાતને સૂબો નીભાઇ આવ્યા, તેના વખતમાં જુનાગઢના તાતારખાન ગોરીના દિકરા અમીનખાન અને તેના દિકરા દોલતખાને બાદશાહી સત્તા સામે બંડ ઉઠાવવાથી તેને કબજે કરવા ગુજરાતના સુબાએ સરદાર મીરજાખાનને મોટા લશકર સાથે જુનાગઢ જીતી લેવા મેકકો, એ ખબર જુનાગઢના નવાબ અમીનખાનને થતાં જામશ્રી (સતાજી સાથે પિતાને સાથે સબંધ હોવાથી તેઓ)ની મદદ પત્રથી માગી, તે વિષેનું કાવ્ય છે. કે–
છે જીર સઈ નારાજ || सखात काज नगृपें, लखीत पत्र चात हे ॥
બીજો દાખલો હાલ જે નીકલના આના પાડવામાં આવે છે તેમાં એક કે બે, પાઈની કિંમત જેટલું નીકલ ભાગ્યેજ વપરાય છે પણ તેની કિંમત એક આનો એ સરકારી છાપતેજ પ્રતાપ છે. તેમજ આપણો સિકકો (કોરી) આપણા જામસાહેબની છાપને લીધે જ કિંમતી ગણાતો અને તેમાં જેટલું પ્રમાણ અન્યધાતુનું આવતું તેટલો આ રાજ્યને નફે થતો એ નફો આ રાજ્યને ચાલ્યો જવાથી રાજ્યને નુકશાન વેઠવું પડે છે. અને એ નુકશાન બ્રિટીશ એડમિનિસ્ટ્રેશને સિકકો બંધ પડવાથી થયું છે.– બ્રિટિશ બહાદુરે આ સિકકે શા માટે બંધ પાડ્યો તેના કારણમા એટલુંજ અનુમાન થઈ શકે છે કે કોઈ પણ રાજ્ય પિતાના સિકકા પાડે તે તેની એક વખતનીં પૂર સ્વતંત્રતાની નિશાની છે, તેથી બ્રિટીશ બહાદૂર સાર્વભૌમ હોવાથી એવી નિશાની નાબૂદ કરવામાં એમનું મહત્વ હોવાથી એમ કરવામાં આવે છે. બ્રિટીશ રૂપિઆ સાથે કરીને ભાવ સરખાવતાં કોરી બેને એક રૂપિઓ એ ભાવ હતો ત્યાર બાદ રૂપિઆની કિંમત વધતાં કારની કિંમત ઘટતી ચાલી. અને ૨ થી ૨, ૩ એમ વધતાં વધતાં પણચાર કરીને રૂપિઓ એટલે હુંડીનો ભાવ રૂ. ૧૦૦) નીકારી ૩૭૫) આસપાસ ઘણે વખત ટકેલ હતો. અને છેવટે એડમિનિસ્ટ્રેશનના વખતમાં એ સિકકે બંધ પડે,” ત્યારે રૂા. ૧૦૦) ની કેરી કક૫) ને ભાવે રાજ્ય પ્રજાની બધી કેરી લઈને તેમને રૂપિઓ આપ્યા. એવખતે ચલણમાં કેરી બે કરોડને આસરે ફરતી હતી. અને એ નાણાં બધા મુંબઈ ચડાવી ત્યાંથીરૂપીઆ ૪૫) લાખ જેટલી રકમ અહિં લાવવામાં આવી હતી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખડ )
मुणे नवाब लाजमो, हवेज जाम हाथ है । असी अरज मुज हे, धणीसको लखीजीए ॥ भसो एक आपको, कहो सको करीजीए ॥ १ ॥
અ—(નવાબે) મદદ માટે નવાનગર પત્ર લખ્યો કે “ મારી લાજ હવે જામના હાથમાં છે. ઘણું શું લખું મારી એટલીજ અરજ છે કે (કુમક મળવાના) એક આપનાજ ભસા છે. માટે આપ સલાહ આપે! તેમ ચાલુ ’ઉપરના પત્ર વાંચી જામસતાજીએ સૈન્યની તૈયારી કરાવી.
दोहा - सत्रसल कागद संभळे, कटकां करे तैयार || जीरणगढ सखीआत जश, झड सजीआ झुंझार ॥ १ ॥
छंद - सजे दळं सखातीयं, बिराय बीर बातियं ॥ सहस त्रीस सथीयं, केकाण सौड कथ्थीयं ॥ कीए पाव लाडकं जसोज जोध जाडकं ॥ मरद भारमलयं, चढे जु भाण
चलीयं । १ ॥
અ—જામ સતાજીએ કાગળ સાંભળી જુનાગઢની સખાયત કરવાને વીર પુરૂષાનુ સૈન્ય તૈયાર કરી ત્રીશ હજાર રણશૂરા રજપૂતા અને ઘોડેસ્વારો સાથે જેસા (લાડક) વજીરને શીરપાવ આપી જીનાગઢ જવા હૂકમ કર્યાં અને સાથે ભાણજી દલ અને કાકાથી ભારમલજી (જાંબુડાવાળા)ને મેાકલ્યા.
જ્યારે જામના લશ્કરે જુનાગઢથી આશરે ૪ કાષ છેડે આવેલ મજેવડી ગામમાં મૂકામ કર્યાં ત્યારે અમીનખાનના પૂત્ર દોલતખાને ભયભિત થઇ એમ વિચાયું કે જેઓ જમીન મેળવવા માટે ઉત્સુક હેય તેમના વિશ્વાસ કરવા એ ડહાપણનું કૃત્ય નહિ, નહિતા તેઓજ શહેરમાં દાખલ થઇ જાય તેા પછી હું તમને કાઢી ન શકું... ” તેમ વિચારી તેણે જામના લશ્કરમાં એવા ખબર મેાકલ્યા કે “ મારે બાદશાહી લશ્કર સાથે સુલેહ કરવા વિચાર છે વળી આહી કિલ્લામાં સકડાસ છે તેથી બહાર છાત્રણી રાખા અથવા આપ મેહેરઆની કરી સ્વદેશ પધારો.”
વજીર જેશા તથા કાકાશ્રી ભારાજીને આ ખબર ઘણાજ અપ્રીય લાગ્યા અને વિચાયુ કે, જો અહીથી પાછા વળીએ તા આપણી લાજ જાય અને અહીં મેદાનમાં રહેશું તે ઘણું જોખમ ભરેલું છે તેપણ પાછું જવુ એ ઠીક નથી એમ વિચારી બાદશાહી લશ્કરથી એ કાષને અંતરે સારી જગ્યા જોઇ છાવણી નાખી.
બાદશાહી ફ્રાજમાં જામસાહેબના ખબર થતાં સરદાર મીરઝાખાને પેાતાના
લશ્કરની મદદ જુનાગઢને મળ્યાના અમીર ઉમરાવાને તેડાવીને કહ્યું કે,
Page #210
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દશમી કળા) ૧૮૫ જામનું લશ્કર જુનાગઢની મદદે આવેલ છે. પણ કિલ્લા બહાર અહીંથી બે કેષ દૂરના મેદાનમાં પડયું છે તેથી આજે અધરાત્રી પછી તેની કતલ કરી પછી જુનાગઢ સર કરીએ” આ નિશ્ચય કરી અમીર ઉમરા સો સોને તંબુએ ગયા. તેમાંનો એક અમીર ફરતો ફરતો ભડીઆરાને ત્યાં ખાણું ખાવા આવ્યો, અને તેણે દારૂના નિશામાં ભડીઆરને ઉપરની સંકેતની સઘળી વાત કહી આપી, ભઠીઆરે મૂળ જામનગરના વતની હોવાથી રડું બંધ થયા પછી તુરતજ જામની જમાં આવી. જેશા વજીરને સઘળી હકીકતથી વાકેફ કર્યા તે પછી જેશા વજીરે સહુની સાથે મંત્રણા કર્યા પછી સારા સારા પંદરહજાર સેનિકોને સાથે લઇ બાદશાહી છાવણ ઉપર મધરાત થતાં હલ્લો કરી કતલ ચલાવી, કેટલાક સૈનિકો કપાતાં અને કેટલાક ભાગી જતાં સરદાર મીરજાખાન પરાજીત થઇ પોતાને જીવ બચાવવા ઘોડેસ્વાર થઈ છાવણું બહાર ભાગી ગયો તે પછી જેશા વછરે છાવણ સર કરી, પરગ૯હાથી ૩૫૩૦ ઘોડા ૭૦ પાલખીએ કેટલીએક તોપો અને ઘણાક તંબુઓ તથા સઘળી જાતના હથીયારે હાથ કર્યા, સરદાર મીરજાખાન, પ્રથમ માંગરોળ અને ત્યાંથી કેડીનાર ગયાના ખબર મળતાં જેશા વજીરે પાછળ પડી ત્યાં પણ હરાવ્યું તેથી તે અમદાવાદ નાશી ગયો. જેશા વછરે પાછા જુનાગઢ આવી. દોલતખાન કે જેણે વચન ભંગ કર્યું હતું તેની સામો લડવા ચાલે, તે દોલતખાન લડવાને એટલો તો અસમર્થ હતો કે તેણે સૈયદો અને ચારણેને મેકલી વિષ્ટિ કરાવી, સુલેહ કરવા પ્રાર્થના કરી, પિતાની ભુજની માફી માગી તેમજ ઉપરના બદલામાં ચુર, જોધપુર, અને ભેડ, એ ત્રણ પરગણું (દરેકમાં ૧૨ બાર ગામ સાથે ) આપ્યાં તે લઈને જેવજીર જામનગર આવ્યા, તમાચણના પાધરમાં બાદશાહી સુબા
* ખુરમ સાથેનું યુદ્ધ - સરદાર મીરજાખાને અમદાવાદ જઈ સુબા શાહબુદીન અહમદખાનને કહ્યું કે જામનગરના જામની ફેજે રાત્રીની વખતે આપણું લકર ઉપર એચીતી
જ કીનકેડ સાહેબ–લેન્ડ ઓફ રન એન્ડ દુલિપ એ નામની બુકમાં લખે છે કેભાણજીદલને જ્યારે જુનાગઢની મદદ માટે મોકલ્યા, ત્યારે તેને જામશ્રી સતાજી પાસે એક હાથીની માંગણી કરી, પરંતુ જામશ્રીના મામાએ હાથી આપવાની ના પાડી અને હાથીના બદલે પાડાઓ લઈ જાવ તેમ મશ્કરી કરી, તે ઉપરથી ભાણદલેં ત્યાં પ્રતિજ્ઞા કરી કહ્યું કે
એક હાથીને બદલે બાદશાહી બાવન હાથીઓ લીવું તેજ મારું નામ ભાણજીદલ સાચું” જેથી છાવણી ઉપર ચીતો છાપો મારી, સુખના બાવન હાથીઓ કબજે કરી જામશ્રીને ભટ કર્યા હતા, વિભા વિલાસમાં એ પરગણુઓ નીચેની વિગતે મેળવ્યાનું લખેલ છે.
જુનાગઢના નવાબ તાતારખાં પોતે વજીર આગળ આવી શરમીદ થઈ કહેવા
Page #211
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ધાડ નાખી ઘણું ખરાબી કરી, અને મહામુસીબતે હું જીવ બચાવી આપ આગળ આવ્યો છું,” એ સાંભળી જામનગરને જીતી આવવા સુબાએ બીડું ફેરવ્યું તે બીડું ખુરમ નામના સરદારે ઝીલ્યું અને તુર્તજ હજારોની ફેજ લઈ જામનગર ઉપર ચડાઈ કરી, દરમજલ ચાલતાં ચાલતાં ચંદ્રાસર નામના તળાવ ઉપર આવી તેને પડાવ નાખે.
અમદાવાદના સુબાનું મોટું લશ્કર જામનગર ઉપર ચડી આવે છે તેવા ખબર જામસાહેબને થતાં જેસા વજીરને તેડાવી સઘળી હકીકત કહી જેસા વજીરે કહ્યું કે “આપણે સામે જઇને યુદ્ધ કરવું જામસાહેબના તેજના પ્રતાપે ઘણું શg. એને જેર ર્યા છે. સુબાનુ કટક પ્રથમ કેડીનાર સુધી માર ખાતું ગયું છે અને પાછું હજી ચઢી આવે છે તે બીજીવાર પણ આગળની પેઠે જ થશે એમ કહી સલામ કરી મૂહર્ત જોવરાવી પ્રસ્થાનને તંબુ પાદરમાં ખેંચાવી મુલકમાંથી પોતાના
દ્ધાઓને તેડવા સાંઢીઆઓ મોકલી તૈયારી કરતાં ત્રીજે દિવસે લડાયક માણસે સવ એકઠા થયા અને જામશ્રી સતાજી પણ રણસંગ્રામના તંબુએ પધાર્યા પચીશ હજારો ભાયાતો તરફના માણસે આવ્યા. તે સિવાય પોતાની તમામ શીરબંદી અને કંવર અજોજી (પાટવી) તથા કુંવર જસાજી વજીર જેસે, ભારે, રણમલજી વેરાજી, ભાણજીદલ, તેગો છો, અને મહેરામણજી વિગેરે તૈયાર થઈ હોલ માં હાજર થયા ત્યારે જામશ્રી સતાછ હાથી ઉપર બિરાજ્યા ચમરના ઝપાટા થવા લાગ્યા. લડાઇના વાજીંત્રો વાગવા લાગ્યાં. નકીબોની હાકલો થવા લાગી. અને નિશાનના પલ્લા ફરકવા લાગ્યા. તેને સિંદુર ચડાવી તેના રેકડાઓ આગળ ચલાવ્યા. આ પ્રમાણે ચતુરંગી સેના તૈયાર કરી તમાચીરણ ગામના પાધર જઈ ઉંડ નદીને કાંઠે મુકામ ના સુબાની લેજે પણ સામે આવી ગાલીટા નામના ગામે પડાવ નાખે.
લાગે, કે “હું તમારા વાંકમાં આવ્યા, તેપણ ભલા ભલાઈ ન મૂકે, એ રીતી પ્રમાણે તમે મારા ઉપર ઘણેજ હાથ રાખે છે.” એમ કહી શીરપાવ આપી, બારગામનો પટો લખી, મીણસાર કાંઠાના પરગણાને લેખ, વજીરને, હાજર કરી, કહ્યું કે, આ મારી નાની ભેટ આપ કબૂલ કરો, વજીરે એ લેખ લઈ કુંવર ભારમલજી (જામશ્રી રાવળજીના કુમાર) ને આપીને કહ્યું કે “ જામસાહેબના કુંવર બેઠાં મારાથી લેવાય નહિ, હું તો એને ગુલામ છું” પછી નવાબે બેડપરગણુના બારગામને પટ લખી હાજર કર્યો, તે પણ તેણે જામસાહેબના ભાયાત બેઠાં મારાથી કેમ લેવાય એમ કહી ભાણજી દલને આપ્યો, ત્યારે વળી નવાબે જોધપર પરગણાના બારગામ લખી વછરને કહ્યું કે, “ જામસાહેબના ભાયાત ઘણું છે અને આપના ઉપકારનો બદલે જુનાગઢ આપી દઉં તેપણુ વાળી શકું તેમ નથી તો મારે માથે મહેરબાની કરી, આ લેખ તે આપ કબૂલ કરો,” આમ કહેવા ઉપરથી તે લેખ વછરે રાખ્યો, આવી ફતેહ કરી ત્રણ પરગણું લઈ જેશવજીર જામનગર આવતાં જામસતાજી ઘણુ ખુશી થયા અને જેશાવરને વછરાતની અવિચળ પદવી બક્ષા, (વિ. વિ. પાને ૧૫૩)
Page #212
--------------------------------------------------------------------------
________________
જામનગર ઈતિહાસ. (દશમી કળા) ૧૮૭ સુબાના જાસુસેએ કહ્યું કે જામસાહેબના લશ્કરમાં તેનું અને દ્ધાઓનું જોર ઘણુંજ છે તેથી સમાધાન થાય તે સારું સાંભળી ખુરમને પણ અંતરમાં ભય લાગ્યો એથી જામસતાજી ઉપર કાગળ લખ્યો કે
સાહેબ આપતે અનમી છે, આપના ભાઈઓ, કુંવરે, અને અમીર ઉમરાવે પણ યુદ્ધમાં ન હડે એવા છે. અમે તે બાદશાહી નોકર હેવાથી જ્યાં બાદશાહ હૂકમ કરે ત્યાં ગયા વિના મારે છુટકે નહિ તેથી અન્નજળને લીધે આ મુલમાં આવ્યા છીએ, પણ અમારી ઇજત રાખવી તે આપના હાથમાં છે.
ઉપરનો કાગળ વાંચી જામશ્રી સતાજીએ જેશા વજીર વિગેરેના મત લઈ પત્ર લખ્યો કે “એક મુકામ તમો પાછા હઠી જાઓ તો તમને પહેરમણ કરી વગર જોખમે ઘેર જવા દઇએ ઉપરનો જવાબ મળ્યા પછી સુબા ખુરમે સુય ઉગતાં નગારું કરી પડધરીની દિશાએ કચ કરી, એક મજલ પાછો હઠ એટલે જામશ્રીએ યોગ્ય રીતે તેને પોષાક પહેરામણી કરી બીન હરકત જવા દીધા અને પોતે પણ સવ લશ્કર સહિત જામનગર તરફ રવાના થયા. ત્યારે ફટાયા કુંવર જશાજીએ અરજ કરી કે (કેઈ ઇતિહાસમાં અજાજીનું નામ લખેલ છે,) બાપુ જ આપશ્રી હુકમ ફરમાવે તો આ જગ્યાએ અમારે ગાઠ કરવાની મરજી છે ” ઉપરની અરજ કબુલ કરી જામશ્રીએ ભાજી, મહેરામણજી, ભાણુછદલ સે વિછર, અને તેગાજી, સોઢા વિગેરેને વીશ હજાર માણસને ત્યાં રહેવા હૂકમ કરી પોતે નગર પધાર્યા અને કમારશ્રી જશાજીએ તમાચણ ગામના પાદરમાં છાવણી નાખી જમવાની તૈયારીઓ કરી, ભાતભાતના ભેજનની થાળીએ પરિસાઈ, આ વખતે ખુરમના જાસુસ છાની રીતે આવી એ સઘળું જોઈ ખુરમની પાસે જઈ કહ્યું કે “જામશ્રી નગર ગયા છે. માત્ર વીશહજાર માણસથી કુંવરી તમાચીરણ ગામને પાદર ગાઠ કરવા રહ્યા છે તે સઘળાએ દારૂના કેફમાં મદમસ્ત થઈ બેઠા છે માટે જે આ વખતે આપણે ચડાઇ કરી તેમના ઉપર ઓચિંતે છાપો મારીએ તો તેમના માણસોની કતલ કરી કંવરને પકડી લઇએ એવે સમય છે. અને પછી કહીએ કે મીરજાખાનની જુનાગઢની છાવણુવાળે સઘળો સામાન અમને પાછો સેપે તો કુંવરને છડીએ નહીતર તેને વટલાવી મુસલમાન કરીશું એટલે આપણને તમામ સામાન પાછા મળશે, આમ કરવાથી આપણી લાજ રહે, અને બાદશાહી બીડાની પણ ઇજત રહે, અને અમદાવાદ જઈ શાહબુદીન સુબા સાહેબને કહેશું કે આપના હુકમને તાબે થઈ મીરજાખાનને તમામ સામાન જામે અમને પાછી સોંપે છે. )
ઉપરના જાસુસેના વચનથી ખુરમ તુર્ત તૈયાર થઈ શસ્ત્ર બાંધી કે દઈ હાથીના હેદાના કઠેડા ઉપર બેસી કેટલીક તપ આગળ કરી, નિશાનના પલ્લા છુટા મેલી પાયદળ તથા ઘોડેસ્વાર સાથે તમાચણ તરફ એચીતી કુચ કરી.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) કુમારશ્રીની છાવણીમાં તે વાતની ખબર નહિં હોવાથી સર્વ સરદારએ આનંદથી ભજન કરી સુગધી પાણી પી કસ્તુરી વાળી પાન બીડીઓના મુખવાસ ચાવી, કચારીમાં આનંદથી સો બેઠા હતા ત્યાં આકાશમાં રજને ડમ્મર જેવામાં આવતાં જેશા વજીરે કહ્યું કે “સરદારે આ રજની ડમરી જુઓ, અને પરિક્ષા કરે કે એ શું છે? મને તો એમ ધારવામાં આવે છે કે એ નીચ તુકડાઓએ દગો કર્યો હશે.” આમ કહી બારીગરને જલદીથી ખબર લાવવાનો હુકમ કર્યો બારીગરના જોટાઓએ સામા ચાલી ખબર કાઢી તુર્તજ પાછા આવી કહ્યું કે ખુરમની ફજ આપણે તરફ ચડી આવે છે આ ખબર જાણ જેસા વજીરે કુંવર જસાજી પાસે આવી કહ્યું કે “આપશ્રી જામનગર પધારે અમો ચાકર લેક અહીં યુદ્ધ કરશે ત્યારે કુંવર જસાજીએ કહ્યું કે “આવી વધાઈ લઈને મને ઘેર જવાનું તો ઠીક કહો છો! આવું યુદ્ધ છેડી પીઠ બતાવે તેને રજપૂતનો અંશ જાણ નહિ, મરવું જીવવું અને હારજીત તે ઇશ્વરને આધીન છે.”
ઉપર પ્રમાણે કહી પિતાની સર્વજને તયાર કરી કુમારશ્રી ઘોડેસ્વાર થઇ જેસા વજીર સાથે ઉંડ નદીને સામે કિનારે ચડી પોતાના સૈનિકેની વ્યુહ રચના કરી બને જ સામાસામી દેખાણુ શત્રબાહુ તથા બંદૂકો ચાલવા લાગી તેમાં કેટલાક માણસે રણમાં પડ્યા અને કેટલાક ઘાયલ થવા લાગ્યા. આવી રીતે વીરને પડતા જોઈ બારેટજી કાનદાસ રેહડીઆએ કહ્યું કે “હે વજીર તું સઘળી યુદ્ધ કળા જાણે છે છતાં આ વખતે ઉભા ઉભા માર ખાઈએ છીએ તો પણ કેમ નથી બોલતો ? આવી રીતે લડવામાં આપણું ફતેહ થશે નહિં. માટે મારું માની હરહર મહાદેવ કહી ઘોડા હાંકી ઘાએ ભળી જાઓ (એટલે તલવારથી લડી શકાય તેમ ભેટભેટા થઈ જવું) તે એ તુકડાઓને શે ભાર છે જોત જોતામાં તેની ફેજને સંહાર કરી નાખીએ, આવું કહી બાપો બાપ કહી કુંવર તથા જેશા વજીરને પડકાર્યો એ સાંભળી કુંવરશ્રી તથા જેશવજીર મહેરામણજી, ભાણજીદલ, તથા ભાજી વિગેરે એ કિતિને તથા અપ્સરાઓને વરવા સિંહનાદ કરી હાથમાં ભાલાં તળી ઘોડાઓને હાંકયા ભેટભેટા થતાં તલવારે ચાલવા લાગી, બખ્તરની કડીઓ તુટવા લાગી, પાખના ઘુઘરાના ઘમકારા બોલવા લાગ્યા, લોહીની ધારાએ છુટવા લાગી, માંસાહારી પક્ષિઓ માંસ ખાવા લાગ્યા, કેટલાએક ધાએ માથામાં ભાલાં લાગવાથી પડવા લાગ્યા, કેટલાએક વીરે ઘાયલ થતાં પડી પડીને પાછા ઘા કરવા લાગ્યા, હાથીઓ તથા ઊંટ પડવા લાગ્યા, કેટલાએક ઘાયલે બરડવા લાગ્યા, ખંજર તથા કટારીઓ વડે શુરવીરે રમવા લાગ્યા, કેટલાએક ઘોડાઓની હડફેટે ઉડવા લાગ્યા, બરછીએ પાંખાળી નાગણીઓની પેઠે ઉડવા લાગી, યમરાજનું તેડું કરવા દુતો આવ્યા હોય તેમ સબ સબાટ કરતાં તીરે આવવા લાગ્યાં, સર્વ રણક્ષેત્ર લેહીથી લાલચળ થઈ રહ્યું, ચોસઠ જોગણુઓ છુટે મહએ ખપર ભરી ભરી લેહી પીવા
Page #214
--------------------------------------------------------------------------
________________
ક . જામનગરના ઇતિહાસ. (દશમી કળા) ૧૮૯ લાગી ખેચર તથા ભુચર હાસ્ય કરવા લાગ્યા. અપ્સરાએ તથા સુરાંઓ વીરેને વરવા લાગી. આવું હિંદુ તથા તુકનું મોટું યુદ્ધ થયું ૧૫૦૦૦ માણસે રણક્ષેત્રમાં પડયાં ખુરમની જ ભાગી ખુરમ પણ હાથી ઉપરથી ઉતરી ઘોડે ચડી મરણના ભયથી ભાગ્યો. જામશ્રીના યોદ્ધાઓ વિસામણ નામના ગામ સુધી પેજને મારતા મારતા પાછળ ગયા. ત્યાંથી જીતના નગારાં બજાવી આનંદથી રણુ ભૂમિમાં આવી બાદશાહી ખજાનાનો તંબુ, ત્રણ નેજાં, કેટલીક નગારાંની જેડી, બત્રીશ હાથી, કેટલાએક ઘોડાએ, તોપો પાલખીએ, રથ, તંબુ વિગેરે કેટલાએક સરંજામ લઇ કુમારશ્રી જસાજી સહુ સાથે નવાનગર પધાર્યા.
નાની ઉમરમાં કુંવરનું આવું અદ્ભુત પરાક્રમ સાંભળી જામસતાજી ઘણાજ ખુશી થયા અને વજીર જેશાને તથા મહેરામણજી, તથા ભારાજી, તથા ભાણજી, અને સેઢા તેગાજી આદિ સર્વ સરદારેને ભારે સિરપાવ બક્ષ્યા તેમજ લડાઈમાં કામ આવેલા વીરેના વારસદારોને જાગીર આપી વર્ષાસન બાંધી આપ્યાં.
નાગેશ્વર મહાદેવની આજ્ઞાથી જામસતાજીએ
ર આપેલી ખેરાત -
જામશ્રી સતાજીના રાજ્ય અમલમાં જામનગરમાં ઘણા ચારણે વસતા હતા, જે સ્થાન હાલ પણ “ચારણપા”ના નામથી પ્રસિદ્ધ છે તે ચારણપા માં સેજાનાં નામના માણચારણ રહેતા હતા, તેઓ સાધારણ કવિ હતા. પરંતુ તે શંકરના અનન્ય ભક્ત હતા. તેને નાગેશ્વર મહાદેવનું ઈષ્ટ હતું તેથી તેઓ દરરોજ પ્રાતઃકાળમાં ત્યાં પૂજન કરવા જતા હતા.
વિ. સં. ૧૬૪૦ માં વરસાદની તંગીને લીધે. ગુજરાતને માટે તેઓ દેશાવરમાં યાચના અથે રજવાડાઓમાં ગએલ ત્યાંથી ત્રણ કેરી મેળવી પાછા કરતાં જામનગરની નાગમતી નદીમાં ન્હાવા બેઠા.
એક બ્રાહ્મણ પિતાની પુત્રીને કન્યાદાન આપવા સારૂ કરી મેળવવા માટે ત્રણ દિવસથી નાગનાથ મહાદેવના મંદિરમાં બેસી ઉપવાસ કરતો હતો. ત્રીજે દિવસે પ્રાતઃકાળે મંદિરમાંથી તેણે અવાજ સાંભળ્યો કે, “હે વિપ્ર આજે દિવસ ઊગ્યામાં નદીના કિનારા પર સેજાનાંધુ નામના બારોટ તને મળશે ત્યાં જઈ તું તેને કહે છે કે કરી ત્રણસેની ચીઠ્ઠી નાગનાથ મહાદેવે તમારા ઉપર કરી છે, તે મને આપે, એ તું લઈ કન્યાદાન આપજે.”
દિવસ ઊગ્યામાં સેજબારેટ નદીમાં સ્નાન કરતા હતા. ત્યાં તે વિષે આવી કહ્યું કે “તમારું નામ સેજે બારેટ? અને તમારા પાસે ત્રણસે કરી છે? બારેટ કહે હા, વિપ્ર કહે દાદા નાગનાથને હુકમ છે કે મને તે કેરીએ કન્યાદાન
Page #215
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાર
(પ્રથમખંડ)
દેવા માટે આપ સેજે બારોટ. પિતાનું નામ તથા ત્રણ કેરી પાતા પાસે છે, તેવું વિઝના મેઢે સાંભળતાં તેમજ પોતે મહાદેવના અનન્ય ભકત હોવાથી તે વાત સાચી. સાની મહાદેવ ઉપર ભરોસો રાખી, આવેલ બ્રાહ્મણને ત્રણસેએ કેરી કન્યાઘને દેવા આપી દીધી, બ્રાહાણ આશીર્વાદ આપી ચાલતો થયો. બારેટજી નાહી મહાદેવનું પૂજન કરી, પિતાને ઘેર આવ્યા, તેજર મહાદેવશ્રી નાગનાથજીએ (નાગેશ્વરે) જામશ્રી સતાજીએ સ્વપ્નમાં આવી કહ્યું કે મારા ભકતરાજ (સેજાનાંધુ) બારોટને એક ગામ આપ” એવા શબ્દનો ત્રણવાર ભણકારે આબે, સાંભળતાં જામશ્રી જાગી ઉઠયા, ત્યાં (જામશ્રી સતાજીપણ મહાદેવના પરમ ભકત હેવાથી) મહાદેવનાં દર્શન થયાં, તુરતજ એ સ્વરૂપ અદશ થતાં. સ્વપ્નમાં સાંભળેલી આજ્ઞા શીર ચડાવી, ચપદારને બોલાવી ચારણુંપામાંથી સેજાનાં નામના ચારણને બોલાવવા હુકમ કર્યો. તેમજ પ્રાત:કાળમાં કચેરી ભરવા હુકમ આપે, હુકમ મળતાં જ ભાયા, વજીરે, અમીર ઉમરાવ, સહુ આવી મળ્યા, અને એ પ્રભાતનીજ કચેરીમાંજ સેનાધુ આવતાં જામશ્રી સતાજીએ લાખપસાવ કર્યા અને કહ્યું કે “નાગેશ્વર મહાદેવની આજ્ઞાથી “પીપળીઆ” નામનું ગામ હું આપને આપું છું, તેમજ એક હાથી અને જળશકા' નામનું બીજુ ગામ મારી ઉલટથી આપુ છું, તેમ કહી એ બન્ને ગામને ખેરાતી લેખ કરી આપો.
સાક્ષાત શંકરના ગણ સમાન સેજાનાંધુએ મહાદેવજીને એ મહાન પર્ચો જાણુ એ સમયને એક છપય બનાવી કચેરીમાં બોલ્યા, તેમાં ઉપરનો તમામ મજકુર આવી જાય છે, જેથી નીચે લખવામાં આવેલ છે. छप्पय-संवत् सोळ चाळीस, साल एही लेखीय सबळ ॥
बीज तिथि बुधवार, आशो मास :पख उजळ ।' માસ સોના , જામ સત્રણg *TI | નાળો નામ ઈ. , ગામ અપાઇ છે. . परभात पसा कीनो पहब, थरु पीपळीओथ्यपीओ ॥
वीभेशनंद दाता वडंम, उपर जळशको अपीओ ॥ १ ॥ અર્થ—વિ. સં. ૧૬૪૦ ના આસો સુદ બીજને બુધવારની પ્રભાતે દાતારમાં શ્રેષ્ઠ એવા વિભાજીના કુંવર જામશ્રી સતાજીએ સેજાનાંધુને પીપળીયું તથા જળસકું એ બે ગામ અને એક હાથી આપી લાખપસાવ કર્યા હતા
૯ હાલ તેના વંશજો નાં કાલીદાસ તેજમાલભાઇ વિગેરે એ પીપળીયું ગામ ખાય છે વિકર સેટલમેન્ટ વખતથી તે ગામ ગાંડળ સ્ટેટ નીચે છે, અને તે (હાલ નાંધુના પીપળીઆના નામે ઓળખાય છે) અને જળશા નામનું ગામ હાલ જામનગર તાબે છે. (જેનું નામ ગેઈન પર છે) કે જ્યાં હાલમાં એરોપ્લેન ઉતરવાનું સ્ટેશન રાખેલું છે.)
Page #216
--------------------------------------------------------------------------
________________
લાવવા
ભુચરમોરીનુ મહાન યુદ્ધ
HSDB
(૩) જામશ્રી ૭ સતાજી.
(૫૪ ૧૯૦)
Page #217
--------------------------------------------------------------------------
Page #218
--------------------------------------------------------------------------
________________
- જામનગરને ઇતિહાસ. (દશમી કળા). લે ભુચર મોરી વિષેની ઇતિહાસીક હકીક્ત >
| વિ. સં. ૧૬૯ માં દિલ્હીના બાદશાહ અકબરશાહે ગુજરાતના છેલ્લા બાદશાહ ત્રીજા મૂજફરશાહ પાસેથી ગુજરાત જીતી લીધું, તેથી મુજફરશાહ રાજપીપળાના જંગલમાં કેટલોક વખત સંતાઇ રહ્યો અને ત્યાર પછી તેને સૌરાષ્ટ્રમાં આવી જામ સતાજી તથા જુનાગઢના નવાબ દોલતખાં ઘોરી તથા રાજ ખેંગાર કે જે સેરઠને જાગીરદાર હતો તથા કંડલાના કાઠી લખાણ ખુમાણ પાસેથી સહાયતા મેળવી તેના તરફથી ત્રીસ હજાર ઘોડેસ્વારે અને વીસ હજારનું પાયદળ સે લઈ અમદાવાદ નજીકના પરગણુમાં જઈ લુંટફાટ ચલાવી ભારે ગડબડાટ મચાવ્યો, અને અમદાવાદ, સુરત, તથા ભરૂચ એ ત્રણે શહેરે કબજે કર્યો એ વખતે અમદાવાદના સૂબાની જગ્યા પર મીરઝાં અબ્દુલ રહીમખાન (ખાનખાનાન) હતો પરંતુ તે મૂજફરના બંડને શાંત પાડી શકે નહિ તેથી શહેનશાહ અકબરે પોતાના દૂધ ભાઈ જામીઝ અજીજ કેકાને ગુજરાતનો સૂબો નીમીઅમદાવાદ મોકલ્યો તેણે આવી મૂજફરને કેદ કર્યો. પરંતુ ઈ. સ. ૧૫૮૩ (વિ. સં. ૧૬૩૯)માં મૂજફરશાહ જેલ તોડી અને સૌરાષ્ટ્રમાં ભાગી આવ્યો પરંતુ કેઇએતેને આશ્રય નહિં આપતાં છેવટે તે જામશ્રી સતાજીને આશ્રય આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું તે ક્ષત્રિઓને ઘમ છે. તેમ જાણુ જામશ્રી સતાજીએ મૂજફરને શરણે રાખે. અને બરડા ડુંગરમાં તેને રહેવાની ગોઠવણ કરી આપી.
આ ખબર અમદાવાદના સૂબા મીરઝાંઅઝીઝ કેકાને થતાં તેણે મુજફરને પકડવા માટે મોટા લશ્કર સાથે કુચ કરી વિરમગામ આગળ મૂકામ નાખી, નવરાજખાન તથા સૈયદ કાસીમને થોડું લશ્કર આપી, મોરબી તરફ મૂજફરશાહના તપાસ માટે મોકલ્યા, નવરોજખાં મોરબી જતાં મૂજફરશાહ જામનગરમાં છે. એવા ખબર મળતાં તેણે જામશ્રી સતાજી ઉપર એવી મતલબને કાગળ લખી મોકલો કે “તમારે સુલતાન મુજફરશાહને તમારા દેશમાંથી કાઢી મુકવો” પરંતુ શરણાગતને સંકટના વખતે રજા આપવી તે રાજપુત ધર્મને યોગ્ય ન જણાતાં તેની એ માગણીને અનાદર કરવામાં આવ્યું, જેથી બાદશાહી લશ્કરે જામનગર તરફ કુચ કરી ત્યારે જામશ્રીએ પિતાના લકરને બાદશાહી લશ્કર સામેં કહ્યું એટલું જ નહિ પરંતુ બાદશાહી લકરને અન્ન સામગ્રી પહોંચતી અટકાવી તેમજ વિખુટા પલા બાદશાહી સિનિકનો વધ કરી, અવાર નવાર છાવણી ઉપર હુમલાઓ કરી, હાથી તથા ઊંટ ઘોડાઓને લઇ જઇ બાદશાહી લશ્કરને ઘણુંજ દુઃખ દેવા લાગ્યા, સેરડી તવારીખના કર્તા લખે છે કે તે વખતે બાદશાહી છાવણીમાં એક રૂપિયે એક શેર અનાજ વેચાતું મળતું હતું ”
* ગુજરાત રાજસ્થાન પાને ૩૧૦ આ મેજર બેલ સાહેબ લખે છે કે તેનું કાશમ, નવરોજખા અને ગુજરખાન એમ ત્રણ નામ હતાં. (પણ તે નામના તેઓના સરદારે હતા.)
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ઉપરની હકીક્તના ખબર મીરઝાં અઝીઝકેકા (વિરમગામ પાસે છાવણી નાખી પડ હતું, તે) ને થતાં તે પિતાના ખાસ લશ્કર સાથે એકદમ કુચ કરી નવરેજખાન તથા સૈયદ કાસીમના મુખ્ય સૈન્ય સાથે જોડાઈ ગયા. એ વખતે ચોમાસાની ઋતુ હેવાથી વષદમાં કાદવ કીચડ અને ખડબચડી જમીનને લીધે બાદશાહી લશ્કરને જામના લશ્કર સામે બરબર વ્યુહ રચનાથી યુદ્ધ કરવાની તક મળી નહિ તેથી તેણે જામનગર ઉપર કુચ કરવાનો નિશ્ચય કર્યો કારણ કે જામશ્રીએ પોતાની સઘળી અસ્ત્ર શસ્ત્ર અને અન્ન સામગ્રી જામનગરમાં જ રાખી હતી, માટે જામનગર તરફ સુબાએ લશ્કરની કુચ કરી અને એ સર્વ સામગ્રી હાથ કરી લેવા ધારી, પરંતુ જ્યારે તે સૂબો ધ્રોળની સરહદમાં આવી પહોંચો ત્યારે જામશ્રી સતાજી પણ પોતાના સૈન્ય સાથે ત્યાં આવી પહોંચી બાદશાહી સૈન્યને આગળ પડતું અટકાવ્યું, આ વખતે જામશ્રીની મદદમાં જુનાગઢના નવાબ દોલતખાન તથા કુંડલાના કાઠી ક્ષેમા ખુમાણ પોતાના સૈન્યથી આવેલ હતા. ધ્રોળના પાદર નજwભુચરમોરી નામના મેદાનમાં બને લશ્કરએ સામસામા છુટા છવાયા હુમલાઓ કરેલ તેમાં દરેક લડાઇમાં જામશ્રી સતાજીની જીત થઈ હતી, તેથી બાદશાહી સુઓ બે ત્રણ માસ વિતતાં કંટાળી જતાં સમાધાનીનાં કહેણ મોકલી વિષ્ટિ ચાલુ કરી, એ ખબર જુનાગઢના નવાબ દોલતખાન તથા કાઠી ક્ષેમા ખુમાણને થતાં તેઓ બને એ વિચાર્યું કે જે આ લડાઇમાં જામી સતાજી ફતેહ પામશે તો આપણું રાજ્યની સલામતી નથી માટે આપણે બને બાદશાહી લશ્કરને મળી જઇએ” એ ઉપરથી સુબા અજીજકેકને દિલ્હી પાછો જતો અટકાવી, “અમે અમારા લશ્કર સાથે તમોને લડાઇના મેદાનમાં મળી જશું,” એવા ખાનગી ખબર દોલતખાંએ મોકલતાં સુબે સમાધાનીની વાત બંધ કરી અને બીજે દિવસે યુદ્ધ કરવાનું કહેણ મોકલ્યું.
બીજે દહાડે જામસતાજી પિતાના લશ્કર સાથે સુબા સામે લડાઈમાં ઉતર્યા ભયંકર યુદ્ધને પરિણામે બાદશાહી સૈન્ય હારવાની અણી પર આવતાં ગેરી દોલતખાન તથા કાઠી લેમે ખુમાણ કે જેઓ લશ્કરની હોલમાં હતા, તેઓ પિતાના વીશ હજારના સૈન્ય સાથે જામશ્રીને દગો આપી શાહી લશ્કરમાં ભળી જતાં ત્રણ પ્રહર સુધી ખુનખાર લડાઈ જામી એ વખતે જેશા વજીરે જામશ્રીને કહ્યું કે “દગાખરેએ દશે કર્યો છે, માટે અમે બનશે ત્યાં સુધી રણન સંગ્રામ ટકાવી રાખશું, અને આપશ્રી કુટુંબ તથા તખ્તો બંદોબસ્ત રાખવા
* કોઈ ઇતિહાસકાર “ઘુચરમોરી” લખ્યું છે, તો કોઈ “બહુચરમારી ” લખે છે પણ ત્યાં બૌચરાજીમાતાનું કે કાઈ બીજું ચિન્હ નથી પરંતુ ભૂચર નામનો મારી શાખા રજપુતમાલધારી પોતાની ગાયોની ઝોક કરી ત્યાં બેસતા તેથી તેના નામ ઉપરથી તે ધારનું નામ ભુચરમોરી ૫ડયું, હાલપણું ધ્રોળના વતનીઓ તેને ભુચરમેરી કહે છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (દશમી કળા, ૧૯૩ જામનગર પધારે! જામશ્રી સતાજીને એ સલાહ વ્યાજબી જણાતાં તેઓ હાથી ઉપરથી ઉતરી ઘોડા ઉપર બિરાજી કેટલાક અંગરક્ષકે સાથે જામનગર પધાર્યા, અને જેશા વજીર તથા કુમારશ્રી જશાજીએ બાદશાહી લશ્કર સામે રણસંગ્રામ ચાલુ રાખ્યું.
પાટવી કુમારશ્રી અજાજીનાં લગ્ન થતાં હોવાથી તેઓ જામનગરમાં જ હતા, તેથી તેને જામશ્રી સતાજીના પધાર્યાના ખબર થતાં તેમજ લડાઇ હજુ ચાલુ છે, તેવી હકીક્ત સાંભળતાં જામસાહેબની રજા લઇ પોતાના પાંચ જાનૈયા વીર રજપુતોને તથા નાગ વજીરને સાથે લઈ ભુચરમોરીના યુદ્ધમાં આવી મજા. બીજે દહાડે સવારે પ્રાત:કાળે બને લશ્કરો એક બીજા સામે સંગ્રામમાં ગુંથાયાં બાદશાહી લશ્કરના જમણી બાજુના નાયકે સૈયદકાસિમ, નવરંગખાન, અને ગુજરખાન હતા, અને ડાબી બાજુને નાયક વિખ્યાત સરદાર મહમદરફી હતો, ને તેની સાથે કેટલાક બાદશાહના અમીર અને જમીનદારે હતા. અને નવાબ આઝીમ હૂમાયુના પુત્ર મીરઝમરહમને મધ્યમ ભાગનું અધિપત્ય હતું, અને તેના મોઢા આગળ મીરઝાં અનવર અને નવાબ ખુદ હતા.
જામશ્રીના સન્યના અગ્ર ભાગનું અધિપત્ય જેશવજીરને તથા કુંવર અજાજીને હતું. અને જમણુબાજુ કુંવરજશાજી તથા મહેરામણુછડુંગરાણી હતા અને ડાબી બાજુ નાગડોવછર, ડાહ્યોલાડક, ભાણજીદલ, વિગેરે યોદ્ધઓ હતા. બને સૈન્ય તરફ તોપના ગોળાઓ છુટતાં લડાઈ શરૂ થઇ અને મહમદરફીએ પોતાની ટુકડીઓ લઈ જામના સૈન્ય ઉપર હુમલો કર્યો, તેમજ નવાબ અનવરે તથા ગુજરખાને કુંવર અજાજી તથા જેશાવર અને પંદરસેલ અતિત બાવાની જમાત ઉપર હુમલો કર્યો.
એક લાખ યવને જોશભેર લડવા લાગ્યા. જેમાં બેશુમાર હિંદુઓ તથા અગણિત મુસલમાન કામ આવ્યા, તેમાં યવનની ફતેહ થતી જોઈ કુંવરશ્રી અજાજીએ લડતાં લડતાં મીરઝ અછyકેકા ઉપર ધસારે કરી પોતાના અશ્વને ઠેકાવી સુબાના હાથીના જંતુશળઉપર પગ મુકાવી સુબાઉપર બરછીનો ઘા કર્યો એ વિષે પ્રાચીન દુહો છે. કે– दोहो-अजमलीयो अलंघे, लायो लाखासर धणी ॥
વંતૂરાઝ 3 , ગઈ ?.
પરંતુ તે વખતે સુબે અંબાડી ઉપરની કઠીમાં છુપાતાં તે બરછી અંબાડીની કોર તથા હાથીની પીઠને ભાગ વીધી જમીનમાં ખુંચી ગઇ, તેવામાં પાછળથી એક મુગલ સિપાઈની તલવારના સખત ઘાથી કુમારશ્રી અજી કામ આવ્યા, તેથી દરેક જાડેજા ભાયાત યવનના દળ ઉપર તુટી પડયા, અને હજા
- એ અતીત બાવાઓની જમાત હીંગળાજ દેવીની યાત્રાએ જતી હતી. તે જામના લશ્કર સાથે જોડાઈ ગઈ હતી.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૪ શ્રીયદુવંશપ્રકાર
(પ્રથમખંડ) રેની કતલ કરી જેશવજીર તથા મહેરામણુછડુંગરા, ભાણજીદલ, ડાહ્યો લાડક, નાગવછર અને તોગાજી સેઢા આદિ વીરપુરૂષો કામ આવ્યા, અને શાહી લશ્કરમાં મહમદરફી, સૈયદસકુદીન, સૈયદકબીર, સૈયદઅલીખાન વિગેરે સરદારે કામ આવ્યા.
શાહી લશ્કરમાં મુખ્ય સુબો મીરઝાં અજીઝકેકા અને જામશ્રીના લશ્કરમાં કુમારશ્રી જશે અને જુજ સૈનિકો વિગેરે બચવા પામ્યા હતા.
નિઝામુદીન અહમદ લખે છે કે આ લડાઇ હતી. સ. ૧૦૦૧ના રજબ માસની તારીખ છઠીના રોજ થઇ હતી અને નવાનગરના દફતરમાં તેભુચર મોરીની લડાઇ વિ. સં. ૧૬૪૮ ના હાલારી શ્રાવણ વદ ૭ ના રોજ થયાનું લખેલ છે.
x ભૂચર મેરી સ્થળની નોંધ ધોળથી વાયવ્ય ખુણામાં આશરે એક માઇલપર આવેલી ભૂચરમોરી નામની ઘારપર આ યુદ્ધ થયું હતું. ત્યાં જામશ્રી અજાજીની દેરી છે. અને તેમાં તેઓને પાળીઓ છે તથા તે પાળીઆની દક્ષિણ બાજુ તરફ અજાજામનાં રાણીશ્રી સતી થયાં તેની ખાંભી પંજા વાળી છે, સીંદુરને લીધે પાળીઆઓના લેખે વાંચી શકાતા નથી, પરંતુ આ પાળીઆઓ ઉપર જામશ્રી વિભાજી એ દેરી ચણાવી જીર્ણોદ્ધાર કર્યો તે વખતનું કાવ્ય શિલાલેખમાં છે. કેदोहा-संवत् सोळ अडताळमें, श्रावळ मास उदार ॥
जाम अजो मूरपुर गया, वद सातम बुधवार ॥ १।
ओगणीसें चौदह परा, विभो जाम विचार । महा मास शुद पंचमी, कीनो जीर्णोद्धार ॥२॥
जेसो २ डाह्यो, उनागडो, महेरामण पदलभाण ॥ अजमल भेळा आवटे, पांचे जोद्ध प्रमाण ॥ ३ ॥ आजम कोको मारीओ, सूबोपत साइ ॥
दळ केता गारत करे, रणघण जंग रचाइ ॥४॥ ઉપરનો શિલાલેખ તે ડેરીમાં છે. તથા તેની ઉત્તર બાજુની દિવાલે બાદશાહને સુબે હાથી પર બેઠો છે ત્યાં જામ અજાજી પોતાના ઘોડાને કુદાવી સુબાને ભાલું મારે છે, તેવું ચિત્ર આળખેલ છે.
એ દેરીથી ઉત્તરમાં અઠ પાળીઆઓ નીચે જમીન ઉપર છે. તેમાં દેરીની દિવાલને લગતે પાળીઓ છે. તેને ત્યાં પુજારીબા જેશા વજીરને પાળીઓ કહી ઓળખાવે છે. તેની લાઈનમાં બીજા ચાર પાળીઆઓ છે. તે પછી થોડું અંતર મેલ્યા પછી એજ લાઈનમાં ઉત્તર તરફ બીજા ત્રણ ઉંચા પાળીઆઓ છે. તેમાં વચેલે પાળીઓ લગભગ છ ફુટ ઉંચે હશે તેમાં અક્ષરો પણ ચેખા દેખાય છે. પરંતુ જૂની લીપી હાઈ બરાબર બંધ
Page #222
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દશમી કળા). ૧૯૫ કુમારશ્રી અજોજી રણક્ષેત્રમાં કામ આવ્યા, અને બાદશાહી લશ્કર નગર તરફ આવે છે, તેવા ખબર જામસતાજીને મળતાં, તેણે તમામ જનાનાની રાણુંએને વહાણમાં બેસારી (તરબંદર વહાણે કરી આપતાં પહેલાં) સુચના કરીકે જો મુસલમાને તમારી પાછળ આવે તો તમારાં વહાણે દરિઆમાં ડુબાવી દેજે, એમ કહી પોતે થોડાએક માણસો સાથે પહાડાવાળા જંગલમાં વેર લેવા ભરાયા, (કેમકે તમામ સૈન્ય ભુચરમારીમાં કામ આવી ગયું હતું,) વહાણું તરત બંદર થતા પહેલાં, સચાણાના બારેટ ઈસરદાસજીના પુત્ર ગોપાળબારોટે આવી, ( કુમારશ્રી અજાજીની પાઘડી તેઓનાં રણુજીને આપી, તે પાઘડી જોતાંજ રાણીજીને સત ચડયું, અને રણક્ષેત્ર તરફ પોતાને રથ હાંકવા આજ્ઞા કરી, સતિજીની આજ્ઞા શીર ચડાવી કેટલાએક રાજપૂત સૈનિકે સતિરાણુજી સાથે સૌ ભુચરમોરી તરફ ચાલ્યા, વિજય પામેલા બાદશાહી સૈન્યના યવને, જામનગર તરફ જતા હતા, તેઓએ આ જનાનાને રથ અને તુરતજ એ રથ ઉપર આક્રમણ કર્યું પરંતુ એ વખતે ધ્રોળના ઠાકરસાહેબ પોતાના ભાયાતો સાથે ચઢી આવી યવનોની સાથે સમજુતિ કરી, રથ સહિસલામત ભુચરમોરીમાં લાવ્યા, અને તેઓએ ત્યાં રાણુજીની સતિ થવામાં પુરતી મદદ કરી, જોઇતી સામગ્રીની સગવડતા કરી આપી હતી. બેશે તેવા નથી માત્ર “સંવત ૧૬૪૮ વરખે શ્રાવણ વદ ૮” એટલું ચોખ્ખું વંચાય છે. લેખ મેટો છે.
જામશ્રી અજાજીની દેરીથી દક્ષિણમાં છ પાળીઆઓ છે તેમાં બે ત્રણ અરધા અરધા કપાએલા છે દેરીથી સામી બાજુ પૂર્વમાં પાંચ કાળા પથ્થરની વગર કોતરેલી મોટી ખાંભીઓ છે તેના માથે સિંદુર છે. અને તે નાગાબાવાની જમાતના છે, તેમ ત્યાંને પૂજારી કહે છે દેરીથી દક્ષિણમાં એક લાંબુ છાપરૂં છે. તેને આથમણે કરે બે ખાંભીઓ છે તેમાં એક ખાંભામાં માત્ર ઘોડા વિનાનો વીર પુરૂષ આળખેલો છે અને તેને પેંતરો ભરી હથિયાર વિનાને હાથ ઉગામેલ છે અને હાથના બન્ને પંજાઓ પણ કપાઈ ગયા છે અક્ષરો નહિ જેવા દેખાય છે. આમ એકંદર જામશ્રી અજાજી તથા રાણુછની ખાંભીઓ સહિત કુલ ખાંભી ૨૩ ત્રેવીશ કમ્પાઉન્ડમાં છે અને બહાર આઠ ખાંભીઓ છે અને એક ભંગીની ખાંભી થોડે દૂર છે મલી કુલ બત્રીશ ખાંભીઓ એ સ્થળમાં છે ફરતે વરંડે છે અને બે ચાર ઝાડો ઉભાં છે દરશાલ રાજ તરફથી સિંદુર ચડાવવા જામનગરથી માણસો આવે છે અને ત્યાં કસુંબે કરી ડાયરાને પાઈ ડાડાને ચોખાનું નૈવેદ ચડાવી જાય છે અને ત્યાં કાયમ એક મારવાડી બાવો રહે છે કારણ કે એ કમ્પાઉન્ડથી દક્ષિણમાં મંદિર છે તેનો તે પુજારી છે તે આ જગ્યાને સાફ રાખે છે અને તેને રાજ તરફથી વર્ષાસન મળે છે.
જામશ્રી અજાજીની ડેરીથી નિઋત્ય ખૂણામાં એ ભુચરમારીમાં જે મુસલમાનો કામ આવ્યા છે તેને દફનાવેલ છે એ મુસલમાનોના કબ્રસ્તાનને ફરતી કાંટાની વાડ છે અને વચ્ચમાં એક મેટો બાંધેલો કુવો છે એ કુવાથી પશ્ચિમ બાજુ એક મોટો પડકાર લગભગ પાંચેક
Page #223
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ . (પ્રથમખંડ) જામશ્રી અજાજીનારાણું સતિ થયાં એ વિષેનું દ હસ્તલખીત પ્રતમાંથી મળેલું પ્રાચિન કાવ્ય. छप्पय-लखसंपे जश लिया, किया परवा केकाणां ।।
जके जगत जीतिया, पूहां सरछात्र पणाणां । शांमनेह साचवण, पखां त्रयकरण पत्रि ।
करुणाळवदन सुरजकुंवर, मोहतजे धर सोहमन ।।
सोय देख सति अजमालसंग, आगमे उं. झीलण अगन॥ १ ॥ કુટ ઉંચે છે તેના ઉપર મજીદ બાંધાવેલ છે. તેની દિવાલમાં ત્રણ કીબલા છે તે કીબલા વાળી દિવાલથી ઉત્તર તથા દક્ષિણમાં બે દિવાલ ચણવામાં આવી છે તે મચ્છદ વચ્ચે વચ્ચે પડયારમાં એક મોટું જાળનું ઝાડ છે તે ઝાડ તળે કુલ આઠ કબરો છે તેમાં સાત કબર એક લાઈનમાં ઉત્તર દક્ષિણ લાંબી છે પરંતુ તે સાતમાં પુર્વની ત્રણ સરખી છે ને તે પછીની બે કબરો છેડી લાંબી છે એટલી વિશેષતાથી જણાય છે કે તે તેના સરદારોની હશે તે પછીની પશ્ચિમની બે કબરે પહેલાંની ત્રણ કબરે જેવડી છે એ સીવાય એક કબર પુર્વ બાજુની પહેલી કબરની ઉભી લાઇનમાં એટલે તેનાથી દક્ષીણ બાજુએ છે તે પણ બીજી કબરો જેવડી છે પડથાર ઘણો જ વિશાળ છે તે ઉપરથી અનુમાન થાય છે કે તે તળે એક મોટો ખાડે ગળાવી તેમાં ઘણી લાસો દફનાવી હશે અને ઉપર માત્ર આઠજ જણાઓ (સરદારો) નીજ કબરો બનાવી હશે તેમાં કાંઈ લેખ નથી.
ભુચરમેરીની જગ્યા વિશાળ અને બેઠી ઘારડીવાળી હોવાથી આસપાસનો પ્રદેશ જેવામાં આવે છે આવળ, કંટાળા, બાવળ, બેરડી, અને કેરડાં વિગેરેનાં છુટા છુટાં ઝાડ છે ભૂમિ ઉપર જતાં તે ભૂમિ વીરભૂમિ હોય તેમ જણાય છે તેની સાથે તે સ્થળ રણક્ષેત્રનું હાઈ કંઈક અંશે ભયાનક અને સુનું લાગે છે હજારો કે લાખો માણસોના લેહીથી ભીંજાએલી અને તૃપ્ત થએલી એ ભૂમિ અનેક વિરોને પિતાના ખોળામાં પિઢાડી પોતે હજી તેડીને તેવીજ સેંકડો વર્ષ ગયાં છતાં તેજ સ્થિતિમાં પાણીપતના મેદાનની “ભાણેજડી સરખી ભૂચરમોરી” વિરેના પાળીઆઓને પિતાના રજકણોથી નવરાવી રહી છે તે જાણે કેમ વિરોએ તેને પિતાના રકતથી નવરાવી તેથી તેને બદલે આપતી ન હોય ? તેવી કલ્પના કરાવે છે અને તે સમરાંગણમાં જનાર અતિથિને પિતે સુનકાર રહી ભૂતકાળના બનાવોની યાદી કરાવે છે, આ જગ્યાએ દર વરસે શ્રાવણ વદ ૦)) અમાસને દહાડે મેટો મેળો ભરાય છે અને હજારો માણસે એ વીરભૂમિમાં બાર માસે એક દિવસ જઈ ઘૂળી નાન કરી આવે છે. પ્રભુ એ વાર ભૂમિપર પડેલા વીર પુરૂશ જેવા ફરી કાઠિવાડમાં વીર પુરુષો સજાવે અને સૌરાષ્ટ્ર
* એ અક્ષર વાળા ભાગને કાગળ ફાટી ગયો છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. - (દશમી કળા) ૧૭ तनहोमण तंबोल, शांमजीवतां संबोहे ॥ नीचुं जोइ नवरही, ढंके शिर अंबर ढोहे ॥ बांधमोड बरदाळ, २अखत दोय हथां उलाळे ॥
गयण पडतुं ग्रहे, पूहवे पुरवकथ पाळे ॥ वरवरणकाज दोइले वखत, वेगचली अजमल वधू । वकराल झाळ भ्रखवा वमळ, राणी राखण जश रघू ॥२॥
सरमेणुं कुणसहे, सहे कुंण बोलपराणां । सहेकुंण अपशोष, वहे कुंण दोष वराणां ॥ सहेकुण उसुतेक, सहे कुण सोग सदाइ ॥
शामतजे सोभाग, रखेकुण रोष रदाइ । कुण सहे खोट सूरज कहे, सूर साख सतियां जळे ॥
... ... ... ... 9 રાધે કુવમેશ રૂપા
ભૂમિને દિપાવે, ઉપર કરેલા નિશાનવાળો પાળીઓ નાગવછરનો હશે તેવું અનુમાન થાય છે. એ નાગવછર વિષે દંતકથા છે કે, તે નાની ઉંમરમાં તેની માતાને ઊભો ઊભો ધાવતો એટલે તેની મા જેનું નામ “જોમાં હતું. તે એવડી મોટી કદાવર અને મજબૂત બાંધાની હતી કે, તે પોતાના બંને સ્તનને (મોટા અને લાંબા હોવાથી) ખંભા ઉપર રાખતીને નાગડા વછર તે સ્તનોને પાછળ ઉભો રહી ધાવતા. આ બનાવ એક વખત જામશ્રી સતાજીએ પોતાની મેડીના ઝરૂખામાંથી જોયો. અને તેથી સેજ હસ્યા હતા, એ જેશાવરના જાણવામાં હતું. જ્યારે ભુચરમોરીના યુધ્ધમાં નાગવછર લડવા આવ્યો. ત્યારે જેશાવછરે તેને શર ઉત્પન્ન કરાવવા, કરી કહ્યું કે “હે નાગડા તું જ્યારે નાનો હતો ત્યારે તારી માતાને ઉભો ઉભો ધાવતો હતો. એ જે જામસતાજી હસ્યા હતા. તો હવે તારી માનું દુધ લજાવજેમાં- અને એ સિંહણનું દુધ કેવું છે તેની ખાત્રી જામને કરી આપજે” જ્યારે મહાન યુદ્ધ ચાલ્યું ત્યારે નાગડા વછરે અદ્દભુત પરાક્રમ બતાવ્યું હતું તે લડાઈમાં પોતાના બને. હાથ હુંઠા (પ્રોચા વિનાના) થયા પછી કાંડાઓના હાડકાંવાળા ઠુંઠા હાથના ઠસાઓ બરછીઓની પેઠે દુશ્મનોને મારી ઘણુંના પ્રાણો લીધાં હતાં, એટલું જ નહિ પણ તે ઘણોજ ઉંચે હોવાથી હાથીના પેટમાં તે ઠુંઠા હાથના ઠોંસા મારી મોટાં ભળેડાં (ખાડા)ઓ પાડી લોહીની નીક ચલાવી હતી. એની વીરતાને વિષે એક પ્રાચિન દુહો છે કે.
दुहो-भलीए पखे भला, नर नागडा निपजे नहिं ॥
જોયો નોમાંના, કુંતાના જેવો જ છે ? ૧ સંબોધેલ કહેલ ૨ અક્ષત=ચોખા ૩ સુતક.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રીયદુવંશપ્રકાશ
केसु कुमुद नवविकस, दुडंद देअंत केसु कमळ नीजनेह, निपट उघडेन जुवे जीव जीवेस, रधर दलके रहा || जळजाने जीवंत, कसीए मीन कमाइ | छत्रीसवंश जादव छता, कथन एम सूरज कहे ॥ कंथहीवास सुरपुर, करे, (तैं ) राणी कुणकेडे रहे ||४|| सागवन समधरे, चूक मळीआगर चंदन || विविध पुहुप वस्तार, परठसा हारहार पन ॥ अगरधूप उखेव, सेब सहदेव सधारी ॥ वसणकंत वैकुंठ, सोळमख कळा समारी ॥ सतवंत सूरजकुंवर सुघड, आवी जोइ रव अंतरे ॥ अजमाल संग होवण अमर, सरमख साजण संचरे ॥५॥ आयरुद्र अगिआर, आयखडे मनु चौदह || सीत सहित श्रीराम, आय सार्वत्रि पितामह || सद्य आय सब शक्त, आय ऋषि अठयासी ॥
अडिद चंद आइया, आय नारद अभ्यासी ॥ उरुवंसी, रंभ, मेना, अछर, गंध के गुण गाइया || सूरजकुंवर देखण सति, अमर अंतरिष आइया ||६|| सारघृत सिचवे, पूरवे धूप होमकरे ब्रह्महथा, सतं गोदान सप्तधातु सोधंत, समप मोतियां
( अथभमंड )
दरसाइ || नीसाइ ||
कपुरह ॥ दीसह ||
सता ॥
અર્થાં—કુંતાજી થી જેમ પરાક્રમી કર્ણ ઉત્પન્ન થયા હતા તેમ જજેમાં થકી નાગ વજીર મહા પરાક્રમી જનમ્યા હતા એટલે ભલી માતા વિના (વિર–સારા) પુરૂષો ઉત્પન્ન થતા નથી.
दोहो-- जहां पड दीठस नाग जवान, सकोकर उभगयंद समान ||
पडी सहजोइ सचीपहचाण, पट्टकिय नागह लोथ प्रमाण ॥ १ ॥ वि. वि.
એટલે ભુચરમેારીના મેદાનમાં નાગડા વજીરની લેાથ (લાસ મૃતશરીર)ને ઉભી કરાવતાં ગય નામ હાયીની ખરેખરી ઉંચાઇમાં આવતાં સુબાને તેની ઉંચાઇની ખાત્રી થઇ હતી.
Page #226
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દશમી કળા ૧૯૯
रध पंचे सुरंग, जके वेदोगत जेता ॥ जप महा अष्ट सूरज जपे, पखांवडां ब्रद पाळवा ॥ हरहर सुकही माधव हरी, जाळो अळ वपु जाळवा ॥७॥
जळस्नान जान्हवि, समे प्रातःकरीआ सह ॥ पाटांबर पहरिया, शिष कर वेण समारह ॥ अंग अंग नंग उद्योत, जडित आभूषण जोपे ।।
नकबेसर नासिका, उरुथळ हार आरोपे ॥ उछाहधरी असि आरुही, भांति अजब घण लजभरी। जदुनाथ साथ रहवण जरु, पावक झीलण परवरी ॥८॥
देख मरण दोयलं, भीमभारथ भड भग्गो ॥ देखमरण दोयलं, वेल लंकेश वळग्गो । देखमरण दोयलं, अश्वथामा तप हेठो ॥
देखमरण दरजोण, पूर जळमांहीय पेमे॥ दोयलं मरण देखे दुनि, नेक हुवा नर नह सति ।। अजमालसंग रहवण अमर, सहेल मरण सूरज सति ॥९॥
देखमरण दसकंध, मरण नह दीयो मंदो हर ॥ देखमरण दसरथ, कोशला मरण नको कर ॥ देखमरण जमदग्न, मरण रेणुक नस आयो ।
देखमरण पांडुर, मरण कुंता मन नायो । महीएति अगे चुकि मरण, तवे साखजग चंद तरण ॥ सजहुइ आज सूरजकुंवर, महासति देवण मरण ॥१०॥
सतवादी हरिचंद, जरु अजमल जाणे जग ॥ वाचा अजमल ब्रह्म, अजो क्षत्रिय दशरथ खग ॥ अजो कळह क्रणकुंभ, अजो रढरांण रढाल्छ ।
अजो पाथपत बाण, अजो भीमेण भुजालु ॥ सो अजो देख ववनो समो, केम सति सांसु करे । स्रगलोक लियण सूरजकुंवर, भ्रखवा झळां क्रम भरे ॥११॥
૧ સતિ થવાનું “સહગમન વિધિ” નામનું વેદોક્ત શાસ્ત્ર છે તે વિધિપૂર્વક સતિ થયાં. ૨ અધિ=ડી
Page #227
--------------------------------------------------------------------------
________________
२००
શ્રીયદુવ’શપ્રકાશ
( अथभपड )
बेठी जरूरु ||१२||
परदखणा पाखळी, दीघ जाहर तदसातद || मानसरोवर मांही, हंस हलीओ जाणे हद || मगमग जळ असमेघ, वेद ब्राह्मणां वदीजे ॥ चारमंगळ चतुरंग, कोड जश लीयण कीजे ॥ सहबियां सरस आशिष दे, भाणचंद, धरपे भरु || गहवंत अजाराणी गहे, जलणमंदर पीठ केळके पत्र, पवित्रवेणी सु फणंपत || चंद्रवदनी मृगचखी, हा भ्रमलासु भमरमत ॥ दीपनासिका दरस, दोयबंब अधुर सुदेखण || दंतकली दाडमी, वाण सरसति विशेषण || कंबली शंख सरसी कंठे, देव देख धनधन देखे || सतवति सूरज सुरजसखे, भरी उमंग झाळां भ्रखे ॥१३॥ कळशपयोधर कनक, हस्त हरिसूंढ अमरच अवतरण, उदरवनतके त्रिवळी त्रवेणी तीर, प्रागवड नाभि प्रमाणी ॥ लंककेहरि लंग्धीय, जंघ कदळी थंभ जाणी ॥ पगपाण उभय रखियां पदम्, लखे गुण बत्रिस लखण ॥ आवाह करम तनआकृति, जे राम राम कहति जलण || १४ || जपेराम जेराम, रामश्री अवर जपावे || द्यखे धोम चखधोम, अगन बारह मख आवे ॥ लगेझाळ विक्राळ, काळ असराळ कियो कोइ || सूर कहे शाबाश, सरा शाबाश कहे सोइ || अजमालनाथ अमरापूर, सध्थ पथ्थ लीधो प्रबल ॥ कलीकथ्थ रखण सूरजकुंबर, महासति झीलण मंगल || १५ || चलण होम हंसचाल, होम जंघा कदळी थंभ ॥ होम लंक केहरी, होम उरबांह अचंभ | होमहाथ ग्रतहोम, होम ग्रीवासी उज्जल || वदन होम रच विविध, होमगण वर्नन निर्मल ॥
हलये || मलये ||
Page #228
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ.
(દશમી કળા) ૨૦ बत्रीस लखण बांतेरकळा, होमगात्र गेमर सथर । सौभागसहित बुढि सरग, शिळ लाज सूरजकुंवर ॥१६॥ आपनाथ अजमाल, साथचल सति सांहि ।। मेल मोह मृतलोक, शांमस्रग ध्रम प्रम साहि ॥ देह मनव दाहवि, अमरदेही, फीर आइ ॥ अमरहुवो आनंद, वधे निशाण वधाइ ॥ भडथारलियो सह गणमरी, सित, गंग, उमिया जसि ॥ अजमालसंग सूरज अचल, वेहदवास सुरपुर वसि ॥१७||*
ભુચરમોરીને અંતે સુબે અઝીઝ કેકલતાસ જામનગર આવ્યા, અને ત્યાં બાદશાહી વાવટો ચડાવી શહેર કબજે કર્યું, તપાસ કરતાં જામશ્રી સતાજી (મુજફરશાહને બચાવવા માટે) જુનાગઢના ગિરના પ્રદેશમાં છે, તેવા ખબર થતાં સુબાએ નવરંગખાન, સિયદકાસમ, અને ગુજરખાનને જુનાગઢને ઘેરે ઘાલવા મેકલ્યા, આ ખબર જામસતાજીને થતાં, મુજફરશાહને બરડા ડુંગરમાં સાચવવાને બંદોબસ્ત કર્યો, રંગ છે જામસત્રશાલ (સતાજી) ને કે જેણે ક્ષત્રિય ધર્મ પાળવા માટે રાજપાટનો ત્યાગ કરી, શરણાગતનું રક્ષણ કર્યું,
બાદશાહી લશ્કરને દાણે પાણી ખુટતાં, તેને જુનાગઢ ઉપરથી ઘેરે ઉઠાવી નગરમાં નાયબસુ નીમી, લશ્કર અમદાવાદ ગયું.
મુજફરશાહને થયું કે મારા માટે જેણે લાખોની કતલ કરાવી, અને રાજપાટનો ત્યાગ કર્યો, તેને હવે વધારે તકલીફ ન આપવી. એમ વિચારી એકાએક છુપી રીતે બરડામાંથી ઓખામંડળમાં નાસી ગયો, ત્યાં પણ તે થોડો વખત રહી, કચ્છમાં રા ભારાને શરણ ગયા.
જામનગરમાં જામસતાજીની ગેરહાજરીને લાભ લઇ, રાણપુરના જેઠવા, રાણા રામદેવજીના કુંવર ભાણજીનાં રાણુ કલાંબાઈએ, મેર, અને રબારી લેકની કેજ જમાવી, રાણપુર સુધી પોતાનું ગએલું રાજ્ય પાછું જીતી લીધું, અને છાંયા ગામમાં રાજધાની સ્થાપી, પોતાના કુંવર ખીમાજીના નામથી રાજ્ય ચલાવ્યું.
જ ઉપરનું કાવ્ય, ૧૭ મા સૈકાના હસ્તલખીત જુના ચોપડામાંથી જે પ્રમાણે મળેલ છે તેજ પ્રમાણે અક્ષરે અક્ષર અને આપેલું છે. આ કાવ્ય કોને રચેલું છે, તે વિષે તેમાં કંઈ નામ નીકળતું નથી.
૪ વિ. વિ. માં લખે છે કે મુજફરશાહ ભૂચરમારીમાંથી ભાગી બાદશાહના સૈન્યમાં મળી ગયો હતો, પણ તેમ થવાનું બીજા ઇતિહાસકારે લખતા નથી, મૂજફરશાહને કચ્છમાંથી હાથ કર્યો હતો.
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) જુનાગઢના ગેરી દોલતખાંએ મૂજફરશાહને જુનાગઢમાં રાખે છે, તેવા ખેટા ખબર સુબાને લગભગ આઠેક માસ પછી થતાં, અમદાવાદથી સુબા અઝીઝકોકાએ ફરી જુનાગઢ ઉપર કુચ કરી, એ વેળા જામશ્રી સતાજી સાથે વકીલ મારફત વિષ્ટિ ચલાવી, સુબાએ સુલેહ કરી કે “જુનાગઢ ઉપરને ઘેરે
જ્યાં સુધી ચાલે, ત્યાં સુધી જામે-શાહીલશ્કરને અનાજ પાણી વિગેરે રાસંગ- પુરૂં પાડવું.” એ શરત કબુલ થતાં જામશ્રી સતાજી વિ. સં. ૧૬૪૯ ના માહ સુદ ૩ ને રેજ જામનગરમાં આવી ફરી રાજ્યાસને બિરાજ્યા.
સુબાએ ત્રણ માસ સુધી જુનાગઢને ઘેર રાખ્યા પછી તે જુનાગઢ સરકર્યું. પણ મુજફરશાહ ઓખામંડળમાં છે તેવા ખબર થતાં, તેણે નવરંગખાનને ઓખામાં મેક, નવરંગખાને ઓખામંડળ જીતી, અઝીઝકેકને ખબર આપ્યા કે, મુજફરશાહ કચ્છમાં લાગી ગયો છે. તેથી અઝીઝકેકે પોતાના સાહેબજાદા અબદલ્લાખાનને કચ્છ તરફ મેકો. કચ્છના રાવ ભારમલજીએ મૂજફરને આશરે આપી રાખ્યો હતો, પણ પાછળથી તેણે દહેશત લાગવાથી, અથવાતે મોરબી મેળવવાની લાલચથી મૂજફરશાહને અબદુલ્લાખાનની ફ્રિજમાં રજુ કર્યો, તેણે તેને પકડી અમદાવાદ લઈ જતાં, રસ્તામાં ધ્રોળની પાસે મૂજફરશાહ અગ્રાવતી આત્મઘાત કરી મરણ પામે.
ઈતી શ્રીયદુવંશપ્રકાશે
દશમી કળા સમાપ્તા.
Page #230
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અગીઆરમી કળા) ર૩. - श्री महशी प्रारंभ:ભુચર મેરી વિશેના મહાન યુદ્ધનાં ચારણું
भाषानां अव्या. K. ભુચરમોરી સ્થળમાં રાત્રીને સમયે માંસાહારી પક્ષીઓની
યુદ્ધ થવા વિશેની ભવિષ્યવાણું.
॥ छंद भाखडी ॥ पळचर पंखणीजी केबातां युं करे।' भय तब भूचरी जीके आगम ओचरे ॥ टेक पर एक समिये ध्रोळ पाधर धार जोजन पाधरं ॥ रजपूत एकह नाम भूचर चाय रहहे धण चरं ।। सोयं थम चततण आय साथी पहख सुरभी रखपरे ॥ पळचर पंखणी जीके बातां यौं करे ॥१॥ सांभळे मूता रात साथी शबद पंखा सामटा । भाखाज दीरघ नई अदभुत मनें सांभण Qमटा ॥ दल चकित तह जहां जाय देखे ताय पख देखे तरे-पळचर.। २। आठमे दिन आय भूचर सधण निज संभाळवा ।। तहां कहि य साथी वात ततपर चरत्र सबदं चाळवा ॥ यह पंख आयां असी आक्रत सण न दीठां हम सरे-पळचर. ॥३॥ सुण वात भूचर हुवो संभ्रम रहण पंख देखण रहे। जहां जात छघटी काज रजनी सोक पख सद वज सहे॥ यह सथळ पंखी आण ऊतर जोहिया भूचर जरे-पळचर. ॥४॥ आकार को मनुजास अजवी महक को मनवी मये ॥ को स्वान सिंध कु काक चचुका भाख विखमं सो भये॥ यक एक ले गज गगन उडवे धडे यण दरसत धरे-पळचर. ॥५॥ को रंग राती पीत काळी धूम्र वादळ धुंसरी ॥ पंचरंग नीली स्वेत थूथी हुवे केती रँगहरी ॥ बह रुप दंती नखी विक्रत लखे पंख थळ लुंबरे-पळचर. ॥६॥
Page #231
--------------------------------------------------------------------------
________________
२०४
શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम ) बड नेत्र को पंखास बिथुरी चंच प्रळबँत चहकती ।। पग उंच विधविध ताछ पंडह बोल करती बहकती ॥ चत्र प्रहर राती उहां विहरे सूर ऊगत संचरे-पळचर. ॥ ७ ॥ चरत सुदेख विचार भूचर थाणहारस थावसी ॥ पें कहण जोग वजीर जापत कोइक भेद कहावसी ॥ हडियाण जां जेसाण हूंता भेद कहियो भूचरे-पळचर. ॥ ८ ॥ जेबात सुणत बजीर जेसे तांम पंडित तेडिया ।। पंखीस आवण करण परखां हुकम जोतस होडिया ॥ बिवध ब्रहम विचार बोले सथळ तहि दळ संचरे-पळचर. ॥९॥ यह चरत भारथ हुवा आगम बहत पंखी बोलियां ॥ रांमाण के यह त्रीयो भारथ तोल ब्रहमन तोलीया ॥ कोइ सीध पुरुष विचार काढहु परख पंखी सदयरे-पळचर. ॥१०॥ आंणियो गोती सिद्ध मानव देख भूचर संगदे ॥ थल रहण पंखी जाय थमिया भेद समझण भार दे । कर पत्र छपवे मेल कहियो उचर पंखी आदरे-पळचर. ॥११॥ खट घटी रजनी जात पंखण वृंद पळचर वंसिया ॥ महमांसु भाखा मांझ मांझळ काज जुध आगम किया । सो सिद्ध नर कर याद श्रुतसो साच संग्रह संचरे-पळचर. ॥१२॥
ओचरे आगम एम ऊडन होवसी पावस हवां ॥ पख क्रसन श्रावणमास ऊपर आठमी से तथ अवां ॥ पळ भखण तिण दिन हुवस पूरण दुवण पँड रण दरसरो-पचर. ॥१३॥ संग्राम यह ठामास स्रावण अवस आवण आथडे ।। पतसाह हाला थाट पाधर चुरस दळ वादळ चडे ।। ग्रहरास त्रंबक नाद गुडसी स्रोण सलिता सरवरे-पळचर. ॥१४॥ झणणाट पाखर हुवस झणझण कडी बगतर कणकणे ॥ हणहणस घण तोखार हूकळ रुंक बजसी रणरणे ॥ गजराज बीरां घंट ठणणण भ्रखण जोगण पत्र भरे-पळचर. ॥१५॥ रुद्राळ रुद्र रँडमाण रचसी करमाळ बहसी काळरे ॥
Page #232
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અગીઆરમી કળા) ર૦૫ रंभ राळ पुसपां माळ वरवा बियां हुर बर माळरे ॥ हिदंवाण अर मेछांण हुंकळ ताल भालस तरणरे-पळचर. ॥१६॥ धडहडस आंतस बोम धडहड बीर बडबड बडकसी ॥ हे भूचरी भ्रख काज हडवड केक कुपरड कडकसी ॥ पड कमळ धड साबास पणवे घातसी धड घावरे-पळचर. ॥१७॥ हेमरां धकधक ऊड गरदस दडियंद दस किया द्रसे ।। बादरां सुरनर सोक बजसी सिंधुरां मद सकशे ॥ पळभखण तिण दिन हुवस पूरण तदन सरिता सिलतरे-पळचर. ॥१८॥ मह चकवोह संग्राम मचसी रंग रचसी सूरवां ।। हिंदँवांण अर तरकांण हचसी प्रेत नचसी पूरवां ॥ केताक बचसी काम आवस एतरा रण ऊबरे-पळचर. ॥१९॥ अजमाल कुंवर जग अतोले परण सा घड रण पडे ॥ सत चवदहुं महरांण सामळ नागडो रण नीवडे ॥ जग डाहियो सु वजीर जेसो सारधारा रेसरे-पळचर. ॥२०॥ पतसाह चतरग सरव पडसी आजिम कोको अरु ॥ बे फोज गारत लखुं होते जीत हालां रह जरु ।। यण कोर जांमह सतो उवरे ऊहां बाबी एकरे-पळचर. ॥२१॥ चंद्रसेन राज सखात काजे हुवे रण यम नहचसी ॥ रह जाम सत्रशल हाथ रण जय सको धर धन वस सही ॥ कहि बात ए निस पंख कारण ऊगते रव ऊडरे ।
पळचर पंखणीजी केबातां यौं करे ॥२२॥ અથ– ઘોળને પાદર રાતને વખતે માંસાહારી પક્ષિઓના ખરાબ ભવિષ્યને સુચવનારા અદ્ભૂત શબ્દ થવા લાગ્યા. ઘોળમાં ભચર નામને રજપૂત રહેતો હતો તેનું ધણ ધ્રોળ નજદીક જે ધાર ઉપર બેસતું હતું તે ધાર ઉપર આવી પક્ષિઓ રાતને વખતે બેલી બેલી સવારે ઉડી જવા લાગ્યાં. તેઓના તથા તેઓની પાંખેના શબ્દ ગોવાળના સાંભળવામાં આવતાં તેણે નજદીક જઇને જોયું તો કેઇ વખત ન જેએલાં અને ભયંકર અવાજે બોલતાં અદભૂત પક્ષિઓ જોવામાં આવ્યાં. આઠમે દિવસે ભુચર પોતાનું ધણ સંભાળવા આવ્યા ત્યારે ગોવાળે વાત કરી કે આ જગપર જે પક્ષિઓ આવે છે તેવાં પક્ષિઓ મારી ઉમરમાં સાંભળવામાં કે જોવામાં આવ્યાં નથી. આવી શેવાળની વાત સાંભળી
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ )
પોતાના મનમાં સભ્રમ થતાં ભુચર પણ ત્યાં રાત રહ્યો. છ ઘડી રાત જતાં પાંખાના અવાજ થવા લાગ્યા અને તે સ્થળે પક્ષિઓ આવવા લાગ્યાં. તેમાં કેટલાએકનાં મ્હાડાં માણસ જેવાં, કેટલાએકનાં બકરી જેવાં, કેટલાએકના ખીલાડા જેવા કેટલાએકના કુતરા જેવાં અને કેટલાએકના સિંહ જેવાં હતાં. કેટલાએકનાં કાગડાએના જેવી ચાંચા હતી. ભયકર ઉચ્ચાર કરનારાં અને હાથીઓને પણ ઉચકી શકે એવા કદવાળાં એ પક્ષિઓમાં કોઈ રાતાં, કેષ્ઠ પીળાં. કોઇ કાળાં, કાઇ ધુમાડા સરખાં, કોઇ વાદળીયા રંગનાં, કેઈ સરા રંગનાં, કેાઈ પંચરંગી, કાઇ લીલાં, કાઇ સફેદ, કાઇ થુથા રંગનાં અને કોઇ બહુરુપાં હતાં. વિકરાળ રૂપવાળાં વિકરાળ નખા વાળાં અને વિકરાળ દાંતા વાળાં એ પક્ષીઆનાં ટાળે ટાળાં જોવામાં આવ્યાં તેએમાં કાઇ મેટાં નેત્રો વાળા, કાઇ માટી પાંખા વાળાં, કોઇ લાંબી ચાંચાથી ભયકર લાગતાં, કાઇ ઉંચા પગવાળાં, કાઇ નાનાં શરીર વાળાં અને કાઇ નાહાના પગ વાળાં હતાં. મોટાં શરીરોવાળાં એ પક્ષીએ રાતના ચાર પહેાર રહી પરસ્પર વાતા કરી સૂરજ ઉગતાં પેહેલાં અદૃશ્ય થઇ ગયાં. આવુ ચિત્ર જોઇ ભૂચરે વિચાર કર્યાં કે થનાર હશે તે થશે પણ આ વાત જેશા વજીરને કહેવી જોઇએ.” એમ ધારી તેણે કોઇ કામને પ્રસંગે હડીઆણે આવેલા જેસા વજીર પાસે જઇ વાત કહી સભળાવી ત્યારે જેસા વજીરે પડતા વિઆ તથા જોશીઓને તેડાવી સઘળી હકીકત કહી તેનુ' કારણ પુછ્યુ: સર્વેએ વિચાર કરી કહ્યું કે આ સ્થળે માટા સગ્રામ થવા જોઇએ. આ પક્ષીઓની ભવિષ્ય વાણીથી સમજાય છે કે રામાયણ તથા મહાભારત જેવું ત્રીજું યુદ્ધ થશે.” વજીરે
આ વાત સાંભળી પક્ષીની ભાષા જાણનારા સિદ્ધને ગાધી ભૂચરની સાથે તે સ્થાનકમાં માક. તે સિદ્ધ હાથમાં કાગળ તથા કલમ લઇ છુપાઇને બેઠા તેટલામાં છ ઘડી રાત જતાં પક્ષીઓએ આવી આગમની વાતા શરૂ કરી કે વર્ષાઋતુમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમે આ સ્થળે માંસના ધ્રુવ થશે, પાદશાહનાં તથા જાડેજાનાં દળ ચામેર વાદળની પેઠે ચડશે, ઝુઝાઉ નગારાંના અવાજો થશે, લાહીની નદીઓ ચાલશે, પાખરાના ઝણઝણાટ થશે, ખખતરાની કડીઓ છુટરો, તરવારોના સપાટા થશે, ધાડાઓની હુકળા થશે, હાથીઓના વીરઘંટાના ચણાટ થશે. જોગણીઓ લાહીનાં પાત્ર પીશે, શકર રૂઢમાળા મનાવશે, અપ્સરાઓ તથા હુરા વીરાને વરવા પુષ્પમાળા બનાવશે, લડતા હિંદુ મુસલમાનાનું યુદ્ધ જોવા સૂર્ય પણ ઉભા રહેશે, તેાપાના ધમાકાથી આકાશ વાધાર થઇ રહેશે, વીરોના ઘા ખડકશે, ભૂચર ખેચર ભક્ષ વાસ્તે હડીઆ કહુાડશે, કેટલાક વીરોના માથાં પડ્યા પછી ધડ ઘા કરશે, માથાં પડકારા કરશે, ઘોડાના ડાબલાઓની ઉડતી રજથી સૂ ઢંકાઇ જશે, વીરાની તરવારોની સમસખાટીએથી મદમસ્ત હાથીઓના મદ્દ પણ સુકાઇ જશે, આપણને માંસના ધ્રુવ પૂર્ણ થરો, લાહીની નદીમાં પથરાએ તરશે, વીરા આનદથી રમશે અને ભૂત પ્રેત નાચશે. વીરામાં અજોજી કુંવર પાદશાહી ફોજને લાંડીની પેઠે પરણી રણમાં સુરશે. ૧૪ દીકરાઓ સહીત મેહેરામણ, નાગડા
Page #234
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(અગીઆર્મી કળા) ૨૦૦ વજીર, ડાયા, અને જેમાં વજીર વગેરે વીરા લડાઇમાં કામ આવશે. પાદશાહી જુમાં પણ કાકા તથા આજમ વગેરે લાખાની ાજ ગારત થશે અને ફેજના વિનાશ થતાં પણ જામસાહેબના હાથમાં રણક્ષેત્ર રહેશે. જામની તરફમાં જામ સતાજી ઉગરો અને બાદશાહી ફેાજમાં થાડા માણસેાથી માખી તથા સખાવત વાસ્તે આવેલા રાજ ચ’સેનજી ઉગરશે.” આવી વાત કરી સવાર થતાં તે પક્ષીઓ ઉડી રસ્તે થયા ત્યારે સિદ્ધ ભુચરના એલાવવાથી બહાર નીકળ્યે;
ઉપર મુજબ પક્ષીઆની ભવિષ્યવાણી પ્રમાણે બાદશાહી સૈન્ય વર્ષાઋતુમાં જામનગર ઉપર ચડી આવ્યું તે સૈનીકાનુ વર્ણન.
તેમ
आध लाख बाबी अचळ, अढीळख मळीया एम ॥ १ ॥ ॥ ઇંર્ થી ॥
यों हलिय लोहलंगर असूर । कोमंड हाथ करकस करूर ।। अवळीस रोम भूरा उतंग । जरदांह भीड ओपत सजग ॥ १ ॥ खोराक आध भैंसा सखाय । पीवंत भठिय मदछाक पाय । कलबली बोल पारसी काय मिंजरा चख्य चीबा मुखाय ।। २ । जरबाब नील पहरण सजोय । करही निवाज पांचू सकोय | रोमीस केक आरबी रूस । खंधार धार काबल खरूस || ३।' ईरान सेन तुरकांन आय । फरकांन हबस मिरकांन फाय ॥ मुकरांन मेछ संधी मझार । हीलोळ थाट लंगर हजार ॥ ४ ॥ थोपट होठ भृगुटी प्रधूल । हालता कळह कर हे हथूल ॥
थाळ मेछ केता इलाय । दीन । मुकाम हळवद आय ।। ५ ।।
*ોદ્દો—મેન જાવ ગામ સને, જોજોહાવ
ધનુષ બાણ ધારણ કરનારા, અવળી રૂવાંડીવાળા, પહેરેલા અખતરાથી તથા દસ્તાનાઆથી દીપતા, ખારાકમાં અરધા અરધા પાડા ખાઈ જાય, એવા અકક્રેકી દારૂની ભઠ્ઠી પી જાય એવા, લમલી ભાષાના મેલનારા, માંજરી આંમા વાળા, ચીમા સુખ વાળા, નીલા રંગનાં કપડાં ધારણ કરનારા, પાંચ વખત નમાજ પઢ નારા, કેટલાક રામી, આરબી, રૂસી, કંદહારી, કામલી, ખુરાસાની, ઇરાની, તુરકાની, ફીરકાની, હુખસાની, સીરકાની, મુકરાણી, સધી વિગેરે મુસલમાનાનાં
-
* ઉપર પ્રમાણે વિ. વિ. ત્રંણુ સુબા (આજમકાા અને ખામી,) ચડી આવ્યાનું લખે છે પરંતુ ખીજા ઘણા ઇતિહાસામાં માત્ર કાકા, (કાકલતાસ) એકજ નામ છે. આજમ ઇલકાબ છે, (જેમકે આજમ સુબા સાહેબ) કાકા નામ છે, અને બાખી તેની અવટંક છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ )
જીચે જુથ ૩૬ આયુધા ધારણ કરી, કેટલાક દેશાને ઉલ્લઘતાં અને કેટલાક રાજાઆને નમાવતાં નગર તરફ ચાલ્યાં. એએમાંના એકકા બહાદુરો વિગેરેત જોઇને કેટલાક રાજાએ છાના દંડ ભરી ગયા. અને કેટલાક રાજાએ ભયને લીધે છાનાથી ડુંગરોમાં છુપાયા. કેટલીક રીતે અન્યાય કરતા, નિર્દેશ્ય રીતે કેટલાક જીવાને મારતા, ચાપટા હાઠા વાળા, પખતી ભ્રકુટિવાળા અને હાલતાં ક કરનારા એ મુસલમાનાએ કુચ મુકામ કરતાં હળવદ નજીક ચદ્રાસર તળાવની પાળે પડાવ નાખ્યા.
• જામશ્રીના સૈન્યનું વર્ણન માટ
// અય હસ્તિ વગેન ॥
छप्पय — सिंधुर अब साबधा । मुणे धतधत्तस मावत ॥
=
झपट झूल झाडियां । सजळ मटकां सपडावत ॥ मसळ तेल आंमळां । करे सामळ रँग कज्जळ ॥ सरस सिंदोरां सरच । चरच चाचरा चळोवळ || बांधियां कलाबां झूल विषु । पँट वीरघंट घल्लुरे ॥ सिंधूर अँसी चत्र हुकम सज । सको जांम सत्रसल्लरे ॥ १॥
।। માત્રત મારો રમેન
छप्पय — मंत्र मंत्र मोहरा । तंत्र सोहरा करे तद ।
छले जोस छोहरा । मस्त दोहरा भठी मद ॥ कछिया कछनी कमर । बधे शिर फिर बानाबँध ।
इलला नाम उचार | खडा मावत अनमी खध ॥ चालिया दाव हूंता चढण । धाव पटी नट धाविया ।
नज तन चूकाय खूनी नजर । एमकलाबां आविया ॥ २ ॥
અ—માવતાએ લેત લેત કરી હાથીઓને નવરાવી, તેલ આંબળાં ચાળી, કાળા પહાડ જેવા બનાવી, ચાચરાઓમાં સિંદુરની ચર્ચા કરી, કલામા બાંધી, ઝુલા નાખી, વીરઘટ નાખીને સજ્જ કર્યાં. કાજળના પહાડ સરખા ઉંચા, ભાદરવાના વાદળાની પેઠે શાભતા, બગલાની ૫કિત સરખા ચાભતા દાંતવાળા, વીજળીની પેઠે ચમકતા ચાચરામાં ભરેલા સિંદૂરો વાળા, રાતા પીળા તથા હરયા રંગાથી રંગેલા હેાવાથી ઈંધનુષ વાળા જેવા લાગતા, ભારે ગર્જના કરતા, મદરૂપી જળ વાળા, વીજળી જેવી ઝુલાવાળા, સૂઢાવતે મેઘબિંદુઓનાં જેવાં પાણી ઉછળતાં, દેડકાંઓની પેઠે ઉચ્ચાર કરતા વીરઘટાથી તથા ઘુઘરાઓથી રો।ભતા,
Page #236
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (અગીઆરમી કળા) ૨૦૮ કાજલના પહાડ ઉપર આસન વાળી બેઠેલા મંગળ ગ્રહના સરખી રાતી કુલ વાળા, અંધકારની ફોજ સરખા, કુંભસ્થળે ઉપર સરીયો નાખેલા, રાહુને ગળે લટકતા તારાઓની માફક કંઠમાં પહેરેલાં ઘુઘરા આદિ ઘરેણાઓથી શોભતા, ભળેળાટ કરતા સાજવાળા, સાંકળીના ખણણુટવાળા, મહાક્રોધી, મહાખુની ૮૪ હાથીઓને જામશ્રીના હુકમથી તૈયાર કર્યા.
મહાવતે ચડવાનું વર્ણન મંત્ર જત્ર તથા મેહરાં હાથે બાંધી, કમર કસી, પાઘડીએ માથે બાનાબંધી બાંધી, ઈલલા નામનો ઉચ્ચાર કરી, માવતએ નટ દોડે તેમ દોડી, દારૂથી મસ્ત થએલા હાથીઓની નજર ચુકાવી. કલાબા ઉપર આવી, કુંભસ્થળે થાપડી
મહાકાળ રૂપ, કેસરીસિંહને મારનારા અને યુદ્ધમાં નહિ હઠનારા” એવાં વિશેપણ આપી, બાપ બાપો કરી બરદાવી હાથીઓની અંધારીઓ ખોલી ત્યારે જેગનિદ્રામાંથી જાગેલા જેગેધરની માફક આંખ ઉઘાડી હાથીએ મેર જેવા લાગ્યા. ચરખી આદિ આતસબાજી વાળાએ તથા ભાલા બરદારે ચોગરદ ઘેરીને તેઓને હળવે હળવે ચલાવવા લાગ્યા. એ હાથીઓ શંકરનાં દર્શન કરવા ચાલેલા ગણપતિનાં જુની પેઠે શોભવા લાગ્યા. રપ
3 યે વેપાર મા કરી हेकरण जोर त्यारी सु होय । जग जातवत केके सजोय ।। नख चख्ख रूप शोभा नवल्ल । अण खोट सील जाती असल्ल॥ १ ॥ मुख शशिय बीज सोभाय मांन । नासका फूल कम्मळ निदान ॥ चाचरो भाल तथ पूर चद । दरसत जाण वाहन दनद ॥ २ ॥ सोहत दोय चख तांम सांम । रोपिया दोय साळंगरांम । कत्रीय उभे लेखणह कांन । सागोस गोस दरसे समांन ॥ ३ ॥ बल लूम झुम कहुँ केसवाळ । माणकं लट्ट दीसे मनाळ ॥
ओपंत कध एहा अनाण । कूकडं कंध खेची कबांण ॥४॥ पलगंस पीठ दीसे प्रमाण । ओपया त्रग्ग बाजोठ आंण ॥ चमरीस पूछ खुल्ली सचंग । रंगिया केक बह भात :ग ।। ५ ॥ छतियांस ढाल चोडी समान । माणियंत पास आरीस मान ॥ देवळं थंभ पायंस दोर । नखसा कटोर नळियां नकोर ॥६॥ उद्रके आप छांया उताळ । फर मृगांडाण साधंत फाळ ॥ सांकडे लिये ऊगार सांम । हे पूर करे धणियास हांम ॥ ७॥
Page #237
--------------------------------------------------------------------------
________________
२१०
શ્રીયદુવંશપ્રકાશ (प्रथम ) धज वडां लेण सामा धसंत । केकाण तंग दोदो कसंत ॥ एहडा सपीठ रजपुत आय । वरणिया खेंग तणहुं सवाय ॥ ८ ॥
घोडासानु वर्णन. ઉત્તમ ઉત્તમ જાતિના નક ચક્ષની શેભાવાળા, ખોટ વગરના અસલ જાતિના બીજના ચંદ્ર જેવાં વાંકાં મહેવાળા, કમલ સરખાં નાક વાળા, પુનમના ચંદ્રના જેવા ચાચરા વાળા, સૂર્યના ઘોડા જેવા, શાલગ્રામ સરખાં શ્યામ નેત્રો વાળા, લેખણ તથા શાગોસના જેવા કાન વાળા, લેમ ઝોમ કરેલા, સુંદર કેશવાળી વાલા, કુકડ કંધા, પલંગ જેવી પીઠ વાળા, બાજોઠ જેવી ત્રગે વાળા, ભાત ભાતની રંગેલી ચમરી જેવાં પુછાવાળા, હાલે જેવી ચડી છાતીએ વાળા, આરીસા જેવી તેજસ્વી રૂવાંડીવાળા, દેવળના સ્તંભ જેવા પગે વાળા, નકેર નળીયાવાળા, પિતાની છાયાથી ભડકતા, ભાગતાં હરણને પકડનાર, યુદ્ધની સાંકડમાંથી ધણુને ઉગારનારા યુદ્ધમાં ઘણુના મનની હામ પુરી કરે એવા અને તરવારની ધારાઓમાં સામા ઘસનાર અનેક ઘોડાઓને બેવડા તંગ કસી કસી તૈયાર કર્યા, ૪૧ जामश्रीना योद्धाओगें तथा अप्सराओ शूरवीरोने
वरवा सज थइ तेनुं वर्णन छप्पय-सुध सनान गंग सजळ करे तिलकस ध्यानह कर ।
मसतक तुलसी मॅजर धरे पचरत्न गिता धर ।। सुत गलिका संभार ओर असटीक अराधे । समप धरम निज सकत सलह आवध अंगसाधे ॥ भोजन विधविध उतम भ्रखे, आणे रंग अमल्लरा। मरण तणा मनोरथ करे, सोड सजे सत्रसल्लरा ॥ १ ॥ दोहो-सूरां थट आरण सजे । रंभ सजे अंतरीख ॥ वर वरणी संवादवे । प्रतसो कवी परीख ॥ २॥
॥ छंद भुजंगी। सनानंत मूरा मरं काज साचे । वरं काज रंभा सनानंस वाचे ॥ अंगोछं इहां चंदणं लेप आणे । वंधेवा अंगोछे सुगंधं बखाणे ॥१॥ कसे सूर पीतांबरं कट तट्टे । सजे लेंहगा रंभ कट्टे सुघट्टे ॥ लपेटं सरं पेच सूरं लियाहे । यहां गंथ वेणी पटं ओढियाहे ॥२॥
Page #238
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અગીઆરમી કળા) ૨૧૧ सरं पेच सूरं रंभा मांग सोहे । मरदं तिलकं रंभा बिंदु मोहे ।। मुकत्ता श्रुतं त्राटकं आदि मंडे । उरं माल धारे जुहारं अखंडे ॥३॥ जरदाय मूरं कुचं कंचुकीजे । चहे बाह सल्ले खरी खंत कीजे ॥ हथं रख्ख चूडं हथ्यं फूल हथ्थे । सजे भुज बंधं भजंबंध सथ्थें ॥ ४ ॥ अरू कम्मरं सूर आयूध आणे। यतें भूषणं किंकणी रंभ आणे ॥ लखे लंगरं पाय जेतं लगाये । यहां झांझरं अछरं पाय आये ॥५॥ सजे अछरां एम सूरा सुथट्ट । उरं चाह मेळा दहूवे उपढें ॥ मुछासे करं शूर घाते मरोडे । तही रूप रंभा अलकां विछोडे ॥ ६॥ चखां केफ सूरां किये रंगचोळं। तिसे कोयणं रत्त रंभा सतोळं ॥ करं सूर झल्ले भळंकंत कुंतं । चळंके कटाछं इहां अद्भूतं ॥ ७ ॥ सधाणं कबाणां किता कीधसूरा । सुभाये ध्रुवं बंक रंभा सपूरा ॥ भलक्कां सरं सूर चालं भ्रमावे । प्रतंवा कटाछं चखं सोम पावे ॥ ८ ॥ तुजीहां पुनी सूर चल्लास ताणे । विषं अंजनं रेख रंभा वखाणे ॥ झडप्पं मखां सूर माथे झळंबां । रंभा घूघट पट्ट मुख्खां रळंबां ॥ ९ ॥ तहां सूर सज्जे अरूढं तरंगा । चढे अच्छरां यों बिमाणे सचंगा। हयं बाग झाले सबे सूर हथ्यां । सहे अच्छरंता बरंमाळ सथ्यां ॥ १० ॥ यहे रीत सूरा रणंहे तयारी । सजे अंग बारांगना यु सवारी ॥ बरेवा बरं काज एको विचारे। ध्वजं एक वर्णी सहू चीत धारे ॥ ११ ॥
યોદ્ધાઓનું વર્ણન. ગંગાજળનાં સ્નાન કરી, કેશરનાં તિલક કરી, તુળસીનાં માંજર મસ્તક ઉપર ધારણ કરી, પંચરત્ન તથા શાલગ્રામ ગળામાં ધારણ કરી, પોતાના ઇષ્ટદેવેનું સ્મરણ કરી, શકિત પ્રમાણે પુણ્ય કરી, ખુબ કસુંબા પી, ભાત ભાતનાં ભેજન આરેગી, છત્રીસે શસ્ત્રો ધારણ કરી, અને મરવા મારવાનો નિશ્ચય કરી, જામશ્રીનાં દ્ધાએ તઇયાર થવા લાગ્યા. રણક્ષેત્રમાં શુરવીરને તયાર થયેલા જેને દેવલોકમાં અસરાએ તઇયાર થઈ. અહિં શુરવીરોએ મરવા વાસ્તે ગંગાજળમાં સ્નાન કર્યા ત્યારે તહિં વરવા વાસ્તે ખુશબો વાળા પાણીથી અપ્સરાએએ પણ સ્નાન કર્યા. શુરવીરએ અંગે ચંદનના લેપન કર્યા. ત્યારે અસરા
એ પણ ભાત ભાતનાં અંતર લગાવ્યાં, શુરવીરેનાં પીતાંબર જોઈ અસર
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૨ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ ) એએ હેંગા પહેર્યા. વિરેને શિરપેચ બાંધતા જોઈ અપ્સરાઓએ કેશ ગુંથી ચુંદડીઓ ઓઢી, વીરેની કલંગીઓ જોઈ અપ્સરાઓએ સેંથા સુધાર્યા. વીરેના તિલક જોઈ અપ્સરાઓએ ચાંડલા ચેડયા, વીરેના કાનનાં મોતી જોઇ અસરા
એ કાનમાં તટીઓ પહેરી, વીરેની કંઠમાળા જેઈ અપ્સરાઓએ હાર પહેર્યા વીરેએ બખતર પહેરેલાં જેઈ અપ્સરાઓએ કાંચળી કસવા માંડી. વીરેના હાથનાં દસ્તાંનાં જોઇ અપ્સરાઓએ ચુડલા પહેર્યા વીના બાજુબંધ જોઈ અપ્સરા
એ પણ બાજુબંધ બાંધ્યા, વીરેએ કમરપર શસ્ત્ર ધર્યો જોઈને અસરાઓએ કટીમેખલા ધારણ કરી, વીરાએ જીતના લંગર પહેરેલાં જેને અપ્સરાઓએ ઝાંઝર પહેર્યા, વીરેને લડાઈ કરવા તૈયાર થએલા જાઈને અપ્સરાઓ પરણવા તયાર થઈ, વીરેની વાંકી મુછો જે અસરાઓએ વાંકી અલકો બનાવી. વીરેની કેફથી રાતી આંખો જોઈને અપ્સરાઓએ પણ આંખના રાતા ખુણ બના
વ્યા. વીરેનાં ભાલાં ચળકતાં જાઈ, અપ્સરાઓએ કટાક્ષોને ચંચળ કર્યા. વિરેની કબાણે જોઈ અપ્સરાઓએ ભ્રમર વાંકી કરી, વીરને તીર ફેરવતા જોઈ અસરએ નેત્ર ફેરવવા લાગી, વીરેને કમાનોમાં બાણ ખેંચતા જોઇ અસરાઆ નેત્રોમાં અંજનની રેખાઓ ખેંચવા લાગી. વીરેના માથાની ઝળમના લાજાળું જોઇ અપ્સરાઓએ ઘુંઘટાં ખેંચ્યા, વીરોનાં તઇયાર થએલાં ઘોડાં જઇ અસરાઓએ હેમાન તઇયાર કર્યા, વીરને ઘોડાની વાઘ ઝાલતા જઈ અપ્સરાઓએ વરમાળાએ ઝાલી. આવી રીતે વીરે તથા અપ્સરાઓએ પરસ્પર વિરવાની તયારી કરી. વીરેને અસર પરણવાની ચાહના લાગી તેમ અપ્સરાઓને વીર પરણવાની ચાહના લાગી. દાતાર ઝુઝારે યોદ્ધાઓ યુદ્ધ કરવા તયાર થયા, માટીપણાના ભાર વાળા, પૃથ્વીના રક્ષક, પૃથ્વીના કમાડ, શાસ્ત્રની ઉપર ભમરાની પેઠે ફરનારા, પ્રચંડ, ધણુના કામ વાસ્તે દેહને યુદ્ધમાં કાચના સીસાની પેઠે ફેડનારા, ભયંકર ખકોને ધારણ કરનારા, પૃથ્વીના આડણરૂપ, શત્રની પૃથ્વીને ખાટનાર, અફીણના વાટનાર, શત્રુઓનું ઊચાટન કરનાર. સિંહાના ખાડુ જેવા, બાદશાહી
જને વાંસની અગ્નિની પેઠે બાળનારા, સમુદ્ર સરખી બાદશાહી જને સોસવામાં વડવાનિ સરખા, ઝાટકાની ધારના મેઘ વરસાવનારા, દારૂની ઝાળ જેવા
ઑો છોને વાસુકીના ફંફાટા જેવા તથા ઝેરના બિંદુઓ જેવા, મ્લેચ્છોનાં શરીરને તોડનારા, અત્યંત પરાક્રમી, સામધમી, ધણુના આડા લેઢાના ગઢ સરખા ભાગાના ભેરૂ, કેથી ન ભાગે એવાને ભગાડનારા, યુધના જયસ્તંભ રૂપ, આજાન બાહ, મહા સાહસી, ધીર પંડીરની પેઠે યુધમાં ધીરજ ધરનાર, હનુમાનની પેઠે યુદ્ધમાં પરાક્રમી, પોતાના દળના આડણ રૂપ. શત્રુની ફેજના કાળ રૂ૫, કેટલાએક જાતે રજપુત, જેસા ચાંલાણુ જેવા કેટલીક વાર બાદશાહી ફિજને ભાંગી ફતેહ મેળવનારા, તરવારના બળથી અકબરશાહ જેવા બાદશાહને રેસ આપનારા, ભારા રાવળાણી જેવા ઘણું બિરુદ ધારણ કરનારા, રણમાં આગેવાન થનારા, પારકાં વેર ઓઢનાર, માજોના દેનારા અને યુદ્ધમાં ભીમ તથા
Page #240
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(અગીઆરસી કળા)
૧૩
અર્જુનની પેઠે પરાક્રમ કરનારા એક લાખ છત્રીસ હજાર ચાન્દ્રાઓ તયાર થયા. ભાણજી દલ અને યુદ્ધમાં નહિં હુઠનાર જેસા લાડક વગેરે એકથી એક સરસ ચે1દ્ધાએ શસ્ત્ર સ, તૈયાર થઇ, મુછે વળ દઇ ઠેકાણે ઠેકાણે દાયરે દાયરે માટી પણાંની વાત કરવા લાગ્યા કે મરદા! મ્લેચ્છાની ફાજો ભાંગી ઘેાડાઓનાં પુથ તેાડી, હાથીઓનાં કુંભસ્થળેા ઉપર ઘા કરશું. તે પછી હેાદાઓમાં બેઠેલા નવાખાને માથે પણ હાથ કરશુ અને અપ્સરાઓને વશુ. આ દેહ તા કાચી છે, નિચે માટી થવાની છે તે આ ધારાતી ધણીનુ કામ અને રજપુતાના પથ હાવાથી અશ્વમેઘનાં પગલાં ભરી વરમાળા પહેરી વિમાનમાં બેસી દેવલાકમાં જાતું. તેથી કવિશ્વરાના રુપકાની શાખે અમર રહેશું.” આ સાંભળી કેટલાક રજપૂતા ખેલ્યા કે ‘ઠાકરે! મરવુ' તા સામેત, પણ કાચાં પરીયાણ કર્યા વીના કેસરી કરી વરરાજાની પેઠે પરણીએ તા ચારાસીના ઘેરો અને આવાગમન મટે, તેવી રીતે તરવારની ધારાઓના પરાક્રમા ગવાઇ રહ્યાં હતાં તે વખતે જગાએ જગાએ, તબુએ તબુએ અને મિસલે મિસલે નકીબેએ આવી ‘ચડવાની તકયારીના હૂકમ સભળાવતાં રજપુતાએ મરવના નિયમ લઇ પાગડે પગ દ્વીધાને પેાતાની મિસલ પ્રમાણે દૂરભારના તણું આગળ હાર ભંથી ઊભા રહ્યા. ૫૮
॥ અથ તોષવાના વન ॥
छंद हणुफाळ
गहीर ॥
दीरघ पंड ॥ શ્
प्रतमार
वज्र पहार ॥
बिध तोपखान बहीर | गज टले इलिय मख चोळ कंबिय मंड | मळंबांय रोसाळ अंबे रूप । धधकात अग्रह धूप बळ दियत केक बढाय । चरखांज एम चढाय ससुतीससुद्ध सँभार । अधको केतिय एक । दृढ दरग दागिय देक ॥ ३ ॥ मण दुगण भ्रख्खक मूख । भ्रख अरघ चाहत भूख ।। कडकडिय बीज कडाक । धमधमक भोमिय धाक ॥। ४ ॥ केकेस नांम कहाय । बरदांस विविध बढाय ॥ काळिका रूप कराळ । चहचहत જ઼િન્દ્રા ।। ૧ । भुरजाळ जंगिय भाय । गरजाळ मेघ गजाय ॥ झपटाय मंगळ झाळ । रूपास कटकां बिछोडण केक । अरदाय
कहि
मोड
॥
॥ ૨॥
रुद्राळ ॥ ૬ ॥ अनेक ||
Page #241
--------------------------------------------------------------------------
________________
२१४
શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम ) गजघडां तोडण गंज । भारथं जोडण भंज ॥७॥ यौं सपत धातह अंग । अनताय हलिय अभंग ॥ सतसतह वेलह सोह । युं हुवे चरख अरोह ॥८॥ पुन टलह गज पच्छाय । चहचहत चरख चलाय ॥ धजफरर जिण सिरधार । अरु रछक लार अपार ॥९॥ सामांन सींसा सोर । निजनिजह बंधिय नोर ॥ गुलदाज संगिय गाज । पेदळां बंधिय पाज ॥१०॥ यह तोपखानां ओप । जामांण हल दळ जोप ॥ अब गिडंग बरनन आय । सुत्रनाळ जिण सजवाय ॥११॥
તોપખાનાનું વર્ણન. ' મેરી મેરી તેને સિંદુર ચડાવી. શક્તિઓને ૨૫ ધુપ કરી, કેટલાંક બકરાઓનાં બલિદાન દઈ, ચરખે ચડાવી તૈયાર કરી, શત્રુઓને વજી પેઠે પ્રહાર કરનારી, અરધા કેશ દૂરથી ગઢ કિલ્લાઓને પાડનારી, બેબે મણ દારૂને ભક્ષ કરતાં પણ ભુખી રેહેનારી, વીજળીની પેઠે કડાકા કરનારી, ધમાકાથી પૃથ્વીને ચીરનારી, ભાત ભાતનાં નામો વાળી, ભારે ભારે બિરૂદા વાળી, ચાલતાં ચહચહાટ કરતી, મેઘની પેઠે ગર્જના કરતી, રૌદ્ર રૂપ વાલી. કાળકા રૂપ, અગ્નિ ની ઝાળના ઝપાટા દેનારી, સેનાના યુથે યુથ તેડનારી, યુદ્ધમાં હાથીઓનાં યુથે ભાંગનારી, સપ્તધાતુના અંગવાળી, ઘણું બળદ જોડી હાથીઓના ટલા દેવાથી ચાલનારી, ફરકતી ધજા વાળી, અનેક રક્ષકોથી ઘેરાએલી, દારૂ ગોળા સહીત, અને અણચુક ગુલામદારના બંદોબસ્ત વાળી, અનેક તે પોતે હારે હાર सावी.
॥ ऊंटरा बखाण ॥
॥ छंद हणुफाण ॥ गहरात गुंग गजाड । बहबहत गुलफ बजाड ॥ जिहवास पल्लव जोम । धख खून चख रत धोम । १ ॥ गरजाय शबद गंभीर । सोमाय गिरंद शरीर ॥ अधरांस मळंबह एण । फेराय लपटत फेण ॥ २ ॥ जड देह दीरघ जोय । कोमळह पसमस कोय ॥ ईडरह सुघटा. ओप । जे पत्र नीरज जोप ॥३॥
Page #242
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (અગીઆરમી કળા) पग यंभ देवळ पेख, लग माग करवत लेख ॥ अनताय बोज उपाड, मसताय गुमर गझाड ॥४। सुखचाल पवन समांन, सुघटीज सजय समान ॥ मुत्रनाळ पुनह सजाय, आसण सिपाहज आय ॥५॥ बिहु पकड गिडंगां बाग, मिळ एम कळहां माग ॥ पेदलां थट अप्रमाण, जय तोपखांनह जांण ॥६॥ मुत्रनाळ गिडंग सहेत, कहि अग्र फरस्त केत ॥ यण तरह होय तयार, जामंग शरजु अंगार ॥७॥ लो लाठ जय लगराय, आराब सजिये आय ॥ थट हलिय से दळ थोम, श्रीजाम अग्रह सोभ ॥८॥
.. ॥दोहो ॥ गय हय सोडह गडंग सह, पेदळ थट तोपाय ॥ . रच सेना चतुरंगणी, यु मळ उभा आयं ॥ १॥
સૂત્રનાળાના સાંઢીયાનું વર્ણન જાડે સાદે ગલેફ બજાવનારા, નવપલ્લવ સરખી જ વાળા, ખુનથી ભરેલી રાતી આંખો વાળા, ગંભીર શબ્દો વાળા, પર્વતના જેવાં શરીરે વાલા. ફીણ વળેલા લાંબા હેઠે વાળા, મજબુત દીઘ દહ વાળા, કોમળ રૂંવાડી વાળા, કમળના ફુલ જેવી ઇડરે વાળા, દેવળના સ્તંભ જેવા પગે વાળા, રસ્તાના કરવત ૨૫, ઘણે બોજો ઉપાડનારા, મસ્તીથી ભરેલા અને સુખપાળની માફક પવન વેગે ચાલનારા સાંઢીયાઓને માથે શોભાયમાન સાજ માંડી સુત્રનાળે ધારણ કરી સિપાઈઓ ફરકતી ધજાઓ સહિત પીઠ ઉપર આવી બને કેરીએ પકડી યુદ્ધને માર્ગે ચાલવા જાગતી જામગ્રીએ તયાર થયા આ પ્રમાણે બેઠા, હાથી, ઊંટ, મુખ્ય વીર લેકે, ગાદલ અને તેપખાનું એ સઘળી ચતરંગિણી સેના જામશ્રીના આગલ ઉભી. ॥ अथ प्रथमजुद्धसमाज बर्णनं ॥
दोहा सेन दहुं थट ओसमे, यक चारण मध आय ॥ खाग लाग तन खंडियो, बीरां हाक बजाय ॥१॥ सो बजीर जेसा कने, रहतोहिं अवरेख ॥
Page #243
--------------------------------------------------------------------------
________________
1 -
શ્રીયદુવંશપ્રકાશ
*
* (પ્રથમખંડ)
साखे जाती वरसहो । परबत नाम परेख ॥२॥ मध आयो दोमळत । पेदळ सो परबत्त ॥
'एक मुंगल सुणते बचन। चानक लगी चलाय ॥
જોકે દર વરછી જીરી | ગામો માં ગાય | ક | : - ત તું તારિયાં. ઘર ઘર પર ઘાત !
तुटी तेग धरणा तणी । यते बथोबथ आय ॥५॥ घाय पुर दोनुं घणा । ओ धरणा अवसांण ॥ સંત સૂરો વિશે | પસન છુડાણા પાન ૬. कोके देखी यों कह्यो । अंग सुरातण एम ॥
ઠ્ઠા ના ગગા | શ ત મ | ૭ | दोनुं दळ रण देखतां । चारण धरणो चात ॥ सांम निमख ऊजालियो। अळराखि अखियात ॥८॥ धरणो नाम हुलामणो । रहियो जगां अरोड ॥ માંતર મમ કરાવવા નો ઢાળી દોટ | ૧ |
તે પહેલા યુદ્ધનું વર્ણન. બને જે તયાર થઇ સામસામે આવી ઉભી ત્યારે પર્વતછ ઉફે ધરણા નામને વરસડો ચારણ કે જે જેશા વછરની પાસે રહેતે હતો અને આગલની લડાઇમાં જખમી પણ થયો હતો તેણે વીરહાક કરી, મેદાનમાં આવી બાદશાહની ફોજવાળાઓને કહ્યું કે તમારી કેજમાંથી કઇ યોધ્ધ ધર્મયુદ્ધ કરવા આવતો હોય તો બેશક મારી સામે આવે ” આ વચનથી ચાનક ચડતાં બાદશાહી ફોજના એક મુગલે ઘોડા પરથી ઉતરી સામે આવી બરછી ચલાવી ત્યારે પર્વ તજીએ તે બરછી બચાવીને ભાલાને ઘા કર્યો, મુગલે પણ તે ભાલાથી પિતાને દેહ બચાવ્યો, પછી બને શુરાઓ તરવારથી સામસામા આવી ગયા, યુદ્ધ કરતાં ચારણની તરવાર ભાંગી પડી, બન્ને જણ ઘામાં ચકચુર હતા, તે પણ બાથબથ આવી ગયા. ત્યારે ચારણે મુગલને હેઠો નાખી નળગેટે બટકું ભરીને મારી નાખ્યો, અને તે વખતે ચારણનાં પ્રાણ પણ મુકત થઈ ગયાં, હાથી ઉપર બેઠેલા કાકાએ કહ્યું કે જેની પાસે આવાં માણસ છે. તેને આપણે કેમ જીતી શકીશું સઘળાઓએ ચારણની બહાદુરીનાં વખાણ કર્યા કે “ધન્ય છે ચારણને કે જેણે પોતાના ધણીનું નીમક ઉજાળી પૃથ્વીને વિષે પોતાનું નામ અમર રાખ્યું,” આવું ધર્મયુદ્ધ થઇ રહ્યા પછી બને કેજો તરફથી તેપો ઉપર બનીઓ પડી.
Page #244
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (અગીઆરમી કળા) કુમારશ્રી અજાજી યુદ્ધમાં પધાર્યા ૩૩ તે વિષેના કુહાઓ -
॥दोहा॥ यहवा पंचसत भड अभंग, यहवा अजमल आप ॥ कर अजान अर सिंह कंध, अंग जोम अण माप ॥१॥ सामत लाडक भीम सम, नडर बीरवर नाग ॥. ए आदी अजमल अगां, मरद हले रणमाग ॥२॥ कुंवर अजे मृतनेम कर, छब बीरां रस छाय ॥ सूर संघातें पंचशत, हय भड लिये हलाय ॥३॥ नगर हुंत अरधक निसा, हल अजमल जुध हेत ॥ पहर हेक रहतांक प्रत, कटकां सामल केत ॥४॥ आय तंबु निज ऊतरे, कुंवर कचेरी कीष राजस प्रगटे वीररस, दुंदभ डंका कीध ॥५॥ सेको डंको सांभळे, वह तंबु दरबार ॥ तहां खबर हुई तरत, पंड अजमाल पधार । ६॥ परगह सुणते प्रथमहुं, जेसो आय बजीर ॥ कदमां जाय सलामकर, बेठो कचहरि बीर ॥७॥ कुंवर हुंत जेसो कहे, द्रढतें मृत सच दीध ॥ हम जाणे बरहोय सां, कुंवर जांनिया कीष । ८॥ रेन घटी चारक रहे, कळहण कथा करंत सूरां क्रम ध्रम कर सजे, त्रंब बजे तिण तंत क्रम धमकर सलहां कसे, सेंन दहुं थट सूर ॥ .. सिंधुर कह तोपां सजे, पेदळ सजिया पूर ॥१०॥ येण समे महरांण अप, अजाओत रण आय सामल चत्रदश निज सुतन, अवर सेन सजवाय ॥११॥ भोपलको भाद्रे सरह, अर खाखरडो आख ॥ पाट पती महरांगरे, ग्रांम ग्रासिका दाख ॥१२॥
:
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮
(પ્રથમખંડ )
11
શ્રીયદુશપ્રકાશ
नामस डुंगर पुत्र निज, राखण खत्रवट रीत डुंगराणी तिण कारणे, कळह उबारण क्रीत चढ आये कटकां चढत, मृतकज समर मुझार आप मेरांमण सुत चउद, सोकथ रखण संसार मळे अजो महराणसुं, मळ जेसोस समोह समहर मिळण संगायथि, सहोडां कहियें सोह महेरांमण हुं मिळतहीं, वात वजीरहि दाख आगम खग जो ओचरे, सो अब साची साख इत महरांमण आवतां, सूरज रसम प्रसंग साज जुद्ध छांसिर, चढे कटक चतरंग गज हलकां हय भंड गरट, हले अराब हरोल हर पेदळ थोकां हले, विजय बनद बोल
ફ્રા
11
||oll
11
॥॥
॥૬॥
11
॥શ્||
11
[o
અથ—જાનુ બાહુ, અને સિહુ કાંધા પાંચસા યાદ્ધાઓને કુંવરશ્રી અજાજીએ સાથે લીધા. ભીમની પેઠે યુદ્ધમાં અડગ સામત લાડ અને કાઈથી ડરે નહિ એવા નાગ વજીર વગેરે યાદ્ધાઓને લઇ, મરવું કે મારવું એવો નિયમ લઇ, વીર રસથી ભરપુર થઇ અધ રાત્રિને વખતે કુંવરશ્રી અજોજી રવાના થયા. એક રાહાર રાત્રિ રહેતાં ઊજમાં આવી પાતાને તથ્યુએ ઉતરી નગારે ડંકા દેવરાવ્યા ત્યારે તે ડંકાને સાંભળી જેસા વજીરે ખબર કઢાવતાં કુંવર પધારવાની ખબર મળવાથી જેસા વજીર કુંવરની પાસે આવી સલામ કરી બેઠા. જેસા વજીરે અરજ કરી કે સાહેબ! અમે જાણ્યું હતુ` કે અમે વરરાજા ચક્ષુ પણ આપે વરરાજા બની અમને જાનૈયા રાખ્યા.” આવી વાર્તા કરતાં ૪ ઘડી રાત રહી ત્યારે શુરવીરાએ પાતાનાં ક` ધ' સાચવી શસ્રો સજવા માંડ્યાં અને નગારાં ઉપર ધાંસા પડવા લાગ્યા. હાથી, ધાડા, તાપા તથા પ્યાદલ તયાર થઇ ઉભાં હતાં તે વખતે ચૌદ દીકરાઓની તથા બીજી પણ સેનાની સાથે ભદ્રેસર વાલા મેરામણજી પણ તયાર થઇ યુદ્ધમાં મરવાની અને કીર્તિને અમર રાખવાની હાંસથી આવી કુંવરશ્રી અજાજીને તથા જેસા વજીરને મળ્યા. જેસા વજીરે આટાણે મળવા આવે તેનેજ સાચા સગા તથા સાચા શુર જાણવા” એમ કહી મેરામણજીને છાની રીતે કહ્યું કે “તમે આવતાં પક્ષીઓ જે આગમ ખેલ્યાં હતાં તેની ખાત્રી થઇ.” એમ કહી સૂર્યોદયના સમયમાં તાપેા હાથી ઘેાડા તથા પ્યાદલાને નગારે ધાંસા દઇને ચલાવ્યાં. * મેહેરામણજીને ભદ્રેસર ઉપરાંત ભોપલકુ તથા ગઢ અને ખાખરડું એ ગામેા ગરાસનાં હતાં. એમના એક કુંવરનું નામ ડુંગરજી હતું કે જે ઉપરથી તેના વંશજો ડુંગરાણી રજપુતે કહેવાયા છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
...
मनाना तिहास
(
सारभी
1)
216
भा२श्री AOOL महायुद्धनुं वन.
॥ छंद मोतीदाम ।। अजे हय हंकिय खाग उभार, सतं पंच सूरह सारह सार ।। जके दुलहं बर रूप जणाव, दिये खग घाव जके रण दाव ॥ १ ॥ श्रियं हथ कुंत प्रभाग सतोल, बके कह आजम आजम बोल ॥ अधंधड साह दळं उलंघाय, अजोधक आजम सिंधुर आय ॥ २ ॥ तहां हक हांकल जोम तरंग, दहं पग लग्ग गजंस रदंग ॥ बरच्छिय आंछट तेणह वार, सको उर मावत लग्ग समार ॥३॥ फटे उर मावत आजम फट्ट, विह दस पार दसाय बछट्ट ।। यहे उपमा कवि कोयस आंण, चरच्छिय रूप करंत बखांण ॥ ४ ॥ अगें पँचसो भड नागह आद, बहेकर बांण लगा लग वाद ॥ दडंदड लोथ किता पड द्रोह, बडब्बड क्रोध उसे रद बोह ॥ ५। लडथ्यड घायल आहड लख्ख, पडप्पड ऊठ लडे बहु पख्ख ॥ झडोझड खागस ओझड जोम, भडं धड केफ तडफ्फड भोंम ॥ ६ ॥ कडक्कड त्रज्जड हूहड कट्ट, खडख्खड साह सभा मृतखट्ट॥ ढडंढड ढालड सजिय ढुल, तडत्तड तूटत सीस अतूल ॥ ७॥ चडच्चड रूद्र पिये पळचार, उडे रत रत्तड थाय अपार ॥ झडप्पड जोगण पत्र झबोड, गडग्गड पीवत रत्त अग्रोळ ॥८॥ हबोळस एम अजे किय हांम, घलोचल पंस जूध चलांम ॥ बळोबळ साबळ हूल बहंत, किता तह बीर छबास कहंत ॥९॥ भळोभळ वीजळ बाढ भळक्क, गळोगळ गुद्रळ ग्रींध्र गळक्क ॥ थळोथळ स्त्रोण नदी बह थट्ट, दळोदळ लग्गिय घाव दपट्ट ॥१०॥ झटप्पट रंभ विमाणस झुम, बरथ्थट सूरह चाह बिलूम ।। लिये पट धुंघट ओटस लाज, मळे वर ईछत सार समाज ॥११॥ अतीयत खेल रमे खग आट, बिकट्ट सरूप बण्यो खत्र बाट ॥ घटघट स्त्रोणत ऊपपट घाव, कटंकट केक. तडफ्फ कटाव ॥१२॥ हहकत हक्कत घायल होय, बहकत बक्कत केक बढोय ॥ झझंकत झक्कत जोगण झंड, चहक्कत चक्कत ग्रीधण चंड ॥१३॥
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રીયદુવ ́શપ્રકાશ
ललचाक ॥
डहकत डक्कत डंबर डाक । लहक्कत रुंड सिवं जहक्कत जक्कत हेगय जंग | सत्रांहर जेर किया धरसंग || १४॥ यही बिध साह घडांस उथाप । पडे दळ हिंदव घाय अपार ।। १५ ।।
अजमल जुद्ध किहो यम आप। मेछां भड हथ्थ वहे खग मार ।
( प्रथम खंड )
।
पडे अपके हक मेछ पछाड ।
।
वरे रंभ बेस बिमाण बिसाळ ॥१६॥
पुनी अजमालस आजम पाड मगे शिव सीश रचे रुंडमाळ अजम्ल शीश खुळे रण ईस बिणे कटकां हर तोर बणाय
।
पडे टुक टूकस होय पॅडीश ॥
।
जटाधर बीच जटास झुकाय ॥१७॥ सचे यक साम धरम्म जु साच ॥ सतं चत्र लाडक हे मृत संग ॥ १८ ॥ खळं दळ राख रहे रण खेत ॥
।
पडे
पडे अजमाल भडं सत पांच । जसोय वजीर डायो पड जंग । सतं चत्र छोदल भाण सहेत मृतं दसचार सुतं महरांण । यह आदिय सेन प्रमांण ॥ १९॥ व्रतं सत पंचह चारण मेल । तडे चड आस घाय तुंबेल || haira via अहीर। सजारण सूताय सोड सधीर ॥ २० ॥ जटाधर जोगीय हेक हजार । पडे रेण खेत चडे अणपार || गा बहमण चढे हर पास । बिसंभर बास जहां कविलास ॥२१॥ asts पंड पचीस हजार । छत्रीसह बंस मळे तत सार | किता दिय शीश सुरा हर काज, सको जट धार मळा कर साज || २२ || रख नारद सारद हेत ॥ कर नाच बजावत ताल ॥२३॥ अणियां मृत केक घुमाय ॥ बावन लोह रुद्राळ ||२४|| हाजर दे सद जंग ॥
निशाचर भूतह खेचर प्रेत । इसे पत्तिय जोगण बीर बेताल । तहां जहीपड हिंदव खेत जणाय । घणा पतहां बारट घाय गोपाळ । रतंपड तहां निज आरुंढ एक तरंग । जही हुव अपे अजमाल भद्रेसर इस । पणां शुभ मूल यहे असहुं कह बारट एम । करूं बिण सक्त विठे तुम देय पडख्खह बाख, अनुं तत पीठह ऊपर आज ||२६||
हजार पचीस ||२५|| अरुण केम ॥
यतें अस बेठ पडख आंण, चढे सहजीक उठाय चलांण ॥ ग्रांम इसरनंद संभाळ । भडां थट घायल के मृत भाल ||२७||
Page #248
--------------------------------------------------------------------------
________________
- જામનગરને ઇતિહાસ (અગીઆરમી કળા) ૨૨૧ • जसोय वजीर सु जीवत जोय, अनोअन वात अमोसम होय ॥ कहे चंगलांण अजम्मल कांह, पडे अग्र खेत अणी मृत पाह ॥२८॥ जसो फिर उच्चर बारट जांण, पडे मुज साच छुटे जद प्राण ॥ अजा पट आंण रु मोह उढाव, पटं मम सांम अबें पलटाव ॥२९॥ यही हुव किंकर खाविंद अंग, सजु मिळ जाय सूरापर संग ॥ पुनं कहु जांमसुं एक प्रभाव, दलं मत भूलहु लोमाय दाव ॥३०॥ यहे सुण बारट साच अधार, करे नज साटव अंबर कार ॥ सुतो रण सेजस सोड सधीर, बछट्टिय प्रांण जसाह वजीर ॥३१॥ बिछूटत प्रांण जसाह विसेख, पंथा घर बारट हालिय पेख ॥ .. जहांहुव मारग*प्रेत जणाब, अहे छळ बीर गोपाळह आव ॥३२॥ गये तन घायल है निज गांम, तहां रछ कीध रवेचिय तांम ॥
श्रियहथ मात भंगे लोह सूर, प्रतं तत बार भये भरपूर ।३३॥ - : , કુંવરશ્રી અજાજીએ પોતાના પાંચસે યોદ્ધાઓને વરરાજાની પેઠે કેસરીઆ પિશાકથી સાથે લઇ, હાથમાં ખેંચેલી તરવાર તથા બરછી લઇ ઘોડો હકયો,
આજમ કયાં છે? આજમ કયાં છે? એમ કહી મારતા મારતા બાદશાહનું અરધું દળ ઓળંગી ગયા. આજમના હાથીની પાસે પહોંચી ઘોડાની વાઘ ખેંચતાં ઘોડાએ બે પગ હાથીના જંતુશલે માંડ્યા તે વખતે કુંવરશ્રીએ બરછીને ઘા કર્યો. તે બરછી માવતના તથા આજમના શરીરને વીંધી પાર નિકળી ગઇ. દવે
કુંવરશ્રી વીરરસને ચારણે ઉત્સાહ ધરી તરવાર ચલાવવા લાગતાં હાથીએના કુંભસ્થળમાં પડતી તરવાર વાદલમાં સળાવા કરતી વીજળીની પેઠે ચમકવા લાગી. કુંવરશ્રી ઘોડાઓ સહિત અસ્વારના બબે કટકા કરવા લાગ્યા. નાગ વજીર વગેરે પાંચસે દ્ધાઓ હરીફાઈ કરી શસ્ત્રો ચલાવવા લાગ્યા તેથી દડદડ લેથે પડવા લાગી, કેટલાક યોદ્ધાઓ ક્રોધથી હેઠ ડસીને બડબડવા લાગ્યા. હજારે ઘાયલ લથડવા લાગ્યા, મુછિત થએલા વીરે ચેતના આવતાં લડવા લાગ્યા, તરવારની ઝડી પડવાથી કેટલાંક ઘડે તડફડવા લાગ્યાં, બાદશાહની સભાના અમીર ખુટવા લાગ્યા, ઢાલા કપાવા લાગી, માથાં તડતડ ઉડવા લાગ્યાં, માંસાહારી પક્ષિઓ માંસ ખાવા લાગ્યાં, ઠામ ઠામ લેહી ઉડવા લાગ્યું, જેગણુએ લેહીથી પત્રો ભરવા લાગી-અને પીધેલા લેહીના રેગડાઓથી જેગણુઓનાં મહેડાં ભયંકર લાગવા માંડયાં, આવું યુદ્ધ કરી કુંવરશ્રી અજાજીએ પોતાની હામ પૂરા કરા. સામસામે યુદ્ધ કરી વીરો એક બીજાને શાબાસી દેવા લાગ્યા. તરવારી વીજળી જેવા સબાકા કરવા લાગી. ગરજે માંસના ગેળા ગળવા લાગી, રણક્ષેત્રમાં લેહીની નદીઓ ચાલવા લાગી. શુરવીરને પરણવા અસરાએ મરમાળા હાથમાં લઇ ઝળુંમી રહી, અને મનવાંછિત વરે મળતાં ઘુંઘટ કાઢી, છેડાછેડી બાંધી
હ એ પ્રેત સચાણા ગામે “પાંચા મામા”ના નામથી હાલપણુ પુજાય છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૨ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) સ્વર્ગ તરફ ચાલવા લાગી. ભયંકર તરવાથી ખેલ રમા તેથી ક્ષત્રિયે વિકરાળ દેખાવા લાગ્યા, ઘાયલોના અંગોમાંથી લેહી ભભકવા લાગ્યાં, કેડથી બે ભાગ થિએલા વીરે તડફડવા લાગ્યા, ઘાયલ ઘામાં ચકચુર થએલ છતાં વીરહકે કરવા લાગ્યા, કેટલાક ઘાયલો ડચકાં ભરવા લાગ્યા, જોગણીઓનાં સુડેડ ફરવા લાગ્યાં, સમળીએ તથા ગરજે ચસકારા કરવા લાગી, ભૈરવાદિ વીરે ડાક વગાડવા લાગ્યા અને શંકર રૂંઢમાળ વાસ્તે માથાં વીણવા લાગ્યા. આવા યુદ્ધમાં ઘણું ઘણું શત્રુએને જેર કરી, કુવરશ્રી અજોજી ઑોના પ્રહારોથી રણક્ષેત્રમાં પડયા અને બીજા પણ ઘણુ યોદ્ધાઓ પડ્યા.
સદાશિવ માથાંઓની રૂંઢમાળા બનાવવા લાગ્યા. અપ્સરાએ શુરવીરેને લઇ વિમાનમાં બેઠી, શંકર કંવરશ્રી અજાજીના માથાને ખોળવા લાગ્યા પણ તે માથું કટકે કટકા થઈ ગએલું જોવામાં આવ્યું તેથી તે કટકાઓને વીણું તેઓને તુર બનાવી. શંકરે જટામાં લટકાવ્યો, આ યુદ્ધમાં કુંવરશ્રી અજેજી પાંચ યોદ્ધાઓ સહીત પડયા, જેસે તથા ડાયે વજીર ચારસો લાડકો સહિત પડયા, ભાણજીદલ ચારસો માણસે સહીત અને મહેરામણજી ૧૪ દિકરાઓ સહીત પડયા, પાંચસે તલ ચારણે, અઢીસે પિંગલઆહીરે, એક હજાર નાગડાઓ અને ૨૫ હજાર જાડેજા ભાયાતો રણક્ષેત્રમાં કામ આવ્યા, છત્રીસે વંશના બીજા પણ કેટલાક રજપુતો કપાઈ ગયા, એઓમાં કેટલાક વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે દેવલોકમાં ગયા અને કેટલાક સાયુજ્ય મુક્તિ પામ્યા, હાથી, ઘોડા, તથા ઉંટ વગેરે બે સુમાર વાહને કતલ થયાં, સઘળાં મળીને જામસાહેબનાં એક લાખ માણસે માર્યા ગયાં. અને બાદશાહી ફેજનાં અઢી લાખે માણસે કામ આવ્યાં, સાંજે સંગ્રામ પુરે થયો, પિશાચ, ભૂત, ખેચર, તથા પ્રેત, વગેરે તુમ થયાં, નારદ તથા શારદા હાસ્ય કરવા લાગ્યાં. જેણુઓ તથા વીર વેતાલે તાલ બજાવી નાચ કરવા લાગ્યાં.
રણક્ષેત્રમાં બાવન ઘા વાગવાથી ઇસર બારોટના પુત્ર ગોપાલ બારોટ અશકત થઈ પડયા હતા ત્યાં લેશે તપાસતો તપાસતો તેને ઘોડો આવ્યો કે જે ઘોડે અજાજીએ આ હતો તે પચીશ હજારની કિંમતને હતો, ઘોડે પિતાના ધણીને ઓળખી બુથ મારવા માંડયું, તેથી બારોટે ચેતનમાં આવી ઘોડાને ઓળખી કહ્યું કે “ઉભે થઈ તારે માથે ચડવાની મારામાં શક્તિ નથી પણ જેતુ પડખું દઇ બેસ તો તારી પીઠ પર આવું ધણુનું બોલવું સાંભળી ઘોડે પડખું દઇ બેઠે ત્યારે બારેટ તેની પીઠ પર આવી ઘાયલેને તથા મરેલાઓને જોતા જોતા ચાલતા થયા. જરા આગળ ચાલતાં જેશવજીર ઘાએલ થએલા જોવામાં આવ્યા, ગોપાલ બારેટને જોઇને જેશાવરે કહ્યું કે “કુંવર અજોજી કયાં છે? ” ગોપાલ બારોટ કહ્યું કે “અજી ઘામાં ચકચુર થઈ આગળ પડેલા છે, ” જોશે બોલ્યો કે “તેમના અંગનું લુગડું મને ઓઢાડે તે મને ગતિ થાય, હું અને મારે ધણી બને સુરપુરમાં સાથે જઈએ, વળી જામશ્રી સતાજીને અરજ કરજે કે તમારાં અંતઃકરણમાંથી લોમાનો દાવ ભુલશે નહિ, વજીરનું વચન સાંભળી ગોપાલ
Page #250
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (અગીઆરમી કળા) ૨૨૩ બારોટે કંવરના અંગનું લુગડું જેશાને ઓઢાડયું કે તુરતજ જેશાનાં પ્રાણુ ગયાં. એ જે બારેટ ચાલતા થયા, માર્ગમાં એક પ્રેત મળ્યો તેનાથી ધડમચર્ડ થતાં ઘોડે સચાણુમાં બારેટને લઈ ગયે ગામ ઉજડ હતું તે પણ બારેટ મારૂં સર્વ કુટુંબ અહિં છે અને તે મને ઘોડેથી ઉતારી પાટાપીંડી કરી ઘાના ઉપાય કરે છે, એમ સમજી રાત્રે સુઈ રહ્યા, સવારે જાગી જોયું તો ત્યાં પોતાનું કુટુંબ જેવામાં ન આવ્યું પણ તમામ ઘા રૂઝાઈ ગએલા જોવામાં આવ્યા, પોતે માતા રવેચીના ઓરડામાં સુતા હતા તેથી અનુમાન કર્યું કે આ સર્વ કામ જગદંબાથી, થયું છે. પછી બાટે ઘોડેસ્વાર થઈ નગર આવી જામસાહેબને સર્વ હકીકત કહી અને અજાજીનાં રાણીને અજાજીની પાઘડી આપી. એ પાઘડી લઇને રાષ્ટ્ર સતી થયાં.
રણક્ષેત્રમાં મેરામણજી તથા જેશાવર આદિ દ્ધાઓ જેઓ કામ આવ્યા હતા. તેમાં હિંદુઓની દાહ ક્રિયા કરીને ખાંભીઓ ઉભી કરવામાં આવી અને મુસલમાનેને દફનાવ્યા, કુંવરશ્રી અજાજીએ શંકરને માથું, પિશાચને માંસ, શિયાલાને હાડકાં, નિશાચરોને રેગે, કાકણીઓને કાળજાં વીરેને બુકકા, ગીધણુએને આંતરડાં વેતાલોને દારૂ પીવા વખતે ચવીને કરવા સારૂ ચામડી, જોગણએને લેહી અને અપ્સરાઓને જીવ આપો, આવી રીતે પોતાના અંગેના ભાગ વેંચી દઈ કુંવરશ્રી દેવલોકમાં ગયા. અજાજીના યુદ્ધ વખતે સઘળા દેવતા જેવા આવ્યા હતા, તરવારના મારથી લોહીની ધારાઓ ચાલી હતી, રણક્ષેત્રમાં ફંડ મુંડ ૨ડયાં હતાં, કેટલાક ઘાયલો ભ્રમણ કરવા લાગ્યા હતા, વીર ગણુ વેતાલ અને ચંડી વગેરે નૃત્ય કરવા લાગ્યા હતા, અને શંકર અજાજીના માથાની ઉમેદે આવ્યા હતા પણ માથું ન જડતાં તેના કટકાઓ વીણુ વીણુને તેમણે તુર સુકાવ્યો હતો. વિ. સં. ૧૬૪૮ માં વર્ષા અડતુના શ્રાવણ માસના કૃષ્ણપક્ષની સાતમે સૂર્યોદયથી અસ્ત પર્યત આ તુમુલ યુદ્ધ ચાલ્યું તેમ ઉભય પક્ષ નહિં. હઠવાથી લાખો માણસે ધાર તળે નિકળ્યાં, ભુચરમોરીને સ્થળે મહા ભારત યુદ્ધ કરી બને છેજ ગારત થઇ. જ
૯ ઉપરના ભૂચરમોરી વિષેના તમામ કાવ્યો વિભા વિલાસમાંથી લીધાં છે.-ભૂચરમોરીના યુદ્ધ વખતે જેશાવરનું તમામ કુટુંબ હોવાથી તેણે પિતાના કાકા ડાયાવછરને કહ્યું કે “તમો પાછા ઘેર જાવ” ત્યારે ડાહ્યાએ કહ્યું કે “જડે મચેં જુદ્ધ તડે ચાંગલાણી ચર્યો થીએ, ” મારું નામ ડાયો છે પણ જ્યારે આપણે ચાંગલાણી કુટુંબને યુદ્ધનો પ્રસંગ આવે છે ત્યારે ગાંડા (રણુલા) થઈએ છીએ. એમ કહી તેઓ ઘેર ગયા નહોતા.
કુમારશ્રી અજોજી શ્રાવણ વદ છે ને દિવસે ભૂચરમેારીમાં કામ આવ્યા, તેથી હાલાર પ્રદેશમાં (નવાનગર સ્ટેટમાં) એ કુમારશ્રીના શેરમાં, પ્રજાએ સાતમ ઉજવવી બંધ કરી હતી. તે છેવટ જામશ્રી રણમલજીને ત્યાં પાટવી કુમારશ્રી બાપુભા સાહેબનો જન્મ શ્રાવણ વદ ૭ ને દિવસે થશે. ત્યારે બાશ્રી આહુબાશ્રીએ હુકમ કર્યો કે “કુમારશ્રી અજોજી સાતમને દિવસ કામ આવ્યા હતા, તેમજ આ કુમારશ્રીને જન્મ શ્રાવણ વદ ૭ ને હેવાથી, આજથી તે
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૪
- શ્રીયદુવંશપ્રકાશ “ (પ્રથમખંડ) શહેનશાહ અકબરશાહના રાજકવિ દરશાજી આઢાને
એ જામશ્રી સતાજીએ આપેલા લાખપશાવ : : : વિહીના બાદશાહના રાજકવિ દરશાજીઆઢા, દ્વારિકાની યાત્રા કરી પાછા વળતાં જામનગરમાં જામશ્રી સતાજીને આવી મળ્યા, એ વખતે જામશ્રી સતાજી કુમારશ્રી અજાજી ભુચરમારીમાં કામ આવ્યા, તેની ગમગીનીથી ઉદાસ રહેતા, એ હકીકત રાજકવિ દરશાજીના જાણવામાં આવતાં, એમણે તે ગમગીની મટાડવા માટે એક કાવ્ય રચ્યું, તેમાં એ અલંકાર વાપર્યો કે-“કુમારશ્રી અજાજી કેસરીએ વાધે, મીઢોળ બંધ કામ આવ્યા, તે કાબુલી કન્યારૂપી કેજ સાથે જાણે લગ્ન કરવાને કેમ ચડયા હેયી તેવું રૂપક વીરરસ સાથે શૃંગાર રસ મીશ્રીત ૨છ્યું, જે કાવ્ય આજે કાઠીઆવાડમાં “કુમારશ્રી અજાજીની ભુચરમોરીની ગજગત એ નામે પ્રસિદ્ધ છેતે હસ્ત લખીત જુના ચોપડામાંથી જે શબ્દોમાં મળેલ છે, તે અક્ષરે અક્ષર આ નીચે આપેલ છે.
શ્રી અકા ગામની નગર છે. જગત જહેમતીની, જે વરવ ઘોતી
વામન વંતીની, જે ખરે જોવો . ' जोवती जगसह चडे जोवण, वरश गे मन वांचती : बोलती भ्रोबळ अबळ सबळा, वढण वय प्रेमावती ॥ वश कन्या नाखे परो सेंघट, घणे हेथट घुमती ।। રામવા રે દાણાં, gછે જાત જહેમતી છે ?
नरवे नीसरीजी, शानंद शाहरी ॥ I
a ur vીની, ૪ વી. कुंवरी काबल, वकट कन्या, आपत्राणे उझरी ॥ मदभरी जोबन वेहमाती, प्रेम पोरस पण गरी ॥ उतरी गजधड, करे आरंभ, ढाल बुरख शरधरी ॥
शाहरी शानंद दशा सोरठ, नरवे वरवा नीशरी ॥ २ ॥ તહેવાર ઉજવવા” ત્યારથી જામનગરમાં સાતમ આઠમની સ્વારી ચઢવાનો તથા મેળાઓ ભરી, તે દિવસ ઉજવવાનો પ્રબંધ થયો.
એ પ્રમાણે નવાનગર સ્ટેટની પ્રજાએ લગભગ અઢી વર્ષ કુમારશ્રી અજાજીનો શોગપાળી રાજ્યભક્તિ બતાવી હતી.
Page #252
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (मारभी ) २२५ पटहथ पाखरीजी, खेहां डम्मरी ॥
घोडां घुमरीजी, थगनग थरहरी ॥ थरहरे थगनग अलां थरके, मंडळ खेहां डम्मरी ॥ गरवरे चडीया, अवर गढपत, सबळ त्रीभो शंभरी ॥ मदमसत काबल घणां मुंगल, पछट देहथ पाधरी ।। अजमाल वरवा काज आवी, पवंग पटहथ पाखरी ॥ ३ ॥
गावे शंमळाजी, गेयण मंगळा ॥
आहव उजळाजी, मिते प्रघळा ॥ प्रघळा मीते अभे पोरश, वघन लगन शुं वे वळा ।। उतरे वर बहेडाय अतबंग, वीरहक चहुं वे वळा ।। जेशंग, मेरु, भाण, जाने, मळे पडझन मुंगळा ॥ गहक पळचर, पंख ग्रींधण, शक्त के वध संमळा ॥४॥
कलवो कंतनाजी, आयो अंतना ॥
वेद वसंतनाजी, जग जेवंतना ॥ जेवंत पेख जवाण जादव, चतुरवर वड चंतना ॥ कलनेह करवा कलब कुंवरी, मियणरुप मयंकना ॥ पकवान ताजां ध्रवड पुरे, वदे वेद वसंतना ॥ मेलीयागोळा नाळ मोढे, कोड कलवो कंतना। ५॥ .
रण तोरण चडयाजी, पडपंख उपडी ।।
आयत अडमडीजी, रुप शरोहडी ॥ बेहरुप पख्खर पेर्य बगतर, जरद कंठ कंचु जडी ॥ दस्तान कंकण करग दीपे, कमर जर बंधे कडी ॥ शेहरो शरबंध, कमळ शोहे, रुप टोपस राखडी ॥ शत्रशालरो परणवा शेंबर, चाल रण तोरण चडी ॥ ६ ॥ ___खागे पोखणाजी, वशर वधामणां ॥
कंथ कोडामणाजी, भारथ भामणां ॥ भामणां अपशर लिये भारथ, मियणमाल कोडामणां ।। अतरुप डायो, नाग, अणवर, बहादुर, बियामणां ।
Page #253
--------------------------------------------------------------------------
________________
२२९
શ્રીયદુશપ્રકાશ.
(अथभम3)
हुंकळे ॥
वळकळे ॥
बेरखहींडळे ॥ हेथट हुंकळे ॥
आयुध आखां, थाल ओडण, वसर ढोल वधामणां ॥ भालोळ भळके, खगे भाले, पढे गरजे पाखणां ॥ ७ ॥ मोमंडण मळेजी, हेथट ढालां हींडळेजी वरत्रिय वळकळे - वरत्रीय बेहबाधे, ढाल पडछटक खागां अनंग उपट, हवे मारके फारक विधन मांडह, मचवियो जुद्ध मुंगळे ॥ वरमाळ कंठ करमाळ वेहते, मालमो मंडण मळे ॥ ८ ॥ चोरी रण चडेजी, जंग रचीयो जडे || नायक नीकळेजी वेढक वांकडे ॥ वांकडे नवडे भडे विग्रह, ज्ञाटखग झडीयुं झडे ॥ जोध जंग रचियो जडे || लीये ळळवळ लोह डे ॥ चतुर वर चोरी चडे ॥ ९ ॥ आवटे ॥
धरधोम धमचक होम धारा, कंसार कंधर कचर कोपर, पतशाह गजधड अजो परणे,
घुंघटे ॥
जडीयो जुवटेजी, अंग नंग सुरे संगटेजी, घड घुंघटे कीधी काबली घड, शार सजीयो संघरे ॥ अतबंग आछा रहर उडे, आंक अणीयां उमटे || रख हसे नारद पेख रम्मत, विकट घट घट आवटे ||
हे फोज मंचवी हार्य हाले, जोध
पूहप पाथरीजी, परमळ अनंग उभरीजी, अंगआयत
जडीयो जुटे ||१०||
पंजरी ॥
करी ।
कर अंग आयत फोज काबल, जाप जादव जरजरी ॥ मृतमळी मंदर रहर मंजे, एम पोरश पण गरी ॥ भोगवी भड तें वढे भारथ, काम तत कंदळ करी ॥ ढोलीये ढोहे माल ढळीयो पूहप अळसर पाथरी ॥११॥
गहके ग्रींधणीजी, के पळकज पंखणी ॥
डहके डेयणीजी, जंबुक जोगणी ॥
Page #254
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
जोगणी जंबक प्रेत पळचर, पिशा वखमळ पंखणी ॥ नोहराळ बोहभुखाळ निशिचर, करक शायत काकणी ॥ चांपक भेरव भुत वेतर, देयणी ओर डायणी ॥
वैकुंठगो तण ताग वेचण, धबड दे हाला धणी ॥ १२ ॥
(अशीयारंभी ईमा) ૨૨૭
ઉપરનું કાવ્ય પુરાતની ચારણી અને મરૂ ભાષાનુ મિશ્રીત છે તેમાં એવા ભાવાથ છે કે કુમારશ્રી અજોજી કાબુલી ાજરૂપી કન્યાને પરણવા પેાતાના ચાન્દ્રા રૂપી જાનૈયા, અને નાગવજીર ડાયાવજીર વગેરે અણુવરને સાથે લઇ તારણે ચડયા, માગલનું સૈન્ય પડઝન (સામૈયુ) લઇ મળ્યું. તરવારની ધારાથી પાખણાં થયાં. લગ્ન વખતે ગીધ શમળાઓ વગેરે પખીઓ મંગળ ગીત ગાતાં હતાં, તાપાના ગાળારૂપી કલવા અને કંસારો પીરસાણાં કરવાળરૂપી વરમાળા કંઠમાં ધારણ કરી, એ મહાભારથ લડાઇમાં જોગણી જ બેંક, પ્રેત, પળચર, નિશાચર, ડાકિણી, શાકિણી लुत, लेख, शक्ति, शमा, वगेरेने पोताना शरीरभांथी, भांस, ३षिर, अज, ફેફસાં, આંતર, ભુક્કા વિગેરેની મનમાની દાત્ત (પ્રવાહ) આપી કુમારશ્રી અજોજી વૈકુંઠ સિધાવ્યા.
વિભાવિલાસમાં
આ ગજગત' કાવ્ય નથી પણ એ કાવ્ય રચનાર બાદશાહુના રાજવિ દરશાજી આઢા જામશ્રી સત્તાજીને મળ્યા હતા અને જામશ્રીએ લાખપશાવ આપ્યા હતા, તે વિષેનાં જેકાત્મ્યા છે. તે આ નીચે આપેલાં છે.दुहा— करवा तीरथ द्वारीकां, आढो दरसो आय ॥ मंजन करके गोमती, द्वारापत दरसाय ॥ १ ॥ सो चारण पतशाहरो, आयो नगर उमाय ॥ भेटे सत्रशल भुपति, वह आनंद मन माय ॥ २ ॥ आढो नगरस आयकर, भाळे सत्रसल भूप ॥ मिजलस देखी जामरी, आप हुवो अणकुंप ॥ ३ ॥ सत्रसल जाम विचारीओ दीजे का दरसाय ॥ जशवंत कहीयो जामसुं, समपो लाखपसाय ॥ ४ ॥ छप्पय - जामचढण जातिक, अश्व दो भारी अप्पे ॥ वहिस रोकड लाख, सार पोषाक समप्पे ॥ कडां वेद सांकळा, सरे नंग मुल सवाइ ॥ फीरजामो चहु फेर, रखे सत्रसाल जाम कहीयो सरे, कर अरज फेर दरसे कही,
तीण बीज रचाइ ॥ जो चाहे सो लीजीयें ॥ दाता टेकस दीजीयें ॥ ५ ॥
Page #255
--------------------------------------------------------------------------
________________
( ૨૨૮ શ્રીયદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) આ તો જીરવ મા તો , મુરબર હેરા મુજ્ઞા .
: : !.. જોરાવર મઠ નામો, વંર વાતારિણવાર ૬ IT
જામશ્રી સતાજી (સત્રશાલજી ) વિ. સં. ૧૬૬૪ માં વર્ષ રાજ્ય ભેગવી કૈલાસવાસી થયા. આ રાજા ધર્મનિષ્ઠ ઉદાર, દાનેશ્વરી અને ક્ષત્રિયધમના પુર્ણ અભિમાની હતા. તેઓશ્રીને કુમારશ્રી અજાજી તથા જશાજી એ નામના બે કુમારે હતા. : : સેરડી તવારીખના, કર્તા લખે છે કે કુમારશ્રી અજાજી ભુચરમારીમાં કામ આવ્યા પછી જામ સત્રસાલ નવાનગરમાં તાબાની હાલતમાં રહ્યા. અને એક બાદશાહી મુખત્યારની સાથે રહીને નગરના રાજ્યનો કારભાર ચલાવતા, તેટલા સારૂ કુમારશ્રી જસાજીને મુખત્યારરૂપી હેરાનગતિ ખસેડવાની આશાએ દિલ્હી મોકલાયા, જસાજીએ કેટલેક વખત દિલ્હીના પાયતખ્તમાં બાદશાહની નિગેહબાની નીચે રહી, બાદશાહી પ્યાર મેળવ્યો. તેમજ બાદશાહની હુરમ–જહાનઆરા બેગમની મહેરબાની અને રક્ષણથી તેમજ બક્ષી રઘુનાથજી નામના નાગર ગૃહસ્થના ઉપકારથી નવાનગરમાં રહેતા બાદશાહી સબાને ખસેડવાનો હુકમ લાવ્યા, અને તે વિ. સં. ૧૬૭૩ ના ફાગણ સુદ ૧ ના રોજ ગાદીએ બેઠા.=ઉપરના હેવાલથી જામી સતાજી વિ. સં. ૧૬૨૫ ના માહા વદ ૧૪ ના દિવસે ગાદીએ આવ્યા. અને તે પછી વિ. સં. ૧૬૭૩ ના ફાગણ સુદ ૧ ના રોજ જસાજી ગાદીએ આવ્યા એ હિસાબે ૪૭ વર્ષ ત્રણમાસ ૧૮ દિવસ જામસતાજીએ રાજ્ય કર્યું કહેવાય.
કુમારશ્રી જશાજીએ ભૂચરમેરી પછી નવાનગર સ્ટેટ, કેવી રીતે પાછું મેળવ્યું તે વિષે વિભાવિલાસમાંની હકીકત.
ભૂચરમોરીને અંતે જામશ્રી સતાજીએ નાના કુમારશ્રી જશાજીને તેઓના મામા સોઢા જોધાજી તથા પોતાના નાના બંધુ રણમલજી (શિશાંગવાળા) સાથે કેટલાક માણસે આપી, બાદશાહ હજુર દિલ્હી મોકલ્યા, અને દિલ્હીના પઠાણું રૂસ્તમખાન (જેઓ બાદશાહના અમીર હતા,) ઉપર ભલામણ પત્ર લખી આપ્યો, એ રૂસ્તમ ખાં પઠાણુ મકરાશરીફની હજ કરી વળતાં જામનગરમાં આવી જામશ્રી સતાજીને મળ્યા હતા, અને જામશ્રીએ તેને દશ દિવસ સુધી રોકી ઘણી ખાત્રી કરી, પોષાક તથા પિતાને ચઢવાનો એક ઘોડો આપી, પાઘડી બદલ ભાઈ ઠરાવ્યો હતો, અને પોતે (જામીએ) તેના કહેવાથી દાઢી રાખી હતી. તથા તેની કામ કાજ ફરમાવવાની અરજ ઉપરથી કોઈ વખત દિલ્હીમાં કામ પડે ત્યારે મદદ કરવાનું વચન લીધું હતું. - જશાજી દિલ્હી જઈ પઠાણ રૂસ્તમખાનની મદદથી બાદશાહને મળ્યા હતા, તે વખતે બાદશાહની એક પ્યારી હુરમ, કે જે પિતાનો શાહજાદો ગુજરી જવાથી ગાંડી થઈ ગઈ હતી. તેણે એક દહાડે જાળીમાંથી કુમારશ્રી જશાજીને જોયા. અને કુમારશ્રીની અણસાર શાહજાદાના જેવીજ હવાથી હુરમે “મારો શાહજાદો તો આ રહો, માણસ ગુજરી ગયાનું કેમ કહે છે” એમ કહી બાદશાહની પરવાનગીથી જશાજીને જનાનામાં બોલાવ્યા, જશાજી અંદર જતાં જ હુરમ તેને બેટા, બેટા, કહી બેલાવી, હવા લાગી, રડવાથી હૈયું ખાલી થતાં, જીવ ઠેકાણે આવ્યા, અને ત્યારથી હુરમ જશાજીને હંમેશાં પિતાની પાસે રાખવા લાગી, જશાજીના મામા
Page #256
--------------------------------------------------------------------------
________________
'||TAT CHીનીTI
INHIBIDRAG
(૪) જામશ્રી ૭ જસાજી (૧).
(૫) જામશ્રી ૭ લાખોજી (૧)
આ (પૃષ્ટ ૨૨ ૮)
Page #257
--------------------------------------------------------------------------
Page #258
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ.
(અગિઆરમી કળા)
(૩૬) (૪) જામશ્રી જશાજી (૧ લા)
( ચંદ્રથી ૧૭૩ શ્રી કૃષ્ણથી ૧૧૮ ) (વિ. સ. ૧૬૬૪ થી ૧૬૮૦ સુધી ૧૬ વર્ષી) પાટવી કુમારશ્રી અજાજી ભુચરમારીના યુદ્ધમાં કામ આવતાં તેમજ તેઓના પાટવી કુમારશ્રી લાખાજીની નાની ઉમર હાવાથી તેના લાભ લઈ, તથા દિલ્હીથી પાતે રાજ્યની લગામ સ્વતંત્ર મેળવી આવવાથી વિ. સ. ૧૬૬૪ માં જામશ્રી જશાજી જામનગરની ગાદીએ બીરાજ્યા.
વિ. સ. ૧૬૬૫ માં ખાન આઝમ મિરઝાં અઝીઝકાકા ફરીને ગુજરાતના સુએ નિમાયા. પણ આ વખતે તે ઘણીજ જૈફ ઉંમરે પહોંચેલા તેથી તેણે પેાતાના એટા જહાંગીર કુલીખાનને પેાતાના વતી થ્રુટિ તરીકે અમદાવાદ મેાકા એજ સાલમાં અહુમદનગરના હાકેમ મલીકઅ ખરે પચાસ હજાર ધાડેસ્વારો લઈ ગુજરાત ઉપર સ્વારી કરી સુરત અને વડાદરા લુટી લીધાં, એ પ્રમાણે ફરી ન બને માટે ગુજરાતના સુક્ષ્માએ રામનગર (ધરમપુરના રાજ્યમાં છે.) તેમાં ૨૫૬૫૦ સ્વાતુ ત્યાં થાણુ રાખ્યું. તેમાં ગુજરાતના બધા રાજાઓએ ઘેાડ' થાડું' મદદગાર લશ્કર મેકલ્યુ હતુ. તેમાં જામશ્રી જશાજીએ પણ ૨૫૦૦) અઢીતુજાર સ્વારોની મદદ માકલી હતી.
૨૨૯
સેાઢા જોધાજી બહુ બુદ્ધિમાન હતા. તેમને તુર્કાના વિશ્વાસ નહિં આવવાથી વિચાર કર્યો કે “ જશાજીનું રહેવુ હંમેશાં જનાનામાં થાય છે. તેથી બાદશાહ પાસે કાઇ ચાડીચુગલી કરે તેાપણુ હરકત ન આવે તેવી ગાઠવણ કરવી” તેવા વિચાર કરી એક વજ્ર કહેોટા બનાવી કુમારશ્રીને પહેરાવ્યા અને ઉપર જામનગરી (મુઠીયું) તાળું વાસી, કુંચી પાતા પાસે રાખી, તે વિષે દુહેઃ
दुहो - वजर का किली
पहराय वह, मुके महल मुझार ॥
પોતાને, ધાળવી ધારી ॥ ૨॥
વ
""
કેટલેક દિવસે બાદશાહ પાસે ક્રાઇએ ચાડી કરી, તેથી બાદશાહને શક આવતાં તેમણે જશાજીને ખેલાવી પેાતાની પાસે ચાર પહેાર રાખ્યા. થાડા વખત ગયા પછી કુમારશ્રીને પેશાખની બહુ હાજત થવાથી તેણે ઉતારે જવા રજા માગી તેથી બાદશાહે હમામખાનામાં જઇ પેશાબ કરી આવવાનું કહ્યું. ત્યારે જશાજીએ હાથ જોડી અરજ કરી અે મારા મામાએ મને વજ્ર કહેાટા પહેરાવ્યા છે. અને કુચી તેએની પાસે છે. તેથી તે કુંચી આવે ત્યારેજ ખુલાસા વાય.” એ સાંભળી ખાદરાહે જનાનખાનની તમામ કુંચીએ મંગાવી વજ્રકછેાટા ખેાલવા મહેનત કરી, પરંતુ તાળુ' જામનગરી હેાવાથી એકેય કુંચી લાગુ પડી નહિં. તેથી બાદશાહે તેના મામા પાસેથી કુંચી લાવવા માણસ મેાકયેા પરંતુ મામાએ કુંચી આપી નહિ' અને કહ્યું કે જો જશેાજી ખુદ અહિં આવે તાજ કહેટા ઉધડે તે જોખમી કુંચી કાઇને અપાય નહિ માણસે આવી જાહેર કરતાં, બાદશાહે કુમારશ્રીના જશાજી એમામાને ખેલાવવા ત્યારે કહ્યું, અરજ કરી કે સાહેબ મારા મામાને જખમને લીધે એક આંખ હાવાથી તેએ બાદશાહી
""
..
Page #259
--------------------------------------------------------------------------
________________
ર૩૯
:
'
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
વિ. સં. ૧૯૭૨ માં જ્યારે દિલહીને શહેનશાહ જહાંગીરબાદશાહ ગુજરાતમાં આવ્યો અને મહી નદીને કિનારે છાવણી નાખી રહ્યો હતો. તે વખતે ગુજરાતના સિમાડા ઉપર આવેલ દાહોદ ગામની બાદશાહે ભેટ લીધી તે વખતે જામશ્રી જશાજીએ તે મુકામે શહેનશાહ જહાંગીરની ત્યાં મુલાકાત લઇ પચાસ કુછી ઘોડાઓ અને એક સેનામહોરે ભેટ કર્યો. તેની અવેજીમાં બાદશાહ જહાંગીરે બે હાથી, બે ઘોડા અને રત્નજડીત ચાર વીંટીઓને જામશ્રીને પષાક આપે હતો.
જામશ્રી જશાજીની કારકીર્દીમાં રાયસીશાહ આદીક પાંચહજાર ઓસવાળ વાણુઆઓ જામનગરમાં આવી વસ્યા હતા. અને તેઓના વેપાર રોજગારની સગવડતા માટે જામી જશાજીએ તેઓની અડધી જાત માફ કરી હતી. તે જૈન ગૃહસ્થાએ વિ. સં. ૧૬૬૮ ના શ્રાવણ સુદ ૫ ને દિવસે એક વિશાળ જૈનમંદિર બાંધવાનો પાયો નાખ્યો હતો. જે બાંધકામમાં સલાટ આદિ ૬૦૦ કારીગરે કામે લાગ્યા હતા. ' જામશ્રી જશાજી હળવદના રાજ ચંદ્રસિંહજીની બેન વેરે પરણ્યા હતા. એક વખત વર્ષાઋતુની રાત્રે જામશ્રી જશાજી તે ઝાલીરાણુ સાથે શેત્રુંજબાજી કચેરીમાં આવી શકે તેમ નથી” બાદશાહે કહ્યું કે “માફ કરૂં છું ભલે આવે.” એમ કહી માણસ એકલતાં, સેઢા જેઘાજીએ કચેરીમાં આવી. બાદશાહને સલામ કરી, તેઓના રૂબરૂ પિોતે જ કછોટો ખોલ્ય. અને જશાજી હમામખાનામાં જઈ પિશાબ કરી આવ્યા.
રજપુતનું આવું સખત બ્રહ્મચર્ય ફરજીયાત પળાતું જઈ બાદશાહ ઘણું ખુશી થયા. અને જશાજીને કહ્યું કે જે માગે તે આપવા તૈયાર છું” તેથી સોઢા જેઘાજીએ હાથ જોડી અરજ કરી કે “સાહે...! બાંહ્ય ગ્રહ્યાની લાજ રાખી, જશાજીને તેનું રાજ્ય પાછું આપી, અને ઘેર મોકલે એટલે આપે સર્વસ્વ આપ્યું છે.” તેથી બાદશાહે કુંવરને જામનગરનું રાજ્ય પાછું આપવાનો પરવાનો લખાવી આપી, સિકકે, માઈ મુરાતબ, અણુમુલ આશા લકડી” પાંચ હાથી, એકસઠ ઘોડા, અને અસંખ્ય રૂપીઆ આપી શીખ દીધી. ત્યાંથી જશાજી જનાનખાનામાં હુરમ પાસે રજા લેવા ગયા. અને હુરમે જોઈએ તે માગી લેવા કહેતાં, કુમારશ્રીએ હુરમના હાથ ઉપર હમેશાં રહેતું સેનાનું માદળીયું માગ્યું હુરમેં તે ન માગવા ઘણું સમજાવ્યા, અને બીજું કંઈ માગવા કહ્યું પણ જશાજીએ હઠ છોડી નહિ. તેથી હુરમે રીંસ કરી માદળીયાનો ઘા કરી, જશાજીના ખોળામાં નાખી કહ્યું કે “બેટા તારા દેહનું જતન કરજે, આ માદળીયામાં મેં હળાહળ ઝેર જમાવી રાખેલ છે, માટે સંભાળી રાખજે” એમ કહી કેટલાએક દાગીના અને સારી સારી ચીજે ભેટ આપી, તે લઈ જશે, પઠાણ રૂસ્તમખાનને મળતાં, રૂસ્તમખાને પણ પિોષાક દઈ, જામશ્રી સતાજી ઉપર કાગળ લખી આપ્યો. તે લઈ કુમારશ્રી સૌ માણસો સાથે જામનગર આવ્યા. પરંતુ સરબંધીના પગારની ચેમાઈ ચડી ગઈ હતી, અને ખજાનામાં તે
સોરઠી તવારીખના કર્તા ચંદ્રસિંહજીની દીકરી વેરે પરણ્યાનું લખે છે. પણ બીજા ઘણા ઇતિહાસકારે ચંદ્રસિંહજીની બેન વેરે પરણ્યનું લખે છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(અગિઆર્મી કળા) ૨૩૦ ખેલતા હતા. તેમાં રાણીજીનું ધાડુ રમતમાં લઇ લીધુ. અને ધાડુ લીધુ તે વિષે કેટલાક શબ્દો મેલી તેઓને નાખુશ કર્યાં તે ઉપરથી રાણીજી ખેલ્યાં કે એક અમળાના હાથમાંથી નિર્જીવ ધાડુ' લેવું તુમાં શું રણવિરત્વ? જો તમારા બાહુમાં મળ હોય તે હળવદમાં મારાભાઇની ઘેાડારમાંથી ઘેાડા લઇ આવે તેા સાચી વીરતા વાપરી ગણાય.” જામશ્રી જશાજીએ એ વાતના ડસ રાખી હળવદની ધાડારના [રાજ ચંદ્રસિંહુજીના ] ધાડા હરણ કરવા લગભગ છએક માસ સુધી લશ્કરો મેલ્યાં પણ તે માણસે તેમાં કુંતેહમંદ નહીં નિવડતાં, પાછા આવવાથી જામશ્રી વધુ ચિડાયા, અને રાજ ચદ્રસિંહજીનેજ કેદ પકડી લાવવાની યુક્તિ રચી, રાણાવાવના થાણદાર [રણગી વીર] શંકરદાસ દામાદરદાસ. નાગરને [રાજ ચદ્રસિંહજીને પકડી લાવવા] હળવદ માલ્યા.
એ મુત્સદ્દી નાગર ગૃહસ્થે હળવદ જતાં સમાચાર જાણ્યા કે રાજ ચદ્રસિંહજીના કુમારશ્રી ગુજરી ગયા છે તેથી તે રાજસાહેબ રૂબરૂ ખરખરે જવાના મિસ લઇ ચારસા ધાડેસ્વારો સાથે રાત્રિ પડતાં હળવદમાં દાખલ થયા. મહેલ નીચે ધાડવારાને ગાઢવી પોતે રંગમહેલ ઉપર ગયા. શંકરદાસને રાજસાહેબ સાથે સબંધ હાવાથી તે અવાર નવાર હળવદ આવતા વળી હાલ શાકના પ્રસંગ હાવાથી ખરખરો કરવા માટે મહેલ ઉપર જતાં તેને કોઇએ અટકાબ્યા નહિં. રંગ
॥
વખતે તેટલી કારી શાલીક નહેાતી, તેથી જામ સતાજીને ખંભાળીએથી તેડાવ્યા. પરંતુ તે આવ્યા નહીં પણ ઉલટુ' કહેવરાવ્યું કે ‘મારા ઉપર આંહીના વેપારીઓનું કરજ થયુ છે, તે કારીએ મેાકલા એટલે તે ચુકવીને પછી આવુ ‘’ આ પ્રમાણે તેએર્બી પણુ ખરચી ખુટ હાવાથી કુમારશ્રી જશાજીએ નીચેના ઉપાય કર્યાં. ।। વન્દ્વી અંત્ ॥ खंभालीयेस सत्रसाल खांम || दुःख सहत रेत नहीं पास दाम ॥ खरचीस खूट जांणे खराय । उत कियो एक जशवंत उपाय ॥ १ ॥ उ क्रेस तखत बेठो उदार ॥ करसल बुलाय सब कामदार ।। हल सर्वे आय हाजर स होय ॥ कर कुनस उभ आगें स कोय ॥ २ ॥ उचरे बोल जशवंत एह, ।। सत्रसाल जाम क्युं दुःख सहेह || कह तुमस जसा कामोदकार, || हे खडा पास ટ્વીનર હાર || ર્ ॥ वृधमानशाह देसह दिवांन ॥ नों लाख लही इनपें निदांन ॥ दश पंचशत सह कामदार, || सब एक एक लींना कर कोटी आध मेळीस कीध, ॥ सत्रसाल जाम पित पुत्र दोय भेटे समेंम ॥ आनंद ओघ वरते
तेडेस
संभार ॥ ४ ॥
लीध ॥ अनेम ॥ ५ ॥
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
મહેલમાં રાજશ્રી ચંદ્રસિંહજી [જાગતા] સુતા હતા. ત્યાં જઇ તે તકના લાભ લઇ તેને કેદ કર્યાં. તેવામાં રાજસાહેબના માતુશ્રી ત્યાં આવ્યાં, અને મહેલ નીચે જોતાં પાતાના એકપણ સિરબંધી જોવામાં આવ્યા નહિં. પરંતુ શંકરદાસના માણસોથી મહેલને ઘેરાયેલા જોયા. શંકરદાસે પણ બુદ્ધિચાતુર્ય વાપરી, માસાહેમને વચન આપ્યુ કે “હું; થોડા દિવસ માટે રાજસાહેબને મારા સાથે તેડી જાઉં છું અને પાછા હું જાતે આવી પહોંચતા કરી જઇશ.” એમ કહી રાજ ચંદ્રસિંહજીને સાથે લઇ સહુ ધોડેસ્વાર થઇ રવાનાં થયા અને ઘેાડા દિવસમાં જામનગર આવી જામશ્રી જશાજી પાસે રજી કર્યાં.
જામ જશાજીએ મદહાસ્યથી કટાક્ષ કરી કહ્યું કે “રાજ પધારો ‘“એ ઉપરથી” ચંદ્રસિંહજીએ જવાબ આપ્યા કે એમાં આપ હસે છે શુ? શંકરદાસ નાગર, જે એક બ્રાહ્મણ છે તેણે મને છેતર્યાં, અને ખરેખર આપણે રાજપુતા બ્રાહ્મણથી છેતરાઇએ તે નામેાથી ન ગણાય’
રાણીજીએ આ બનાવ ચક્રમાંથી જોયા અને જામસાહેબના ઇરાદા, રાજસાહેબને બંદીવાન તરીકે રાખવાના જણાતાં, તે મનમાં બહુજ ચિડાયાં, અને તે વૈર લેવાનું મનમાં રાખી, શકરદાસ નાગરને રાજસાહેબને સહિસલામત હુળવદ પહોંચાડી દેવાનું ખાનગી કહેરાવ્યું. શંકરદાસે પણરાજસાહેબને તથા તેઆના માતુશ્રીને વચન આપેલ હાવાથી તેમજ જામસાહેબ પાસે રાજસાહેબને રજી કરવાનું કાર્ય પૂર્ણ થયુ' હોવાથી, તેજ દિવસે પેાતાના ચારસા લડવૈયા સ્વારો
અ—‘ પિતાજી પૈસા વિના દુ:ખી થાય છે” અને તેથી ખંભાલીએ રહે છે એમ જાણી જશાજીએ જબર જસ્તીથી ગાદીએ બેસી સ અમલદારાને ખેલાવી કહ્યુ કે “ તમે સર્વાં બેઠા છતાં જામશ્રી પૈસાનું દુ:ખ ક્રમ સહે? તમારા જેવા હારા કારભારીઓ જેની પાસે હાય તેને પૈસાનું દુ:ખ કેમ રહેવું જોઈએ '' એમ કહી, વર્કીંમાનશાહુ નામના દેશ દિવાન પાસેથી નવલાખ કારી, અને બીજાએની પાસેથી પણ યથા યેાગ્ય લખું, અ કરે।ડ કારી ભેળી કરી, અને જશાજીએ ખાંભાળીએથી જામશ્રી સતાજીને તેડાવ્યા તે આવતાં બાપ મળી આનથી રાજ્ય કરવા લાગ્યા.
દીકરા
એક સમયે ખુસીથી બેઠા હતા ત્યાં યુદ્ધની વાત ચાલતાં જેસા વજીરનું કહેલું. લામા (કાઠી)ની હરામ ખારીનું વચન યાદ આવ્યુ. તેથી જામશ્રી સતાજીએ કુમારશ્રી જસાજીને હુકમ કર્યાં કે “ ફાજ તૈયાર કરી લેામાકાઠી પર ચડાઇ કરો ” તેથી જસાજીએ જોશીને તેડાવી શુભ મુહુર્ત જોવરાવી શહેર બહાર ઝ ંડા ખડા કરાવી પ્રસ્થાનને તંબુ ખડા કર્યા, દસ દિવસની અંદર સ* ફાજ એકઠી કરી,નગારા પર ધેાંસા દઇ ફે।જ ચલાવી ખરેડી(ખેરડી)નામના ગામને ધેરા ધાણ્યેા, વીરાને પડકારી ગામ ભાંગી અંદર દાખલ થયા, તરવાર ચલાવી ધણાકાનાં માથાં રડાવી, ઘણા કાઠીઓનું સુડ કાઢી નાખ્યું, લામાના વંશમાં એકને બચાવા દીધો નહી, અને લામાને પણ માર્યાં, ખરેડી ગામને લુટી લગડી જીતના નગારાં બજાવી, પૌરસના ભર્યાં જસેાજી જામનગર પધાર્યાં,
Page #262
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (અગિરમી કળા) ર૩૩. સાથે રાજસાહેબને પાછા હળવદ પહોચાડવા ગયો. આ વાતની ખબર જામ જશાજીને થતાં, પાછળ કેટલુંક સિન્ય મોકલ્યું પરંતુ તે સિન્યને લગભગ હળવદની સરહદે ભેટો થયો. ત્યાં શંકરદાસ નાગર બહાદુરીથી સામે લડવ્યો, અને રાજસાહેબ કેટલાક અંગરક્ષક સાથે હળવદમાં સહિસલામત પહોંચી ગયા. અને એ લડાઈમાં વિર શંકરદાસ પોતાના કેટલાક સિનિકે સાથે મરણ પામ્યો. 1 જામશ્રી જશાજીના મરણ વિષેની બે વાત છે. (1) કેઇ ઇતિહાસકાર લખે છે કે ઉપરના બનાવના પરિણામે ઝાલીરાણીએ જામશ્રી જશાજીને દગાથી માર્યો (વિ. સં. ૧૬૮૦) (૨) ત્યારે વિભાવિલાસમાં જશાજામના મરણની હકીકત ઉપઉનાથી સાવ જુદા જ પ્રકારની છે કે એક વખત રાજ્ય કચેરીમાં સર્વ અમીર ઉમરા સાથે જામશ્રી જશેજી સિંહાસન ઉપર બિરાજ્યા હતા, તે વખતે જામશ્રી અજાજીના પાટવીકુમાર શ્રી લાખોજી તથા વિભેજી કચેરીમાં આવતાં કેઇએ પણ તેઓને સલામ કરી નહિં પણ નાગવછરના દીકરા અલીવજીરે ઉભા થઈ, “ઘણી ખમા! જીએ જામ” કહી સલામ કરી, એ જોઈ જામ જશાજી ક્રોધ કરી બોલ્યા કે “તારે જામ કેણુઝ અલીવજીરે—જામ લાખા તરફ આંગળી ચીધી કહ્યું કે “સાચે જામ એ છે ત્યારે જામ જશાજીએ કહ્યું કે “હું કેણી અલીવજીર કહે “આપ જામસાહેબના કાકા, પણ જમતે-આ-જામલાખે છે,”, જામ જો કહે, “તારે જામ હશે તે તને ઉગારશે. સવારમાં તૈયાર થઈ રહેજે હું તને મારીશ.” “મારે કે જીવાડો એતો આપ ધણુ છે” એમ કહી અલીવર સલામ કરી, ઘેર આવી, પોતાના ભાયાતને તેડાવી સઘળી હકીક્ત કહી..
સૌ ભાયાતોની સલાહથી તે રાતમાંને રાતમાં એક પત્થરોકેટે તૈયાર કરી, જાબદો કરી બેઠે, સવાર થતાં જામ જસાજીએ, વજીરને મારવા માટે, તથા એ કેડે પાડવા માટે, તોપ તથા ફોજની તૈયારી કરી, તેટલામાં “માલ” નામને જોઇ, કે જે જામ જશાજીનું રડું કરતો હતો, તેણે જશાજીનેં કહ્યું કે “સિરામણી કર્યા વિના કદી ન જવાય, હું જલદી સાકર નાખી દૂધને પવા તૈયાર કરી, આપું તે આરેગી .” આમ કહી ભોઇએ હુરમે આપેલા માદળીયાનું ઝેર ભેળવી. દૂધ પીવા જમવા આપ્યા. ને જશેજી જમતાં [એક બે કેળીયા ખાતાંજ ] ઢળી પડયા, એ ખબર થતાં અલીવજીરે દરબારમાં આવી રાજ રીતથી માંડવી બનાવરાવી. વિધિ સહિત જશાજીની દાહ ક્રિયા કરાવી. અને હરામખેરી કરનારા માલાભાઇને ધારતળે કાઢો (મારી નંખાવ્યો.) - ઉપર મુજબ જામશ્રી જશાજી પિતાના બાહુબળથી રાજ્ય મેળવી સેળ વર્ષ રાજ્ય કરી વિ. સં. ૧૬૮૦ માં કૈલાસવાસી થયા. - ઈતિ શ્રીયદુવંશપ્રકાશે એકાદશીકી સમાપ્તા.
* એ કઠો બજારની લાઇન દોરીમાં આવતાં હાલમાં કાઢી નાખવામાં આવેલ છે. તે શાકમારકીટની સામેની લાઈનમાં હતો અને તે વછરના કાકા તરીકે ઓળખાતો હતો.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) - શ્રી દ્વાદશીકળા પ્રારંભ: -
(૩૭) (૫) જામશ્રી લાખાજી (૧ લા) (ચંદ્રથી ૧૭૩ શ્રી કૃષ્ણ થી ૧૧૯) (વિ. સં. ૧૬૮૦ થી ૧૭૦૧ સુધી ૨૧ વર્ષ)
જામશ્રી સતાજીના પાકવિકુમારશ્રી xઅજાજી જે ભુચરમોરીના મહાન યુદ્ધમાં કામ આવ્યા, તેને બે કુમારે હતા. પાટવી લાખાજી અને ફટાયા વિભાજી.
જામશ્રી લાખાજી જ્યારે નવાનગરની ગાદીએ બીરાજ્યા ત્યારે દિલ્હીની ગાદીએ બાદશાહ શાહજહાન હતો. તેના વખતમાં ગુજરાતના સુબાએ એક પછી એક નબળા આવતા ગયા તેથી તે તકને લાભ લઈ જામ લાખાજીએ પોતાનું લકર ખુબ વધાર્યું અને આસપાસના પ્રદેશ કબજે કર્યો, તેમજ જામશાહી કેરીઓ ટંકશાળમાં ઘણું જ પડાવી. તેને દેશદેશાવરમાં ખુબ પ્રચાર કર્યો, અને બાદશાહને ખંડણી ભરવી બંધ કરી. એ વખતે કાંકરેજ–અને બીજા ઠેકાણુનાં કેની ઠાકરેએ બંડ કર્યું હતું કાઠીઆવાડમાં જામનગરના જામની પ્રબળ સત્તા વધતી જોઇને તથા ગુજરાતના બંડના ખબર સાંભળીને બાદશાહ ગભરાયો તેથી તેણે આજમખાન નામના હોંશિયાર અને બહાદુર પુરૂષને ગુજરાતને સુબો નિમી અમદાવાદ મોકલ્યો. (વિ. સં. ૧૬૯૧) આઝિમખાને ગુજરાતના કેળીઓને નરમ પાડયા. અને કાઠીઆવાડના કાઠીઓને નરમ પાડવા મિરઝાં સાતારખાનને સોરઠ (જુનાગઢ)ની જગીરની ફોજદારી આપી તેથી તેણે કાઠીઓને નરમ પાડયા.
જામશ્રી લાખાજીએ તો આસપાસને મુલક સર કરવા માંડે. અને પિતાની ટંકશાળમાંની લાખે કેરીઓ દેશાવરમાં જવા લાગી તેથી વિ. સં. ૧૬૯૬માં ગુજરાતનો સુબો આઝમખાન શાહી સૈન્ય લઇનવાનગર ઉપર ચઢી આવ્ય, એ વખતે સુલેહ થઇ કે “ જામે બાદશાહી ખંડણ ભરવી તથા ટંકશાળમાં કેરીઓ હવે પછી નવી પાડવી નહિં અને કાઠીઆવાડના કેટલાક બાદશાહી બહારવટીઆઓને જામે પકડી આપવા ” ઉપર મુજબ કેલકરાર થતાં સુબો અમદાવાદ પાછા ગયે. અને એક માસ વિત્યા પછી જામશ્રી લાખાજીએ પાછી કેરીઓ પાડવી શરૂ કરી. તેમજ નવા વર્ષની ખંડણી પણ ભરી નહિં અને સ્વતંત્ર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા.
* જામ અજાજીને ત્રણ રાણીઓ હતી. તેમાં, વાઘેલી રાણીને વિભાજી હતા. એ વિભાજીને જામસતાજીએ વિ. સં. ૧૬૩ માં કાલાવડ પરગણાંના બાર ગામો ગિરાસમાં આપ્યાં હતા, જ્યારે વિ. સં. ૧૬૬૪ માં જામ સત્તાછ દેવ થયાં, ત્યારે વિભાજી પોતાના માતુશ્રી સાથે કાલાવડમાં રહેવા આવ્યા, તે વખતે વિભાજીની ઉંમર ૧૫ વર્ષની હતી, તે વિભાણ વંશના રાજકોટ અને ગોંડલ સ્ટેટની શાખાની હકીકત, આ ગ્રંથના દ્વિતીય ખંડમાં આપવામાં આવી છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (द्वादशी जा -: जामश्री लाखाजीना गुणवर्णननो छप्पय :पुरो तेज प्रताप, भयो अजमल सुत भारी ॥ अफर हुकम नव फरे, धरा पछम छत्रधारी ॥ न्याय अदल नृपनीत, दनोदन अधिक द्रशावे ॥ मोज उदधि मनमोट, प्रजा सुख चोगण पावे || रंग राग रोज नवनव रहस, कहां लगी बरनन करे || तखतेस नगर लखपत तपे, सुरंद हुत दिसे सरे ॥ १ ॥
અ—અજા જામના પુત્ર ગાદી ઉપર પાતાના તેજ પ્રતાપથી તાવા લાગ્યા અને અણુફેર હુકમ ચલાત્રવા લાગ્યા. એ પશ્ચિમધરાના પાદશાહે અદ્દલ ઇન્સાફ કરવા લાગ્યા. તેમજ રાજનીતિથી રાજતંત્ર ચલાવતાં રાજ્યમાં સર્વ પ્રજા સુખથી વરતવા લાગી. અને સમુદ્રની પેઠે ઉદારતાની વેળ ચડવા લાગી. તેમજ હુંમેશાં નવા નવા રંગરાગથી દિવસો વિતવા લાગ્યા, કવિ કહે છે કે હું ક્યાં સુધી વન કરૂ`? જામશ્રી લાખાજી તેા નગરના તખ્ત ઉપર ઈંદ્રથી સરસ વૈભવે ભાગવતાં
करे
वजीर
શાશવા લાગ્યા.
નાગવજીરના પુત્ર અલીવજીર કે જેણે જામ જાજી સામે ખડ ઉઠાવી, જામ લાખાજીને ગાદીએ બેસાર્યાં હતા. એ વાત ઉપર આવી ગઇ છે. એ અલીવજીર ઉન્મત્ત થઇ જામલાખાજીના હૂકમની પણ અવગણના કરતા નિઃશંકપણે વવા લાગ્યા. તેથી જામ લાખાજીએ તેને મરાવી નાખ્યા તે વિષે કુહા છે કે-दुहा— पास वजीरस पुछणे, बड अल्ली
बुधवंत ||
चले
उन्मत ॥ १ ॥
दारु पाय ||
शंकन माने शामरो, आप करते दिन विता कही, एकह गोठ बनावी बागमे, वहां रंगराग रचीया रहस, पघळा जुगते गोठ जीमावते, उहां दगो उपजाय ॥ अली दगासे मारीयो कीयोस पुरण काम ॥ हर जाणे जो का हुओ, काहु लहयो न नाम ॥ ४ ॥ भांग्यो जोर बजीरको, अतबळ बाढे आप || जाम लखपत जोयीओ, पुरो तेज
३ ॥
प्रताप ॥ ५ ॥
૩૫
અ—અલીવજીર વ રાત કરવા લાગ્યા. પણ જરાપણ શકી નિહું રાખતાં ઉન્મત્તાથી વવા લાગ્યા.
उपाय |
बुलाय ॥ २ ॥
તેમાં પ્રતિદીન લાખાજીના કેટલાએક દિવસ વીતતાં
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૬ શ્રીયદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) જામ લાખાજીએ વિચાર કી સહીવાડીમાં ગાઠ કરી, વજીરને તેડાવી, દારૂપાઈ તેના સર્વ ભાઈ બ્રીજા સહીત જીવતે ખાડામાં દટાવી દીધા. અને એમ થયાની કેઇને ખબર પણ પડી નહિ. આમ વજીરનું જોર ભાંગી, લાખાજી નિષ્કટંક રાજ્ય કરવા લાગ્યાં. અને ગાદી ઉપર તેજ પ્રતાપથી તપવા લાગ્યા.'
જામશ્રી લાખાજીને સાત કુંવરે હતા. તેમાં પાટવી ૧ રણમલજી, ૨ રાયસિહજી, ૩ જશે” (એ ત્રણેય સહોદર ભાઈઓ હતા) ૪ હરભમજી, ૫ કરણજી, ૬ સત્તાછ. ૭ ડુંગરજી.
પાટવીકુમાર રણમલજી ગાદીએ આવ્યા હતા. બીજા કુંવર રાયસિંહજીને આમરણ ૩ જશાજીને ધ્રાફા ૪ હરભમજીને મોખાણ ૫ કરણુંજીને બેડ, ૬ સતાઇને ખાનકોટડા, એમ બાર બાર ગામના પરાણુઓ: આપવામાં આવેલ હતા. અને સાતમા કુંવર ડુંગરજી, તે નાનપણમાં જ ગુજરી ગયા હતા.
- ઉમર મુજબ એકવીશ વર્ષ રાજ્ય ચલાવી વિ. સં. ૧૭૦૧ માં જામશ્રી લાખાજી સ્વ સિધાવ્યા.... . .
(૬૮), () જામશ્રી રણમલજી (લા) 6e. (ચંદ્રથી ૧૭૪ શ્રી કૃષ્ણથી ૧૨૦)-- (વિ. સં. ૧૭૦૧ થી ૧૭૧૭ સુધી ૧૬ વર્ષ)
- એ જામ રણમલજી બહુજ વૈભવશાળી અને માછલા હતા, તેના વખતમાં ખાસ કાંઈ જાણવા યોગ્ય બનાવ બન્યો નથી. પરંતુ તેમના જીવન પ્રસંગને એક બનાવ કાવ્યમાં મળતાં અત્રે લખવામાં આવે છે– छप्पय-एक समे मन आण, सहल करवा नीसरीया ॥
- જે સાથ q, મારાં સ૬ મીયા | : Sોતે માં બાર, મન કોણ પાયા
હેત ટેવત તેર, માપ : વીર માયા | જીગા પુન રે , તો અસર કરે છે.
रंगराग नृत्य कर नायका, निसरह त्यां मोजस करे ॥ १॥ दोहा-करे मोज आनंदकृत, रहीया एकसरेन ॥ આ તો અમૃત મય, ટ્રોલ ટાર, દેન | ૨ //
પણ નોળી કરે, અને પરમાર
साथ अतितण सो हरे, सोभा अंग सवाय ॥ ३ ॥ જ વિ. વિ. માં લખે છે કે જશાને પાંચદેવળાંના બાર ગામો મળ્યા હતા. અને તે ગિરાસો રણમલ જામે આપ્યા હતા.
Page #266
--------------------------------------------------------------------------
________________
||: जाम श्री साजा ॥ना
(૭) જામશ્રી ૭ રાયસિ‘હુજી (૧)
3
IRDSD
(૬) જામશ્રી ૭ રણમલજી (૧)
(પૃષ્ટ ૨૩૬)
Page #267
--------------------------------------------------------------------------
Page #268
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (દ્વાદશી કળા) ર૩૭ देख अतितण दुरमति, उत्पन भयी स आय ॥ माणस छोटा कन लगा, भावि जोग मनाय । ४ ॥ गयो अतितस गाममे, भिच्छालेण सुभाय ॥ अतितण सो संध आदरी, बाताकरी बणाय ॥ ५ ॥ अतितण जद उचरी, मुणहो वात सपूर ॥ जोगी क्रोधी अगन जळ, मारे मरे जरुर ॥ ६॥ वात करंता वारहे, आयो जोगी एम ॥ करते हाथस तेगकुं, ततखण खेंचीतेम ॥ ७ ॥ हुवोस हडचो हक बकां, तेग झपट तीणताळ ॥ .. अंगलगा अबधूतने, केता धाव कपाळ ॥८॥ बावो मरतां बोलीयो, बचन कहे अवचाळ । भोगवते यह भामीनी, काळ होसी ततकाळ ॥९॥ अबळा ले घर आवीया, सो दिन कियो संजोग । इंद्रि रोगस उपन्यो, लागी अगनि लोग ॥१०॥ अतपिडा घट उपनी, नेकस रह्यो न जाय ॥ दिन दिन पीडा अधकता, अहनिस तलफत जाय ॥११॥ मंत्र जंत्र ओषध मळे, केकस किया प्रकार ॥ करते हकमत कोयरी, लागी नहिं लगार ॥१२॥ पीछे यों परियाणीया, दिनो बाढ दिराय ॥ चतुराइ कुछ ना चले, होणी होइ रहाय ॥१३॥ रावण चंद्रह सुरपति, वाळ बळी बळवंत ॥
तेही सेवत परत्रीया, अवगण हुवा अनंत ॥१४॥ અર્થ-એક સમયે હાથી ઘોડા તથા અમીર ઉમરાવે વિગેરેને સાથે લઇ જામશ્રી રણમલજી પિતાને પ્રદેશ જેવા નીકળ્યા. મહાલ તથા જાગીરે જોતાં જોતા કાલાવડ પધાર્યા. કાલાવડને પાદર મુકામ થતાં અમીર ઉમરા પોતપોતાની મીસલ પ્રમાણે ઉતર્યો. જામશ્રીએ ત્યાં કચેરી કરી રાગરંગ કરાવી, આનંદથી રાત વિતાવી, સવારે ભાવિની પ્રબળતાને લીધે એ બનાવ બન્યો કે કાલાવડન પાદરમાં ઉતરેલા એક જગીની સાથે એક અતિ રૂપાળી અતિતણ હતી તે જામશ્રીના જોવામાં આવી, અને હલકાં માણસે પણ પડખે ચડયાં. તેથી તે અતિતણથી વાત ચલાવી કે “તું જે ચાલતો તને પાસવાન કરી અમારે રાજા જનાનામાં
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) રાખે અતિતણે કહ્યું કે “આ વાત જવા ઘો જોગી મહાક્રોધી છે, અગ્નિ તથા જળ જેવા છે અને મારે કે મારે એવા છે, જોગી ગામમાં ભિક્ષા માગવા ગયા છે. તે જે આવશે તો ધિગાણુ થશે એટલામાં જોગી ભિક્ષા માગી આવ્યા, અને જોયું તો માણસે અતિતણથી વિષ્ટી કરી રહ્યા હતા. જેગી તુરતજ તરવાર ખેંચી ધિગાણું કરવા લાગ્યો. અને જામશ્રીના માણસો પણ તરવાર ખેંચી જગીપર વળ્યા. જેગી ઘામાં ચકચૂર થઈ ધરતી ઉપર પડશે. પડતાં પડતાં બોલ્યો કે “રાજા
આ સ્ત્રીને તું લઈ જાય છે. પણ તું આને સંગ કરીશ તો તારા પ્રાણ જશે પછી જામશ્રી તે સ્ત્રીને લઈ ઘેર પધાર્યા. અને એજ ત્રિમાં સંગ પણ કર્યો, તેથી તે વખતે જ ઇંદ્રિયમાં બળતરા ઉત્પન્ન થઈ, જરાવાર પણ જપ વળે નહિં. એવી દિવસે દિવસે પીડા વધવા લાગી, ઘણાં મંત્ર, જંત્ર, તથા ઔષધો કર્યા પણ કાંઇ ફેર પડ્યો નહિં. ભાવિ આગળ કાંઇ ચાલતું નથી એમ ધારી છેવટમાં ઇંદ્રિયને કપાવી નાખી. રાવણ, ચંદ્ર, ઇંદ્ર, અને વાળી, તેઓ મહાબળવાન છતાં પણ તેઓને પરસ્ત્રીના સંગથી ઘણું અવગુણ થયા હતા, તેમ જામ રણમલજીને પણ થઇ. ઉપરનો બનાવ બન્યા પછી જામશ્રી રણમલજી હમેશા ઉદાસ રહેવા લાગ્યા જામશ્રી ઇડરના રાઠોડના ભાયાતની દીકરીને પરણેલા હતા. તે બાઈપર ઘણું મહેરબાની થવાથી તેના કબજામાં આવી ગયા. તેથી એ બાઈએ પોતાના ભાઇ ગોવર્ધન રાઠોડને તેડાવી સ્વતંત્રતાથી સઘળું રાજ્યનું કામ કરવા લાગ્યાં. ગેવધને અણફર હુકમ ચલાવી કારભારીઓ પણ પોતાની વગના રાખ્યા. રાજ્યના જુના સવ અમીર ઉમરાને દૂર કરી મેલ્યા. અને જામના સર્વ ભાયાતને નગરમાં આવવાની બંધી કરી, આવો બંદોબસ્ત કરી એક xકૃત્રિમ કુંવર ઉત્પન્ન કરી જામશ્રીને વધાઇ દીધી કે આપને ત્યાં કુંવર અવતર્યા, જોષીને તેડાવી વેળા લેવરાવી કુંવરનું નામ “સોજી પાડયું.
જામશ્રાએ મનમાં વિચાર્યું કે મારી આવી સ્થિતિમાં કુંવરને જન્મ ક્યાંથી? પણ આ બધું ગવર્ધનનું જ કાવવું છે. મારે હુકમ તો જરાપણ નથી ગેવધનને જ હુઇમ સર્વ જગ્યાએ ચાલી રહ્યો છે. તેના ભયથી હાલારદેશ કંપાયમાન થઇ રહ્યો છે. અને આપખુદીથી તે ઘણે અન્યાયી કામ પણ કરે છે. માટે હવે કાંઇ ઉપાય થાય તો સારું આ વિચાર કરી પિતાના ભાઇ રાયસિંહજી તથા જશાજીને “ગઠનો મિસ બતાવી, ધુંવાવની વાડીમાં બોલાવ્યા. રાયસિંહજી તથા જશોખ હાજર થઈ ઘણું હેતથી ભાઈને મળ્યા જામશ્રીએ એકાંતમાં બેસી રાયસિંહજીને કહ્યું કે– .
ए कृत कुंवर कीनो अकाज ॥ रासंग नग्र तुव बेठ राज ॥
આ કુંવર તરકટને (કૃત્રિમ) બનાવેલ છે માટે મારા પછી નગરની ગાદી તું સંભાળજે અને ગાદીએ પણ તું બેસજે” રાયસિંહજીએ અરજ કરી કે
કાઈ ઇતિહાસકાર કહે છે કે તે કુંવર ગોવર્ધનને જ હતો.
Page #270
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દ્વાદશી કળા) ર૩૯ સાહેબ આપ આમ કેમ બોલે છે? સતાજી અમારે ઘણું છે અને અમે એમના ચાકર છીએ. આપ બાપ બેટાની જડથી અવિચળ રાજ કરો. જામ રણમલજી બોલ્યા કે રાયસિંહજી તમે એમાં સમજો નહિ હું જે કહું છું તે સત્ય કહું છું. વળી મારા દેહની તમને સઘળી ખબર છે. એમ કહી બોલ્યા કે – ॥ छंद पद्धरी॥ व्रणसंकर राजपाटस विराज, लागेस तखत रावळं.लाज ॥
यह माट करहुंबेगह उपाय, जे वचन वृथा मेरो न जाय ॥१॥ હે રાયસિંહજી જો એ વણશંકર સતા–જામ રાવળની નગરની ગાદી ઉપર બેસે તો રાવળજીના તખતને ખટ લાગે માટે તમે ઉપાય કરજે કે જેથી મારૂં વેણ વૃથા ન જાય. રાયસિંહજીએ એ વાત કબુલ કરી. પછી ભાતભાતના ભેજન આરોગી સર્વ ભાઈએ રજા લઇ પોતપોતાના સ્થાને ગયા.
૩ ગોવર્ધન રાઠોડનું કાવત્રુ - ગોવર્ધનના જાસુસેએ ખબર આપી કે જામશ્રી રણમલજીએ:પોતાનાભાઈ રાયસિંહજી તથા જશાજી સાથે ધુંવાવ મુકામે એકાંત કરી કાંઇ મત બાંધ્યો છે.
આ વાત સાંભળી ગોવર્ધનના મનમાં ખટક થઈ, અને તે પ્રગટ રીતે દેષ કરવા લાગ્યો. પછી થોડેક કાળે જામશ્રી રણમલજી દેવલોક-વાસી થતાં, તેમની વિધિ સહિત દહનક્રિયા કરી. ખરચ કરવાની શાહપત્રી' લખવામાં આવી.
જામનગરમાં ગોવર્ધન રાઠોડે એવી આણ ફેરવી કે કોઇપણ જાડેજાને શહેરમાં આવવા દેવો નહિં અને જે મિજમાનો ખર્ચ ઉપર આવે તેને નાગમતી નદીના કિનારે તંબુઓ તણાવી. છાવણીમાં ઉતારવાને બદોબસ્ત કર્યો. –જામરણમલજીના દેવલોક વાસી થયાના ખબર સાંભળી તમામ ભાયાતે પોતપોતાના કુટુંબ કબિલા સાથે વાહનોમાં જામનગર આવવા લાગ્યા. તે વિષે કાવ્ય છે કેदोहा-अणवट सूणतें आवीया, सह जाडेजा साथ ।
रथ गाडी वेलां रखत, सोड मळे समराथ ॥१॥ आवी पाधर उतरे, नदीआं कांठे नेक ॥ निज जाडेजा नगरमे, आवण नदीए एक ॥ २ ॥ यह सारा परिआणीया, को अब कीजे केम ॥ बळ गोवर्धन बांधीओ, आवण जावण एम ॥ ३ ॥ शतपंच करीआ साबदा, बखतरीया इण बार ॥ पंच पंच कर पेसीया, रथ वेलां कर तयार ।। ४ ।। अंदर आवे राणीयां, अवर न आवे कोय ॥ जोपे करीआ जाबदा, खेंच कनातां सोय । ५ ॥
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
ના - જીરૂ સરવા, ગાય ઉત્તર એ છે :
વાં દૃા તેમાં તળી, ત્રફર વાવી તેમ ૬ જ્યારે કોઈપણ જાડેજા ભાયાતને નગરમાં આવવા નહિ દેતાં, નદીના કિનારેજ રાખ્યા, ત્યારે તમામ ભાયાતોએ મળી, વધન રાઠોડનું બળ તોડવા એક મત કર્યો. તેમાં કુમારશ્રી રાયસિંહજીને ધ્રોળના ઠાકારશ્રી જુણુજીએ તથા નવાનગરના જમાદાર ગોપાળસિંહજીએ ઘણું જ સારી મદદ કરી હતી. એ બધાયે મળી ગોવર્ધન રાઠોડને કહેવરાવ્યું કે " કઈ એકલ મરજાદવાળી બાઈએ, નદીને કિનારે જગલમાં રાતવાસો રહે નહિ, માટે બાઈઓને જમાનામાં આવવા રજા આપ તો મોકલીએ” એમ કહી બાઇઓ માટે પડદાવાળા એક રથ મંગાવ્યા. એ ઉપરથી ગોવર્ધન રાઠોડે બાઈઓને દરબારમાં આવવાની રજા આપી અને મંગાવેલ રથે મોકલ્યા, રથે આવતાં ભાયાએ પ૦૦) બખતરીઆ તૈયાર કરી એક એક રથમાં પાંચ પાંચ દ્ધાઓને હથીઆરથી સજ્જ કરી બેસાડી, ઉપર પડદાઓ બાંધી રથ પાછળ બબ્બે માણસે હથીઆર બંધ, રથના રક્ષણ માટે જનાનાની દોઢીથી પાછા આવવાનું કહી મોકલ્યા. અને એક રથમાં કુમારશ્રી રાયસિંહજી તથા ઠાકરશ્રી જીણુજી તથા જમાદાર ગોપાળસિંહજી વગેરે બેઠા. જનાનખાનાના ચોગાનમાં રથે જતાં, દોઢી આગળ જાબદો કરી કનાત ખેંચી રથમાંથી પાંચસે બખતરીઆ યોદ્ધાઓ ઉતરી પડ્યા અને આસપાસના (ગેવધન રાઠેડના) માણસને મારવા લાગ્યા. ગેવર્ધન રાઠોડે ધ્રોળના ઠાકરશ્રી જુણાઇને મેડી ઉપર વિષ્ટિ માટે બોલાવ્યા, પણ તેઓને દગો છે. તેમ ઠાકેરશ્રીને જાણ થતાં મેડી ઉપર જઈ ગવર્ધન રાઠેડને કટારવને મારી નાંખ્યો. તે વખતે જનાનખાનાના ચેકમાં દરબારગઢમાં) થયેલ યુદ્ધનું વર્ણન
તે છે મુગંળી || :: - बजी वीर हक्कं, झक्कं तेगवाळी । बहे सुर हथ्थं, हथ्थं दोढवाळी ॥ कडाजुड माची, करे दो कट्टका । रमे शुरवीरं, रणक्के रट्टका ॥१॥ शत पंच शुरं, लडे जुद्ध सामा । जरदं कसे, अंगरंगीज जामा ॥ धसे जंम दाढं, किता धारधारं । मथ्थं दूर छके, बके मारमारं ॥ २ ॥ करी हाक बिरां, जवानां हकारे । पडें जुजवा, झुबिया के प्रचारे ॥ अंमो सामहा, आविया जोर आटं । झडे आग केति, वहे खग झाटं ॥ ३ ॥ खगारंग चोळं, किये स्त खेतं । उठे घायलं, केक घुमे अचेतं ।। રવી નમ્બારં, ફુરી રવા વદા જિતી, જો મારું વજે ક
Page #272
--------------------------------------------------------------------------
________________
જામશ્રી રાયસિંહુજીનું સેખપાટના પાદરનુ` મહુાન યુદ્ધ
(૫૪ ૨૪૦)
WAR
અન
પડદાવાળા રથમાં યોદ્ધાઓએ એસી દરબારગઢમાં પ્રવેસ કરી ગેાવન રાઠોડના કરેલા વધ.
Page #273
--------------------------------------------------------------------------
Page #274
--------------------------------------------------------------------------
________________
(દ્વાદશી કળા)
૪૧
શેર,તદિ વાર દુર્ત, રી છુ તેર્ ॥ ચડી ચોટ હોટ, હીયા માર્ ચોર / ક્ ॥ ધારં,વટે અંગ નંગ, છેતેનુન વારં ॥
घुमे श्रोण धारं, वहे घट्ट घ ॥ ६ ॥ लहे लोथ बोथं, कबुत्रं स लट्टे ॥ હવે તેજ વેન્ડા, છાનીત હાથ || ૭ || અ—વીરહાકા થવા લાગી. રણક્ષેત્રમાં વીરો રમવા લાગ્યા, પડેલાં માથાં મારે મારા શબ્દ કરવા લાગ્યા, ધડા ઘા કરવા લાગ્યા, એક ઘાથી એ કટકા થવા લાગ્યા અને કટારીએ આરપાર નીકળવા લાગી એ વખતે ગાવન રાઠોડ પણ તરવાર ખેંચી વીરસમાં આવ્યા. અને તેણે દગા થયા દગા થયા એમ કહી પેટતાના ચાન્દ્રાએને પણ પડકાર્યાં, તેથી તેએ પણ જોરથી લડવા લાગ્યા, તરવારની ધારામાંથી અગ્નિ વરસવા લાગ્યા, રક્ષેત્ર લાલચાળ થઇ ગયું, હ્રાથ, પગ, તથા માથાએ કપાવા લાગ્યાં, કેટલાએક ઘાયલા ઘુમવા લાગ્યા, તથા બીજા કેટલાએક ચાન્દ્રાએ રણક્ષેત્રમાં કામ આવ્યા. કેટલાક ઘાયલા કબુતરની પેઠે લાટવા લાગ્યા. આવી રીતે ગેાવનને તથા ગાનના સઘળા સાથેને સ`ઘારી હલ્લાં કરી, ચુડીચાટમાં જાડેજાઓએ દરબારગઢના કિલ્લા કબજે કર્યો.
ઉપર મુજબ ગાવન રાઠોડને માર્યાં પછી કૃત્રિમ કુંવર સતાજીની શેાધ દરબારમાં કરતાં તે હાથ આવ્યે હું. જેથી ગમમાં શેાધ કરતાં ખખર થઇ કે એક વડારણ સાથે તે વડારણનાં લુગડાં પહેરી ઇસામલેકને ત્યાં સંતાયો છે. એ ઉપરથી મલેકને તેડાવી કહ્યું કે “ અમાને સતાજી સા--હુંતર તમારી ખરાબી થરો.” મલેકે જવાબ આપ્યા કે મારાથી તે સોંપાશે નહિ. મને મારીને સતાજીને લઇ લ્યા,” એ સાંભળી, રાયસિંહજી એલ્યા કે “તમારા જેવા જુનાં માણસને મરાય નહિં, પણ તેને તમે કાઢી મુકે એટલે તે ખુશી પડે ત્યાં જાય ” ઇસામલેકે એ વાત કબુલ કરી સતાજીને કાઢી મુકયા.
તે પછી જામશ્રી રણમલજીની ઉત્તર ક્રિયા રાયસિંહજીએ પેાતાના હાથથી વિધિપૂર્વક કરી, પેતે જામશ્રી રણમલજીને...વાવની વાડીમાં આપેલા વચન પ્રમાણે જામશ્રી રાવળજીના તખ્ત ઉપર બીરાજ્યા. (વિ. સ. ૧૯૧૭)
જામનગરના ઇતિહાસ.
दरबार પુર્જા, દાત નડા ફૂટ્ટીયા, ખોષ યંત્રે સોર્ં, ધર્મ ોધરું, હળી વ पडे पास राठोड, केता पहहूं, कटे रुंड मुंड, करं पाव कहें, સંઘારે રાોઢ, ગોરધન સાર્થ,
(૩૯) (૭) જામશ્રી રાયસિંહજી (। લા)
(ચંદ્રથી ૧૭૫ શ્રી કૃષ્ણથી ૧૨૧) (વિ. સ. ૧૭૧૭ થી ૧૭૨૦=૩ વર્ષ) જામશ્રી રાયસિહુએ ગાદીએ બિરાજી, પેાતાને મળેલ આમરણ પરગણું, નાનાભાઇ જશાજીને આપ્યુ, તેમજ સહુ ભાઇઓને તેડાવી જામનગરમાં વસાવ્યા. અને પ્રજાને અઢલ ઈન્સાફ આપી થોડી મુદતમાં ઘણાજ પ્રજાપ્રેમ મેળવ્યેા. ×કેાઇ પ્રતિહાસકાર વડારણને બદલે તેની મા સાથે ભાગી ગયાનું લખે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) કૃત્રિમ કુવર સતેજ ફરતો ફરતે કેટલીક મુદતે અમદાવાદ પહોંચ્યો, એ વખતે ત્યાં બાદશાહી સુબાતરીકે કુતુબુદ્દીન હતો. તેના આગળ જઈ સતાજીએ ફરીયાદ કરીકે હું નવાનગરને જામછું. પરંતુ ત્યાં સર્વ જાડેજા ભાયાતોએ ભેળા થઈ મારા મામાને તથા બીજા કેટલાક માં માણસોને પણ મારી નાખી, રાયસિંહજીને નવાનગરની ગાદીએ બેસાડી દીધો છે. હું મારે જીવ જાળવી, માંડ ભાગી છુટી આપને શરણે આવેલ છું. આપના રાજ્ય અમલમાં આવા અનર્થો થાય છે તો આપ સાહેબ મહેરબાની કરી મને મારું રાજ્ય પાછું અપાવે આપ અમારા માલીક છે એમ માની હું આપ હજુર ફરીઆદ આવેલ છું ?
ઉપરની ફરીઆદ સાંભળી સુબો કુતુબુદ્દીન બેલ્યો કે “મારી સુબાગીરીમાં પણ આવા અન્યાય થાય છે?” એમ કહી તુરતજ મોટી ફેજને તૈયાર કરવાનો હુકમ આપે, અને થોડાજ દહાડામાં ખુદ પોતે, કુત્રીમ, સતાજીને સાથે લઈ નવાનગર ઉપર ચઢી આવ્યો. (વિ. સ. ૧૭૨૦)
નવાનગર ઉપર બાદશાહી સુબો ચઢી આવે છે. તેવા ખબર જામશ્રી રાયસિંહજીને થતાં, તેઓએ પણ જેની તૈયારી કરવાનું શુભ મુહૂર્ત જોવરાવી. ઝંડે ખડે કરી, દેશમાં સાંઢીએ ફેરવી સર્વ લડાયક માણસેને એકઠા કરી, સુબા સામી કુચ કરી, શેખપાટ નામના ગામે તેમના સામુ દારૂણ ચુધ મચાવ્યું, એ લડાઇમાં કણ કણ કામ આવ્યા તે વિષે કાવ્ય છે કે – दोहा-सहस्रवीस जाडेजसो, खग ढळीया रणखेत ॥
तीससहस तुरकांणरा, चडीया खाग सचेत ।' १ ॥ रासंग ढळीया रणमहीं, समरजीत पतशाह ।। रण संभारे सूरमा, दियास पावक दाह ।। २ । ध्रोळ धणी सांगोसधर, गोंडळ पत सगराम ॥ .. रासंग आगे रणरची, धन्य पुगा प्रम धाम ॥ ३ ॥ चडीयो कुतबसचोंपसों, आयो नगरस आप ॥ थरकर थांणा थापिया, गादी सत्रशल थाप ॥ ४ ॥ अमल जमायो आपरो, अफर फरे नह आण ॥
दूजो को दरसे नहीं, तोर बढयो तुरकाण ।। ५ ।। અર્થ–એ લડાઈમાં જામશ્રીનાં ૨૦૦૦૦) માણસે કામ આવ્યાં અને અમ દાવાદી સુબાનાં ૩૦૦૦૦) માણસે કામ આવ્યાં, તેમજ જામશ્રી રાયસિંહજી તથા ધ્રોળના ઠાકરશ્રી સાંગ્રામજી વગેરે મહાન પરાક્રમ બતાવી, રણક્ષેત્રમાં પડયા,
Page #276
--------------------------------------------------------------------------
________________
જવા વાધાણી ન
જામશ્રી તમાચી તગડ શહેરના કિલ્લા મજે કરી ગુમાને હરાવી કાઢે છે.
(૫૯ ૨૪૨)
.
जाम तमाचाजतिगजा
(૮) જામશ્રી ૭ તમાચી તગડ
Page #277
--------------------------------------------------------------------------
Page #278
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દ્વાદશી કળા) ર૪૩ સવ વીરેને સંભાળી દાહ ક્રિયા કરી બાકીનાં માણસે ચાલતાં થયાં, બાદશાહી સુબાની ફત્તેહ થઈ સુબા કુતુબુદ્દીને કચકરી નગરમાં આવી. પોતાના થાણું થાપી, આણુ દાણ ફેરવી, સતાજીને ગાદીએ બેસાડો, એ વખતે મુસલમાનોનું જોર ઘણું વધી ગયું છે, જેમાં બીજો કોઇપણ દેખાવા ન લાગે.
ઉપરના મહાન યુધ્ધમાં જામશ્રી રાયસિંહજી શેખપાટને પાદર લડાઇમાં કામ આવતાં, શાહી સુબા કુતુબુદીને નવાનગરમાં આવી શહેર કબજે કર્યું. અને
ત્યાં નાયબ સુબા તરીકે એક કાજીને નીમી પોતાની મહેરછાપ આપી અને કૃત્રિમ કુંવર સતાજીને એક નામ માત્રનેજ રાજા તરીકે રાખી તમામ મુલક ખાલસા સરકાર સાથે જોડી દીધે, અને નવાનગરનું નામ પણ “ઇસ્લામનગર” પાડયું (વિ. સં. ૧૭૨૦)
છે (૪૦) (૮) જામશ્રી તમાચીજી તગડ (૧ લા) નો | (ચંદ્રથી ૧૭૬ શ્રીકૃષ્ણથી ૧૨૨)––(વિ.સં. ૧૭૨૯ થી ૧૭૪૯ સુધી ૧૭ વર્ષ)
જામશ્રી રાયસિંહજી [વિ. સં. ૧૭૨૦ માં જ્યારે શેખપાટની લડાઈમાં કામ આવ્યા, તે વખતે તેમને પાટવીકુમાર શીતમાચીજી અને ફલજી એમ બે કુંવર હતા.
કેટલાક ઇતિહાસકારો ભૂચરમોરીની લડાઈ વખતે નવાનગરનું નામ ઇસ્લામનગર પડયાનું લખે છે. પણ તે ખોટું છે, અને બીજા ઘણાં ગ્રંથ અને નવાનગરનું દફતર જોતાં, જણાયું કે. ભૂચરમોરીની લડાઈ પછી માત્ર આઠજ માસ બાદશાહી સતા રહી હતી, નવાનગરનું નામ ઇસ્લામનગર સુબા કુતુબુદ્દીને નવાનગર સર કરી, બાદશાહી સતા સ્થાપી હતી. તે વખતે પાડેલ હતું તે નીચેના ઉદ્દે લેખોથી વાંચકને ખાત્રી થશે.
ઇસ્લામનગર થયા પછી ઉદુમાંજ લેખપત્રો થતાં તેવા લેખો કેટલાએક ઉર્દૂ ભાષાના અમને મળેલ છે. તે લેખો ઉપર કોની મહોર છાપ, શું નામથી છપાતી.
તેના નમુનાઓનું ગુજરાતી ભાષાંતર અત્રે આપેલ છે.
મહમદફરખ બાદશાહ ગાઝી મુક બકન ફીદવી.
૧૦૨૪
મહમદ ફરખશેર બાદશાહ ગાઝી ફીરવી સરીયતખાન
મહમદ ફરખશેર બાદશાર. ગાઝ ફીદવી સેર જાદખાન
૧૦૨૬
મહમદ ફરક બાદશાહ બલદા બનવા લી દાબ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૪ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) એ વખતે તેઓની નાની વયને લીધે તેઓ નવાનગર છોડી ઓખા તરફ ગયા હતા. તે વિષે દુહા છે કે-(કેઈ લખે છે કે કચ્છમાં રાષ્ટ્ર પ્રાગમલજીને ત્યાં ગયા હતા. અને ત્યાંથી પછી આખામાં આવ્યા હતા.) दोहा-कुंवर रासंग जामरा, ओखे वसीआ आय ॥
वडो तमाची वीर वड, छोटो फलजी ताय ॥ १ ॥ वसइ गाम निवास कर, रहीया दोनुं भ्रात ॥
वेळा गुजारो कर वहां, चित्त धर लेयण चात ॥ २ ॥ અર્થ–જામશ્રી રાયસિંહજીના પાટવીકુંવર તમાચીજી તથા ફટાયા, ફલજી એ બંને ભાઈ ઓખામંડળમાં વસઈ નામને ગામે વેળા (વિપત્તી) ગુજારતા રહ્યા, પરંતુ મનમાં તે પિતાની પૃથ્વી પાછી લેવાનું ચિંતવન કરતા હતા.
-
૫
જાદે ફરખ સુબા બાદશાહ અફઝલ અલીખાન
સન અહદના
અહલા મહમદ બાદશાહ ફરકશેર ગાઝ ઇદાયિતે ફીદવી
અહદ સન ૧૧૨૫
મહમદ ફરકશેર બાદશાહી
ગુલામઅલી ફીદવી અહદ સન ૧૧૨૫
“ અલમુત વકીલુલ ઉદ અલા
અલી ખાદી મશરાકાઝી મહમુદ ૧૧૨ ૬
શાહ આલમગીર અજકમાલ અદલ શશ અસત્ કાઝી
ઈબ્રાહીમરા.
નંબર ૯ વાળા ઉદુ લેખનું ગુજરાતી ભાષાંતર. ઇકરારનામું વ. બનામ બ્રાહીમ તથા વલી, તથા બાલુ દીકરી કાદી બીન અલીના જાતિ લોહર રહેવાશી “ઇસ્લામનગર’ મુનક હાલાર બાબત જે અમો ઇકરાર કરીએ છીએ કે એક થાળું જમીનનું મુસલમાની કાયદાની રૂહે ખરીદ કરેલ જુંજા જવા વૃદ્ધિ આસપાસથી તેનું વેચાણ મુસલમાન જાત ખનીજા અવરત લતીફ બીન જીઆ મજકુરની સાખ કેલરીઆ
(ગલરીઆ મેમણ) મેં વેચાણ મહમુદી નાણાં ૨૪૮) સદરહુ જગા દઈ તે પર ઉમલે બનાવવા * બાબત આ કરારનામું લખી આપ્યું કે ઇશ્મ મજકુર અમોને તેની દિવાલમાં આડસર આડી
Page #280
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામ નગર સમયના ઉર્દુ હસ્તલિખિત લેખ. જેનું ગુજરાતી ભાષાંતર ધૃષ્ટ ૨૪૫ મે છે.
Page #281
--------------------------------------------------------------------------
Page #282
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (દ્વાદશી કળા) ૨૪૫ જામનગરની ગાદી ઉપર સત્તાજીને નામનો રાજા રાખી મુસલમાનોએ સંપૂર્ણ સત્તા લગભગ આઠ નવ વર્ષ ભેગવી. એ વખતે કુમારશ્રી તમાચીજી તથા ફલજી ઓખામંડળમાં રહી, પોતાની બાજુકી જમીન કયારે પાછી મેળવીએ તે વિષે વિચાર કરતા હતા કે
ટો --નારે વાપુની કમી, જે ન માન જોય .
ए कळ लजण उपन्यो, जोवत धक तां जोय ॥ १ ॥ વિગેરે રાખી શકે તે બાબતમાં અમારી તરફથી રોક ટોક કરવામાં આવે નહિં અને અમોએ જે મકાન બનાવ્યું છે તેની દિવાલમાં અમોએ જારી બારી રાખેલ નથી. અને તમને પણ રાખવા દેશું નહિ તે બાબતમાં મને કોઈ જાતનો ઉજરદાવો નથી, આ ઇકરાર તોડું તો રાજ્ય સંસ્થિત (મુસલમાની કાયદા) મુજબ ગુનેહગાર ઠરૂં. આ જુજ કલમો દાખલા તરીકે લખી છે. કે જરૂરતના પ્રસંગે કામમાં આવે, તા.૫ જમા દીલઅવલ સં. ૪૯ જુલસ મુબ્રાહીકે.
ઉપરના લેખે પ્રમાણે ઈસ્લામનગરના નામથી વહીવટ ચાલતો તે છેવટ જામશ્રીવિભાછની કાકદી સુધી ઇસ્લામનગરના નામથી કાજીની મહોર થતી તે નીચેના લેખથી જણાશે.
ખાદીમ શાહ કાજ બદરૂદીન--બીન-કાજી રૂકનુદીન
હી. સ. ૧૨૩૪
(કાછની ઉપરની મહોર નીચેનો શેરો)
ઇસ ઓઝાસે સરીયતમાં ઇકરાર સહી ઇસ્લામનગર રહેનેવાલા બ્રહાન વચનાત કૉમે
શ્રીમાલી ઉમિયાશંકર ૧. મયાશંકર વલદવેજનાથ એકરસન. બાઆરે તહરીર ઈસ્તોર શરિયતકે જેકે ખબર દેતા હું મેં ઓઝા એકરસન વલેદ ચતરભજ બીન દેવરામ દો ઓરડા એક મેડીબંધા હુઆ માંઆ એાસરીકે હદમહદુદસે અઘાટ બિકાતા દીયા હે ઉસકી તપસીલ હાથ એક કે ઇંચ બીસ મુજબ તુલશરકી અરબી હાથ અઠારા ઓર અરજ હાથ નવકી ઉસમે ઓરડી મેડીબંધ હય. જો ઉનકા બારના ઓર ઉપરકા બારના ઓર ઓસરી છુટ આથમની તરફ હૈ. ઉસકે આગલે નેવે ઓઝા બાપુ, કાનકી જગહકી સાથ ઉતરેહે. પછીત ઉગમની તરફ ખુદકી હય.
ઉસકે નેવે ઓઝા બાપુકાનકી જગહમે ગીરવે છે. ઔર ઉસ પછીતમે બારના એક ઉપલી ઓર હેડલી ભેંમેં ઓર ઉપલી ભેંમેં બારી એક છે. કરાહ જુનીબી એઝા જેઠા ભગવાનકી મેડીકે શરીક હે. કરાહ શ્રીમાલી શેઠ ભગવાનજી કરમશીકી વખાર કે કરાહ સે મુસ્તમીલ હે, ઉસ કહે કે અંદર દાદરા છે. હેડલી ભેમેં છુટ અંદર જગો હે સો ઉસકે જાને આનેકા રસ્તા હય. ડેલીકા બારના ગ્રુબરૂએ ઓર આગે ડેલીકા દરવાજાભી ચુબરૂ એ ઉસમે ચાલ પહેલે સબકી મજમું છે. ઇસ જગામે ઈસ જગા ઉપર દેહની અપને ખ્યાત રખ્યા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) - બાપુકી જમીન જતાં કોઈ પુરૂષ કાંઇપણ પરાક્રમ ન કરે તે તે પુરૂષને ધિક્કાર છે અને તે તો કુળ લજામણે કહેવાય. પરંતુ આ બને બાંધવ તો મહા પરાક્રમી હતા. તે વિષે કાવ્ય છે કે – छपप्य-बे बंधव बरजोर, बडा प्राक्रम बरदाइ ।।
जोवन मदमत जोर, शेर यक एक सवाइ । जीम सिंध तके सिकार, महा मेगळ मदमन्ता ॥ एम धरा आगमे, छात्रपत होयस छत्ता ॥ असकणिका जीम अगनरी थोडी थकां बळ करे ।
नर इंद्र अरियां देखण नयण, ढाहण मुछां करधरे ॥ १ ॥ આ બન્ને બંધુઓ મેટા પરાક્રમીનું બિરદ પામનાર યૌવનના મદમાં મસ્ત બનેલા, એક એકથી સવાયા થયા. જેમ સિંહ મદોન્મત હાથીને મારવા શિકાર તાકે તેમ આ બન્ને રાજકુમારે પિતાની ઘર [પૃથ્વી] લેવા છતાથયા. જેમ અગ્નિની કણિકા થડી હોય પણ મેટું રૂપ પકડે તેમ નરલોકના ઈંદ્રરૂપ આ બને રાજકુમારો પોતાના દુશમનને જોવા માટે મુછો ઉપર હાથ નાખી તૈયાર થયા વળી બને ભાઈએ અરસપરસ કહેવા લાગ્યા કે –
| I ઍર પદ્ધો : जमीअंस आप जावंत जोय । करहे न जोर रजपूत कोय ॥ ताजनम घिख्ख कावंत ताय । यों तथा मात जोबन गमाय ॥ १ ॥
અર્થ–પિતાના બાપુકા ગિરાસની જમીનને એક અંશ પણ જતો જોઈ અને જે રાજપૂત ક્ષત્રીય] કંઇપણ જોર [ઉપાય] ન કરે તેના જન્મને ધિક્કાર છે તેમજ તેને જન્મ આપી તેની માતાએ પણ પોતાના યૌવનને વૃથા ગુમાવ્યું છે. ઇમારત કીસીકે હરક્ત ન હવે ઐસી કરે. આબે બારાન કદીમાસે નીકલતા હો વહા હીરો નીકલે. ઇસ વજેસે પારીખ ડુંગરસી વલદ સુભાગચંદ બીન હીરજી વ. ખેંગાર વ. મોતીચંદ વલદાન ડુંગરસી વ. સિરાજ, વલદ ખેંગાર કેમ વીશા ઓશવાલ બહેન કે બઅવઝ જામશાહી કરી ૬૫૦) કે બિલાદાવા પુસ્ત બપુસ્ત અઘાટ બિકાતા દીયા હ. ઉસીક કોઈ દાવા તકરાર ન કરે એર ઇસ જગકી સટીફીકેટકા કાગજ એક, કેરી હજાર છસો પચાસ મકાન દે સરન્યાયાધીસ કેરટસે હરરાજ હુએ ઉસમે કરી દેહજાર મકાન એકકી ઉસકા જુદા ખત લીખાયા. સંવત ૧૯૩૬ કી મહા વદ સાતમકા ઉસ ખતમેં આંક લીખા હે. બાકી કેરી ૬૫૦) હય સો ઉસ ખતમેં આંક રખા હે. એ મકાન ઓ ઝાકી હેલીએ હે તારીખ ૯મી શહરે જમાદીઉલ અવલ સં. ૧૨૯૭ બારાસો સતાનું હીજરી મુતાબિક ઇન, બિમારુતિ સે. ૧૯૩૬ કી ચૈત્ર વદ ૧૧ બુધવાર દસ્તખત મોઝુદીન વલદ કાછ બદરૂદીન.
Page #284
--------------------------------------------------------------------------
________________
જામનગરના તિહાસ.
(द्वादशी जा
ઉપર મુજબ કુમારશ્રી તમાચીજી તથા *ફલજીએ એકમત થઇ મેળ કરી, જામનગર કબજે કર્યુ તે વિષેના કાવ્યા
॥ छंद पद्धरी ॥
૨૪૭
સૈન્યના
मनधार करण मांडी समेळ । वावेर ओर मळीआ वढेळ || आहीर मेर कोळी अपार । जाडेज साथ केता हजार ||१| धूंधणं धमण सूमर सवेल । ततमळे थाट चारण बेल || चकचाळ बन्ध हलियास चाय । इणरीत नगर उपरां आय ॥२॥ रात्रीस प्रहर कण रहाय । यह बखत आय कीनो चडाय ॥ सिढियां मंड उतर सथाट । के ठार ठार भंजे कपाट | ३॥ संम हुवा ताय मारे सपाह । उगरे केक यों हलो चढे दरबार आय । जडीया कपाट assic लोक बन्दुक बाग | गडडाट हुंत
डंस झींक प्राची तकाय । घण भडां त्रहड आविया घाय ॥५॥ यह समय सतो नाठो स आप । तमराज तणो लागो सताप ॥ हवाट ली अहमदावाद । फरीयाद जाय कीनीं ईराद || ६ || सुण कही बात सूबे सताम । तव भाग लख्यो नहिं नगर ताम ॥ अब रखूं यहां तुत्र ग्रास आप । दे नगर अनुज सो दहुं अदाप ||७|| रहियोस सतो गुजरात जाय । मह ग्रास बार गामह मिळाय ॥ यत राज तखत नमराज ओप । यदुवंश तिलक प्रतपेस जोप ||८|| दोहा - जामतमाची जोपियो, नगरें तखत नरेश ॥
हुकमें सब हाजर रहे, पो अन्न भरेसु पेस | १ ||
भागे अपाह ।। खेडीया जाय | ४ गाजे गणाग ||
ઉપરના લેખથી જણાશે કે વિ. સં. ૧૯૩૬ [જામશ્રી વિભાજીની કાર્માંદી] સુધી કાજીની મહેારવાળા ઇસ્લામનગરના નામથી વહીવટ ચાલતા હાલ જ્યાં કાજી ચકલા કહેવાય છે. ત્યાં તે કાજી રહેતા. અને કૈાપણુ ખતપત્ર થાય. ત્યારે લેાકા, એ ખતપત્ર ઉપર કાજીની મહેાર કરાવી. કારી એક કાજીને આપતા, [એટલે હાલ જેમ દસ્તાવેજો નેાંધણી કાર્ટમાં રજીષ્ટર કરાવાય છે તેમ કાજી પાસે એ ખત ર્ટર કરાવી. કાછની મહેાર નખાવતા.] એ વહીવટ મરહુમ મહારાજાશ્રી રણજીતસિંહજી સાહેબે પેાતાની કાર્કીદીથી સદંતર બંધ કરાવેલ છે.
* એ કુમારશ્રી લજી તે વિદ્યમાન મહારાજાશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂર (સડેદરની સાખા) ના મુળ પુરૂષ.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) बन्धव फलो बुलावियो, बांह भजावण बेर ॥
द्वादश 'गांमांहूंदियो, सन भांणावड सेर ॥२॥ वसेस फलजी भांणवड, नायक सोड नरेंद्र ॥
तमाची तखते तपे, अळव मोज घणइन्द्र ॥३॥ અર્થ—કેટલાએક લડાયક માણસે તથા ઘોડાઓને સરંજામ એકઠોકરી પૃથ્વી પાછી મેળવવાને માટે બારવટું કરવા લાગ્યા, કેટલાક થાણાઓ કાપી કાપી દેશ કબજે કરવા લાગ્યા, કેટલાક જાડેજાએ ભેળા મળ્યા અને હાલાર દેશને લુંટી લગડી ભય વર્તાવવા લાગ્યા, થાળીના પાણુની પેઠે દેશ થરથરવા લાગ્યા, આ રીતે ઘડાવાઈ, ચાલવાથી દેશ ઉજ્જડ થઈ ગયે. માત્ર મેટે મેટે ઠેકાણે વસ્તી રહી અને રસ્તે રસ્તા બંધ થઈ ગયા, નગરમાં બેઠાં છતાં પણ કૃત્રીમ સતોજી થરથરવા લાગ્યો, હરમત છુટી ગઇ અને હોંશ ઉડી ગઈ, સત્તાજી આગળ હમેશાં ફરીયાદો આવવા લાગી, પણ તેનું કંઈ જેર ફાવ્યું નહીં, એ પ્રમાણે બહારવટું કરતાં કેટલાક દિવસો વીતતાં બન્ને ભાઈઓએ એક વખત નગર જેવા જવાનું પરીયાણ કરી મેળ કરવા માંડી. વાઘેર, વાઢેર, આહીર, મેર, કેબી, જાડેજા ભાયાતે, ઘુંઘણુ ઘણુ સૂમરા, અને તું બેલ ચારણ ઈત્યાદિ હજારે લડાયક આદમીઓની મેળ કરી એક પહેર રાત્રિ રહેતાં ગઢે નીસરણું માંડી નવાનગરમાં દાખલ થયા, અને ઠેકાણે ઠેકાણે કમાડ તોડયાં, સામા થયેલા સિપાઇઓને મારી નાખ્યા અને કેટલાક સિપાઈઓ ભાગી છુટયા, આવી રીતે હલ્લો કરી દરબારગઢ આગળ આવીને દરવાજાના કમાડ ખેડવી અંદર દાખલ થઈ બંદુકને એકદમ સુબો કર્યો, તેથી આકાશ ગાજી ઉઠયું, તરવારની ઝીંક પડવા લાગી, વીરે રણક્ષેત્રમાં રમવા લાગ્યા, તમાચીજીના ભયથી સતાજીએ નાશીને અમદાવાદને રસ્તે લીધે, ત્યાં જઈ સુબા આગળ ફરીયાદ કરી, ત્યારે સુબાએ તેને કહ્યું કે “તારા કપાળમાં નગરનું રાજ્ય લખેલું નથી તેથી નગરના ફટાયાને મળે છે. તેટલે ગરાશ તને આપું અને તું અહીં રહે. વખતોવખત લાખ માણસની કતલ નહીં કરાવાય” એમ કહી ૨ ગામ દઈ સતાજીને ગુજરાતમાં રાખે.
- જામનગરની ગાદી ઉપર જામશ્રી તમાચીજી રાજ્ય કરવા લાગ્યા, અને પિતાના નાના ભાઇ ફલજીને ૧૨ ગામથી ભાણવડ આમું જામશ્રી તમાચીજી ઈદની પેઠે વૈભવ માણવા લાગ્યા. સર્વ લોકે તેમના હુકમમાં રહેવા લાગ્યા, અને જમીનદારે પેશકસી ભરવા લાગ્યા, અને નાના બંધુશ્રી ફલજીભા ભાણવડમાં રહેવા લાગ્યા.
વિ. સં. ૧૭૨૯ ના આખરે ગુજરાતના સુબા તરીકે જોધપુરના મહારાજાશ્રી ઉપરના અર્થવાળી કવિતા નહીં લખતાં માત્ર અર્થ જ લખેલ છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (દ્વાદશી કળા) ૨૪૯ જશવંતસિંહજીને બાદશાહ ઔરંગઝેબે અમદાવાદ મોકલેલ તેણે જામશ્રી તમાચીજી ને ગાદી પાછી અપાવી, નવાનગરમાં રહેતા નાયબ સુબાને પાછો બોલાવી લીધે હતો. અને ફકત કાજીની મહેર જામશ્રીને આપી હતી. નાયબ સુબાને જામનગરમાંથી તગડી મે (કાઢી મુકો) તેથી લેકે જામ તમાચીજીને તગડ તમાચી કહેવા લાગ્યા. જામશ્રી તમાચીજી ઘણે વખત જામખંભાળીઆમાંજ ગાદીએ બીરાજ્યા પછી રહેતા હતા.
જામશ્રી સતાજીએ પોતાના નાનાભાઈ રણમલજી (સિંચાંગવાળા) ને રાવળ પરગણાના બાર ગામો આપેલ તેના વંશમાં અખેરાજજી થયા, તેણે પોરબંદરનાં રાણુને મારેલા તે વાત આ ગ્રંથના તૃતીય ખંડમાં રાવળ ગામની હકીકતમાં આપવામાં આવેલ છે. તે રાવળ પરગણું જ્યારે પોરબંદરે લઈ લીધું ત્યારે અખેરાજના વંશજે જામશ્રી તમાચીજીની આગળ મદદ માંગવા આવેલા તે વખતે જામશ્રી તમાચીજીએ પોતે ચડાઈ કરી રાવળ પરગણું કબજે કર્યું અને તે ગામે દરબારગઢને જે હાલ ગઢ છે. તે જામશ્રી તમાચીજીએ વિ. સં. ૧૭૩૫ માં ચણું
બે, અને ઠેઠ બોખીરાની ખાડી સુધી રાણાને મુલક કબજે કર્યો હતો. અને અખેરાજજીના વંશજેને ચંદ્રાવડું, નગડીયું, અને રૂપામેરૂં, વગેરે સામે આવ્યાં, અને રાવળ પરગણું, તેનાં પરગણુના ગામે સાથે સ્ટેટમાં ભેળવી લીધું.
જામશ્રી તમાચીજી આગળ એક વખત મારવાડના રહીશ જીવણ રેહડીયા નામના મારૂ ચારણ આવ્યા, તેણે એક નીચેનું ઉત્તમ કાવ્ય રચી સંભળાવ્યું छपय-आज इंद्र अवतार, दीठ राओल लाखाणी ॥
बीर दीठ विभक्रन, दीठ सत्रसल घण दाणी ॥ आज दीठ अजमल्ल, भेटीए भीडं भंजण ॥ लखदेयण लखधीर, दीठ बरवीर विचषण ।। रणमाल दीठ नृप रायसंग, ताग खाग पुरण तमण ॥ सांप्रत जाम दीठा सही, ते मख दीठा तमण तण ॥ १ ॥
અર્થ–- આજે મેં ઇંદ્રના અવતાર રૂપ લાખાજીના સપૂત જામશ્રી રાવળજીને જેયા. તેમજ મહાવીર જામ વિભાજીને જોયા. તથા મહાદાનેશ્વરી એવા જામ સતાજીને જોયા. તેમજ કવિઓની ભીડ ભાંગવાવાળા જામ અજાજીને પણ આજે જોયા તેમજ મહાવીર અને વિચક્ષણ અને લાખપશા આપનાર જામ લાખાજીને પણ જોયા. તથા પૃશ્વિમાં વિનર એવા જામ રણમલ તથા રાયસંગજીને જોયા કે જેઓ ખાગ અને ત્યાગમાં તમામ પુરણ હતા. પરંતુ હે જામ તમાચીજી આજે સાંપ્રત કાળમાં તમારૂં મેં જોયે મને નકકી જણાયું કે ઉપર કહેલા આપના વડીલના મુખારવીદો પણ તેવાં જ હશે, એટલે મેં તેઓ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
તમામને જોયેલા નથી પણ આપશ્રીના દર્શીનથી મને તે તમામ જામશ્રીનાં આજે દર્શન થયાં તેમ હું માનું છું મતલ» કે આપશ્રી પણ આપના વડીલેા જેવાજ ભાગ ત્યાગમાં પૂર્ણ છે
ઉપરના કાવ્યમા જામનગરની ગાદી ઉપર જે જામશ્રી થઇ ગયા તેના નામેા આવવાની સાથે શુભ અલકારવાળું કાવ્ય સાંભળી જામશ્રી તમાચીજીએ કવિને પાશાક આપવા હુકમ કર્યાં. દૂરદેશ મારવાડમાંથી જામશ્રીની કીતિ સાંભળી એ વિદ્વાન કવિ જામનગર આવેલ પરંતુ તેને લાખપશાવ નહિ મળતાં ઉપરના પેારાક લીધા નિહ. અને લાખપશાવ મેળવવા માટે કંઇક હુ કરી, તેઓને બિરદાવા માટે એક નવુ કાન્ય મનાવી ત્યાં મેલ્યા કે;( એ કાવ્ય જીની જાંગડી (ચારણી) ભાષાનું (ગીત) છે.
।। ીત //
દું ગાન રામોજી વીર, વીરમદ્ર મહાનર । સત્તો, નમાજ, વધી. સામા II राजहंस वाज, कव्य दयण आवे शही। जाम थारे वडा राव जामा || १ || तण लखण समद्र नरनही उन्नड अजु । जाम विभा हरा, रीयण जुना ॥ सुयण सहे एतरा, तणी रासासतण । तमण वाडंमं शरमं आज तुना ||२|| धमळहरतणा लखधीर हर उधरे । हर लखण तणा हरनाथ होए ॥ नाथहर daणा सताहर निरखतां । सताहर लखाहर विरद सोए ॥ ३ ॥
અ—આજે જામ રાવળજીને ઘેર મહાવિર વિભાજી, કે સત્તાજી, કે અજાજી કે લાખાજી નથી, કે તે રાજહુ સો રૂપી કવિઓને ઘેર બેઠા ઘેાડાએ મેાકલી લાખપશાવ કરે. પરંતુ હવે તેા હે રાજા જામ (તમાચી) તે લાજ વધારવી તે તારા હાથમાં છે. વળી હે જામ વિભાજીના પોત્ર; આજે લાખા ફુલાણી કે જામ ઉન્નડજી પૃથ્વી ઉપર જુના દાતારો રહ્યા નથી માટે હે રાયસિંહજીના સુત એ બધાની શરમ (લાજ) રાખવી તે આજ તારા હાથમાં છે. વળી હરઘમળજી, લખધીરજી, હરનાથજી, સત્તા, લાખાજી, આદિ તારા દાદાઓનુ” બિરદા પળવુ એ તારા હાથમાં છે. કહેતાં એ બધાનાં ખરા તને સાહે તેમ છે.
ઉપરના કાવ્યથી જામશ્રી તમાચીજી ઘણાંજ ખુશી થયા, અને કવિ જીવણ રોહડીયાને લાખપશાવ કરી, કાળાવડ તામે રાજડા' તથા મુંડખાસીયુ' એ એ ગામા ખેરાતમાં આપ્યાં,-એ લાખપશાવ મેળવ્યા પછી કવિ ઘણાજ ખુશી થયા અને પેાતે જે આશાએ દુર દેશાવરમાંથી જામનગર આવેલ તે આશા પૂરણ થતાં અને પેાતાની ગરીબ સ્થિતિ દુર થતાં, એક કાવ્ય બનાવી જામશ્રી તમાજીને સ‘ભળાવ્યુ.—
Page #288
--------------------------------------------------------------------------
________________
(દ્વાદશી કળા)
જામનગરના ઇતિહાસ. ॥ ીત ।।
अत आश जकेर नगरे आया । लाखपशा अत ग्रास लिया ॥ जाम तमण वड नरंद जोहारे । कुरंद निवारी दूर किया ॥ १ ॥ વળ, ધળ, જળર હૈં। અસ પાયા | વાઘે વત્ત ગળગીત. સૂવા भव भवतणा राशा ओत भेटे । हवे कवंदा दाळिद्र दूर हुवा ॥ २ ॥ लाखाहर वाटण लख लाखा । लाखीकां वाळीया लख लेह ॥ भवरण मटे जाडहर भेटे । छवरण हुवा कराड छेह ॥ ३ ॥ शामा शाम सहलचो सूरज । जोयंता जाम हुइ बंह जात्र ॥ होत न राणे ओ रण जुनांणे । पूरण मांणे भोग सपात्र ॥ ४॥ અ—જે આશાધારી હું જામનગર આવ્યેા હતેા, (લાખપશા સાથે ગિશશ મળવાની) તે આશા હે મહાનરેન્દ્ર જામ તમાચી તુને મળવાથી આજે પુરણ થતાં મારા તમામ દુ:ખા તે દુર કર્યા. વળી ધણ (ગાયા, ભેંસ, બળદા,) કણ (તમામ જાતનું અનાજ) વગેરે મળતાં, હે રાયસિંહજીના સપુત! મારાભવેાભવના દિક આજે દૂર થયાં. અને એનાંજ ગુણગાન હું આજે ગીતદુહાઓમાં ગાઉં છું. લાખાના દાન (માટનાર) આપનાર લાખાજીના પૌત્ર તે... પણ આજે મારા લાખાના કરજના ખત વાળી આપ્યાં, કેમકે જામ જાડાના વંશને ભેટતાં, ભવ આખાનું રણ મટી જાય, જીવનું પાલન કરનાર રાજાઓના રાજાઓને પણ સૂરજરૂપ જે જામ તને જોતાં આજે મારી માટી યાત્રા પૂર્ણ થઇ, કે જે રણ હું રાણા (પારઅંદર)ને તથા જુનાણાં (જુનાગઢ)ને મળતાં (યાચતાં) છુટી શકત નહિં. તે આપે મને સુપાત્ર જાણી મારી કદર કરતાં હવે હુ પૂર્ણ વૈભવ, આપના પ્રતાપે ભાગવીશ, જામશ્રી તમાચીજીએ પેાતાના નાનાભાઇ ફુલજીને ભાણવડ પરગણું ગિરાશમાં આપ્યુ, અને ત્યારથી એ ફુલજીના વશ ફુલાણી વશ તરીકે પ્રસિદ્ધ થયા. અને તેજ શાખામાં આપણા પ્રજાપ્રિય મહુમ મહારાજા જામશ્રી રણજીતસિંહુજી સાહેબ તથા વિદ્યમાન મહારાજા જામશ્રા ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર જન્મ્યા છે. એ વશવૃક્ષ જોવાથી વાંચક વ`ને સંપૂર્ણ ખ્યાલ આવશે. ( જીએ કળા ૧૬ મી)
જામશ્રી તમાચીજી પુણ્` પ્રતાપી ઉદાર બુધ્ધિશાળી અને મહાન વીરપુરૂષ હતા. તેમજ નાના મંધુશ્રી ફુલજીભા પણ એક વચની ટેકીલા અને વીરત્વમા ભડાર હતા. એ બન્ને મધુએ ગયેલું રાજ્ય પાછું મેળવી ઇસ્લામનગર નામ
૨૫૧
× ઉપરના ત્રણે કાબ્યા સત્તરમા સૈકાની હસ્તલખીત તેમ અક્ષરે અક્ષર આપેલાં છે. જુની ભાષાના અપભ્રંશ શબ્દો એસતા અર્થ નીકળે નહિં. પણ ચમકવાળાં જીનાં કાવ્યે હસ્તાક્ષરનાં શબ્દોમાં લખ્યાં છે તેા વિદ્વજને સુધારીને વાંચશે.
પ્રતમાંથી જેમ મળેલ છે.
હવાથી, જોઇએ તેવા બધ લખેલાં મળતાં તેનાજ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫ર
શ્રીયદુવ’શપ્રકાશ
(પ્રથમખંડ)
મટાડી, પાછું શહેરનું નામ જામનગર પાડયું, કૃત્રિમ સતાજીને તથા ખાદશાહી સુખાને જામનગરમાંથી તગડી મેલતાં, જામ તમાચીજીનું ઉપનામ ‘તગડ તમાચી’ નામ મશહુર થયુ. ૯ નવ વર્ષથી ધણી વીનાની રૈયત પાછી ધણીયાતિ થઇ. અને જામશ્રી રાવળજી જેમ સંસ્થાન કમાણા અને ગાદિની સ્થાપના કરી, તેમજ જામશ્રી તમાચીજીએ પણ પાતાના બાહુબળથી રાજ્ય પ્રાપ્ત કરી, ગયેલી ‘જામશાહી’ પાછી સ્થાપન કરી, એ વિષેતું કાવ્ય—
दोहा - तखत तमाची भोगवे, इक छत्र राज अटक |
माने રાજ ।। ।।
दरशाय ॥ जमाय ॥ २ ॥ મછુ | રામજી ॥ ૩ ॥ प्रमधाम ।।
भलसेणां सुख भाळजे, शत्रहर तेग छती तमराजरी, दिल्लीलग एहां भूजबळ आपरे, जामस राज વડથ વાતા વીવર, મૂળ તમારી ધ્રુવ ૭મે નનમીયા, કારવો ને केता दीन राजस करी, पुग तमण હાવો ટીલે આવીયો,સોય પધર रणमल सोंपी पडधरी, आणे मन उछाह || કંપન નોર્સ ત∞ વ, નાદુંર્ પસનાદ || | ||
ગામ ॥ ૐ ||
અથ—જામશ્રી તમાચીજી અકટક, એકછત્ર રાજ્ય કરવા લાગ્યા. શત્રુઓને પરાજય કરી સજ્જતાને સુખ આપવા લાગ્યા. તેમણે તરવારથી મેળવેલી વીરતા દિલ્હી સુધી જાહેર થઇ અને પાતાની ભુજાના બળે ગયેલુ` રાજ્ય પાછું મેળવ્યું દાતારીમાં, તથા ઝુઝારીમાં (લડાઈમાં) સ રજવાડાઓમાં વખણાયા. અને મહા પરાક્રમી લાખાજી તથા રણમલજી, એ પુત્ર જનમ્યા, એમ કેટલાક દિવસ રાજ્ય કરી, જામ તમાચી દેવલાકને પ્રાપ્ત થયા. ત્યારે પાવિ કુમાર લાખાજી ગાદીએ આવ્યા. અને સિ’હું જેવા પરાક્રમી રણમલજીને ખારગામથી પડધરીનું પરગણું મળ્યું. ઉપર પ્રમાણે એ વીર અને પ્રતાપી જામશ્રીતમાચીજી (તગડ) ૧૭ વર્ષ રાજ્ય ભાગથી વિ. સ. ૧૯૪૬ માં સ્વર્ગે સિધાવ્યા.
ઇતિ શ્રીયદુવંશપ્રકાશે દ્વાદશીકળા સમાપ્તા
Page #290
--------------------------------------------------------------------------
________________
(પૃષ્ટ ૨૫૨)
(ધમતિ નામ શ્રી લીપીનારા
(૧૦) જામશ્રી ૭ લાખાજી (૨)
તથા ગાસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ,
Page #291
--------------------------------------------------------------------------
Page #292
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૫૩
શ્રી ત્રયોદશી કળા પ્રારંભ: ક છે (૪૧) (૯) જામશ્રી લાખાજી (ર ) . (ચંદ્રથી ૧૩૭ શ્રી કૃષ્ણથી ૧૨૩) (વિ. સં. ૧૭૬ થી ૧૭૬ ૮= ર્ષ).
જામશ્રી લાખાજીના ગુણવર્ણન:– दोहा-लाखो कवलखां दीए, ओ पछमधर इश ॥
उदधस मोजा उछळे, बीडंगस गजांबरीस ॥१॥ तवां कुंवर लखपतरा, रासंग ने हरघोळ ॥
सोहत कोडा सींघरा, मारण गजा मचोळ ॥२॥ छप्पय-लखपत नगरे राज, केक सुख भोगस कीधो ॥
धरम नेम वृत साध, लखां मुख सुजस लीधो ॥ कीयो न अधरम एक, नेक धरन्याव चलायो । पाछो प्राण मुगत, पदस सायेवसु पायो ॥ करी आस केक विधविध करी, बेद शास्त्र बंचाडीया ॥
कामास एम धन धन करे, चाओ कळां जळ चाडीया ॥१॥ અથ–જામ લખાજીએ ગાદીએ બીરાજી ઘણા ઘણું કવીશ્વરેને લાખપશાવ કરી, કેટલાક હાથીઓ તથા ઘોડાઓ બઢ્યા. જામ લાખાજીને રાયસિંહજી અને હરધોળજી નામના બે કુમાર થયા. તે સિંહના બચ્ચાઓની પેઠે નાનપણથી જ દુમનરૂપી હાથીના કુંભસ્થળે મસળે તેવા થયા. જામશ્રી લાખાજીએ જામનગરની ગાદીએ બીરાજી શાંતિથી વૈભવ ભેગ. ઘણાંક ધર્મનિયમ કર્યા. કેઇપણ અધર્મ કર્યો નહિં લાખો માણસેને માંએ જશ લીધા. દાન રૂપી મોજા ઉછાળવાથી સમુદ્રની ઉપમા લીધી. પ્રજાનું અદલ ઇન્સાફથી પાલન કર્યુવેદ પુરાણે સાંભળી, વિધિપૂર્વક યજ્ઞ-હોમાદિક સત્કર્મો કર્યા, એવા ધન્યવાદ આપવા ાિગ્ય કેટલાંક શુભ કામે કરી, પોતાના કુળને ક્રિતિરૂપી જળ સીંચી, પોતે મુક્તિપદ મેળવ્યું.
જામશ્રી લાખાજીએ બાવીસ વર્ષ રાજ્યસુખ ભેગવ્યું. તેમના વખતમાં
* કેટલાક ઇતિહાસકારો જામશ્રી લાખાજી વિ. સં. ૧૭૬૫ માં દેવ થયાનું જણાવી ૧૯ વર્ષ રાજ્ય કર્યાનું લખે છે. પરંતુ અમને બે પ્રમાણે સબળ મળવાથી તેનો આધાર લેવામાં આવ્યો છે –
૧ કાલાવડના પ્રખ્યાત જેવી જટાશંકર પુરૂષોત્તમ દવેના વડીલના હસ્તાક્ષર ખરડો અમોને મળેલ છે તેમાં કયા જામશ્રી કઈ સાલે ગાદીએ બીરાજ્ય અને કેટલા વર્ષ રાજ્ય કર્યું તે હાલારી સંવતના હિસાબે સાલ લખાએલ છે. તે ખરડામાં જામશ્રી લાખાજી વિ. સં. ૧૭૪માં ગાદીએ બીરાજી, બાવીસ વર્ષ રાજ્ય કર્યાનું લખે છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૪ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ઘણીજ શાન્તિ જળવાઈ હતી. એકપણ લડાઈ થયાનું, કે દુર્ભિક્ષ વર્ષનું કે કોઇપણ ઉકાપાનનું કોઈપણ ઈતિહાસકાર લખતા નથી. તેમના વખતમાં યજ્ઞયાગાદિક અનેક સત્કર્મો ધર્મધ્યાન આદિ થયા હતા. અને લાખો રૂપિઆના વિદ્વાનને દાન આપ્યાં હતાં.
વિ. સં. ૧૭૬૧ (તેમની કારકીદી) માં અશાડ સુદ ૨ ની બેસતા વર્ષની કચેરીમાં નીચેનું કાવ્ય બારેટ મહેશ જામશ્રી લાખાજીનું બનાવીને બોલતાં તેને મકવાણા નામનું ગામ લાખપશાવમાં આપ્યું હતું.
| ગીત | करे कोड बीआ, विआ कम कीजीए । प्रघळ धरे कयम शीआं पीए ॥ जाम जाम लखधीरने जाचां । हाम न पोचे तास हीए ॥ १ ॥ हाला घर पारथ होकरा ।ए घर राओळ तणो अडर ॥ क्रोड वरीश क्रोड जण कीधा । पात्रा छात्रस मापडर ॥२॥ वडे चोके दातार बड बडा । पाण पलो गृह पाळ थीया ॥ સંધ સતાબ પઢ પર તાળ ! જે વારતા શીયા રૂ लाख हसत शांसण लाखी के । आहणे जेर कीया अगरोक ॥ मटशे तमा तमाओत मळते । मळते मृदुल समा मंडळीक ॥४॥
જામશ્રી લાખાજીને બે કુમારે હતા. તેમાં પાટવીકુમાર રાયસિંહજી ગાદીએ અ.વ્યા. અને કુમારશ્રી હરધોળજીને બારગામથી હડીઆણું આપવામાં આવ્યું. (૪૨) (૧૦) જામશ્રી રાયસિંહજી ઉર્ફે રાજસંઘજી (૨ જા)
તથા હરધોળજી (ચંદ્રથી ૧૦૯ શ્રી કૃષ્ણથી ૧૨૪) (વિ. સં. ૧૭૬૮ થી ૧૭૭૧=૩ વર્ષ)
જામશ્રી રાયસિંહજી વિ. સં. ૧૭૬૮ માં તને બીરાજ્ય અને તેમના નાનાભાઈ હરઘોળજી, હડીઆણું પરગણાના બારગામે મળતાં તેઓ ત્યાં ગયા. જામશ્રી રાયસિંહજી બહુ જ ખર્ચાળ અને મેજીલા હતા. તેઓ જ્યારે કુંવરપદે હતા ત્યારે ઘણે વખત કાલાવડના હવાપાણુ સારા હેવાથી, ત્યાં પધારતા. અને ત્યાં પ્રજા સાથે ઘણું છુટથી હળીમળી રહેતા. તેમજ જરૂરીઆતને પ્રસંગે ત્યાંના ગૃહસ્થો આગળથી કેરીઓ ઉપાડતા તે વિષે અસલ લેખ [દસ્તાવેજ] એક
૨ ઉપરની સાલ (૧૬૮)ને પુષ્ટી આપે એવાં બે દસ્તાવેજો કે જેમાં જામશ્રી રાયસિંહજી (૨ જા) અને જામશ્રી તમાચીજી (૨ જા)ના હસ્તાક્ષર છે તે અસલ લેખું અમે તેઓની કારકીર્દીમાં આગળ આપેલા છે તે ઉપરથી જણાશે.
Page #294
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૫૫ મળતાં અત્રે તેની નકલ આપવામાં આવી છે. આ કોરીના ઉપાડમાં કાલાવડ તાલુકાનું ગામ મોજે વડાળા (જે હાલ મોટા-વડાલા કે મોતી મેતાના વડાલા, એ નામે ઓળખાય છે તે) થાલમાં માંડી આપ્યું હતું, તેવું લેખમાંથી સ્પષ્ટ નીકળે છે. તથા લેખ નીચેનું મતું ખુદ પોતાના હસ્તાક્ષનું છે.
- लेखनी नकल :संवत.१७६८ वरखे आसो वद ४ दने पारसात उपाध्या हरिराम तथा उपाध्या वसराम तथा उझा श्रीधर तथा मेवाल धनजी गरहीत्वा कुंवरश्री राजसंघजी पासे जत जामसाही कोरी १०५०) अखरे साडी दशसे पुरी तेहनुं वाज मास १ प्रत टका १॥ लेखे वाधे सही वाधे ए कोरीनो ठाम मोजे वडालामांहेथी देवी. . *अत्र मत्तु
अत्र शाख कुअर राजसंघजी मतु
१ श्री जगदीशनी शाख. આ જામ રાયસિંહજીના વખતમાં ખાસ કાંઈ જાણવા યોગ્ય બીના બનેલી નથી. મેજશેખમાં તેઓ કાયમ રહેવાથી દેશમાં અંધાધુધી ચાલતી તે નીચેના કાવ્યથી જણાશે. दोहा-इहां रायसंग आदरे, अस घणो उन्माद ॥
मद पीए मद छक रहे, ओर न आवे याद ॥१॥ अंध धंध रे एसमे, रातदिवस रासंग ॥
दीसे खबर न देसरी, प्रजा दुःखी अतअंग ॥ २ ॥ ઉપર મુજબ અંધાધુંધીનો સમય જોઈ, તેના નાનાભાઈ હરધોળજીએ હડીઆણેથી ઓચિંતા આવી, જામશ્રી રાયસિંહજીને માર્યા એ વિષેનાં કાવ્યો –
॥चोपाई ॥ प्रजा दुखी यह वार अपारं । हुओ बिरानस देश हालारं ॥ अशो जाण हरधमळ आयो। एह दगो मनमां उपायो ॥१॥ मारे रासंग लियो हरधमळ । हुओ रणवासमहीं कोलाहल ॥ . तिन सति हुइ तत्काळं । राणी उभे उपघात कराळं ॥ २॥
જામ રાયસિંહજી કામ આવતાં, તેના પાછળ ત્રણ રાણીઓ સતિ થયાં, અને બે રાણીઓએ આત્મઘાત કર્યો એવી રીતે પાંચે રાણીઓ અને જામ
ઉપરનો લેખ અમોને લેખમાં લખ્યા ઉપાધ્યાયના વંશજે આગળથી અસલ મળેલ છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૬
''
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) રાયસિંહજીના મરણ પછી હરધોળજી જબરજસ્તીથી જામનગરની ગાદીએ આવ્યા
એ વખતે જામ રાયસિંહજીના એકના એક કુંવર તમાચીજીને એક દાસી પેટીમાં સંતાડી શહેર બહાર છુપીરીતે યુક્તિથી લઈ ગઈ. અને ત્યાંથી તે તે દાસી સાથે કચ્છ-ભુજમાં પોતાનાં માસીબા રતનબાને (રા” દેશળને ત્યાં સહિસલામત પહોંચી ગયા.
' એ પ્રમાણે જામ રાયસિંહજી (૨ જા) એ માત્ર સાત આઠ માસ રાજ્ય ભેગવ્યું હતું. કોઈ ઇતિહાસકાર અમદાવાદના સુબા દાઉદખાન તથા મહારાજા અજીતસિંહજીને જામ રાયસિંહજીએ ખંડણ ભરી હતી વિગેરે બીનાએ લખે છે. પણ તે બધા બને હવે પછીના આવતા, હરધોળજી તથા જામ તમાચીજીના વખતના હોઈ, તેઓની, કાકમાં લખવામાં આવેલ છે –કેઈ ઈતિહાસમાં લખે લ છે કે જામ—રાયસિંહજી ખંભાળીએથી આવી. જામનગર હસ્ત કરી, બાદશાહી ફેજદારને કાઢયે પણ સેરડી તવારીખના કર્તા જણાવે છે કે વિ. સં. ૧૭૨૮માં જામશ્રી તમાચી તગડે નગર પોતાને સ્વાધીન કર્યું હતું, એટલે ત્યારપછીના દરેક જામસાહેબે જામનગરમાં જ રહેતા. માત્ર ખંભાળીઆ, મોટે મહાલ અને જુની ગાદી હેઇ, કદાચ ત્યાં થોડો વખત કઈ જામ સાહેબ રહ્યા હશે.
આ હરધોળજી હરધોળજી જામ રાયસિંહજીને મારી જામનગરની ગાદીએ બેઠા છે તેવા ખબર પડધરીવાળા (કાકાભાઈને નામે ઓળખાતા) હાલાજી રણમલજીને થતાં તેણે આ અન્યાય થયો છે. તેમ જાણું જામ રાયસિંહજીના કુંવર તમાચીજીને ગાદી પાછી અપાવવા પ્રતિજ્ઞા કરી, કે–.
हीत मूणी खबर पडधरी हाले । सो जीत घण हरधमळ साले ॥ रा'संग मार धमळजो राजे । लळ बेशां तो जनुनी लाजे ॥१॥ मारी जेर करां, ते मालं । हरधमळ काढां इण हालं ॥ केतो रणमलसुत न कहावां । ना'तो जीवत फेर न आवां ॥२॥
અર્થ– રાયસિંહજીને મારી હરધમળજી રાજ્ય કરે તે હું બેઠે બેઠે જોઉ તો મારી જનુની લાજે. માટે હરમલને પાયમાય કરી, જેર કરી)તુરતમાં જ તેને જામનગરમાંથી કાઢું તોજ હું રણમલજીનો પુત્ર હાલોજી સાચે, એમ કહી અમદાવાદના સુબા દાઉદનાં પત્ની પાસે તેઓ અમદાવાદ ગયા, કુદરતે પણ તેને સુયોગ આપે કે કચ્છમાં કુંવર તમાચીજીનાં માસી રતનબાએ પોતાના પિતા રાજજશવંતસિહજીને તથા ભાઈ પ્રતાપસિંહજીને હળવદ, (રૂપીઆ મોકલી) કાગળ લખ્યો કે, “ભાણેજ તમાચીજીને જામનગરની ગાદીએ બેસારવા બનતો પ્રયત્ન કરે.” તેથી રાજ પ્રતાપસિંહજી, હળવદની ખંડણ ભરવાને બહાને, અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓને હાલાજી મળ્યા, સુમા દાઉદખાનને રાજ પ્રતાપ* કોઈ ઇતિહાસકાર સુબાનું નામ મુબારીઝ-ઉલ-મુલ્ક શેરબુલંદખાન લખે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (ત્રયેાદશી કળા)
સિંહુજી અને જાડેજા શ્રીહાલાજી ખાનગીમાં મળ્યા. અને રાજ પ્રતાપસિંહજીએ પાતાની કુંવરી (રખાયતની) સુબાને આપવા તથા શાહી સેનાધિપતિ સલામત મહમદખાનને પોતાના પિતરાઇભાઇની (રખાયતની) કુંવરી આપવા વચન આપી, શાહુ સૈન્યની માગણી કરી, ઉપરની માગણી મુજબ સુષ્માએ તેની વાત કબુલ રાખી. જામનગર સર કરી, તમાચીજીને ગાદી અપાવવા માટે શાહુ સૈન્ય આપ્યું. તે સૈન્ય સાથે તેએ બન્ને (રાજ પ્રતાપસિંહજી, અને જાડેજા હાલાજી) જામનગર ઉપર ચઢી આવ્યા.
હોદ્દા—દાજો, નશો રોને, દરીયા ને દોય ।।
पीछे दळ पतशाहरा, क्रमीया परधर कोय ॥ १ ॥
૨૫૭
એ પ્રમાણે હાલાજી ( કાકાભાઇ ) તથા જશાજી ( રાજ પ્રતાપસિહજીના પિતા) હરેલમાં ખરે] ચાલી, માદસાહી ૨૦૦૦૦, સૈન્ય સાથે જામનગર ઉપર ચઢી આવ્યા.
दोहा - लाया फोजां लंगरा, राज जशो हलराण ॥
राज नगर से राखवा, कीना के क हलाण ॥ १ ॥ नेडी फोजां नरखीयां, पतशाही अणपार ॥ हरधमळ भागो हटे, पळीयो दरिआपार ॥ २ ॥
તીડવાય ।।
જામનગરનું રાજ્ય તમાચીજીને આપવા, હાલાજી તથા જશાજી, બાદશાહી દળ લાવી, લડાઇનું કહેણ હરધમળજીને મેકલતાં, તેને બીક લાગવાથી તે જામનગર છેડી દરઆપાર જતા રહ્યા. અને હાલાજીએ જામનગર કળજે કરી, કુંવર તમાચીજીને તેડવા માટે ભુજ માણસને મેાકલ્યા. પરંતુ રાઓશ્રી દેશળજીએ કુંવર તમાચીજી ભુજ રહ્યા તેનુ ખ ભર્યાં પછી તેડી જવા કહેવરાવ્યું. હોદ્દા—નરાવત ન્હાજો, નાર્ નહી, તમાનીન ओ भुज छोड़े आदमी, देशळ माग देशळ रा' इम देणो हे सो उण दीन बाळंभो अपे, सत्तरसे
स्त्रच
दीजीये,
दाखीयो, में मागां जाम पछे घर राव हथ कर જોતરે, અધપત નરે
ઉપર પ્રમાણે રા’દેશળજી ખર્ચની માગણી કરતાં, અદ્દલામાં આપતાં વિ. સ. ૧૭૭૧ માં જામતમાચીજી જામનગર આવ્યા.
दिवाय ॥ १ ॥
माय ॥
जाय ॥ २ ॥
राय ॥
આય ॥ રૂ।
માલભા ગામ તેને
× ખાલંભા કચ્છના રા' દેશળજીને આપ્યું તેવીજ રીતે, હરÀાળજીને ગિરાસમાં મળેલું હડીઆણું ખાલસા કરી, હળવદના રાજ જશવંતસિંહુજીના પાટવિ કુમાર પ્રતાપસિંહજીને આપ્યું હતું તેમ એક ઇતિહાસકાર લખે છે. એ હળવદના રાજ પ્રતાપસિંહજીએ પેાતાની રાજ્ય ગાદી ધ્રાંગધ્રામાં સ્થાપી હતી.
Page #297
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
- (૪૩) (૧૧) જામશ્રી તમાચીજી (૨ જા)
(ચંદ્રથી ૧૮૦ શ્રી કૃષ્ણથી ૧૨૫)ત્વ ૭ વિ. સ. ૧૭૭૧ થી ૧૯૯=૨૮ વર્ષ) જામતમાચીજી ગાદીએ આવતાં કાકાભાઇ, હાલાજી ખાસ પાસે રહ્યા. તે વિષે દહેા છે કેઃ— જુઠ્ઠો—નામતમાત્રી
તેં, દાહોદ્દેમેરા ॥
राजकाज मजलस करे, दीसे हकम सदेश ॥ १ ॥ હળવદના રાજસાહેબે, પેાતાને ગયેલી ગાદી પાછી અપાવવા મદદ કરી હતી તેના બદલામાં જામશ્રીએ તેને હડીઆણાનું પરગણું આપ્યું હતું. તેમજ તેમના પિતરાઈ ભાઈ ઝાલા નારણજીની મ્હેન સલામતખાનને પરણાવેલ તેથી દાયજામાં, ‘ચરખડી' ત્રાકુડા, અને “આ' એ ત્રણ ગામા, જામતમાચીએ આપ્યાં હતાં. કેટલાક સમય વિતતાં એ ત્રણેય ગામા, સલામતખાનના દીકરા રોર્ જમાનખાન અને દીલેખાને ગાંડળના ઢાકાર કુંભાજીને વેચાતાં આપ્યાં હતાં. (હાલપણ ગોંડલ સ્ટેટને કમજે એ ત્રણેય ગામા છે.)
વિ. સ’. ૧૯૭૫માં કચ્છના શઆ દેશળજીને આમરણ વિગેરે મહાલા ઘણે [ગીરે] આપ્યા હતા. અને રાએ દેશળજીએ વિ. સં. ૧૭૯૨ માં માલ'ભાને કિલ્લા બધાળ્યા હતા.
ગયેલી ગાદી પાછી મેળવવામાં વિશેષ ખર્ચ લાગવાથી તેમજ મરહુમ જામશ્રી રાયસિંહજીના સમયનુ પણ કેટલું ક દેવુ. હેાવાથી, એ વખતે રાજ્યને કર્જ કરવા ફરજ પડી હતી. તે કરજ પૈકી વિ. સ. ૧૭૭૫ ની સાલના એક અસલ દસ્તાવેજ કરી ૧૫૨૭૫) ના જામશ્રી તમાચીજીના હસ્તાક્ષરના મત્તા તથા મહેારછાપવાળા [લેખ] અમેાને મળતાં તેની અક્ષરે અક્ષરની નલ નીચે આપવામાં આવેલ છે.—
जामश्री तमाचीजी કટારનું ચિન્હ છે.) वचनात्
સવત્ ૧૭૭૫ વરખે મહા વદી ૧૩ દને પારવાત ઓઝાશ્રીધર તથા ઉપાદ્યા વિરજી તથા ઉપાદ્યા વશરામ તથા મેવાલ રામા ગૃહિત્વા જામશ્રી તમાચીજી પાસે જત જામશાહી કારી ૧૫૨૭૫) અકે પનરહજાર સેહું ને પ ચાતર પુરી લહેણી તેના ઠામ કસમે કાલાવડની માંડવી છે. રાજ ! કારી રા સવાએ રાજ ૧ સાં. ૧૭૭૫ ના ફાગણ સુદી ૨ થી ચાલુ કરી આપું છું તે તાથી લે. એ કારી કાલાવડમાં જામશ્રી રાજસધજીએ કુ‘અરપદામાં લીધી હતી. તેમાં ખન ર તથા લેખ ?
Page #298
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૫૯ હતા તેમાં ખત ૧ કેરી ૪૫૦) નું સાં. ૧૭૬૫ ના અશાડ સુદી ૧૦ નું ઉપાદ્યા હરિરામના નામનું તથા ખત ૧ બીજી કેરી ૨૬રા નું સાં. ૧૭૬૮ના ચિત્ર સુદી ૨ નું તે ઉપાદ્યા વશરામના નામનું તે. એ. બે ખતની કેરી બમણું નવહજાર પાંચસેહે ને પંચવીશ કીધી. તથા લેખ કેરી ૫૭૫૦) ને સાં. ૧૭૬૭ ના ફાગણ સુદ ૧૧ ને ઉપાદ્યા વશરામના નામને તે કેરી સત્તાવનગ્સ ને પંચાસ મુલગાની મુળગી કીધી તે મળે ખત ત્રણની કેરી પનારહજાર બસેડે ને પંચોતેર થઈ. તેનું આ ખત લખી આપ્યું છે. ને જુના ખત પાછા લીધાં છે તે કેરી સવાબે રેજ ૧ કાલાવડની માંડવીએ ચાલુ કરી આપી છે. તે કોરી પંનરહજાર બસેહે ને પંચોતેર વલે તો લગે ચલ. લેણે લખું પાલવું. ૧ અવ મંતુ
૧ અત્ર સાખ * श्री तमाचीजी मतु
જામશ્રી તમાચીજીને જે વર્ષે જામનગરની ગાદી ઉપર રાજ્યાભિષેક થયે તેજ વર્ષે મુબારીઝ-ઉલમુકે નવાનગરની પાસેથી ત્રણ લાખ રૂપીઆ ખંડણીમાં લીધા હતા અને ત્યારપછી બીજે વર્ષે તે જ્યારે ખંડણું લેવા પાછો આવ્યો ત્યારે કેટલીક તકરાર ચાલી હતી, અને છેવટે સલાબતખાનના વચ્ચે પડવાથી તેને એક લાખ રૂપીઆ પેશકસીના અપાવ્યા હતા. વિ. સં. ૧૭૯૮ માં ગુજરાતને સુધા મિરઝાં જાફરે ઉષે મોમીનખાને નવાનગર ઉપર ચડાઈ કરી, જામ તેના સામા લડવા તૈયાર થયા પરંતુ છેવટ સુલેહ થતાં, પચાસહજાર રૂપીઆ ખંડણીના આપી તેને વિદાય કર્યો હતો. તે જ વર્ષમાં દરિઆપાર ભાગી ગયેલ જામ હરધોળજી મોરબી ઠાકોરની મારફત જોધપુરના મહારાજા અજીતસિંહજીને મળી મોટું લશ્કર લઇ જામનગર ઉપર ચઢી આવેલ હતા તે વિષે દુહાदोहा-हधेसुं प्राक्रम हलविया, अत मोरबीए आय ॥
जंगी कटक जोद्याणरा, अजीतसिंघ बुलवाय ॥१॥ સહ આ અક્ષરો (અસલમાં) ખુદ જામશ્રી તમાચીજીનાજ છે બસો વર્ષ પહેલાં લેખ લખવાની શિલી અને રાજા પ્રજાનો સંબંધ આ લેખ ઉપરથી સ્પષ્ટ જાણું શકાય છે. જામ રસિંહજીને કુંવરપદામાં જ્યારે જ્યારે કેરીની જરૂર પડી છે, ત્યારે એ કાલાવડના નંદવાણું ગૃહસ્થાએ કારીઓ પુરી પાડી છે. તેને એક લેખ આપણે જામશ્રી શયસિંહજીની કારકીર્દીમાં વાંચી ગયા, અને તે પછી તેમના પાટવીકુમારશ્રી જામતમાચીજીએ પોતાના પિતાશ્રીના લેખો પ્રત્યે માનની લાગણીથી જઇ પિોતે ગાદીએ ગીરાયા પછી નવા લેખો કરી આપેલ છે. તે ઉપરના લેખથી વાંચકને જણાશે.
ઉપરના લેખને આજે બસો ઉપરાંત વર્ષો થઈ જવા છતાં, કાગળમાંની પાકી શાઇના અક્ષરો હજી તેવાજ ચેકખા છે, અમોને આ લેખ એઉપાધ્યાયના વંશજો આગળથી જ મળેલ છે. .
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
राठोड ||
सज आडंबर सेनरा, रोगा भड आया नगरस उपरां, मूछां भ्रोंह मरोड ॥ २ ॥ એ રાડેડના સૈન્યે જામનગર આવી ગામથી ઇશાન ખુણામાં આવેલ તળાવની પાળના ટેકરા ઉપર તાાના માચા ગાઠવ્યા અને ત્યાં મહાન લડાઇ થઇ, તેમાં જામશ્રી તમાચીજીની જીત થઇ તે વિષે કાવ્ય છે કે—
૨૬૦
(પ્રથમખંડ)
छप्पय-तीत वागी तरवार, पार जमदाढ
आमोसामा आय, झडे खत्र बोह जाडावंधे
हलकारा ॥
जोर, किया हाले रण राखे राठोड, पडे केता अणपारा ॥ काढीया सीम बाहर करे, अजीत वयण कहीआ अशा || ठाकरा अहे देखो उसक, नगर बीयो मूर्धर नशा ॥ १ ॥ दोहा - जीत हुइ जामाणरी, अजीतस गयो अजीत ||
रवतळ वातां ए रही, कविता भांखे क्रीत ॥ १ ॥
આવી રીતે તલવાર ચાલતાં (કાકાભાઇ) હાલાજીએ પાતાના ચાન્દ્રાઓને પડકારી, રાઠોડા ઉપર હુલ્લા કરી, કેટલાક રાઠેડાને ધાર તળે કાઢી રણક્ષેત્રમાં રાખ્યા, અને કેટલાએકને જામનગરના સીમાડા બહાર કાઢયા, ત્યારે મહારાજા અજીતસિંહજી કહેકે “ઠાકરે! નગર પણ મારવાડની પેઠે બહાદુર છે. '' આમ કહેતાં અજીતસિંહુ જીત્યા વિનાના જવાથી,જામશ્રાની કિર્તિ કવિઓ કવિતામાં કહેવા લાગ્યા.
કાકાભાઈ
पछट्टा ॥
झपट्टा |
જામશ્રી તમાચીજીને કુંવર નહિ હેાવાથી, વાતા થવા લાગી (હાલાજી) હવે જામનગરની ગાદી ઉપર આવશે તે વિષે દાહા दोहा - जामपेट फरजन नहीं, बातां जगत बणाय ॥ अंत हालारे आवशी, टीलो नगर तकाय ॥ १ ॥ यह बातां सुण राणीयां, दलभींतर दुःखाय ॥
सुत हरधोळ बुलावियो, मासी सगपण मांय ॥ २ ॥
ઉપરની વાતા સાંભળી જામ તમાચીજીનાં રાણી દીલગીર થવા લાગ્યાં, તેથી જામ-હરધાળજીના કુંવરને (માસીઆઇ સગપણ હાવાથી.) ખેલાવી દત્તક લઇ તેને ગાદીએ બેસારવાની ગાઠવણ કરવા લાગ્યાં. એ ખટપટમાં જામથીતમાચીજીને
× કાઇ ઇતિહાસકાર કહે છે કે આ લડાઇને અંતે સુલેહ થવાથી અજીસિહજીને જામસાહેએ પચીશ ધેાડા અને અમુક રકમ આપી હતી. અને તે લઇ તેએ દ્વારકાની યાત્રાએ ગયા હતા, પરંતુ જામહરધાળજી, તે લડાઇમાં કામ અવ્યા? જીવતા રહ્યા?તે લખેલ નથી.
Page #300
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૬૧ એમ ઠસાવ્યું કે “જામરાયઘણજીને જેમ તેમના ભાઇ હરધોળજીએ મારી નાખ્યા તેમ તમને પણ તમારા ભાયાતો કેઈ વખતે દશે આપશે. માટે જામનગરમાંથી તમામ ભાયાતોને રજા આપો.” આ વાત જામ તમાચીજીને પણ વ્યાજબી જણાતાં તમામ ભાયાતોને પોત પોતાના ગામ ગિરાસમાં જવા ફરમાવ્યું. તેમાં પડધરીવાળા હાલાજી કે જેઓ જામશ્રી તમાચીજીને ગાદી અપાવવામાં ચુખ્ય મદદગાર હતા. તેઓને પણ રજા આપી, તેથી તેને ઘણું જ ન્માઠું લાગ્યું. दोहा-हाला मन हलको लगो, वेधतणी यह वात ॥
ए मनसुबो आदरे, घट उपजावण घात ॥१॥ के के कामा में कीया, सत्रकाटे दलसाच ॥
वेरी सुत वाला कीया, तवीयें कहा तमाच ॥ २ ॥ અથ–આ વેધીલી વાત ઉપરથી હાલાજીના મનમાં ઘણુંજ માઠું લાગ્યું અને તેથી તેણે જામતમાચીજીને મારવાનો વિચાર મનમાં ગોઠ, (વળી કહે છે કે, મેં કેટ કેટલા (ગાદી અપાવવા વખતે) કામો કર્યા છે. તેમજ જામનગર ઉપર ચઢી આવેલા શત્રુઓને મેં કેવા સાચા દીલથી કાયા છે, છતાં પણ હે જામતમાચીજી! તેં વેરીના દીકરાને (હરઘોળજીના પુત્રને) બહાલ કર્યો! હું તને શું કહી
હાલાજીએ પોતાના સાળા કરશનસિંહજી કે જેઓ વઢવાણના ઝાલા હતા તેમને બોલાવી અને જામતમાચીજીને મારવાને દગો રોડदोहा-वह ज्ञालो वढवाणरो, समधे साळो सोय ॥
हालो झालो हेकमील, कीनो दगोस कोय ॥१॥ यों धारे नग्र आवीया, करवा घात करुर ॥ जामतमाची आजदीन, जोखमवास जरुर ॥२॥ मिल आया दरबारमें, सजे सलाम सताय ॥ तेही जाम तमाचने, एकांतस बुलवाय ॥ ३ ॥ जाम तमाची जोखमे, करे दगो तिण काळ ॥ हाकल हुइ चोगडद, पट सरबंधी पाळ ॥४॥
दुहिता जाम तमाचरी, नीज *मोटीबा नाम ॥ ૪ કાઈ કિશનર્સિંહજી, તે કાઈ કરણસિંહજી, એમ નામ લખે છે. +જામશ્રી તમાચીજીએ ઇસર બારોટના પુત્ર જેશા બારોટને હાપા ગામ વિ. સં. ૧૭૮૯ ના શ્રાવણ સુદ ૩ ને દિવસ અને જોગવડ ગામ વિ. સં. ૧૭૯૫ ના પ્રથમ આસો સુદ ૧૫ ને દિવસ લાખપશાવ કરી ખેરાત આપેલ હતાં.
કોઈ ઇતિહાસકાર આ કુંવરીનું નામ “રાજકુંવરબા” લખે છે. તો કદાચ મોટીબા ઉર્ફે “રાજકુંવરબા પણ હોય પણું કાવ્યમાં મોટીબા” અષ્ટ લખેલ છે. તેઓને જોધપુરના મહારાજા રામસિંહજી વેરે પરણવ્યાં હતાં.
Page #301
--------------------------------------------------------------------------
________________
ર
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખ’ડ)
ओ सुणते तीत आवीया, तहां हाको करताम ॥ ५ ॥ खगां जाम अखियात हे, खुनीजाण न पाय ॥
ओ सूते सब उ क्रसीया, सह आया सजवाय ॥ ६॥
કાકાભાઇ હાલાજી તથા ઝાલા કરશનિસંહુ શત્રુ ખાંધી જામનગરમાં આવી અને જામ તમાચીજીને મળવાને હુાને હુન્નુરમાં ગયા. અને એકાંતમાં ખાનગી મળી બેસતાં, બન્નેએ મળી દગાથી જામશ્રી તમાચીજીને ત્યાંજ માર્યાં, દરમારમાં એ ખબર પડવાથી ચેાગડદ હાકલ થઇ અને સઘળી શરમથી (સિપાઇઓ) શસ્ત્ર બાંધી તૈયાર થઇ, પણ કોઇથી હાલાજી ઉપર શસ્ત્ર ચલાવી શકાયું નહિ. કારણ * સના મનમાં એમ હતુ` કે હાલાજી ગાદીએ આવશે. પરંતુ જામશ્રી તમાચીજીનાં કુવરી મેટીમા ઉર્ફે રાજકુંવરબા ત્યાં આવી પહેોંચ્યાં, અને પડદામાં રહી માણસોને કહ્યું કે “જામસાહેબ તથા તેમની તરવારને ઘણી ખમા, જામશ્રી આબાદ છે, દુશ્મના જવા ન પામે તેમ કરે” આવી હાકલ સાંભળતાંજ સ શરમથી ઉત્સાહમાં આવી ગયા અને કમરકસી તૈયાર થયા.
ભાઇશ્રી ધણાંજ બુદ્ધિશાળી હતાં. તેથી તુરતજ મરહુમ જામ તમાચીજીના લાહીવાળાં કપડા બદલાવી, બીજાં સારાં કપડા પહેરાવી, જેમ જીવતા હાય તેમ મહેલના જરૂખામાં એસારી, સ` સરમધીઓને, તથા રૈયતને દર્શાન કરાવ્યાં, તેથી તમામ સૈનિકોને તથા રાયતને ખાત્રી થઇ કે જામતમાચીજી હયાત છે, તેથી તેઓ સહુ ભાગી ગએલા ખુનીઓની પાછળ પડયા.
હાલાજીએ માડપર જઈ તે કિલ્લા કબજે કર્યાં અને આસપાસના મુલકમાં ખંડ ઉઠાવી કેાલાહુલ મચાવી મેલ્યુ . તેટલામાં જામશ્રીનું સન્ય ત્યાં આવી પહેાંચ્યું दोहा -तोप जंजाळां चोगडद, तास बंधुकां तिर ॥ મહોરા, માત્તે મિત્ર ॥ ॥
लागा
सजी हरामी शामसो, भागा आप सभोय ॥
पटक मुवा परदेशमें, कहेवा रह्यो न कोय ।। २॥
એ પ્રમાણે તાા, જંજાળા, તીર, ખંધુકા, વગેરેના માર્ લાગતાં તેઓ કિલ્લા ખાલી કરી ભાગી ગયા. અને એ લુણહરામી લેાકે પરદેશમાં કાંઇ રખડી રહી મરણ પામ્યા, કે પાછળ કાઇ કાણી કહેવાને પણ રહ્યું નહિ.x હોદ્દાવાર અતિ સુધયંત સૌ, મોટીના મન મોટ ।।
राजपितारो રાવીયો, વ્યાયમ ન સ જોટ // ? ।।
બાઇ બુદ્ધિનાં સાગર હતાં, તેથી તેમણે પિતાનું રાજ્ય કાયમ રાખ્યુ. અને × કોઇ પ્રતિહાસમાં ‘હાલાજી’ જીવતા રહ્યા, અને પાછળથી મેડપરના કિલ્લા દબાવી મેટાનું લખેલ છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઈતિહાસ (ત્રયોદશી કળા) જામશ્રી તમાચીજીના બન્ને રાણુઓને એક એક કુંવર દત્તક લેવરાવી, તે કુંવમાં મોટી રાણીના કુંવરને લાખાજી અને નાનાં પાણીના કુંવરને “અજાજીનામે આપી પાટવીકુમાર લાખાજીના નામને પડે વગડા. दोहा-रहेस हुकमे बाइरे, हाजर दळां हजूर ॥
નમ પાના નામરી, પરંવ રવગાના પૂર છે ? .. બાઇસાહેબના હુકમ પ્રમાણે મહેતા મુસદીઓ અને સર્વ ફેજના શિરબંધીઓ હાજર રહી વતવા લાગ્યા, બાઇએ રાજની જમાવટ સારી રીતે કરી અને ખજાનામાં પૈસા ભરપુર કર્યા. दोहा-अठार संवत अगीआरसें, विमळ मास वैशाख ।
सो दिन उठां सांवरे, ले ले पुरत लाख ॥१॥ मोर सक्को सह सोंपीओ, बाइ दिपांजी हत्थ ॥
लघुवेश ओपम लहे, तखत जाम लखपत ॥२॥ બાઇ મોટીબા ઉછેર રાજકુંવરબા સાહેબ વિ. સં. ૧૮૧૧ના વૈશાખ માસમાં જ્યારે પોતાને સાસરે (જોધપુર મારવાડ) લાખ રૂપીઆનો કરિઆવર લઇ પધાર્યા, ત્યારે જામશ્રી લાખાજીની નાની ઉમરને લીધે રાજ્યની મહેર તથા સિક્કો ખાઈશ્રી દિપાંજીના હાથમાં સેો હતો.–
૮ (૪૪) (૧૨) જામશ્રી લાખાજી (૩ જા) - (ચંદ્રથી ૧૮૧ શ્રી કૃષ્ણથી ૧૨૬) વિ. સં. ૧૭૯૯ થી ૧૮૨૪ =૨૫ વર્ષ)
જામશ્રી લાખાજીએ જામનગરની ગાદીએ બીરાજી પિતાના નાનાભાઈ અજાજીનેં ભેગાત પરગણું આપ્યું હતું.
જામ લાખાજી, હળવદના રાજ રાયસિંહજીના કુંવરી દીપાંજીબાઇ વેરે પરણ્યા હતા, અને તેઓની વેલ સાથે (બાઈ સાથેજ) નાનજી, ભવાન, અને મેરૂ (મહેરામણુ) એ ત્રણ ખવાસે (ધ્રાંગધેથી) આવ્યા હતા.
એ મહેરામણ અજાણ (અજા ખવાસને પુત્ર) ઘણેજ ચાલાક અને બુદ્ધિશાળી હોવાથી, જામશ્રીએ તેને હજુરમાં રાખે અને દરજજે ચડતાં ચડતાં વજીર બન્યું. તેથી રાજ્યમાં કરતા હરતા મેરૂ ખવાસ થતાં, બીજા મુત્સદ્દીઓને અને હજુરીઆઓને તેમજ રાણુજી દીપાંછને એ વાત રૂચિ નહિં. તેથી તેઓ સૌએ એકમત થઈ, મેરૂને મારવાને દગો ગોઠવ્યો. રાત્રિ પડતાં પ્રથમની જ દેઢીમાં મારાઓને ઉભા રાખ્યા. અને “મેરૂ ખવાસ દેઢીમાં આવે કે તરતજ ત્યાં ઠાર
જ કેઈ ઇતિહાસકાર દેવાંજી, કેઈ જીવુબા કેાઈ જવુબા, તે કઈ જાઉબા, નામો લખે છે, પણ જામનગરના દફતરમાં દીપાંજીબાઈ નામ નીકળે છે
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ). કરે.” એમ સુચના આપી, દેઢીને દીવે ઓલાવિ નાખે. અને મેરૂ ખવાસને હજીર બોલાવે છે તેવા ખબર મેકલ્યા. પરંતુ દેવગે તેનું આયુષ્ય હેવાથી તે વખતે તેને તાવ આવ્યું હતું, તેથી તે ન આવી શકતાં પિતાના ભાઈ નાનજીને દરબારમાં મોકલ્યો. નાનજી, મેરૂને સગભાઇ હેવાથી, ચહેરે મહોરે સરખો હતો. અને પહેરવેશમાં મળતાપણું હોવાથી, અંધારામાં મારાઓએ મેરૂ ખવાસ આવે છે તેવું ધારી (નાનજીને) દોઢીમાં આવતાં જ ઠાર કર્યો (વિ.સં. ૧૮૧૨) દી કરી લાસ તપાસતાં મેરૂને બદલે નાનજી મરાયાનું જાણું, દિપાંજીબાઇ વિગેરે એ સૌ મેરૂના ડથી ડરી જઈ તરતજ દોઢી બંધ કરાવી.
એ વાતની ખબર મેરૂને પડતાં મેરૂ તથા ભવાન બને દોઢીએ આવ્યા. પણ તેઓને અંદર દાખલ થવા દીધા નહિં. દોઢી ઉઘાડી નહિં) તેથી મેરુખવાસ માણસ ઉપર માણસે ચડાવી તેઓના ખભા ઉપર પગ મૂકી કિલ્લામાં દાખલ થયો અને પોતા પાછળ પોતાના માણસોને દાઢી ઉઘડાવી દાખલ કર્યો સવારથી સાંજ સુધી અંદરના પહેરાગીરે અને સિરબંધીઓની મોટી કતલ ચલાવી. છેવટે જામશ્રી લાખાજી આગળ જઈ તેને કહ્યું કેचोपाई-हाथा जाम किया तहबारं । अब खावन मों करो उगारं ॥
छळ करघात करोकिमछाने । मारो अबे हाथों माने ॥१॥ મેરૂએ હાથ જોડી જામ લાખાજીને અરજ કરી કે –
“અન્નદાતાર! મને ઉગારે આમ છળભેદ કરીને મને શા માટે પારકે હાથે મારા નખવે છે, આપની ઇચ્છા મને મારી નાંખવાની જહોય તો ખુશીથી અત્યારે આપજ મારી નાખે ” તે સાંભળી જામસાહેબે કહ્યું કે “મને આ પ્રપંચની જરાપણ ખબર નથી.” એમ કહી સોગંદ ખાધા. તેથી મેરૂને જણાયું કે આ બધે પ્રપંચ પાસવાનોનો અને બાઇશ્રી દીપાંજી બાઇનો છે. તેથી તેણે પિતાના ભરોસાપાત્ર માણસને જામસાહેબ પાસે રાખ્યા, અને જાડેજા ભાયાતો તથા બીજા તમામને જામશ્રીની પાસે આવવા જવાની સખત બંધી કરાવી. અને બાઇશ્રી દિપાંજીબાઈના જનાનખાનાની દોઢી ઉપર પણ પોતાના માણસોનેજ પહેરે ગોઠવ્યું.
જામ લાખાજીના સમયમાં ખાસ જાણવા યોગ્ય બીજી કોઇ બીન બની નથી. જામ લાખાજી, દયાળુ ભેળા અને વિશ્વાસુ હતા. તેથી રાજકારભાર તમામ મેરૂખવાસ ચલાવતો, અને જામલાખાજી પણ તેને સાથે રાખી વસ્તીની ફરિઆઇ સાંભળી ગ્ય ન્યાય આપતા તે નીચેના દાખલાથી જાણવામાં આવશે.
જામનગરમાં પ્રખ્યાત કલ્યાણજીના મંદિરના પુજારીઓને અંદરોઅંદર કલેશ થતાં તેઓએ જામલાખાજી આગળ આવી ન્યાય મળવા અરજ કરતાં જામશ્રી લાખાજીએ બન્નેની દાદ સાંભળી, ભવિષ્યમાં બને પુજારીએ કેમ
Page #304
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (ચતુદશી કળા) ૨૬પ વર્તવું તેનો લેખ લખી આપે છે. તે લેખના મથાળા ઉપર જામશ્રી લાખાજીના નામની મેર છાપ છે. અને નીચે જામશ્રીની સહી તથા મેરૂ અજાણુની સાખ છે એ અસલ લેખ અમોને મળતાં તેની અક્ષરેઅક્ષર નકલ આપવામાં આવી છે.
जमाश्री लाखाजी => કટારનું ચિન્હ છે.)
वचनात्
જામશ્રી લાખાજી વચનાત સેવક દામજી તથા લાધા જેગાજત સેવક નાગજીસું શ્રી કલ્યાણરાહેજીની સેવાની તમે વેચણ કીધી છે તે વેચણ પ્રમાણે દેજો તેની વિગત સેવામાં તથા બીજી જનસમાં ભાગ બે તમે તથા લાધો લેજે. તથા ભાગ હેક નાગજીને દેજે, ને શ્રી કક્ષાણુજીની સેવા દન વીશ તમે તથા લાધો કરજો ને દન દશ નાગજી તથા સુંદરજી કરે, ને એછવ તથા પરબ તથા પરસેતમ મહીને બે ભાગ ત્રીજા પ્રમાણે વેંચી લેજે ને જે ઓરડામાં નાગજી રે છે તે નાગછનું ને લાધે રે છે તે લાધાનું ને તમારે લાગલગ આવે તેમાં તથા વાણનું આવે તેમાં ભાગ ત્રીજો નાગજીને દેજો સાં. ૧૮૧૯ ના ફાગણ સુદ ૧૦ સેમે. (સહી)
ખવાસ મહેરૂ અજાણુની શાખ ઉપરના લેખથી જણાશે કે અંદરઅંદર કુટુંબ કલેશ જેવી તકરારે પણ જામશ્રીએ વચે આવી તેઓ બન્નેને સંપસલાહ કરાવી લેખ લખાવી પોતાની મહેરછાપ, સહી કરી આપી. પતાવેલ છે તે પ્રજા પ્રત્યેની પોતાની લાગણી દર્શાવે છે.
કાલાવડમાં રહેતા નંદવાણું ગૃહસ્થ વીરજી વાંકીદાસ કે જેણે જામ રાયસિંહજી અને જામ તમાચીજીને કેરી ધીરી હતી, (જે વિશેના લેખે આપણે આગળ વાંચી ગયા છીએ) તે ગૃહસ્થોને કાંઇ મનદુઃખ થતાં રિસાઇને ઘોળ રહેવા ગયા હતા તે વાતની જામશ્રી લાખાજીને જાણ થતાં તરતજ તેઓને ધ્રોળથી બોલાવી, તેના મનદુ:ખનું સમાધાન કરી આપી, તેનું મનામણું કરી, નો લેખ લખી આપી કાલાવડમાં પાછા રહેવા મોકલ્યા. એ વખતે કાલાવડમાં રાજ્ય તરફથી સેઢા અખેરાજજી અને સેઢા અરજણજી થાણે હતા. તેના ઉપર એક ભલામણ પત્ર પણ લખાવી આગ્યો હતો તે પત્ર મેર ખવાસ તથા ભાણજી મેતાના નામનો છે. તે (અસલ) પત્ર અને મજકુર ગૃહસ્થાના વંશજો પાસેથી મળતાં તેની અક્ષરેઅક્ષર નકલ નીચે આપેલ છે –
– પત્રની નાર :સવતિશ્રી કાલાવડ સ્થાને સર્વ શુભ ઉપમા જોગ સેઢાશ્રી ૫ અખેરાજજી તથા સેઢાશ્રી ૫ અરજણજી એ ૧ શ્રી નવાનગરથી લખત ખવાશ મેહેરૂ તથા
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રીયદુવંશપ્રકાશ -
(પ્રથમખંડ)
મેતા ભાણજીના જોહાર જત આંહીના સમાચાર ભલા છે તમારી ભલાહી લખવી અપર બીજી સમાચાર ૧ જાણજો ઉપાદ્યા વીરજી વાંકીદાસ કાલાવડથી રીસાહીને ધરોલ ગયા હતા તાંથી મનાવીને પાછા કાલાવડમાં રાખા છે તેના દરબારે લેખ લખી આપેા છે તે પ્રમાણે પાળજો. એ જુની આસામી છે તે માટે તેને લલાપતા કરી રાજી રાખજો તે લેણે લેખે પણ મદત રાખો એ ધતિ રજપૂત ખઢરીઆની ખેડે છે તે રજપૂત દઘઘણ કરે તેા મને કરજો એ વાતની ભલામણ તમને છે વળતા કાગળ સમાચાર લખજો સાં. ૧૮૨૦ના પ્રથમ અષાડ સુદ ૫ (સહી)
આ પત્રપણ વસ્તિ પ્રત્યે જામશ્રીને કેટલા ભાવ હતા તે જણાવી આપે છે તેમજ મેરૂ ખવાસની સાથે ભાણજી મેતા નામના કારભારી એ વખતે હતા તેવું જણાય છે ‘સહી' એ એ અક્ષરો મેરૂ ખવાસના હસ્તાક્ષરો લાગે છે, કેમકે તેમના નામના કાગળ લખાણા છે.
જામશ્રી લાખાજી શિતળાની ભયકર બિમારીમાં વિ. સ. ૧૮૨૪ ના ફાગણ વદ ૧૦ ના રોજ સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને પાટવીકુમાર શ્રીજશાજી અને ટાયા કુમારશ્રી સતાજી એ નામના એ કુમારો હતા.
ઇતિ શ્રીયદુવંશપ્રકાશે ત્રયાશીળા સમામા.
Page #306
--------------------------------------------------------------------------
________________
જામનગર દતિહાસ (ચતુશી કળા) ર૬૭ 8 શ્રી ચતુર્દશી કળા પ્રારંભઃ ] – (૪૫) (૧૩) જામશ્રી જશાજી (૨ જા) – (ચંદ્રથી ૧૮૨ શ્રી કૃષ્ણથી ૧૨૮) વિ. સં. ૧૮૨૪ થી ૧૮૭૦=૪૬ વર્ષ)
જામશ્રી જશાજી વિ. સં. ૧૮૨૪માં ગાદીએ બિરાજ્યા ત્યારે તેઓશ્રીની સગીર વય હતી તેથી ખવાસ મહેરામણ અને તેના ભાઇ ભવાન એ બન્નેની નિગેહબાની નીચે જામશ્રી રહ્યા હતા.
જમાનામાં તેમજ રંગમહેલમાં ચાકર અને ખિજમતદાર તરીકે મેરૂએ પોતાની જ્ઞાતિના માણસોને તેમજ પોતાના આશ્રીતોને અને પોતાના સગાસંબંધીઓને ગોઠવી દીધા હતા. એ પ્રમાણે જ્યારે મેરૂ જામનગરમાં સ્વતંત્ર સત્તા ભગવતે હતો ત્યારે દિલ્હીની ગાદી ઉપર શાહઆલમ બાદશાહ તરીકે હતો.
જામ જશાજી ગાદીએ આવ્યા. તેજ સાલમાં (વિ. સં. ૧૮૨૪ માં) કચ્છભુજના રાઓશ્રી ગોડજી એ મોટા તોપખાના અને લશ્કર સાથે જામનગર ઉપર ચડાઈ કરી, આ ખબર મેરૂને અગાઉથી પત્ર દ્વારા મળતાં તેણે પણ એક જબરજસ્ત લકર લઈ, રાઓશ્રી આવતા પહેલાં તેઓને અપાએલ બાલંભાને કિલ્લો હસ્ત કરી, ત્યાં રહેતા કચ્છી થાણદારેને કાઢી મેલી, કિલ્લામાં તમામ દારૂગોળ, હાથ કરી મોરચા ગોઠવી બેઠે.
રાઓશ્રી કચ્છનું રણ ઓળંગી આવતાં, બાલંભાને કિલ્લો મેરૂએ હાથ કર્યો છે તેવા ખબર થાણદારોએ આપ્યા, એ ખબરથી તેમજ તેના લશ્કરની મોટી તૈયારીના ખબર સાંભળી રાઓશ્રી ગોડજીએ જામનગર ઉપર ચડાઈ કરવાનું માંડી વાળી, ઉલટું બાલંભુ, ગુમાવી કચ્છ તરફ પાછા ગયા.
જામતમાચીજીના ખુનમાં ભાગ લેનાર પડધરીવાળા હાલાજી, જે કાકાભાઈ ના નામથી પ્રસિદ્ધ હતા, તે ઘણુજ ઘાતકી અને કંટા હતા. તેણે મોરબીના ઠાકોર અલિઆઇને તથા પોરબંદરના રાણાને તથા જામતમાચીજને, એમ ત્રણ રાજાઓને અને લગભગ એકસે જેટલા બીજા માણસને પોતાના હાથેજ મારી નાખેલ હતા. તેના હાથ અને તરવાર કાયમ લેહીવાળા જ રહેતા, તે હાલાજી મોડપરને કિલે હાથે કરી, જામસાહેબ સામું બંડ ઉઠાવી, આસપાસના મુલકમાં લુંટ ચલાવી, પોતાની સત્તાને વધારતા હતા. તેથી મેરૂ ખવાસે ઓચિંતી ચડાઇ કરી મોડપરના કિલ્લાને ઘેરે નાખ્યો. અને એ ઘેરે નાખતી વખતે કિલ્લાની બારીમાંજ તે હાલેજ બેઠેલ છે તેમ કેઈ ઓળનાર માણસે બતાવતાં એક સાધારણ સિપાઈની બંદુકની ગાળી તેની પીઠ ઉપર લાગતાં તે ત્યાં તરત મરણ પામ્યા, અને મેરુખવાસે તે કિલ્લો હાથ કર્યો.
કાકાભાઈને મારી મોડપરને કિલ્લે સર કરી આવ્યા પછી બાઈ જીવુબા
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રીયદુશપ્રકાશ.
(પ્રથમખંડ)
ઉર્દૂ દીપાંબાઇથી મેરૂની વધતી જતી સત્તા સહુન થઇ નહિં તેમજ પેાતાને પણ ધાસ્તી લાગવાથી, તે શ્રીજી (શ્રીનાથજી)ની જાત્રાએ જવાનેા મિશ લઇ, જામનગર ાડી, ધ્રાગંધે ગયાં. ત્યાં. જઈ પેાતાના ભાઇએ સાથે મળી, મેરૂને નગરમાંથી કાઢી મેલવાની યુક્તિ રચવા માંડી, એ વાતની ખબર મેરૂ ખવાસને પડતાં, પાતે કાંઇ જાણતાજ નહેાય તેવા દેખાવ કરી, કેટલાએક માણસા મેાકલી, બહુજ માનપાનથી દિપાંજીબાઇને જામનગરમાં પાછાં વાવ્યાં, કેટલાક દિવસ પછી દિપાંખાઇ જામનગર આવ્યાં, એટલે મહેરામણે દગલબાજી રચી ખાઈને કહેવરાવ્યુ કે “આજે દરખારગઢમાં પધારવાનુ મુહૂત નથી, માટે અવજોગ હાવાથી આજની રાત્રી . ગામમાં ચતુર્ભુજને ત્યાં રહેવાની ગેાઠવણ કરી છે. તે ત્યાં પધારો' માઇશ્રી આ છળભેદ ન જાણી શકતાં, મેહેરૂના કહેવા પ્રમાણે ચતુર્ભુજની શેરીમાં પાતાના રથ લઇ ગયાં, ત્યાં તેના ઘરની ડેલી આગળ માણસાને એકબાજી કરી જાદા કર્યાં, બાઇના આા ચક રાખતાં, બાઇ રથમાંથી નીચે ઉતર્યાં. અને હજી એક પગ જમીન ઉપર છે, અને બીજો રથની પીજણી ઉપર છે, ત્યાં તા મેરૂના સંકેત પ્રમાણે, ચાંદગારી’ નામના એક દુષ્ટ સિપાઇએ બેવફા થઇ, ચક સાસરે પેાતાના ભયંકર જમૈયાના ઘા કર્યાં. તે ઘાવ' ભાઇશ્રીને લાગતાં તરતજ તુ ભુજની ડેલી આગળજ ખાઇશ્રી મરણ પામ્યાં.
ખિજમતદારો પણ ત્યાંથી બીકના માર્યાં ભાગી ગયા હતા. શેરીમાં આવેલા ઉકરડાની નજદીક છાણના ઢગલા ઉપર એ ભાઇની લાશ લગભગ બે કલાક પડી રહી. છેવટ ભાણજી મ્હેતા અને જગજીવન એઝા તથા ચતરભુજના વચ્ચે પડવાથી મેરૂ સમજયા, અને પોતાના ભાઇ નાનજીને મારી નખાવનારના ખુનના બદલા ખુનથી લઇ સતાષ માની, ખાઇશ્રીની દક્રિયા કરવા રજા આપી. તેથી જગજીવન એઝા તથા ભાણજી શ્વેતાએ રાજતિ પ્રમાણે ભાઇના અગ્નિસંસ્કાર કરાવ્યા વિ. સ. ૧૮૩૨માં મેરૂ ખવાસે ઓખામંડળ સર કરવા એક બળવાન લશ્કર તૈયાર કર્યુ અને પાસિત્રાના લોકો જે લુટફાટ કરતા હતા, તેમનેા મજબુત કિલ્લા હાથ કરવા ચઢાઇ કરી. અને પાતાની સહાયમાં જુનાગઢના દિવાન અમરજીને તેડાવ્યા. તેથી દિવાન અમરજી પણ પેાતાના લશ્કર સાથે પેાસિત્રા મુકામે મેને આવી મળ્યા.
પેસિત્રાના કિલ્લાને ઘેરો નાખી, કિલ્લાના પ્રથમના બુરજ નીચે સુરંગ ખાદાવી તે દારૂથી ભરી ફાડાવતાં મોટા ધડાકા થયા, અને ધુળ તથા ધુમાડાથી આંધી ઉતરતાં કિલ્લામાં એક મોટું ગાબડુ પડેલુ' જણાયું. તેમાંથી લશ્કર અંદર દાખલ થયું. અને દુશ્મના સાથે ભેટભેટાં થતાં તલવારની લડાઇ ચાલી. તેમાં પાસિત્રાના કિલ્લેદાર હાર્યાં, તેથી લશ્કરે કિલ્લામાંના સઘળે। સામાન હાથ કર્યાં પેાસિત્રાના લુંટારૂઓએ, અરબસ્તાન, સિંધ અને દક્ષિણના વહાણેના પુષ્કળ માલ લુટી લાવી ભરી રાખ્યા હતા. તે તમામ લુંટના માલ મેરૂએ હાથ કર્યાં અને કિલ્લા બજે કરી પેાતે જામનગર આવ્યેા.
Page #308
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ર૬૯ વિ. સં. ૧૮૩૪ માં પોરબંદરના રાણું સુરતાનજી એ નવાનગરની સરહદ ઉપર “ભેટાળીને ” એક સુંદર અને મજબુત કિલ્લે બાંધે. આસપાસના ગામથી ઘણું માણસે તે કિલે જેવા આવતા હતા. તેવામાં નવાનગર સ્ટેટને એક ભાટ (બારેટ) ત્યાં આગળ થઈને જતો હતો. તે તે કિલ્લો જોવા જતાં, કિલેદારે તેને જામનગરનો જાણું અંદર જવા દીધો નહિં. તેથી તે ભાટે તે દહાડેથી હાથમાં ચુડલે પહેરેલ હતો. અને તે જ્યારે જામનગર જામસાહેબની કચેરીમાં સલામે આવ્યો; ત્યારે મેરૂ ખવાસે તેના હાથમાં ચાલે છે, તે પહેરવાનું કારણ પુછયું એ ઉપરથી તેણે ત્યાંજ નીચેના દુહો સંભળાવ્યાકે - दोहो-उठने अजमालना । भेटाळी कर भुको ॥
राणो वसावसे घुमली । तो जाम मागसे टुको ॥१॥ આ દુહે અજા ખવાસના દિકરા મેરૂખવાસને સંબોધીને તે બારેટ બેલતાં મેરૂએ તે જ વખતે અમીર ઉમરાવને બોલાવી, વિચારણું કરી એક જબરું લશ્કર તૈયાર કરાવવા વરધી આપી, અને તે બારેટને કહ્યું કે તું જઈ રાણાને કહેજે કે કિલ્લાને એટલે જાબદા કરે હોય તેટલો કરજે.”
થોડા દહાડા પછી મેરૂ ખવાસે જબરું લશ્કર લઈ ભેટાળીના કિલ્લાને ઘેરે નાખ્યો. અને ત્યાં જબરી લડાઇ કરી તેમાં રાણે સુરતાનજી નાહિંમત થતાં તેણે જુનાગઢથી દિવાન અમરજીને મદદ માટે બોલાવ્યા, પરંતુ દિવાને આવી જામના લશ્કરની જબરી તૈયારી જોઇ સુલેહની વચ્ચી ચલાવી છેવટે નવાનગર સ્ટેટને કેટલીક ફાવતી શરતો કરી, ભેટાળીનો કિલ્લો પાડી નાખવાની શરતો રાણું સાહેબ પાસે લખાવી આપી. દરેક લશકરેને વિખેરી નાખ્યાં.
મેરૂ જામનગર આવ્યા પછી પોરબંદરના રાણાએ દિવાન અમરજીની શીખવણીથી, શરત પ્રમાણે ઠરાવેલ મુદતમાં ભેટાળીના કિલ્લાને પાડયે નહિં. તેથી ફરીને મેરુખવાસે પ્રચંડ સિન્ય લઇ ભેટાળી ઉપર હલ્લો કર્યો. એ વખતે પોરબંદરના રાણું સુરતાનજીએ ગોંડળના ઠાકર કુંભાજીને મદદમાં લાવી તે કિલ્લો ન પાડવાની વષ્ટી ચલાવી પરંતુ મેરૂએ તે વાત માન્ય રાખી નહિં અને તે કિલ્લાને જમીન દોસ્ત કરી તેના પાણુઓ તણાવી, તેજ પાણુનો એક કિલ્લે જામનગરની હદમાં બંધાવ્યો.
એ ભેટાળીને કિલ્લો ભાંગ્યાનું ચારણી ભાષાનું કાવ્ય જુના ચોપડામાંથી મળેલ છે તે કાવ્ય અત્રે તેજ શબ્દોમાં લખેલ છે –
* વિજ્ઞાનવિલાસ માસિકના અંક ૧૧-૧૮૮૨ માં પાને ૨૪૯ મે લખેલ છે કે તે બારોટ સ્ત્રીનાં લુગડા પહેરી કચેરીમાં ગયો હતો અને પુછતાં કહ્યું કે “મારે ઘણું બાયેલ છે તેથી મારે પણ બાયડીનાં કપડાં પહેરવાં જોઈએ”
* કોઈ ઇતિહાસકાર તે રાણાનું નામ સુલતાનજી અથવા સુરતાનજી લખે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
२७०
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ॥ भेटाळी भांग्यानुं गीत ॥ बंका उद्रके राणका कोट । भेटाळीए कोटबणे ॥ शंका होय नवे कोटा । हुवे कोट सल्ल ।। गाढो जाण सुणे शंका । कोट सरे जबे गल्ला ॥ होशे कोट शेर भालां । गढाला हमल्ल ॥ १ ॥ ए करी कमाणी राणे । कीधो कोट परिआणी ॥ नाणी को हीआमे राणे । जामाणीन घात ॥ जेवी बणी बात कोट । तणीसे अबुरे जाणी ॥ बना ते अजाणी दुजी । अजाणीनी बात ॥ २॥ छात्रपत मळी बेठे । नमा के शामकी सभा ॥ आही ते ठामकी मेरु । आगली अरज ॥ बोले एम करी आदु । रामकी दुहाइ बाबा ॥ जामकी धरती माथे । मंडाणो भरज । ३॥ . बंका कोट लीआतें । अटंका मेरु आगे बदे ॥ ते कीया अटंका भुप । धणी जागा तीर ॥ तुं छतां न भांगे कोट । तो तो खोट लागे तुनां ।। बीयाने न लागे खोट । तुं छतां बजीर ॥४।' जाणी बात करी सभा । बने भाइ आपे जाणी ॥ बोलीया प्रमाणी । परीयाणी रामबाण ॥ तुं कहे रणका अगे । ताणवी होय ते ताणे ॥ रच्यो कोट धुडधाणी । तो जाणे मेराण ॥५॥ बोलीया मलेक जीवा । मीठाखान एणवेळा ॥ पांचातेड तेण भेळा । अटका प्रमार ॥ मेतासों बसन तेण । बोल्या एण हेलामांही ॥ तब मेरु एणवेळा । कीजे दळां तार ॥६॥ सखरा सखरा पअ धरामे । फेरवी सांढी॥
शरामे । खरा केतरा बेगाळ ॥
बधीए
Page #310
--------------------------------------------------------------------------
________________
२७१
.. જામનગરઠતિહાસ (ચતુર્દશી કળા) आडंबरा करे थाट । भुपरा मेळीए अशा ॥ राणरे उपरा सेन । साजीया जोराळ ॥७॥ वडा वडा मळे राजा । धमके छत्रीस बाजा ॥ खरा थदे वाजा राही । वडाथें खटक । छट्टके समंद्रा केना । पाजातेण माजा छोड । केना राजा रामका । के जामका कटक ॥ ८॥ बंदुकां साबळा हेक । केक बाणाथोक बणे ॥ बंधु सधां अळा आलो । मळादेण बाढ ॥ जंबागळां हीलो हळां । मेर वो बाजते तशा ॥ पेदळां गेंदळां लायो । खळां हदे पाढ ॥९॥ रीछाळी पखरत । कंगलाळी सेना रुप ॥ रचे बीर ताळी तळी । निहाळी रजंत ॥ फेडवा मदाळी जागे । ओहो जामवाळी फोजां ॥ भेटाळी उपरे काळी । थटाज्युं भजंत ॥१०॥ तरफे भोवळे मळे । ताणीया दोवळा तंबु ॥
ओपे जाण जाळे मछे । आंकळे असम ॥ दीपीए सतारो कोट । जशारे घेरीयो दळे ॥ हीडळे सत्तारो कोट । जामाणी इसम ॥११॥ खत्री खेल लिया मेरु । जेठवारी वाड खाता ॥ सोकजें नाडीया नया । एतरी सोहाय ॥ फीराइ छाडीया. तठे । बरज्जा आमळे फोजा.॥ चोवळी गाडीयां मंडे । आडीयां चलाय ॥१२॥ बाण घाये कोय हथ्यां । पाणरा बाणरा बाजे ॥ गाजे घाए तोपाणरा । ताणरा . गरज ॥ राणरा आखवे एम । भले. सेन मेराणरा ॥ भले तेम कहे सक्को । राणरा . भरज ॥१३॥ हुहवाड कीया गोळा । कोट पाड फाड हल्ले ॥ चोप बाण बाण । कोकबाण घाच लाड ॥
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૭૨
- श्रीय५॥ (प्रथम ) अजारे बजाड तेग । मेरवा बराड असी ॥ धाड धाड रची राड । आतसां धरवाड ॥१४॥ धडक्के मेदनी गाढ । बछुटे भांखरा धरा ॥ जामरा कटक एम । जुटे कोट जाय ॥ तोपां तणे पडताळे । कोटका मोवटा तूटा ॥ मोतभाळ सोड तेन । खुटा कोट माय ॥१५॥ धुंवाधार बंधुका । अंधार थें अपार धरा ॥ पडे मार सार थीये । होकारा अपार ॥ होहोकार लल्लकार । वर्णपार दळां होवे ॥ लीधो कोट आहीवार । रहीनां लगार ॥१६॥ सतारो कटातां. सेन । कहे यु संसार सारो ॥ भेटाळी कहाता झारो । जोतां सरो भाण ॥ गड्ढीनां राखवा तठे । बातकाज बेढी गारो ॥ दगारो भरेल आयो । ठगारो दिवान ॥१७॥ करी वात घातमाही । दिवाने रचायो कोट ॥ भरमायो बरदावे । होये गयो भ्रात ।' जात कोट लीधापछी । मेरुवो अजाको जायो ॥ बातमे उठायो बाबा । कुडी करी बात ॥१८॥ तापछी बचाळी देश । खंभुधरा ठाळी तेथ ॥ मेरवे बणायो कोट । निहाली मेलाय. ॥ पडे त्रास ताळी छाये । सतारे सताना पणो ॥ जगते भेटाळी रखे । दुजो कोट जाय ॥१९॥ सते कोट पाडा कजु । कुंभाने वसट्टी सोंपी ॥. मते कोट पाडे रहे । धराका मंडाण ॥ भुपांवेर दीयो टाळी । कुंभडो संसार भणे ॥ पाडीओ तेणदी कोट । भेटाळी प्रमाण ॥२०॥ नमाडे सताना खेल । रचाडे पृथिमुं नोखो ॥ धखाडे सिंधवा राग । गवाडे सधिर ॥
Page #312
--------------------------------------------------------------------------
________________
જામનગરના તિહાસ
(ચતુર્દશી કળા)
शाम जशो करे राजी ॥ नगराणे चाडे शाह || पाडे कोट आयो मेरु ॥ धीरने
૨૭૩
पंडिर મારા
ઉપરનું ભેટાળીંના કિલ્લા તાડયાનું કાવ્ય મિસણ નામાવાનુંકહેલ છે.
મેરૂ ખવાસને અને દિવાન અમરજીને, અરસપરસ સારો સંબધ હતા પરંતુ રાણા સરતાનજીને શિખવી ભેટાળીના કિલ્લા પાડવા દીધા નહીં, ત્યારથી બન્નેને કાંઇક અણબનાવ થયા. અને વખતે વખત દિવાન અમરજી મેરૂના કામમાં આડે આવતા તેથી તે આડખીલીનેા અંત આણવા મેરૂએ દગા રચી, ઝેર દઇ મારવા ધાયું. તેથી જામખંભાળીઆ મુકામે જલસા કરવાની ગાઠવણ કરી દિવાન અમરજીને આમત્રણ કર્યું. દિવાન સાહેબ તે સ્વીકારી ખભાળીઆ તરફે આવવા નીકળ્યા. પરંતુ પાછળથી તેને દગાના કાવત્રાની ખખ્ખર પડતાં, તેણે ક્હાનું બતાવી પત્ર લખ્યા કે ૬ જુનાગઢમાં નવામ સાહેબના દફતરી ખુશાલરાય નાગર ગુજરી ગયાના મને હાલમાં ખાર મળતાં, હું આવી શકીશ નહીં.” તેમ કહી તે જુનાગઢ પાછા ફર્યાં, તેથી મેરૂ ખવાસની મુરાદ પાર પડી
હું
સૉંવત ૧૮૩૯ માં મેરૂ ખવાસે ફરીને દિવાન અમરજીને મારવા માટે પારઅંદરના રાણા સરતાનજી અને ગાંડળના ઢાકાર ભાજી સાથે એકસપી કરી, અમરજી સામે ચડાઇ કરી, અને પાંચપીપળા આગળ તેના સામે લડતા, મેરૂએ
* એ કાવ્ય ગઢવી નામીસણે રચી, જામશ્રી જશાજીને... સભળાવતાં જશાજીએ લાખપાવમાં ‘મીઠાવેઢા’ નામનું ગામ ખેરાતમાં આપ્યું હતું. એ કવિરાજ ધુનાભાઇ, પેાતાના કુટુ'બમાં સહુથી મેટેરા હેાવાથી, કચ્છીમાષામાં વડીલને ‘બાવા' કહે છે તેથી સૌ કુટુંબીએ તેને “નેાબાવા” કહી ખેાલાવતા હતા, તે નેાબાવા પોતાના દિકરાને જ્યારે મચ્છુકિનારાના ગામ સરવડમાં પરણાવવા ગયા ત્યારે ધ્રાંગધ્રાના દશેાંદી ચારણુ પણ ત્યાં પેાતાના પુત્રની જાન લઇને પરણાવવા આવેલ હતા. અને તેએની સાથે ધ્રાંગધ્રાના રાજસાહેબને હાથી હતા. જ્યારે લગ્નવિધિ થઇ રહ્યો, અને ‘રાવળ‘ ‘મેાતીસર’ આદિ યાચક્રને દાત [પરવાહ] દેવા લાગ્યા. ત્યારે ધ્રાંગધ્રાના દાંદી ચારણની સાથે વાદાવાદીમાં એ નાબાવાએ સેંકડા ધેડાએ, રાવળ મેાતીસરાને આપ્યા હતા. તે ઉપરથી તે વખતને એક પ્રાચીન દુàા છે કે—
જુદા—વડોદરી રોવું, ધુન ટ્રીયા ધનવાન ॥
सो धजराजे ढंकीआ, राशारा गजराज
11
એટલે સરવડ ગામની શેરીએ નાબાવાએ યાચકાને એટલા ઘેાડા આપ્યા કે, ધ્રાંગધ્રાના રાજ રાયસંહજીને। હાથી જે તેના દશેાંદી ચારણે। સાથે લાવ્યા હતા તેને ઢાંકી દીધે! આમ ચારણે પણ ‘લાખપશાવ' લેતા તેમ દાન પણ આપતા હતા ઉપરના ભેટાળીના ગિતમાં તેને તમામ ઇતિહાસ આવી જાય છે માત્ર શાલ સંવત નથી. ઉપરનું ગીત અમેાને મુળીના ગઢવી પથાભાઇ પ્રભુદાન વીઠુના જુના ચોપડામાંથી મળેલ છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રીયદુવશપ્રકાશ.
(પ્રથમખંડ)
સખત હાર ખાધી, પછી તેણે ગાયકવાડી લશ્કરની મદદ લઇ જુનાગઢ તાબાના દેવડાના કિલ્લા જીતી લીધે તેથી દિવાન અમરજી ઘણા શરમાયા, અને મેરૂ સાથે સુલેલ કરી, તે કિલ્લા પાા લીધેા, અને મેરૂને પારમંદર ઉપર ચઢાઈ કરવા પુરતી મદદ આપી, એમ બન્નેએ એકત્ર થઇ પારખંદરના કેટલાક મુલ્ક ઉજ્જડ કર્યાં.
વિ. સં. ૧૮૪૪ માં મેરૂ ખવાસે જામનગરને ફરતા મેલાંના પત્થરતા એક મજબુત કિલ્લા મવાળ્યેા. તેમાં પાંચ મેટા દરવાજાઓ, આઠમારીઆ, અને અઠાવીશ કાઠાઓ બંધાવ્યા જે હાલ માજીદ છે. તેમજ કિલ્લાને ફરતી માટી ખાઇ ખાદાવી હતી. વિ. સ. ૧૮૪૮ માં મેરૂ ખવાસે માટુ' સૈન્ય લઈ, કાઠીઆવાડના કાઠીઓ ઉપર ચડાઇ કરી, નીચેનાં ગામેા સર કર્યાં.— चोपाइ - गढ साणथळी तण घर कीधो । लडपीठासुं कोटडो लीधो ॥ बाबरास करीआणो बेही । ततखण मांयकीयासर तेही ॥ १ ॥ भडली अरु बरवाळो भाळो । खाटे खाचर लीयो खंभाळो । आटकोट चरलाळा आदी । आनंदपर भाडला अनादि ॥ २ ॥
એ મુજબ સાણથળી, કાટડાપીઠા, ખાખરા, કરિઆણું, ભડલી, મરવાળા, ખભાળા, આટકોટ, ચરલાળા, આણંદપર, અને ભાડલા, આદી ગામેા સર કરી, ત્યાં જામ સાહેબનાં થાણાં બેસારી પાતે પાછે! જામનગર આવ્યે..
ગાંડળના ડાકાર કુંભાજીની ઉશ્કેરણીથી જુનાગઢના નવાબ હામદખાનજીએ દિવાન અમરજીને હાળીને દિવસે મરાવી નાખ્યા. વિ. સ. ૧૮૪૦] ત્યારપછી તેના ભાઇ અનંતજી તથા મારારજી અને દિવાનજીના દિકરા રઘુનાથજી તથા રણછેડજી અને દલપતરામને નવાબ સાહેબે રજા આપતાં તેઓ પાતાના કુટુંબસહીત ધારાજીમાં ઢાકારશ્રી દાજીભાઇ પાસે આવી રહ્યા. તેઓએ તે દિવાન કુટુબને ઘણાજ સન્માનથી રાખ્યું. પરંતુ ત્યાં તેમના હેાળા કુટુંબને સમાસ નહિ થવાથી તેમાંથી અમુક ભાગ બીજા રાજસ્થાનમાં મેકલવાની તજવજમાં હતા. તે બાબત મેરૂખવાસના જાણવામાં આવતાં તેણે કડારણા પરગણાના કુમાવિશદાર હેતા અદાભાઇને એકસા સ્વાર સાથે, નગારૂ' નિશાન આપી. દિવાન રધુનાથજીને તેના કુટુંબ સાથે સન્માનથી ખેલાવી લાવવા ધારાષ્ટ્ર માકલ્યા, તેઓની સાથે દિવાન રઘુનાથજી તથા રણછેાડજી અને દલપતરામ એ ત્રણે ભાઇએ પેાતાના કુટુંબ સાથે વિ, સી ૧૮૫૦ માં જામનગર આવ્યા, ત્યારે મેરૂ ખવાસે તેઓનુ સામૈયું કરી. જામનગરમાં લાવી, જામશ્રી જશાજીની સલામ કરાવી તેઓને પડધરી પરગણુ' તથા કાઠીઆવાડમાંના આટકોટ પરગણાનાં કેટલાક ગામા જાગિરમાં અપાવ્યાં. તેમજ તેની સાથે સેનાપ્રભાગનુ આધિપત્ય ધારણ કરવાના હુક, તથા દરબારમાં જામસાહેબની સામે પહેલી બેઠક, વિગેરે હકકા અપાવ્યા, તેમજ ક્રિયાની પાયગા ઉપરાંત કેટલાક સર્ભથી ઉપર અધિકાર અપાવ્યેા, અને દિવાન
Page #314
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ર૭૫ રઘુનાથજીના હાથ નીચે નીચે પ્રમાણે આરબના નિશાને સુપ્રત કર્યા,–“જમાદાર શેખડુબાઇદી,” “સાલેહઅબદુલ્લાહ મહમદ અબુબકાર” “હામીદ મોહસીન તથા “હામીદ નાસીર વગેરેના અંડાઓ અને સિંધીની ટુકડીઓમાં “જમાદાર ઉમર દુરાની બરાણુ રૂખડ વિગેરે મળી જેમાં આઠ માણસોની સંખ્યા હતી, મહેરામણ ખવાસ દિવાન સાહેબને પોતાના અમીર તરીકે લેખતે, એ વખતે બીજા અમીરો તરીકે ફરીદખાન અલીખાન, ખાનભાઇશેઠ ભગવાનજી સોઢા, ગજસિંહ ઝાલા, કેશવજી તથા વસનજી (નાગર)મહેતા, તથા અદાભાઈ અને કેશર ઠકકર (લુહાણા) એ સઘળાઓ આ સ્ટેટમાં જાગીરદારે હતા.
ઉપર જણાવેલ અમીરેમાંના ઝાલાશ્રી ગજસિંહજીનાં કુંવરીશ્રી આછુંબા, જામશ્રી જશાજીને પરણાવ્યાં હતાં. અને જ્યારે જાન લઈ જામશ્રી જશાજી ધ્રાંગધ્રા ગયા ત્યારે જસદણના કાઠીદરબાર વાજસુરખાચરે આટકેટ ચાંદલામાં આપ્યું અને પછી જસદણમાંથી નગરનું થાણું ઉઠાઠવાની અરજ કરવાથી જામશ્રી જશાજીએ એ અરજ માન્ય રાખી જશદણ વાજસુરખાચરને પાછું આપ્યું. આટકોટમાં રહેતા દાદાખાચરે, આટકોટ ચાંદલામાં આપ્યાની વાત કબુલ રાખી નહિ, તેથી તે નવાનગર સામે બહારવટે નીકo,
કેટલાક દિવસો પછી મેરૂ ખવાસે તેની સાથે વી ચલાવી કહ્યું કે, “મારની સાથે અમારે [ જામનગરને ] વેર છે જો તું તેને બદલે વાળે તો તને આટકેટ પાછું આપું.” તેણે તે વાત કબુલ રાખવાથી મેરૂએ કેટલુંક લશ્કર દાદાખાચરને આપ્યું, તે લશ્કરની મદદથી તેણે ત્રણ વખત મોરબી લુટયું. પરંતુ ત્રીજીવારની લૂંટમાંથી પાછા ફરતાં, મોરબીનું લશ્કર તેની પાછળ પડતાં, કટીલા આગળ ભેટો થયે, મોરબીનું લકર ઘણું હતું તથા ખુદ ઠાકરશ્રી જીઆઇ પણ સાથે હતા. તે જોઈ દાદાખાચરે પિતાના માણશેને કહ્યું કે “જેને જીવવું હોય તે ઘરે જાવ, અને મરવું હોય તે મારી સાથે રહોતેથી તમામ લશ્કર ઘર તરફ ગયું, તેના સગાસંબંધીઓ વિગેરે મળી માત્ર ૩૦ જણા જ રહ્યા. તેઓ બહાદુરીથી લડયા, પણ તેઓ સઘળા તથા દાદાખાચર તે લડાઇમાં કામ આવતાં, તેની ઘોડી ઘેર ગઈ. તે ઉપરથી જ આટકેટમાં જણાયું કે દાદાખાચર કામ આવ્યા. આમ મેરૂએ એક કાંકરે બે પક્ષીને નાશ કરાવ્યું. આ અઢારમા સૈકામાં કાઠીઆવાડમાં નીચે લખ્યા ચાર વીરપુરૂષોની હાક વાગતી હતી.–
* મોરબીના ઇતિહાસમાં થાન આગળ ભેટો થયાનું લખેલ છે.
* એક વિદ્વાન લેખક લખે છે કે “જે સ્થળે મહાન પુરૂષનું લેહી રેડાય તે સ્થળ (તે ભુમિ) ભવિષ્યમાં તેના વારસદારોને મળે.” એ પ્રમાણે મહાન વીર અને દૈવી પુરૂષ લાખાપુનાણુને પાળીઓ જામનગરની સરહદ ઉપર આટકોટ ગામે હાલ મોજુદ છે. તો તેઓનું લેહી જ્યાં રેડાયું તે ભુમી તેના વંશજોના કબજામાં કેટલાક સૈકાઓ વીતતાં પણ પાછી આવી.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) (૧) જુનાગઢના દિવાન અમરજી (૨) ભાવનગરના ઠકારશ્રી વખતસિંહજી (૩) નવાનગરના મહેરામણ ખવાસ
(૮) અને ગાંડળના ઠાકરશ્રી કુંભાજી બીજા ઉપર જણાવેલાં ચારેય સ્ટેટની સીમા વધારનાર તે ચાર વીરપુરૂષ હતા.
વિ. સં. ૧૮૫૦ માં જામશ્રી જશાજી, મેરૂખવાસના દાબથી પરતંત્ર જીંદગી ગુજારતા હોવાથી, તેઓએ સ્વતંત્ર થવા સારૂ પિોતાના ભાયાતોની મદદ માગી, એથી ધ્રોળના ઠરશ્રી મોડજી તથા રાજકેટના ઠાકરશ્રી મહેરામણજી તથા ગોંડળના ઠાકરશ્રી દાજીભાઈ અને ખીરસરાના ઠાકરશ્રી રણમલજી, એ ચારેએ મળી જામ જશાજીને સ્વતંત્ર કરવા માટે, મેરૂખવાસ સામે બંડ જાહેર કરી હાલારને મુક ઉડ કરવા લાગ્યા. તેથી મેરૂખવાસે પણ મોટું લશ્કર લઈ, રાજકેટ અને સરધાર પરગણામાં મોટી લૂંટ ચલાવી, તેટલામાં હળવદથી ગજસિંહજી ઝાલાએ પાટડીવાળા દેશાઈ વખતાજીને અને ભ કેડેથી ભુપતસિંહજીને તેના લકર સાથે મદદે બોલાવી સાથે લઈ મેરખવાસના પક્ષમાં આવી મળ્યા, એ સિ ની મદદ મળતાં, મેરૂખવાસે એક અઠવાડીયામાં સરધારનું તમામ પરગણું ઉજડ કરી નાખ્યું. અને ઘણું ગામોમાંથી પૈસાની મોટી રકમ ઉઘરાવી. એ વખતે ભાવનગરના ઠાકરશ્રી વખતસિંહજી પોતાના સિન્ય સાથે, જશદણ મુકામે છાવણું નાખી કઠીઓ સામે લડતા હતા. અને ત્યાંથી થોડા દિવસમાં જેતપુર જીતવા જવાની તૈયારી કરતા હતા, તેવામાં કાઠીઓની મદદે જુનાગઢના નવાબ હામીદખાનજી આવ્યા, તેઓની અને ભાવનગરના ઠાકોરઠી વખતસિંહજી વચ્ચે લડાઈ થવાની ઘડીઓ જતી હતી, ત્યાં મેરૂ ખવાસે જાણ્યું કે તે બન્નેની લડાઇ થવાથી પિોતે જીતેલા કાઠીઓના મુકને નુકશાન પહોંચશે, તેથી તેણે વચ્ચે પડી નવાબ તથા ભાવનગરના ઠાકરશી સુલેહ કરાવી આપી.
બંડ કરનાર ભાયાતોએ વિચાર્યું કે મેરૂખવાસના સામા થવા માટે આપણે પુરતા નથી, પણ કાંઇક મોટી મદદની જરૂર છે તેમ ધારી તેઓએ કચ્છમાંથી વજીર ફતેહમાહમદ (જમાદાર) ને બોલાવ્યા. તેથી ફતેહમામદે કચ્છના રાઓશ્રીની રજા લઇ મોટા તોપખાના અને પ્રબળ સૈન્ય સાથે જામનગર ઉપર ચડાઈ કરી એ હકીકતના ખબર મેરૂ ખવાસને થતાં તેણે પોતાના ભાઈ ભવાન ખવાસને તેના સામે લડવા મોકલ્યો, ભવાને ખાખરાબેલા ગામ પાસે છાવણી નાખી. ફતેહમામદ જમાદાર રણુઓળંગી આ દેશમાં આવતાં, સામું લકર પડેલ છે તેવા ખબર મળતાં, ખાખરાલાવાળે રસ્તો છોડી બીજે રસ્તે થઈ પડધરી ગામે પડાવ નાખ્યો. ત્યાં તેને રાજકોટ ગોંડળ અને ખીરસરાના ઠાકરના લકરની મદદ મળી, તે સર્વને એકત્ર થએલા જઇ ભવાને પાછા ફરવા વિચાર્યું. પણ તેની સાથે આવેલા પરમ વાણીઆની ઉશ્કેરણીથી, તેણે તે દળવાદળ સિન્ય સામે કુચ
Page #316
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ (ચતુર્દશી કળા) ૨૭૭ કરી, અને દિવાનસાહેબ રધુનાથ વગેરે ત્રણેય ભાઈઓ સાથે હોવાથી તેઓને સૈન્યાગ્ર ભાગનું આધિપત્ય ધારણ કરાવ્યું. તેથી તે ત્રણે ભાઈઓ પોતાના ઘોડેસ્વારોની ટકડી સાથે જોડાયા. સોરઠી તવારીખના કર્તા, દિવાન રણછોડજી લખે છે કે ફતેહમામંદ તેની સાથે કીડી અને કીડના જેટલું દળ લઇને આવ્યો હતો. તેણે અમારા ત્રાંબાળુ (નગારાં) ગડતાં સાંભળી, તેમજ અમારા નિશાને ફરકતાં જોઈ, પોતે તોપ, જંજાળો, અને ઊંટ ઉપર નાખેલા અગ્ના લઈ સામે ચાલ્યો, તેના પછવાડે ૧૫,૦૦૦ કચ્છી પાયદળ, તથા સિંધી, આરબ અને અફગાના ૪૦૦ બખતરીયા માણશે અને ૨૦,૦૦૦ રજપુત અને સિંધી ઘોડેસ્વારે ચાલ્યા. અમારી સામે જમણી બાજુ ગાંડી, રાજકોટ અને ખીરસરા (રણમલજી) નાં લશ્કરે હુમલો કરવા તત્પર થઇ ઉભાં હતાં. ઉપરની તૈયારી જોઇ ભવાન ગભરાયો અને દિવાન રઘુનાથજીને કહ્યું કે “હળવદના રાજ ગજસિંહજી કે જેઓ બને પક્ષના સગા છે. તેના મારફત સુલેહના સંદેશાઓ ચલાવીએ, અને આજને દિવસ સુલેહનો છે તે જાણવા સફેદ વાવટો ચડાવી, આપણે અહિંથી ચારગાઉ ઝીલરીઆ ગામે પાછો મુકામ નાખીએ.” દિવાન રઘુનાથજીએ તે વાત માની નહિં. અને પોતાના ઘેડેસ્વારે તથા આરઓની ટુકડીને જમણી બાજુ ગોઠવી દીધી અને ડાબી બાજુ પાયદળ સાથે ભવાન ખવાસને ગોઠવ્યો, એવી રીતે નદિના કિનારા પર સૈન્યની વ્યુહરચના કરી. [વળી સેરડી તવારીખના કર્તા લખે છે કે] “તેણે પ્રથમ અમારા [દિવાનજી] ઉપર ૭૦૦૦ પાયદળ સાથે અલી અલીની બુમો મારતા પસાર કર્યો. અને અમારી ટુકડીએ પણ હરહર મહાદેવના પોકાર કરી તેના ઉપર પસાર કર્યો ફતેહમામદ તથા મદદે આવેલા ઠાકરે ભવાન ખવાસ તરફ હટલે કરી, તેને પરાજીત કર્યો. તેથી તે રણક્ષેત્ર છેડી ખારીવાંકની ડુંગરી ઉપર થડાએક સ્વારો સાથે જઇ પહોંચે. સાંજ પડતાં રાજ ગજસિંહજી [હું રબાવાને સંબંધી છું. માટે મારા ઉપર ફતેહમામંદ હુમલા નહે' કરે એમ ધારી] આગળ ચાલ્યા. પણ દુમનેએ તેવું કાંઈ નહિ વિચારતાં તેઓના સામા સખત રીતે લડયા, રાત્રી પડતાં બન્ને દળે વિખરાયાં. તે પછી દિવાન સાહેબે રણક્ષેત્રમાં ફરીને મૂએલાઓને કફન ઓઢડાવીને દફનાવ્યા. અને જખમીઓને ઊંટ ઉપર ખાટલાઓના પાલખ બંધાવી તેમાં સુવરાવી, ભવાનખવાસ સાથે જામનગર મોકલ્યા.
ફતેહમામંદના મેટા લશ્કરથી નવાનગરને બચાવ કરવા મેરૂખવાસે દિવાન સાહેબને જામનગર પાછા લાવ્યા. તેથી તેઓ જામનગર આવ્યા, અને તેઓ સૌ શહેરને જાબુદ કરી બેઠા, ફતેહમામદ નવાનગર આવ્યા. પણ ત્યાં શહેરને કિલો હેવાથી તે ફાળે નહિં. તેથી તે ખંભાળીયા સુધી મુલક લુંટતે, બાળતો અને ઉજડ કરતો, કચ્છમાં પાછા ગયે. આટલું આટલું નુકશાન થયું છતાં મેરૂએ તે વખતે જામનગર છોડવું નહિં. અને તેથી જ જામ જશાજીનો છુટકારો કરવા ભાયાતે શહેરમાં આવી શક્યા નહિં. આ વખતે જમાદાર ફતેહ
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
મામદે અને ભાયાતાએ હાલાર પ્રદેશને ખુબ લુડી ઉજ્જડ કર્યાં. પણ તેની જરાપણ દરકાર નહિં. કરતાં મેરૂએ જામનગર છેડયું નહિ. તેથી તેઓ સૌ નિરાશ થઇ વિખરાઇ પાછા ગયા.
ઉપરની લડાઇ કરાવવામાં જામશ્રી જશાજી અને રાણીશ્રી આણુમાની મદદ હતી તેવું મેન' જણાતાં, તેણે તેઓ બન્ને ઉપર સખત જામા રખાવ્યા. કોઇપણ માસને જામશ્રી પાતાના આગળ ખેલાવી પેાતાના છુટકારાની સલાહુ લીએ અને તે ખબર મેરૂને પડે, કે તુરતજ તે માણસના નાક કાન કપાવી નાખે. કેટલાએકના શિરચ્છેદ કરાવ્યા, કેટલાએકને હદપાર કર્યાં, આમ પુરજોશથી નિઃડરપણે મેરૂખવાસ વતવા લાગ્યા.
જામશ્રી જશાજીનાં રાણી આહુમાએ, નીચે પ્રમાણે (છુટકારા)ની યુક્તિઓ અનેક રચી પણ તે નિરર્થક ગઇ
૧ દિવાન રઘુનાથજીના રસાલાના ઉપરી શેખ મહમદ મુખાદીનને એકલાખ કારી લાંચની આપવાની લાલચ આપી મેરૂખવાસને મારવાનું કહેવરાવ્યુ, પણ તે નિમકહુલાલ શેખે કહ્યું કે, ‘મારા ધણી' (દિવાન)ના હુકમ વિના હું કાંઇ કરી શકું નહિ.
i
૨ જામશ્રીની વર્ષ ગાંઠના દહાડે ભાઇશ્રી આજીમાએ દિવાનજીને ઘણેાજ કિમતી પાષાક માકલ્યા હતા એ પેાષાકવાળા થાળમાં દાગીના અને કપડાંની નીચે એક કાળેા ચારસા, ગ્યને સેાનાથી મઢેલાં મલાયાં (ચુડલી) જોડી ૧ એક મેકલી દિવાનને શમશ્યા કરી કે, “મેહેરૂ તારાથી કાઇરીતે ન મળે, તેા તું આ ચુડલા પહેરી કાળા ચારસો આઢ,” છતાં દ્વિવાને કાંઇ ઇલાજ કર્યાં નહિં. એ બન્ને કિસ્સાઓમાં પેાતાની મુરાદ પાર પડી નિહ. તેથી (સારફી તવારીખના કર્તા લખે છે કે) એક અધારી રાત્રે જામ જશાજી સ્રીને પેાષાક પહેરી, દિવાન રઘુનાથને ઘેર ગયા અને તે બન્નેભાઈને ઉદ્દેશી કહ્યું કે આ મેરૂ ખવાસ મારા કલેજાના કટક, અથવા મારી આંખનુ કહ્યુ છે. જો તમે તેને કાંઇ પણ સાધનથી કાઢી મુકેા તેા હું તમને યાવત્ ચંદ્ર દિવાકરૌ’જામજોધપુરનું પરગણું અને મેરૂખવાસની સ્થાવર—જંગમ મિલ્કત કે જે બધી મળી એક કરોડ કારીની છે. તેમાંથી અર્ધ ભાગ આપું.” એ સાંભળી દિવાન રઘુનાથજીએ કહ્યું કે મારા સ્વાર્થ ખાતર, હું દિવાન અમરજીના કુળને ખટા નહિં લગાડું. કારણ કે મેરૂ ખવાસે મને... મેટા માનથી અહિં ખેલાવી રાખ્યા છે. તેા જેના વસીલાથી હું અહીં આસ્થિતિએ ... તે પ્રત્યે દગલબાજીનું કામ નહિં કરૂ” પરંતુ મારાથી બનશે તેટલા ઉષાયા કામે લગાડી બન્ને પક્ષ વચ્ચે સમાધાની કરાવી આપવા હું મનતુ... કરીશ.”
દિવાન રઘુનાથજીના પ્રત્યુત્તરથી જામ જોાજી નિઃરાશ થયા પછી તેણે કચ્છનારાઓશ્રી રાયધણજીને... ગુપ્ત જાસુસા દ્વારા ખબર માકલી હાલાર મુલ્ક,
Page #318
--------------------------------------------------------------------------
________________
જામનગરનેઇતિહાસ. (ચતુદશી કળા) ર૭૮ તથા મેરૂખવાસના હસ્તકનાં જે ગામો હતાં તે લુંટવાની પરવાનગી આપીને તેડાવ્યા. તેમજ પોતાના મદદનીશ ભાયાતોને પણ ફરી ભેળા થઈ, કચ્છનું લકર આવે ત્યારે ભેગા ભળી જવા કહેવરાવ્યું.
વિ. સં. ૧૯૫૦ માં પુનાના પાનાં પ્રધાન નાના ફડનવિશે અભ્યસેલ્યુકર નામના સુબાને (અમદાવાદ) ગુજરાતના સુબા તરીકે મોકલ્યો તે સુબ ખંડણી ઉઘરાવતે ઉઘરાવતે હાલારની સરહદે આવી પહોંચે તે પોતાની સાથે કડીથી હનુમતરાવની સરદારી નીચે મલહારરાવનું ઘોડેસ્વારનું લશ્કર અને સમી મુંજપરથી નવાબ ગાઝીઉદ્દીનનું લકર, મહીને મહીને તેઓને ચડેલે પગાર ચુકવવાની શરતે લાવ્યો હતે.
મહેરામણ ખવાસે એ અબાસેલ્યુકર મળી, તેઓની માગણી મુજબ આપવાની કબુલત આપીને તે સુબા આગળથી એવું વચન લીધું કે તેઓએ ગોંડળનો મુલક ખેદાન મેદાન કર.” એમ ઠરાવ કરી તેની મદદમાં કાળાવડ ગામના મુત્સદી ૪પશુ ઠક્કર (લુહાણા) થોડા માણસની સરદારી સાથે મોકલ્યો. પરંતુ તેનાથી સંતોષકારક કામ નહિં થતાં, તે પાછા આવ્યું, તેથી મેરૂખવાસે દિવાન રણછોડજીને અબાલ્યકર સાથે મોકલ્યા તેઓ તેની સાથે એક માસ રહ્યા. તેઓ પોતે સેરઠી તવારીખમાં લખે છે કે “અબાસેથકર પણ સ્ત્રીલંપટ હતો, તેથી તેની સાથે ઘણું મેગલ, અફગાન, અને હિન્દી સ્ત્રીઓ હતી. દિવસે અમે સૌ શેતરંજ અને ગંજીફો ખેલતા અને રાત્રે તાયફાઓ ના નાચ જોતા અને ગાયન (સંગીત) સાંભળતા. આમ એક માસમાં તો ગાંડળનું પરગણું ખેદાનમેદાન કરીને, રાની પશુઓ માટે ચરવાની ભુમિ કરી હું પાછો આવ્યે.”
ઉપર પ્રમાણે સુબા અબ્બાસેલ્યુકરના હાથથી, ગાંડળનું પરગણું ઉડ થતાં, જાડેજા ભાયાતોનો બીજીવારનો પ્રયાસ નકામે થઈ પડયો, અને જામશ્રી જશાજી તો પરાધિન જ રહ્યા.
એજ સાલમાં જુનાગઢના નવાબ હામિદખાને કાલાવડ મુકામે મેરૂખવાસની મુલાકાત લીધી, તે વખતે નવાબ સાહેબે દિવાન રઘુનાથજી, અને રણછોડજીના હાથ ઝાલી મેરૂખવાસના હાથમાં સયા, અને કહ્યું કે “આ ખજાનાની થાપણું છે, તેથી તેને માનપૂર્વક હવે થોડા વખત સુધી તેને તમારા પરણું તરીકે ગણજો ઉપર મુજબ ભલામણ કરી બને છુટા પડયા.
૧૯ સોરઠી તવારીખના કર્તા લખે છે કે “અબાસેલ્યુકરની લી ઉપર નાના ફડન આશક હતો, તેથી તેને દૂર કરવા અમદાવાદ સુબો નિભી મોકલ્યો. તે વખતે પ્રતિવર્ષે સાડાબાર લાખ રૂપિઆ આપવાની શરતે પાંચ વર્ષને માટે તેને અમદાવાદનો સુબો નિભી મોકલ્યો હતો જુએ. સે. ત. પાનું ૨૦૮
x સોરઠી તવારીખના કર્તા લખે છે કે “પશુ ઠક્કરનીમા અને મેરુખવાસ વચ્ચે આડો વહેવાર હતિ તેથી પશુ લુવાણ એમ લેખતો કે હું મહેરામણને જ દીકરો છું.” જુઓ સો. ત. પાનું ૨૭.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ) વિ. સં. ૧૮૫૧માં મહેરામણ ખવાસે ઓખાના વાઘેરે ઉપર ચઢાઈ કરી, ઓખાના રણની પૂર્વ તરફના વાઘેરના “ગાગા’ ગુરગઢ વગેરે તમામ ગામો લઈ લીધાં. એ વખતથી કહેવત ચાલી કે “મેરૂ મારકણ થાશે, ઓખામાં કેમ રહેવાશે.”
એ મારકણું મેરૂથી કંટાળી, જામ જશાજી તેના રાક્ષસી પંજામાંથી છુટવાના અનેક ઉપાયો જતા હતા, - વિ. સં. ૧૮૫૩ માં શ્રીમંત પેશ્વા અને ગાયકવાડ સરકારની વતિ, શીવરામ ગાર્દીએ (કામેદાન) કાઠીઆવાડમાં જમે ઉઘરાવવા આવી, પડધરી ગામે મુકામ કર્યો. તેથી મેરૂ ખવાસે દિવાનજીના નાનાભાઇ રણછોડજીને કેકલાક લશ્કર સાથે જમાબંધી ભરવા પડધરી મોકલ્યા. તે તકનો લાભ લઈ જામ જશાજીએ, આરબના જમાદારને મોટા પગારથી તેના તમામ માણસને નોકરીમાં રાખવાનું વચન આપી લલચાવી, પોતાના પક્ષમાં ભેળવ્યું. તેથી એ ટુકડીને જામનગરથી માત્ર એકજ ગાઉ ઉપર આવેલા, મોડકંડા નામના ગામે અગાઉથી મોકલી, એવી સુચના આપી. સંકેત કર્યો કે “તોપનો અવાજ થયે તમારે કાલાવડને દરવાજે આવી મળવું.” તેમ સંકેત કરી ટુકડી રવાના કરી. અને જમાદાર સાલીહ, કે જે કાલાવડના દરવાજાપરની ચોકીપર હતો, તેને પણ પિતાના પક્ષમાં ભેળવી લીધે તેજ દિવસની અધરાત્રે વર્ષોવડતુ હોવાથી વરસાદને વાદળાંવાળી અંધારી રાતનો યોગ જાણુ, જામશ્રી જશાજી પોતાના નાનાભાઈ સત્તાજી સાથે કેટલાક અંગરક્ષકે લઈ દરબાર ગઢમાંથી ભાગી, કાલાવડના દરવાજા માથે ચડી ગયા. અને તે ઉપરથી મેરૂખવાસના “રંગમહેલ ઉપર બંદુકેનો મારો ચલાવ્યો.
મેરૂ નિદ્રામાંથી જાગતાં બધો મામલો સમજી ગયા. તેથી તેણે તુરતજ દિવાન રઘુનાથજીને લાવી, કાળાવડના દરવાજાને ઘેરો ઘાલી, તોપને મારો ચલાવવા હુકમ આયે, સંકેત પ્રમાણે જામશ્રી જશાજીએ તોપનો અવાજ કરાવ્યો તે અવાજ સાંભળી “મોડકંડાની સીમમાંથી આરએલેકે એકદમ દોડી આવ્યા. પણ કુદરતને હજી જામશ્રી જશાજીને બંધનમાંથી મુક્ત નહિં કરવા હોવાથી, તેજ વખતે રંગમતિ તથા નાગમતિ નદીઓમાં મોટું પુર આવ્યું. તેથી આરબેની ટુકડી નદીને સામે કિનારે અટકી પડી, દરવાજા ઉપર જામ જશાજી અને નાનાભાઈ સતાજી અને નીચે જમાદાર “શાલિહુ’ તથા તેના થોડાંક માણસ ' લ શીવરામને કેટલાક સેવારામ કહેતા, તે લશ્કર લઈ જેની સરહદમાં મુકામ નાખે તે ત્યાંથી ક્યારે ઉઠશે, તે વિષે પ્રચલિત કહેવત છે કે--
“સેવારાજ જટ્વિી, રે મદિનાને વાર વી” .
ગુયાપછી વાર “ર” ને કરતાં કરતાં ગાઢ રી’ | શ || એટલે તે જ્યાં મુકામ નાખે ત્યાં-બે માસને બાર દિવસ રહે, જમે ચુકવ્યા પછી પણ ચાર દિવસ રહે, અને તેનો સર્વ પડાવ ઉપડતાં ઉપડતાં પણ આઠ દિવસ થાય ત્યારે પિતાનો તંબુ પડતો, ત્યાંસુધી લશ્કરનું તમામ ખર્ચ તે સરહદના રાજામાથે પડતું.
Page #320
--------------------------------------------------------------------------
________________
જામનગરના તિહાસ.
(ચતુર્દશી કળા)
૨૮૧
અને બીજા અંગરક્ષકા બંદુકા છેડવા લાગ્યા. એ વખતે મેરૂખવાસે દરવાજાને ઘેરા ઘાલી તાપનો મારો ચલાવવા હુકમ આપ્યો. એ રાત્રીના વખતમાં સામાસામી બંદુકોની લડાઇથી કેટલાએક માણસો મરણ પામ્યા. અને જમાદાર શાલિહુ' પણ સખ્ત જખમી થયો. તેથી દરવાજા ઉપર જામ જશાજીએ ધેાળા (સુલેહનો) વાવટા ચડાવ્યો અને વષ્ટી ચલાવતાં મુખ્ય કારભારીઓની સલાહુ ઉપરથી મેરૂ ખવાસે જામને અભયવચન આપ્યું. તો પણ જામને તેનો વિશ્વાસ નહિં આવતાં, લાયક જામીન માગ્યા. તેથી મેરૂએ દિવાન રઘુનાથજી તથા એઝા મહાદેવ તથા માહુમમારૂતિ તથા નાસારૂન (આરએ) ની તથા મલીકરીદખાનશેઠ વિગેરેની જામીનગીર આપી. ત્યાર પછી જામ જશેાજી તથા સતોજી નિચે ઉતર્યાં એટલે મેરૂએ પાલખી મંગાવી તેમાં જામ જશાજીને એસારી સૌ પાલખી સાથે દરબારગઢ તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં, મેરૂખવાસનું ઘર જે સરિઆમ રસ્તા ઉપર આવેલ હતું ત્યાં પાલખી આવતાં મેરૂએ જામ જશાજીને બળાત્કારથી ઘરની અંદર ઉતારી લીધા. અને સખ્ત નિગેહુબાની નીચે રાખ્યા. પરંતુ તેમના ભાઇ સતાજી તે ધાલમાં છુપી રીતે ઉતાવળથી ઢાડી પેાતાના મકાન ઉપર ચડી ગયા મેરૂખવાસની મીને લીધે જામીન પડેલા ગૃહસ્થા કાંઇ એલી શકયા નહિં.
જામ જશાજીને લગભગ બે માસ સુધી મેરૂએ સખ્ત પહેરા નીચે કેદી તરીકે રાખ્યા. તે વિષે સારડી તવારીખના કર્યાં લખે છે કે એ કેદખાનામાં, તેને કપડાં બદલવા દીધાં નહિં, વાળંદ પાસે વાળ ઉતરાવવા દીધા નહિં, તેમજ તેણે નહાવા ધાવા પણ દીધા નહુિ, (જીએ સા. ત. પાનુ` ૨૧૨. )
આ હકીકત જ્યારે દિવાન રધુનાથજીના જાણવામાં આવી, ત્યારે તેણે પેાતાના નાનાભાઇ રણછેડજીને મેરૂખવાસ પાસે જામશ્રાના છુટકારા માટે મેાકલ્યા, તે મેરૂખવાસને મળતાં, મેરૂ ન છાજતા શબ્દો બોલ્યા, તેથી તેણે (દિવાન રણછેડજીએ) પેાતાના જમૈયા ઉપર હાથ નાખ્યા. અને મેરૂએ પણ પેાતાના જમૈયા ઉપર હાથ નાખી, સામસામા લડાઇ કરવાના રૂપમાં આવી જતાં, ત્યાંના આરબ જમાદારે તેઓ બન્નેને વાર્યાં, અને મેરૂખવાસે પણ દિવાનની શહેથી કે ગમે તે કારણથી તેજ વખતે જામશ્રી જશાજીને દરબાર ગઢમાં પહેાંચતા કરી આપ્યા, પણ ત્યારથી તે દિવાન રઘુનાથજી તથા રણછેાડજી ઉપર દ્વેષ રાખવા લાગ્યા, તેજ વર્ષોમાં મેરૂના નાનાભાઇ ભવાન સરૈયાના જખમથી અસ્વાભાવિક મૃત્યુથી ગુજરી ગયા. (વિ. સ. ૮૫૩)
મેરૂની સ્વતંત્રતા અનહદ વધીજવાથી જામ જશાજી તથા નાનાભાઇ સતાજી અને બીજા તેઓના અંગરક્ષકા રાતારાત છુપીરીતે નીકળી, જામ-ખભા ળીયે જઇ રહ્યા, અને ત્યાં રહી ભાયાતેાના મેળ કરી મેરૂને મારવાની તજવીજ કરવા લાગ્યા. પરંતુ તેઓના પાછળ મેરૂખવાસ ફોજ લઇ, ખંભાળીયામાં દાખલ થયા. જામે, ટીલામેડી ઉપર ચઢી જઇ, દરવાજા બંધ કરાવ્યા. ત્યારે મેરૂએ ટીલા
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રીયદુવČશપ્રકાશ
(પ્રથમખંડ)
મેડી સામે તાપને મારવા ગાઠવ્યા, આ વેળા એક આમ જમાદારે વચ્ચે પડી કહ્યું કે, ધણી ઉપર તાપ ચલાવવી, તે તુને લાજમ નથી.” તેથી મેરૂને ભાન આળ્યું, અને તાપ ત્યાંથી ખસેડાવી, સેાગદેખાઇ દરવાજો ઉઘડાવ્યા, અને મેડી ઉપર જઇ જામ જશાજીના પગરખાં, હાથમાં લઇ પાતાની પછેડીથી લુઈ, પગમાં પહેરાવી કહ્યું કે હું તેા આપતા તાબેદાર ગુલામ છુ, આપ જામનગર પધારો ” તેથી જામ જશાજી વગેરે સૌ જામનગર આવ્યા. તે દિવસથી મેરૂખવાસ ભાણામાં દગા ન થાય. અને જામ જશાજીને દગાથી માર્યાનું આળ પાતા માથે ન આવે તેટલા માટે હુંમેશાં પેાતે તમામ ભેજન ચાખ્યા પછી જામ-સાહે અને જમાડતા.
વિ. સ. ૧૮૫૩ માં ફતેહુમામદ રણ ઓળંગી ફરી જામનગર ઉપર ચડી આવે છે, તેવા ખખ્ખર મેરૂખવાસને થતાં, તે તેના સામેા ચડયા. કારણ કે તે વખતે મેરૂપાસે સૈનિકાનું મેાટું દળ હતું, કે જે દળને કડીના મલ્હારરાવ ગાયકવાડે કાઢી મેલતાં, મેરૂએ નાકરીમાં રાખ્યું હતું. તેમાં જમાદાર શેરગંજખાન તથા અલીકખાન તથા શાહિમદાદ્દખાન, તથા કરીમદાદખાન, અને અન્વરખાન પેાતાના અફગાન સિપાઇઓ સાથે નાકરીમાં રહ્યાહતા, તેમજ નવાબ-સાહેમ હામીઃખાનનીસાથે પણ એવીશરત કરીહતી કે તમે! મદદ આપે, તે તમને ૨,૧૫,૦૦૦ જામશાહી કારી આપવી, એમ માટુ દળ એકઠું કરી તે સર્વ સૈન્ય સાથે રણના કિનારા નજદીક મેરથી તામાના ધનરોરા ગામે મેરૂએ મુકામ નાખ્યા.
ફતેહમામદે પણ પોતાના લશ્કરના મુકામ તેાપના ગાળે પહેાંચી ન શકે તેટલા અંતરે સામી બાજુએ ગાળ્યા. બીજે દહાડે મેરૂખવાસે, પેાતાના લશ્કરના એ વિભાગ પાડી વ્યુહરચના કરી. તેમાં જમણીબાજુ પાતેલીધી અને ડામી ભાજીના વિભાગમાં મદદે આવેલા, જુનાગઢના નવામસાહેબના માણસા તથા ખાટવા જાગીરદાર મુખતારખાન બાબીના, તથા માંગરોળથી આવેલ શેખ મુખતાજખાનના તથા જમાલખાન લેાચના, તથા હરિસંગ પુરબીયાનાં, તથા બાલાગામના જાગીરદાર પ્રતાપસિંહુજી તથા કેશરીસિંહજી અને સીધીઓનાં લશ્કરો ગાઠવ્યાં.
જમાદાર ફતેહમામદે મેરૂની જબરી તૈયારી જોઇ લડવાના વિચાર માંડી વાહ્યા. અને રાજ ગજિસંહજીની મારફતે વષ્ટી ચલાવી સુલેહુ કરી, તે એવી શરતે કે આજથી એ માસ સુધીમાં નગર તરફથી દિવાન રઘુનાથજી, જુનાગઢ તરફથી કલ્યાણજી હિરજી, રાજ ગજિસંહુજી તરફથી કરશનજી .ઝાલા અને રાઆસાહેબ તરફથી શા. સવજી મળી જે પ્રમાણે તાડ પાડે તે પ્રમાણે અન્ને બાજુવાળાએ પાળવુ'. ઉપર પ્રમાણે મેરૂએ દગા ભરેલી સલાહુ કરી પેાતાના માથે આવતી મેાટી આફત ટાળી દીધી.
વિ. સ’. ૧૮૫૪ માં મેરૂખવાસે જાણ્યું કે કઇ દિવસે મારા દુશ્મના મારી સત્તા લઇ લેશે તેથી તેણે જામ જશાજી આગળથી જોડીયા, બાલભાના પરગણાં. જાગીરમાં લખાવી લીધાં.
આમરણ, અને
Page #322
--------------------------------------------------------------------------
________________
જામનગરનેઇતિહાસ (ચતુર્દશી કળા) ૨૮૩ મહેરામણ ખવાસ સુલેહના કેલકરાર મુજબ નહિં વર્તવાથી વિ. સં. ૧૮૫૪ માં કચ્છી રાસાહેબ રાયધણજી પોતાના જમાદાર ફતેહમામંદ સાથે એક જબરૂ લકર લઇ, (સે. ત. ના કર્તા લખે છે કે કીડી અને કીડના જેટલું દળ લઇ) જામનગર ઉપર ચડી આવ્યા હતા, સાથે મેટું તોપખાનું પણ હતું તેઓએ શ્રી જગન્નાથ મહાદેવના મંદિર પાસે નવાનગરના મેદાનમાં પડાવ નાખે.
મેરૂખવાસ સમજતો હતો કે જામ જશાજી તથા આરબના મુખ્ય જમાદારેમાં અલિફખાન તથા ઝુલફીકરખાન વિગેરે મારાથી વિરૂદ્ધ છે, તેથી તેણે કિલ્લાના દરવાજા બંધ કરાવી ઈંટ વતી ચણાવી દીધા. અને બે ત્રણ જબરી તોપો મોખરાવાળા કોઠાઓ ઉપર મોરચે ગોઠવી, પોતે લડવા તૈયાર થયો.
મલિકફરિદખાન, અલીખાન, દોલતખાન, અને શહેરના બીજા કસબાતિઓએ મળી કચ્છના જમાદાર ફતેહમામંદ સાથે ખુટી જઈ, ખાનગી જાસુ મારફત એવી ગોઠવણ કરી કે, તળાવની બાજુના કિલ્લાની દિવાલ મજબુત નથી. તેથી તમારે તે બાજુથી હુમલે કરે. અને જ્યારે તમે તે દિવાલ ઉપર સિડીઓ મુકવાની ગોઠવણ કરશે. ત્યારે તુરતજ અમે તમને કિલ્લા ઉપરથી અંદર ઉતારવામાં મદદ કરવા તમારી સાથે ભળી જઇશું. તેમજ મેરૂપાસેના અફગાન લેક પાસે અજ્ઞાસ્ત્ર (બંદુકે) નથી તેથી તેને એકદમ કલ કરી કબજે કરશું એવી અમારી ખાત્રી છે.
ઉપર પ્રમાણે સંદેશ પહોંચતાં, બીજે દહાડે ફતેહમામદે તે બાજુના કિલ્લા તરફ હલ કરવા ગોઠવણ કરી પરંતુ વિચક્ષણ મેરૂખવાસ તે દહાડે વહેલો ઉઠી પ્રાતઃકાળમાં કિલ્લા ઉપરના મોરચા તપાસવા નીકળ્યો. તેણે સૂર્યોદય થતાં, કિલ્લાની બધી દિવાલે તપાસી, કિલ્લેદાર, તથા નાકેદાને ગ્ય સુચના આપી, તળાવની બાજુના કિલા તરફ આવ્યો. ત્યાં તો કચ્છી સૈનિકે કિલ્લાની દિવાલ ઉપર સીડીઓ માંડી અંદર આવવાની તૈયારીઓ કરતા હોય તેવું કિલ્લાના પરનાળમાંથી જોયું તેમજ કિલ્લાની અંદર પોતાના વિરોધી આરઓની ટુકડી જોઈ, જોતાંજ એ કુશળ ખેલાડી, શેતરંજન દાવ સમજી ગયો. તુરતજ તેણે એ ટુકડીને . ત્યાંથી ખસેડી કાલાવડના નાકાના રક્ષણ માટે જવા હુકમ કર્યો. અને પોતે પિતાના ખાસ વિશ્વાસુ સૈનિકો સાથે ત્યાં છુપાઈ રહ્યો.
કચ્છી લશ્કરના સૈનિકે જેવા કિલ્લા ઉપર ચડી ડોકું કાઢે, તેવુંજ મેરૂ તથા તેના માણસે તરવારથી દુમનના માથાને ધડથી જુદું કરતા, આ પ્રમાણે એ બાજુની દિવાલે કેટલીક સીડીઓ મેલાતાં, તે ઉપર ચડનાર કચછી વીરને મેરૂએ તથા તેના સિનિકોએ કાપી નાખ્યા. એકપણ માણસને અંદર દાખલ થવા દીધો નહિં, તેથી ફતેહમામદ જમાદારે તે સ્થળ છોડી નાગનાથના દરવાજા ઉપર હુમલે કર્યો. પરંતુ ત્યાં દિવાન રધુનાથજીનો મુકામ હતું, તેમજ મેરૂ પણ ત્યાં
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ) પહોંચી જતાં, ત્યાંનો હુમલે નિરર્થક નિવડશે. તેથી કચ્છી લશ્કરે ખંભાળીયાના દરવાજા ઉપર હુમલો કરી તેનો મારો ચલાવ્યો, એટલે મેરૂએ પણ તે દરવાજા ઉપર ચઢી, ત્યાંથી કચ્છી લશ્કર સામે તોપોનો મારો ચલાવ્યો. એ ભયંકર અવાજો અને ધુમાડાની અંધીથી નગરની વસ્તી આકુળ વ્યાકુળ થઇ ગઈ. પરંતુ જેને નાગનાથ મહાદેવ અને કુળદેવી આશાપુરા સહાય છે, તે નવાનગરના અજીત કિલ્લાની એક કાંકરી પણ કચ્છી લશ્કરથી પડી નહિ. તેથી રાસાહેબ અને ફતેહમામંદ જમાદાર બીજે દહાડે વહેલા ખંભાળીયા તરફ કુચ કરી ગયા. પરંતુ ત્યાં પણ નગરની પેઠે કિલાના દરવાજા બંધ થતાં તેને એકાદ બે દિવસ ઘેરે રાખી, છેવટ નિષ્ફળ થતાં, જેવી રીતે આવ્યા હતા તેવાજ પાછા કચ્છ તરફ ગયા.
ઉપર પ્રમાણે કચ્છી લશ્કર ઉપર વિજય મેળવ્યા પછી મહેરામણ ખવાસ રાજા તરીકે જ નિ:ડરપણેજ વર્તાવા લાગે. જોકે તેને ઘણું ખમા કહી બબ્બે હાથે સલામો ભરવા લાગ્યા.
આ વખતે પ્રસંગોપાત એક સત્યવક્તા ચારણકવિ નગરમાં આવી ચઢ. તેણે એક દરજીની દુકાને જઇ પોતાના અંગરખાની કસ (તુટી જાય તેવી હોવાથી) ટાંકી આપવા કહ્યું, તે દરજી એ વખતે મેરૂખવાસનું અંગરખુ સીવતો હતું. તેથી કવિને જરાક ખભરવા કહ્યું, કવિ પા, અર્ધા કલાક ભર્યા. છતાં દરજીએ કવિની કસ ટાંકી નહિં. તેથી કવિ ગુસ્સે થઈ બોલ્યા કે “હું અર્થે કલાકથી બેડે છું, તે હવે તું જે કપડુ સીવે છે, તે છોડી દે, અને મારી આ કસ ટાંકી દે, કાંઇ મફત નથી ટકાવવી.” સાંભળી દરજી બોલ્યો કે “તમને ખબર છે કાંઈ, આ મેરૂકાકાને અંગરખો છે તે કેમ છેડી દઉં? ” કવિ કહે, “કાક તારે અમારે મનત મહારાજા જામસાહેબનો એક મોટો ગોલ” દરજી કહે ગેલ, ગેલ, કવિરાજ તે અહિં મારી પેઢીમાં કેવાય, એને મર્દ ન કૅવાય.” કવિ કહે “અમે તો તેને મોઢે, જામ-સાહેબના રૂબરૂ, એક વખત નહિ પણ ત્રણ વખત ગેલે કહીએ.” દરજી કહે છે તેમ કહે તો કેરી રેકડી આપું.” કવિ કહે “ચાલ ત્યારે” પછી દરજીએ કસ ટાંકી આપતાં. બન્ને જામસાહેબની કચેરીમાં ગયા. ત્યાં જઈ કવિએ જામશ્રીના યશગાન ગાઇ, જામશ્રીને મળી, આસને બેસતા પહેલાં, મેરૂ ખવાસ સામું જોઈ નીચેનો દુહો લલકાર્યો– તરો–ોરા, જોર, જોરા, દેરા હૈ પરૂ ના નવીયા |
___ भूपत छोडे भेठ । मोढा आगळ मेरवा ॥ १ ॥
ઉપરનો દુહો સાંભળતાં, કચેરીના સભાજનો સર્વ ચકિત થયા, પણ મેરૂએ દુહાની પાછલી કડીઓમાં પિતાની પ્રશંસા સાંભળી, તેથી પોતે ઇનામ આયું, અને જામશ્રી તરફથી પણ પોશાક અપાવ્ય, કવિએ દરજી આગળથી પણ શરત મુજબ કેરી આપાવવા અરજ કરીતુરતજ મેરૂએ એ હકીકત જાણતાં
Page #324
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ
દરજીને મેલાવી કવિરાજને સે કેરી સુચના કરી અને યાગ્ય દંડ કર્યો.
૨૮૫
(ચતુર્દશી કળા) અપાવી ફરી એવું ન કરવા દરજીને
વિ. સ’. ૧૮૫૫ માં જમાદાર હામિદ્યના દિકરા આમીન-સાહેબ વડાદરેથી મેટું લશ્કર લઇ કાઠીઆવાડમાં ખંડણી ઉઘરાવવા આવ્યેા. અને તેણે વાંકાનેર મુકામે છાવણી નાખતાં, ત્યાં તેને કચ્છ તથા હાલારના જાડેજા ભાયાતાની મદદ મળી, ત્યાંથી તે નવાનગર ઉપર આવવાની તૈયારી કરતા હતા. તે ખખ્ખર મેરૂ ખવાસને મળતાં, દ્વિવાન રઘુનાથજીના નાનાભાઇ રણછેાડજીને લશ્કર લઇ વાંકાનેર મેાકલ્યા, તેણે ત્યાં જઇ આમીન-સાહેબ સાથે આવેલા જમાદાર નિહાલખાન તથા જમાદાર બચ્ચા તથા માધવરાય નાગર્ અને રઘુનાથ મેાઢી મારફત વષ્ટી ચલાવી નકકી કર્યુ· કે શિવરામ કામેદાન) ત્રણગણી જમા કાઠીઆવાડ ઉપર નાખી ગયા હતા, તે પ્રમાણે જમા ભરવી. તેથી દિવાન રણછેાડજીએ તેટલી રકમ ત્યાંજ ભરી આપતાં, તે સૈન્ય જામનગર ઉપર નહિં આવતાં પાછુ ગયુ. પરંતુ મેરૂને તે રકમ વધારે લાગી અને નાગર દિવાન કુટુએ આ વધુ રકમ આપી, તેમ ગણી નવાનગરમાં રહેતા નાગર ગૃહસ્થા પાસેથી એ જમાની રકમ મેરૂએ જીમાઇથી વસુલ લીધી.
ભાણવડમાં હાલાર, બરડા અને દલાસા પરગણાના જાડેજા રજપુતા તથા જમાદાર ફતેહમામદ (કચ્છવાળા) ના કેટલાક માણસેા ત્યાં રહી, આસપાસના પ્રદેશમાં લુટફાટ કરતા હેાવાથી, મેરૂખવાસે ભાણવડ ઉપર હુલ્લા કરવા, દિવાન રણછેાડજની સરદારી નીચે એ પેા સાથે મેાટુ લશ્કર મેાકલ્યું. તે લશ્કરમાં સુસાજાનફીરંગી, તથા અગાન, આરબ, અને સિંધીઓ વિગેરેના માણસે હતા. તેઓ સૌએ ભાણવડને ચારમાસ સુધી સખ્ત ઘેરો નાખ્યા, પરંતુ તેમાં કાંઇ ફાવ્યા નહિં, અને રણછોડજીના જમણા હાથમાં ગાળીના જખમ થયા. તેથી તેના કેશવજી કામદાર નાહિંમત થતાં ઘેરો ઉઠાવી સો પાછા નગરમાં આવ્યા.
ભાણવડ ઉપર ચારમાસથી ધેર છે. તેવા ખમર ફતેહમામદને કચ્છમાં થતાં, તેણે એકદમ ભાણવડની મદદે આવવા લશ્કર લઇ નવાનગરની પાડાશમાં પડાવ નાખ્યા, મેરૂએ એ તકના લાભ લઇ દિવાન રઘુનાથજીને તથા કેશવજી કામદારને એક લશ્કર આપી. સમુદ્ર રસ્તે માંડવીને સવજીશાહ, કે જે રાઓશ્રી સામે લડતા હતા. તેની મદદે મેકલ્યા. પરંતુ માંડવીવાળા સવજીશાહને નગરના માણસાના વિશ્વાસ ન આવ્યેા, તેથી તેની સહાય લેવા તેણે ના પાડી અને રા, સાથે સધી કરી. દિવાન રઘુનાથજી વગેરે સો કચ્છમાંથી પાછા આવ્યા. તે વખતે જમાદાર ફતેહમામદ નગરને ધેરા નાખી પડયા હતા. મેરૂને એ વખતે
* ઉપરની હકીકત એક દંતકથા છે, કાઇ સ્થળે પ્રસિદ્ધ હાઇ, અત્રે હકીકત સાથે લખેલ છે. તે
ઇતિહાસિક નથી. પરંતુ તે દુહા સ કવિનું નામ પણ મળતું' નથી.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) મેટા લશ્કરની મદદની જરૂર હતી. તેથી પરબાર્યાજ દિવાનજીને પંચાળમાં શિવરામ કામેદાન જે ત્યાં ખંડણી ઉઘરાવતો હતો. તેની મદદ લેવા મેલ્યા. દિવાનજી રઘુનાથજીએ ભાડલા મુકામે તેને મળી, અમુક રકમ આપવા ઠરાવી, તેના સિન્ય સાથે જામનગર આવવા નીકળ્યા. પાછળથી (દગાબાજને દગોજ સુઝે) તેથી મેરૂને શંકા થઈ કે “દિવાન રઘુનાથજી સિવરામના સૈન્યની મદદથી, જામશ્રી જસાજી સાથે મળી જઈ, મારૂં કાસળ કાઢી નાખે તો પછી શું ઉપાય કરે. “એમ વિચારી કચ્છી લશ્કરને સુલેહને વાવટો આપી ધુંવાવ મુકામે ફતેહમામંદને મળી, અમુક રકમ આપી તેને ઘેરે ઉઠાવી લેવરાવ્યો. અને મદદનીશ લશ્કર લઈને આવતા, દિવાનજી ઉપર ધુંવાવથીજ પત્ર લખી મોકલ્યો જે સિવરામ કામેદાનની સહાયતાની હવે જરૂર નથી અહીં સમાધાન થઇ ગયું છે. આ પત્ર મળતાં દિવાન રઘુનાથજી નારાજ થયા. કેમકે સિવરામ સાથે થયેલી શરતો મુજબ તેનાથી કોઈ બહાનું બતાવાય તેવું ન હતું તેથી તેણે પડધરી મુકામ નાખી આસપાસના પટેલને લાવ્યા. અને શિવરામના લશ્કરની ખર્ચના પિસા ઉઘરાવી આપ્યા. તે રકમ લઈ શિવરામ પાછા ગયે, આ વર્તણુંકથી મેરૂ ખવાસ વધારે નારાજ થયે. મેરૂખવાસને નારાજ થયેલો જોઈ, વિચક્ષણ દિવાન રધુનાથજી નવાનગર છડી ધ્રોળ રહેવા ગયા, અને ત્યાં રહી, જામશ્રી જશાજી
વિ. સં. ૧૮૫૬ માં થોડા વખતની માંદગી ભગવ્યા બાદ નવાનગરમાંજ મેરૂખવાસ (મહેરામણ) મરણ પામે, એ મેરૂ ખવાસ પોતાની અકકલ હોશિઆરી અને બહાદુરીથી એક સાધારણ હજુરીઆની સ્થિતિમાંથી નવાનગરનો દિવાન અથવા (de facto) ઘણુ થઈ બેઠે હતો. એટલું જ નહિં પણ સારાએ કાઠીઆવાડમાં તે એક વીરનર તરીકે પ્રસિદ્ધ હતો, એ બહાદુર વીરનર હતો, પરંતુ ગમે તે પણ પણ જામશ્રી જશાજીનો એક નોકર હતો. નોકરમાં હંમેશા વફાદારીનો ગુણમુખ્ય જોઈએ, જે મહેરામણે બહાદુરી સાથે સ્વામિભક્ત રહી, રાજ્યની વફાદારીમાં, શ્યામધર્મ સાચો હોત, તો અત્યારે તેનું નામ પ્રાતઃસ્મરણુય દુર્ગાદાસ રાઠોડની પંક્તિમાં લખાત, શ્યામધર્મને વીર દુર્ગાદાસ કે જેને હિંદના મહાન શહેનશાહ ઔરંગજેબે જોધપુરનું રાજ્ય અથવા હિંદના કોઇપણ ઇલાકાની સુબાગીરી સાથે અઢળક દોલત આપી લલચાવ્યો, પણ એવી રીતે પિતાનો સ્વાર્થ નહિં સાધતાં, પોતાના રાજાની રાણી તથા પોતાના બાળમહારાજા કુમાર અછતને બાદશાહને હાથ સેવા નહિં. અને પોતાના માલીકને ખાતર પિતાના પુત્રનો ભેગ આપી, પોતે અનેક સંકટો ભેગવ્યા. ધન્ય છે એ વીરઝ રાઠોડરજપુત કુળમણિને કે જેણે પોતાની રાજ્યભક્તિ, સ્વામિસેવા, અને શ્યામધમની વફાદારી દુનિઆની દ્રષ્ટીએ તાદશ બતાવી આપી તેવી જ રીતે જામનગરના ઇતિહાસમાં જગજાહેર મેરૂ વિષે “ પરાક્રમમાં પુરે, પણ વફાદારીમાં ઉણ” એ કહેવત ચાલે છે તે સત્ય છે. કારણ કે તેણે પોતાના
સાથે ગુtત વહેવાર ચલ
Page #326
--------------------------------------------------------------------------
________________
જામનગરનેઇતિહાસ. (ચતુદશી કળા) ૨૮૭ અન્નદાતા જામસાહેબ સામા તોપના મોરચા ગોઠવ્યા, તેમજ એક કેદીથી પણ દુર્ઘટ સ્થિતિમાં, જામસાહેબને પોતાને ઘેર રાખી અનેક સંકટ આપ્યા, તથા પિતાની અન્નદાત્રી સ્વામિની (રણું જીવુબા ઉર્ફે દિપાંજીબાઇ) કે જેની વેલ સાથે પિતે તાબેદાર (ગોલા તરીકે આવેલ, તે પોતાના માતાજીનું ખુન પોતાની સત્તાના લોભને ખાતર કરાવ્યું, એટલું જ નહિં પણ એ રાજમાતાના મરણ પછી તેના શબને એક છાણના ઢગલા ઉપર બે કલાક સુધી સરિઆમ રસ્તા ઉપર રખાવી વગેરે હકીકત વાચતાં દીલગીરિ થાય છે. વાંચનાર વિચાર કરશે કે તે બનાવે જામશ્રી જશાજીના અંતરમાં કેટલા ડંખતા હશે? પણ ધન્ય છે તે ઉદાર રાજવીને કે જેણે પોતાના કંટકસમાન મેરૂ મરી ગયા પછી તેના વારસોને વગર અડચણે તમામ મિલક્ત સાથે તેઓની જાગીરમાં જવા દીધા.
મેરૂને પિતાનો એક પણ રસ પુત્ર ન હતો. તેણે મુસલમાન ઓરત રખાયત તરીકે રાખેલ હતી. તેથી તેના સંતાનને વારસો નહિં મળતાં મેરૂના ભાઇ ભવાનના દીકરા સગરામ તથા પ્રાગજીને મેરૂનો તમામ વારસે મ હતો. સેરઠી તવારીખના કર્તા લખે છે કે “મેરૂની મિલકત જામશાહી એક કરોડ કેરીની હતી, તમામ તેઓ જેડીએ લઇ ગયા. માત્ર હજાર મણ જુવાર કે જે પિતાના મકાનની આસપાસની ખાણમાં હોવાથી લઈ જઈ શક્યા નહિં. તે સિવાય તમામ મિલ્કત (એટલે કે રંગમહેલમાંથી રંગીન ખીતીઓ સીખે કાઢીને) જેડીએ લઈ ગયા હતા. તે લઈ જવામાં જામશ્રીએ જરાપણ હરકત કરી નહીં”
તે ઉદાર જામ જશાજીની ઉદારતા સંબંધે વડોદરાના માજી દિવાન સર મનુભાઈ તથા તેમના ભાઈ મારકંડરાયના લખેલા “હિંદ રાજ્યસ્થાન' ગ્રંથમાં લખેલ છે કે –
"Jam Jassaji was of course delighted as the death of his captor. Maheraman, but he was not so mean as to obstruct his descendants from taking possession of their appanage.!"
એટલે જામશ્રી જશાજીને એને કેદ કરનારના મરણથી સંતોષ થયો તે પણ એના વારસોને એમની જાગીર વારસામાં આપવામાં કાંઇપણ હરકત કરી નહિં.
મેરૂખવાસના મરણ પછી તેના ભાઈના દિકરાઓએ મેરૂની ઉત્તર કિયા નગરમાંજ કરી સઘળી મિલક્ત લઈ પોતાની જાગીરમાં ગયા હતા. તેને જાગીરમાં જેડીયા. બાલંભા, અને આમરણના ત્રણ કિલા તથા તેના પરગણું મળી કુલ ૩૬ ગામો મળ્યાં હતાં.
જામશ્રી જશાજી સ્વતંત્ર થયા પછી તેઓએ ધ્રોળથી દિવાન રધુનાથજીને પાછા લાવી, દિવાનગી આપી અને રાણપુર પરગણું જાગીરમાં આપ્યું.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) વિ. સં. ૧૮૫૭ માં જામશ્રી જશાજીએ મટીફેજ લઇ જશદણ ઉપર ચઢાઈ કરી, ત્યાંને કિલે તોડ, તથા અવેરે (ધોડા વેરે) એ નામને કર નાખ્યો. અને એ કર તમામ કાઠીઆવાડ, ઝાલાવાડ, અને ઘોઘાબાર સુધી ગેહલવાડમાં, અને ગિરનારના પર્વત સુધી, સેરઠ પ્રદેશ વિગેરેના જાગીરદાર પાસેથી નજરાણુ તરીકે લીધે, એ પ્રમાણે વિજયધ્વજ ફરકાવી જામશ્રી જશાજી જામનગરમાં આવ્યા.
જામશ્રીએ અવેરારૂપી નજરાણું ઉઘરાવી, અઢળક દ્રવ્ય મેળવી ખજાનો ચિકકાર કર્યો. તેમજ હજારેનું અવદળ, અને વાદળ, એકઠું કરી મોટું લશ્કર:જમાવ્યું.
વિ. સં. ૧૮૫૯ માં તેઓએ આજુબાજુના તાલુકા અને પોતાના ભાયાતના ગિરાસ દબાવવા માંડયા. તેથી કેટલાક ભાયાત બહારવટે નીકળ્યા. અને લગભગ બે વર્ષ બહારવટું ચાલતાં વસ્તીમાં ઘણેજ ત્રાસ ઉત્પન્ન થયે. તેથી તેનું સમાધાન ચારણેને વટ્ટીમાં નાખી કર્યું, એ વિષે એપત્ર જામશ્રી જશાજીની સહીવાળે, દિવાનને લખેલ અમારા વડીલના નામને અમારી પાસે છે. તે અત્રે તેજ શબ્દોમાં આપવામાં આવેલ છે.
– પત્રની નોટ – મોજે રાજવડ બારેટ મનુ. જીવા નવાનગર લી. મેતા જગજીવન દેવજીના જેહાર. જત તમારે કાગલ આવે તે પહોતો. હકીકત માલમ થહી. તમે ગરાશીયા આસરે લખ્યું છે. તે તમે ખાતર જમે રાખી ગલામાં ઘાલીને આંહી તેડી આવજે કશીવાતે મુલાહેજો રાખશમાં, ઈ ગરાસીયાની વાત થાહે તો. મર સુખેથી રહે, ને કાં પાછો કહેશે તો પહોચાડશું, તે માટે કોલ દે તેડી આવજે. શાં. ૧૮૬૧ ના અષાડ સુદ ૯
" (સહી) વિ. સં. ૧૮૬૩ માં પોરબંદરના જમાદાર મુરાદખાન અને ફકિર મહમદ મુકરાણુ કે જેઓ પહેલાં જામનગરમાં નોકર હતા, તેઓ પોરબંદર તાબેના રાણાના કારણુમાં થાણે હતા. પરંતુ ત્યાં તેને રાણાસાથે અણબનાવ થતાં, તેઓએ કારણનો કિલ્લો જામશ્રી જશાજીને એકલાખ કોરીમાં વેચાત આપો,
અને જામીએ તે જમાદારને તેની જુની નોકરી ઉપર દાખલ કરી, કરણાને કિલો હાથ કર્યો, આ કારણથી પોરબંદરના રાણા, જામસાહેબ સામે ચડયા, પણ તેમાં તેઓ હાર ખાઈ પાછા ગયા. તેથી તેણે ગાયકવાડ તથા અંગ્રેજ સેરકારની મદદ માગી તે વેળા કર્નલ એલેકઝાંડર વોકર સાહેબ વડોદરાના રેસીડન્ટ હતા. તેણે જામ સાહેબ ઉપર, તે કિલો રણું સાહેબને પાછો સેંપી દેવા લખ્યું.
* કાઠીઆવાડસર્વસંગ્રહનાકર્તા એકિલ્લે ત્રણ લાખકેરીમાં વેચાણ આપ્યાનું લખે છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ૨૮૯ પણ જામ જશાજીએ તેને ઇન્કાર કર્યો, તેથી વોકર સાહેબ જ્યારે પ્રાંતમાં ફરવા નિકળ્યા ત્યારે તેણે તે કંડોરણાનો કિલ્લો સર કરી રાણું સરતાનજીના કારભારીને પાછો મેં એ (તા. ૫ મી ડીસેમ્બર સને ૧૮૭૭ ઇસ્વી.)
વિ. સં. ૧૮૬૮ માં કચ્છના રાઓશ્રીએ નવાનગર ઉપર અમુક રકમને દવે માંડી, ગાયકવાડ તથા બ્રિટીશ સરકારની મદદ માગી,
જામશ્રી જશાજીએ પિતાના નાનાભાઈ સત્તાજીને જાગીર નહિ આપવાથી તેઓએ વડેદરે જઈ કલકર તથા ગાયકવાડ સરકારની મદદ માગી.
ઉપરની બન્ને બાબતો દરમિયાન એક યુરોપિયન અમલદાર બરડા ડુંગરમાં શિકારે આવેલ, તેને એક આરબે (શિકાર કરતો હોવાના કારણે) ગોપ મુકામે મારી નાખ્યો. અને આર ત્યાંથી ભાગી, મોડપરના કિલ્લામાં છુપાઈ જામ જશાજીનું શરણ માગ્યું. તે આરબને ઍપવા અંગ્રેજ સરકારે માગણી કરી. પરંતુ પોતાને શરણે આવેલાને ન લેંપવાનું બિરદ જાળવવા, જામશ્રી જશાજીએ તેઓના લખાણ તરફ બિલકુલ લક્ષ આપ્યું નહિં. તે વિષે કાવ્ય છે કે –
ઉપરના ત્રણેય કાર્યો એકીસાથે થતાં, ગાયકવાડ સરકાર તથા અંગ્રેજ સરકારે મળી જામનગર ઉપર ચઢાઈ કરી તેઓના લશ્કરમાં કેપ્ટન કાનક સાહેબ, તથા ગંગાધર શાસ્ત્રી તથા ફતેસિંહરાવ ગાયકવાડ, સેનાખા ખેલ સમશેર બહાદુર, તથા મીર–સાહેબ, કમાલુદ્દીન-હુસેન તથા મીર શરફઅલી અમીન સાહેબ અને દિવાન વિઠ્ઠલરાવ વગેરે હતા.
જામશ્રી જશાજી પાસે ભાયાતોનું અને બીજું લશ્કર પણ પૂર્ણ હોવાથી આવા દળવાદળ સૈન્ય સામે પણ લડવાને તેઓશ્રીએ હામ ભીડી, કિલ્લાને જાબ કરી યુદ્ધ શરૂ કર્યું. सोरठो-*दीसे जशो अणदोर, शंक न धरे पतशाहरी ॥
સંપે સત્ર દૃશોર, ઘર, સર, ના, માને ધજા ? गणे न गायकवाड, पेस न देवे पेसवा ॥ पुना लगे पवाड, पो फरीयादस पुगीयां ॥२॥ ओर मारे अंगरेज, सोधन आय शिकार तत ॥
कर फरिआद करेज, जण जणबंधी जाससु ॥३॥ અર્થ–જામશ્રી જશાજીએ સઘળા શત્રુઓને કંપાવી બાદશાહના હુકમનો પણ અનાદર કરવા માંડયો ગાયકવાડને પણ ગણકાર્યો, નહિં. એને પેશ્વાને પેશકસી પણ આપી નહિં. તેથી તે બાબતની ફરીઆદ પુને પહોંચી તેમજ બરડામાં શિકાર માટે આવેલા અંગ્રેજ ઓફીસરને પણ મરાવી નાખ્યો. તે ફરિઆદ પણ ત્યાં પહોંચી.
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
ઉપરની લડાઇ માટે સેરડી તવારીખના કર્યાં લખે છે કે પહેલે દિવસે તાપખાનાનેા મારો ચલાવવા માંડયા. ત્યારે કેટલાક ધાડા અને સિપાઇઓ મરણ પામ્યા. બીજે દિવસે અંગ્રેજોની તાપાએ કિલ્લાની પાના મારો બંધ કરાવી દીધા. તા પણ દિવાન રઘુનાથજી અને જમાદાર ફકીરમહુમદ્રે એક અંગ્રેજી પલટણ સાથે આખા દહાડા યુધ્ધ કર્યુ તેમાં બન્ને પક્ષમાંથી કોઇએ પાછીપાની કરી નહિ. અને રાત્રિ પડતાં યુધ્ધ મધ રહ્યું.
ત્રીજે દહાડે દિવાનના કહેવાથી વિષ્ટ ચલાવવાની તજવીજ થતાં, જામશ્રીના ભાયાતા એલી ઉઠયા કે “અમે રજપુત છીએ. જ્યારે અમારા શત્રુનું અમેા રક્તપાન કરશું ત્યારપછીજ સુલેહની વિષ્ટ કાન ઉપર ધરશુ.” એમ કહી લડાઇ શરૂ કરી. ત્યારે બન્ને પક્ષની પાની ભયકર ગર્જનાઓની પુરજનામાં નાશકારક ગભરાટ ફેલાયેા, તેથી ગુ.સાંઇજી ગાવ ને તથા શહેરના મહાજને મળીને જામશ્રી આગળ અરજ કરી કે હવે જો સુલેહ થાય તે સોના જાનમાલની સહીસલામતી રહે, એ દરખાસ્ત ચાલતી હતી ત્યાં ખત્રી સુંદરજી પણ બ્રિટીશ, ગાયકવાડ, અને પેશ્વાના સૈન્ય તરફથી વી કરવા આભ્યા. અને તેમાં દિવાન રઘુનાથજીની વધુ સંમતિ જોઇ, જામશ્રી જશાજીએ સુલેહ કરવાનું કબુલ રાખ્યું. તે વિષે કાવ્ય—
૧૯૭
॥ અંત મોતીવામ
संवत अढार अडसठ सोय । हचे दळ फागण मासह कलंडण पोर पचीसह कीध । लडे जशराज वडो जश सुतीत कधी संधि सार । अहे दखणीदळ की नसें हुतराजस लीनहुं नीम । सजी दळ नावहुँ नग्गर
होय || लीध ॥ १ ॥ उगार ॥ सीम ॥ २ ॥
ઉપરને દિવસે વિષ્ટિ થતાં, લડાઇ અધ રહી, અને એવી શરત થઇ કે, લડાઈના ખર્ચ પેટે પ્રતિવષ એકલાખ જામશાહી કોરી, દશવ ની મુદ્દત સુધી અગ્રેજોને જામસાહેબે અપાવી. તેમજ કચ્છના દરમાર તેરલાખ જામશાહી કારીના જામસાહેમ ઉપર દાવા કરે છે તે કારી પણ આપવી. “તેવું ઠરાવી તમામ સૈન્યા પાછા ગયા.”×
×આ લડાઇ માટે કાઠીઆવાડ સ સગ્રહના કર્તા લખે છે કે ઇ. સ. ૧૮૧૨ ના ફેબ્રુઆરીની ૨૩ મી તારીખે જામસાહેબે નીચેની શરતે ચાલવાનું કમુલ કયુ`.—
૧ બ્રિટીશ અમલદારના ખુનીઓને આપી દેવા. ર મેાડપરના કિલ્લાને નાશ કરવા.
૩ કચ્છની સાથેની તકરારને નીવેડા લાવવેા.
૪ રાણપુર તથા બીજા બાર ગામે સતાજીને જીવાઇમાં આપવા.
Page #330
--------------------------------------------------------------------------
________________
જામનગરનાિિતહાસ
(ચતુર્દશી કળા)
૨૯૧
વિ. સં. ૧૮૬૯ ના ભય કર દુષ્કાળમાં જામશ્રી જશાજીએ જામનગર સ્ટેટની વસ્તીને પુષ્કળ દાણાપાણી પુરા પાડયાં હતાં અને અનેક સદાવ્રતા ચાલુ કર્યાં હતાં.
એજ દુષ્કાળના વખતમાં કચ્છથી જમાદાર ફતેહમામદ મેાટા લશ્કર સાથે જામનગર ઉપર પાંચમી વખત પુરાજોરથી ચઢી આવ્યા હતા. એ વખતે દિવાનજી રધુનાથજી કૃતિઆણે હતા. તેથી તેઓને તુરત મેલાવ્યા. પરંતુ તે બિમાર હાવાથી તેણે તેના ભાઇ રણછેડજીને ત્રણસેા સ્વાર ત્રણસે પ્યાદળ એક તાપ
૫ કૃતેસિંહ ગાયકવાડની ગાદીએ બેઠા બાબતનું રૂા. ૨૫૦૦૦) નજરાણું આપવું. } સરપદડ પરગણુ' ધોળને પાછું તાએ કરી દેવું.
ઉપરની સલાહ થયા પછી, બિટીશ તથા ગાયકવાડી ફાળે પાછી ગઇ હતી.
કાઠીઆવડ ડીરેકટરીના કર્તા, ડીરેકટરી :ભાગ ૧ લેા પાનું ૬૪૨ માં, એ લડાઇની વારતા વિષે લખે છે તેમજ વાકર સેટલમેટના આધારે જ્મીન જાગીરના ભામીયા, (અને નવાનગરના ભેામીએ. ઉપરના કાલકરાર કરતાં વધુ કરારા થયાનું લખે છે. તેમાં ઉપરના કરારને પણ સમાસ થાય છે. તાપણુ ખીજી કેટલીક વધુ કલમા હાઇ નીચે આપવામાં આવી છે
૧ કચ્છના મહારાજા મિરઝાં રાવ રાયધણુજીના પૈસા સંબધી લેણાના વાંષ્મી નિવેડા થાય તે પ્રમાણે જવાબ દેવા છે.
૨. સલાયાનું બધું બંદર તેની અસલ સરહદ સહિત ગાયકવાડ સરકારને હવાલે કરવું જોઇએ. તેની જે કાંઇ પેદાશ થાશે તે તમારી વાર્ષિક જમામાં એક લાખ રૂપી વધારા કરવામાં આવ્યા છે તે પેટે ગણાશે ખંભાળીઆ તરફથી જે જગ્યાના વેપારીએ પાસેથી પ્રથમ જે કાંઇ લેવાતું તે પ્રમાણે ખભાળીઆવાળા લેશે. ખંભાળીયામાં સલાયાના લે। જે કાંઇ માલ વેચે તે ઉપરની જગાતપણુ ખંભાળીયાવાળા લેશે. 3 મેાડપરને કિલ્લા પાંડી નાખવા જોશે.
૪ આરબની પરદેશી ફેાજતે બરતરફ કરી માત્ર ૩૦૦ જીના માસ રાખવાં.
પ કચ્છની કારી માટે અને શિરબધીને બરતરફ કરવા ફરીતે ન રાખવા બાબત ફીરમહમદ અને કરીમશાહ નામના મેટા સરદારને જામીન આપવા જોઇશે. શિબધી રાખવાને કાંઇ પ્રસંગ આવે તે તે વખત સરકારની પરવાનગી લેવી પડશે.
} લશ્કર ખ` માટે પદરલાખ કારીની જરૂર છે.
જે લેકાએ અંગ્રેજ અમલદારને ગેાપમાં મારી નાખ્યા, તે લેાકેાને બીનસંક્રાચે હવાલે કરવા. અને તેની લઇ લીધેલ બંદુક અને ધાડા પાછાં આપવા.
७
८
સ્ત્રી બાળહત્યાને બંદોબસ્ત તાડયા બાબત પાંચ હજાર રૂપીઆ દંડ આપવા, અને નગર તથા તેના તાબાની જગ્યામાં સ્ત્રી બાળ-હત્યાના ચાલ બંધ કરવા ભાટચારણાને
જમાન આપવા.
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૧
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) વગેરેના લશ્કર સાથે જામનગર મોકલ્યા, તેઓનું જામ-જશાજીએ ઘણું સન્માન કર્યું, અને તેને મદદમાં એકહજાર પાયદળ અને ચારસો ઘોડેસવારે અને બે તેપે આપી હડીઆણુ મુકામે સામું થવા કહી રજા આપી, રણછોડજી તમામ સૈન્ય સાથે હડીઆણે પહોંચ્યા, ને ત્યાં જઈ છાવણી નાખી, તેટલામાં જમાદાર ૯ સરપદડ પરગણું જ્યારે કંપનીની બાંહેધરી પુરી થાય, ત્યારે ધ્રોળવાળાને પાછું
સોંપવું. અને તે બાબત જમાન આપવા. ૧૦ સંવત ૧૮૬૪ ઇ. સ. ૧૮૦૭ ની સાલથી સરકારની પરવાનગી વગર કોઈ ગિરાશી
આને નિરાશ તેના માલીક પાસેથી લીધે અગર છીનવી લીધો હોય તો પાછો આપો. રાણપુર પરગણું અને કિલ્લે અને કસબ કુલ બાર ગામ સહિત કુંવર સતાજીને આપવાં પડશે. અને સરકારને આપવાની જમાબંધી, ગાયકવાડ સરકારે મુકરર કરવી. સતાજીએ ગાયકવાડની મદદ માગી તે બાબતના ખર્ચના આઠહજાર રૂપીઆ તથા જામના તાલુકામાં સતાજીની માની કાંઈ મિલ્કત હોય તે સોગનવડીએ પાછી આપવી,
તેમજ કુંવર સતાજીની મિલ્કત જે કંઈ રાખી હોય તે પણ પાછી આપવી. ૧૨ મહારાજ ફતેસિંગને નજરાણાના રૂપીઆ પચીશહજાર આપવા. ૧. સરકારને ખાત્રી થાય તેવા ભાટ ચારણને ફલ જામીન આપવા. ૧૪ નાં જમાદારને તેના અગાઉનાં ગામ ઉપરાંત એક બીજું નામ આપવું. ૧૫ કઈ નગરમાં બહારવટીઓ હોય તો તેને કપમાં મોકલવો. ત્યાં તેના કામને ફેંસલે
થશે. તેને ફરીથી કદી આશ્રય ન આપવો. ૧૬ નગર તાલુકામાં કૂમકે આવેલાં લશ્કરને જે માલ ચોરાએલો છે તે સઘળા પાછા આપવો ૧૭ નગર ઉપર મોરચા બાંધવા ગાયકવાડને જરૂર પડી, તે બાબત એકલાખ રૂપીઆ દંડ આપવો.
(સહી) ઉપરની શરતે ઉપરાંત પેશકસીની રકમમાં રૂપીઆ એકલાખનો વધારો ગાયકવાડે કર્યો તે લખાણની નકલ –
“તમો વ્યાજબી રીતે નહિં વર્તતાં ઓનરેબલ કંપની બહાદુરના ખાસ મોટા લશ્કરને તમારા પ્રાંતમાં આવવું પડયું. સમજણ કરવા બાબત દરેક કોશીશ કરવામાં આવી, તે બર ન આવતાં ગુજરેલી વાત તમને હમેશાં યાદ રહે માટે તમારી જમામાં સાં. ૧૮૬૮ ઈ. સ. ૧૮૧૩ થી એકલાખ રૂપીઆ વધારવામાં આવીયા છે. એ એકલાખ રૂપીઆમાં સલાયાબંદરની પેદાશા પણ ગણી છે. હવે પછીના વખતમાં દશ વર્ષની મુદ્દત બાદ તમારી ચાલ અમો બન્ને સરકારને પસંદ પડશે એવી થશે તો આ વઘારેલી રકમમાં કાંઈ ઘટાડો કરવા મન થશે સાં. ૧૮૬૮ ના ફાગણ સુદ ૧૪ તા. ૨૬ ફેબ્રુઆરી સને ૧૯૧૨
કાઠિઆવાડ ડીરેકટરી ભાગ ૧ લો પાને ૬૮૪ (અ) શ્રીમંત રાવશ્રી સેનાનાસખેલ સમશેર બહાદૂરની સરકારમાં વિરમગામના રહેવાશી બારોટ મેરૂ મહેતા, અને પેટલાદ પરગણાના ગામ જલસમના રામદાસ નથએ કરેલ ફેલજમની ખતર –
Page #332
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ૨૯૩ ફતેહમહમદનું લશ્કર પણ આવી પહોંચ્યું, તેણે જામનગરના લકરથી એક કેશ દૂર પિતાના નિશાન નેજા ખેડાવી છાવણ નાખી. તે વખતે તેની સાથે વીશહજાર લડવૈયા અને તેર તેરે હતી.
જામનગરથી ગજસિંહજી ઝાલા અને ગોકળ ખવાસ બીજે દહાડે કેટલાંક લકર સાથે રણછોડજીની મદદે આવી પહોંચ્યા. પરંતુ તેજ રાત્રીના પાછલા પ્રહરે દિવાન રણછોડજીએ એક સો રૂમી (કુકી) માણસે અને એક સે મસકતી (આરબો) માણસોને લઈ દુશ્મનોની છાવણું ઉપર ઓચિંતે હલે કર્યો. ફતેહમામંદ હજી તેના તંબુમાં ઉંઘતો હતો. ત્યાંજ રણછોડજીએ તે તંબુને ઘેરે ઘાલ્યો
“અમે અમારી રાજીખુશીથી ચાલુ માટે નીચે લખેલી કલમ મુજબ નવાનગરના જામ જ સાજીના ફલ જામીન થઈએ છીએ. ૧ તેણે અંદરના રસીદમાં ન પડતાં કોઈ બહારવટીઆ, કાઠી અગર રજપુતને આશ્રય ના
આપવો. તેમજ તેણે બીજાની સરહદ ઉપર ફસાદ અગર હુમલે ન કરતાં, અસલથી જેમ ચાલે છે તેમ ચલાવવું. કોઈ ભાયાત પિતાની જમીન કે ગામ આપે તો તે લેવાં નહિ. અને અગાઉના કછઆ બાબત કઈ રીતે કોઈને હરક્ત ન કરવી. કોઈ હારવટીઆને આશ્રય આપવો નહિ. ને રાખવા તોં બરાબર જમાન લઈને રાખવા. આ તાલુકામાં અગર રસ્તે લુંટ થવા દેવી નહિ. કોઈ માણસ પોતાની મતલબ સારૂ
ગામ કે જમીન વેચે તો અગાઉથી સરકારની રજા લીધાવગર ખરીદ કરવી કે વેચવી નહિ. ૨ તેમણે ગાયકવાડ કે કંપની સરકારના દુશ્મન સાથ કાગળ વહેવાર ન રાખવો,
શ્રીમંત પંથપ્રધાન ગાયકવાડ અને ઓનરેબલ કંપની સરકારના મહાલમાં ચેરી ધડ કે લુંટ થવા ન દેવી. અને વેપારી કે મુસાફરને હરકત થવા ન દેતાં, તેને પિતાની સરહદમાં ભોમીયા અને વળાવા આપવા. કોઈ વેપારી વગેરેને કાંઈ નુકશાન થશે તે જેની હદમાં એ બનાવ બનશે તે ગામના લોકોએ જવાબ દેવો પડશે. ને તાલુકાદાર તે; ગામોની ચાલચલગતનો જવાબદાર થશે અગર તેને બહારવટીઆનો સગડ કાઢી.
આપવો પડશે. જ જો તેને કોઈ નાના જાગીરદારની જમીન કે ગામ કબજે કર્યું હોય તો તે પાછું આપવું
કે વાજબી સમાધાન થઈ તકરાર બંધ પડે સંવત ૧૮૬૮ ઇસ. ૧૯૧૨ માં તેણે સરકાર સાથે કરાર કર્યો છે કે પરદેશી સરબંધીને ત્રણસોથી વધુ માણસ નહિં રાખીએ, માટે વધુ જોઈએ તે સરકારની પરવાનગી લેવી, પિતાની ખુશી ઉપર વધુ ન રાખવાં. આ બાબતનો જવાબ અમારે શિર છે ને બધાં મહેસલના રોજ અમે આપશું. ઉપર લખ્યું તે સહી. (સી) બારોટ મેરૂ મેતાનું મતું x | આ તેઓનાં એંધાણ છે, (સહી) બારોટ રામદાસ નથુનું મતું x
Page #333
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રીયદુવ‘શપ્રકાશ
(પ્રથમખંડ)
અને બીજા તબુ રાવટીઓમાં, સુતેલા ઉપર ત્યાં જઇ દુકાની ગેાળીઓને મારો ચલાવ્યા, તેમાં કેટલાક મરણ પામ્યા અને કેટલાક છાવણી છેાડી નાસી ગયા, ફતેહુમહુમદના તંબુ પાસે કચ્છના પ્રસિદ્ધ સાદાગર સુંદરજી શવજી ખત્રી કે જેઓ દેશી વકીલ હતા. તેને તંબુ હતા, તેણે તુરતજ તંબુ બહાર આવીને સુલેહના વાવટા ચડાવ્યેા: તેથી બંદુકા છુટવી બંધ થઇ, કે તુરતજ તે સુંદરજી વકીલે વડાદરાના રેસીડન્ટ કાર્નીક સાહેબની સહીવાળા એક પત્ર દિવાન રણછે.ડજીને આપ્યા. તેમાં દુશ્મની અધ રાખવા ફરમાવેલ હતું તેથી લડાઇ માર્કફ્ રાખતાં સુદરજી વષ્ટિમાં પડયા અને ભાળી દીધેલા મુલ્કની નુકશાની તથા બીજી લુટફાટ કરેલી તમામ મિલ્કત પાછી સોંપવાના પોતે જામીન થયા. અને ત્રણ દહાડામાં ફતેહુમામદને વગર હરકતે કચ્છ તરફ સહિસલામત જવાદેવાનુ વચન રણછેાડજી પાસેથી મેળવ્યુ'. તેથી ફતેહમહમદ સાણસામાંથી સર્પ છુટે તેમ
ઉપર મુજબ કાલ–કરારો થયા, પણ પાછળથી તે માત્ર કાગળેજ રહ્યા. માત્ર સરપદડ પરગણુ. ધ્રોળ સ્ટેટને હવાલે સાંપાછું, અને મેાડપરના કિલ્લા આબાદ છે અને સલાયાબંદર પણ અત્યારે જામશ્રીને કબજે છે,
જશાજીએ કરી આપેલા
દરિઆઇ વહાણાને રક્ષણ કરવા વિષેતુ જાઅશ્રી દસ્તાવેજની નકલઃ—[કાઠીઆવાડ ડીરેકટરી ભા. ૧ લા પાને ૬૪૧ મે.]
મ લેાકાને ખબર આપવામાં આવે છે કે હું જામ જસાજી, એનરેબલ કંપનીના માન અને દોસ્તીની તસલ્લી કરવા ખાતર એનરેબલ કંપની તરફથી મેજર આલેકઝાન્ડર વૉકર સાહેબ અને મારા વચ્ચે થયેલી નીચે લખેલી કલમબદીનેા હું દસ્તાવેજ કરી આપુ છું.
î જે માણસ જમીનને રસ્તે મુસાફરી અગર વ્યાપાર કરે છે. તેને રક્ષણ કરવાની, અને જે માણસ રિઆ રસ્તે મુસાફરી અગર વ્યાપાર કરે છે તેને રક્ષણ કરવાની એક સરખી ફરજ હાવાને લીધે હું નવાનગરના જામ જશાજી દસ્તાવેજ કરી આપું છું કે મારા પ્રાંતમાં રહેનાર અગર મારી હુકુમત તળેનું ક્રાઇ માસ દરિઆઇ લુંટનું કામ ચલાવશે તેને ઉત્તેજન કે તે તરફ આંખઆડા કરવામાં આવશે નહિ. તેમજ જે માણસ દિરઆઇ લુંટના ધંધા કરે છે તેને મારા બદરામાં રક્ષણ કે મદદ આપવામાં આવશે નહિ. હું જામ જશાજી વળી લખી આપુ' છું કે તુાન ખાઇ આવેલાં વહાણાને બનતી મદદ આપી તેના કમનશીબ માણુસાના દુઃખમાં વધારા કરવામાં નહિ આવે અને ભાંગેલા વહાણાનેા માલીક હાજર થયેથી પેાતાના હક સાબીત કરી આપે, વહાણુઉરકાંઇપણ દાવા કરવા નથી.
? એતરેબલ કપનીના વહાણુ અને રૈયતને હ ંમેશાં છુટથી ધંધા રાજગાર સારૂ અમારા દરમાં આવવા પરવાનગી છે. અમારા તાબાના વેપારીને એનરેબલ કંપનીના પુરગણુાં અને ખદરમાં જઇ વેપાર કરવા એજ પ્રમાણે રજા મળવી જોઇએ. સંવત
Page #334
--------------------------------------------------------------------------
________________
જામનગર ઈતિહાસ (ચતુર્દશી કળા) રહ્યા રાત્રીના વખતેજ કુચ કરી ગયો પરંતુ દિવાન રણછોડજીએ તેના પાછળ પડી કેટલાક સામાન તંબુ ડેરાં અસ્ત્રશસ્ત્ર વિગેરે હાથ કર્યું. અને ફતેહમામદ હાર ખાઈ કચ્છ તરફ ગયો. બીજે દહાડે પિંગળશી ગઢવી અને વિઠલરાવ જેઓ ગાયકવાડી લશ્કર સાથે આવ્યા હતા તેઓને મદદ કરવા કનલ કચલી સાહેબ આવી પહોંચ્યા. અને તેઓ બધા ફતેહમહમદ પાછળ ગયા, કેકારીઆ (કે ઇતિહાસકાર લખે છે કે “તારીયા) આગળ તેનૌ ભેટો થતાં ત્યાં વડાઈ થઈ, તેમાં સખત હારખાઈ ફતેહમામદ વતન તરફ ગયો. અને તેજ સાલમાં તે મરણ પા. (વિ. સં. ૧૮૭૦)
૧૮૬૪ ના પિષ વદ ૦)) તા. ૨૭ જાનેવારી સને ૧૮૦૦ (સહી) જામ–જશાજી તરફથી રૂદરજી રૂગનાથજી.
સ્ત્રી બાળહત્યા ન કરવા દેવાને દસ્તાવેજ.
કાઠીઆવાડ ડીરેકટરી ભા. ૧૯ પાનું ૬૨૪ () શ્રીમંત રાવશ્રી સેનાનાસખેલ શમશેર બહાદૂર અને ઓનરેબલ ઇસ્ટ ઇન્ડીઆ કંપની બહાદૂર જોગ–
લી. નવાનગરના જામ–જશાજી.– " અસલથી જ અમારા જાડેજાની ન્યાતમાં દિકરીઓ જીવતી રાખવા ચાલ ન હતા. તે ઉપર બન્ને સરકારે આ વિષયને લગતું શાસ્ત્ર સમજાવી અને અમને હિંદુ ધર્મના ધારા બતાવી કહ્યું કે, “બ્રહ્મવર્તક પુરાણ (પવિત્ર પુસ્તકોમાં લખ્યું છે કે જે માણસ આ કામ કરશે તેનું પાપ ગર્ભ હત્યા ને બ્રહ્મહત્યા બરાબર છે. અગર એક બચ્ચાંને મારવું એ તે બ્રહ્મહત્યા બરાબર છે. પણ આ ગુન્હામાં બે પાપ છે એક સ્ત્રી હત્યા અને બીજુ બાળહત્યા આ પાપની શિક્ષા એવી લખે છે કે જે કોઈ કરશે તે કુળસહિત રૌરવાદિક નર્કમાં તે સ્ત્રીના અંગઉપર જેટલા મવાળા હશે તેટલા વર્ષ પડશે. પાછે જનમી કેઢીઓ થશે, ને પંખવાથી અરધું અંગ રહી જશે.” આ રીતે અમને બન્ને સરકારે શાસ્ત્ર દેખાડયાં, એ ઉપરથી સંવત ૧૮૬૪ ઈ. સ. ૧૮૦૮ માં મેં તથા મારા ભાઈ ભત્રીજા વિગેરે મારા તાલુકાના જાડેજાઓએ દિકરીઓ ન મારવા બાબત સરકારમાં દસ્તાવેજ કરી આપેલ છે. આ બાબતને લગતો તપાસ કરવા હમણાં એક અમારે ત્યાં સરકાર તરફથી માણસ આવ્યું હતું. તે સાથે અમોએ સરકારને જવાબ લખી મોકલેલ. સરકારે ફરી સંવત ૧૮૬૮ ઈ સ. ૧૮૧૨ માં આ દસ્તાવેજ માગ્યું તેથી લખી આપું છું કે હું અને મારા વંશના પુત્રપૌત્રાદિક હિંદુ ધર્મની આસ્થા ખાતર હવેથી ચÓ માટે એવું કામ ન કરવા દેવા સરકારમાં બંધાએલા છીએ, જે કરીએ તે સરકારના ગુનેહગાર ઠરીએ. હવેથી અમારી ન્યાતમાં કોઈ આવું કામ કરશે ને તે વાત અમારા જાણવામાં આવશે તો અમે તેને અમારી નાત બહાર કાઢી તે બદલ તે પાસેથી આ પાપ માટે સરકારની મરજી મુજબ જવાબ લઈશું, આ દસ્તાવેજ પળાવવા બાબત ચલું જમાન વીરમગામના બારોટ મેરૂ મહેતા અને જલસમના બારોટ રામદાસ નયુને આપ્યા છે. તે આ બાબતને જવાબ દેશે. ઉપર લખ્યું તે સહી. સંવત ૧૮૬૮ ના ફાગણ સુદ ૧૩.
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) જશાજીએ તમામ સૈન્યનું આધિપત્ય કામદાર જશરાજ અને ગોકળ ખવાસને સોંપ્યું હતું.
તેમના નાનાભાઈ સતાજી, અણબનાવના કારણસર કેટલેક વખત ગાયકવાડના મહાલ અમરેલીમાં રહ્યા હતા, અને તેઓ જ્યારે બિમાર થયા ત્યારે તે પોતાની જાગીર રાણપુર પરગણામાં આવ્યા. તે વખતે જામનગરમાં જામશ્રી જશાજી ઘણુંજ બિમાર હતા તોપણ અણબનાવના કારણથી અને ગાયકવાડ તથા અંગ્રેજ સરકારની સલાહથી તેઓએ ત્યાંજ (રાણુપુરમાં) પિતાને પટ્ટાભિષેક કરાવ્યો.
જામશ્રી જશાજી લાંબી માંદગી ભેગવી ૪૭ વર્ષ રાજ્ય કરી વિ. સં. ૧૮૭૧ ના હાલારી શ્રાવણ વદ ૫ ના રોજ સ્વર્ગે સિધાવ્યા. તે વિષે કાવ્ય છે કેदोहा-गढ कोटां राखी गलां, जशवंत लडते जाम ॥
સાવઝ, મનો, નાથીયો, નવવંદ રાય નામ છે ? के के दिन राजस करी, अनमी रहीयो आप ॥ राखी रंका जोर हुँ, छत्रपत शाही छाप ॥२॥ संवत अढार एकोतरे, श्रावण वदी समाज ॥
पांचम सगै पहोंचीयो, जश खाटे जशराज ॥ ३ ॥ જામશ્રી જશાજીને પુત્ર નહિં હોવાથી તેમના નાનાભાઇ સતાજી જામનગરની ગાદીએ બરાજ્યા. તારીખ ૨૫ ફેબ્રુઆરી સને ૧૮૧૨ | (સહી) જામશ્રી જશાજી
અમે વિરમગામના બારેટ મેરૂ મહેતા અને પેટલાદ પરગણે જલસમના બારોટ રામદાસ નથુ કબુલ કરીએ છીએ કે ઉપર લખ્યું દસ્તાવેજ અમારે પાળવું પળાવવું છે. ને તેને જવાબ અમારે શિર છે.
એંધાણ બારેટ મેરું મહેતાનું ૪
એધાણ બારોટ રામદાસ નથુનું. * ૧ કંપની સરકારના વહીવટ વખતે જામસ્ત્રીને પત્ર વહેવારમાં નીચે પ્રમાણે સંબોધન (address) લખવામાં આવતું –
(કાઠીઆવાડ ડીરેકટરી ભાગ પહેલે પાનું ર૭૯) દોલત વ. ઈકબાલ પનાહ શોકત વ. ઇજલાલ દસતગાહ ફખામત વ મનાઅત ઈકતે નાહ ઇશાન (નામ)–જામ
આ સંસ્થાન નવાનગર. સલમહું અજદીન ખલાસ–(નામ) પિલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ (મુકામ) બાદ સલામ વ. ઇજહારશોકે મુલાકાત કે [ઉપરનું એડ્રેસ લખી પછી બીના (હકીકત) લખવા રિવાજ હતો.
૨ તે વખતે મોરબી સ્ટેટને લખાતા ઇલકાબો–
Page #336
--------------------------------------------------------------------------
________________
જામનગરનેઇતિહાસ. (ચતુદશી કળા) ૨૯૭ ૮ (૪૬) (૧૪) જામશ્રી સત્તાજી (૨. જા) K (ચંદ્રથી ૧૮૩ શ્રી કૃષ્ણથી ૨૮) (વિ. સં. ૧૮૭૦ થી વિ. સં. ૧૮૭૬-ક વર્ષ)
જામ સત્તાજીનું શરીર ઘણુંજ નબળું હતું, તેમજ અફીણનું સખત બંધાણ હતું તેથી તબીયત કાયમ ખરાબ રહેતી. તેને કાંઈ સંતાન ન હતું, તેમજ ખરાબ વ્યસનથી સંતાન થવા આશા પણ ન હતી. તેથી મરહુમ જામી જશાજીના રાણીશ્રી આબુબાએ ઘણું જ અગમચેતી વાપરી રાજ્યના નજદીકના ભાયાત ભાણવડ (હાલ સડોદર)ના જાડેજાશ્રી જશાજીના કુંવર રણમલજીને દત્તક લીધા હતા.
જામ જશાજીએ સ્વર્ગે જતાં પહેલાં ઠરાવ્યું. હતું, કે કામદાર જગજીવન દેવજીને દિવાનગીરી સોંપાવી, કેમકે તેના વંશમાં પેઢી દરપેઢીથી કારભાર ચાલે આવે છે, પરંતુ રાણું આજીબાને તે વાત પસંદ પડી નહિં. તેથી તેણે મોતીરામ શામળજી બુચ નામના એક કુશાગ્ર બુદિધશાળી નાગર ગૃહસ્થને દિવાનગીરિ આપવા ધાર્યું, તેથી તેને બોલાવી, જગજીવન મહેતા સામે ખટપટ કરવા સુચવ્યું. આ બુદ્ધિશાળી અમાત્યે જામ સતાજીના વકીલ વાણુઓ અંદરજીની મારફતે મસ્કતના આરબ જમાદારે જેઓ પડધરી અને કરણના કિલ્લામાં હતાં. તેમને બંડ કરવા ઉશ્કેરાવ્યા. તેથી આરબોએ આસપાસના મુલકમાં લુટફાટ શરૂ કરી. જબ ધાંધલ મચાવ્યું. તે ધાંધલને શાન્ત પાડવા રાણીશ્રી આબાએ જગજીવન મહેતાને હુકમ આપે, પણ તેનાથી તે બંડ શમ્યું નહિંતેથી તેણે વડોદરાના નાયબદિવાન વિઠલરાવને લખ્યું કે “આપ અમારા મસ્તકી આરબોને બને કિલ્લામાંથી કાઢી મેલાવે તો તેનું જે ખર્ચ થશે તે હું આપને આપીશ.” તે ઉપરથી બારખત્રી. વિગેરેની સરદારી નીચે વિઠલરાવે કેટલીક આરબ પલટણેને નગરમાં દાખલ કરી. બીજી બાજુ બેલેન્ટાઇન સાહેબે સુંદરજી ખત્રી મારફત નવી શિરબંધી પુરી પાડવા નવાનગરમાં જગજીવનને લખ્યું તેણે તેનું ખર્ચ કબુલતાં, તેઓની પણ પલટને આવી. આવી રીતે વિઠલરાવ દિવાન તથા
ગિરામી મીકદાર દોસ્તી સઆર મહોબત વ. સદાકત આસાર. મહારાજા ઠાકોર સાહેબશ્રી
(નામ) સંસ્થાન મોરબી. સલમહું અજદીલ એખલાસ (નામ) પિોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ (મુકામ) સલામ દિગર.
તે વખતે ધ્રોલ, રાજકોટ, ગોંડલને લખાતા ઈલકાબે– મહેરબાન મુખલીસાન સદાકત વ. ઇખલાસ નીશાન ઠાકોર સાહેબ (નામ સંસ્થાન (નામ) મહોબતહુ અજતરફ (નામ) પોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ (મુકામ)
સલામદિગર. જ તેઓશ્રીનું બીજું, બાપજી કુંવર નામ હતું.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખ ડ)
એલેન્ટાઇન સાહેબ તથા સુંદરજી ખત્રી તેઆ ત્રણેય જણાનેા તમામ ખર્ચ જામસાહેબ આપે તેવા કરાર જગજીવન આગળ કરાવી એક હુજાર માણસા સાથે તેઓ સૌ જામનગર આવ્યા. આમ બન્ને દિવાનાની હરિફાઇમાં રાજ્યને લાખા રૂપિઆનુ નુકશાન ભોગવવુ પડયુ. (વિ. સ. ૧૮૭૨)
હેન્લી સાહેબની સરદારી નીચે તમામ લશ્કરે કારણાને ધૈર્યું. ઘણા દિવસ ઘેરા રહ્યા પછી, દિવાન વિઠલરાવ તથા ગોવિંદરાય ધેરાને માખરે આવ્યા. એટલે મસ્કતી આરએએ પેાતાની સામથીના ગવે કિલ્લાના દરવાજા ખોલી, મેઢાનમાં લડાઇ ખેલી એ વખતે અગ્રેજ અને ગાયકવાડી લશ્કરે તેમના સામું દારૂણ યુધ્ધ કર્યુ. તેમાં ઘણાં આએને માર્યા, કેટલાએક શરણે થયા. અને કેટલાએક ભાગી ગયા. ત્યારપછી કંડારણાના કિલ્લા જામસાહેબને હસ્ત સાંપ્યા. આર્યો. પડધરીના કિલ્લામાં ભરાયા તેથી તે તમામ સૈન્ય પડધરી તરફ કુચ કરી ગથુ, અને ત્યાં જઇ ત્યાંથી પણ આ એને નસાડયા. અને પડધરીનો કિલ્લા કબજે કરી, જામસાહેબને હસ્તક સોંપી, તે તમામ સૈન્યા પાછાં ગયાં.
કારણા તથા પડધરીના કિલ્લામાંથી ભાગેલા આરએને જોડીઆના સંગ્રામ વાસ કે જે મેરૂખવાસના ભાઇ ભવાનનો દિકરો થતા હતા તેણે તે આરએને આશરે આપી, જામસાહેબ સામે લડવાની તમામ મદદ આપવા કમુલ્યું. એ ખબર જામનગર ગયાં રાણીશ્રી આધુમા, કે જેઓ મેરૂખવાસના કુટુંબને પુરેપુરી રીતે જાણતા હતા, તેણે મેટા દીલથી આજ દિવસ સુધી કાંઇપણ ધૃતરાષ્ટ્ર નહિ જણાવતાં અપકારના બદલા ઉપકારથી વાળ્યા હતા. પરંતુ જ્યારે આ ખબર પોતે સાંભળ્યા, ત્યારે તે ખવાસાને ત્યાંથી કાઢવા પાતે દૃઢ પ્રતિજ્ઞા કરી અને કહ્યું કેઃ
जोडीयो ॥ नीवडे ॥ १ ॥ मांझळे | શાનદ્દ ૩૬૪ ।। ૨ ।।
सोरठा - खळता करी खवास, जोर संग्रामे कुबुद्धि भयी प्रकास, नीमकहरामी आरब रखे अपार, मसकती गढ हालकोळ છાર, ગો નિત
दोहा - कुंबरी राज गज संघरी,
नाम अछुवा ताह ॥
राणी ते जराजरी, अकलवंत छप्पयाही मुसाहीब तेड, आय गोकळ आसाणी || दरमोती दिवाण, परसपर बुद्ध प्रयाणी || खोदी परा खवास, शोध लीजे गढ सारा ||
અળયારૢ || ||
Page #338
--------------------------------------------------------------------------
________________
જામનગરનેઇતિહાસ (ચતુદશી કળા) ૨૯૯ मसकती मचकाय, हेदल मेळ हजारा ॥ નોડીયા, વાર્ઝમા, ગાત્રજ, નર દ તીન કથા |
कापीयें दजण खळखट करी, थाणां अपणां थापीये ॥१॥ दोहा-मुसाहेव कां मेतीआ, आखे अरजी एम ॥
मातु तपोबळ जामरे, रे कीम उभा रेम ॥३॥ ઉપર મુજબ રાણીશ્રી આજુબાએ કહ્યું કે “ખુટલ ખવાસે નિમકહરામ થઈ મસતીઓને આશરે આપી, ધણુ સામા લડવા તૈયાર થયા છે. તેને હે મુસાહેબ ગોકળ! તથા દિવાન મોતીરામ! તમે જલદી ત્યાં જઇ દુર ખસેડો અને તમામ ગઢ તપાસી મસતીઓને મારી જેર કરે, અને જેડીયા, બાલંભા અને આમરણમાં આપણે થાણું બેસાડા-તે સાંભળી મોતીશામળજી, અને મુસાહેબ વગેરે બોલ્યા કે “માજી! જામશ્રીના તપોબળ આગળ તે દુમનો કુશળક્ષેમ કેમ ઉભા રહેશે?
જેડીયા સામે ચઢાઈ કરવા માટે રાહુશ્રી આછુબાએ ગાયકવાડ, તથા બ્રીટીશ સરકારની મદદ માગી, અને સાડા આઠ લાખ રૂપીઆ આપવાની શરતે તે બન્ને તરફથી લશ્કરની મદદ મળી, અને તે રૂપીઆ ખત્રી સુંદરજીએ આપ્યા, અને સુંદરજીને આઠવર્ષે આઠલાખ રૂપીઆ ભરપાઇ કરવાના હપ્તા કરી આપ્યા, તે પછી કનલ ઇસ્ટરની સરદારી નીચે તે સિન્ય જેડીએ ગયું. સોરઠી તવારીખના કર્તા લખે છે કે “સગ્રામખવાસ આવા મોટા સૈન્યને જાઈ હિંમત હારી ગયે. તેમનામાંથી રામ ગયા તેથી તે ફીકકા પડી ગએલાં ચહેરાએ દોડતો, કંપતો, કલાસ્ટને શરણે આવ્યો, અને પ્રાણદાન માગ્યું, તેમજ તેણે તેની સઘળી દાલત માલમિલકત તોપખાના અને દારૂગોળા સહિત કિલે સ્વાધીન કર્યો. અને પિતે પોતાના કુટુંબ સહિત બ્રિટીશ રક્ષણ તળે મોરબી જઈ રહ્યો. અને મસકતી આરબ ત્યાંથી નાશી ગયા. આ પ્રમાણે જેડીયા બાલંભા અને આમરણ તે ત્રણે કિલા પાછા રાજ્યમાં સામેલ થયા.
સગ્રામખવાસ ભાગ્યો અને જોડીયા જામે લઇ લીધું, તેવા ખબર એક ચારણ કવિને થયા. તેને તે વાત અજાયબ જેવી લાગી તેથી તેણે એક કવિતા રચી, તે કવિતા અમારા જુના હસ્તલેખિત ચેપડામાંથી જે શબ્દોમાં મળી છે તેજ શબ્દોમાં આ નીચે છાપવામાં આવી છે.
-: ગોકીયું ઢીષાનું ગીત – तोपां बछुटा न कोइ गोळा, हाथीआ न फुटा तुंड ।
भाथीयां न जुटां, खगे काळकुट भाय ॥ * આ કાવ્ય રચનાર કવિનું નામ તેમાં નીકળતું નથી.
Page #339
--------------------------------------------------------------------------
________________
300
શ્રીયદુવશપ્રકાશ
बाधाइ देशमें सणी, कणीहीन मानु जोडीयाका किल्ला, एम केम
करी
तीनकोट तीनखाइ, तीन सो हवाइ तीनसो जंजाळा वेती, कोठासरे बे हजार तीन, आरवां भ्रहरा संग्राम पखेणे केम,
नीसरे
दाणापाणी भरपुर, जीने हथे
भवो
खाते खुटे नहिं एतो, लाखफोज टोपीआरी, बार लंकारा जोडीया, झुटी
(प्रथमम3)
बात ||
जाय || १ ||
तोपां ॥
ताम ।
बंका ।
सग्राम ||२||
घणा दाम ||
बेठा खाय ॥
वष
सुधी लडे । केमही लेवाय || ३ ||
हाथबांधी नामरद्धां, दळामां आवीयो हाली ॥ आवी सोप्यां गाम ग्रास, क्रोडका अवास ॥ हीये रावराणा माणां, दिवाणा अचंभा हुवा | खुटा मुवा डरा फोसी, ओसरा मेर मुवा चडा केम, नगरंका कोट मेला || तेदुणाना ओळखाता, नामरद्धां ताम ॥ जामको जत्तन करी, पेश्वाको भरी जमे ॥
खवास ||४||
भे करी बेसता तो कोण लेता नाम ॥५॥ अभागे सभागे राज मेरुके नसीबे आयो || मेरु दोड दोड रेता, मारी बारे मास ॥ ध्रांगधरे गया पाछा, मोरबी वाजते
ढोले ॥ गोले रेता हशे केदी, हाकका ग्राम ॥६॥
અ—તાપાના ગાળા વટયા નહિં, તેમ હાથીઓનાં કુંભસ્થળેા કુટયા નહિ' તેમ ભાથામાંથી તીર છુટયાં નહિ, તરવારની ઝીંક પડી નિહ' છતાં તમામ દેશમાં વાત ચાલી કે જોડીયાના કિલ્લા ખવાસેાના હાથથી છુટી ગયા. પણ (કવિ કહે છે કે) હું કાઇની એ વાત માનું નહિ. કારણ કે જોડીયાના અજીત ક્લિા એમ કેવી રીતે જાય?
Page #340
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (ચતુર્દશી કળા) ૩૦૧ જેને ત્રણ કિલ્લા છે, અને ત્રણ ખાય છે. તેમજ ત્રણ હવાઇ તોપ તથા ત્રણસો જંજાળું કેઠા ઉપર રાત દહાડે રહે છે. તથા વાંકી ભ્રકુટીવાળા બે હજારને ત્રણ આરબે રહે છે. એવા જે જેડીયાના કિલાનો માલીક ખવાસ સગ્રામ તે સંગમ (લડાઈ) કર્યા વિના કબજો છેડી કેમ નીકળે?
- જે જિલ્લામાં દાણે પાણું ભરપુર છે. જ્યાં પૈસો પણ ઘણે છે, અને જીંદગી આખી હોંશથી ખાય, તોપણ ખુટે નહિં, તેવા કિલાને ઘેરઘાલી, અંગ્રેજની સેના બાર વર્ષ સુધી લડે, તોપણ એ લંકાના કિલા સમાન જેડીયાને કિલ્લે કેમ છુટી શકે ? (જીતી શકે?)
હાથબાંધી નામરદની પેઠે લશ્કરમાં હાલી ચાલીને હાજર થશે. અને કરડેની કિંમતનો દરબારગઢ સોંપી આપે. એ સાંભળી રાવરાણુ અને દિવાન દરજજાના મોટા માણસે આશ્ચર્ય પામ્યાં, (કવિ કહે છે કે) “મેર મુવા ફાસી, ખુટલ ખવાસ તું લડવાથી ડરી, હિંમત હારી ગયે?”
મેરૂ યુવા પછી તમે નગરને કેમેલી ભાગ્યા, ત્યારથી જ અમે તમને નામરદ જાણ્યા હતા, નહિંતર નગરનેજ કેટ કેમ છે? જામસાહેબનું જતન (રક્ષણ) કરી પવાને જમે (પેશકશી) ભરી નિડરપણે સ્થિરથઇ રહ્યાહત, તો તમારું નામ કેણુ લઇ શકત ?
દુર્ભાગ્ય કે સદ્ભાગ્યે મેરૂના નસિબમાં રાજ્યગ હતો તેથી તે બારેમાસ મરદાનગીથી લડવાને ચારેબાજુ દોડાદોડ કરતો, અને તેથી પરગણાં (જેડીયા બાલંભા અને આમરણ) મેળવી રાજ્યસુખ ભોગવ્યું, પણ તમે આ લડાઈને પ્રસંગ જોઈ, નાહિંમત થઈ ધ્રાંગધ્રા અને મોરબી તરફ લેવાગતા ગયા, તો એવીરીતે હાકેમનો (બાદશાહનો) ગિરાશ કાંઇ ગોલથી રહેતો હશે? (ન રહે.)+
સગ્રામખવાસે મોરબીમાં રહી, પાછળથી વડોદરાના અંગ્રેજી અમલદારોને લાંચ આપીને, તથા સુંદરજી ખત્રી અને દિવાન વિઠલરાવ સાથે મિત્રાચારી કરીને સામખવાસે જામસાહેબની પાસેથી આમરણ પરગણાની જાગીર “ઠાકર ચાકરની રીતે રહી ખાવાની શરતે મેળવી. અને પોતે કુટુંબ સહિત પાછા આમરણમાં આવી રહ્યો. તે વિષે દુહો છે કે – दोहो-जुग बालांभो जोडीओ, करीआ खाली कोट ॥
માત્ર , , બાળ વાર નોટ ને ? . સુંદરજી ખત્રી કે જે અંગ્રેજને વકીલ અને નાયબ હતું, તેણે જોડીયા તથા બાલંભાના પરગણાઓ એકલાખ પંદરહજાર કરી ઠરાવીને આઠ વર્ષની
+ આ કાવ્યમાં કવિએ સત્યવકતા થઈ ખવાસોને પાણી ચડાવવા, ઘટતા વચનો કડ્યાં. છે. અને જામશ્રીના તાબેદાર રહી, તેઓનું રક્ષણ કરવા સુચવ્યું છે. એ જુની ચારણું ભાષાનું ગીત કાઠીઆવાડમાં સર્વ સ્થળે પ્રસિદ્ધ છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
ધીએ જામસતાજી આગળથી ઇજારે રાખ્યા, કે જે પરગણાઓની પેદાશ તે વખતે અઢીલાખ કારી કરતાં વધારે હતી, તેમ સારડી તવારીખના કર્તા લખે છે, પરંતુ તે રહેમદીલી મેાતીમ્હેતાની સહાયથી સુદરજી ખત્રીએ મેળવી હતી. લેન્ટાઇન સાહેબને લઇ સુંદરજી ખત્રી નવાનગરનું રાજ્ય અવ્યવસ્થિતપણે ચાલે છે, તે તપાસ કરવાનું અટ્ઠાનું લઇ તમામ લશ્કર સાથે જોડીઓથી જામનગર આવ્યા, અને વિષેતા તમામ આરોપ દિવાન જગજીવન દેવજી ઉપર મેલ્યા, તેથી જગજીવનને ઘણા સંતાપ થયા, અને માંદા પડયા ત્યારથી સ્વતંત્ર દિવાનગીરિ માતીમ્હેતાને મળી. મેાતીમ્હેતાએ રાવળ તથા સાંસાદર ગામેાની ઉપજના હજારો સાહહજાર જામશાહી કારીમાં તે વખતે રાખેલ હતા, તે દિવાનગિરી મળતાં તેના ભાઇ જીવા શામળજીને આપ્યા. માતીમેતા સારડી તવારીખના કર્તા દિવાન રણછેાડજીના સબંધી હતા, તેમ તે ગ્રંથો લખે છે.
આ મેતીમેતા બહુજ ઉદ્મભાગી બુદ્ધિશાળી અને ખાનદાન કુંટુબના હતા. તે વખતના એક કવિએ માતીમ્હેતાને માતી”ની ઉપમાં આપી છે. તે વિષેના એક જુના કું'ડળીયા અમાને હસ્તલખીત પ્રતમાંથી મળેલ છે. તે નીચે પ્રમાણે છે.
-: मेतामोती शामळजी बुच विषे कुंडळीयो :मोती मीलीया जामकुं, अक्कल बड़ा उदार ॥ अंग्रेज आयो देशमें, अब बांधो हथिआर ॥ अबबांधो हथिआर, सैन्यकुं सज्ज करावो ॥ हामिछ होलार, शत्रुनी फोज हरावो ॥ लेखांटीयो જાવ, મોતી સોંો રોતી अक्कल વડા પવાર, નામનું મિસ્રીયા મોતી ॥ માતીમેતા ગુણમાં તેવાજ હતા. તેના વિષેની કેટલીક હકીકત હવે પછી જામશ્રી રણમલજીમાં આવશે.
॥
સેારડી તવારીખના કર્યાં રણછેડજી આગળથી તે વખતે માઇશ્રી. આછુબાસાહેબે પચેાતેર-હજાર રૂપી કંડારણા તાલુકાની પેદાશના થાલ ઉપર લીધા હતા. અને તે રણછેડજીને રાજ્યના અમીરતરીકે નોકરીમાં રાખ્યા હતા. જામશ્રી સત્તાને કાંઇપણ સંતાન ન હતું તેઓશ્રી વિ. સં. ૧૮૭૬ ના ફાગણ સુદૃ ૧૧ ના રોજ સ્વર્ગે સિધાવ્યા.
ઇતિ શ્રીયદુવંશપ્રકારો ચતુર્દશીકળા સમાતા.
Page #342
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૦૩ .
હું પંચદશી કળા પ્રારંભઃ - ટ્ટ (૭) (૧૫) જામશ્રી રણમલજી (ર જા) ફી (ચંદ્રથી ૧૮૪ શ્રી કૃષ્ણથી ૧૨૯) (વિ. સં. ૧૮૭૬ થી ૧૯૦૮ સુધી ૩૨ વર્ષ)
જામશ્રી રણમલજીનો જન્મ સડેદરગાર્મ વિ. સં. ૧૮૫૯ માં થયો હતો. તે નીચેના જન્માક્ષરથી સિદ્ધ થાય છે. જામશ્રી રણમલજીની જન્મ કુંડલી –
૧મળ7 -
રા.૧ર
;
વિ. સં. ૧૮૫૯ શાલિવાહન શક ૧૭૨૪ ના માગશીર્ષ શુકલ પક્ષ સપ્તમી ઇઝ ઘટી ૧૫-૩ પળ જન્માંગ.x
જામશ્રી રણમલજી જ્યારે ગાદીએ આવ્યા. ત્યારે તેઓશ્રીની ઉમર ૧૭ વર્ષની હતી, પોતે ઘણુજ કંટા અને નિડર હોવાથી સ્વતંત્રપણે રાજ્યવહીવટ ચલાવવા ઇચ્છા થઇ, એ સમયે બાશ્રી આgબાસાહેબ તથા મેતીમેતાની મહેરબાનીથી જમાદાર ફકીર-મહમદ રાજ્યમાં આગળ પડતો ભાગ લેતો હતો. તે એટલે સુધી કે તેને બીજા મેરૂખવાસના નામે પ્રસિદ્ધ થયું હતું. પરંતુ “નાનું તોય નાગનું બચ્ચું? તે કહેવત અનુસાર જામશ્રી રણમલજીએ તેની ધારેલી બાજી એક પળવારમાં ધુળ ભેગી કરી. અને રાજ્યમાંથી હદપાર કરી કાઢી મેયો. વિ. સં. ૧૮૭૭–૭૮ માં મોતીમેતાને કારભારી નીમી, દિવાનની પાઘડી બંધાવી, રાજ્યના કુલ મુખત્યાર બનાવ્યા, જે નીચેના અફીણના પત્ર ઉપરથી જણાશે.
૪ ઉપરની ગૃહ કુંડળી કાળાવડના જોષી દવે જટાશંકર પુરૂષોત્તમના ઘરમાંથી હસ્તલખીત ખરડામાંથી મળેલ છે.
* અફીણ સંબંધી પત્ર –(કાઠીઆવાડ ડીરેકટરી ભાગ ૧ લો પાને ૬૨૮)
શ્રી સરકાર કપ્તાન બોર્નવેલ પિોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ, નિસ્બત ઓનરેબલ કંપની જોગ- તાલુકે નવાનગરના દિવાન મહેતા મોતીરામ શામળજી લખી આપું છું કે ઈ. સ. ૧૮૨૧ ના ફેબ્રુઆરી તા. ૧ લી સંવત ૧૮૭૭ ના પિષ વદ ૧૪ થી રાણપરમાં એક વખાર કરવામાં આવતાં, મને એક જાહેરનામાની નકલ મોકલાવી. તેમાં લખ્યું છે જે
આ તાલુકામાં જે કોઈને પરચુરણ અફીણ વેચવા મરજી હોય તેણે આ વખારેથી ખરીદ કરવું” એ જાહેરનામા મુજબ પરગણુના કસબા અને ગામોમાં ઘણુંખરા લોકોને ખબર
Page #343
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
ખાનવેલ સાહેબે સુંદરજી ખત્રીના ભત્રીજા હુંસરાજ શેઠને આખા નવાનગર રાજ્યના ઇજારા વાષિકે જામશાહી કારી સત્તરલાખ ને ત્રીસહુજારમાં દશવર્ષની ગેરેન્ટીએ જામશ્રી રણમલજી પાસેથી અપાળ્યો. આ હુંસરાજ શેઠની રાજ્યપાસે છવીસલાખ કારી લેણી હતી, તેથી રાજ્યમાં હુંસરાજ શેઠ કરણકારણ થઇ પડ્યા. પરંતુ થોડા વર્ષ માંજ રાજ્યસાથે મતભેદ પડવાથી કાઠીઆવાડના પાલીટીકલ એજન્ટ વિલ્સન સાહેબ અને ટ્વેનસાહેબના વખતમાં જામશ્રી રણમલજીએ તે કરાર રદ કર્યાં. એ કારમાં અંગ્રેજની જામીનગીરીની મહેારાપ હતી તે પણ લક્ષમાં નહિ લેતાં, કરાર રદ કરી હુ‘સરાજ રોડને રજા આપી. અને જોડીયા ખાલભાના મહાલા પણ કામદાર દુર્લભજીને માકલી રોઝવાળાઓ પાસેથી કબજે કરી લીધા. તાપણ વિલ્સન સાહેબ કે બ્લેનસાહેબ તે વખતના કેટલાક સ'જોગાને લીધે તે કામમાં આડે આવ્યા નહિ...
૩૦.
વિ. સ’. ૧૮૮૦ માં જામશ્રી રણમલજીએ બારાડી પ્રદેશમાં આવેલા ખારાના રાવરજપૂતા ઉપર મેટા લશ્કર સાથે ચડાઇ કરી. તે સઘળાને તાબે કરી તે પ્રદેશ કબજે કર્યો જે હાલપણ સ્ટેટના તાબામાં છે.
વિ. સ. ૧૮૮૫ ના માહા સુદ ૫ ના રોજ ભાવનગરના મહારાજા રાવળ શ્રી વજેસિંહજીના કુંવરી ખાઇ રાજમાસાથે જામશ્રી રણમલજીના લગ્ન મેાટી ધામધુમથી થયા. જેમાં છુટા હાથથી યાચકેને સુવર્ણ દાન કરવામાં આવ્યું હતું. અને રંગ ખુબ ઉડાડ્યો હતા. તેમ સારડી તવારીખના કર્તા લખે છે, તથા વિશેષમાં લખે છે કે એ વખતે જામનગરને ચૌદ મહાલા અને ત્રણ મંદરો (નગર જાડીયા અને સલાયા)ની પેદાશ પાંત્રીશલાખ જામશાહી કારીની હતી. રાજયની આબાદી અને સ્વતંત્રતાના અમલ ઘણાજ પ્રશસનીય હતા. જે શિષ્ટાચારના દિલ્હી અને અમદાવાદના મોગલ દરમારમાં પ્રચાર હતા, તેવાજ શિષ્ટાચાર અહીં (જામનગરમાં) તે વખતે ચાલતા.”
વિ. સ. ૧૮૯૦ માં તથા ૧૮૯૫ માં અને ૧૯૦૨ માં એમ ત્રણ વખત ભયકર દુષ્કાળા પડવાથી રૈયત ઘણી પીડા પામતી, તે પર દયા લાવી તરીરસ્તે વહાણાથી ચોખા મગાવી હુંમેશાં ૮૦ કડા ચેાખાની અને બીજી કારૂ અનાજ કરવામાં આવશે. કાઇને પરચુરણ અપીણુ જોઇતું હશે તેા તેને કાગળ આપી. સરકારી વખારે ખરીદ કરવા માકલશું. ક્રાઇ માસ સરકારી વખાર વગર બીજી જગેથી ખરીદ કરશે અગર વેચશે અગર ખીજી જગાએથી લાવશે તે તે બાબત તરત સરકારને જાહેર કરવામાં આવશે. સરકારી વખાર વગરનું બીજું અફીણ કયાંય જોવામાં આવશે, તે તે સરકારથી પકડવામાં આવશે. તેમાંથી ૐ ખબર આપનારને ને ? જેનીહદમાં પકડાણુ હાય તે તાલુકાદારને મળશે. જો મારા સંસ્થાનમાં પકડાય તે સરકારે મહેરબાની કરી મને, આપવું જોઈએ. સત ૧૮૭૭ ના પોષ સુદ ૮ ભેસતવાર. તા. ૧૧ જાનેવારી સને ૧૮૩૧ (સહી) મેાતી શામળજી.
Page #344
--------------------------------------------------------------------------
________________
જામનગરનેઇતિહાસ, (પંચદશી કળા) ૩૦૫ જામશ્રીએ આપવા માંડયું હતું. એ સાંભળી કચ્છ, ઓખા, બરડ, સોરઠ, કાઠિઆવાડ, ઝાલાવડ, ગેહિલવાડ અને વાગડ વિગેરે દેશે તરફથી અઢારે વર્ણના જુથે જુથ આવવા લાગ્યા. તેઓને જામ રણમલજીએ પેટપુર ખેરાક આપી દુષ્કાળને સુકાળ કરી મે. અને તેજ દુષ્કાળમાં લખે કેરી ખરચી લાખોટા, તથા કેઠાનાં. અભુત મકાનો બંધાવ્યા. અને બને તળાવે ગળાવી ફરતી મોટી પાજ બંધાવી ઝાડા રેપાવ્યાં હતાં.
હજાર માણસે તે બાંધકામમાં કામ કરતાં હતાં. ઘણીવાર જામ રણમલજી તે ચાલતું કામ જેવા પધારતા. અને ઘટતી સુચનાઓ આપતા એ લાખેટા, કાઠાના પાયા પાતાળે (પાણુસંધ) નાખવામાં આવ્યા છે. લેકે કહે છે કે પાયાએ ગાળતાં પાણી આવ્યું હતું તે બહાર કાઢવા ઠેકાણે ઠેકાણે કેસ જોડવામાં આવ્યા હતા બાદ પાયા પૂરી ગગનચુંબિત સુશોભિત મકાન તૈયાર કરી તે ઉપર બુરજે, બુરજે તપ ગોઠવી. આજે એ મકાનને લગભગ સે વર્ષ થવા આવ્યાં છે, તોપણ તેની મજબુતી જોતાં જાણે નવાજ બનેલાં હોય તેમ જણાય છે.
લાખેઠકઠા તથા તળાવ પૂર્ણ કરી, શહેરની અંદર આવેલ વિશાળ દરબારગઢ કે જેનું નામ (રાજ્યકર્તા ચંદ્રવંશી હોવાથી) ચંદ્રમહેલ છે, તે પોતે બંધાવી નિરાધાર લેકને ઉદ્યમે વળગાજ્યા હતા. દરબારગઢ પુરે થતાં તેમાં વાસ્તુ વખતે શ્રીમદ્ ભાગવતની અષ્ટોતરશત પારાયણે કરાવી, બહાણેને ઘણી દક્ષિણ આપી સંતુષ્ટ કર્યા હતા.
ઉપરના દુષ્કાળમાં લોકોને અનાજ પુરી નિભાવ્યા તે વિષેને છપય – छप्पय-संवत अढारसे सार, पंचानो वरस प्रमानो ।
परिवषाधर नाह, नाम दुर्भक्ष कहानो ॥ भये लोक भयभीत, कहुं जल अन्न न पावे ॥
अहोनिश भ्रमे उदास, महादुःख कोन मीटावे ॥ सो सुनीय धांह पछमधनी, कनकुठार मुगता कीया ॥ रनमल जाम मोजे समंद, दान अभे मजकुं दीया ॥ १ ॥
– રકા વિશેનું વિત્ત :इद्रकी अटारी कीधों, बारी गीर शंकरकी ।
આજના ઇજનેરી નિયમના કોન્ટ્રાકટકામોવાળા મકાનો શહેરમાં ઘણું છે. તે જન્મ દિવસ જેવા માંગલિક પ્રસંગની તોપની ગજનાઓ વખતે અત્યારના મકાને તે ગજેનાથી ધ્રુજી ઉઠે છે, અને ઉપરથી ચુનાની કાંકરીઓ ખરે છે. જ્યારે આ લાખઠાકડાની અંદર તે કુટતી, છતાં પણ તે મકાને હજુ તેવાં જ છે. માત્ર સે વર્ષમાં બાંધકામની મજબુતીને કેટલે તફાવત થયો છે. તે સ્પષ્ટ જણાય છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રીયદુવંશપ્રકાશ
अतीको ॥
कारीगर कीनी हद चातुरता rial अनोख जारी न्यारी न्यारी कीनी छब । विश्वक्रमारची सारी भारी नेक भक्तीको ॥ पुन्यको प्रकाश किधों जशको उजास दीसे । मनको हुलास के विसाल काम रती को ||
शोभाकी शिरोमनी के कवि वजमाल कहे । कीधोहे अनोठो कोठो पच्छोंधर पतिको ॥ १ ॥
(प्रथभण3)
અ—આ તે ઇંદ્રની અટારી છે. ? કે શ્રી શંકરની વાડી છે? કે કામદેવ અને રતિને વિલાસ કરવાનું ઠામ છે? કે આ વિશ્વકર્માએ ચતુરાઇના સમુહુ દર્શા બ્યો છે? કે આ પુણ્યના પ્રકાશ છે? કે આ શાભાના શિરામણી છે? કે આ સોવરની પાળે બનાવેલા પછમધરાના પાદશાહના કાઠો છે?
જામશ્રી રણમલજીને આઠ રાણીઓ હતી, અને સાત કુંવરો તથા એક કુંવરી હતાં. પાટવીકુમારશ્રીનું નામ બાપુભાસાહેબ હતું. (તેઓના જન્મ શ્રાવણ ચંદ્ર ૭ ના થયા હતા. ત્યારથી જામનગરમાં સાતમની સ્વારી ચડવાને પ્રચાર થયા હતા.) અને સૌથી નાના કુમારશ્રીનું નામ વિભાજીસાહેબ હુતું. અને કુવરીશ્રીનું નામ પ્રતાપકુંવરબા હતુ.
વિ. સ. ૧૮૯૬ ના વૈશાખ માસમાં જામશ્રી રણમલજીએ બાપુભાસાહેબ આદિ કુંવરોના વિવાહ ઘણી ધામધુમથી કરી, ઘણુંજ ધન ખચી અખંડ કિતિ भेजवी हती.
-: विवाह वर्णन काव्य :
॥ दोहा ॥
किता वेढ वींटी कडां,
पहरामणि जनजन करी, रावळजी रणमल || सरपोसां दुवसाल ॥ १ ॥ चवसें दीघा चारणा, कोटीधज केकांण ॥ छत्रपत देखी मन छळे, सण रीझे सुरतांण ॥ २ ॥ स्रोण साज लपेटिया, नख सिख रूप निहंग ॥ रणमल रीझे रेणवां, त्रयिया सार बडंग ॥ ३ ॥
Page #346
--------------------------------------------------------------------------
________________
(પંચદશી કળા)
लखाय ॥
जकाय ॥ ४ ॥
જામનગરના ઇતિહાસ.
तब माथो टांकी, लेखण कांन बांह मळंबां वाहता, जगळ जती कडां वेढ वींटी किता, भिनभिन जूदा भाग ॥ सेलां सार मदीलहे, तीन मास लग ताग ॥ ५ ॥ समंत अठारह छानवे, विमल मास वैशाख ॥ द्वादशि पुत्र प्रणावियो, सूरज शशिपर शाख ।। ६ ।। ॥ વિત ॥
कांन करे बिना कहो कारी नाग नाथे कोन ॥ इश बिना धारे कोन कंठ સદાનમાં | हनुं बिना भुजागिरी द्रोनको उठावे कोन ॥ ग्रूड बिना करे कोंन आर अहिरानकों | तिमर विखंड कहो करे बिनागस्त करे कोन राजा रणमल बिना विपत बिडारे कोन ॥ माजा हिंदवांन आज राज દાંન જો
कोन पांन
सूर... વિનાં ॥ महेरांनकों ॥
૩૦૭
વિ. સ’. ૧૯૦૩ ની સાલમાં દ્વારકાનાથની જાત્રાએ જવા નકકી કરી, શ્રીવ્રજનાથજી મહારાજ તથા મુખ્ય દિવાન ભગવાનજીની સ‘મતિથી ગાયકવાડ, સરકારને લખી, કરની રકમ મુકરર કરાવી. દેશાવરમાં ખબર મેાકલ્યા, કર માફીથી હજારે માણસા જાત્રાએ જવાસારૂ જામનગર આવી જામશ્રીના સંઘમાં મળ્યા, જામશ્રી તમામ ભાયાતા તથા તેમના જનાનાના માણસે તથા શહેરના સ’ભવિત ગૃહસ્થેા રાજ્યાશ્રિતા વિગેરે ઘણાં મેટા સઘથી કુચમુકામ કરતાં કરતાં દ્વારકાં પધાર્યાં. ત્યાં ગામતિ સ્નાન કરી, અગણિત દાના આપી, દ્વારિકાનાથનાં ચરણસ્પશ કરી, જડત ઘરેણાં, સેાના રૂપાનાં પાત્રો વિગેરે અર્પણ કર્યાં. ત્યાંથી ખેડ પધારી. ત્યાં ાકાજીના દર્શનસ્પર્શ કરી, હીરાડિત હાર તથા ઉમદા મેાતીઓની માળાએ, કલગીએ, મુગટા, શિરપેય, તારા, ભાજીમધ, કડાં, પાંચી, વીટીઓ, ઝાંઝર શખચક્રગહાપદ્મ, વિગેરે સપૂર્ણ શ્રૃંગારો, અને લક્ષ્મીજી વિગેરે અષ્ટ પટરાણીઓના મંદિરોમાં પણ અમૂલ્ય શણગારો ધરાવ્યા. શ્રીરણછેાડજી, ત્રીકમજી અને કલ્યાણજીના સાનાના સિઘાસના, અને દ્વારિકાનાથજીને સાતમણુ સેનાના કમાડ ચડાવ્યાં. શંખનારાયણમાં સ્નાન કરી, ત્રણગામાના લેખ
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખંડ)
શ્રી દ્વારિકાનાથના ચરણમાં ધરી. સેવકેને મેાડી પહેરામણી અને શ્રી વ્રજનાથજી મહારાજને મોટી ભેટ ધરી, ત્યારપછી દ્વારિકામાં ગામતીજીને કિનારે જામપરા’ના પાયા નાખી, ત્યાં આશાપુરાજીનું દેવળ બધાવવા દાબસ્ત કર્યાં અને શ્રીજગક્રીશના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા. એવીરીતે ત્યાં એક અઠવાડીયું રહી, જામનગર પધાર્યાં. દ્વારિકાથી જામનગર સુધી આવતાં, રસ્તમાં જ્યાં જ્યાં જરૂર જણાઇ ત્યાં ત્યાં વાવ, કૂવા, અને ધ શાળાઓ બાંધવાનું ચાકસ કરી, વિ. સં. ૧૯૦૩ ના ચૈત્ર વદમાં ઘણા દબદબાથી રાજ્યધાનીમાં પધાર્યાં, ત્યારપછી દેશાવરોમાંથી કેટલાએક વિદ્વાન બ્રાહ્મણાને તેડાવી મહારૂદ્ર કરાવ્યા. તથા સાનાદિ ધાતુઓની તુલા અને ‘સવરામ‘ડપ' કરી, પલાકની કમાઇ કરી, પૃથ્વિર અવિચળ નામ રાખ્યુ
જામશ્રી દ્વારિકાની યાત્રાએ પધાર્યાં ત્યારે કોણ કાણુ સાથે હુતુ વિગેરે મતલમનું કાવ્યઃ—
।। જીં. સુનંગ ।
1
जेठी राधवाणी वळे जालमेसं । तसो भावसिंग जडांराव तेसं ॥ भवानसिंगं गाणी भेळा । वहे थोकथोकं मळे तेण वेळा ॥ १ ॥ जेसंग | लघु दो कुमारं सुजोडं । समंधी मळे केक हुजा सहोडं || जडेजा किता शिष नामे जकाइ । तीते पार नावे गण ते सताइ ॥ २ ॥ सजे राजलोकां तणां डोळ सध्धं । रखे जाबदा दोवळा पास रथ्थं ॥ सजे बृजनाथं संगे गोह स्वामि । निजं सेवकं साथ लीधा सनामि ॥ ३ ॥ सध्यं देश दिवाण भग्गो' सधारं । भरे राज काजं तणो भुज भारं ॥ भुसावं खरो देशळं राजमाने । छतो गोकळाणी नहि देश छाने ॥ ४ ॥ हुकमं सदा जामरो एक हाले । तवा जेतवादि बडो जोर ताले ||
सजे सेदळां हु प्रजातेड साथं । नजं द्वारकां आय भद्रेसनाथं ॥ ५ ॥ मोतीयां, तोल जवाहर ताल ||
दोहा - माणकहीरा
-
श्रवण केतामण सही, वावरीआ रणमाल ॥ १ ॥
* રાધુભાના ત્રણેય કુંવરા, જેડીજી, જાલમસિંહજી, તથા ભાવસિંહજી, તથા ગજુભાના કુા. શ્રી ભગવાનસિંહજી, તથા જેસંગજી અને લધુભા બન્ને રાજકુમારા તથા કેટલાએક જાડેજા ભાયાતા ગૌસ્વામી વૃજનાથજી મહારાજ તથા દેશદેવાન ભગવાનજી તથા મુસાહેબ દેશળ ગાકળાણી આદિ અમીરા તથા સર્વ પ્રજાને લઇ, દ્વારિકાં પધાર્યા હતા.
Page #348
--------------------------------------------------------------------------
________________
मनाना तिहास.. (याशी ४) 3०४ जे देवळ जगदंबरा, रचिया रणमल जाम ॥
वापिकुप तळाव किय, ठोरठोर सुरठाम ॥ २ ॥ યાત્રા કરી રાજ્ય ધાનિમાં પાછા ફર્યા તે વિષેને છપ્પય:छप्पय-संवत x शतओगनीस, वरसत्रण उपर वीते ।।
मधुमास मधुरत, वदह सातम सु वदी ते ॥ आधर सुजश अपार, करी परलोक कमाइ ॥ रणमल जाडाराव, डंकाधर जीत दिवाइ ॥ सतबंधु प्रजासु कुटुंबसर, भयो भयो सह भावीयो ॥
हरखंत वदन रावळ हरह, जामजीत घर आवीयो ॥१॥ दोहा-महारुद्र सवरामंडप, ए विध पुन्य अपार ॥
रहियो जश रणमालरो, ध्रुव अविचळ जगधार ॥१॥ જામશ્રી રણમલજી સ્વર્ગે સિધાવ્યા તે વિષેનાં કાવ્ય:दोहा-*ओगणीसे वष आठमे, तिथ खटमी महामास ॥
पखसु क्रष्ण रणमल नृपत, वैकुंठ करे निवास ॥१ ।। छप्पय-रणमल ढणते रेण, भयो हाहारव भारी ॥
तो साथे किरतार, लगे नह जोर लगारी ॥ आपे धरम अनेक, क्रिया विधवेद कराया ॥ पंचवध कर पकवान, जातजाति जीमवाया ॥ भेचकलोक वडवड भया, भुपत कारज भाळीयो ।
सहपुत कुंवर विभेशजु, अधपत पिता उजाळीयो ॥१॥ અર્થ–જામ રણમલજી સ્વર્ગે સિધાવતાં, તે વખતે જગતમાં હાહાકાર થઇ રહ્યો, અને સર્વ કહેવા લાગ્યા કે “હે ઇવર? તારા સાથે કોઇનું જરાપણુ જોર ચાલતું નથી. એમની પછવાડે જામશ્રી વિભાજીએ વેદશાસ્ત્રની રીતે સર્વ ક્રિયા કરી ઘણું પુણ્યદાન કર્યું. સઘળાવાનાની મિઠાઈ કરી તમામ જ્ઞાતિઓને જમાડી અને પોતાના પિતાને ઉજાળ્યા. એ કારજ જઇને મોટામોટા લેકે પણ વિસ્મય પામ્યા.
જામશ્રી રણમલજી ઘણાજ ઉદાર રાજવી અને રણવીર હતા. તેમની કંટાઈ યાદ કરતાં, હજી જામનગરના લેકે કહે છે કે “જ્યારે જામશ્રીનો હજુરસ્વાર કઈ
જાત્રા કરી આવ્યા. વિ. સં. ૧૯૦૩ના વસંતઋતુમાં ચિત્રમાસની વદ ૪ના રોજ * २१# गया. वि. स. १८०८ ना महा १६ छन। २०४.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧૦ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ગૃહસ્થને બોલાવવા આવે ત્યારે તે કલ્યાણજીકાકાને પડાની માનતા માની પછી દરબારમાં જાય” દરરોજ આવી રીતે જામનગરમાં આવેલા શ્રી કલ્યાણજીના મંદિરમાં એવી ઘણી માનતાએ આવતી
જામ રણમલજીની ધાકથી હરામી લેક ત્રાસ પામતા, તેના વખતમાં કઈ બેટી ખટપટ કરી શક્યું નહિ. દિવાન મોતીમેતા, ઉપર તેઓશ્રીને સંપૂર્ણ વિશ્વાસ હતો. અને તેની વફાદારીના બદલામાં કાલાવડ તાબે વડાળા નામનું ગામ જાગીરમાં આપ્યું હતું. જે ગામ આજે પણ પિષ્ટઓફીસની છાપમાં મિતીમેતાનાવડાળા” તે નામે ઓળખાય છે.
મેતીમેતાના મરણ પછી ભગવાનજી દિવાને કારભારું કર્યું હતું. જામશ્રી રણમલજીને શિકારને ઘણે શેખ હતો. તેઓશ્રીએ વિ. સં. ૧૮૯૦ માં બંકારા ગામ આગળ એક મોટા સિંહને શિકાર કર્યો હતો. તથા વિ. સં. ૧૮૯૦ માં છતરગામે ગાડલીઆ નામના ડુંગરમાં પણ એક મોટો સિંહ માર્યો હતો. તથા વિ. સં. ૧૯૦૭ માં ૫, અને ૧૯૦૮ માં ૩, વગેરે મળી કુલ ૧૦ સિંહ અને તે સિવાય નાનાવાઘ અને દિપડાઓ જેવા હિંસક પ્રાણુઓના ઘણા શિકાર કર્યા હતા.
* મોતીમેતે બિમાર પડયા ત્યારે “જામ” “જામ' એવો ઉચ્ચાર કરતા હતા તેથી તેના સંબંધીઓ કહે કે “મહેતા રામ કહે”? એટલે મેતે કહે “જામ” એ ખબર જામ રણમલછને થતાં, તેઓ મેતાને જેવા પધાર્યા હતા. ત્યારે સંબંધીઓ કહે કે “મેતા, રામ કહે.” ત્યાં મેતે કહે કે “જામ એ મારો રામ.' આવા સ્વામિભકત દિવાનના મરણથી જામશ્રીને ઘણોજ અફસોસ થયો હતો. મોતીમેતો અપુત્ર ગુજરતાં તેની વિધવાની હૈયાતી બાદ વડાળા ગામ સ્ટેટમાં જોડાયું હતું, હાલ જામનગરમાં મોતીમેતાના સગાભાઈ જવા પામળજીને વંશ ચાલ્યો આવે છે. તેમના વંશજો રાજ્યના વફાદાર અને સ્વામિભકતો છે. તેઓની અવટંક બુચ” છે. બાદશાહી વખતમાં તેમની કદર બુઝવામાં આવતાં “બુઝ' એ પડતાં તેને અપભ્રંશ થઇ હાલ બુચ બેલાય છે.
હાલ તે બુચ કુટુંબમાં શ્રીયુત ભાઈશ્રી નીલકંઠરાય મોહનલાલકાઈ જામનગરમાં પ્રથમ આઈ. સી. એસ. થઈ આવતાં, જામનગરની હેસીંલી પ્રજાએ ઘણા હેતથી જાહેર સભા કરી માનપત્ર આપ્યું હતું. તેમજ શ્રીયુત ભાઇ આણંદલાલ ઉમેદલાલ બુચ જે નવાનગર સ્ટેટમાં ડોકટર છે તેણે કલ્યાપર તાલુકે રહી કલ્યાણપુર ગામને જામ-કલ્યાણપુર” કહેવાનું. પિટલ ગાઇડમાં છપાવી તે પ્રમાણે પિષ્ટની છાપ નાખવા મંજુર કરાવેલ છે. તેમજ બારાડી જેવા પ્રદેશમાં કે જ્યાં એકાંતરે ખુન્ન થાય છે. ત્યાં લગભગ તેઓએ ડોકટર તરીકે દશવર્ષ રહી, પ્રજાજનોની ઉત્તમ સેવા કરી, પિતાની અસલ ખાનદાની બતાવી હતી, તેથી તેઓની બદલીના પ્રસંગે જમકલ્યાપુર તાલુકાની પ્રજાએ ડોકટર સાહેબ આણંદલાલને ઘણજ સારા શબ્દોમાં રૂપાના ‘કાસ્કેટ’માં માનપત્ર, મહેરબાન ચીફ-મેડીકલ-ઓફીસર સાહેબની મંજુરી મેળવી, આપ્યું હતું ,
Page #350
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૧ જમશ્રીએ શિતળાના કાલાવડમાં વિ. સં. ૧૯૦૮ માં પધારી, ગામને ફરતો કિલ્લો બાંધવાનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ કાલાવડની પ્રજા ઉપર પિતાને ઘણી જ લાગણી હતી. તે વિષેના કેટલાએક અસલ લેખપત્રો અમાને મળેલ છે. તે અત્રે છાપવામાં આવેલ છે. તે ઉપરથી વાંચકેને રાજા પ્રજા વચ્ચેનો સંબંધ કેટલે પ્રશંસનીય હતો. તે સ્પષ્ટ જણાશે.
– જુના લેખેની નકલ –
નંબર. ૧. | મિકકો
જામશ્રી રણમલજી વચનાત કએ કાલાવડ શેઠ પુરૂષોતમ વિ. નાનજી તથા મહાજન ખેડુ અને વસતી સમસ્ત. જોગ જત કાલાવડની માંડવીએ પાંજરાપોળના ધર્માદાને લાગો દાણ કેરી ૧) એક અપગરે તે ઉપર છુટો એક કરી આપી છે. તે માજન તથા ખેડુ તથા વસતીને કહી ધર્મનું કામ છે તે પળાવી અપાવતાં જજે સાં. ૧૮૯૪ના વૈશાક વદ ૮ (સાદી)
નંબર. ૨
| સિકકે
જામશ્રી રણમલજી વચનાત કએ કાલાવડ શેઠ કચરા જીવણુ તથા પટેલ આણંદજી તા. દેશી નથુ મુળજી તા. દોશી દમા ખીમાણી તા. ખત્રી ડુંગર કાનજી તા. માજન સમસત તા. વોરા દેવજી વેલજી તા. માશતાન સમસન જોગ જત સમાચાર ઈ છે જે વોરાની જાન બજારમાંથી ગાડે બેસી ચાલી જતાં તમે હડતાલ દીધી હશે એ વાત કરી ઠીક નહિ. માટે લેખ દેખત હડતાલ ઉઘાડી નાખજે. તમે દબારશ્રીના છોરૂ છે માટે નાહક હડતાલ દેવી મુનાસીબ નહિં. સાં. ૧૮૯૮ ના પ્ર. આસુ વદ ૮ સને (સાહી)
નંબર. ૩ | સિકકા
જામબી રણમલજી વચનાત કએ કાલાવડનું માજન તથા માસ્તાન સમસત જગ જત સમાચાર એ છે જે તમારે ને અહિંના સરમાણી બ્રાહ્મણને ટટો થાતા તમે હડતાલ દીધી હશે તે હડતાલ ઉઘાડજો ને બ્રાહ્મણને તમારા ધારા પ્રમાણે દેજા તે ન લીયે તો જવા દેશમાં સાં. ૧૯૧૨ ના મહા સુદ ૩ (સહી)
સિક
નંબર. ૪
જામશ્રી રણમલજી તા. કસબ કાલાવડનું મહાજન રિસાયું હતું. તે બાબત કઈ છે તે પળાવી વાડીવાળાની કોડે સાંઢડા બાંધે તેને છોડાવાને માજન અહિં આવેલ છે. તે ભરવાડ સદામત ચારે છે. તે ચરાવાને માજન મુખતાર છે. ઈ વાત પળાવી છે. માજન નાણું આપે નઈ. સ. ૧૯૦૩ ના શાવણ વદ ૧૪ (સાહી)
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખંડ)
- (૪૮) (૧૬) જામશ્રી વિભાજી (૨ ) K (ચંદ્રથી ૧૮૫ શ્રી કૃષ્ણથી ૧૩૦) (વિ. સ. ૧૯૦૮થી ૧૯૧૧=૪૩ વર્ષ) જામશ્રી રણમલજીને સાત કુંવરે અને એકવરી પ્રતાપકુંવરબાસાહેબ નામે હતા. તેમાં પાટવીકુમારશ્રી અજાજી ઉર્ફે બાપુભાસાહેબ હતા. અને તે પછીના
સિકા
૩૧૨
નંબર.. ૫
જામશ્રી રણમલજી વચનાત કસમે કાલાવડ વારા દેવજી વેલજી તથા દોશી ખીમા ભવાન તથા માઉ મુળજી દેવજી તથા શેઠ. નારણજી પુંજાણી તથા મા. કચરા જીવણ તથા મહાજન સમસત જોગ જત સમાચાર ઇ. છે જે આદ્ધિ સાંભળામાં આવું ઇ છે. જે ખાકરાં બાબત તમારેને કસાઇને કજી થી હશે તે બાબત તમે દિવા કરવા બંધ કરા હસે તથા વેપાર બંધ કરો હશે એવી રીતે કરવુ ન જોયે માટે આ લેખ વાંચી દીવા કરવા તથા વેપાર કરવા ને તમે ચાર જણ આહી હજુર આવજો એટલે સમાધાન કરી આપશું. સાં. ૧૯૦૪ ભાદરવા સુદ ૫ (સાહી)
નંબર. હું
શ્રી આશાપુરાજી સહાય જામશ્રી રણમલ જામંત્રી જશાજી કે સુત
મેજે નિકાવાના ગાંધી ધારશી તા. ગારધન તા. વેારા સમસત જોગ જત સમાચાર છે જે કુમારશ્રી વિભાજીના નિરધારાં છે. તે ઉપર સાથે સરવેને તેડી વેલા આવજો.
જામશ્રી રણમલજી વચનાત અજરામર તા. માજન વગેરે ખેડુ શુભ લગન જેઠ વદ ૮ ભામવારના સાં. ૧૯૦૨ ના જેઠ સુદ ૩ (સાહી).
નિકાવાના વેપારી રીસાઇ, ગોંડલ સ્ટેટમાં જતાં તેને મનાવી નીકાવામાં પાછા રાખ્યા તે વિષેના નવાનગર સ્ટેટના દિવાન ભગવાનજી કરમશીના હસ્તાક્ષરના પત્રની—નકલ.-નં. ૭
મેાજે નિશ્ચાયા સુથાને વારાત્રી ૫ રામજી અજરામર શ્રી નવાનગર થી લી. ભગવાનજી કરમશીના જીહાર વાંચજો. સમાચાર છે જે તમે મનદુ:ખ ચૈઇ ચાલા ભરી નગર પીપળીએ જાતા હશે। એવુ આંહિ શાંભળામાં આવતાં સરકારશ્રીને અરજ કરી આહિંથી અસવાર મેાકલા છે. તે તમે કાઇ વાતે મન ઓછું રાખશેામાં તે ચાલાબાલા કાંઇ કરશેામાં દરબારશ્રી તમારૂ ધારૂ કામ કરી દેશે તમે દરબારના છેારૂ છે તે તમારૂ લેદેણુ કાઇ પાસે હશે તે વાખી મદત આપી પાર પડાઇ આપવામાં આવશે તે એઝા મીઠાશાથે લેણુદે વાંધા છે તે પચની રૂએ ઉકલે તેા ઉકેલજો તે પંચનીરૂએ ન ઉકલે તે તમે આંહી આવજો એટલે એઝા મજકુરઉપર મેશલ કરી પાર પડાવી દેવામાં આવશે. સં. ૧૯૦૬ ના વૈશાક વદ ૮ લી. ભગવાનજી કરમશીના જીહાર વાંચશે.
Page #352
--------------------------------------------------------------------------
________________
માતઃસ્મરણીય જામશ્રી ૭ વિભાજી સાહેબ બહાદુર
કે. સી. એસ. આઈ.
(પષ્ટ ૩૧૩)
Page #353
--------------------------------------------------------------------------
Page #354
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૩ બીજાઓના નામમાં ૨ મેરૂજી, ૩ જેસંગજી, ૪ લઘુભા, ૫ જીજીભા, ૬ દાનસિંહજી, અને ૭ માં વિભાજી, હતા.
વિભાજી સૌથી નાના હતા પરંતુ દૈવેચ્છા બળવાન હોવાથી, જેના ભાગ્યમાં નવાનગરનું રાજ્યસન લખાયું છે. તેના તપોબળે પિતાના છએ બંધુએ સ્વર્ગવાસી થયા, એટલે યુવરાજપદ મળનાં જામશ્રી રણમલજીના સ્વર્ગવાસ પછી જામશ્રી વિભાજીસાહેબ જામનગરની ગાદીએ બિરાજ્યા.
જામશ્રી વિભાજસાહેબના માતુશ્રીનું નામ સેનીબાસાહેબ હતું જેઓશ્રી લીબડી ભાયાત બલાળાના ઝાલાશ્રી વખતસિંહજી સાહેબનાં કુંવરી હતાં.
આ પ્રાતઃસ્મરણીય મહારાજા સાહેબની કારકીર્દી એટલી બધી ઉર્જવલ છે કે તેઓશ્રીના માટે જે કઈ લખવા બેસે તે એક જુદું જ પુસ્તક થાય, તેથી તેમાંની કેટલીક અગત્યની હકીકત ચુંટી અહિં લખવામાં આવી છે.
-: जामश्री विभाजीना जन्ममहोत्सवनुं काव्य :छप्पय-सवंत अढारसे सार, वरस त्रासी उन उपर ॥
विमलमास वैशाक, विसद चोथ रविवासर । रुतु बसंत पखवेत, सुगन सार सरसायन ॥
नखतरोहिनी जान, भान आगम उतरायन ॥ शुभ जोग लगन मिलीयत सकल, आनंदभयो अमेपको ॥ रनमाल गहे जदुकुल प्रगट, भयो सुजनम बिभेषको ॥१॥
અર્થ–વિ. સં. ૧૮૮૩ના વૈશાખમાસની સુદી ચેથને રવિવારે વસંતતમાં રહિણી નક્ષત્રમાં સૂર્યના ઉતરાયન શુભયોગમાં ને શુભ શુકનમાં જામશ્રી રણમલજીને ત્યાંથી વિભાજીને જન્મ થયો હતો.
૧e 7
જામશ્રી વિભાજીની જન્મ કુંડળી વિ. સં. ૧૮૮૩ શાલિવાહન શકે ૧૭૪૯ વૈશાખ શુકલ ચોથ ઈન્ટ ઘટી ૪-૧૫
આ તમામ લેબો રાજા પ્રજાના અન્ય અન્યપ્રેમની ભાવનાએ સ્પષ્ટ બતાવી આપે છે. નિકાવાના વેપારી રિસાઈ ગોંડલ સ્ટેટમાં જતા હતા. ત્યાં ખુદ દિવાનના હાથને ઉપરનો પત્ર જતાં તેઓ અટકી ગયા હતા. વળી સાધારણ બાબતમાં પણ ખુદ હજુરથી આગળ દરેક વાતને નિકાલ થતો. એ વખતે તમારી નહોતાં, અને ઝાઝા ખાતાઓ (Departments) ન હતાં, પ્રજાનાઆંસુ, પ્રજાના પિતાજ લુતા એમ ઉપરના લેખે સ્પષ્ટ કહે છે, ધન્ય છે. એ પ્રજાપ્રિય રાજવીને!
૪ સ્થળ સંકોચને લીધે. આ ટાટ આગળના પેજમાં છાપી છે;
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૪
—ાન્યઃ—
सकस
पेखहु ॥
छप्पय - संवत सतओगनीश, अष्ट उनके पर लेखहु || सत्तरसें बहुतेर, फेर धर फागन सुद तथ त्रीज, नखत उतरासु भाद्रपद || सोमवार गीरी करण, मिलत शुभ जोग सुगन हद ॥ लखी लगन उंच उतरान रवी, अरनोदय प्रातही बखत || बिभेश जाम पच्छमधनी, तदन नगर बैठो तखत ॥ १ ॥ दोहा - पच्छमधर भोमी पवित्र, धन द्वारामति धाम ॥
निकट तास नविना पुरी, बरन ચાર વિશ્રામ ।। ૨ ।।
(પ્રથમખંડ)
શ્રીયદુવંશપ્રકાશ जामश्रीविभाजी तख्तनशीन थया ते विषेनुं
અથ—વિ. સં. ૧૯૦૮ શકે. ૧૯૭૩ ના ફાગણ સુદ ૩ ને સામવારે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગીર કરણમાં શુભયાગમાં, ઉત્તરાયણમાં અરૂણાય વખતે, શુભલગ્નમાં જામશ્રી વિભાજી પશ્ચિમધરાની પવિત્ર ભૂમિમાં દ્વારિકાની નજીક નિવનપુરી નામનું શહેર ચારે વર્ણના વિશ્રામરૂપ છે. તે નવાનગર(જામનગર)ની ગાદીએ મિરાજ્યા,
જામશ્રી વિભાજીસાહેબે ગાદીએ બીરાજી પ્રથમ કા, ખાત્રી પ્રતાપકુંવરખાસાહેબના લગ્નનું કર્યું. કેમકે જામશ્રી—રણમલજીએ એ લગ્નની સઘળી જ્યાતિષ જાણનારાઓને ઉપયોગી થાય તેટલા માટે આ નીચે ઇશ્વરાવતારા તથા
મહાન ચક્રવર્તિ રાજાઓના ગૃહાની કુંડલીમે નંબર ૧ થી ૮ સુધીની કાલાવડના પ્રખ્યાત જોષી દવે જટાશાંકર પુરસાતમ તરફથી મને મળતાં, અત્રે છાપવામાં આવેલ છે.
નાં. ૧
॥ શ્રી રામચંદ્રજીના જન્મગ્રહો ||
શનિહ
રાષ્ટ
મં૧૦
ર
૧૧
R
૧૨
નાં. ૨
॥ શ્રી કૃષ્ણજીના જન્મગ્રહેા ॥
૩૪
રાહુ૩
શિવ પ
.{
શશુપ
ચંદ્ર ર
મ. ૯
११
કંતુ ૯
૧૨
Page #356
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૫ તૈિયારીઓ કરી રાખી હતી. પરંતુ દેવેચ્છાએ એ શુભકાર્ય કરવું પિતાને હાથે નહિં સરજાયેલું હોવાથી, પૂજ્ય પિતાશ્રીની ઇચ્છા પૂર્ણ કરવા જામશ્રી વિભાજીસાહેબે મોટી ધામધુમથી બાસાહેબનાં શુભલગ્ન જોધપુરના મહારાજા તખ્તસિંહજી સાહેબસાથે કર્યા હતાં. તે વિષે કાવ્ય दोहा-सावंत्री गीरजा सही, अधको तेजस आप ॥
नाम प्रतापह कुंवरी, बढतो प्रौढ प्रताप ॥१॥ जोधापुरके भुपति, तखतसींघ महाराज ॥ कुंवरी रणमल जामरी, समपि व्याह समाज ॥२॥ ગોળી ત્રપ સામે, હરિ વૈશવ |
पाणीग्रहण तादीन कीयो, सुरजशशीयर साख ॥३॥ વિ. સં. ૧૯૦૮ ના વૈશાખ માસની એકાદશીના રેજ બાશ્રી પ્રતાપકુંવરબા સાહેબના લગ્ન કર્યા તે વખતે જોધપુર તરફથી ભારે દબદબા ભરી જાન આવી હતી. તે લગભગ એક માસ સુધી જામસાહેબે રેકી ઘણુજ ખાત્રી બરદાસ કરી હતી, અને જાનમાં આવેલા અમીર ઉમરાવને હીરાના કંઠા, મોતીઓની માળાઓ, નંગજડિત કડાં અને વીટીઓ સહિત ઉમદા પોષાકની પહેરામણી કરી હતી. અને દાયજામાં જરીસુ વાળા, રૂપાના હેદાવાળા, ઘરેણથી, શણગારી ઐરાવત જેવા ત્રણ હાથીએ બઢ્યા હતા. અને સેના રૂપાના સાજવાળા ઘોડાઓ આપ્યા હતા. કેટલાક ઉત્તમ ઉટ, ગાય, ભેસે અને રથસહિત ઉમદા બળદોની જેડીયે આપી હતી. પેટીપટારાઓ, મ્યાના, સુખપાલ અને સર્વ જાતના નંગજડિત્ર ઘરેણાંઓ તથા શૃંગારસહિત દાસદાસીએ સેનારૂપાના પલંગ હિડાળાખાટ, સોનારૂપાના વાસણે અને સેનેરી જરીકામવાળા વસ્ત્રો તથા કીનખાબોના થાન વગેરે બઢ્યા હતા. એ પ્રમાણે બીજા કેટલાએક અપૂર્વ દાય આપો નાં. ૩ શ્રી સ્વામીનારાયણના જન્મગ્રહે
કે શ્રીયુદ્ધિષ્ઠિરના જન્મગ્રહો
નાં. ૪
ચ7૧૦રા. / ૨.૧ ૨
K૧૧
કે...૪
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
હતા, કે જે જોતાંપણ દૃષ્ટી થાકી જાય તે અગણિત પુરત [કરીઆવર] થી ખાત્રી પ્રતાપ વરબાસાહેબને જોધપુર વાળાવ્યાં હતાં.
વિ. સ. ૧૯૧૦ માં (માશ્રી પ્રતાપ વરબાસાહેબના લગ્ન પછી એ વર્ષ) મહુારાજાશ્રી વિભાજીસાહેબે પેાતાનાં કુંવરી ખાશ્રી માઇરાજબાસાહેબનાં લગ્ન જોધપુર-મારવાડના મહારાજાના મહુારાજ [પાવિ] કુમારશ્રી જશવતસિંહજી સાહેમની સાથે કર્યાં હતાં. તે વખતે પણ માશ્રી પ્રતાપકુંવરબાસાહેબથી સવાયા દાયજો આપી મેાટી ધામધુમથી તે લગ્ન સમારંભ ઉજળ્યા હતા.
શ્રી રાઝીમાતાના મંદિરના છીદ્વાર વિષે:
વિ. સ. ૧૯૧૧ માં જામનગરથી ચાર ગાઉ ઉપર દરિ કિનારે રાત્રીમાતાનું એક પ્રાચિન સ્થાન છે. ત્યાં જામશ્રી વિભાજીએ એક મેટા ફિલ્લા તથા નબર પ "રાજાશ્રી વિક્રમાજીતનાજન્મમ્રહે (વીર વિક્રમ)
નબર
મં
મં૧૦
23
ચણા
૧૧
૧૨
છત્રપતિ શિવાજી મહરાજની જન્મપ્રહા
1
२
કર
E
१०
રે
શિનટ
૨૭
મંજ
રાષ્ટ
× બશ્રી પ્રતાપકુંવરબા સાહેબે જોધપુર બિરાજી, પોતાના પિતાશ્રી જામશ્રી રણમલજી તથા બંધુશ્રી જામશ્રી વિભાજી સાહેબની કિર્તિમાં વધારે કર્યાં હતા. તે ઉપરાંત બાશ્રી કવિ હતાં, એ વિષેની હકીકત અમાને સ્રીકવિ કૌમુદ્ર' નામના ગ્રંથમાંથી સક્ષિપ્ત જીવન વૃતાંત્ત તેમાંથી લઇ અત્રે આપવામાં આવ્યું છે, એ ગ્રંથ ૧૯૩૧ માં છપાઇ બહાર પડેલ છે. તેથી તેજ ભાષામાં આ નીચે તેને લેવામાં આવ્યા છે. (સ્ત્રીકવિ કૌમુદી પૃષ્ટ ૧૫૧ થી ૧૫૬ સુધીતેા સાર.)
॥ પ્રતાપ માલા || શ્રી પ્રતાપમાલાકા જન્મ ગુજરાત અન્તર્ગત જામનગર રાજ્યમે સંવત ૧૮૯૧ મે હુઆ. ઇનકે પિતાકા નામ જામશ્રી રણમલજી થા. ઇનકે વિવાહ મહારાજા તખ્તસિંહકે સાથ હુઆ, ઇનકે વિવાહમેં ઇનકે ભાઇ ખર્ચ કાયે થે.
મહારાજ તખતસિંહકે બહુતસી રાનીયા થી. કિન્તુ ના વિશેષ આદર હાના થા. કયાંક યે બહુત સુશીલા ઔર મુઘ્ધિમતિ થી. અપને રાજકાજકે કામેામે ભી યે દીલચસ્પી લેતી થી. ઇનજ઼ી દાનશીલતા ભી અત્યંત સરાહનિય થી. એકબાર મારવાડમે' સમ્વત ૧૯૨૫ મેં અકાલ પડા. સેકડા લાગ ભુખાં મરતે લગે જામસુતાશ્રી પ્રતાપબાલાજીી ઉદારતા ઉસી સમય પ્રગટ હુઇ.—પન્હાને અપની પ્રજાકે લિયે લાખાં પૈસેકા અન્ન વિતરણ કરવાયા. રાજ
મળતાં, ખાત્રીનું હિંદીમાં ઇ. સ. સંક્ષિપ્ત ઉતારા
સંવત ૧૯૦૮ મે* જોધપુરકે જાવિભાજીને લાખા રૂપૈયે
Page #358
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૭ મહેલ, ઝરૂખા, અગાસી, અખૂટ જળથી ભર્યા રહે તેવાં વિશાળ ટાંકાઓ તથા એરડા તથા દેઢીવાળા દરવાજા અને એક મજબુત કેઠે અને તે ઉપર દિવાદાંડી બંધાવી કિલ્લા બહાર પણ કેટલાક સુશોભિત મકાન બંધાવ્યાં હતાં. દરિકિનારે હેવાથી જામશ્રી વિભાજી દરરોજ ત્યાં હવા ખાવા પધારતા હતા. તેમજ એ પવિત્ર જગદંબાના ધામમાં જામનગરની તમામ હિંદુ જ્ઞાતિઓ દરવર્ષે એકવાર ઉજાણ કરવા ત્યાં જતી. આ પ્રાચિન સ્થળને જામશ્રી વિભાજીએ સુધાર્યું તે વિષે દહા:નાં. ૭
નાં. ૮ બાદશાહ અકબરના જન્મરાહો | I મહારાણી વિકટેરિઆના જન્મગ્રહ |
શા,
'શ૭N
૧૧
કે
૨
જ/રા. ૮
જે ગૃહકુંડલીઓ આપવામાં આવી છે તે આ ઇતિહાસની લગતી નથી. પરંતુ ઈશ્વરના અવતારો અને ચક્રવતિ શહેનશાહ તથા મહાન પુરૂષોના જન્મગ્રહો જાણવા સહુને ઇંતેજારી હોય, તેથી આપવામાં આવેલ છે. તેમજ મારી જન્મભુમિમાં રહેતા જોશીના ઘરમાં આવી હસ્તલખિત ગ્રહોના ખરડાઓ ઘણુ પુરાતની કાળના નિકળતાં, તેઓના ઘરમાં ઘણું પેઢીથી
જ્યોતિષશાસ્ત્રના જાણનારાઓ થતા આવે છે. તે બતાવવા અત્રે આપેલ છે. આગળ જામનગરના ગ્રહો તથા જામ રણમલજીના અને જામશ્રી વિભાજીના રહે જે આપવામાં આવેલ છે તે ગ્રહકુંડલીયો પણ આ પ્રાચિન ખરડામાંહેની છે, જુની લિપિ અને હસ્તષને લીધે કુંડલિમાં કોઈ સ્થળે વિદ્વાનોને ભુલ જણાય તો, તિષશાસ્ત્રીઓએ તે સુધારી અમોને જણાવવા કૃપા કરવી. કે જેથી બીજી આવૃત્તિમાં તે ભુલ સુધરી શકે. ( પુતાનેક રિપોર્ટમે લીખા હે કે-“મારવાડમેં જબ સસ્વત ૧૯૨૫ મેં અકાલ પડા, તબ અધિક દાનદેનેકી ઉદારતા શ્રી જામસુતા રાની પ્રતાપબાલાને દીખાયા વે પ્રતિદીન મન પકાહવા ભોજન ગરીબકાં બાટતી થી. ઉચ્ચ ઓર ભલે ઘરકે લેગ કે યહાં વે સ્વયં કિતનાહી સામાન ઉનકે ઘર પહોંચા દિયા કરતી થી.” ઇસસે પ્રગટ હોતા હે કી યે દાન દેનેમેં ભી અદ્વિતીય થી.–ચે કવિ કા ભી અધિક આદર કરતી થી. મારવાકે અકાલમેં સહાયતા બહાને ગરીબ કે દી. ઉસસે સરકારમેં ભી ઉનકી કારીખ્યાતિ હે ગઈ. પ્રતા૫કુંવરી રત્નાવલી કે તમે લીખા હે કે –“વિલાયતસે જે ખલિતાઆયા થા. કી ઇસ સમય મેં માતા અપની સંતાનકા પાલન ન કર સકી ઉસી સમયમેં મહારાનીજીને પ્રજાના પાલન કરકે ઉસે અકાલ મૃત્યુસે બચાયા.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) दुहा—सब भुपनके शिरमनी, जदुकुल विभो जाम ॥
रमणिक कोट रचावियो, धन रोझीको धाम ॥१॥ जगनकीयो जगमातरो, लाखां द्रव्य लगाय ॥ धनधन प्राकम जामरा, सौको जगत सराय ॥ २ ॥
ओगनीसे अगीआरमे, जेठ मास शुभ सार ॥
वे दिन गढ पुरणकीयो, वद सातम बुधवार ॥ ३ ॥ વિ. સં. ૧૯૪ માં જામશ્રી વિભાજી સાહેબે ગોસ્વામી શ્રીવૃજનાથજી મહારાજને પધરાવી, હિરામોતીની માળાઓ, ઉમદા ઘોડાઓ પોશાક વગેરે ભેટ કરી, થાવરીઆ નામનું ગામ બક્ષિસ આપ્યું તે વિષે દુ:–
સસ્વત ૧૯ર૯ મેં મહારાજા તખ્તસિંહકા દેહાન્ત હો ગયા. એ વિધવા હો ગઈ. ઉકે પ્રથમપુત્ર શ્રીબહાદુરસિંહ મહારાજ તખ્તસિંહકે બાદ સિંહાસનકે અધિકારી હુએ, યહિ પ્રતાપબાલાજીકે જીવનધાર થે કિન્તુ મહારાજ બહાદુરસિંહજી ભી અધિક મઘવ્યસની હકે કારન સસ્વત ૧૯૩૬ મેં સ્વર્ગધામ સિધાર ગયે. ઉનકે દ્વિતિય પુત્રકા ભી સસ્વત ૧૯૫૮મેં સ્વર્ગવાસ હો ગયા. મહારાની પ્રતાપબાલાજી ઇસ સમય બહુત દુ:ખી હોઈ. કયાંકી ઇનકે પત્રકા અસમયમે હી દેહાન્ત હૈ ગયા. પતિ ઔર પુકે મૃત્યુકે પશ્ચાત ઇનકે હદય પરોપકાર કી ઓર ઝક ગયા ઇશ્વરકી ભકિત ભી ઇનકે હદયમેં બહુત બઢ ગઈ. ઈન્હાને અનેક સ્થાનો પર તિનેહી તલાવે એર કુવે ખુદવા. એકાદશી ઓર પૂર્ણિમાકે સાવ ઓર બ્રાહ્મણકે લીયે સદાવ્રત બરવાયા. કિતનેહી દેવમંદિર બનાવે. મારવાડમેં “આશાપુરા દેવિકા મંદિર” “રામ મોહેલા” (સાવકી ધર્મશાલા) આદી કીતનેહી પુન્યકે સ્થાન છે. જે ઇનકી દાનચિરતાકા અચ્છા પરિચય,દેતે હે.
જામસુતાશ્રી પ્રતાપબાલા ભગવાન કૃષ્ણકી બડી ભકત થી શ્રીમદ્ભાગવતકા પાઠ ઇનહે. અત્યંત પ્રિય થા “સૂરસાગર” પઢતે પઢતે ઇન્હેં કવિતા કરનેકા શેક ઉત્પન્ન હો ગયા થા. એ ભગવાન કૃષ્ણ કે ધ્યાનમેં મગ્ન હે કર. બહુતસે પદ ઓર સ્તુતિ બનાવા કરતીથી. ઇનકે બહુતસે પદ “પ્રતાપકુંવરી રત્નાવલી” નામક પુસ્તકમેં છપે છે.
પ્રતા૫કુંવરી રત્નાવલી” નામક પુસ્તક અચ્છી હે. ઇસ પ્રતાપબાલાજીકે સિવા એરભી કે કવિઓની રચના સંગ્રહિત છે. જોધપુર નિવાસી છગ્ગીરાય વ્યાસ ઓર શ્યામકવિ (જામનગર નિવાસી) ની કવિતાએં ઉક્ત પુસ્તકમેં અધિક સંગ્રહિત છે. પ્રતાપબાલાકી કવિતા અચ્છી હૈ. ઇનકી કવિતામેં રાજપુતાનકી બોલી ભી આગઈ છે. ઇનકા કવિતાકાલ સન્વત ૧૯૪૦ કે લગભગ માની જા શક્તા હે, “પ્રતાપકુંવરી રત્નાવલિમેં ” હમ યહાં કુછ રચનાથે ઉદ્ભૂત કરતે હે.
| | ગમ-રત્વેનો છે वारी थारा मुखडारी श्याम सुजाण
Page #360
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૧૯ दोहो-वल्लभकुळ व्रजनाथकों, पधराये कर हाम ॥
हीरामोती अस बसन, दे थावरीया गाम ॥१॥ અને તેજ દિવસે વિભાવિલાસ ગ્રંથના કર્તા (મારૂ ચારણ) કવિશ્રી વજમાલજી પરબતજી મહેડને ઉપરની રીતે સન્માની, લોંઠીઆ નામનું ગામ લાખપશાવ કરી ખેરાતમાં બહ્યું હતું. તે વિષે કાવ્ય:दोहा-मेडु कव्य वजमालकों, समपे लाखपशाव ॥
___ अस गहना पोशाक अथ, गडीयंद लोंठा गांव ॥१॥ छप्पय-अटल संवत ओगनीस, साल दशचार सुधारह ।।
रनमल सुत रनधीर, अमर कली क्रीत उधारह ॥ अळ उनड अवतार, प्रगट लखधीर पणिजे ॥
गुणीअल दीधो ग्रास, ग्राम लोंठीया गणीजे ॥ नरीयंद एम वजमालने, अवचळ पटो स अप्पियो । इलकाब दीयो कविराज इम, थिर विभेशकवि थप्पियो ॥१॥ मंद मंद मुखहास्य बिराजे कोटीक काम लजाण ॥ अनियारी अंखीयां रसभीनी बांकी भ्रोह कमान ॥ दाडिमदसन अधर अरुणारे बयन सुधा सुखखान ॥ जामसुता प्रभुसों करजोरे मेरे जीवन मान ॥
____ लग्न म्हारी लागी चतरभुज शाम श्याम सनेही जीवन येदि और न सों का काम ।।
नैन निहारुं, पल न बिसारं निशीदिन सुंदर श्याम ॥ हरि सुमिरन तें सब दुःख जाये, मन पाये बिसराम ॥ तन, मन, धन, न्योंच्छावरकी जय, कहत दुलारी जाम ॥
चतुरभुज झुलत श्याम हिंडोरे । कंचनखंभ लगे मणि मानीक, रेशमकी रंग डोरें ॥ उमड घुमडी घन, बरसत, चहुदीश नदीयां लेत हीलोरे ॥
Page #361
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ’શપ્રકાશ
(अथभप3)
પણ તે
જમીન મક્ષીસ અપાવી તે કાંઇ સાધારણ વાત નથી, દેવતા (જમીન)ના લાભ છેડી શકયા નથી, તેા મનુષ્યા શુ હિંસામાં? પરંતુ દાતારોને મન, ભૂમિદાન આપવું તે જરાપણ દુર્લભ નથી. તે વિષેનાં કાવ્યેા.—
३२०
छप्पय - जमीस कारण जुवो, सुर आसुर अहडिया ||
जमीस कारण जुवो, भीम दुरजोधन भडिया || जमीस कारण जुवो, केगइ राम बन काढये ॥ जमीस कारण जुवो, वंश क्षत्रि द्विज वाढये ॥ आदस अनाद वसुधा असि, सुरअसुर इच्छे समी ॥ वडहथह जामविभा विना, जावण कुंण आपे जमी ॥ १ ॥
हरिहर भुमि लता लपटाइ, बोलत कोकिल मोरे || बाजत बिन पखावज बंसी, गान होत चहु ओरे ॥ जामसुता छबि निरख अनोखी, वारुं काम किरोरे ॥ (३)
प्रितम हमारो प्यारो श्याम गिरधारी है । मोहन अनाथनाथ संतन के बेदगुण गावे गाथ, गोकुल कमल विशाल नैन निपट दिनन को सुख दैन, चार केशव क्रपानिधान, वाही सो हमारो ध्यान ॥ तन मन वारुं प्रान जीवन मुरारी है ॥ सुमि में सांजभौर बार बार हाथ जोर ॥ कहत प्रतापकर जामकी दुलारी है ॥ ४ ॥ प्रितम प्यारो चतुरभुज वारोरी
हीयतें होतन न्यारो मेरे जीवन नंद दुलारोरी | जामताको है सुखकारी, साचो श्याम हमारोरी । ५॥ भजु मन नंदनंदन गिरधारी
डोले
साथ ॥
विहारी है। बैन || भुजा धारी है ।
रसिले
सुखसागर करुणा को आगर, भक्त वछल बनवारी ॥ मीरां, करमां, कुबरी, शबरी, तारी गौतम नारी ॥
Page #362
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩ર૧ धरी दाढ बाराह, शेषधारी मुगट सर ॥ मानधात महिपाल, धरा राखी अरधंगधर ॥ धरी पीठ पर धरण, क्रष्णरुप कच्छधरी करीयो ॥ वसुधा दोहणवार, पृथु गोवाल व्हे फरीयो । एहडी जमी प्यारी अगां, तंत लोभ लेवा तके ॥
वडहाथ जामविभा विना, जमी कोण समपि शके ॥ २ ॥ જામશ્રી વિભાજી ગુણવર્ણન છપ– छप्पय-जगभल विभो जाम, मोज महराण गणि जे ॥
__ जगभल विभो जाम, भुपसर छत्र भणि जे ॥
वेद पुरानमें जश गायो, ध्याये हौवत प्यारी ॥ . जामसुत्तको श्याम चतुरभुज लेगा खबर हमारी ॥६॥ सखीरी चतुर श्याम सुंदरसों मोरी लगन लगीरी ॥ लाख कहो अब एक न मार्नु उनके मिती पगीरी ॥ जा दीन दरस भयो तादीन तें दुबधा दूर भगीरी ॥ जामसुता कहे उर बीच उनकी भगति आन जगीरी ॥७॥
(मो मन परी है यह बान!) चतुरभुजके चरन यही हरि ना चहुं कछु आन ॥ कमलनयन बिशाल सुंदर, मंदमुख मुसुकान ॥ शुभग मुकुट मुहावनो शिर, लसे कुन्डल कान ॥ प्रगट भाल बिशाल राजत, भ्रोह मनहु कमान ।। अंग अंग अनंगकी छबी, पित पट्ट फहरान ॥ कृष्णरुपअनुप फोमै धरूं निशीदीन ध्यान ॥
जामसुतपरतापके भुजवार जीवन प्रान ॥८॥ દેવીજીને ઇસ રચનામું વિશેષ રૂપસે કૃષ્ણકાવ્યક પદરચના શૈલીકા હી ઉપયોગ કિયા है. और श्रमापा। अच्छ। ३५ हीया .
તીકવિ કૈમુદી લેખક તિપ્રસાદ.
भीश्र-निमय
Page #363
--------------------------------------------------------------------------
________________
૩રર શ્રીયદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) जगभल विभो जाम, वंश जाडेज वडाइ ।
जगभल विभो जाम, सरे तप तेज सवाइ । जगजेठ जामविभो जबर, अरियां मुळ उथापणो॥
रणमालसुत दाता सधर, कवियां दाळद्र कापणो ॥ १॥ વિ. સં. ૧૯૧૬ માં ઓખાના વાઘેરલેકના બંડમાં તે લોકોને પકડવાના પ્રસંગમાં જામશ્રી વિભાજી મેટા ખર્ચમાં ઉતરી, પોતાની રૈયતનું રક્ષણ કરવા માટે બ્રિટીશ સરકારને જોઇતી મદદ આપી, બળવાખાને શાંત પાડી દબાવી દેવામાં તથા પકડવામાં, પિતાની પોલીસના ઉપરી મી. પોપટ વેલજીને મોકલેલ હતા. ત્યાં તેમણે સારી નોકરી બજાવ્યાથી અંગ્રેજ સરકારે તેમને રાવબહાદુરને ખિતાબ આપ્યો હતો.
વિ. સં. ૧૯૧૯ માં જામશ્રી વિભાજીએ બેડીબંદર સુધી પાકો કુરો બંધાબે. અને ત્યાં લોકોની સગવડતા માટે મીઠા પાણીને નળ પણ ગોઠવ્યા હતા.
વિ. સં. ૧૯૨૦ માં જામશ્રી વિભાજીએ દિવાની અને જિદારી કે સ્થાપી રાજ્યના સ્થાનિક ધારાઓ અને બ્રિટીશ કાયદાઓ પ્રસિદ્ધ કરી, રૈયતને : ન્યાય માગ સુગમ કરી આપે હતો. તેથી પ્રજા વર્ગમાં તેઓ નામદારશ્રીની ભારે પ્રશંસા થતાં, આનંદ પ્રવર્યો હતો.
વિ. સં. ૧૯૨૧, ૨૨, અને ૨૩ માં જામશ્રી વિભાછએ. ઘણા મોટા ખર્ચે દેશાવરમાંથી વિદ્વાન બ્રાહ્મણને તેડાવી, મહારૂદ્ર અને તેની સાથે સવા કટી પાર્થિવ કરાવી મહાદેવનું પુજન કરાવ્યું. તે પછી મહાવિષ્ણુયાગ કરાવી, પોતે અસશસ્ત્ર સહિત તુલામાં બેસી સેનાની તુલા કરી હતી. અને તે સેનાનું દાન વાચકોને આપ્યું હતું.
ત્યારપછી ગાયત્રિ પુરશ્ચરણ કર્યું વેદોક્ત બીજમંત્ર સહિત સવાલક્ષ ચંડી પાઠ કરાવ્યા. અને અષ્ટોત્તરશત શ્રીમદ્ભાગવતની પારાયણે વંચાવી, બ્રાહ્મણને સાકરની ચોરાશીઓ કરી, મોટી રકમની દક્ષિણાઓ સાથે શ્રીમદ્ભાગવત અને શ્રીમદ્ભગવતગીતા આદિ ધર્મપુસ્તકનાં દાન આપી સંતુષ્ઠ કર્યા હતા. આ શુભકાર્યના અગ્રેસર ગોસ્વામિ શ્રી વૃજનાથજી મહારાજ તથા શાસ્ટિશ્રી કેશવજી તથા મુખ્ય દિવાન ભગવાનજી વગેરે હતા. યજ્ઞાદિ કર્યા તે વિષે છપાયछप्पय-प्रथम कीन महारुद्र, विश्नुजाग फीर कीनो ॥
गायत्रि पुरश्चरन, तुलाकर हेम सुदीनो ॥ सवाकोटि महादेव, सेव पार्थेश्वर करी आ॥ भागवत शत आठ, पाठ बंमन कर धरी आ॥
Page #364
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
वेदोक्त मंत्र बीजक सहित, सवालक्ष कीय काम जाम विभा अधिक, धर्मटेक
(૫'ચઢશી કળા) ૩૧૩
चंडी करी ॥ नेकह धरी ॥ १ ॥
વિ. સ. ૧૯૨૨ માં રાજ્યના મહાલાના ઇજારા આપવાના રિવાજ કાઢી નાખી, દરેક મહાલે યાગ્ય અધિકારીઓની નિમણુક કરી, રાજ્યની મહેસુલ ઉઘરાવવાના પ્રબંધ કર્યાં હતા, તેથી ઇજારદારોના ત્રાસથી મુક્તથતાં, પ્રજાને ઘણીજ રાહત મળી હતી.
વિ. સં. ૧૯ર૭ માં મુંબઈના નામદાર ગવનર સાહેબ સિમાર ફીઝીરડ સાહેબ જામનગરમાં જામશ્રીના ખાસ આમંત્રણથી પધારતાં, જામશ્રી વિભાજી સાહેબે તે વખતે તેમના માનમાં ઘણેાજ ભભકા [Decoration] કરી મેઢું ખ' કર્યું હતુ. તેમજ ગવર્નીર સાહેબના ઘણુંાજ માનનિય સત્કાર કરી, તેઓ સાહેબના હાથથી કેટલાંક લેાકેાપયેાગી . બાંધકામેાના પાયા નાખવાની ક્રિયા, કરાવી હતી. અને તે બાંધકામેા પાછળ જામશ્રીએ ઘણું જ ખર્ચો કર્યુ. હતુ.
વિ. સં. ૧૯૨૯ માં નામદાર ચુક ઓફ એડિન્ગરે મુબઇ પધાર્યાં તે વખતે મહુારાજા જામસાહેબ પણ મુંબઇ પધાર્યા હતા. સાથે મુખ્યવિાન શેઠ ભગવાનજી તથા રાજ્યના ભાયાતા, અમીર ઉમરાવ વગેરે ઘણા હતા. તે વખતે - સુબઇમાં રહેતી હાલારી પ્રજાએ જામશ્રીને ઘણું માન આપ્યુ હતું. કેટલાક દિવસ મુંબઇમાં રહી, કાશીની યાત્રા કરવાનેા વિચાર થતાં, મુદિવાન ભગવાનજી શેઠ અને મુસાહેબ માવજી વેજાણીની સલાહ લઇ જામશ્રી વિભાજીસાહેબે પેાતાના ૫૦૦ માણસો સાથે કારતક વદી ૧૧ ને રાજ મુબઇથી રવાના થઇ, નાશિકમાં મુકામ કર્યાં. તે વિષે કાવ્ય:—
दोहा - क्रमन कीन मुंबाई तें, बीरभद्र મદાનામ ।
कातीक वद एकादशी, नाशीक कीये मुकाम | • ગૌવાવરી મહિમા જવિત :— तपे बहु काल मुनि, गौतमजुं वेही थल । अठासी हजार ऋषि, आये मील साजको ॥ तहां एक करी सरी, गोदावरी धरी नाम | मंजन अशेष कीये, करी क्रिया नाशक नावे जासु, नाशक मीटी जात मंजे हुसें, त्रास कही कही थाके शेष, महिमा बिभा जाम रंजे मन, धन्य दीन
काजको ॥
रहावे जन ।
નમરાખજો ।।
अशेषवजा । आजको ॥ १ ॥
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम) 1 જામશ્રી વિભાજી નાશિકથી પ્રયાગરાજ (અલહાબાદ) પધાર્યા. ત્યાંથી મથુર અને ત્યાંથી કાશી પધાર્યા તે વિષેનાં કાવ્ય –
॥त्रीवेणी विषे कवित ॥ जान्हवि न्हावे हुते, मानवि निःपाप होत । आनबि न शंका मन, बेदन बताय हे ॥ कालंदिह न दी सोतो, कलीके कलुख मेटे । अलुक तें होत हंस, व्यासमुख गाय हे ॥ सरस्वति गति अति, जति सति सेवत हे। सुमति प्रकाश होत, कुमति दुरायहे ॥ बेनी तीन भेली भयी, ताहीतें त्रीबेनी नाम । जामविभा मंजे पुन्य, पृथिमें सवाय हे ॥१॥ . ॥श्री गोकुल मथुरां वर्णन कवित ॥ चारजुगहुंकी पुरी, मथुरां पुरानो धाम ॥ जाम जु बिभेश ताम, पेखी सुख पाय हैं। कृश्नकी जनम भोम, ताहीसर ओर कोन ॥ वासुदेवको निवास, तहांही बताय हे ॥ गादी यदुवंशहुकी, उग्रसेन राजकीनो ॥ देखत परम धाम, भुप मन भाय हें ॥ धन्य धन्य जामविभा, निहारे अनोप धाम ॥ ठाम ठाम शोभा बनी, गनी नह, जाय हें ॥२॥ गोकुलसो ग्राम देखे, कृश्न बिसराम देखे ॥ बंदाबन ठाम देखे, निकी बीध जाय के ॥ गोरधननाथ देखे, जमुना सपाथ देखे ॥ देवगनसाथ देखे, महद् मनाय के ॥ पुंज कुंज भोंम देखे, ओर बाग बन्न देखे ॥ बंसिवट घन्न देखे, चित अतचाय के॥ कृश्नकी रमन्न भोम, देखी सब दोम दोम ॥ जमुनाके घाट जोम, देखे मन लायके ॥३॥
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૨૫
જામનગરનોઇતિહાસ. (પંચદશી કળા)
-: गंगा उत्पत्ति कवित :हुतो ब्रह्मजल्ल एक, ब्रह्मके कमंडलमें ॥ राख्यो तो जतन्न करी, भरी सार ग्यांनवि ॥ भयो नेक भागीरथ, राजा रघुवंश झुमे ॥ ताहीने तपस्या करी, लायो जोग ध्यानवि ।। मेरकीशिखरहुं पे, उतरी पहार फार ॥ जटिने जटामें धार, राखी मोद मानवी ॥ आयी फेर धरनीमें, मंगलास्वरुप वजा ।। जक्तकों उधारवेकों, जान्हविसु जानवि ॥४॥
-: श्रीकाशी महात्म कवित :मुक्तकी निवासी काशी, विश्वनाथवासी जहां ॥ गंगे पापनाशी नासी, त्रासी जम टरहे ॥ पुन्यकी प्रकासी भासी, सुखरासी गासी बेद ॥ काशीमे निवासी नाही, सोइ काशी तरहे । मनक्रम चासीकोउ, मनासी बिनासीजीको । भवकी भवासी मीटे, चोरासी न फरहे ॥ मेमासी बखान वजा, काशीसम काशी एक ॥ हासीमें भजासी तो, कैलास वासी करहे ॥५॥ मुक्तकी निसानी खानी, ज्ञाननी बखानी बेद ॥ बानीमें न आवे जानी, पानी सुखदानी हे ॥ ग्यानीकों अगोचरहे, ध्यानी हुंके ध्यानमेन ॥ ठामीहे त्रीशूलपर, विश्वनाथ मानी हे॥ भवानी समेत जहां, बस्तहे इशानी सदा ॥ कष्टकी करानीहानी गंगा स र सा नी हे॥ विज्ञानी विवेकडंसे, वजा नो पिछानी जाय ॥ काशीकी विधानी योतो, विरलेको जानीहें ॥६॥ सोइ गंगाजीको तिर्थ, कीनो जामबिभाजीने ॥ वेसो तीर्थ मितहुसे, दूसरो न करेगो ॥
Page #367
--------------------------------------------------------------------------
________________
૩ર૬
શ્રીયદુવ ́શપ્રકાશ
विधी ॥
आयगये बोत फेर, आवेगे बाहीमागमे पाग, ओर गंगोदक लाए, श्रीमातको नवाये ताको तो अपार पुन्य, जुग जुगलो आप तो निःपाप भये, वाको तो अचंभो आपके दरश पाप, ओरनको टरेगो ॥ ७ ॥
फुरेगो ॥
कहा |
कवित ॥
अनेक
॥ श्रीकाशीक्षेत्रमां दानपुन्य कर्यु ते विषे दीने गौदान केते, थान थान विभा हाथी रथ घोडे साज, दीने अति काशी में सुथान कीनो, शंकरको
जानत
जीहांन आन, पुरन करीअंग, मनंग
खडग, खम, चक्र, अष्ट भुजा धारनीसु,
कोन
भाल चंद बाल
वाहन
प्रभावहीं ॥ आपतुला हीरामनी ॥ ओपत अनंगरंग, जोप जदुराव हीं ॥ बासन विचीत्र चीत्र, पाटंबर जरी के ते ॥ बिभा जाम दीये, एते गीने नहिं जावहीं ॥ ८ ॥ || श्रीगंगाकिनारे विंध्यवासिनी देवीस्तुता ॥ कंसके विनास आस, गोपमे प्रकाश भयी ॥ विंध्याचल वासीनीसु, गंगातट बासनी ||
(अथभपड)
भूप ॥
धारेगो ॥
शूल, धनु, बान, सेल, पास, ॥
बिनासनी ॥
कष्टकी
माल गले
लाल, बिसाल सिंह, मेटे
जाम ॥
भावहीं ॥ शोभमान ||
मुंडनकी ॥ भवत्रासनी ॥
जाम विभा ॥ प्रकासिनी ॥ ९
महा जगदंबजुको कीनो, द्रष जाकी हे अखंड जोत, जकतमें दोहा - तीरथकर घर आविया | जदुपत विभो जाम ॥ रणमलसुत नरलोकमें । बभे राखीयो नाम ॥ १ ॥ ओगणीसें उणत्रीसमें । सहर पधारे शाम ॥ पोषमास पुरण तीथी। सोमवार शुभता || २ |
Page #368
--------------------------------------------------------------------------
________________
જામનગર ઈતિહાસ. (પંચદશી કળા) ૩૨૭. ઉપર મુજબ જામશ્રી વિભાજી તિર્થાટન કરી, જામનગર પધાર્યા, તેજ સાલમાં (વિ. સં. ૧૯૨૦ માં) જામશ્રી વિભાજીએ પોતાની ટંકશાળમાં સેનાની કેરીઓનો સિકકે પડાવી, સેનામહેર ચાલુ કરી. પરંતુ તેજ સિકકા જેવા બીજા બનાવટી સિકકાઓ ઘણું પડતા હોવાથી, તે સિકકે તેજ સાલમાં પાડ બંધ કર્યો.
વિ. સં. ૧૯૩૧ સને ૧૮૭૫ની ૩૦ મી ડીસેંબરે મુંબઇના નામદાર ગવર્નર સર ફીલીપવુડહાઉસ સાહેબ જામનગર પધાર્યા હતા. તે વખતે ગવરસાહેબના સત્કાર અથે જામશ્રીએ ઘણુજ શોભાયમાન ધામધુમ કરી હતી. જે જોઈ નામદાર ગવર્નરસાહેબ ઘણુજ ખુશી થયા હતા. આ પ્રસંગના સ્મરણાર્થે પાણીના નળના જે બાંધકામ કર્યા હતાં. તે ખુલ્લો મુકવાની કિયા ગવર્નર સાહેબના હાથે કરાવી હતી. તેમજ એક “શાકમારકેટ અને એક “ઇસ્પીતાલને પાયે પણ નામદાર ગવર્નરસાહેબના હસ્તે નંખાવી, તે બે મકાનો રૂપીઆ ૭૮૦૦e)અઠોતેર હજાર ખરચી બંધાવ્યાં હતાં. એજ સાલમાં મ્યુનિસીપાલ કમીટી સ્થાપી, રસ્તામાં સુધારી સડકો બંધાવી, તે ઉપર દરરોજ પાણી છંટાવવું, તથા દિવાબતી વગેરે સુધારાખાતુ સ્થાપી પ્રજાના સુખ સાધનોમાં વધારો કર્યો હતો.
વિ. સં. ૧૯૩૧ સને ૧૮૭૫ના ડીસેંબર માસની ૪ તારીખે જામનગરમાં એક સુશિત હાઇસ્કુલને ખુલ્લી મુકવાની ક્રિયા ખુદ જામશ્રી વિભાજીસાહેબે પિતાના મુબારક હસ્તથી કરી હતી.
વિસં. ૧૯૦૨ના અષાડ માસમાં મુખ્ય દિવાન ભગવાનજી પોતાની વૃધ્ધાવસ્થા થવાથી તથા કા. પો. એ. મી. પીલસાહેબના દબાણથી તેમણે પોતાના કારભારનું રાજીનામું આપી, પિતે લાંબી મુદ્દત કારભાર કર્યો તે બાબત જામશ્રી વિભાજીને કરી ૬ લાખનો નજરાણું કરી; મુંબઇના સાહુકાર શેઠ લક્ષ્મીદાસ ખીમજી તથા કાસમ ધરમસી મારફત મહારાજનો ફારગતિ લખાવી લીધી. અને પિતે કામથી ફારગત થયા. જે વખતે તેણે કારભાર છોડયો તે વખતે રાજ્યપર કેરી ૯ લાખનું કરજ, અને ઉઘરાણું કેરી ૧૭ લાખની હતી.
વિ. સં. ૧૯૩૩ના શ્રાવણ માસમાં રાવ બહાદુર પોપટ વેલજી દિવાન નીમાયા પરંતુ કાળુભાની સ્વતંત્ર વર્તણુંકથી તેની સાથે તેને અણબનાવ થયો. અને તુળસી ડાયાની તરફેણુ ઉતરવાથી તેને કારભાર છોડવો પડયો. તે પછી લગભગ સાડાત્રણ માસ શેઠ કાનજી કલ્યાણજીએ કારભારું કર્યું. અને તેજ સાલ આખરમાં કાળુભાની પસંદગીથી મી. નારાણરાવ વાસુદેવ ખારકરને મોટા પગારધી દિવાન નિમ્યા હતા તેજ સાલમાં નામદારપ્રીન્સ ઓફ વેલ્સ મુંબઈ ખાતે પધારતાં, તે પ્રસંગે જામશ્રી વિભાજી મુંબઈ પધાર્યા હતા ત્યાં નામદાર વાયસરોય સાહેબની મુલાકાત થતાં નામ. વાયસરોય સાહેબે ઘણજે આદરમાનથી જામસાહેબનું સ્વાગત કર્યું હતું. તેમજ બીજે દીવસે નામદાર વાયસરોય સાહેબે નામદાર જામસાહેબની વળતી મુલાકાત (Return visit) લીધી હતી.
* ના. શહેનશાહ સાતમા એડવર્ડ.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨૮ - શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) જામશ્રી વિભાજી સાહેબે તે વખતે મુંબઇમાં ઘણે વખત રહી, કેટલાએક ખાતાઓની મુલાકાત લીધી હતી. અને તેમાંના કેટલાક જાહેર ખાતાઓ અને ખાનગી ખાતાને કિંમતી મદદ આપીને પોતાની સદાની ઉદારતા દર્શાવી હતી. તેમજ ઘણુંઘણું જોવા લાયક પ્રખ્યાત સ્થળો જોયાં હતાં. અને દેશી વિદેશી અનેક શહેરીઓની મુલાકાત લઇ, કેટલીએક ઉમદા વસ્તુઓ ખરીદી પાછા જામનગર પધાર્યા.
વિ. સં. ૧૯૩૩ સને ૧૮૭૭મી જાન્યુઆરીની તારીખ પહેલીએ મહારાણી વિકટોરીઆએ કઇસરે-હીદ પદ ધારણ કર્યું. તેને દિલહીમાં મોટો ભવ્ય દરબાર (લેડ કર્ઝને) ભર્યો હતો. અને ત્યાં હિંદુસ્તાનના તમાત રાજા મહારાજોને બોલાવ્યા હતા. એ વખતે જામશ્રી વિભાજીસાહેબ જામનગરથી પિતાના દિવાન નારાણરાવ તથા મુસાહેબ માવજી, તથા સોઢા ભાવસિંહજી તથા કુમારશ્રી ભગવાનસિંહજી (ગજાણુ) તથા કરશનપું જાણું આદી અનેક અમીર ઉમરાવો સાથે રેઝીબંદરથી સ્ટીમરમાં બેસી, મુંબઈ રસ્તે દીહી પધાર્યા હતા. મુંબઇમાં પાલવા બંદરે સ્ટીમરે લંગર કર્યું હતું. ત્યાં ગવર્નરના સેક્રેટરી વિનાયકરાવ તથા બીજા યુરેપિઅન ઓફીસર તથા એરીઆટલાન્સલેટર આદીક અમલદારે જામશ્રીના માનમાં સામા લેવા આવ્યા હતા. તેમજ શહેરના કેટલાક સંભવિત ગૃહસ્થ અને. સરકારી પલટન તથા બેન્ડ પણ સામું આવ્યું હતું. જામશ્રી પાલવા બંદર ઉપર પધારતા અગિઆર તોપોની સલામી આપી હતી. બાદ સામૈયું થતાં ઉતારે પધાર્યા હતા. સાત દિવસ મુંબઇમાં રહિ, ત્યાંની રેલવેના ગાડથી દિલ્હી સુધીની સ્પેશ્યલ ટ્રેનને બંદેબસ્ત કરી, ભાયખાલા સ્ટેશનથી રેલવેમાં (સ્પેસ્યલ ટ્રેનથી) બીરાજી દિલ્હી તરફ પધાર્યા. રસ્તામાં નાશિક મુકામ કર્યો ત્યાંથી પ્રયાગરજ મુકામ કરી, ત્યાંના પ્રસિદ્ધ દિલે જોયો. તથા કિલ્લામાં આવેલા પુરાતની પ્રાગવડના દર્શન કર્યા. ત્યાંથી ઇટાવા પધાર્યા. ત્યાંથી અલીગઢ થઈ દિલ્હી સ્ટેશને પધાર્યા. ત્યાં સ્ટેશન ઉપર પોલીટીકલ સેક્રેટરી સાહેબ અને કેટલાક યુરોપિયન ઓફીસરો શીખની પલટન અને બેન્ડ સાથે આવી જામશ્રીને મળ્યા અને મોટી ધામ ધુમથી ગાજતે વાજતે જામશ્રીનું સામૈયું કરી, અગિયાર તોપોની સલામી આપી. જ્યાં અગાઉથી બનાતના તંબુઓ ખડા કરાવી કેમ્પ ગોઠવ્યો હતો, ત્યાં જામશ્રીને ઉતાર આપ્યો હતો.
બીજે દિવસે દિલ્હી દરબાર ભરાતાં, ત્યાં રાજામહારાજાઓ સમક્ષ નામદાર ગવર્નરસાહેબ લઈ લીટને જામશ્રી વિભાજીસાહેબને અપાતી અગીઆર તેની સલામીને બદલે પંદર તોપની સલામીનું માન અને એક બાદશાહી વાવ તેમજ કે. સી. એસ. આઈ. તથા “સર ના માનવંતા ખિતાબે બક્ષવા જાહેર કર્યું હતું.
ત્રીજે દિવસે જામશ્રી દિલહી શહેરમાંના પુરાતની બાદશાહી સ્થળે, તથા પાંડવ કોરવના વખતના હસ્તિનાપુર અને ઇષસ્થના ખંડીયો જોવા પધાર્યા હતા.
Page #370
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
૩૨૯
(પંચદશી કળા) તેમાં કૃતુમિનારાની કારીગરી અને તેની ઉંચાઇ જોઇ, જામશ્રીએ તેનાં ઘણાજ વખાણ કર્યાં હતા.
દિલ્હીમાં જોધપુરના મહારાજા જશવતસહજી સાહેબ (જે પેાતાના જમાઇ થાય તે) પધાર્યાં હેાવાથી, તેઓ નામદારને મળવા જોધપુરના કેપમાં પેાતાના અમીર ઉમરાવ સાથે જામશ્રી પધાર્યાં હતા. ત્યાં મહારાજાએ સામા આવી, ઘણાં માનથી મળી, અન્યાઅન્ય કુશળતા પુછી હતી. તેમજ મહારાજા સાહેબે જામશ્રીને જોધપુર પધારવાની વિનંતિ કરી હતી કે:—
दोहा - जाम पधारे जोधपुर, मम इच्छा मनमांय ॥ मिळो उठें सब मोदसें,
सबहीबात
સરસ || o || ઉપર પ્રમાણે વિવેક કરી હળીમળી જામશ્રી પેાતાના કેપમાં પધાર્યાં. બીજે દિવસે જામશ્રીની વળતી મુલાકાત લેવા જોધપુર મહારાજાશ્રી જશવતસિ’હુજી જામશ્રીને તથ્યુએ પધાર્યાં હતા. તે વખતે જામસાહેબે ઘણાંજ કિંમતી ઘરેણાં, પાશાક અને કેટલીક અમૂલ્ય ચીજો ભેટ આપી, તેઓશ્રીને ઉતારે પહોંચતી કરાવી હતી. તેમજ પેાતાના ભાણેજ (માશ્રી પ્રતાપકુંવરબા સાહેબના કુમારી) શ્રીબહાદુરસિંહજીને પણ ઘેાડા સહિત ચારેય ગાડી અને બીજી કેટલીક અમૂલ્ય ચીજો સેટ મેકલી હતી.
વાયસરોયની સ્વારી જોવા એક ઉંચા ઉમદા મકાનમાં જામશ્રી વિભાજી તથા ભાવનગરના મહારાજા સાહેબ તથા મેારણીના હાકેારસાહેબ શ્રીવાઘજીસાહેબ સાથે બીરાજ્યા હતા તે વિષેઃ—
सोरठा - भूपसाथ सहभूप, भावणांपत भांखीयो ||
रीध जाडां कळरूप, मदछक वाघो मोरवी ॥ १ ॥
//
તુમિનાર વિષે વિત ।।
के घाट कोरनीके, जोरनी जमाइ जामे, तामे नेक चित्रामनी, चोपे चित्त चाहीकें ॥ घुमत अतंत घेर, चुमत ज्यों चंद्रबिंब, झुमत झरोंख गोंख, नोखकों सरा हीकें ॥ देखे देश देशके, बिदेशी जन दोर दोर, ओर ठोर ए सोना, समान सान ताहीकें ॥ मंजू व्योम मंडलको, कुतुबमिनार मानो, करताने थाप दीनो, थंभाकर वाही के ॥ અ—એ મિનારામાં કેટલાક કારણીના ઘાટ કરી, તેએની જોડણી કરેલી છે. અને કેટલાંક અપૂર્વ ચિત્રાળુ ખેચેલાં છે. અત્યંત ધેરાવવાળા અને જેના ઝરાખાંમાં, તેાખ નાખી ભાતનાં અદ્દભુત ગાખા શાળી રહ્યા છે. એવા એ મિનારા ઉંચાઇને લીધે જાણે ચંદ્રમંડળનું ચુંબન કરતા હોય એવા લાગે છે, કેટલાક પરદેશી લેાકેા અત્યંત શ્રમથી જોઇને કહે છે કે આવા મિનારા દિલ્હી સિવાય બીજે કાઇ ઠેકાણે નથી. જાણ્યે પરમેશ્વરે આકાશમાંડળને શેશભાયમાન સ્તંભ બનાબ્યા ન હોય ?
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) वडहथ जामविभेश, देखनकुं अंगरेज दळ ॥
જે ગરા વિરોષ, મહાવ ઘર નાં . ૨. એ પ્રમાણે દિલ્હીમાં આનંદ કરી જાનેવારીની સાતમી તારીખે જામશ્રી જામનગર પધારવા, સ્પેશ્યલ ટ્રેનમાં રવાના થયા. દિલહી ઇટાવા, તથા પ્રયાગરાજ ત્યાંથી જબલપુર, ખંડવા થઈ, નાશિક પધાર્યા. ત્યાં દિવાનસાહેબ નારાયણરાવે અરજ કરી કે “સાહેબ મારે મકાને પધારે દિવાન નારાયણરાવ નાસિક (થાણું) માં રહેતા હોવાથી, જામશ્રી તેમના મકાનપર પધાર્યા હતા. તે વખતે દિવાનજી નારાયણરાવે અનેક પ્રકારના મિષ્ટાન્ન બનાર્થી. જામશ્રીને તથા અમીર-ઉમરાવેને જમાડી, જામશ્રી તથા સર્વ અમીર-ઉમરાવ તથા હજુરીઆઓને હજારેના પિશાકે આદર સહિત અર્પણ ક્યું. તે પછી જામશ્રી વિભાજીએ દિવાનજીના તમામ કુટુંબને પોશાક પહેરામણી કરી. અને થાણાની અંગ્રેજી સ્કુલમાં પધારી એક હજાર રૂપીઆ રેકડા વિદ્યોતેજક ફંડમાં ભર્યા. તથા બીજા કેટલાએક ઇનામ વિદ્યાર્થીઓને બક્ષ્યાં. તે પછી થાણુના કેટલાક સ૬ ગૃહસ્થાએ, જામસાહેબના દર્શન કરવા તથા માન દેવા એક સભા ભરી આમંત્રણ કર્યું ત્યાં જામશ્રી પધારતાં, ત્યાંની સર્વ પ્રજા રાજી થઇ અને માનપત્ર અર્પણ કર્યું. ત્યાંથી મુંબઈ પધાર્યા અન કાસમ શેઠને બંગલે પાંચ દિવસ રહી, પાલવા બંદર સ્ટીમરમાં બેસવા પધાર્યા. તે વખતે સરકાર તરફથી કેટલાક યુરોપિયન ઓફીસર તથા ઓનરેબલ અને જસ્ટીસ ઓફ ધી પીસના ખિતાબવાળા શેઠ સાહુકારે વળોટાવવા આવ્યા. તે વખતે બંદર ઉપર મુંબઇની પ્રજા તરફથી જામશ્રીને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. બાદ તોપોની સલામી લઈ, જામશ્રી સ્ટીમરમાં બીરાજ્યા. અને રોઝા બંદરે ઉતરી, શ્રી જામનગર પધાર્યા હતા.
વિ. સં. ૧૯૩૩ તા-૫ મે સને ૧૮૭૭માં જામશ્રીએ એક પુસ્તકાલય (Library) સ્થાપ્યું હતું. અને તેમાં દરેક જાતના પુસ્તકે માસીક અને વર્તમાન પત્રો મંગાવી પ્રજાને લાભ આપ્યો હતો.
તેજ સાલમાં ૨૮ નવેંબર સને ૧૮૭૭માં મુંબઇના માજી ગર્વનર સર રીચડમાલ સાહેબ જામનગર આવ્યા હતા. તેનું નામઢીએ ઘણાંજ માનપૂર્વક સ્વાગત કર્યું હતું. અને ગવર્નર સાહેબ હાઇસ્કુલ, દવાખાનું અને મ્યુનિસીપાલ ખાતાની મુલાકાત લઇ વિદાય થયા હતા.
વિ. સં. ૧૯૩૪માં તા. ૧લી જાન્યુઆરી સને ૧૯૭૮ના રોજ કાઠીયાવાડના પિોલીટીકલ એજન્ટ મી. પીલે રાજકોટમાં દરબાર ભરી જામશ્રીવિભાજીસાહેબને નાઈટ-કમાન્ડડર ઓફ ધી મોસ્ટ એક્ઝોડ ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડીઆનો માનવેત ઈલકાબ આપે હતો. અને તેના સાથે એક સુંદર સોનેરી સુઠનો કટાર અને એક જામે (ઝબ્બે, સેનાના ચાંદ સહિત) તથા વાવ વગેરે બક્ષ્યાં હતાં.
Page #372
--------------------------------------------------------------------------
________________
__ मनगर। तिहास. (यशी ) 331 વિ. સં. ૧૯૩૪ની સાલમાં વરસાદની અત્યંત તંગીને લીધે બત્રીસા નામને ભયંકર દુષ્કાળ પડતાં, દેશી પરેશી હજારે કે જામનગરમાં આવી વસ્યા હતા. તે વખતે જામશ્રી વિભાજી સાહેબે પોતાના પૂજ્ય પિતાશ્રી રણમલજામને પગલે ચાલી ચેખાની કડાઓ પકાવી, હજારોલેકોને અન્નદાન આપવું શરૂ કર્યું. અને ઠેકઠેકાણે રીલીફવકસ ખેલવાનો હુકમ દિવાન નારાયણરાવ ખારકરને આપ્યો હતો. તેમજ મહારાજાશ્રીના જનાનખાનામાંથી રાણીસાહેબોએ પણ ઘણાં ગરીબલકોને ઘેર દાણ તથા લુગડાં પહોંચાડવાનો પ્રબંધ કર્યો હતો. આવા કઠણકાળમાં જામશ્રીએ અનાજના વહાણે દુર દેશાવરમાંથી મંગાવી, ચરૂઓ અને કડાઓ ચડાવી અન્નદાનની ધજા બંધાવીને “કેઇ અન્નનો ક્ષુધાથી” એ સાદ સાંજ સવાર નખાવતા.
એજ સાલમાં પાણીનું દુઃખ દૂર કરવા માટે પંજુભટની વાવ” ઉપર બાંધકામ કરી એક મેટું એજીન કામે લગાડી, શહેરની તમામ વસ્તીને પાણી પુરૂ પાડવાની ગોઠવણ કરી હતી. ચેત્રીસામાં યિતને અનાજ આપ્યું તે વિશેનું ગીત –
0 રાજકવિ ભીમજી કૃત ગીત पड्यो जोरवर चोत्रीसो, प्रथीपड उपरें बेहद वरसाद ने वार लागी । घोर पापोथकी, ढोर त्रुटां दणी, जळत्रण धानही, राड जागी ॥१॥ गढपतिसोतरा गाढ छुटी गया, खूब कुपां तणा नीर खूटा ।।। बुमपाडी रडे रांकडा बापडा, फाकडा पापरा करम फुटा ॥२॥ देखदुनीया दुःखी दया आबी दलें, जामविभे बधी वात जाणी ॥ पछमपतशाह ते नारायणराव प्रत, वेगडो जाम ते कहेवाणी ॥३॥ रैयत आ आपडी जेम सुखमां रहे, क्रोड पैसातणां खरच करवां ॥ वदा ने जोर, धन असंखेवावरी, हालारी लोकरा दुःख हरवां ॥४॥ दीवानजी शांभळी कहे खुशीथी दीलें, सरव मनसुबही होय सिद्धि ॥ हजुररी पास आजअरज करवीहती, कृपाकर आमरे मुख कीधि ॥५॥ हुकमनें मानदइ प्रेमलावी हीये, कामनो जाबदो खूब कीधो ॥ दीवाने मंगळजी आतमारामनें, देखरेख राखवा हुकम दोधो ॥६॥ चलुकाम नगरगां असंखी चलावी, दुबळां मनुषनें जार दीधी ॥ रेवन्यु कमीश्नर महाल फरवा रही, कृषितेसाबधी आबादकीधी ॥७॥ सरव रजवाडथी जामराजा सरस, बीलातां लगी एम बात वणीउं ॥
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) मुंबइमां मनुष कोइ भीखने मागतुं, जामना मलकनुं नके जडीउं ॥८॥ रैयत तो जामनी बधी सुखमां रही, कलीमां वात आभली कीधी ॥ बीलातें जामरा सुजस डंकावजी, दीवानने घणी छाबास दीधी ॥९॥ जामविभो जुओ रामराजा जसो, नाराणराव जोड तो कोइ नावे ॥ पछमपतशाहरी प्रीतनी रीतथी, गीतमां भीमकवि क्रीत गावे ॥१०॥
એ ચેત્રીસાની સાલમાંજ એક સ્વપ્નવંત ઘટનાને અંત આવ્યો હતો. તે હકીકત નીચે મુજબ છે –
જામશ્રી વિભાજને રખાયત મુસલમાન રાણથી કાળુભા નામના કુંવરને જન્મ થયો હતો. તેનાથી જામશ્રી રાવળજીની પવિત્ર ગાદીને કુદરતે કેવી રીતે નિષ્કલંક રાખી? અને એ સ્વપ્નવત ઘટના કેમ બની? તથા તે કુંવરને પદભ્રષ્ટ થતાં દેશવટો કેમ ભેગવ પડ્યો.? તેની હકિકતથી વાંચકે અજ્ઞાત ન રહે, માટે ટુંકામાં તે હકિકત નીચે આપું છું:
જામશ્રી વિભાજીસાહેબને ૧૪ રાણુઓ (રાજકુંવરીઓ અને રજપુતાણીઓ મળીને) હતાં. તેમજ ૬ મુસલમાન રખાયત અને ૪ તાયફાઓરખાયત, મળીને કુલ ૨૪ રાણુઓ હતાં જેનાં નામ નીચે મુજબ છે.૧ પટરાણુશ્રી માબાસાહેબ તેઓ આરાંભડાના વાઢેરશ્રી અભેસિંહજીના
કુંવરી હતાં, તેમને માત્ર એક બાઈ રાજબા નામનાં કુંવરીજ હતા. તે
જોધપુર મહારાજાશ્રી જશવતસિંહજીવેરે પરણાવ્યા હતા. ૨ કલીબાસાહેબતેઓ શ્રી ગધેથરના વડાદરબારશ્રી ખોડાજીના કંવરી હતાં. ૩ તૈચ્છબાસાહેબ-તેઓ ધ્રાંગધ્રાના રાજસાહેબ શ્રી અમરસિંહજીના કુંવરી હતાં. ૪ બાઇબાસાહેબ-તેઓશ્રી દંઢાના સેઢાશ્રી હમીરજીના કુંવરી હતાં. ૫ મધીબાસાહેબ-તેઓશ્રી વાંકાનેર રાજસાહેબશ્રી વખતસિંહજીના કુંવરી હતાં ૬ હમજીબાસાહેબ-તેઓશ્રી સાયલાના રાણાશ્રી કેસરસિંહજીના કુંવરી હતાં. ૭ કસળીબાસાહેબ-તેઓશ્રી લીબડી ભાયાત ઝાલાશ્રી લાખાજીના કુંવરી હતાં. ૮ સજુબાસાહેબ-તે વરસોડાવાળા ચાવડાશ્રી મોતીસીહજીના કુંવરી હતાં. ૯ અદીબાસાહેબ-દંઢાના સેઢાશ્રી હમીરજીનાં કુંવરી હતાં. ૧૦ જામબાસાહેબ-તેઓશ્રી પંચાશીયાના ઝાલાશ્રી વેરૂભાનાં કુંવરી હતાં. ૧૧ બાકુંવરબાસાહેબ-તેઓશ્રી ભાવનગરના મહારાજાશ્રી અખેરાજજીનાં
કુંવરી હતાં. ૧૨ વખતુબાસાહેબ-તેઓશ્રી વઢવાણના ઠાકોરઠી રાયસિંહજીનાં કુંવરી હતાં. ૧૩ છબાસાહેબ-તેઓશ્રી આરાંભડાના વાહેરશ્રી વખતસિંહજીનાં કુંવરી હતા. ૧૪ બેનજીબાસાહેબ-તેઓ વરસડાવાળા કેસરીસિંહજીનાં કુંવરી હતાં.
Page #374
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૩૩
– મુસલમાન ખાતાનાં નામો – ૧ રતનબાઈ-તે સેતા મુસલમાન જાતનાં હતાં. ૨ ધનબાઇ (મેટી)-તે મુસલમાન જાતના હતાં, અને તે કુમારશ્રી કાળુભ
તથા રૂપાળીબાના મા હતા. ૩ નાથીબાઇ–તે ધનબાઇની સગી બેન. ૪ જાનબાઈ–તે પણ ધનબાઈની સગી બહેન અને કુમારશ્રી જશવતસિંહજીના મા. ૫ વાલબાઈ–તે પણ મુસલમાન. ૬ નવી ધનબાઇ (અથવા નાની ધનબાઇ) તે પણ મુસલમાન.
જ રખાયત તાયફાઓ ** (૧) હંસબાઈ (૨) નાથીબાઇ (૩) મેરબાઇ (૪), જાનબાઇ એ ચારેયને દરબાર જુદા હતા. અને જમાનામાં પડદાથી રહેતા,
ઉપર મુજબ રખાયત વગેરે મળી કુલ ૨૪ રાણુઓ હતી. તેમાં રખાયત નંબર–૨ મેટી ધનબાઇને પેટે કું. શ્રી, કાળુભા ઉષે ભીમસિંહજીને જન્મ વિ. સં. ૧૯૧૩ ના કાતિક વદ ૬ ના રોજ થયો હતો. તેઓના જન્મ પછી તેમનેજ ગાદીના વારસ ઠરાવવા, દિવાન ભગવાનજી કરમશી તથા વજીર માવજીને જામવિભાજીએ કહ્યું હતું, તેમજ તે કુંવરને રજપુતોની કુંવરીએ પરણવવાની ગાઠવણુ કરવા પણ કહ્યું હતું. આ ખબર જામશ્રીના નજીકના ભાયાત જાડેજાશ્રી જાલમસિંહજીને તથા ભાવસિંહજીને થતાં, તેણે તે બાબતમાં સખત વાંધો લીધો અને તેથી તેઓશ્રીને બાર વર્ષ સુધી નગરબહાર રીસામણે રહેવું પડયું હતું.
જામશ્રી વિભાજીની મરજી પ્રમાણે કુંવરને કેળવણી આપવા દરબારમાં ખાનગી ગુજરાતી તથા અંગ્રેજી નિશાળ સ્થાપી. મોટા પગારથી મહેતાજી રાખ્યો અને દિવાન ભગવાનજીએ હિંદુશાસ્ત્ર પ્રમાણે ગાદીવારસ નહિં હોવાથી, દત્તક લેવાની પરવાનગી માટે મોટા વકીલની સલાહથી, મુંબઈસરકારને અરજ કરી, ત્યાંથી તે કામ કલકત જતાં, ત્યાં મોટા ખર્ચથી મી. પોપટલાલ વેલજીને તથા પીરખાંમીયાંને મોકલી, કાળુભાને ગાદીના વારસ ઠરાવવા લાખ રૂપીઆની રેલમછેલ ચલાવી, તેથી છેવટ સને ૧૮૭૨ માં કલકત્તા સરકારે મહારાજ જામશ્રીની માગણું કબુલ રાખી. અને કાળુભાને જામનગરની ગાદીના વારસ ઠરાવ્યા. એ ખુશાલીમાં જામશ્રીએ દિવાન ભગવાનજીને તથા મી. પોપટ વેલજીને તથા
* રાજાઓ અન્ય જાતીની સ્ત્રીને રખાયત તરીકે રાખે ત્યારે તેના પગમાં પહેરવા સોનું બક્ષી અને પડદામાં રાખે-તે પછી હીરાબશે ત્યારે તે પાસવાન કહેવાય, પરંતુ તે કરી તે રાણીના દરજામાં ન ગણી શકાય. તેમજ તે રખાયતને પુત્ર પણ ગાદીવાર ન ગણી શકાય
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ભુપતસિંહજીને તથા વજીર માવજી વેજાણુને તથા ખવાસ શામા નારાણને તથા મી. મહાદેવ દેવચંદ તથા મી. કાનજી કલ્યાણજી અને પીરખામીયા વગેરેને કિંમતી ગામોની નવાજેશ કરી, અને બીજા લાગતા વળગતાઓને કિંમતી ઇનામ આપી, કાળુભાનું નામ કુમારશ્રી ભીમસિંહજી પાડી, યુવરાજ પદ તરીકે લખાણમાં જોડી, તેઓને ન્યાયખાતાની સત્તા આપી.
વિ. સં. ૧૯૨૬ના વૈસાખમાસમાં કાળુભાના બે વખત લગ્ન કર્યા. તેમાં એક વખત બે, અને બીજી વખત છે, મળી આઠ રજપુત રાણુઓ પરણાવેલી હતી. જેમાંના જામબા સેઢીરાણુથી વિ. સં. ૧૯ર૯ના આસો વદ બીજના રોજ કુંવર જનમ્યાં. તેનું નામ લખુભા પાડયું.
વિ. સં. ૧૯૩૦માં કુમારશ્રી કાળુભા હિંદુસ્તાનની મુસાફરીએ મુખ્ય દિવાન ભગવાનજી તથા આનટસાહેબ તથા ડો. માધવરાવ, હકીમ સદરમીયાં, મુસાહેબ હીરજી આણંદ, ખવાસ સામા નારાણ અને પીરખાંમીયાં આદી અમલદારો સહિત ૩૦૦ માણસેથી ગયા હતા. અને ચારમાસે ફરી પાછા જામનગર આવ્યા હતા.
કુમારશ્રી કાળુભાએ સ્વેચ્છાથી વતી, અને ખરાબ પાસવાનની સેબતથી નવાનગરમાં ત્રાસ વર્તાવી મુક્યો હતો. આવી તેમની વર્તણુંકથી જામશ્રીવિભાજી સાહેબ ઘણુંજ ગુસ્સે થતા. અને વખતોવખત સારી શિખામણ આપતા, પણ તે તમામ પત્થરપર પાણી રેડવા જેવું હતું. એવા ઘણા બનાવોથી જામશ્રી દિલગીર થયા. અને તેમના ઉપર દિવસે દિવસે અભાવ થવા માંડયો.
નામદાર બ્રીટીશ સરકારે પણ ફેવર કાળુભાને તેમની ખરાબ વર્તણુંક અટકાવવા તથા વિદ્યાભ્યાસમાં રાખી, તેમની ચાલમાં સુધારો કરવાના હેતુથી એક વર્ષ માટે પુના ખાતે રાખવાનો ઠરાવ કર્યો હતો. તે પ્રમાણે વિ. સં. ૧૯૩૩માં સને ૧૮૭૭માં જુન માસની તારીખ ૧લીને શુક્રવારે કાઠીયાવાડના આ. પાલીટીકલ એજન્ટ મી. એસસાહેબ કાળુભાને પુના તેડી જવા નીકળ્યા હતા. આ અમલદારને રૂ ૧૫૦૦)ના પગારથી સરકારે ખાસ નિમ્યા હતા. અને તે કુમારને ખર્ચ માટે દરમાસે રૂ ૨૦૦૦)ની રકમ ઠરાવી હતી. આ પ્રસંગે વડી સરકારે કાળુભા માટે કાઠિઆવાડ પોલીટીકલ એજન્ટ તરફ જે અંગ્રેજી ઠરાવ લખી મોકલ્યો હતો તેનો તરજુમો નીચે મુજબ છે –
“નામદાર જામસાહેબને દર્શાવવું જોઇએ કે નામદાર સરકારે ઘણીજ દીલગીરીની સાથે તેના કુંવરની માજી ફેજદારી, ન્યાયાધીશની બાબતની વર્તણુંક વિષે સાંભળ્યું છે. જે વર્તણુંકથી નગરમાં તથા નગર બહાર આવી ભારે ચેષ્ટા ઉત્પન્ન થઈ રહી હતી સેક્રેટરી ઓફ સ્ટે. તેની ગાદીના વારસ તરીકે કુંવર કાળુભાની પસંદગી કાયમ તથા માન્ય રાખતી વેળાએ તેણે હિંદુસ્તાનની સરકારને એવી રીતનું લખાણ કીધું હતું કે જે નામદાર જામસાહેબને રેશન કરવું
Page #376
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૩૫ જોઇએ તેણે સરકારને લખ્યું હતું કે તમારે પોલીટીકલ એજન્ટને કહીને જામસાહેબને પસંદ કરેલ વારસ બરાબર રીતે પોતાના કામને માટે લાયક તૈયાર થાય એવી તેને કેળવણું આપવી જોઇઍ અને વખતો વખત એ બાબત તેની (પોલીટીકલ એજન્ટની) પાસે રીપોર્ટ માગી અને લખવું જોઈએ” કુંવર કાળુભાની સાંપ્રત વર્તણુક ઉપરથી એવી સાબીતી મળે છે. કે કાળુભાને હજી સેક્રેટરી સાહેબે ધારેલી અને તેને ગેઠે એવી કેળવણુ મળેલી જ નથી. અને એ બાબતનું લખાણ સેક્રેટરી સાહેબને કરવાની અવશ્ય જરૂર જણાય છે.
ઉપર પ્રમાણેના ગુજરાતી તરજુમાથી જણાય છે. કે કાળુભાની વર્તણૂકથી નામદાર બ્રિટીશ સરકારને પણ ગુસે પ્રાપ્ત થયું હશે. અને તેથી જ તે નામદારે કુંવરને સુધારવા માટે પુના ખાતે મોકલેલા હતા.
કુમારશ્રી કાળુભા પુના ખાતે ગયા પછી તે તરફના વધુ અભાવથી કે બીજા કાંઇ કુદરતી સંયોગથી જામશ્રી વિભાજી સાહેબે કાળુભાને પોતાના વારસ તરીખે રદ કરવા મુંબઇ સરકારને દર્શાવ્યું. જે ઉપરથી મુંબઈ સરકારે પુનામાંથી કાળુભાને તમામ ખજાને સંભાળી લઇ તેઓને અહમદનગર ખાતે રાખ્યા હતા.
વિ. સં. ૧૯૩૪ ઇ. સ. ૧૮૭૭-૮૮ના રીપોર્ટમાં મુંબઈ સરકારે લખ્યું હતું કે “નવાનગરના પાટવિકુંવર ભીમસિંહજી જેને કાળુભાકહી કહે છે તેણે પોતાના કુટુંબને એટલી તો મહેનત આપી હતી કે તેને ગાદી વારસ તરીકેનો હક છીનવી લીધો હતો. અને તેને સરકારની દેખરેખ નીચે અહમદનગરમાં રાખવામાં આવ્યા છે.
ઉપર પ્રમાણે મુંબઈ સરકારે પોતાના રાજ્ય વહિવટના રિપોર્ટમાં પ્રદર્શિત કર્યું હતું. તેજ સાલમાં ૨૫મી જુનના રોજ નવાનગરમાં પોલિટીકલ એજન્ટ એકદમ આવી, કાળુભાના હજુરીયાઓની પકડાપકડી કરી હતી. અને તેમાંના કેટલાએકને હદપાર કર્યા હતા. અને કેટલાએકનો માત્ર દંડ કરી છોડી મુક્યા હતા.
વિ. સં. ૧૯૭૪ માં સને ૧૮૭૮ ના જાન્યુઆરિની ૨૮મી તારીખે મહારાજા જામશ્રી વિભાજી સાહેબ કે બીજા કુંવરને દત્તક લેવાના વિચારને માટે પડધરી મુકામે આ. કા. પો. એ. મી. પીલસાહેબની સંમતિ લેવાને પધાર્યા હતા. અને ત્યાંથી તે સંબંધી ગોઠવણે કરીને કેટલાક ગરીબ ગરાસીઆઓના બાળકપુત્રોને એકઠા કરીને તેમાંના કોઇને દત્તક લેવાનો વિચાર કર્યો હતો. પરંતુ તેમાંથી કેઇપણ પસંદ નહિં પડવાથી પાછા જામનગર પધાર્યા હતા.–ત્યારબાદ પોતાના નજીકના ભાયાત જજશ્રી જાલમસિંહજી વગેરે જેઓ નગરબહાર રીસામણે ગયા હતા તેઓશ્રીને ખાસ માણસે મોકલી જામનગરમાં બોલાવીને તેમના પુત્ર ઉમેદસિંહજીને દત્તક લીધા. અને નવાનગરમાં મોટો ઉત્સવ કર્યો ને તે કુમારશ્રીનું નામ રાયસિંહજી પાડયું, પરંતુ દૈવેચ્છાએ વિ. સં. ૧૯૩૫ માં તે કુમારશ્રી સ્વગે
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રીયદુવંશપ્રકાશ (प्रथम ) જતાં, તેઓશ્રીન (સાદરવાળા જાડેજાશ્રી જાલમસિંહજીનાં) કુમારશ્રી જીવણસિંહજીના નાના કુમાશ્રી રણજીતસિંહજી સાહેબને દત્તક લીધા અને વેદોક્ત રીતે તે દત્તવિધાન શ્રી દ્વારિકાપુરીઝ (જે જામનગરમાં ખંભાળીયાના નાકા બહાર છે, તેમાં કુશળ શાસ્ત્રીઓના હાથે યજ્ઞ કરાવી કર્યું હતું. અને એ દત્તક બ્રિટીશ સરકારે પણ કબુલ રાખ્યા હતા.–
વિ. સં. ૧૯૩૬ ના હાલારી અષાઢ વદ ૯ શનિવારે, જામશ્રી વિભાજી સાહેબે બેડીના નાકા આગળ એક વિશાળ બંગલે બંધાવી, તેનું નામ દિવાન બંગલે રાખ્યું. અને તેમાં પ્રથમ દિવાન નારાયણરાવ ખારકર રહ્યા. અને તે બંગલાના વાસ્તુમાં જામશ્રીને પધરાવ્યા. એ પ્રસંગનું કાવ્ય, રાજકવિ ભીમજીભાઇ બનાભાઇ રતનું રચી, તે સમયની કચેરીમાં બોલ્યા હતા જે નીચે પ્રમાણે છે –
॥ छंद भुजंगी ॥ शकं ओगणीसें छत्रीसें अषाढे, बदी नोमनें वार शनी समाढे ॥ नवानग्रमें वात देखी प्रसिद्धी, दीवाने भली जामने गोठ दीधी ॥१॥ बनाव्यो महा बंगलो तेज कारी, हूइ रुसनाइ नविनं हजारी ॥ नकी छाइ हेयां-अठं एक नीधी, दिवाने भली जामने गोठ दीधी ॥२॥ सीहांसन तेही समे हेम साजा, बिगजा महाराज विभेसराजा ॥ वधाव्या अति हेम कंजे विविधी, दिवाने भली जामने गोठ दीधी ॥३॥ अति उमदी आपीयां पंच वस्त्रं, धरी म्होर रुपां अगें एक सत्रं ॥ कंठो नंग जडीत्रते भेट कीधी, दिवाने भली जामने गोठ दीधी ॥४। गलीचा जरीतें बनावी कचेरी, नचे ताइफा राग तीखा उएरी ॥ बजे घोर म्रदंग तातागीडीधी, दिवाने भली जामने गोठ दीधी ॥५॥ बिलाती बजे नाद बाजां हजारो, हुवा लोक खुशी मळीत्यां हजारो॥ भमे आनंदे जेमही भांग पीधी, दिवाने भली जामने गोठ दीधी ॥६॥ हजारो दीवा हांडीओ फांनसोना, पताका धजा जुथ्थ तेमां निशाना ॥ छुटे दारुखांना-जुवेछे लखाधी, दिवाने भली जामने गोठ दीधी ॥७॥
એ દ્વારિકાપુરીમાં સહુન્નકળશ અભિષેક યજ્ઞ મમ મહારાજા જામી રણજીતસિંહજી સાહેબ બહાદુરે, પિતાના રજત મહોત્સવના શુભ પ્રસંગે તેજ સ્થળે કર્યો હતો. જેનું વર્ણન તેઓશ્રીની કારકીર્દીમાં આપવામાં આવ્યું છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (પંચદશી કળા) ૩૩૭ जीमाया सहने महा मिष्ट मेवा, कहा जाय नांही मुखे गुण केवा ॥ बना पाकने शाक अनेक विधी, दिवाने भली जामने गोठ दीधी ॥८॥ थरु जाम नारायणं हाथ थापी, एही बंगलो नाम दिवान आपी ॥ *कवि भिमजीएं भली काव्य कीधी, दिवाने भली जामने गोठ दीधी ॥९॥
વિ. સં. ૧૯૩૬ની આખરમાં દિવાન મી. નારાયણરાવ ખારકરે સ્વતંત્ર કારભારથી લખલુટ ખર્ચ કરવા માંડયું. તેમજ નોકરને ગ્યાયોગ્ય વિચાર કર્યા વગર મોટા પગારથી દાખલ કરી ખર્ચમાં વધારો કર્યો. તેમજ કોરી પાડવાની ટંકશાળ માટે નવા સંચાઓ પણ મંગાવ્યા. તેમજ ગએલા વર્ષોમાં દુષ્કાળ વગેરેના કારણથી રાજ્ય ઉપર કરજ વધી ગયું, એ ઉપરથી પાસવાનેની ખટપટથી જામશ્રી વિભાજી સાહેબને દિવાન સાથે કુસંપ વધે. જે સંબંધમાં નામદાર મુંબઈ સરકાર પિતાના સને ૧૮૮૦ના રિપોર્ટમાં લખે છે કે નવાનગરના જામસાહેબને દિવાનની સાથે બનતું નથી. અને તેનું પરિણામ એવું આવ્યું કે દિવાનને રાજીનામું આપવું પડયું છે. એથી કરી તમામ વહિવટ આવ્યવસ્થિત થયો છે. રાજ્યનું કરજ વધી ગયું છે. નોકરોના પગાર ચડી ગયા છે. xxxતિજોરી ખાલી છે. ખર્ચ ઘણે રેલમ છેલમ ને ઉડાઉ છે. ને વ્યવસ્થામાં દેખીતી ખામી છે. xxxઅને જેઇને ઘણે ખેદ થાય છે કે જનાનાની રાષ્ટ્ર રાજ્યને પૈસે સત્કર્મને બહાને દહેરાં તથા મજીદે બંધાવવામાં ખચે છે. સંગેમરમરની ખાણમાં કામ ચાલતું નથી. મેતી કાઢવાને ઇજારે દરબારના એક ખવાસને આપવામાં આવ્યું હતું, અને એ સુંદર રાજ્યનું દ્રવ્યબળ નિદ્રાવશ સ્થિતિમાં છે. અને ચાલાક દિવાનને તે ખીલવવા માટે અવકાશ કે પ્રસંગ આપવામાં આવતો નથી એવી ધાસ્તી રાખવામાં આવે છે કે જે આ મામલો જારી રહેશે તો નવાનગર પહેલા વર્ગનારાજય તરીકેની પોતાની યેગ્યતા ગુમાવશે.
ઉપર પ્રમાણે અંગ્રેજી લખાણને તરજુમો આપવામાં આવેલ છે. તેમજ બીજા વર્ષના રિપોર્ટમાં પણ (ઇ.સ. ૧૮૮૦ના રિપોર્ટમાં) નામદાર મુંબઈ સરકારે લખ્યું હતું કે “ગયાવર્ષના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નવાનગરના જામસાહેબ અને દિવાન વચ્ચે જે કંકાસ ચાલતું હતું, તે વધીને ખુલે અણબનાવ થયો છે. સને ૧૮૮૦ ના જુન માસમાં દિવાનને રાજીનામું આપવાની ફરજ પાડવાથી નામદાર જામસાહેબે કાઠીઆવાડના ડેપ્યુટિ મદદનીશ પો. એ. મી. મગનલાલ બાપુભાઇને દિવાન તરીકે પસંદ કીધા. આ સમયે તીજોરી ખાલી હતી. અને રાજ્યને કરજ ૨૧,૨૫૦૦૦ રૂપીઆનું હતું. એ જ વર્ષમાં મી. મગનલાલ રૂપીઆ ૨૭,૦૦૦નું દેવું ઓછું કરવામાં ફતેહમંદ નીવડ્યા હતા. x x x દિવાને ડહાપણ વાપરીને જંગલખાતાને રાજ્યના એંજીનિયરખાતાની દેખરેખ નીચે મુકાયું હતુ.
ઈ–કર્તાના–પિતા
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૩૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) મુંબઈ સરકારે ઉપર પ્રમાણે પોતાના બન્ને વર્ષના રિપોર્ટમાં રાજ્યના દેવાના સંબંધમાં તથા દિવાનના સંબંધમાં લખ્યું હતું પરંતુ જ્યારથી એ કુશળ દિવાન મગનલાલભાઈએ રાજ્યવહીવટની લગામ હાથમાં લીધી ત્યારથી દરેક સ્થળે જામનગરની ઇજત-આબરૂ વૃદ્ધિ પામી હતી.
વિ. સં. ૧૯૪૦ ના શ્રાવણ વદ ૧૨ ગુરૂવારે જામશ્રાવિભાજીની રખાયત (મુસલમાન) ઓરત જાનબાઇને પેટ પુત્ર જનમ્યો. તેનું નામ જશવંતસિંહજી પાડયું આ જન્મ પછી જામવિભાજી અને તેમના પાસવાનોને વિચાર તત્કાળ બદલાઈ ગયો. અને તેથી ગમે તે ભેગે નવા જન્મેલા કુંવરને ગાદીવારસ ઠરાવવા એમ સૌએ નકકી કર્યું. વિભાજી જન્મચરિત્રના કર્તા લખે છે કે જ્યારે કુમારશ્રી રણજીતસિંહજી સાહેબને દત્તક લીધા, તે વખતે એવી શરત કરી હતી કે “જે જામશ્રીને કેઇપણ હિંદુરાણુઓ પેટે પુત્ર પ્રાપ્તિ થાય તો આ દતકનો કશે હક રડે નહિં. અને માત્ર પેન્શાન તરીકે રાજ્યમાંથી અમુક રકમ મળ્યા કરે.
પરંતુ આ તે શરતથી ઉલટું થયું. મુસલમાન અને રખાયત રાણીને પેટે પુત્ર જન્મ થયે, છતાં તેને ગાદીના વારસ ઠરાવી. દત્તવિધાન રદ કરવા, દિવાન મગનલાલને મુંબઇ મોકલ્યા. ત્યાં જઈ અરજ ગુજારતાં નામદાર મુંબઇ સરકારે જામસાહેબની એ અઘટીત માગણું સ્વીકારી નહિં.
તેથી તેઓ પાછા આવ્યા. પરંતુ જામવિભાજીએ વઝીર રાઘવ જેઠાણ તથા દિવાન મગનલાલ બાપુભાઇ તથા વાડીઆસાહેબ મી. ફરામજી અને કરશનભાઇ વિગેરેને સિમલાખાતે વડી સરકાર આગળ મોકલી મુંબઇના ઠરાવ ઉપર અપીલ કરી છે ઉપરથી વડી સરકારે મુંબઈ સરકારનો ચુકાદો રદ કરી, અને નવા જન્મેલા કુંવરને સને ૧૮૮૪ના ઓકટોબર માસમાં ગાદીના વારસ તરીકે નિર્માણ કર્યા. તેથી કાઠિવાડ પો. એ. ને ઈગ્રેજી જા. નં. ર૬પ૦ તા ૬-૧૦-૮૪ની યાદી(જશાજીને યુવરાજ-પાટવી કુંવર ક્યની) મેળવીને તેઓ સો પાછા ફરતાં, જામશ્રી વિભાજી એ તેઓને કિંમતી બક્ષિસે આપી.–આવી રીતે વિ. સં. ૧૯૩૪માં કાળુભા પદભ્રષ્ટ થયા તે સહિત સં૧૯૪૦માં જશાજીના જન્મ સુધીમાં જામનગરની ગાદીના પાંચ વારસે ઇતિહાસમાં લખાયા (૧ કાળુભા સા. ૨ લખુભા સા ૩ ઉમેદસિંહજી ઉ રાયસિંહજી ૪ રણજીતસિંહજી સા. ૫ જશવતસિંહજી સા.) પરંતુ આખરે-- “ત્યમેવ જયતિ એ વાક્યાનુસાર થયું.
વિ. સં. ૧૯૪૧માં મુંબઈના નામદાર ગવર્નર સાહેબ રાજકેટ પધાર્યા, ત્યારે ત્યાં મેટે મેલાવો થતાં, મહારાજા જામસાહેબ પણ પધાર્યા હતા. એ વખતે મોરબી અને જામનગર વચ્ચે વૈમનસ્ય છે એવું ગવર્નર સાહેબને જણાતાં તેઓએ મોરબી ઠાકોરઠીને તથા જામશ્રીને બોલાવી તે બાબતનું સમાધાન કરી આપ્યું. અને તમામ તકરારે દુર કરી આપી એવા પ્રકારની સમજુતિ કરી આપી જે બન્નેએ મિત્રતાની મજબુત ગાંઠ બાંધવી, અને પ્રથમ મોરબી દરબારે જામ
Page #380
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ.
(પંચદશી કળા)
૩૯
સાહેમના પરણા તરીકે જામનગર પધારવું. અને તે પછી મહારાજા જામસાહેબે મેારબી પધારવું. તેથી મેારથી ઢાકારથી સરવાઘજીસાહેબ આસરે ૬૦૦ માણસેાથી જામનગર પધાર્યાં હતા. તેવખતે મહારાજા જામસાહેબે ઘણીજ આગતાસ્વાગતા કરી હતી. અને જડત્ર અલકારે આદી કિંમતી સિમપાવા આપ્યા હતા. બાદ ઠાકારશ્રી ઘણા ખુશી થઇ મારી પધાર્યાં હતા. ત્યારબાદ જામશ્રી વિભાજી સાહેબ પેાતાના ૭૦૦ માણસેાથી માખી પધાર્યાં હતા. એ વખતે જામશ્રીના માનાથે નામદાર ડાકાર સાહેબે આખું મારી શહેર શણગારી ઘણાજ ઉત્તમ સત્કારથી જામશ્રીનુંસ્વાગત કર્યુ” હતું. આમ પરસ્પર સ્નેહુ જોડી જામશ્રી પાછા જામનગર પધાર્યા.
વિ. સ’. ૧૯૯૧ નાચૈત્ર સુદ ૮ ને ગુરૂવારે જામશ્રીવિભાજી પેાતાના માતુશ્રી સાનીબાસાહેબનું ગયા શ્રાદ્ધ કરવાને સિદ્ધપુર પધારવા ૫૦૦ માણસસાથે લઇ રાજકોટ પધાર્યાં. આ વખતે રાજકેટમાં ધાડાની શરતના મેળાવડા હેાવાથી, કાઠીવાડના તમામ રાજામહારાજાએ પધાર્યાં હતા. એ વખતે જામશ્રી વિભાજીસાહેબના ધાડા શરતમાં જીત્યા, તેથી તમામ પ્રેક્ષકાએ જામસાહેબની જય' મેલાવી. તેમજ બીજા કેટલાક જોવાલાયક ખેલ હાવાથી જામશ્રી રાજર્કેટમાં સાત દિવસ રહ્યા અને ત્યાં સસાથે આનંદ ભગવી પેષ શુદી ૧૫ ને ગુરૂવારે સિધ્ધપુર તરફ રવાના થવા વઢવાણુ પધાર્યાં, ત્યાં . નામદાર ઠાકારસાહેબે પાતાના ખરા સઅધ જણાવી ઘણાં પ્રકારની મરદાસ કરી. ત્યાંથી સ્પેશ્યલ ટ્રેનમાં અમદાવાદ પધાર્યાં ત્યાં યૂરોપિયન અને દેશી અમલદારોએ તથા શેઠસાહુકારાએ ઘણું માન આપ્યું. અને સિંગની વાડીમાં ઉતારા કરી અમદાવાદમાં જોવાલાયક સ્થળા× જોઇ. ત્યાંથી સિધ્ધપુર પધાર્યાં, સિધ્ધપુર સ્ટેશને ગાયકવાડી સુષ્મા ગણપત સિતારામે પેાતાની સેનાહિત મુલાકાત લઇ ઘણાં માનપાન સાથે સુલેમાન બાગમાં ઉતારો કરાવ્યા. બીજે દહાડે જામશ્રીએ સરસ્વતીમાં સ્નાન કરી, દેહશુધ્ધિ પ્રાયશ્ચિત કરી, સ` શૃંગાર સહિત વસ્રાનું દાન આપી વેવિધિથી ગયા શ્રાદ્ધ કરી, હાટકેશ્વર મહાદેવ વિગેરે સ યાત્રાના સ્થળોએ દન કરી, અગણિત દાન અને બ્રહ્મભાજન કરાવી, દક્ષિણાએ આપી ભૂદેવાને સતુષ્ટ કર્યાં હતા.— ~: સરસ્વતી મહાત્મ્ય વિતઃ :—— कोटीक मनुष्य आय, मंजके सुस्वच्छ नीर । stat નિઃશં, મૂસાત ખાત કા कीधो तम हरबेकों, तमहर आयो केना पोन चक्र पर्यो, आकनके
તે વખતે રેલ્વે વઢવાણુસુધી આવી હતી. ×શાહ આલમના રાજો તથા કાંકરીયુ તળાવ વિગેરે.
રા
તુમે ॥
Page #381
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવશપ્રકાશ
afa जबरेश कहे, मोरीके चुर चुर करके, मिलात तेसो पद सुरमेन, ओर नाग पुरमेन । जेसो पद देत, सरस्वति सिद्धपुर में || સ યાત્રા સમાપ્ત થઈ કે, મુખાએ માળાદિ પ્રાચિન સ્થળે જોવા પધારવાની અરજ કરતાં, ત્યાં પધારી સર્વ સ્થળે જોઇ ઘણા ખુશી થયા, તે પછી સુબાએ, “ ગાયકવાડ સરકારે આપ નામદારનુ' અત્રેનું સ ખ આપવાના હુકમ ફરમાવ્યેા છે ” તેવું લખાણ વાંચી સભળાવ્યુ. તેથી મહારાજા જામસાહેબ સુખાના અતિ આગ્રહથી એક વખતની મિજમાની કબુલ કરી. તેથી સુષ્માએ અનેક પ્રકારની મનવાર કરી, સોને ભેાજન કરાવ્યું: સિદ્ધપુરમાં જામશ્રી ત્રણ દિવસ રહી, ચાથે દિવસે સ્પેશ્યલ ટ્રેનમાં બીરાજી, અમદાવાદ થઈ વઢવાણ પધાર્યાં. ત્યાંથી વાંકાનેર, મારી, રાજકેટ અને પડધરી વિગેરે સ્થળાની મુલાકાત લઇ, ઘણાજ સત્કારસહિત રાજધાનિમાં પાછા પધાર્યાં.
૨૪૦
महान
अघ
(પ્રથમ ખંડ)
मद ।
धुरमे ॥
વિ. સં. ૧૯૪૫ ના ફાગણ વદ ૧૨ સને ૧૮૮૯ તા. ૩૦ માર્ચના રોજ જામશ્રી વિભાજી પાતાના ૭૦૦ માણસા સાથે લઈ, મુંબઇની સહેલગાહે પધાર્યા. પહેલ' સુકામ પેતાના તાબાના મહાલ પડધરીમાં કરી, બીજે મુકામે રાજકોટ પધાર્યાં. ત્યાં તેઓશ્રીના સામે એક માઉ ઉપર હેન્કેકસાહેબ તથા ફીલ્સ્ટરસાહેબ અને કુમારશ્રી લાખાજી વિગેરે આવી મળ્યા. ત્યાંથી તારીખ ૩૦ એપ્રીલે રવાના થઇ વઢવાણ ઠાકેરની મુલાકાત લ, અમદાવાદ સ્ટેશને જેસગભાઇ આદી સાહુકારો ને મળી મુબઇ ઘાંટોડ સ્ટેશને પધાર્યાં. તે વખતે મુંબઇ સરકારે અને બીજા કેટલાક ધનાઢય ગૃહસ્થાએ જામસાહેબના માનાથે સ્ટેશન શણગારી, ઘણીજ ધામધુમથી સામૈયુ કર્યુ હતુ. જામશ્રાએ સુબઇમાં ૧૫-થી-૨૦ દિવસ રહી તમામ શહેર ફરી ફરીને જોયું. અને નામદાર ગવર્નર સાહેબ અને બીજા યુરેષિઅને અમલદારો તથા ગૃહસ્થ વેપારી અને વકીલ એરીસ્ટરો વિગેરેની મુલાકાતો લઇ, ઘણાંને પાતાની સદાની ઉદારતા પ્રમાણે શિરપાવ આપી, કેટલાક જાહેર ફંડામાં મદદ આપી હતી. તેમજ ત્યાંના નામાંકિત પુરૂષો, વિદ્વાના અને એડીટરોને મળ્યા. શાસ્ત્રીઓની સભાઓ કરી, સુપ્રસિદ્ધ પંડિત ભારતમાતડ ગઢુલાલજીને મળી, તેમના રાતવિધાની પ્રયોગ જોઇ, ઘણાંજ ખુશી થયા. અને તેઓને કેટલાક કિંમતી પેશાક અને મોટી રકમની નવાજેશ કરી, તેમજ ખોજા શાસ્ત્રીઓ તથા કવિ પડીતાના ચાગ્ય સત્કાર કર્યાં હતા. એ સિવાય મુ`બઈના દેવસ્થાનામાં, અને મહારાજોને ભેટ માકલી હતી. ત્યારપછી ગવનરસાહેબની વળતી મુલાકાત લઇ તા, ૧૪ મીએ સ્પેશ્યલ `નમાં બીરાજી વઢવાણ થઇ જામનગર પધાર્યાં હતા. આ પ્રસંગમાં અગ્રેસર રાઘવ જેઠાણી
Page #382
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૪૧ હતા. તેથી તેના ઉપર ઘણાં ખુશી થઈ તેને તથા બીજા ખાસ માણસોને કિંમતી પોશાકે આવ્યા હતા
વિ. સં. ૧૯૪૬ ના ચિત્રમાસમાં વજીર રાઘવ જેઠાણું એ રામબાગમાં પોતાના ખાનગી ખર્ચથી શિવવિનુનાં મંદીરે ચણાવી પ્રતિષ્ઠા કરી તે વખતે જામશ્રી વિભાજી સાહેબને ત્યાં દર્શનાર્થે પધરાવતાં બ્રાહ્મણને વેદ વિધીથી ભણતા જોઈ, જામશ્રીને અતિ આનંદ થયો અને બોલી ઊઠ્યાકે, આપણે પણ આવું કંઈ ધર્મકાર્ય કરીએ, એથી વજીર તથા દીવાનજીની સલાહથી ફરીને બીજી વખત મહારૂદ્ર યજ્ઞ કરવાની ત્યાંને ત્યાંજ આજ્ઞા આપી હતી તેથી વૈશાખ સુદ ૧૧ બુધવારના રોજ મહારૂદ્રનો આરંભ કર્યો. વેદમૂત જેવા બ્રાહ્મણને વરૂણીમાં વરાવી વેદોક્તરીતે મંડપ તથા કુંડ બાંધવાનું કામ શરૂ કરાવી દેશાંતરમાં કેત્રીઓ મોકલી રાજાએ, અમીરે, પંડીતો, ભાયાતો વિગેરેને બોલાવ્યા હતા, મંડપ તૈયાર થતાં તેમની શરૂઆત કરાવી અનેક વિદ્વાનો યથાવિધી વેદ વનિ અને સવાલક્ષ ચીતામણી તથા સહસ્ત્ર ચંડી કરવા લાગ્યા. તેમજ ભાગવત, રામાયણ, ગીતા, આદીકના અનેક પાઠ કરાવી, બ્રાહ્મણને વિવિધ પ્રકારનાં દરરોજ ભોજન કરાવવા લાગ્યા, તેમજ આવેલા રાજાઓ, અમીરે, અધિકારીઓ, ગામના ગૃહસ્થ, અને જનાનાની રાણુઓ, વિગેરેની પૂજાઓથી બ્રાહ્મણને મોટી રકમ દક્ષીણાની થવા લાગી. છેવટ સમાપ્તિને દીવસે મહાદક્ષીણના ખાબાઓ અને અનેક પ્રકારની પહેરામણુએ જામશ્રીએ આપી વિપ્રોને સંતુષ્ટ કર્યા, એ યામાં વિપ્રોની સંખ્યા ૬૫૦ની થઈ હતી. આ પ્રસંગે પધારેલા સવેને તેઓની યોગ્યતા પ્રમાણે સત્કાર કરી શીરાવો આપી મહા યજ્ઞની સમાપ્તિ કરી સાકરની ચોરાશી કરી, બ્રાહ્મ
ને રૂપીયાઓની દક્ષીણાઓ આપી તેઓને આશીર્વાદ લીધે હતો. તેમજ અનેક પ્રકારની ધાતુઓથી પોતાની તુલા કરી તેનું દાન આપ્યું હતું.
વિ. સં. ૧૯૪૬ માં જામશ્રી વિભાજીએ પોતાના કેટલાએક મહાલ-જે, કાઠીયાવાડમાં આવેલા આટકેટ, ભાડલા, સાણથળી, બરવાળા તથા કંડોરણાથી કાલાવડ વિગેરે મહાલોમાં ફરી પ્રજાના સુખદુઃખની વાતો સાંભળી તેઓ સર્વને ગ્ય ન્યાય આપી કેટલાએક ગામમાં ચોરાશી કરાવી જામનગર પધાર્યા હતા.
5 શ્રીવિષ્ણુ પ્રતિષ્ઠા ૯ વિ. સં. ૧૯૪૭ના શ્રાવણ વદ ૧ શુક્રવારે જામશ્રી વિભાજી સાહેબે જામનગરમાં ખંભાળીયાના દરવાજા બહાર અપાર દ્રવ્ય ખરચી સંવત-૧૯૩૦-૩૧ માં દીવાન ભગવાનજીના કારભારીમાં બનાવેલાં “દ્વારિકાપુરીમાં વણ દહેરાં એમાં શ્રી રણછોડજી આદી વિષ્ણમૂતિઓની યાદી ક્રિયા કરી પ્રતિષ્ઠા કરી હતી તથા પિતાનાં પિતાશ્રી જામશ્રી રણમલજી દ્વારિકા યાત્રાએ પધારેલ ત્યારે
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૧
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખંડ)
કરાવી
જામપરૂ વસાવી ત્યાં મંદિર ચણાવેલ તે પુરૂ થતાં પહેલા જામરણમલજી સ્વર્ગ જતાં પ્રતિષ્ઠા નહિ થવાથી ઉપરની તારીખેજ ત્યાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા હતી, આ અને ધર્મસ્થાનામાં ઠાકોરજી પધરાવી અનેક અલકારા પટરાણીઓનાં આભરણા વસ્રો અને બીજા અનેક સામાના સહીત મંદીર શ્રીકૃષ્ણાર્પણ કરી તેના કાયમના નેળખ માટે માટી રકમ વાર્ષીક આપવાનું ઠરાવી યાગ્ય બધારણ બાંધી આપ્યું હતુ..
વિ. સ. ૧૯૪૮ ચૈત્ર શુદ ૮ના રોજ વજીર રાઘવ જેઠાણીને જામસાહેબે નવાનગરમાંથી એકદમ જવાની રજા આપતાં તેઓ તુરત ધ્રોળ જઈ રહ્યા પાછળથી જામસાહેબે મી. વાડી બેરીસ્ટરને છમાસ માટે સ્પેશ્યલ ઓફીસર નીમી રાજ્યના ચાપડાએ વિગેરે તપાસાવ્યા હતા, તેમાં જેની કસુર જણાણી તેના યાગ્ય દડા કર્યાં હતાં. અને વજીર રાઘવ જેઠાણીનાં મકાના તથા રામબાગ વિગેરે સરકારે ખાલસા કરીને રાઘવ ખવાસ ઉપર કામ ચલાવવામાં આવ્યું હતુ. પરંતુ થોડા વખત ગયા પછી એ આર પાછે. ખેચી લીધા હતા.
વિ. સં. ૧૯૪૮ના ચૈત્રવા ૪ શુક્રવારે વજીરની જગ્યા રાઘવ ખવાસના કાકાભાઇ ખવાસ કરસન પુજાણીને માટી સભાભરીતે આપવામાં આવી હતી. વિ. સ’. ૧૯૪૮ ના ચપત્રવઃ ૧૧ ગુરૂવારના રાજ મારૂ ચારણ કિવ ભીમજી ભાઇ છનાભાઇ રતનુને પાનાના ચારણ જાણી (કાલાવડ તાલુકાનું) રાજવડ ગામ ખેરાતમાં આપી રાજ્યકવિ સ્થાપ્યા હતા.
×આ રાજવડ ગામ કવિરાજ ભીમજીભાઇના નાનાશ્રી ખાડ ખારેટ અપુત્ર ગુજરી જતાં જામશ્રીના દરખારથી ખાલસા થયું હતું, તેથી કવિરાજ ભીમજીભાઇ અને ગુજરનાર બારેટના ભાયાતા વચ્ચે જામનગર સરન્યાયાધીશ કામાં વારસાર્કસ લગભગ ૭ સાત વર્ષ ચાલી વટ કવિ ભીમજીભાઇને વારસા સટીકેટ કૈસના 2નું મળતાં તેના આધારે કિંવ ભીમજીભાઇએ હજુર કા'માં અરજી રજીકરી (જામીં વીભાજી સાહેબ દરરોજ સવારમાં દરબારગઢમાં પધારતા અને ત્યાં દીવાન સાહેબ બક્ષીમા ત દરેક તુમારાનું વંચાણુ કરાવતા અને જામશ્રી જે હુકમ ક્રમાવે તે ત્યાંજ લખાતા અને તેમાં જામશ્રી ‘વાંચ્યા” એવા હસ્તાક્ષરા કરતાં હતા) સવારે વંચાણુ થતાં કવિની અરજી બક્ષીએ વાંચી તે વખતે કવિનીં પણ ત્યાં હાજરી હાવાથી જામશ્રી વીભાજી સાહેબ હજુર કવિએ નીચેના કાવ્યા એલી અરજ ગુજારી જે— (વય—વિત)—પુરીય, મીવ મંદાર, રાન વાર
बुरीय, भीख भंडार, पंच पतियार પુરીય, મીવ . મંદાર, દોષર્દૂ પુરીય, મીલ મંદાર, ત્તે સવાર हिंद वांण हुकीतो गाय है; मुसलमान रणमाल नंद विभेश सुन, भीख भंडार
કોજાવે || नशावे ॥
મંગાવે ।।
નમાવે । सुंबर मरे ॥ कैसें भरे ॥ १ ॥
Page #384
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૪૩ વિ. સં. ૧૯૪૮ માં જામશ્રી વિભાજી પોતાની જુની રાજધાનીના ખંભાલીઆ શહેરમાં પધારી ત્યાંના મહાજન અને મુસલમાન વચ્ચેને “ખામનાથ મહાદેવ અને તે પાસેની પીરની જગ્યાનો કજીએ લાંબી મુદતથી ચાલતો હતો. અને જેથી મહાજનો રીસાયા હતા. તેથી તેઓને મનાવી, તે તકરારનું સમાધાન કરી, અને ખામનાથ મહાદેવની જગ્યાને ફરતો વરડો રાજ્યખર્ચે કરાવી આપી બંને કેમેને સંપસલાહથી વર્તવા કાયમની સુલેહ કરાવી આપી હતી.
नलीय भीख भंडार, मानधाता महीपती ।. नलीय भीख भंडार, पांडवकुल छत्रपती॥ नलीय भीख भंडार, जोद्ध दशरथके जाये ॥ नलीय भीख भंडार, करण बलीराय कहाये ॥ भूपती कोइ लेवे नहीं, मुसलमान हींदु डरे ॥ रणमालनंद विभेश मुंण, भिख भंडार कैसे भरे ॥
(વિત)–જે. સી. પા. સા. અદાર વિમાની સુના,
कवि भीम कहे गाथा महा नीती मनकी ॥ चारनका गामहं को दाम नहीं लेनो चहीयें. आपके अमीर हुंकी देसो रीती अगकी ॥ दइ धेनुं दान छतां भूप गीरगर भयो, आपके वडीलें तार्यो कथा यह जगकी ॥ दशमको सुंध ध्याय पांसठ मोसमें पेखी.
નાથનો ચોર રર રસથા રાના “ ત્રા” શી (બી. ભા. ના દશમ સ્કંધમાં ૬૫ ના અધ્યાયમાં નગરાજાની કથા છે. કે દરરોજ દાનમાં અપાતી ગાય ભૂલમાં પાછી લેવાણી તેથી ક્રચલાને (કાકડાનો) અવતાર આવ્યો હતો ને જેનો શ્રીક્રષ્ણ પરમાત્માએ ઉધ્ધાર કર્યો હતો, તો દીધેલ દાને પાછું ન લેવાય) વિગેરે ઉપરની મતલબનાં કાવ્યો જામશ્રીએ સાંભળી હુકમ ફરમાવ્યું કે “કવિને એ ગામ વારસા હકથી નહીં પણ ચારણ જાણું ખેરાત તરીકે પાછું આપું છું” ઉપરના ફરમાન અનુસાર દીવાન મગનલાલ બાપુભાઈએ કવિની અરજી નીચે કાલાવડના વહીવટદાર ઉપર ગામને કબજે સેંપી આપવા હુકમ લખી આપ્યો અને જામગ્રીએ તેમાં “વઓ” એવા હસ્તાક્ષર કરી આપતાં હ. તુ. નાં. ૧૨૩૮ તા. ૪-૪-૧૮૯૨ થી નોંઘાવી કવિને કીંમતી પોશાક સાથે એ પત્ર આપી તે દિવસથી રાજ્યકવિ સ્થાપ્યા હતા. (એ કવિરાજ ભીમજીભાઈ તે આ ઇતિહાસ કર્તાના પિતા થાય.)
Page #385
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) કિજામશ્રીવિભાજીની દીનચર્યા તથા પ્રકૃતિ પરીચય
જામથી વિભાજી સાહેબ હંમેશાં પ્રભાતમાં વહેલા ત્રણ બજાને સુમારે ઉઠતા, જંગલ જઈ આવી દાતણ કરી હાઈ માળા ફેરવતા (કઈ વખત શિવપૂજન જાતે કરતા) અને તે પછી એક પદમાં પાંચ વાસણ તેમાં સીધે, તથા કેરી ૧) એક તથા ધોતીઉં ૧) એક વગેરે પરદેશી બ્રાહ્મણને ઘીમાં મે જોઈ દાન આપતા તે પછી પાંચ વાગતાં ગાડીમાં બીરાજી બે ત્રણ ગાઉ સુધી ફરવા જતા જંગલમાં સડકને કિનારે ખેડુતોનાં બાળકે હાથમાં બાજરીયાં (પેક પડાય તેવાં બાજરાનાં ડુંડાં) તો કોઇના હાથમાં ચીભડાં, કે શેરડી, કઈ મગની શીંગુ, કેઈ ઝીંઝરાં, વગેરે. મહતુ પ્રમાણેની ચીજે લઈ રાહ જતાં રસ્તામાં ઉભાં રહેતાં, તેને જામશ્રી ગાડીમાંથી દૂરથી જોતાં જ પોતાના દયાળુ અને બાળક પ્રત્યેના વાત્સલ્ય પ્રેમ ઉતાવળથી કેચમીનને કહેતા કે– એ. એ. એ. ધીરી હાંક જે ધીરી હાંક જે એવા હાલભર્યો શબ્દો બોલી બાળક નજીક આવતાં ગાડી ઉભી રખાવતા. ત્યાં તુરતજ બાળકો ગાડીને ઘેરી લેતાં. અને કઈ તો ઉપર ચડી, હાથમાંની વસ્તુઓ ખુદ હજુશ્રીને હથોહથ આપતાં, જામશ્રી હસતે મુખે દરેકની ભેટ લઈને તેઓના પ્રારબ્ધ મુજબ કેઇને બે કોરી કાઇને ચાર કેરી પાંચ કેરી કેથળીમાંથી લઈ અને આપતા ઉપરની રીતે પ્રભાતની હવા લઈ ત્યાંથી પરબારા દરબારગઢમાં પધારતા તે વખતે બજારમાં ઘણાજ પ્રેમી શહેરીએ દર્શનની અભિલાષાએ બેસતા ને જામશ્રાના દશ કરી પછી અનાજ લેતા, એવા પણ કેઈલાએકને વ્રત હતાં. બજારમાં જામશ્રી ગાડી ઘણુંજ ધીમી હંકાવતા અને દરેકની સલામો ઝીલતા બરબર આઠ બજે દરબારગઢમાં પધારતા તે વખતે તમામ અધિકારીએ અમીરે ગૃહસ્થો અને વેપારીઓ કે જેઓને રાજ્યની સાથે સીધો સંબંધ હોય તેઓ સર્વ ત્યાં હાજર રહેતા, તે વખતે રાજ્યના તમામ કામોનો દિવાનસાહેબ અને ૪ બક્ષી વંચાણ કરી ખુલાશે પુછતા તેમજ ત્યાં હાજર રહેલા અરજદારની તથા બીજા પરચુરણ કામોની અરજે પણ ત્યાં જ સાંભળી ત્યાંજ તેનો નીકાલ આપતા અને ત્યાં વંચાણમાં આવેલા તુમારોના હાંસીયામાં “વાંએવા હસ્તાક્ષર ખુદ પોતે કરતા તેમજ જામદારખાનાની ચીઠીઓ અને લખાણમાં સહીઓ કરી પછી જનાનખાનામાં રાણુઓના અધિકાર પ્રમાણે ખાલસા વડારણે અને નાજરો
* બાદશાહી વખતમાં બાદશાહ પાસે એક નાગર ગ્રહસ્થ કાયમ લેખ પત્રો. બક્ષીસ પ. વગેરેના મુસદ્દાઓ લખી વંચાવી તે ફરમાન બહાર પાડતા. તેથી બાદશાહે તેઓને કાયમના માટે તે ઈલકાબ સાથે સારી જાગીર બક્ષી હતી. મુગલાઈ વખતમાં દરેક બાદશાહી ફરમાનો બક્ષીના હાથથીજ બહાર પડતાં ત્યારથી એ કુટુંબની ઓડક “બક્ષી” તરીખેની પ્રસિદ્ધ . થઈ હતી. જામવીએ પણ તે બાદશાહી પ્રબંધ ચાલુ રાખ્યો હતો.
Page #386
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ. (૫‘ચઢશી કળા) ૩૪૫
સહીત પધારી ત્યાં સ` રાણીઓની મુલાકાત લઇ તેઓની અરજો સાંભળી મહાર આવી. રાણીઆએ કરેલી અરજોના કામકાજની ભલામણ, દીવાન સાહેબને (રાણીઓના કામદારો રૂબરૂ)કરી. કાને ત્યાં શુભ અશુભ પ્રસંગમાં પાશાકા આપવા તથા કાઇને ત્યાં ઇમારત સંબધી તકરારો ના નીકાલ કરવા દીવાન અને તે સંબધાના પચાને સાથે લઈ ત્યાં પધારતા ત્યાં સ્થાનીક જગ્યા તપાસી તેના છાપાં લેખથી વાકેફ થઇ, પચા વગેરેના મત લઇ, પછી પાતે ત્યાંજ તેના ફૈસલા સભળાવતા, તે પછી અગલે પધારી લગભગ ની મજા પછી તુરતજ ભેાજન કરતા. એ વખતે લાગતા વળગતાને ત્યાં (જ્યાં ખર્ચ કે જમણ હેાય ત્યાં) થી પીરસણાના થાળેા હાજર રહેતા તેમજ વીવીધ પ્રકારના સ્વાદીષ્ટ ભેાજનમાં પણ પાતાને ખીચડી દહી” વધારે પ્રીય હતાં, ભાજન કર્યા પછી જરા ટેલતા અને તે પછી થાડા વખત કોઇ દીવસ આરામ કરતા. નહી'તર સેતરંજ કે ચાપાટ ખેલતા અથવા તેા તળાવમાં વહાણની સેલ કે વીવીધ પ્રકારના તમાસાઓ જોતા, તે પછી શા—૨ કલાક પુરાણાદિક શાસ્ત્રાની કથા સાંભળતા, એકથા ખરેખર ૧૨ મજે પુર્ણ થી, ૧૨ થી બે વાગ્યા સુધી હુંમેશાં આવતા અમીર ઉમરા હાજર રહેતા કાઇ નવા માલ લઇ આવેલાના માલ જોઇ ખરીદતા, તેમજ ક્રાઇ નવા આવેલા માણસની મુલાકાત લેતા. દેશી વિદેશી કવિ, પડિતા, અને ગવૈયાઓ આવતા. તેને મળી તેનાં કાવ્યા, સાંભળી તેમના યાગ્ય સત્કાર કરતા. તે પછી ચાર બન્યા પછી પાછા ગાડીમાં બીરાજી ફરવા પધારતા. રોઝીના બીડમાં રહેતા. આરમ, મકરાણીએ ઘાંસમાં સંતાતા તેને પાતે ગેતી લેતા. અને પેાતે સંતાતા તેને કોઇ ગાતતું ત્યારે તેને ઇનામેા આપતા આમ સખાએ સાથે આનંદ કરી. સહેરમાં થઇ દરબારગઢમાં પધારતા. ત્યાં ઘેાડા વખત જનાનામાં રોકાઇ મહાર આવી દીવાન સાથે રાજ્ય પ્રકરણની વાતચીત કરી. ખગલે પધારતા ત્યારે છ જ્યાના ટાઈમ થતાં નીયમસર દારૂ આરોગતા થોડા વખત ત્યાં રંગ રાગ સાંભળી પછી ભાજન કરતા. અને આઠથી નવ મજ્યા સુધીમાં પાઢતા. આ પ્રમાણે દરરાજ નીયમસર વત્તા
જામશ્રી વિભાજી સ્વભાવે ઘણાજ ભેાળા, હસમુખા, પ્રમાણીક, મીલનસાર અને ઉદાર તેમજ સાદા રાજવી હતા, તેઓશ્રી શરીરે કદાવર અને મજબુત બાંધાના તેમજ અજાન માહુ હતા. ( ગાઠણ સુધી હાથ લાંખા હતા.) તેએ નામદારશ્રીને હેાકાનું કે, અફીણનું કે, એવુ બીજું એકે વ્યસન ન હતું. માત્ર સાંજના છ વાગ્યે નીયમસર દારૂ પીતા ને તે પછી તેઓશ્રી કાંય પણ બહાર ન પધારતા તેમજ તે પીણું પીધા પછી કદ કામ કે હુકમ ન ફરમાવતા. એટલે તે સમયમાં થયેલા હુકમેાના અમલ ન કરવા દીવાનજીને ખાસ પાતેજ સુચના આપેલી હતી, જેથી સ હજુરી. પાસવાના તે સમયના હુકમના અમલ યુક્તિથી ન કરતા,
જામશ્રી વીભાજી પાતાની પ્રજાને અદ્દલન્યાય મળે એવી કાયમના માટે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) ખાસ ખંત રાખતા તેમજ સર્વ પ્રજાને દર્શાવેલ કે “જે કઈ માણસને મારી પાસે ફરીયાદ કરવા આવવું હોય. તેણે સુખેથી આવવું” તેથી જે અરજદારો હજુરમાં અરજે જતા તેને ત્યાંજ છનસાફ જાતે તપાસ કરીને આપતા,
જામશ્રી પોતાના સર્વ કુટુંબ અને જનાના સહીત આનંદ કરવા પોતાના નજીકના પ્રદેસ જેવાકે, આમરણ, જોડીયા, બાલંભા કાલાવડ વગેરે મહાલેમાં પધા
તા. ત્યાં અમુક દહાડા કેપ રાખી સર્વ વસ્તીની સંભાળ લેતા તેમજ કન્યાશાળા અને સ્કુલની વિઝીટ કરતા. બાળાઓને ઇનામો આપતા અને બ્રાહ્મણની ચેરાસીઓ કરતા લાડુઓ પીરસાતી વખતે પિતે ત્યાં જાતે પધારી આગ્રહ કરી ભુદેવિને એક લાડુ ખાય તો એક કરી વધુ દક્ષીણુમાં આપવાની શરતે બહુજ જમાડી તૃપ્ત કરતા, તે વખતના બ્રાહ્મણના થતા કલાહલને લેકેની ગજેનાથી પોતે ઘણાજ ખુશી થતા એ મુસાફરીમાં બ્રાહ્મણ, ચારણ, ફકીર, અત્તીત, વગેરે જે કોઈ મળી આશીર્વચન આપતા તેને યોગ્ય સત્કાર કરતા એટલું જ નહીં પણ પુજ્ય બુદ્ધિથી તેઓનું સનમાન કરતા-ધર્માદાખેરાતી-જમીનનું પાણું પણ તેઓ ન પીતા, જમાનામાં ગામની પ્રજાની સ્ત્રી રાસડા લેવા જતી તેઓને ખોબા ભરી સાકરે અને સેપારીએ રાણીસાહેબે તરફથી મળતી, કેટલાકને રોકડ ઇનામો પણ આપતા એ પ્રમાણે મહાલો ફરી પિતાની પ્રજાની સુખ દુઃખની વાતો સાંભળી, લાખોકરીઓનું ખર્ચ કરી રાજ્યકુટુંબને ખુશી કરી પાછા જામનગર પધરતા
જામશ્રી વિભાજી ગાયનના બહુજ સખીન હતા તેથી કરી ગવૈયાઓનાં મોટા ટેળાઓ તેઓ નામદાર સનમુખ સદાયે હાજર રહેતાં, જામશ્રી મોજ આપવામાં ઘણુજ ઉદાર હતા. તેથી ઘણે દુરથી તેઓશ્રીની ઉદારતા સાંભળી કેટલાક કારીગરો નવાનવા પ્રકારની ચીજો લઈ ભેટ આપવાને આવતા તેઓની તે ભેટ લઇ તેને યોગ્ય સત્કાર થતાં તેઓ સવ ખુશી થઇ દેશમાં જતા.
એક સમયની મુસાફરીમાં કાલાવડથી કંડોરણું પધારતાં રસ્તામાં પોતાને નરશ લાગી રસ્તો નદીને કિનારે ચાલતો હોવાથી હજુરીએ તે તાજું પાણી લાવી આપ્યું દરમીયાન તે નદીને સામે કાંઠે દેખાતું નાનું ગામ પિતે જોયું. અને (કુદરતે પિતાની ટેક જાળવવા એ પ્રણ કરી) તેનું નામ શું તે કોનું છે? વગેરે પ્રશ્નો પિતે કરતાં તે નદીના કિનારા ઉપર કાલાવડના રહીશ મેમણ નુરમામદ અબલાણી ત્યાં હાજર હોવાથી તેણે તે ગામ “ચારણ”નું છે, અને તેનું નામ “રાજવડ” છે, એમ જણાવ્યું તેથી જામશ્રીએ તે ખેરાતી ગામની હદમાંથી લાવેલું જળ સીરાઈમાંથી ઢળાવી નંખાવ્યું અને ઉતાવળે શબ્દ કહેવા લાગ્યા કે, જો જે, જે ઇશ્વરે સારું કર્યું કે મેં પુછયું. નકર ભુલમાં તે પાણી પીવાઈ જાત-પીવાઈ જાત એ—એ લેઈ પીધા બરાબર છે. પછી વેલ ચલાવી એક ગાઉ દૂર જઈ તે ગામને સીમાડો મેલ્યા પછી પાણુ મંગાવી જળ પીધું. ઉપરની વાત મને તે મેમણ પ્રવચ્ચે કહી હતી. આવા કર્ણના જેવા દાનેશ્વરી પ્રાતઃ સ્મર્ણયરાજા ચારણની ખેરાતને કેટલું માન આપતા તેનો આ એકજ દાખલે બસ છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
જામનગરના તિહાસ.
(પંચદશી કળા)
૩૪૭
જામશ્રીને મલ્લયુધ્ધ જોવાના શાખ ઘણાજ હતા તેથી તેઓશ્રી મલેાને મેાઢા પગારથી રાખતા અને અઠવાડીઆમાં બે વખત તેઓની કુસ્તી જોતા અને જીતનારને શીરપાવ અને ત્રોડા આદી ઘરેણાંઆનાં ઇનામેા આપતા.
જામશ્રી વીભાજી આંબાની (કેરીઓની) માસમમાં કેરીએ અને જે જે ઋતુમાં જે નવીન ફળે. આવતાં તે તથા દિવાળીના દિવસેામાં ફટાકીની પેટીઓ અને રમકડાં તેમજ શેરડીએ દરેક સાલામાં જામનગરનાં તમામ છેકરાંઓને વહેંચી આપતા એટલુ જ નહી પણ શહેરના તમામ બ્રાહ્મણાની ચારાસી તથા ભડારાએ પણ વખતા વખત કરાવતા, અને સંક્રાંતિ તથા સામવતી અમાસને દિવસે કારી એક અને તલના મેટા લાડુ બ્રાહ્મણા તથા છેકરાંઓને આપી તેઓના આશીર્વાદ લેતા હતા.
જામશ્રી વીભાઈને પેાતાની હુજુરમાં રહેતાં સઘળા માણસાને પાતા જેવા અન્યા મનાવ્યા રાખવાની ખાસ ટેવ વખાણવા લાયક હતી. તેઓશ્રી પાતાના માણસને દરરોજ નવીનવાઇની ચીજો પેશાકા વગેરે: ખુબ આપતા, તેમજ ખાસ મહેરબાનીના માણસાને સાનાના જડાઉત્રોડા, જમૈયા, તરવારની મુઠા, મેાવટાઓ, ખાળીઓ, મેાનાર, છરીના હાથાઓ, હુમેલા, માતીની માળાઓ, કઠાઓ, અને પેાતાની છબીવાળી જડાઉ ફુગટુગી વગેરે બક્ષીસ આપતા, તેમજ ધાડાગાડી, સીગ્રામેા, :ધાડાઓ, ખાંટા તેા છેક પાતાના પઢાવાળાઓને પણ આપતા. અને તેઓના પટાઓ પણ સેાના રૂપાનાજ હતા. વળી મુસદ્દીઓને પણ ભેઠમાં આંધવાની ઢાતા, ( કલમદાન; ખડીએ, રજીયુ, ગુંદી, અને જળપાત્ર વગેરે. ) રૂપાની બનાવી પેાશાક આપી બધાવતા. અને દરજા પ્રમાણે ગાડી, ઘેાડા, વાહુના પણ તેઓને આપતા, તેમજ નવીનવાઇની ચીજોની હું ચણીમાં તેઓનેા તથા રાજ્યવગી સઘળા માણસાના દરજ્જાવાર ભાગ પેાતાને હાથે પાડી તેઓને ધેર માકલાવી આપવાના રીવાજ ઘણાજ સ્તુતિપાત્ર હતા, એટલુંજ નહી. પણ કાઠીઆવાડના ઘણાખરા રજવાડાઓમાં તેમજ લાગતા વળગતા ગૃહસ્થામાં મહારગામ પણ કેટલીક કીમતી નવીન ચીજોની ભેટા, દર વરસે મેાકલાવતા, વિભાજી જીવન ચરીત્રના કર્તા લખે છે કે,જામશ્રી વિભાજી ઉઠ્ઠારતામાં તેા આડા આંકજ હતા.” તેઓનું લખવુ અક્ષરે અક્ષર ખરૂ જ છે કેમ કે, એ પ્રાતઃસ્મરણીય રાજવી ઉદારતાના ઉદ્દધીજ હતા, તેએ નામદાર અનેક ગ્રંથકારો કવિએ અને વિદ્વાન પુરૂષાને મેટી બક્ષીસ આપી. અનેક પ્રકારનાં ધર્મકાર્યાં અને પ્રજાહિતામાં લાખા રૂપી વાપરી અમરકીર્તિ મેળવી ગયા છે, સરસ્વતિના કાર્ય ક્ષેત્રમાં પણ તેઓ નામદારે ઘણુંજ ઉત્તેજન આપેલ છે. વિ. સ. ૧૯૨૭ (સને ૧૮૭૧)માં રાજકોટમાં જ્યારે રાજકુમાર કોલેજ ચલાવવાનું કરનલ અન્ડરસને” ફંડ ઉભું કર્યુ. ત્યારે પ્રથમજ જામશ્રી વિભાજી સાહેબે તે ફંડમાં રૂા. ૨૫૦ની મેાટી રકમ બક્ષીસ આપી હતી, તેમજ ખીજાવ માં (સ. ૧૯૨૮માં) ઇસ્ટ ઈન્ડીયા એસેાસીએશનને
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૪૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) વીશ વર્ષ એકંદર રૂ. ૧૫૦૦૦નું વ્યાજ થાય. તેટલી રકમ તેઓ સાહેબે તેમાં ભરી હતી, તેમજ મુંબઇની યુનીવરસીટીમાં જામશ્રી વિભાજી”ના નામથી એક ઈનામ દર વર્ષે આપવાનું ચાલુ કર્યું હતું. તે સિવાય કેટલાક વિદ્યાથીએને સ્કોલરશીપ કરી આપી હતી, અને કાઠીઆવાડ તથા બીજે જે જે સ્થળે પધારતા ત્યાં વિદ્યાથીઓના મેળાવડાઓ કરી તેઓને કપડાં, ચોપડીઓ વગેરેનાં ઇનામો આપી તેઓને ઉત્સાહી બનાવતા એ પ્રમાણે વિદ્યાથીઓ તથા ગરીબ મનુષ્ય અને નિરાધાર વગેરેના ફંડ ફાળાએ જ્યારે પિતા આગળ આવતા ત્યારે ત્યારે ઉદારદીલથી તેમાં યોગ્ય રકમ ભરાવતા
જામશ્રી વિભાજીએ પોતાના રાજ્યમાં નવાનગરથી રાજકેટ સુધી ધ્રોળથી જોડીયા સુધી નવાનગરથી બેડી તથા રેઝી સુધી ખંભાળીયેથી સલાયા બંદર સુધી પાકી સડકે બંધાવી બાજુમાં ઝાડો રોપાવ્યાં હતાં, તે સીવાય બેડી, જોડીયા, સલાયા અને ગુરગઢના કુરજાઓ અને દીવાદાંડીઓ પણ બંધાવ્યાં હતા, તેમજ નવાનગર, રેઝી, બેડી અને બાલાચડી એ ચાર સ્થળે હવા ખાવાના મોટા બંગલાએ બંધાવ્યા હતા, તેમજ પોતાના મહાલમાં પણ સુંદર દેવાલયે, જળાશયો, ધર્મશાળાઓ, સદાવ્રતો અને વિદ્યાશાળાઓ બંધાવી આપેલ હતાં, અને રાજકેટમાં સાર્વજનીક પુસ્તકાલય અને સદરનો પુલ વગેરે બાંધકામોમાં મોટો ફાળો આપી, રાજકેટમાં કહેવાતું “જામનગરનું ટાવર ચણાવી આપી, તેમાં વીલાયતથી ઘડીઆલ રૂા. ૪૦૦૦નું મંગાવી તેમાં નંખાવી આપી, પબ્લીક માટે ખુલ્લું મુક્યું હતું. જે હાલ પણ તેજ સ્થિતીમાં મેજુદ છે. (તે જામસાહેબના ટાવરના નામે ઓળખાય છે.) 1 જામશ્રા વિભાજસાહેબ પરણાગતના કામમાં સારાએ કાઠીઆવાડમાં એકક નૃપત્તિ ગણાતા હતા. પિતાના રાજ્યમાં જે કોઈ યોગ્ય મીજમાન આવે તેની બરદાસ કરવા દરેક મહાલમાં ખાસ હજુર હુકમ હતા, અને જામનગરમાં આવતા. મીજમાનની આગતા સ્વાગતા પોતેજ બહુ સારી રીતે કરતા. અને જે માણસેને તેઓ નામદારની સાથે એક વાર પણ મુલાકાત થયેલ હશે તેણે જામસાહેબની સભ્યતા, સરલતા, સંભાવના, વિવેક, નીરાભીમાનીપણું, તેમજ તેઓશ્રી મીજમાનેને જે સત્કાર સહીત માન અને આવકાર આપના, તે દરેકની તેમના પર ઘણુજ સારી અસર થયા વગર રહેતી નહિં અને આવનાર મીજમાન એ આતીથ્યને જીંદગી સુધી વિસરત નહીં એવું જબરું આત્તિથ્ય
તેઓશ્રીનું હત.
ઉપર મુજબ જામશ્રી વિભાજી સાહેબ ૬૯ના વર્ષની શરૂવાતમાં સંવત ૧૯૫૧ના વૈશાખ સુદ ૪ રવિવારે ૪૩ વર્ષ રાજ્ય ભેગવી સાંજના પાંચ બજ્યાને સુમારે દરબારગઢમાં આવેલા પોતાના રાજ્યમહેલમાં આ ક્ષણભંગુર દેહને ત્યાગ કરી દેવલોકને પામ્યા હતા. (જામશ્રીનો જન્મદિવસ વૈશાખ સુદ ૪ો હતો અને અવસાન પણ તેજ માસની તેજ તિથિએ થયું હતું.)
Page #390
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ (પંચદશીકળા) ૩૪૯ જામશ્રી વિભાજીના અવશાનથી શહેરમાં આઠ દહાડાની હડતાલ પાડી પ્રજાએ શેકની લાગણું જાહેર કરવા એક ગંજાવર સભા શેઠ ટહેમુલજી માહીઆરજી ના પ્રમુખપણ તળે ભરી હતી. તે સભામાં “ સર વિભાજી સ્મારક ફંડ ખેલવામાં આવતાં તે ફડમાં રૂા. ૧૪૧૦૪ અને કેરી ૯૩૪૬પ ની કુલ રકમ જમા થઈ હતી જામશ્રી વિભાજી સાહેબના સ્વર્ગવાસ પછી દીવાનશ્રી મગનલાલ બાપુભાઇએ ચાર માસ સુધી સ્વતંત્ર રાજ્ય કારોબાર ચલાવ્યો હતો, તે પછી રાજ્યની લગામ એડમીનીસ્ટ્રેટર સાહેબ મે. ડબલ્યુ. પી, કેનેડી સાહેબે જુલાઈ માસની ૩૧મી તારીખે સંભાળી હતી અને મગનલાલ બાપુભાઇ દીવાન તરીકે રહ્યા હતા અને તા. ૬-૧-૧૮૯૬ ના રોજ નામદાર બ્રીટીશ સરકારની તથા મહારાજા જામશ્રીની લાંબી મૂદત સુધીની નેક નિષ્ઠા અને પ્રમાણુકપણે નેકરી કરતાં યોગ્ય નિશન મળતાં તેઓ પોતાના વતનમાં (ભાવનગર) ગયા હતા. રાજકોટથી જામનગર સુધીની રેલ્વે લાઇન પણું એજ અરશામાં ખુલી હતી, ઉપરના એડમીનીટના સમયમાં જામનગરની ભાગ્યશાળી પ્રજાને એક અણમુલા રત્નની પ્રાપ્તિ થઈ, તે એ કે ખાન બહાદુર શેઠ મહેરવાનજી પેસ્તનજી બી. એ, એલ, એલ, બી, સાહેબે તે અમલદરમ્યાન જામનગરના ચીફ જ્યુડીશ્યલ ઓફીસરના માનવંતા પેદા ઉપર જામનગરની પ્રજાને અદલ ન્યાય આ૫ આરંભ્યો. વિ. સં. ૧૯૫૯થી ૧૯૬૨ સુધી જામશ્રી જશાજી (બીજા)ના રાજ્ય અમલમાં ખાન બહાદૂર શેઠ મહેરબાનજી નવાનગર સ્ટેટના દીવાન થયા જામશ્રી જશાજીને ટાઇફ્રેડ તાવ લાગુ થતાં તેઓ વિ. સં. ૧૯૬રના શ્રાવણ વદી ૧૦ મીના રોજ
સ્વર્ગે ગયા. તે પછી લગભગ છ સાત માસ (જામશ્રી રણજીતસિંહજી સાહેબ ગાદીએ બીરાજતાં) સુધી નવાનગર સ્ટેટને સ્વતંત્ર રાજ્ય કારોબાર આપણું પ્રજાપ્રિય ખાન બહાદુર દીવાનજી સાહેબે સ્વતંત્ર રીતે ચલાવ્યો હતો. આજે લગ ભગ બે વીશીઓથી એ અનુભવી અમાત્યના અદલ ઈન્સાફને અમુલ્ય લાભ જામનગરની પ્રજા લહી રહી છે. એ ન્યાયની પ્રત્યક્ષ મુતિ તુલ્ય વાલાશાનzદીવાનજી સાહેબને આપણા લોક પ્રિય મહેમ મહારાજા જામશ્રી રણજીતસિંહજી સાહેબ વિલાયતની કેટલીએક મુસાફરીમાં પોતાના સાચા સલાહકાર ગણું પિતા સાથેજ રાખતા હતા. તેમજ હાલ પણ વિદ્યમાન જામશ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુરે તેઓશ્રીને રાજ્યના એક મહાન સ્થંભ રૂપ માની દીવાન સાહેબની જગ્યાએ કાયમ રાખી એ અનુભવી વયોવૃદ્ધ રાજ્ય ભકત આમાની યોગ્ય કદર કરી છે, એ જામનગરની પ્રજાનાં અહો ભાગ્ય છે,
* દીવાનજી સાહેબને કહેવાનો “દિવાન બંગલોતેમજ ગવર્નમેંન્ટમાંથી ખાનબહાદૂરનો માનવંતે ઇલકાબ તથા પિતાના “તાજીમી સરદારનો” ઇલકાબ સુર્વણચંદ્રક સાથે મહુમ જામશ્રી રણજીતસિંહજી સાહેબે એગ્ય શીરપાવથી એનાયત કર્યો હતો.
છે ઈતિશ્રી પંચદશીકળ સમાસા ,
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રીયદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ)
Nશની
A ચંદ્ર /
| ષોડષી કળા પ્રારંભ: |
(૧૭) જામશ્રી રણજીતસિંહજી(ચંદથી ૧૮૬મા શ્રી કૃષ્ણથી ૧૩૧મા) (વિ.સં ૧૯૬૩ થી ૧૯૮૯ ૨૬ વર્ષ)
જામશ્રી રણજીતસિંહજી સાહેબનો જન્મ સડાદર ગામે વિ. સં. ૧૯૨૮ ના ભાદરવા સુદ ૪ તારીખ ૧૦-૯-૧૮૭૨ ના દિવસે થયો હતો, જેમના જન્મગ્રહો નીચે મુજબ :–(વૃશ્ચિક લગ્ન)
જામશ્રી રણજીતસિંહજીને ઘણીજ નાની ઉમરમાં શીળી નીકળ્યાં હતાં જેની નિશાની તેઓશ્રીના મુખાવિંદ ઉપર માટી અવસ્થાએ પણ જેનારને સ્પષ્ટ જણાતી. એ શીળીના રેગમાં આરામ થવાથી મહાલ કાળાવડ કે
જ્યાં મેટીશિતળા કહેવાય છે, ત્યાં તેઓશ્રીની માનતા હોવાથી દાદાબાપુશ્રી જાલમસિંહજી
સાહેબ તથા બાપુશ્રી જીવણસિંહજી સાહેબ વગેરે જનાના સહિત પધાર્યા હતા. એ વખતે જામશ્રીની ઉમર લગભગ આઠ નવ વર્ષની હતી. શિતળા માતા આગળ જામશ્રીની માનતા મુજબ તુલા થયા પછી રાજકવિ ભીમજીભાઇની ત્યાં હાજરી હોવાથી તે વખતે આશિર્વાદ સાથે આગમનું એક કવિત બેલ્યા. (ભવિષ્ય ભાખ્યું) જે નીચે મુજબ છે:| #વિત | મારું અજવાળું દોરે જુન સારી
रत्नाकर ज्युही मोज होसे सुरित संग ॥ चंचल चलाक होसे नागर दीलके उदार । दिवाकर प्रताप होसे पछमधर पीत संग ॥ प्रभाकरबंसी होसे मित्र के प्रभाकर । बंस उजागर होसे जादवयुं खीतसंग ॥ शामवट देवी कहे जाम युवराजहोसे ।
क्षत्री शिरछत्र होसे राजा रणजीतसंग ॥१॥ અર્થ:–અકબરશાહના જેવા અકકલ બહાદૂર થશે. સદ્દગુણેના સાગર કહેવાશે, રત્નાકરે જેમ ચોદ રત્ન આપ્યા હતાં. તેમ ઉત્તમ પ્રકારની મે ( બક્ષીસો) આપવામાં રત્નાકરસાગર જેવા થશે. ચંચળતા, ચાતુર્યતા, ઉદારતા આદિ શુભ
Page #392
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ ( ષોડષી કળા) ૩૫૧ ગુણથી, પછમધરામાં પ્રતાપી સૂર્ય કહેવાશે પિતાના વંશમાં તથા મિત્રમંડળમાં પ્રભાકર ( સૂર્ય ) રૂપે ગણાશે. અને આ પૃથ્વી ઉપર જાદવ (યદુ) વંશને ઉજાળનારા થશે. (શ્યામ બટ) કાળાવડની દેવી (શીતળામાતા) કહે છે કે આ યુવરાજશ્રી જામસાહેબ થશે. અને સર્વ ક્ષત્રિઓના શિરછત્ર રૂપે રણજીતસિંહજી નામના રાજા થશે. એ ભકતરાજ કવિશ્નના ઉપરના કાવ્યમાંનાં વાક્ય અક્ષરે અક્ષર સત્ય નિવડયાં.
બુદ્ધિબળ-જ્યારે જ્યારે કાઠિયાવાડના તથા હિંદુસ્થાનના રાજા મહારાજાએ નવાબે તથા નિજામ સરકારને મુંઝવણ આવી ત્યારે જામ રણજીતના બુધબળથીજ તેઓના એ અટપટા કોરડાઓનો ઉકેલ થયા હતા તે વાત જગપ્રસિદ્ધ છે.
ઉદારતા-કવિવર રવિંદ્રનાથ ટાગોર જ્યારે જામનગર આવ્યા, ત્યારે તેના કેળવણું ફંડમાં અરધો લાખ રૂપીઆ એકી રકમે આપ્યા હતા. તે સિવાય કેટલીએક મોટી રકમોની સ્કોલરશીપ અને કવિ પંડિતની એગ્ય કદર કરી, બીજા પરમાર્થિક કાર્યોમાં હજારો અને લાખ રૂપિઆની સખાવત કરી હતી,
ચંચળતા ( કાર્યદક્ષતા ) નાગર-ચતુર તેઓ નામદારશ્રીની ચાતુર્યતા, સમયસુચકતા, મનુષ્ય પરીક્ષા, હાજરજવાબી અને વકતૃત્વશકિતએ અનેક વ્યકિતએને મુગ્ધ કરી હતી. પશ્ચિમના પાદશાહે પશ્ચિમ દેશમાં દિવાકર (સુર્ય)ના જેટલો પ્રતાપ જણાવી પિતાની પશ્ચિમ ભૂમિ જે જામનગર તેને આખી દુનિથામાં (બેડીબંદર બેલી) પ્રસિદ્ધ કર્યું હતું. એટલું જ નહિં પરંતુ પોતાના મિત્રવર્ગ અન્ય રાજ્ય ( કાશમીર, ઉદેપુર, જોધપુર, અલવર, જુનાગઢ વગેરે) ને પણું મુશ્કેલીના સમયમાં બનતી મદદ આપી પોતાના પ્રભાવથી સદાને માટે ડણી કર્યા હતા. એ ભવિષ્ય-કથન કાવ્યની છેલ્લી પંકિત તો અક્ષરે અક્ષર સત્ય નીવડી તે એ, કે –
“ ક્ષત્ર શિરછત્ર દોરે અન્ના નીતરંજ” નરેદ્રમંડળનું ચેન્સેલર પદ મેળવ્યું જેથી તેઓશ્રીને હિંદુસ્થાનના રાજાઓ ના શિરછત્ર કહેવામાં જરા પણ અતિશયેક્તિ નથી.' ઉપરનું કવિત વિ. સં. ૧૯૩૬-૩૭માં કવિરાજે બનાવેલું, તે કવિના હસ્તાક્ષરનું જ મળતાં તેને બ્લોક કરાવી ફેટ અહિં આપેલ છે. જે જોઈ વાંચકવર્ગને જરૂર ખાત્રી થશે કે ચારણદેવે ભવિષ્યવેતા હતા અને તેઓના વર અને શ્રાપ સત્ય નિવડતા,
એ કવિરાજ ભીમજીભાઈ તે આ ઇતિહાસ કર્તાના પિતા થાય.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫ર
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) જામશ્રી વિભાજીસાહેબે નવાનગર સ્ટેટને ઇ. સ. ૧૮૬૨ની મળેલ સનંદ ના આધારે જામશ્રી રણજીતસિંહજી સાહેબને વિ. સં. ૧૯૩૪માં દતક લઇ શાસ્ત્રોક્ત રીતે શ્રીદ્વારકાપુરિમાં ( જામનગરના દ્વારકાપુરી નામના દેવાલયમાં ) દતવિઘાન કરાવી યુવરાજપદવિએ સ્થાપ્યા હતા.
જામશ્રી વિભાજીએ કુમારશ્રી રણજીતસિંહજીને પોલીટીકલ એજન્ટ કર્નલ બાન સાહેબની સીધી દેખરેખ નીચે ઍપ્યા હતા, અને એવું કહ્યું હતું કે
આને તમે સંભાળ પૂર્વક રાખજે અને તમેજ ઉછેરજો. તેની અંદગી અહિં ભયમાં છે. ” બાર્ટન સાહેબે બે વખત ઘર આગળ રાખ્યા પછી રાજકેટની * રાજકુમાર કોલેજમાં દાખલ કર્યા કુમારશ્રી રણજીતસીહજી કોલેજમાં અંગ્રેજી ભાષાના જ્ઞાન અને રમતમાં પોતાની ચાતુરીથી તુરતમાં પ્રખ્યાત થયા, એ જ
અરસામાં જામવિભાજીની મુસલમાન રખાયત રાણથી જસાજીનો જન્મ થતાં રાજ્યના કાવાદાવાના પરિણામે એ નવા જન્મેલા કુંવર “થુવરાજ’ સ્થપાયા, કુમારશ્રી રણજીતસિંહજી માટે આ આઘાત સખ્ત હતા તેપણ જ્યાં સુધી જામ વિભાજી ગાદી ઉપર રહ્યા ત્યાંસુધી છેવટ આજ પરીણામ આવશે એવી તેમને પાકી ખાત્રી ન હતી.
- રાજકુમાર કેલેજમાં અભ્યાસ પુરો થતાં જામ વિભાજીએ કુમારશ્રી રણજીતસિંહજીને કેમ્બ્રીજમાં શિક્ષણ લેવા વિલાયત મોકલ્યા. ત્યાં ટ્રિીનીટી કોલેજના “અન્ડર ગ્રેજ્યુએટ તરીકે તેઓ દાખલ થયા અને જામ વિભાજી દર માસે સારી રકમ તેમને મોકલાવતા, હવે વિ. સં. ૧૯૫૧ના વિશાખ માસમાં જામવિભાજી પોઢયા. અને કુમારશ્રી રણજીતસિંહજીની મુશ્કેલીઓની શરૂઆત
જનવાનગરના જામસાહેબને દત્તક લેવાની મળેલી સનંદ“ હિંદુસ્તાનના જુદા જુદા રાજા અને જમીનદારો જેઓ હમણાં પિતાના સંસ્થાનોમાં રાજ્ય કરે છે. તે રાજ્ય તેઓને નિરંતર કાયમ રહે અને તેઓનાકુટુંબને પ્રતિનિધી અને મેટાઈ હંમેશાં ચાલ્યા કરે એવી ઇચ્છા મલિકામુઅઝમાને થવાથી, તે ઈચ્છા પાર પડે માટે આ સનંદથી હું તમને તસલ્લી કરૂં છું કે સ્વાભાવિક વારસ ન હોય તે હિંદુધારા અને તમારી ન્યાતની રીત પ્રમાણે તમારા સંસ્થાનનો વાંસેથી રાજ્ય કરનાર તમે જાતે દત્તક ઠરાવશે તે વારસ કબુલ અને મંજુર થશે. જ્યાં સુધી તમારૂં કુટુંબ સરકારને વફાદાર છે અને તહનામાં આનંદ અગર કરતાવેજો જેની શરત પ્રમાણે ચાલવા બ્રિટીશ સરકાર બંધાયેલી છે તે શરત પ્રમાણે ઈમાનદારીથી ચલાવશે ત્યાંહાંસુધી ખાત્રી રાખવી કે કોઈપણ રીતે તમારા કેલકરારમાં અડચણ નહિં આવે તો ૧૧મી માર્ચ સને ૧૮૬૨. (કા. ડી. ભા-ન-પા. ૧૪૦)
(સહી) કયાનીંગ + રાજકેટની રાજકુમાર કોલેજના પ્રીન્સીપાલ મી. મૅકેટન ઈ. સ. ૧૮૯માં કુ. શ્રી રણજીતસિંહજીને વિલાયત પિતાની સાથે લઈ ગયા. ત્યારે તેમણે કહ્યું હતું કે
Page #394
--------------------------------------------------------------------------
________________
જામનગરના ઇતિહાસ
૩૫૩
( પાડષી કળા) થઇ ચુકી, તેમની વિરૂદ્ધએ પાર્ટી હતી, કે જેઓ અને તેમની તિભાત, રહેણી કરણી ચાલચલગત વગેરે તદ્દન ખાટી રીતે ખુમ વગેાવતા હતા. પહેલી પાટી કાળુભાના પુત્રના મિત્રોની હતી. તેઓ એમ ધારતા હતા કે “ કાળુભાના વારસને બિનવારસ ઠરાવ્યા છે, તે તેા બીક બતાવવા ખાતરજ હુવે તેમને ગાદી મળશે, ” અને બીજી પાટી જામ જશવસિંહુજના મિત્રોની હતી, એ ટાળીમાં કેટલાક સ્ટેટના હુલકા માણસો હતા. આવા નીચ માણસાની સામે થવુ આકરૂ હતુ, વળી નવાનગર સ્ટેટ જે રકમ કુમારશ્રી રણજીતસિંહુજીને દરમાસે આપતુ તે પણ બંધ થયું.
ઇશ્વર ઉપર ભરૂસો રાખી કુ૦ શ્રી રણજીતસહુજીએ એ બધી વાત મનમાંથી કાઢી નાખી અને પેાતાનુ અધુ લક્ષ ક્રિકેટની રમત તરફ દાયુ`. ઇંગ્લાડમાં તદ્દન અજાણી એવી નિશાળમાંથી અહિં આવેલા હેાને પહેલાં તેા યુનિવરસીટીની ક્રિકેટ પારટીએ તેમના તરફ દુર્લક્ષ કર્યુ. પણ તેઓ કોલેજ તરફથી રમ્યા તેઓએ રમતમાં વખતેા વખત સા, રન્સ અને તેથી પણ વધારે કરવા માંડયા. એટલે તેમના તરફ સૌનું ધ્યાન ખેંચાયું. કેમ્બ્રીજ ઇલેવન્સ' માટે તેમને પસંદ કરવામાં આવ્યા અને ત્યાં તેમણે ઘણું સરસકામ કર્યુ છે. સ, ૧૮૯૫માં ‘સેકસ' માટે તેઓ ચુંટાયા, અને આખા ઈગ્લાંડમાં સૌથી ઉત્તમ-બેટમેન' તરીકે પ્રખ્યાત થયા એમ. સી. સી. સાથેના પહેલા દાવમાં તેઓએ ૯૭ રન્સ કર્યો, અને તેમને કોઇ આઉટ કરી શકતું નહિ', અને પછી ૧૫૦ રન્સ કર્યાં. સસેકસ તરફથી તે ઋતુમાં તેઓએ ત્રણ વખત ૧૦૦ ઉપરાંત રન્સ કર્યાં. અને ૩૮ દાવમાં ૧૭૬૬ રન્સ કરીને સરેરાસ દરમતે ૧૦-૧૬ રન્સ કરી બતાવ્યા. અને ૧૮૯૬માં આથી પણ વધારે ખ્યાતિ મેળવી સસેકસ' તરફથી ૯૦૦ રન્સ કર્યો. આઠ વખત ૧૦૦ ઉપરાંત રન્સ કર્યાં અને કુલ ૧૧૧૩ રન્સ કર્યાં. આ વખતે ૪દાવમાં તેઓની સરેરાસ ૫૮–૨૫ આવી હતી, કે જે આખા ઈગ્લાંડમાં સૌથી વધારે હતી. ઇ. સ. ૧૮૯૭માં તેથી પણ વધારે ‘સેન્ચ્યુરીઝ' તેઓએ કરી. આ વખતે રમત રમવાની કળા અને રીતા ઉપર તેમણે એટલા બધા કાબુ મેળવ્યેા હતેા કે આ વર્ષમાં જ્યારે તેઓ જ્યુબિલી બુક આવ ક્રિકેટ’ એ નામનું પુસ્તક મહાર પાડયુ ત્યારે સૌએ તેબહુજ પસંદ કર્યું અને આખા ઇગ્લાંડમાં તેખુબ વખણાયું. તે વખતમાં સૌથી સારામાં સારા ક્રિકેટ રમનાર તરીકે તેઓ આગળ આવ્યા. ઇ. સ. ૧૮૯૭–૯૮માં સ્ટેડ સાહેબની ટીમમાં તે ઓસ્ટ્રેલીયા ગયા. અને એટસ્મેન તરીકે તેઓ એટલા બધા માનવતા થયા કે તે રમતનાં પરિણામના ખબર રૂટરના માળુસાએ હિંદુસ્થાનમાં તારથી આપ્યા. ત્યારે તેમાં ખાસ લખ્યુ * Ranji Only made 51 રણજીએ એકલાએ ૫૧ કર્યાં છે. સારામાં સારા મનારાઓ પણ આવી રમતમાં જો તેઓ ‘એકલા ૫૧' કરી શકે તા તે એક ‘‘રાજકુમાર કાલેજમાં આ સિવાય ખીજા સરસ અને મનુષ્યત્વવાળા ખીજોવિદ્યાથી' નથી ખરેખર એ શબ્દો સત્ય નીવડયા, તેએની બહાદુરી. ઉદારતા, અને સ્પષ્ટ વકતૃત્વમાં નિડરપણું અને મૈત્રીભાવ સદ્દગુણાથી તેઓને સમગ્ર અંગ્રેજ પ્રજા રણુજીના નામથી એળખવા લાગી.
..
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૪ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) સારામાં સારા ક્રિકેટના ખેલાડી હવાજ જોઈએ તેમ તે લેકેને જરૂર ખાત્રી થાય. આ રમત રમ્યા પછી કુમારશ્રી રણજીતસિંહજી જ્યારે કાઠિયાવાડમાં આવ્યા ત્યારે રાજકેટમાં ચાલસે એ. કીન્ટેઇડ આઈ. સી. એસ. સાહેબ ગવર્નમેન્ટના જયુડીસીઅલ એસીસ્ટન્ટ હતા. તેઓ સાહેબ લખે છે કે “કાઠીઆવાડમાં તેઓ થોડાક મહિના રહ્યા અને તે વખતે મારી ઓળખાણ તેઓની સાથે થઈ, એજન્સીના તમામ અધિકારીઓ આ પ્રખ્યાત ક્રિકેટરને મળવા અધિરા બન્યા પણ તે વખતની સ્થિતી જુદી હતી. રાજકેટના તે વખતના એજન્ટ સાહેબને જામ જશવતસિંહજીની બાજુમાં રહેવાને દબાણ થયું હતું. કુમારશ્રી રણજીત સિંહજીને મેં મારે ઘેર આમંત્રણ આપ્યું. અને તેઓ ખુશીથી આવ્યા. ગવર્નર મેન્ટના તેમની વિરૂધના ન્યાયને લીધે, અને વારંવારની ક્રિકેટની જીત કિતને લીધે, વળી યુવાનીના કારણે મેં તેઓને જુદાજ ધાર્યા હતા. પણ તેમાં હું ખોટો પડશે. તેથી ઉલટું વાત ચિતમાં તેઓએ કહ્યું કે “ એવું મારું નશીબ હશે, અને બડબડાટ કરવા કરતાં તેને સહી લેવું એ વધારે સારું, એમ હું માનું છું ” અને જ્યારે તેઓ પોતાની ક્રિકેટની તેનું વર્ણન કરતા હતા. ત્યારે બહુ છટાથી પણું પૂર્ણ વિનયથી, મગરૂર દેખાયાવગર તે વર્ણવતા હતા. રાજકેટમાં અધિકારી એની મીટીંગમાં હું તેમને લઈ ગયા. અને ત્યાં તેમની સારી રિતભાત વગેરેથી દરેક અધિકારી વર્ગ ખુશ થયો. પાછળથી કનેલસાહેબે ખાસ ભારદઈને જણાવ્યું કે “હું ઇચ્છું છું કે દરેક અંગ્રેજ મહેમામાં પ્રીન્સ રણજીતસિંહજી જેવી સારી રિતભાત હોય અગર થાય. ”
ઉપર મુજબ અગ્રેજ અધિકારીના હદય ઉપર ઉત્તમ છાપ પાડી તેઓ સડાદર પધાર્યા. તેઓ મહાદેવશ્રી ફલેશ્વર (કુલનાથના દર્શન કરી સહકટુંબ મિત્રવર્ગને મળી થોડો વખત રહી પાછા ઇંગ્લડ પધાર્યા હતા. તે વખતે તેઓશ્રી ના મનમાં ખાત્રી થઈ હતી કે “જામનગરની ગાદી હવે પોતાને મળે તેમ નથી” ( ઈંગ્લામાં દરવર્ષે સસેસ તરફથી તેઓ રમતા અને પહેલા ઉભા રહેતા ઈ. સ. ૧૮૯૦માં તેઓએ ૩૦૦૦ રન્સ કર્યો, આટલા બધાં રન્સ અગાઉ કેઈએ કર્યા ન હતાં, સ. ૧૯૦૦માં વળી તેઓએ ૨૮૭૦ રન્સ કર્યો, અને આખાઇગ્લાંડમાં પહેલા આવ્યા. આ ઋતુમાં તેમની રમતની સરેરાશ ૫૮–૯૧ આવી એ * તમામ હકિકત ક્રિકેટના મુખ્ય માણસને કોનીકસમાં સવિસ્તર લખાએલી છે.
તેમણે ક્રિકેટના અનેક મેચ યુરોપમાં મોટા મોટા લોર્ડ સાથે ખેલી ક્રિકેટમાં વિજ્ય મેળવ્યો હતો તે વિષેનાં ઈ કર્તાએ રચેલાં કાવ્ય:
– વિર વન વિતા – करमें क्रिकेट बेट गृही जब हीट देत । बोलकुं करन केच हिंमत हट जा तहे
Page #396
--------------------------------------------------------------------------
________________
— ભવિષ્યકથન કાવ્યઃ—
14670
આ કાવ્ય કવિ ભીમજીભાઇ નાભાઇના હસ્તા ક્ષરનુ’ ૫૦ વર્ષો પહેલાંનું છે. જે પૃષ્ટ ૩૫૦ મે છાપેલુ છે
કૃષ્ટ
૩૫૪)
જામશ્રી ૭ રણજીતસિહુજી સાહેબ
દાહા—એ. ધનુષ ખરાખરી, વસુધા વિજય તમામ ॥ કિતી રૂપ સીતા વરે, કાં રણજીત કાં રામ. ૧૫
Page #397
--------------------------------------------------------------------------
Page #398
--------------------------------------------------------------------------
________________
જામનગરને ઇતિહાસ (પડષી કળા) ૩૫૫ ओवर ओर अन्ड्रहेन्ड ग्राउन्ड बोल आदिककुं, राय रणजीतजाम बेट फटकात हे बाउन्ड्री बीना नहिं, बहादुरको घाव बीओ, फील्डींग भरनारसो, बीमार बनजातहे. बोलर बिचारो नहिं, स्टीककुं हठाय सक्त; पीछे प्रतिपच्छी सब, मनमें मुर्भात हे. १ बडे बडे बहादुर, गवर्नरो विचार करे, अरे अब अपनी, सहाय कुन करेगो. मेच तो अनेक हमे, किये यह महिपर, पण एहि मेच, जींदगीभर सांभरेगो. बोलकुं नहिं जीतात, स्टीककुं नहि हठात, भ्रात कुन हारेगो, ओर कुन जीतेगो. भने मावदान सुनो, साहेब सुजान सबे, राजा रनजीत जाम, आज 'रन'जीतेगो,२ गुन सब गावत हे, देश और विदेशमें, रम्य रशियन, चीन, ग्रीस,जापानमें. यूरोप, इंग्लांड, आयर्लीड स्कोटलांड अरु, जरमन एस्ट्रीन, जशगावत इरानमें. पंजाब ओर पतिआला,खेले वीभमाल लाला, बलुचिस्तान,तुर्कस्तान, ओर अरबानमें भने मावदान जदुरान, हिंदवान भान, रनजीत जश फेल रह्यो, भूपर सब थानमें,३ जीत जीत जीत, चहुखंड रनजीत जोम, बेट हे गांडिव बिओ, पारथ महाराजको. फेट कोउ झालत नहिं, भुप आखेट महीं, भीमकी गदाहे केंधों लांगुर कपिराजको केंधों परशुराम हुंकी, फरशी प्रगट भयी, केंधो यह बान, चहुवान पृथिराजको. भने मावदान, गदा, बान,फ्रसी, तोडइस, वेटतो बनायो, यह रनजीत महाराजको.४
. એ પ્રમાણે ઈ. સ. ૧૮૯૫થી ઇ. સ. ૧૯૦૪ સુધી વિલાયતમાં રહી એ રમતમાં ઘણું માન મેળવ્યું હતું. તેમજ વિદ્યાભ્યાસમાં પણ તેઓ બેરીસ્ટર– એટ લે થયા હતા. અને ઘણું ઘણા મોટા કુટુંબ સાથે મિત્રાચારી કરી તેઓને ચાહ મેળવ્યું હતું.
વિ. સં ૧૯૬૨ (ઈ. સ. ૧૯૦૬)માં જામ જશાજી દેવ થતાં, જામ રણજીત સિંહજીએ તુરતજ પિતાની ગાદીને દાવો નોંધાવ્યો, વારસા તરીકેનો હક ચોક હતો. તોપણ પહેલાં તો કેટલીએક શંકાઓ થવા લાગી, ચાર્લ્સ-એ-કીન્ટેઇડ સાહેબ લખે છે કે “ જામ જશવતસિંહજીએ અને તેમના માણસોએ પ્રીન્સ રણજીતસિંહજી વિરૂદ્ધ કેટલાએક ગપે ઠેઠ ગવર્નમેન્ટ સુધી ચલાવ્યા હતા. અને જશાજી ગુજર્યા પછી એવો પણ ગપ હતો કે હિંદુસ્થાનની સરકાર જામ જશાજીની વિધવાને દત્તક પુત્ર લેવાની રાત્તા આપે છે અને રણજીતસિંહજીને હક સદંતર બંધ થાય છે. આ ગપની અસર લાગતા વળગતા દરેકને પુર્ણ થઇ, પણ છેવટે धश्वर पक्षमा पाथी न्याय मन्या. मने 'सत्य मेव जयति' थतi वि.सं. १८६ना
Page #399
--------------------------------------------------------------------------
________________
૩પ૬ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) ફાગણ વદ-૨ (૧૧મી માર્ચ ૧૯૦૭)ના રોજ જામશ્રી રણજીતસિંહજી સાહેબ જામનગરની જામ—રાવળજીની ગાદીએ બીરાજ્યા. અને તે સર્વની જાણ થવા માટે “સ્ટેટ ગેઝીટ'માં નીચેના ઓડરે પ્રસિદ્ધ કર્યા હતા.
ગેપુ. ૪૦ અંક–૧૬-જાહેર ખબર, સ્વસ્થાન નવાનગર તાબાના સરદાર, ભાયાત, ગરાશિયા. અમલદારો તથા બીજા સર્વે લેકેની જાણ માટે કાઠિયાવાડના વાલાશાન એજન્ટ ટુ ધી ગવર્નર સાહેબ તરફથી જાહેર ખબર આપવામાં આવે છે કે નામદાર હિંદુસ્તાનની સરકારે “જાડેજાબી રણજીતસિંહજીને નવાનગરની ગાદીના વારસ મંજુર કર્યા છે, તા, ૨૫-ફેબ્રુઆરી સને ૧૯૦૭
(સહી) પી. એસ. વી. ફીરઝીરાલ.
એજન્ટ, ટુ ધી. ગવર્નર કાઠિઆવાડ
– પુરવણું – મહારાજાધિરાજ જામશ્રી-૭-રણજીતસિંહજી સાહેબની હજુરથી સર્વ લોકોને ખબર આપવામાં આવે છે કે આ સંસ્થાનના રાજ્યની કુલ સત્તા અમેએ આજરોજ અમારે હાથ લીધી છે. તા. ૧૧ માર્ચ સને ૧૯૦૭.
મહારાજા જામસાહેબ રણજીતસિંહજી
સ્વસ્થાન નવાનગર ઉપરની તારીખે જ્યારે ગાદીએ બીરાજ્યા ત્યારે કા એ, ટુ-ધી ગવર્નર ફીરઝીરાડ સાહેબ અને બીજા ઘણુ રાજા મહારાજાઓ આવ્યા હતા. અને એ શુભ પ્રસંગની ક્રિયામાં તેઓ સાહેબે લાંબુ અને માનનિય ભાષણ આપ્યું હતું જેને યોગ્ય પ્રતિ ઉત્તર મહારાજા જામશ્રીએ ત્યાં જ આપેલ હતો. જે ભાષણે તા. ૧૮ માર્ચ સને ૧૯૦૭ના સ્ટેટ ગેઝીટમાં છપાઇ પ્રસિદ્ધ થયેલ છે.
નામદાર મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ જ્યારે નવાનગરની ગાદિએ બીરાજ્યા ત્યારે પાટનગરની સ્થિતિ વિષે એક લીટીકલ અમલદારે લખેલા કાગળને સાર;
“ હું સમજી શકો છું કે શરૂઆતથી જ આ૫નું કામ કઠીન જણાય છે. કારણ કે જે સ્થળ આપને માટે નિર્માણ થયેલું છે તે “શુરવીરેને લાયક” પણ (હાલ) ગંદા જીવની ભુમિ છે, અને હાલના આર્થીક સંજોગોને લીધે સમયમાં તે સ્થળને અર્વાચિન જમાનાના ગુહસ્થા કે જેના વિચારેથી આપ પરિચિત છે, તેવા ગ્રહસ્થા મુકેલિઓ અને અસહ્ય જવાબદારી વિના રહી શકે તેવું બનાવવાનું ઘણું મુશ્કેલ છે,
વળી તેઓ નામદારે યુરોપના ઘણું મેટાં શહેરે જેયાં હતાં. તે મુજબ
Page #400
--------------------------------------------------------------------------
________________
જામનગરનો ઇતિહાસ (પડવી કળા) ૩૫૭ ઘણે સુધારે કરવાની ખાસ જરૂર હતી, અહિંના રસ્તાઓ ઘણા સાંકડા અને ગંદા હતા, તેમજ રખડતા કૂતરાઓની સંખ્યા પણ વિશેષ હતી. તેથી તેઓ હડકયા થઈ લેકને કરડતા અને પરિણામે તેમનો જીવ લેતા. મતવા લોકોના બે હજાર ઘરે શહેર વચ્ચે હતાં. તેઓના હેરની ગંદકીથી પ્રજાને મલેરીયા, કેલેરા અને પ્લેગથી પણ ઘણું સહન કરવું પડતું. પ્લેગ બારે માસ રહેતો. આવા દાથી લેકેનું મરણ પ્રમાણ વધતું અને વસ્તિઘણું ઘટતી જતી હતી. આવા શહેરને આરોગ્યના નિયમ પ્રમાણે સુધારવા મહારાજાશ્રીએ કેટલાએક ઘરો પડાવી. મેટા શહેરને લાયક અને આરોગ્યનાનિયમાનુસાર ફરી બંધાવ્યાં. મતવા લોકોને ખોજાના નાકાબહાર વસાવ્યા. ખજુરીઆ બજાર' જે ઘણુંજ ગંદી હોવાથી કેટલાએક રેગીઝ જતુઓ ઉત્પન્ન થતા તેથી તેને પણ ત્યાંથી કઢાવી નાખી શહેર વચ્ચે કહેવાતે પાવજીયા ચેક કે જેની અંદર પાવઇયાઓ અને વેશ્યાઓને વાસ હતો. તેઓની સંખ્યા પણ વધી ગઈ હતી. જે વસ્તીને બહુજ હરકતકર્તા પણ હતી. તે “લોક શત્ર” પાવૈયા અને વેશ્યાએને શહેર બહાર હાંકી કાઢયા, બેડીગેટથી “જામનારા સુધી અને ત્યાંથી જૈન દેરાસરથી ખંભાળીયાગેટ સુધી વિશાળ રસ્તાઓ પર ડામર પથરાવી તેના ઉપર ભવ્ય અને સુશોભિત દુકાને તથા કુટપાથ બંધાવી શહેર સુધારે કર્યો. શહેરમાં આવા બીજા અનેક રસ્તાઓ કઢાવ્યા, જેથી શહેર જેનારને આજે રસ્તા પર ધુળ, સડેલાં કુતરાઓ કે ભીખારીઓ નજરે ચડતાં નથી.
વેપાર ઉદ્યોગની વિશેષ ખીલવણી માટે તથા જાડેજા વંશના વડા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનાથે યાત્રાળુઓને દ્વારકા જવા આવવા માટે જામનગરથી દ્વારકા સુધીની રેલવે બાંધવાની આવશ્યકતા હતી. તેમજ અરબી સમુદ્ર કિનારે ઓખા આગળ આડત્રા નામનું બંદર ગાયકવાડ સરકારે ખલેલું હતું, તે જામનગરથી લગભગ ૧૦૦ માઇલ જેટલું દૂર હોવાથી આ સ્ટેટને તરી નિકાશને માલ ગાડા રસ્તે થઈને ત્યાં જતો હતો. તેથી ત્યાં સુધી રેલવે બાંધવાની જરૂર હતી. તેના માટે કેટલીએક મુસીબતો વેઠીને પણ ( “કદી નાસીપાસ ન થવું) તે તેઓશ્રીને મુદ્રાલેખ (NIL DESPARANDUM) હોવાથી એ કાર્યમાં ફતેહમંદ થયા. જેને પરિણામે અત્યારે રાજકોટથી ઓખાપોર્ટ સુધીની રેલ્વે છે.
. ઇ. સ. ૧૯૧૪માં જ્યારે યુરોપમાં ભયંકર લડાઈ જાગી ત્યારે જબ તેઓ નામદારે પોતાના સ્ટેટનાં તમામ સાધને. પિતાનું તમામ લશ્કર અને પોતાની અંગત સેવા શહેનશાહતને ચરણે ધરી. પોતે પશ્ચિમ સરહદ ઉપર જાતે ગયા. અને પહેલા જનરલ કુકસન જે હિંદી લશ્કરના નવમાં ધોડેસ્વાર વિભાગના ઉપરી હતા તેના હાથ નીચે રહ્યા અને પછી કમાન્ડર ઇન-ચીક ફીલ્ડમાર્શલ લેડ ફેન્ચના એ. ડી. સી. તરીકે જે સેવા બજાવી
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૫૮ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) તેને ખરીતામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. નામદાર મહારાજા જામસાહેબ ત્યારપછી હિંદુસ્તાન પાછા ફર્યા. ત્યારે તેઓને ફીલ્ડ માર્શલ સર ડગલાસ હેગના હાથ નીચે સેવા બજાવવાનું આમંત્રણ કરવામાં આવ્યું પણ આવી મહેરબાની ભરેલી માગણુ તેઓ પોતાના રાજ્યની જરૂરીઆતને લીધે દીલગીરી સાથે સ્વીકારી શક્યા નહિ. તેઓ નામદારના ત્રણ ભત્રીજાઓએ લડાઈમાં સેવા બજાવી છે. લેફટર કુમારશ્રી સવાઈસિંહજી એ આફીકન લડાઇમાં બે વરસ સુધી સેવા બજાવી અને લડાઇમાં ઘાયલ થયા. લૅફટન્ટ કુમારશ્રી દાજીરાજે કાન્સમાં દોઢ વરસ સેવા બજાવી સને ૧૯૧૭ના સબરમાં લડાઇમાં કામ આવ્યા. લૈફટરકુમારશ્રી હિંમતસિંહજી સાહેબે મેસોપોટેમીયામાં સેવા બજાવી છે. લડાઈ દરમિયાન નવાનગર સ્ટેટ લેન્સસે કરાંચીમાં કીલેબંધી કરી આપી છે. ત્યારપછી અરધી ટકડીને જેકેબાબાદ મોકલવામાં આવી અને ઇ. વિભાગના કાફલામાં ઇજીપ્તમાં વાવટાપાર્ટી તરીકે સ્ટેટ લેન્સસે સેવા બજાવી છે. આ વિભાગોની સેવાનું ખાસવર્ણન કરવામાં આવ્યું છે. નવાનગર સ્ટેટ અને પ્રજાએ રૂા. ૨૬લાખ લગભગ “વાર લેનમાં રોક્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનના નવયુવાન અમીરે હિંદુસ્તાનની સરકાર સામે વિરોધી વલણ અખત્યાર કર્યું ત્યારે નામદાર મહારાજાએ પોતાની અંગત તેમજ પોતાના સ્ટેટના તમામ સાધનો શહેનશાહની સેવામાં હાજર કરવાની માગણી કરી. નવાનગર સ્ટેટ લેન્સની ટુકડી જે લડાઈ દરમ્યાન કરાંચી હતી. તેને ત્યાંથી અફઘાન સરહદ ઉપર મોકલવામાં આવી હતી. અને ત્યાં સેવાઓ બજાવી હતી,
જ છે સને ૧૯૧૪ના ઓકટોબર માસમાં તેઓ નામદારને સરકારી લકરમાં
મા એાનારી મેજર બનાવવામાં આવ્યા અને ૧૫મી નવેંબર ૧૯૧૫ સુધી તેઓ નામદાર લડાઇના મેદાનમાં રહ્યા લડાઈ દરમ્યાન તેઓશ્રીએ બજાવેલી ફિરજની કદર તરીકે તા. ૧૫ જાન્યુઆરી સને ૧૯૧૮ના રોજ તેઓશ્રીને લશ્કરના લેફટેન્ટ કનલની માનનિય પદવિ સરકાર તરફથી બક્ષવામાં આવી અને તેર તોપનું માન આ રાજ્ય માટે અને તેઓ નામદારની જાત માટે પંદર તેપનું માન આપવાનું ઠરાવ્યું સને ૧૯૧૭માં તેઓ નામદારશ્રી કે. સી. એસ. આઈ. થયા. સને ૧૯૧૮માં તેઓ નામદારશ્રીને વશપરંપરાના માટે મહારાજાને ઈલકાબ મળ્યો. સને ૧૯૨૦માં તેઓ નામદાર ઈંગ્લાંડ ગયા, ત્યારે નામદાર શહેનશાહે તેમને જી. બી. ઈ. ને ઇકાબ અર્પણ કર્યો. તેમજ ૧લી જાન્યુઆરી સને ૧૯૨૧ના રોજ સ્થાનિક પંદર તોપનું માન કાયમમાટે આપવાનું કહ્યું, સને ૧૯૨૩માં તેઓ નામદારશ્રી જી. સી. એસ આઇ, થતાં નામદાર શહેનશાહે ચાંદ એનાયત કર્યો હતો. પર આવી . ઇ. સ. ૧૯૧૧માં દિલ્હીમાં ભરાયેલ શહેનશાહીદરબારમાં જાઉ ઉજતા તેઓ નામદારે હાજરી આપી હતી, ઇ. સ. ૧૯૧૮મા
Page #402
--------------------------------------------------------------------------
________________
જામનગર દતિહાસ (ષોડષી કળા) ૩૫૦ હિંદના તમામ રાજવિઓ તરફથી સુધારાની યોજના દાખલ કરવા માટે જે ચાર રાજાએ ચુંટવામાં આવ્યા હતા, તેમાં નામદાર મહારાજા જામ સાહેબ પણ હતા. અને જે સુધારાની પેજના તેઓએ સુચવી તે રાઇટ એન. , એસ, મેન્ટેગ્ય અને લોર્ડ ચેમ્સફર્ડ કબુલ રાખી હતી, અને તે સુધારાઓ મેન્ટેગ્યુ ચેમ્સફડ રિપોર્ટને એક અગત્યના પ્રકરણમાં ઉપયોગી થયા. ઈ. સં. ૧૯૨૦માં નામદાર સરકાર તરફથી રાજાઓના પ્રતિનિધિ તરીકે “જીનીવામાં લીગ ઓફ નેશનના પ્રથમ અધિવેશનમાં તેઓ નામદારને આમંત્રણ કરવામાં આવતાં તેઓ નામદારે હાજરી આપી વિજય મેળવ્યો હતો, ઇ. સં. ૧૯૨૧માં નામદાર શહેનશાહની વતી ડયુક ઑફ કનૌટે ચેમ્બર ઑફ પ્રીન્સીસની જે સભા ખુલ્લી મુકવાની ક્રિયા કરી હતી. તેમાં તેઓશ્રીએ હાજરી આપી હતી. અને ૧૯૨૨માં નામદાર પ્રસ ઑફ વેલસને દિલહીમાં માનપત્ર આપવાની ક્રિયામાં ભાગ લીધો હતો, ઇ, સ, ૧૯૨૨ અને ૧૯૨૩ની લીગ ઓફ નેશનની બેઠકમાં નામદાર મહારાજાશ્રીને ફરી આમંત્રણ કરવામાં આવ્યું હતું, અને તેમાં પણ તેઓ નામદારને સુયશ પ્રાપ્ત થયા હતા.
ઈ. સ. ૧૯૩૦ અને ૩૧માં જ્યારે ઈગ્લાંડમાં રાઉન્ટેબલ કોન્ફરન્સમાં સભાસદ તરીકે તેઓ નામદાર હતા. ત્યારે પિતાની કુશાગ્ર બુદ્ધિથી અને એકાગ્રતાથી. તે વખતની ચર્ચા કે જેમાંથી ફેડરેશનની યોજનાનો જન્મ થયો. તે સમજી શકયા હતા. તેથી આવી દેજના પાર પડે તો શું મુશીબતો વેઠવી પડશે તે બીજી કેઈપણ વ્યકિત કરતાં તેઓશ્રી વધારે સમજી શકતા, અને એ ઘુંચવાડા ભરેલે કોયડા ઉકેલવાને તેઓશ્રીએ તન, મન, ધન અને પોતાનું જીવન બીજાઓના હિત ખાતર સમ પણ કરવામાં જરાપણુ આંચકે ખાધે નથી.
એd સ્ટ, દ્વારકા રેલવે થવાથી સ્ટેટમાં તૈયાર થયેલ માલ રેલવે રસ્તે
- ઓખામંદિર દ્વારા પરદેશ જવા લાગ્યો. તેથી તેની જકાત વિગેરે પરરાજ્યમાં રહેતાં ઉલટું અન્ય રાજ્યને ઉપજ કરી આપવા જેવું થયું. તેથૈ ખુદાવિંદ મહારાજાસાહેબે બેડીબંદર તૈયાર કરવા માટે સરકારના દરઆઇ લશ્કરના જુના અધિકારી કેપ્ટન બર્નસાહેબને નિમ્યા. મહારાજા જામસાહેબ તથા કેપ્ટન બોન રાતદિવસ એ બંદર સુધારી તૈયાર કરવામાં અથાક મહેનત લેવા લાગ્યા અને પિતાની બધી શકિતને ઉપયોગ એજ કાર્યની પાછળ કસ્વા લાગ્યા ત્યાં ૧૦૦૦ ફીટ લાંબે ફડદો છે, જ્યાં રેલ્વેની સાઇડીંગે પણ ઘણું છે, તેમજ બીજે જગતજીત ડોક નામે ફડદો બાંધવામાં આવેલ છે, ત્યાં ગમે તેવડી મોટી સ્ટીમરે પણ ભરતીની જરૂર વગર આવી પહોંચે (૨૫૦૦ ટન જેવડી સ્ટીમરો સહિત) જામનગર અને કંડલા વચ્ચે એક દેખાવડી નવી સ્ટીમર કચ્છના ઉતારૂઓ અને ટપાલ લઈ જવા માટે દેડે છે. તેમજ બીજી સ્ટીમર
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૬૦ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) માંડવી અને મુંદ્રા માટે એડીથી દોડે છે. બંદરથી શહેરમાં વેપારીઓની દુકાન સુધી મેટર લેરીટાડે છે. બેડીબંદ૨૫૨ દુનિયાના તમામ સ્થળો સાથે વાયર લેસને સંબંધ ગોઠવેલ છે. તેમજ સેંકડો ટન વજન ફેરવે તેવી અને માલ ઉપાડી. રેલવેના વેગનમાં ભરે છે, તે કેકનો ડોકના હરકેઇ ભાગમાં રેલવેના પાટા ઉપર ફેરવી શકાય તેમ ગોઠવી છે. તેમજ સ્ટીમરમાં માલ લઈ જવા તથા પાછા લાવવા માટે સ્ટીલ લાઈટસ (બાર્જ) ને મેટે કાલે રાખેલ છે. તાલુકાની મીટીગા તેઓ નામદાર દરેક તાલુકાના મુખ્ય ગામની
" મુલાકાત લેતા જ્યાં તાલુકાના દરેક ગામના લેકેની ફરીઆદ સાંભળવા બોલાવતા અને તેઓની સાથે લગભગ પાંચ છછ કલાક સુધી વાત કરતા અને તેઓની વાત શાંતિથી સાંભળતા. ગરીબની ફરિઆદ ધ્યાનથી સાંભળતા. પટેલ તળાટી. મામલતદાર કે તે વિભાગના - મહેસુલી અધિકારી કે કેઈપણ ખાતાના અધિકારી વિરૂદ્ધ ફરીઆદ આવતી ત્યારે તે જ વખતે ત્યાં ફરીઆદીના રૂબરૂ અધિકારીઓને બોલાવી, બંનેની રજુઆત સાંભળી યોગ્ય ઇન્સાફ આપતા.
ગ કાચ.દશી રાજ્યના અંક ૪ માં
ધવનભ૧૧ મહામહોપાધ્યાય હાથીભાઇ હરીશંકર શાસ્ત્રી લખે છે કે “એમનું ઔદાર્ય સમયપર લક્ષ ખેંચનાર હતું. કાશમીરથી વળતાં, રાવળપીડીમાં વેરા ગૃહસ્થ હકીમજી શેઠે પારટી આપી. તેમાં આસરે ચાર શિષ્ટ જનો મળ્યા હતા. અને પંજાબના ના. લે, ગવર્નર તથા તેમના બાનુ વિગેરે ૩૦-૩૫ યુરોપિયન મંડળી પણ હતી, ત્યાં બે પરશીયન શાયર (કવી) કવિતા કરી લાવેલા, તેમને બીજે દીવસે બોલાવી, પાસે બેઠેલા ટ્રેઝરરને “આ બેયને શું ઈનામ આપશું ?” આમ પુછતાં દરેકને ૨૦-વીશ રૂપૈયા આપવા અભિપ્રાય જણાવ્યું. પછી આ લખનાર (શાસ્ત્રીજી હાથીભાઇ) સામું જોઈ “કેમ બરાબર કહે છે?” જવાબમાં-ટ્રેઝરર સાહેબની રાય આપને ઓછી જણાઇ હોય એમ મને લાગે છે તો આપની જે ઈચ્છા હોય તેમ ફરમા તે પ્રમાણે ટ્રેઝરર સાહેબ કરશે' આમ જણાવતાં, બે જરીઅન સાફા તથા બસે રૂપે આ મગાવી મારા હાથમાં આપી કહ્યું કે “ દરેકને એક એક સંકે તથા સે સે રૂપૈયા તમારે હાથે આપો” મે કહ્યું “સાહેબ ! આપને હાથે આવે તો કવિઓને ઠીક લાગશે” “ હજાર પાંચ વિના મારે હાથ ઉપડતું નથી. તેથીજ તમને કહું છું આ ઉદ્ગાર એમના મનની ઉદારતાને ખ્યાલ આપવા પૂરત છે. શાસ્ત્રશ્રવણનું તેઓશ્રીને એવું તે વ્યસન લાગ્યું હતું કે દિલ્હી દરબાર, રંગુન મુલાકાત, કાશ્મીર પ્રવાસ, ઉદયપુર જોધપુર વિગેરે રજવાડાની મુલાકાતના પ્રસંગમાં નિત્ય શાસશ્રવણનું વૃત્ત અવિચ્છિન્ન રાખવા અર્થે આ
Page #404
--------------------------------------------------------------------------
________________
(ષોડષી કળા) જામનગરને ઇતિહાસ
૩૬૧ લખનારને (શાસ્ત્રીજીને) ઘણીજ ચિવટથી સાથે રાખતા. કિલેશ્વરમાં બબ્બે મહિના સુધી સાથે રાખી, મહાભારત. શાતિપર્વાન્તર્ગત, રાજધર્મ સંબંધી ભિષ્મપિતામહના વચને, વાલમીકિ રામાયણમાંના આદર્શ પ્રસંગે રાજતરંગિણું નામક કાશ્મીરરાજના ઇતિહાસ પ્રસંગે વગેરે સાંભળવામાં ઘણું પ્રીતિથી તેઓ રસ લેતા. એટલું જ નહિ પણ તેમાનાં ઘણાં ઉપદેશે પોતાના આચરણમાં ઉતારવાને તેઓશ્રી હંમેશા તત્પર રહેતા આ લખનારને(શાસ્ત્રીજીને) એઓશ્રીની સાથે અનેક પ્રસંગે આવ્યા છે કે જેમાં રાતદિવસ ચોવીસે કલાક તેઓશ્રીની સાથે જ રહેવાનું મળતું. અને એવી બબ્બે માસ સાથે રહેવાની તકે અનેક સ્થળે મળી છતાં કયાંય પણ એ વૈયનિધિ પુરૂષના અખંડિત બ્રહ્મચય વિષયમાં શંકાના પડછાયા સરખું પણ જણાયું નથી. જેને માટે દેવવૃત ભીષ્મપિતામહના ઐતિહાસિક બ્રહ્મચર્યવૃત પછી રાજવગના પ્રસિદ્ધ બ્રહ્મચર્ય ના ઉદાહરણરૂપે મહારાજા જામસાહેબ રણજીતસિંહજીનું નામ મુકાવા યોગ્ય ગણાય”
છે . દિલ્હીમાં સ્થપાયેલ નરેંદ્રમંડળની બેઠકમાં નામદારશ્રી દરવર્ષે
* હાજરી આપતા. પોતાને ઈરાદે આગળ વધવાની ઉમેદવારી જાહેર કરવાને ન હતો. તોપણ તેઓશ્રીના અગાધ બુદ્ધિબળને લીધે સૌનું લક્ષ તેઓ નામદાર તરફ ખેચાતું ઐક્ય માટે તેઓશ્રી ખરા અંતઃકરણથી મહેનત લેતા. તેઓશ્રીની નિખાલસ અને નિ:સ્વાથ સલાહને લીધે પોતાના બંધુ રાજવિએ તરફથી વારંવાર તેઓ નામદારશ્રીને “ચેન્સેલરપદ” સ્વીકારવા માટે બહુજ આગ્રહ કરવામાં આવતો જે દબાણ તેઓશ્રીના જેવી લાગણુવાળી કેઇપણ વ્યક્તિએ સ્વીકારવું જોઇએ. પરિણામે ઈ. સ. ૧૯૩૨માં તેઓશ્રીએ નરેદ્રમંડળનું ચેન્સેલરપદ સ્વીકાર્યું આ સમયે પોતાની તંદુરસ્તી સારી ન હતી અને તેઓ જાણતા હતા કે તે જવાબદારપદને જે પોતાના જીવનને વિઘરૂપ થશે. તેપણ સર્વના હિતની ખાતર પિતે તે પદ સ્વીકાર્યું*,
સીવર ખીલી-(રજત મહોત્સવ)-વિ. સં. ૧૯૮૮ના ફાગણ વદ ૧૨
૩ S તા. ૨-૪-૧૯૩૨ના રોજ તેઓ નામદારશ્રીને ૨૫ વર્ષ પુરા થઈ છવીસમાં વર્ષની શરૂઆતમાં હિંદુધર્મના શાસ્ત્રો પ્રમાણે. રજત મહત્સવની ધાર્મિક ક્રિયા વખતે મહામહોપાધ્યાય શાસ્ત્રી શ્રી હાથીભાઇની દેખરેખ તળે ભીડભંજન મહાદેવમાં નીચે લખ્યા યજ્ઞો કરાવ્યા હતા. (૧)મહારૂદ્રયાગ (૨) મહાવિદ્યાગ (૩) સહસ્ત્રચંડી (૪) ચાતુર્માસિક અગ્નિહોત્ર (૫) સહસ્ત્રકળશાભિષેક (દ્વારકાપુરીમાં), યજ્ઞની પુર્ણાહુતિ સમયે તેઓ નામદારશ્રીએ પવિત્ર વસ્ત્ર ધારણ કરી યજ્ઞોપવિત પહેર્યું. યજ્ઞોપવિત પહેરતી વખતે તેઓ નામદારે શાસ્ત્રીજીને પ્રશ્ન કર્યો કે “ આવડી મોટી ઉંમરે મારે વળી. જનોઇ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૬ર
યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) પહેરવું પડશે ખરું કે?” શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો કે “ પવિત પહેરાવનારની ઉંમર પાસે પહેરનાર હજી બાળકજ છે. ત્યારપછી ભવ્યલલાટપર શ્રીમદુશંકરાચાર્યશ્રી ભારતિતીર્થજીએ કુકમચંદ્રક કર્યો. પછી. કેટલીએક જુદી જુદી વીધિ કરાવી, સમય બહુ થવાથી તેઓ નામદારશ્રીએ પાછો પ્રશ્ન કર્યો કે “આજે મારે તો ભુખ્યાજ રહેવુને ?” શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો કે “આપને હુકમ રેજ અમે પાળીએ છીએ. આજે આપે અમારા હુકમમાં રહેવાનું છે.” ધાર્મિક ક્રિયાઓ સમાપ્ત થયા પછી તેઓ નામદારશ્રી શંકરાચાર્યને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા. શ્રીમદ્દ શંકરાચાર્યો શુભ આશિર્વાદ આપ્યા. એ વખતે વળી શાસ્ત્રીને તેઓ નામદારે પ્રશ્ન કર્યો કે “ હવે મારે બીજા કેઈને પગે લાગવાનું ખરું કે?” શાસ્ત્રીજીએ. ઉત્તર આપે કે “શ્રી શંકરાચાર્યમાં સહુ કે આવી ગયા. ત્યારપછી વસ્ત્રાભૂષણ ધારણ કરી, જામશ્રી રાવળજીની તરવાર કમર૫૨ બાંધી ઢાલ અને તીર ભાથે પીઠ પર બાંધી, જમણે હાથ તરફ જામશ્રી રાવળજીનું ભવ્ય ભાલું રાખી તેઓ નામદારશ્રી રથમાં બીરાજ્યા. પ્રાચિન કાળમાં સંગ્રામ વખતે ક્ષત્રિયવીરે. આયુદ્ધવાળા રથમાં બીરાજતા જે વર્ણનથી મહાભારત વિગેરે ઈતિહાસમાં રથી, મહારથી, અને અતિરથી વગેરે ઉપનામોથી વીરપુરૂને વર્ણવ્યા છે તે જ પ્રમાણે શણગારેલા બળદેવાળા તથા સેનાના કળશવાળા, રૂપેરી રથમાં કીનખાબના ગાદિ તકીયાપર પ્રાચીન અસ્ત્ર શસ્ત્રો ધારણ કરી જામશ્રી રણજીતસિંહજી સાહેબ જ્યારે બિરાજ્યા ત્યારે જેનારને એ અખંડ બાળબ્રહ્મચારી રાજવિ સાક્ષાત ભીષ્મપિતામહ જેવા જણાયા હતા. શણગારેલા રથને ફરતા મંડળાકારે રાજ્યકુટુંબ, તથા અમીર ઉમરા રાજવંશી પોષાક તથા અસ્ત્રશસ્ત્ર ધારણ કરી, ચાલતા આવતા હતા. જુના દરબારગઢમાં. એ સ્વારી આવતાં નામદારશ્રીએ જામશ્રી. રાવળજીની ગાદિની પૂજન વિધિ કરી, કુદેવી આશાપુરાજીના સમક્ષ ધારણ કરેલ રાજવંશી પોષાક અને શસ્ત્રો સહિત રૂપાની તુલામાં તોળાયા હતા. જેને તેલ રૂપાની ત્રણ પાટો થઇ હતી. એ શુભ પ્રસંગના દરબારમાં પ્રજાએ માનપત્ર અર્પણ કર્યા પછી તેઓ નામદારશ્રીએ પોતાના ૨૫ વર્ષની રાજ્યકારકીદીમાં પ્રજા અને રાજા વચ્ચે જળવાયેલ સંબંધનું મનનિય ભાષણ આપ્યું હતું અને શ્રીમદ્ શંકરાચાર્યજીએ તેઓ નામદારને રાજ્ય ધમ રત્નાકર” ની શુભ પદવિ આપી સમયેચિત ભાષણ આપ્યું હતું. રાત્રીએ લાલબંગલાની ગાર્ડન પાર્ટીમાં એ શુભ પ્રસંગ નિમિતે તેઓ નામદારે નીચે લખ્યા પ્રમાણે માન ચાંદની લહાણુ સાથે નવાજેશો કરી હતીઃ
જુનાગઢના માજી વજીર અમીર શેખ મહમદભાઈને ડબલ તાજમી સરદારને ઇલકાબ સેનાના મેડલ સાથે રૂપીઆ ૧૦૦૧, ચીફ મેડીકલ ઓફીસર
Page #406
--------------------------------------------------------------------------
________________
જામશ્રી ૭ રણજીતસિંહજી સાહેબ સીલ્વર જ્યુબીલી સહસ્રાભિષેક.
જામશ્રી ૭ રણજીતસિંહજી સાહેબ રજતસ્તુલ્લા (પૃષ્ટ ૩૬૩)
Page #407
--------------------------------------------------------------------------
Page #408
--------------------------------------------------------------------------
________________
(ડષી કળા) જામનગરને ઇતિહાસ
૩૬૩ - ડો. થેમ્સને તાજમી સરદારના સેનાના મેડલ સાથે રૂ. ૧૦૦૧, રેલવે મેનેજર મી. એફ. સી નીસનને તાજમી સરદારના સેનાના મેડલ સાથે રૂ. ૧૦૦૧ શેઠ મથુરાદાસ હરિભાઇને ગોલ્ડ મેડલ સાથે રૂા. ૫૦૧, શેઠ નાનજી કાળીદાસને ગ૯ મેડલ સાથે રૂા. ૫૦૧. શેઠ પોપટલાલ ધારશીને ગોલ્ડ મેડલ સાથે રૂા. ૫૦૧ , ખા બાo મહેરવાનજી પેસ્તનજી દિવાન સાહેબને રૂ. ૧૦૦૧ શ્રી ગોકુળભાઈ. બાપુભાઇ દેશાઇ રેવન્યુ સેક્રેટરીને રૂા. ૧૦૦૧ શ્રી પરશુરામ બી. જુનાકર પોલીટીકલ સેક્રેટરીને રૂા. ૧૦૦૧ શ્રી. હીરાભાઈ મણિભાઈ મહેતા જનરલ સેક્રેટરીને રૂા. ૧૦૦૧ મી. પી. એમ. કરંજીઆ પરસનલ આસીસ્ટંટને રૂા. ૧૦૦૧ મહામહોપાધ્યાય શાસીહાથીભાઇને રૂા. ૧૦૦૧ વૈધ શાસ્ત્રી શાંકરપ્રસાદ ઝડભટ્ટજી. ને રૂા. ૧૦૦૧ કમાન્ડર બેન રૂા. ૫૦૧; શ્ર રેવાશંકર વજેશંકર પંડયા આ. પ્રા, સે, ને રૂા. ૫૦૧ શ્રી જયંતિલાલ એમ બક્ષી આ. પ્રા. સે. ને રૂા. ૫૦૧ મેજર રૂપસિંહજીને રૂ ૫૦૧ ૭ શ્રી સુરસિંહજીને રૂા ૫૦૧ એ ઉપરાંત બીજા ચાર ઇનામો ૨૫૧] બસ એકાવનાનાં અપાયા હતા.
એ શુભ પ્રસંગના દરબારમાં પ્રજા તરફથી નીચેનું માનપત્ર
- આપાયેલું હતું........ ગેબ્રાહ્મણ પ્રતિપાલક નેકનામદાર ખુદાવિંદ મહારાજાધિરાજ જામશ્રી રણજીતસિંહજી સાહેબ બહાદૂર
જી. સી. એસ. આઇ. જી. બી. ઈ. અમે આપ નામદારની નમ્ર પ્રજા આપશ્રીના આ શક્યારેહણના ૨૫ મા વર્ષની પૂર્તિરૂપ રૌય મહોત્સવ પ્રસંગે અમારા અંત:કરણના આનંદદુગાર દર્શાવવા પ્રાપ્ત થએલા અવસરને યથેષ્ટરૂપે નિવેદિત કરવા હદયભાવદર્શક શબ્દરચના આપી શકીએ તેમ નથી તથાપિ આપે આજ સુધીમાં અમારા ઉપર કરેલા ઉપકારોને તથા અમારા હિતકૃત્યને અંશતઃ પ્રકટ કરવા આ અમોને મળેલી તકનો લાભ લઈ માત્ર કૃતજ્ઞતા દાખવી કૃતાર્થ થવા ઇચછીએ છીએ,
નવાનગર સ્ટેટની લગામ આપ નામદારના મુબારક હાથમાં આવ્યા પછી આપ નામદારે મુફત કેળવણું, દવાખાનાં, વિદ્યાલય, વ્યાપારવૃદ્ધિ તથા શહેર સુધારા વગેરે પ્રજાહિતનાં અનેક કાર્યો કર્યા તે સઘળાં જગદ્વિદિત હોઇ તેનું પરિગણન કરવું અનાવશ્યક છે, આપણું ભાવભૂમિ હિંદનું નવીન બંધારણ અને ભાવી જે સમયે ઘડાઈ રહ્યું છે તે સમયે આપ નામદાર દુરંદેશી, અનુભવી અને પ્રભાવશાલી પુરૂષને નરેદ્ર
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૬૪ - યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) મંડળે ચેન્સેલર તરીકે પસંદ કર્યા છે, તેથી અમો બહુજ પ્રકુલિત અને આનંદિત થઈ આપ નામદારને અંત:કરણપૂર્વક અભિનંદન આપીએ છીએ.
આપ નામદારને આગળ લીગ ઓફ નેશન્સમાં હિંદના પ્રતિનિધિ તરીકેના ઘણા સન્માન મળેલાં છે તેમાં હાલને ચેન્સેલરપદને પ્રસંગ અદૂભુતતા ધારણ કરે છે,
આપ નામદારનું રાજકીય વિષયોનું જ્ઞાન, આપની પ્રભાવશાલી શકિત અથાગ ઉધોગ અને અખુટ ધૈર્ય એવા ગુણેથી પ્રેરાઈને નરેદ્રમંડળે આપ નામદાર જેવી ભવ્ય વ્યકિતને નેતૃત્વ માટે પસંદગી કરેલ છે એમ અમારૂં વેક્સ માનવું છે ને તેથી અમારા હર્ષમાં અત્યંત વધારો થાય છે.
વિશેષમાં જ્યારે આ રૌખ્ય મહોત્સવ નિમિત્તે સહસ્ત્રચંડી હોમાત્મક મહારૂયાગ, વિયાગ, ચાતુર્માસ શ્રોતયજ્ઞ તથા સહસકલશાભિષેક જેવાં ધાર્મિક કોના સમારંભ ચાલી રહ્યા છે. અને જેનાં દર્શનાદિકને લાભ લેવા હજારો પ્રજાજને ઘણુજ ઉત્સાહથી પ્રયત્ન પરાયણ થાય છે એવા શુભ માંગલિક સમયે આપ નામદારને નરેંદ્રમંડળના ચેન્સેલરની પદવી મળ્યાના સમાચાર તમામ હિંદુ મુસલમાન પ્રભૂતિ પ્રજા જને અસાધારણ હર્ષપ્રદ થવાથી આ હૃદયભાવ સુચક અક્ષરાત્મક માનપત્ર આપ નામદારના કરકમલમાં ઘરી અમે સર્વ પ્રજાજને આપશ્રીને અભિનંદન આપીએ છીએ અને પરમેશ્વરની પ્રાર્થના કરીએ છીએ કે તે દયાળુ માલિક આપ નામદારને આથી પણ અધિક માન મેળવવા દીર્ઘ આયુષ્ય, આરોગ્ય તથા ઐશ્વર્ય આપે અને આ રૌય મહોત્સવની પેઠે જ સુવર્ણ મહોત્સવ તથા હીરક મહોત્સવ ઉજવવા કૃપાળુ થઇ ઉચિત અવસર આપે એમ ઇચ્છનારા
અમે છઇએ,
આપ નામદારશ્રીના વફાદાર પ્રજાજને. – એ શુભ પ્રસંગે પચીસ વર્ષોની કાર્કદીનું છે. કર્તાએ રચેલું કાવ્ય– રજત મહોત્સવ રાજરંગ દુહાઓ :
कृष्णवंश उज्वल कीरत, अवनी उपर अजीत ॥ ' બન્મ ધ નકુમ, રંગ નામ અનીત છે ? क्रीकेट बेट धरी करी, जगत बधामां जीत ॥ गंभीर जन गभरावीया, रंग जाम रणजीत ॥२॥ नीज बाहुबळथी नको, रावळ तख्त रचीत ॥ .....
Page #410
--------------------------------------------------------------------------
________________
३६५
(पापी )
જામનગર દતિહાસ मेळव्यु पद जाम, रंग जाम रणजीत ॥ ३ ॥ एक टेक राखी अडग, निष्कामी वृत नीत ॥ काम जीतकलियुग में, रंग जाम रणजीत ॥ ४॥ लीगऑफनेशन लही, जीनीवामें जीत ॥ अद्भुत लेकचर आपीयु, रंग जाम रणजित ॥ ५॥ नीज रैयतनी नेहथी, सुणवा अरज सचित ॥ तुरत पधारे तालुके, रंग . जाम रणजीत ॥६॥ खेडुतने अति खंतथी, उत्तेजन अगणित ॥ . खेतीने खीलवी खरी, रंग जाम रणजीत ॥ ७ ॥ केलवणी फ्री छे करी, इसपीताल अगणीत ॥ ठाम ठाम आराम छे, रंग जाम रणजीत ॥ ८॥ चोरी जारी परहरी, राम राज्यनी रीत ॥ .. रैयत मन रंजन को, रंग जाम रणजीत ॥९॥ वळि वेपार वधारिओ, खोली बंदर खचीत ॥ सोंघी वस्तु सर्व थइ, रंग जाम रणजीत ॥१०॥ शहेर बधामां शोभती, लाइट इलेकट्रीक ललित ।। पछमधरा पारिसनगर, रंग नाम रणजीत ॥ ११ ॥ रेल रची द्वारामति, एज पुन्य अगणित ॥ जात्रु जन लाखो जता, रंग जाम रणजीत ॥ १२ ॥ हुन्नरने उद्योग, खेती वाडी खजित ॥ प्रजा प्रदर्शन पेखती, रंग जाम रणजीत ॥ १३ ॥ नरेंद्रमंडळनी नकी, अद्भुत पदवि उचीत ॥ ..
चेन्सेलर पद प्राप्ति, रंग जाम रणजीत ॥ १४ ॥ तख्तनशिनदिनआजनो, उज्वल दिवस उदीत ॥ पुर्न वर्ष पचीशमुं, रंग जाम रणजीत ॥ १५ ॥ सिल्वर ज्युबिली सरस, उत्सव को अजीत ॥ . प्रजा पुर्ण उत्साहमा, रंग जाम रणजीत ॥ १६ ॥ शहर जमण जमतां जनो, कथे अलोकिक क्रीत ॥. मावदान मुखथी कहे, रंग · जाम रणजीत ॥ १७ ॥
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૬
યદુવંશ પ્રકાશ
અવસાનઃ તેઓશ્રીની ઉપાધીઆ વધી જતાં, નામદારશ્રીની તબિયત લથડી
વ
ગઇ, તેા પણ નરેન્દ્રમડળની બેઠકમાં પાતે ચેન્સેલરપદે બીરાજ્યા. અને ત્યાં પેાતાની ફરજ સંપૂર્ણ બજાવી, તા: ૨૬ માર્ચ ૧૯૩૩ના રોજ દેલ્હીથી જામનગર પધાર્યાં. તેજ દિવસે બપારના તે નામદારશ્રીની તબીયત બગડવાનાં ચિન્હો જણાયા બીજે દિવસે ઉધરસ સાથે ફેફસામાં દુ:ખાવા સાથે શરદીની અસર થતાં, પાતે પથારીવશ થઇ ગયા. તા. ૧ લી. એપ્રીલની સાંજ સુધી સારી આશાએ રહેતી. પણ મધ્ય રાત્રીના ત્રણ વાગ્યા પછી નામદારશ્રીનું હૃદય ભીંસાવા લાગ્યું. જેને પિરણામે તા. ૨૭ એપ્રીલના પ્રભાતના પાણાપાંચ વાગતાં પોતાના રાજ્યઅમલના છવીસ વર્ષ પુરાં કરી શાન્તિથી આ ભૌતિક શરીરના ત્યાગ કર્યાં. (વિ. સ. ૧૯૮૯ના ચૈત્ર સુદ ૭) તે વખતે નામદાર એજન્ટ ટુ ધી ગયર આનરેખલ મી. લેટીમર સાહેબની હાજરી જામનગરમાં હેાવાથી, તેમને ટેલીફાનથી આ દિલગીરી ભરેલા સમાચાર જણાવતાં, તેઓ જામમગલે આવ્યા, અને મહુમ જામશ્રી રણજીતના દેહને છેલ્લી સલામ કરી માન આપ્યું. ત્યારમા નામદાર એજન્ટ ટુ ધી ગવર્ જનરલ સાહેબે બધા સેક્રેટરીઓને માજીના હેાલમાં એલાવ્યા, અને કહ્યું કે “નામદાર મહારાજા જામસાહેબે, મને ખાનગીમાં વાત કરેલ છે કે તેઓશ્રીએ નામદાર વાયસરોયની સ`મતિથી રાજકુમારશ્રી દિગ્વિજયસિંહુજીને પોતાના વારસ તરીકે પસંદ કરેલ છે.” રાજકુમારશ્રી દિગ્વિજય સિહજી સાહેબ માત્ર બે દિવસ પહેલાંજ સુખદ પધાર્યાં હતા. પણ તા. પહેલી એપ્રીલની સાંજે તેઓશ્રી જામનગર આવવા ગુજરાત મેઇલમાં રવાના થયા હતા. તા. મીજીના રોજ સવારમાં વહેલા અમદાવાદ રેલ્વે સ્ટેશન મારફત કરેલા તાર તેઓશ્રીને મળતાં તેઓશ્રી એરોપ્લેનમાં મેસી દસ વાગતામાં જામનગર પધાર્યાં. તે પછી રાજ્યના રિવાજ મુજબ મહુભ જામશ્રી રણજીતસિંહજીના દેહની ધાર્મિક રીતે અંતિમ ક્રિયાઓ કરવામાં આવી અને મહુમ જામશ્રી રણજીતસિહુજીના માનમાં આઠ દિવસની સખ્ત હુડતાલ પાડવામાં આવી હતી.
(પ્રથમ ખંડ)
તારીખ શ્રીજી એપ્રીલ (તેજ દહાડ) સાંજના છ વાગતાં દરબારગઢની ચાપાટમાં નામદાર એ. જી. જી. એ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતુ. જેના તરજુમા નીચે મુજબ છે :--
“હું આપ સૌની દિલગીરીમાં ભાગ લઉં છું. અને મારી લાગણી જાહેરમાં બતાવવાની મને તક મળી તેને માટે મગરૂબ છું, મર્હુમ મહારાજાસાહેઅને છેવટના પ્રસંગ સિવાય અગાઉ મળવાના મને પુરતા પ્રસંગ પ્રાપ્ત થયે ન હતા. પરંતુ તેમના જીજ પ્રસગમાં હું પુરી રીતે સમજી શકયા છઉં કે તેમના
નવાનગર સ્ટેટના
× દિલ્હીથી પધાર્યા પછીની સર્વ કિકત ઇ. સ. ૧૯૩૩-૩૪ના વાર્ષિક રીપોટ ઉપરથી લીધેલી છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
(ષોડષી કળા) જામનગરને ઇતિહાસ
૩૬૭ ઘાટા પરિચયમાં જેઓ આવ્યા છે તેમના સર્વેની ઉપર મહું મહારાજાસાહેબ માટે ભકિતભાવની અપૂર્વ અને સચોટ છાપ પાડી છે. તેઓ નામદાર એક મહાન રાજ્ય કત અને એક મશહૂર ગૃહસ્થ હતા. તેઓ નામદાર માટે નવાનગર રાજ્ય એકજ નહિં, કાઠિવાડ અને ઈન્ડીઆ પણ નહિ, યુરોપ અને ઓસ્ટ્રેલિયા પણ નહિં, પરંતુ સમગ્ર દુનિયા ઉપર શેકની લાગણું છવાઈ રહે છે. મહુડમ મહારાજા જામસાહેબની સ્પષ્ટ ઇચ્છા જે હિંદુસ્તાનની સરકારે માન્ય
ખી છે તે એ હતી કે પોતાના પાછળ તાના ભત્રિજ મહારાજ કુમારશ્રી દિગ્વિજયસિંહજી ગાદી ઉપર આવે. નામદાર વાયસરોય સાહેબના પ્રતિનિધિ તરીકે બોલતાં હું આપ સવને સુચના કરૂં છું કે આપ સૌ જે સેવા અને ફરજ મહુમ મહારાજ સાહેબ પ્રત્યે બતાવતા તેવીજ રીતે હવે નવાનગર રાજ્યના મહારાજા જામસાહેબ નામદાર મહારાજશ્રી. દિગ્વિજયસિંહજી સાહેબ પ્રત્યે બતાવશે. તેઓ નામદારશ્રીને હું શુભ ઈચ્છા અર્પણ કરૂં છું.”
નામદાર મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુરને મે. એજન્ટ સુધી ગવર્નર જનરલ સાહેબને જવાબ.
આ ઘણાજ શોકયુક્ત પ્રસંગ હ આપ મીલેટીમરને આપના લાગણું અને દિલાસા ભરેલા શબ્દો માટે અંતઃકરણથી ઉપકાર માનું છું. આપણે જાણીએ છીએ કે જે ખેટ પડી છે તે તે કઈ રીતે પુરી શકાય તેમ નથી. પરંતુ દીલશે ભરેલી લાગણીથી તે સહન કરવાને આપણને બળ મળે છે આપ મહા તેમજ મહારા કુટબ તરફથી નામદાર વાયસરોય સાહેબને તેમના લાગણું ભરેલા સંદેશા માટે આભાર માનસે. –હારે આપને એક વિનંતી કરવાની છે. હું એક જુવાન રાજ્યકર્તા છું, એમ તે કહી શકતો નથી. કારણ આજના ભયંકર બનાવે તે, હું પચાસ વર્ષની ઉંમરને હાર્ટ એમ માનતો કરી દીધો છે. પરંતુ હું એક બીન અનુભવી રાજક્ત છું. અને તેથી વિનંતી કરું છઉં કે મારી મુશ્કેલીઓમાં આપની સલાહ મેળવવા આપશે. આપની સલાહ ઘણુ જ સારી અને નિષ્પક્ષપાત રીતે મળશે. હું જ્યારે જ્યારે તેવી સલાહની જરૂર પડે ત્યારે આપની પાસે આવું એમ આપે છુટ આપશે.
મહારી પ્રજાને જણાવું છું જે મારા અને આપના પિતા આપણે ગુમાવ્યા છે. આપણે પિતા વગરના થઈ ગયા છીએ પરંતુ જેકે આપણે તેમને દેખી શકતા નથી, તો પણ તે આપણી પાસે જ છે. હું એ મહાન પિતાને પગલે ચાલવાનો હંમેશાં પ્રયત્ન કરીશ હું આશા રાખું છું કે આપ સહુ મને, આપણુ પિતાશ્રીને જે નજરથી જોતા તેવીજ નજરથી જોશો.
(તા. ૨ એપ્રીલ ૧૯૩૩ પુ. ગેઝીટ પાને ૨૮૭) મહુમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબના ખેદજનક અવ
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૬૮
યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ)
સાનથી રોાકની લાગણી પ્રદર્શિત કરવા નીચે લખ્યા રાજ્યાના મહુારાજા સાહેબે વિગેરે જામનગર (ખરખરે) આવ્યા હતાઃ——
નામદાર મહારાજાસાહેબ બીકાનેર, જયપુર, કોટા, ત્રીપુરા નરસિંહુગઢ, કચ્છ મહારાઓશ્રી, જીાગઢ નવામસાહેબ, ભાવનગર મહારાજાસાહેખ, ધ્રાંગધ્રા રાજસાહેબ, પારમંદર રાણાસાહેબ, મેરબી મહુારાજાસાહેબ, વાંકાનેર રાજસાહેબ, તથા લીંબડી, રાજકોટ, ધ્રોળ, પાલિતાણા અને મુળીના ઠાકરસાહેબે, તથા કચ્છ, બીકાનેર અને વાંકાનેરના યુવરાજ સાહેબે, બ્રીગેડીઅર એસ. કેમ્પબેલ સાહેબ, (મીલટરી એડવાઇઝર-ઇન-ચીફ, ઇન્ડીઅન સ્ટેટ સીઝ) પ્રીન્સ અલી એસખાન (નામદાર આગાખાનના પુત્ર) ડૉ. સર રીચર્ડ અને લેડી ક્રુઝ, પ્રો રાજીક વીલીયમ્સ, સર જ્યાĚ આર (કચ્છ) ક`લ સી. એસ. વીસ બી. એ. ડી. એમ. આ એન૦ મી. સી. લેટીમર, એજન્ટ સુધી ગવર્નર જનરલ ઇન સ્ટેટસ ઓફ વેસ્ટ ઇન્ડીઆ, મૅજર સી. એ. ડાન્ટ મીલીટરી એડવાઇઝર કાઠીઆવાડ સ્ટેટસ ફોર્સીઝ, પી. આર કેંડલ એસ્કવાયર, દિવાનસાહેબ જુનાગઢ સ્ટેટ, સર પ્રભાશંકર ડી. પટ્ટણી, ડી. બી. શુકલ એસ્કવાયર બાર-એટ-લેા, તેમજ મુંબઇ વગેરે અન્ય સ્થળેથી અને દેશાવરોમાંથી કેટલાક શ્રીમાના અને નવાનગર સ્ટેટના દરેક ગામના ભાયાતા અને પ્રજા વ
એ સમયે ચારે દિશામાંથી ખરખરાના તારાના દરોરા પડયા હતા તેમાં મુખ્ય તારામાં નામદાર શહેનશાહ, નામ. પ્રીન્સ ઑફ વેલ્સ, નામદાર વાયસરોય અને લેડી વીલીગ્ડન, મુખ્ય પ્રધાન, (પ્રાઇમ મીનીસ્ટર અને કેબીનેટના બીજા સભ્યો તરફથી) માજી. વાયસરોયસાહેબ, માજી સેક્રેટરી ઓફ સ્ટેટસ તરફથી, તથા બીજા રાજ્યદ્વારી પુરૂષો તરફથી અને સ્પોર્ટસમેન તેમજ તે નામદારના બીજા મિત્રો તરફથી, તેમજ દરેક દેશ કે જેના ઉપર બ્રિટીશના વાવટો ઉડે છે તે દરેક સ્થળેથી દીલગીરીના સખ્યાબંધ તારા આવ્યા હતા.
રાજકુમારશ્રી પ્રતાપસિંહજી સાહેબના હસ્તે ઉત્તર ક્રિયાની તમામ વિધી પૂર્ણ થયા પછી, રાજકુટુંબ, અમીર ઉમરાવ અને પ્રજાજનાની શાક સભા દરબારગઢની ચાપાટમાં મળી હતી, ત્યારે ઇ કર્તા તરફથી નીચેના શાકાગાર રચી ખેલવામાં આવ્યા હતા. જે વખતે ત્યાં હુજારો માણસાના ચક્ષુમાંથી ચેાધારા અશ્રુઓ વહ્યાં હતાં.
ઃ રણજીત વિરહ કાવ્ય :
( મરશીઆ—સારડા )
સવત
વિક્રમ સાલ, ઓગણીસે નેવાસીએ પ્રજાતા પ્રતિપાલ (આજ) હાલ્યા ત્રણી હાલારના ॥ ૧ ॥
Page #414
--------------------------------------------------------------------------
________________
પિડષી કળા)
જામનગરનો ઈતિહાસ ચિતર મન ચિંતા સુદ સાતમ શાલે ઘણી પછમધર પીતા,(આજ) હા ધણું હાલારનો છે ? તારિખ બે એપ્રીલ ઓગણીસે તેત્રીસ ઇસુ છે રવી, ઉદયમાં હીલ,(ત્યાં) હાલ્ય ઘણું હાલારનો ૩ છે. કેહીનુર કળ ભાણ,(આજ) હિંદતણે હાલ ગયો છે પછમધરાનાં પ્રાણ, રાજા ગ રણજીતસિંહ ૪ ઉટપુરને જોધપુર, કાશિમર અલવર તણું છે ભાંગી ભીડ ભરપૂર (હવે, ગયે સુરપુર ભિડ ભાંગવા . પ પતિઆલા મહિજૂર, જુનાગઢ ને નિજામની . ભાંગીભીડ ભરપૂર (હવે, ગયે સુરપુર ભિડ ભાંગવા ૬ . જાળવીયું જદુરાણુ, (ત) રાજાનું રજવટપણું પરમારથમાં પ્રાણ, હેમ્યાં ધણી, હાલારના ૭ . સુધાર્યો રજપૂત સમાજ, શહેર જામાણે સુધારીઉં છે સુરપુર સુધારણ કાજ,(આજ) હા ધણી હાલારને ૮ છે બ્રહ્મચારી કેઇ ભૂપ, ભા નહી કયાંય ભેમમાં, રણજીત ઇશ્વર રૂ૫, (આજ) હકિમ ગયે હાલારના ૯ છે કઠીન વિપરીત કાળ, ભરતખંડ જ્યાં ભેગવે છે ત્યાં રણજીત તતકાળ,(ગ) ચીતે અમરાપુરી કે ૧૦ છે પછમતણે પતશાહ, હિંદતણેજ હીરે ગયો છે, (હવે) સુની થઈ શહેનશાહ, રામરૂ૫ રણજીત જતાં ૧૧ છે વળવળતી વિલાત, રણજીતવિણ રઝળી પડી છે અતિઅંતર આઘાત, આંસુ, રે અમેરિકા ૧૨ ભુરા મેંક ભેચક થયા, ગરા કેક ગભરાય લેડીઝ અંતર લાય; જાગી જામ રણજીત જતાં . ૧૩ આવતે એપ્રીલ માસ, ત્યારે થતા)ઈંગ્લાંડ જવા ઉતાવળ આજ એપ્રીલ વૈકુંઠવાસ,(હવે) વિલાતવાટ જોતી રહી. ૧૪ જીવણસુત જદુનાથ, દેવીસીહ, ને દીલાવરે, છે
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૭૦
યદુવંશ પ્રકાશ
સુરપુર કરવા સાથ,(શું) બાંધવ જાણી વિભા વૈકુંઠવાસ,(ક) જામ તમાચીએ (ક)પિતામહ રાવળ પાસ,(ગયા) દેવા ખમરૂ` દેશની। ૧૬ ૫ આયીતા અરેરાટ, કળકળતીજ પ્રજા કરે ॥ હડતાળું હાટા હાટ,(આજ) પડી વીજ :વિભાઉત ॥ ૧૭ ૫ જુગ જુગના જોગેન્દ્ર, જન્મ્યા કઇ રૂષિ જબર ॥ નગરતા નરેન્દ્ર (ચયા) વિશ્વ ઉદાસી વિભાઉત ॥ ૧૮ u અનદાતા આમ ઘટે નહીં, નાધારો કરવા નાથ । સુરપુર કે સાથ,(જી) વ્હાલા લાગ્યા વિભાઉત ા ૧૯ u કાળાવડ આવી કરી, દેતા વિન કાન | (આજ)નદાતા અવશાન,(વે)ભળામણ કૅને ભુપિતા ૨૦ ૫ ગગનગીરા ગભીર, અંતરિક્ષ થઇ એસમે ધારણ રાખો ધીર, અમર ઉતસે અવનમાં ॥ ૨૧ ॥ ઘાર વૈમાન, અબરમાંથી, ઉતર્યુ ! દિગ્વિજયદેવસમાન, દર્શન દીધું દુઃખમાં ॥ ૨ ॥ અમર અંશ અવતાર, થિરકર તખતે (એ) દિગ્વિજય દાતાર, પ્રેમે કવિને
થાપીયા ॥
પાળસે ॥ ૨૩
ધણી ચૈને દીધી ધીર, પાળીશ વસમી વેળાએ વીર, દિગ્વિજય
રણજીત
દિગ્વિજય
જામનગર.
સ. ૧૯૮૯ ચૈત્ર વદી
3 ગુરૂવાર તા. ૧૩-૪-૧૯૩૩
(પ્રથમ ખંડ) મેલાવીયા । ૧૫ ।। તેડાવીયા ।
પ્રજા
પ્રેમથી
દીલાસા ટ્વીએ ॥ ૨૪ ॥
રાજકુમાર, માવદાનવિ મુખ કહે !
દાતાર, (હવે) પ્રેમે પ્રજાને પાળશે ॥ ૨૫ ૫
કર્જા યદુકુળ આશ્રીત.
કવિ. માવદાનજી ભીમજીભાઈ.
( કાળાવડવાળા )
Page #416
--------------------------------------------------------------------------
________________
(પિડષી કળા) જામનગરનો ઇતિહાસ
૩૭ મહેમ મહારાજા જામશ્રીના અવશાનથી એજન્સીની તમામ ઓફીસે બંધ રાખવા નીચેને ઓ. ઓર્ડર એજન્સી ગેઇટમાં છપાઈ બહાર પડયું હતું,
નાં. ર૦ નોટીફીકેશન, તા. ૩ એપ્રીલ ૧૯૩૩ વેસ્ટ ઇન્ડીયા સ્ટેટસના ધી ઓનરેબલ ધી એજન્ટ સુધી ગવર્નર જનરલ સાહેબને લેફનર કલ હીઝ હાઇનેસ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ જી. સી. એસ. આઇ. જી. બી. ઈ. નવાનગર સ્ટેટના મહારાજા જામસાહેબ ૬૦ વર્ષની ઉમરે રવીવાર તા. ૨ જી એપ્રીલ ૧૯૩૩ના રોજ પ્રભાતના પહેરમાં પાંચ બયે સ્વર્ગવાસી થયાના અતિ ખેદયુકત બનાવની નોંધ લેતાં ઘણુજ દીલગીરી થાય છે.
નામદાર મહારાજ સાહેબ તા. ૧૧ માર્ચ ૧૯૦૭ના રોજ તખ્તનશીન થયા હતા. તેઓ નામદારની લાંબા વખતની રાજ્ય કારકીદી દરમ્યાન તેઓ ઉંચા પ્રકારના અત્યંત નિપુણ રાજકર્તા હતા, એમ સિદ્ધ કરી બતાવ્યું છે, તેઓ નામદારે બેડી બંદરને ખીલતી આબાદીવાળું બંદર બનાવ્યું છે. અને જામનગરને વિશાળ રાજ્યમાર્ગો અને સુંદર મકાનેથી એક અર્વાચીન શહેર બનાવ્યું છે. આવા રાજ્યમાગ અને સુંદર મકાને હિંદુસ્તાનમાં બહુ ડાં શહેરોમાં જોવામાં આવે છે. ક્રીકેટર તરીકે તેમની કીતિ વિશ્વવિખ્યાત છે. હુનરકળાના તેઓ નામદાર નામાંકિત આશ્રયદાતા હતા. અને આખી દુનીઓ ઉપર તેમણે મિત્રોની ચાહના અને પ્યાર મેળવી સદંતર નીભાવ્યા હતા. સને ૧૯૩૨ની સાલમાં તેઓ નામદાર ચેમ્બર ઓફ પ્રીન્સીઝના ચેન્સેલરની મહાન પદવી ઉપર હતા. તેઓ નામદારના અવશાનથી પતિમંડળે એક અત્યંત તેજોમય રત્ન ગુમાવ્યું છે.
તેઓ નામદારના ખેદયુકત અવશાનની યાદદાસ્તના માન ખાતર એજન્સીની તમામ કેટે તથા ઓફીસે સેમવાર તા. ૩ જી એપ્રીલ ૧૯૩૩ના રોજ બંધ રાખવામાં આવી છે.
સી. લેટીમર તા. ૬ ૪-૩૩ના સ્ટેટ
એજન્ટ સુધી ગવર્નર જનરલ પુરવણી ગેઝીટ ઉપરથી ( ઇન ધી સ્ટેટસ ઓફ વેસ્ટર્ન ઈન્ડીયા.
ઉપર પ્રમાણે મહુલ મહારાજા શ્રી અનેક સદ્ગુણે ધરાવતા હોઇ તેનું જે વર્ણન કરવામાં આવે તો એક જુદી બુક બને, ઇશ્વર સદગતના આત્માને શાંતિ આપે.
અe
Page #417
--------------------------------------------------------------------------
________________
૩ર
યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ)
(૧૮)જામશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ (વિદ્યમાન)
( ચંદ્રથી ૧૮૭ શ્રકૃષ્ણથી ૧૩૨ જામ નરપતથી ૫૦મા )
તેઓ નામદારશ્રીના જન્મ વિ. સં. ૧૯૫૨ના હાલારી ભાદરવા સુદ ૧૨ (વામનજયંતિ)ના શુભ દીને સડાદર ગામે થયા છે. અને ઇંગ્લાંડમાં કેળવણી લીધી છે. તેમજ ઈન્ડીઅન આમી માં લેફ્ટેનટના હોદ્દો મેળવેલ છે.
રાજ્યારાહણુ—વિ.સ. ૧૯૯ના ચૈત્ર વદ ૪ શુક્રવાર તા. ૧૪ એપ્રીલ
૧૯૩૩ના દિવસે રાજ્યાદિના તિલક કરવાનું શુભ મુહૂર્ત હાવાથી ખુદાવિદ મહારાજા જામ શ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર છ ધાડાની સેાના ચાંદીની ગાડીમાં, લાન્સર્સીના એસકેટ સાથે શ્રીવિભાવિલાસ' 'ગલેથી એડીગેટ થઇ દરબારગઢમાં પધાર્યાં હતા. તેઓ નામદાર સાહેબની સાથે રાજકુમાર શ્રી મેજર પ્રતાપસિંહજી સાહેબ ડાબી બાજુએ બીરાજ્યા હતા. અને બરાબર નવ અજ્યે મહારાજા સાહેબ દરબારગઢમાં પધાર્યાં. ત્યારપછી ધ્રાંગધ્રાના મહુારાજા રાજસાહેબ ઘનશ્યામસિહજી સાહેબ બહાદૂર તથા સ્વસ્થાન પ્રાળના નામદાર ઠાકરસાહેબ ઢાલતસિંહજી સાહેબ પધારતાં, સહુ નવ અને ત્રીસ મીનીટ જામશ્રી રાવળજીની ટીલાઢ મેડીમાં પધાર્યાં,
રાજ્યગાદિ તિલક કરવાની શુભ ક્રિયા શીરસ્તા મુજમ્ મહારાજા જામશ્રી રાવળજીવાની મેડીમાં કરવામાં આવી, તથા જામશ્રી રાવળજીવાળા સિંહાસન તેમજ તેમના હથિઆરાનું પૂજન કરવામાં આવ્યુ. ત્યારપછી ઉખરાના સિ’હ્રાસન ઉપર સિ ́હતુ. ચમ બીછાવેલ, તે ઉપર સવારના સાં૦ ટાઇમ ૧૦-૨ મીનીટે ખુદાવિદુ મહારાજા જામસાહેબ શ્રી ૭ક્રિગ્વિજયસિહજી સાહેબ બહાદૂર બીરાજ્યા તે વખતે ધ્રાંગધ્રાના નામદાર મહારાજા રાજસાહેબ અને ધ્રોળના નામદાર ઠાકોર સાહેબ મહારાજા જામસાહેબની ડૉબી બાજુએ ચાંદીની ખુરશી ઉપર બીરાજ્યા હતા, અને સીસાદીયા ગોકળભાઇ કરશન તથા તેમના પુત્ર દેવજી સિ’હાસનની પાછળ ચમર તથા માછન લઇ ઉભા હતા. સિંહાસન ઉપર ખુદાવિદ મહારાજા જામસાહેબ બીરાજ્યો પછી તુરતજ સ્વસ્થાન કચ્છ તરફથી તરવાર તથા પાષાક ભેટ આપવામાં આવ્યા. તે વખતે પંદર તાપાના બહારની સલામી કરવામાં આવી, તથા નાખત ત્રાંસા નગારાં વગાડવામાં આવ્યાં. ત્યાર પછી નામદાર ધ્રાંગધ્રા રાજસાહેબે તથા ધ્રોળના નામદાર હાારસાહેબે મહારાજા જામસાહેબને ધાળ કરી અને નામદાર મહારાજા જામસાહેએ સામી ધેાળ કરી, ત્યાર પછી ભાયાત, અમલદારો તથા ગૃહસ્થાએ ધાળ કરી. ત્યાર પછી મર્હુમ મહારાજ દિલાવરસિંહજી સાહેબના કુંવરીશ્રી મામાએ ખુદાવિદ મહારાજા જામસાહેબને કંકુના ચાદલા કરી, મેાતી તથા સેાના રૂપાના ફુલથી વધાવી ખુદ્દાવિદ મહારાજા
Page #418
--------------------------------------------------------------------------
________________
(જોડણી કળા) જામનગરને તિહાસ
૩૭૩ જામસાહેબ બહાદુરની આરતી ઉતારી. તે પછી સીદીઆ ગોકળભાઈ કરસને આરતી ઉતારી અને મોતી તથા સેના રૂપાના. કુલથી વધાવ્યા. ત્યાર પછી નામદાર મહારાજા જામસાહેબ દરબારગઢમાં કુળદેવીના દર્શન કરી ત્યાંથી નાના તથા મોટા આશાપુશ અને ભીડભંજન મહાદેવના દર્શન કરી બંગલે પધાર્યા. ત્યાર પછી ગામમાં મુખ્ય મંદીર શ્રી હવેલી, શ્રી કલ્યાણજી, શ્રી પરાતમજી, શ્રી રણછોડજી; શ્રી ગુરૂદત્તાત્રેય તથા શ્રી ખીજડામંદીરમાં દર્શને પધાર્યા હતા. સાંજના પાંચ બચે દરબારગઢના ચંદ્રમહેલમાં જાહેર દરબાર ભરવામાં આવ્યું. તે વખતે સોનાના સિંહાસન ઉપર ખુદાવિંદ મહારાજા જામસાહેબ બહાદૂર બીરાજ્યા અને પછવાડે સીદીયા ગોકળભાઈ કરસન તથા તેમને જ્યેષ્ઠ પુત્ર દેવજી ચમર તથા મેરછન લઇ ઉભા હતા.
રાજ્યકટુંબ, ભાયાત, ગીરાસીયા તથા અમલદારે તાછમી સરદારે, તથા ગૃહસ્થાએ નજરનોચ્છાવર કરી તથા એડ૨ ઑફ મેરીટના સુવર્ણના ચાંદ વાળાઓએ એક એક પાઉન્ડ નજર તથા ઘોળ કરી તેમજ બીજા પ્રજાવર્ગના માણસેએ પણ ઘોળ કરી. ત્યારબાદ નેકનામદાર ખુદાવિંદ મહારાજા જામસાહેબ બહાદુરે ઇંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. જે ભાષણને તરજુમા મે રેવન્યુ સેક્રેટરી સાહેબે વાંચી સંભળાવ્યો હતો. જે નીચે મુજબ છે – ભાયાતો, બાનુઓ અને ગૃહસ્થ,
આપણે સૌ સામાન્ય સમગીનીથી બંધાયેલા અહીંઆ ભેગા થયા છીએ, કારણ કે મારા માનવંતા પિતાના દિલગીરી ભરેલા અને એકાએક સ્વર્ગવાસથી તેમની આપણામાંથી ગેરહાજરીનો શું અર્થ છે તેને તેમના જવાથી આપણને જે શોક થાય છે તેનો સાક્ષાત્કાર થાય છે. જામનગર એકલામાંજ નહિ પરંતુ આખા કાઠીઆવાડ, આખા હિંદુસ્તાન તેમજ આખી શહેનશાહતમાં તેમના અવસાન માટે સૌ શેક કરે છે, આપણે જાણ્યું છે કે તેઓશ્રી મહાન પુરુષ હતા; અને આપણું સૌને જોવા માટે આપણું શહેરમાં અને સ્ટેટમાં, કે જેને માટે આપણે સૌ મગરુર છીએ. એ કિર્તિસ્તંભ મૂકી ગયા છે. પણ તેઓ વિદાય થવાની ક્ષણ સુધી દૂરના પ્રદેશના મનુષ્યોના હૃદયમાં તેમણે શું સ્થાન મેળવ્યું હતું તેનો આપણને સાક્ષાત્કાર કરી શક્યા નહિં-રાજ્યકર્તા તરીકે રાજ્યતંત્ર ચલાવવામાં મહાન બુદ્ધિશાળી નરેન્દ્ર હતા કે જેમણે હાલનું નવાનગર બનાવ્યું છે. પણ તેઓ આથી પણ વિશેષ હતા તેઓ તે આખી દુનીયામાં ઘણાં લાંબે સમયે મહાન અવતાર ધારણ કરતી વ્યકિતઓ, કે જેમનામાં લેકેની તર્કશક્તિનો સ્પર્શ કરવાને લાખો માણસે કે જેમણે તેમને કોઈ વખત જોયા ન હોય, તેમનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની બક્ષિસ હોય છે, તેમાંના એક હતા. તેઓ આપણ સૌને અને દુનિયાને શું અર્થસૂચક હતા તે શબ્દોમાં જણાવવાનું મારી શકિતઓ બહાર છે. આથી વિશેષ કહેવાની જરૂર નથી. કારણ કે તમારાં સૌના તેમજ મારા અંતઃકરણમાં આપણું સૌને ઉત્સાહની દ્રષ્ટાંતમૂર્તિ તરીકે તેઓ સદાને માટે રહેશે. અને તેમનું કાર્ય તેમને પસંદ
Page #419
--------------------------------------------------------------------------
________________
૭૪ “દવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) પડે તેવી રીતે મારી અલ્પ શકિતથી જારી રાખવા હું જાણું છું કે તેઓ હાજર હોય તેમ તેમના ચૈતન્યથી હું દરવાઈશ. મારા વ્હાલા પિતાની પસંદગીથી જે વારસે મને મળ્યો છે તે એવો છે કે તેમણે જાતે તેને મોટી જવાબદારીવાળો બનાવ્યો છે, આપણે મહુ"મ રાજ્યકર્તા રાજ્યતંત્ર ચલાવવાની જે બુદ્ધિ ધરાવતા હતા તેમના પદ ઉપર આવવાનું કામ સામાન્ય બાબત નથી. મારી એકજ આશા એ છે કે તેમની શક્તિ અને ડહાપણ પ્રસંગને અનુસરીને મને પ્રાપ્ત થાય અને જેમ જેમ વરસો પસાર થતાં જાય તેમ તેમ મારા માનવંતા પિતાએ મારામાં જે ભરોસે મુકો છે તથા તમોએ જે મારા પ્રત્યે છુટથી વફાદારી દર્શાવી છે તે હું સાબીત કરી આપું.
આપણી આસપાસ નજર કરતાં અને સ્ટેટની હાલની સ્થિતિ જોતાં, મારા વહાલા પિતા પોતાની પ્રજાની અને સ્ટેટની આબાદીની વૃદ્ધિ કરવા પાછળ જે નિઃસ્વાર્થથી અને થાક ખાધા વગર દરરોજ મહેનત અર્પણ કરતા તેના ફળને કાંઈક જુજ ખ્યાલ કરી શકીએ છીએ. જ્યારે તેઓ સને ૧૯૦૭માં ગાદીએ આવ્યા ત્યારે સ્ટની કુલ ઉપજ ફકત રૂા. ૨૨ લાખની હતી, આજરોજ તે ઉપજને આંકડે રૂં. ૯૫ લાખને છે. પણ ઉપજ સ્વત; જે કે રાજ્યતંત્ર ચલાવનારને અગત્યની વાત છે તે પણ તે સ્ટેટની આબાદીનું માપ કરવાનું ફકત એક સાધન છે. મહારા માનવંતા પિતાની રાજ્યકારકિર્દી દરમિયાન આપણા લેકેની ભૌતિક અને નૈતિક પ્રગતિ ફતેહમંદ થઈ છે. કેળવણીએ ત્વરીત પગલાં ભર્યા છે એક બીજે ઠેકાણે આવજાવ કરવા માટે સાધનો વધાર્યા છે. આખા સ્ટેટની જમીનની માપણી થઈ તેની વર્ગવારી થઈ છે, જમીન મહેસુલની રોકડમાં વસુલ કરવાની પદ્ધતિ દાખલ કરવામાં અગત્યની પ્રગતિ થઈ છે. કુવા, તળાવથી પાણી પાવા માટેની સગવડતા કરી આપી છે. બંદરો ઘણાં સુધાર્યા છે રાજ્યનગરની શહેર સુધારાઈ અને જાહેર તંદુરસ્તી માટેનાં ખાતાં નહિં ઓળખી શકાય તેવી રીતે બદલાઈ ગયાં છે. હોસ્પીટલ, ડીસ્પેન્સરીઓ અને નિશાળોનાં મકાનો બંધાયાં છે. વિજળીની રોશની ઘણી ફેલાવા પામી છે.
આ સઘળી બાબતમાં મહારા માનવંતા પિતાએ ખેડુતોની સ્થિતિ સુધારવાનાં વિષમને શ્રેષ્ઠ પદ આપ્યું હતું. તેમના રેવન્યુ ખાતાના સુધારા એકલાજ ઘણું લક્ષ ખેંચવાને માટે બસ છે. કારણ કે તે સુધારાઓમાં રેવન્યુ રોકડમાં વસુલ કરવાની પદ્ધતિ ખેડુ સંરક્ષણને ધાર, ખેડુતોને કબજાના હકે આપવાન, દુષ્કાળ નિવારણ ફંડ સ્થાપવાને અને દુષ્કાળ ઇસ્યુરસ ફંડને, બંધ બાંધી જમીન સુધારવાનો, બંધ બાંધી પતિ માટે પાણી પુરું પાડવાના સાધનો સુધારવાને, કુવા કરવા માટે મોકલે હાથે સગવડતાઓ આપવાને, શાસ્ત્રીયરીતનું ખેતીવાડીનું ખાતું અને મોડલ ફારમો અને પટેલીઆના વાર્ષિક સંમેલનો કે જેથી તેઓ રાજ્યકર્તાના સંસર્ગમાં સીધી રીતે આવી શકે તે બધાને સમાસ થાય છે. મારા વ્હાલા પિતાશ્રીની ઇચ્છાનુસાર ખેડુત વર્ગની સ્થિતિ સુધારવાની જે રીત ગ્રહણ થએલી છે તે જારી રાખવા મારી અંતિમ મરાદ છે અને આ સંબંધમાં આજે એક જાહેરાત મારે કરવાની છે. છેલ્લાં બે વર્ષમાં અનિયમિત વરસાદથી ખેતીથી ઉત્પન્ન થતી ચીજોની કિંમતમાં મોત
Page #420
--------------------------------------------------------------------------
________________
(પેડલી કળા)
જામનગરને ઇતિહાસ ઘટાડો થવાથી અને હુંડીઓમણના ફેરફારથી ખેડુઓને જબ્બર ફટકે. લાગ્યો છે તેથી તેમને તેમના બોજામાં યથાશક્તિ રાહત આપવામાં મેં ઠરાવેલ છે. હું તેટલા માટે મહેસુલ વસુલાતમાં દર એક રૂપીએ ચાર આનાની (બે આના ગયા વર્ષના આકારમાંથી અને બે આના ચાલુ વર્ષના આકારમાંથી) માફી આપવા ફરમાન કરૂં છું. આ રકમ આશરે સાત લાખ રૂપીઆ જેટલી થશે. રાજ્ય તરફથી આવા મેટા બોગથી થોડે ઘણે અંશે ગરીબ વર્ગને રાહત મળે એમ હું ચોકસ માનું છું,
હવે મહેમ વહાલા મહારાજા સાહેબે અન્ય જે જે વિશ્વમાં અતિ ઉત્સાહ ધરા હતો તેને હું ટુંકાણમાં ખ્યાલ આપું છું આ વિષયે પૈકીને એક મેડીક્લ ખાતું છે. સને ૧૯૦૭માં આ રાજ્યમાં એકજ હોસ્પીટલ અને ફકત નવ'દવાખાનાં હતાં, આજે ચાર હસ્પીલ અને ૩૦ દવાખાનાં છે. સને ૧૯૦૭માં રાજ્ય, તબીબી સગવડ અને સાધનો પાછળ ફકત અર્ધો લાખ રૂપીઆ વાપરતું હતું, આજે ચાર લાખ રૂપીઆ ઉપરાંત ખર્ચ કરે છે. મારા પૂજ્ય પિતાશ્રીએ જે મહાન અને લેકોપયોગી કાર્યો કર્યા છે. તેમાં તબીબી સગવડે સ્થાન મેળવ્યું છે, કેળવણીના વિષયમાં પણ તેઓશ્રીએ કરેલી પ્રગતિ પ્રશંસાપાત્ર છે. આખા રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક કેળવણી મફત આપવામાં આવે છે. સને ૧૯૦૭ અને ૧૩૩ દરમ્યાન સ્કૂલની સંખ્યા ૧૨૬થી ૨૬૪ સુધી વધી છે અને વિર્થીઓની સંખ્યા પણ ૯૦૦૦થી ૨૪૦૦૦ સુધી વધવા પામી છે. કેળવણું પાછળ ખર્ચ ૧૯૦૭માં ફકત પિણે લાખ હતું જે આજે 2 લાખ છે. * *
* છોકરાઓની કેળવણી સાથે સાથે બાળાઓની કેળવણીને પણ આગળ ધપાવવા પ્રયાસ થયા છે અને તેના તાજેતર પુરાવા તરીકે હમણાં જ બાળાઓનાં હાઈસ્કૂલ ધોરણ માટે પાંચ લાખ કરતાં વધુ ખર્ચ એક ભવ્ય અને સુંદર મકાન બંધાઈ તૈયાર થયું છે. આ સાહસ સંબંધે મહુંમ મહારાજા સાહેબ અત્યંત ગોરવ રાખતા અને દેખીતી રીતે આ મકાનને જ્યારે પિતાના એક મિત્ર સાથે વાત કરતાં રાજ્યના એક રન તરીકે ઉપમા આપી હતી જે દરેક રાતે વાસ્તવિક છે.
આપણું અસલી સનાતન ધર્મના મહૂમ મહારાજા સાહેબ એક ચુસ્ત હિમાયતી અને સ્થંભરૂપ હતા આ ધર્મની જાળવણુ માટે ભારે ખર્ચે તેઓશ્રીએ રાજ્યના તમામ મંદિરને પુનરૂદ્ધાર કરાવ્યો છે અને હાલનાં જૈન દેરાસરો જેવા ચેકખા અને સુભિત બનાવ્યાં છે હિંદુ દહેરાંઓ જેવાં હોવાં જોઇએ તેવ નમુનેદાર આજે બન્યાં છે અને હિંદુસ્તાનના અનેક ભાગમાંથી દ્વારકા જતા જાત્રાળુઓને તેઓ મોહ પમાડે છે.
આપણું શરીરમાં કરેડ અને રકત માફક, સ્વસ્થાન નવાનગરમાં ખેતી અને વેપાર સ્થાન ભોગવે છે. ૧૯૧૭માં કાઠીયાવાડના બીજ બંદરી રાજ્યો સાથે જ્યારે આપણું બંદરોએ બ્રિટીશ હિંદના બંદરે જેટલા હકકો મેળવ્યા ત્યારથી આપણે ખુસ્કી (દરિઆઈ | માર્ગે ચાલતે) વેપાર ધીમે ધીમે વધવા પામ્યો છે. મહૂમ મહારાજા સાહેબની રાજ્યકારોબારની બુદ્ધિ ચંચળતાના છક કરી નાખે એવા દાખલાઓ પિકીને એક આબેહુબ દાખલ
Page #421
--------------------------------------------------------------------------
________________
યદુવંશપ્રકાશ,
પ્રથમખંડ બેડીબંદર છે. આ બંદર તેઓશ્રીના અથાગ શ્રમ અને ગંજાવર ખર્ચ એક નમુનેદાર સાથું અને સલામત બંદર બન્યું છે, અને ૧૯૦૭માં માલની આયાત ૨૬,૦૫૧ ટનની અને તેની કિંમત ફકત ૩ લાખ રૂપી હતી. જે વધીને ૧૯૩૧માં અનુક્રમે ૧,૫૨,૩૯૩ ટનની અને ૨ કરોડ. ૪૧ લાખ રૂપીઆ થઈ હતી. વેપારની આવી વૃદ્ધિના કટકટ ટાંકણે વિરમગામની પુનર લાઈન દેરીથી આપણું વધતી જતી આબાદી એકાએક અટકી પડી છે જે સ્થિતિ આશા છે કે લાંબો સમય રહેવા પામશે નહિ. વળી વિશેષમાં અત્યારે દુનિયાભરની સામાન્ય વેપાર મંદીએ પણ આપણું સ્થાનિક વેપાર ઉપર કંઈ થડી અસર કરી નથી. મારા પિતાશ્રી માફક હું મારી વેપારી પ્રજા માટે મગરૂર છું. આ સાહસિક પ્રજાજનોને હું કહેવા માગું છું કે તમારે હિંમત હારવી નહિં. આ આર્થિક ફન આપોઆપ વહ્યું જશે, આપણું બંદરના તકરારી સવાલ સંબંધમાં મમ મહારાજા સાહેબે જે અથાગ શ્રમ વેઠ છે તેનું પરિણામ અનુકુળ આવવા શરૂઆત થવા માંડી છે અને જે કે વેપાર ફરી સુધારવાની આશાઓ ચળતી ન દેખાતી હોય તે પણ તે સ્થિતિ પ્રભાત થતાં પહેલાંના અંધારા સરખી છે જે - હું તમારા લક્ષમાં મુકું છું. હું તે વેપાર ઉત્તેજના જે સગવડ તથા મારા પૂજ્ય પિતાશ્રીએ તમને આપી હતી તે તમામ હું ખુશીથી આપીશ અને હું આશા રાખું છું કે તમે જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે તમે જેમ તેઓશ્રી પાસે જતાં તેમ મારી પાસે આવશો.
બંધ કરતાં પહેલાં જે બે વાતો રહી જાય છે તે મારે આહિં કહેવી જોઈએ. પ્રથમ તમામ રાજા મહારાજા સાહેબ, આ દેશના તેમજ પરદેશના તમામ ગૃહસ્થો કે જેમણે જાતે અગર તાર તથા પત્ર વ્યવહારથી મારા અને રાજ્યકુટુંબ પ્રત્યે જે અપૂર્વ સહાનુભૂતિ અને દિલસોજી દર્શાવ્યાં છે, તેમના માટે આભાર માનવો જોઈએ નામદાર વાયસરોય નામદાર શહેનશાહ, નામદાર પ્રીન્સ ઓફ વેલ્સ, નામદાર વાયસરોય સાહેબ અને મી. લેટીમર સાહેબનો હું ખરા દીલે જાનથી આભાર માનું છું અને ખાસ કરીને નામદાર વાઇસરોય સાહેબ અને નામદાર એજન્ટ ટુધી ગવર્નર જનરલ મી. લેટીમેરને તેમણે મને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરવા જે તત્પરતા દાખવી છે તે બદલ ખાસ આભાર માનું છું. આ તત્પરતાએ મારા રાજ્ય અમલના શરૂઆતના અને મુશ્કેલ દિવસોમાં ખરેખર સરળતા દેખીતી રીતે સ્થાપિત કરેલી છે.
છેવટમાં હું તમને કહું છું કે મારા વહાલા પિતાશ્રીની માફકજ દરેક રીતે તમારા ઉપર રાજ્ય કરવાની મારી અભીલાષા છે આપ સર્વેની કે જેમને માટે તેઓશ્રી મગરૂર હતા તે કર્તવ્ય બુદ્ધિ રાજ્યભક્તિ અને વફાદારી પ્રત્યે મને સંપૂર્ણ ભરોસો છે. અહિ નવાનગરમાં આપણે રાજા અને પ્રજા એક કુટુંબરૂપે છીએ આપણા અરસપરસના સામાન્ય હિત જાળવવા એ મારું જીવનકાર્ય થશે, અને જેવી રીતે આપણે નવાનગરમાં સંપૂર્ણ પ્રેમ અને સદ્દભાવની ગાંઠથી બંધાયા છીએ તેવી રીતે નવાનગરનું રાજ્ય બ્રિટીશ સામ્રારાજ્ય સાથે બ્રિટીશ તાજ પ્રત્યેની ઉંડી અને સચોટ વફાદારીથી બંધાએલું છે. આ વફાદારી સંબંધે મારા મહુમ પિતાશ્રી મને એક ચળકતા અને મહાન આદર્શરૂપે રહેશે. પોતે દેવ થયા તે અગાઉ થોડા દિવસ પહેલાં જ બ્રિટીશ પારલામેન્ટમાં તેઓશ્રીને એક મહાન અજોડ બ્રિટીશ શહેરી તરીકે
Page #422
--------------------------------------------------------------------------
________________
(ડષીકળા)
જામનગરના ઇતિહાસ.
૩:
એળખવામાં આવ્યા હતા. તેઓશ્રી જે રસ્તા મારે માટે નિયત કરી ગયા છે તેજ રસ્તે આ તેમજ બીજી દરેક બાબતમાં ઈશ્વર કૃપાથી ચાલવા હું આશા રાખું છેં.
મહામહોપાધ્યાય શ્રી હાથીભાઇશાસ્ત્રીનું આશિર્વાદરૂપે આપેલ વ્યાખ્યાન.
પ્રાને પેાતાના ધણીના રાજ્ય લાભના અવસર પરમ ઉત્સવરૂપ ગાય. તેમાં પણ રાજાને પરમાત્માની વિભૂતિ માનનાર આ ભારત વને તે વિશેષ મનાય, રાજકિત આ દેશનાજ શબ્દ છે બીજા દેશમાં loyalty શબ્દ ભલે ખેલાય પણ જ્યાં રાજાને સામાન્ય મનુષ્ય બુદ્ધિથી જોવાતા હૈય ત્યાં એ માત્ર લિપલાયલ્ટી સમજાય, ખરી રાજકિત આ દેશનીજ વસ્તુ છે કે જ્યાં રાજા તથા પ્રજાનેા પરસ્પર દૈવી સબધ મનાય છે
ભીષ્મપિતામહને યુધિષ્ઠિરે પૂછ્યું કે−હે પિતામહ ! આ સર્જન રાજાને સદેવમય કહે છે તે કેવી રીતે? ભીષ્મે કહ્યું કે એ સર્વાંજન કહે તે સત્ય છે પણ તારે તારા હૃદયમાં હું દેવ છું' એવી ભાવના ન કરવી. જો યથાર્થ દેવ ભાવ ઇચ્છતા હો તે તારે ‘પ્રજાના સેવક છું’ એવી ભાવના રાખીનેજ વર્તવું કારણ કે આ કાંઇ ત્રણ ટંક વાસીદાં વળાતી પૃથ્વી ઉપર રાજ્ય નથી કરવાનું આતા લાખા પ્રજાની હૃદયભૂમિપર રાજ કરવાનું છે.
રાજત્વનું રહસ્ય સેવા ભાવ છે એ ધ્યાનમાં રાખવાનું છે સેવાભાવ ધારણ કરનાર રાજા પ્રજામાં પૂજાય છે આપણા મહારાજા જામસાહેબે પેાતાના ભાષણમાં હમણાંજ કહ્યું કે રાજા અને પ્રજા મળી એક કુટુંબ તુલ્ય છીએ' આવા ઉંચાં સકલ્પ ધારણ કરનાર રાજાને પરમાત્મા પ્રજાજનનાં કલ્યાણુ કરવાને અનેક શુભ અવસરા આપે અને પ્રજાના શુદ્ધ અંતઃકરણની આશીષા પામી મહારાજાશ્રી દીધ આયુષ આરેગ્ય સહિત ભાગવે અને દી કાળ પર્યંત એમનું રાજ તપે એમ આપણે ઇચ્છીશું.
ઇ. કર્તાએ રચેલું એ શુભ પ્રરંગનું આશિષ સુબાધિત કાવ્ય.
~: કવિત :—
તખ્તપે બિરાજે મહારાજા દિગ્વિજયસિંહું ! ધન્ય ધન્ય ન્ય મા ભાગ્ય
વસ્તિકા હૈ ॥
ભુને માવદાન ખાનપાન આર દ્વાન દીએ !
જ્યાં
કૃષ્ન
દાનકા હીલેાળ સાઉ, છેાળ નિસ તેવાસી સાલ, ચૈત્ર પહૂ અખંડ તાજ, કથન ટીકકા ક્રિય આજ જામ, નિકા હૈ ટ્વીન આજ,
દૃધિકા હૈ ॥ ચાથ ભૃગુ । વિકા હૈ ॥ સિકકા હૈ ડામ ઠામ । રાજ્યાહુનિકા હૈ ॥૧॥
Page #423
--------------------------------------------------------------------------
________________
અ૮
યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ)
દેહા શ્રી શ્રીકૃષ્ણ કૃપા કરે, કાયમ નંદ કુમાર તખત જામરાવળ તપે, દિવિજય દાતાર ૧ છે આશપુરી અવિચળ રખે, ભરપુર દ્રવ્ય ભંડારા તખત જામરાવળ તપ, દિગ્વિજય દાતાર છે ૨ અચળ ધૃવ આદીત્યરૂ. અચળ ગંગજળ ધાર ત્યાં રહે અચળ રણજીત સુત. દિગ્વિજય દાતાર ૩ ચતુરદ, આશ્રમચતુર, ચતુરવણ, જુગાર ત્યે બાંધવ ચતુરબલિષ્ટ હે, દિગ્વિજય દાતાર ૪ કિંમત દિલિપ ક્રિકેટમેં હિંમત હૈ હશિયાર પૂર્ણ પ્રતાપ પ્રતાપકે દિવિજય દાતાર ૫ છે અભયા નખતર અવતર્યો, કહ રણુજીત કુમાર દિગ્વિજય દશ દશમાં હૈિંગ્વિજય દાતાર છે ૬il પ્રજા પ્રેમથી પાળજો. પૂણે ઘરીને પાર ન્યાય, ધર્મ, નીતિ, ગ્રહી, દિગ્વિજય દાતાર છે ૭ છે રહે અચળ રણજીત સુત, એહી અંતર ઉદ્દગાર માવદાનપર મહેર કર, દિગ્વિજય દાતાર ૮
જામનગર ચેમ્બર ઓફ કૅમર્સની
માંગલિક ઉદ્દઘાટન ક્રિયા તા. ૧૩ જુલાઈ સને ૧૯૩૩ના રોજ જામનગરના વેપારી મંડળે જામનગર ચેમ્બર ઓફ કેમને ખુદાવિંદ નામદાર મહારાજા જામસાહેબના મુબારક હસ્તે ખુલ્લું મુકવા રાજેન્દ્ર સરકલમાં એક વિશાળ સભામંડપ કર્યો હતો, ત્યાં ખુદાવિંદ મહારાજા જામસાહેબ પધારતાં જામનગરના સભ્ય તરફથી સ્વાગત સાધનના બે બોલ વેપાર ઉદ્યોગને લગતા બેલી સ્વાગત કર્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ નીચેનું માનપત્ર મહારાજાસાહેબને અર્પણ કર્યું હતું.
Page #424
--------------------------------------------------------------------------
________________
(ડવી કળા)
જામનગરમાં ઇતિહાસ.
માનપત્ર. નેકનામદાર ખુદાવિંદ મહારાજા ધિરાજ જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર
* નવાનગરે સ્ટેટ. કૃપાળુ રાજન,
અમો ધી જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો આપે નામદારશ્રીને માનપત્ર અપવાની અમોને આજરોજ સાંપડેલી આ અલભ્ય તક માટે પરમકૃપાળુ પરમાત્માના ઋણ છીએ તથા અમારાં અહોભાગ્ય સમજીએ છીએ.
આપ નામદારશ્રી ગાદીનસીન થવા માટે અમો સર્વ પ્રથમ તો આપ નામદારશ્રીને અમારાં હર્દિક અને સંપૂર્ણ વફાદારી ભર્યા અભિનંદન અપિએ છીએ. સદ્દગત મહારાજા ધિરાજશ્રી રણજીતસિંહજી બાપુના આકાલ અવસાનથી જ્યારે જામનગરના સમસ્ત વાતાવર
માં ગ્લાની અને શોક છવાઇ રહ્યાં હતાં ત્યારે સદગત મહારાજાના અંતરની લાગણીને માન આપી રાજ્યની લગામ આપ નામદારશ્રીના હાથમાં સોંપવાની જાહેરાતથી જન સમૂહમાં સંપૂર્ણ સંતોષ તથા આનંદ ફેલાયો હતe
સ્વર્ગવાસી મહારાજાશ્રીએ આપ નામદારને પિતાના વારસ તરીકે સ્વીકારવામાં જામનગરની સમસ્ત પ્રજા ઉપર એક આશિર્વાદ વર્ષાવ્યો છે. કારણકે એ પુણ્ય લેક કૈલાસવાસી મહારાજશ્રી પોતાની પ્રજાની સર્વ દેશિય ઉન્નતિ માટે અખૂટ ઉત્સાહ દાખવતા હતા અને તેઓશ્રીના એ ઉત્સાહ તથા પ્રજાવાત્સલ્યની સતત ધારા આપ નામદારશ્રીએ ૫ણ ગાદીનશીન થયા પછી અનેક વખત વહાવીને પ્રજાકલ્યાણની સર્વ દિશામાં આપની સહાનુભૂતિ તથા ખંત દાખવ્યાં છે.
આપ નામદારશ્રીએ રાજ્ય સુકાન ઘારણ કર્યા પછીના આ ટુંક સમયમાં અનેક સુધારાઓ દાખલ કરી પ્રજાજનોને તેમનાં ઉજજવલ ભાવિની આગાહી આપી છે. આપ નામદારથી વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાં અતુલ ઉત્સાહ ધરાવે છે અને તેની ઉન્નતિ માટે આપ નામદારશ્રીએ પ્રયાસ આદર્યા છે.
આ પ્રસંગે સ્વર્ગવાસી મહારાજશ્રીની ઉદાર રાજ્યનીતિનું સ્મરણ કરી તેમના ચરણે અમારી હાર્દિક નિવાપાંજલી અપર્ણ કરવાનું પ્રલોભન અમો છોડી શક્તા નથી, તેઓ નામદારશ્રીના છત્ર તળે આ રાજ્યને વિશ્વખ્યાતિ અને સત્તા પ્રાપ્ત થયાં છે. સાર્વજનિક કેળવણી મફત કરીને તેઓશ્રીએ કળા અને સાહીત્યને પિડ્યાં હતાં, તેઓશ્રીએ શહેરના સિલ્પ તથા સૌંદર્યમાં અનુપમ વૃદ્ધિ કરી છે અને રાજ્ય શાસનમાં સુધારા કરી પ્રજાની આર્થિક ઉન્નતિ સાધી છે. તેઓ નામદારશ્રીનું રાજ્યતંત્ર અતિ ઉદાર અને વિશાળ દષ્ટિબિંદુઓ પર રચાયું હતું. ધન્ય એ પુણ્યક મહારાજાની ઉંડી ધર્મભાવના, ઉચ્ચ ચારિત્ર્ય, અજોડ
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૦ - - યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) ઉદારતા અને એમની હાર્દિક તથા પ્રત્યક્ષ સહાનુભૂતિ સારાએ વિશ્વમાં ખ્યાતિ પામેલાં હતાં તેઓશ્રીની સંપૂર્ણ વફાદારી અને પિતાના વંશજોની અડગરાજ્યનીતિના પાલનના પરિણામે સાર્વભૌમ સત્તા પાસે પણ તેમનું સ્થાન અનેરૂં હતું. ટુંકામાં તેઓ નામદાર હિંદના એક અગ્રણી અને બુદ્ધિશાળી રાજવી હતા તથા સર્વ રાજવીઓના સ્તંભ તથા માર્ગદર્શક હતા.
તેજ પ્રમાણે આપ નામદારશ્રી પણ આપના ટુંક રાજય અમલ દરમિયાન ફક્ત જામનગરની પ્રજાને જ નહિ પણ સમસ્ત કાઠિયાવાડ અને બહાર દેશાવરોમાં પ્રિય થઈ પડયા છે. રાજયના પ્રખર ટીકાકારો પણ આપ નામદારશ્રીનાં ઔદાર્ય તથા પ્રજાવાત્સલ્યનાં મુક્ત કઠે વખાણ કરે છે. આપ નામદારશ્રીની શકિત અને અનુભવનું સંપૂર્ણ દિગ્દર્શન કરાવતો વાલીશાન એજન્ટ ટુ ધી ગવર્નર જનરલના ભાષણનો ફકરો આ પ્રસંગે ટાંકવો અને સર્વથા યોગ્ય જણાય છે.
આપ નામદારે જે ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી છે તેવી કેળવણી હિંદના અનેક રાજવીઓએ પણ મેળવી છે. પરંતુ લશ્કરમાં નામદાર શહેનશાહનું કમીશન પ્રાપ્ત કરી જે તાલીમ અને ડીસીપ્લીન મેળવી શકાય છે તે લાભ અન્ય કોઈકજ રાજવી મેળવી શક્યા હશે. નામદાર શહેનશાહનું કમીશન મેળવવા ઉપરાંત એથી પણ વધારે મહત્વની લાયકાત આપે મેળવી છે. આપે અતિ કઠિનમાં કઠિન લશ્કરી નિયમનાં પાલન કર્યા છે એટલું જ નહિ પણ જેટલા લશ્કરી અમલદારો નીચે આપે સેવા બજાવી છે તે સર્વની પ્રીતિ તથા ઉચ્ચ અભિપ્રાયો આપે સંપાદન કર્યા છે. આપના ઉચ્ચ જન્મ કે દેલતની લાગવગ કરતાં આપની કાર્યદક્ષતાથીજ આપે આપની ઉન્નતિના માર્ગ સરળ બનાવ્યો છે. તેથી અમે ખાત્રીથી માનીએ છીએ કે સદ્દગત બાપુશ્રીના પેટ શમેનશીપ, ન્યાયપ્રિયતા અને બીજાઓ પ્રત્યેની સહિષ્ણુતા જેવા ઉત્તમોત્તમ સદ્દગુણો આપ નામદારશ્રીની કારકિર્દીમાં અગ્રસ્થાન ભગવશે તથા આપનાં કાર્યો અને રાજ્યનીતિ હંમેશાં ફરજ પ્રત્યેની અડગ ધર્મભાવનાથી અંક્તિ રહેશે.” - વ્યાપારી જનતામાં જામનગરના વ્યાપાર ઉદ્યોગની પ્રગતિ તથા ઉન્નતિ સાધી તેને ઉચ્ચ કોટીપર મુકવાનાં પ્રોત્સાહ યુક્ત આંદેલને પ્રસરાવનાર આપ સમાન રાજવીના હસ્તે અમારી આ સંસ્થા આજે ખુલ્લી મુકાતાં આજને આ શુભ દિવસ અમારી ચેમ્બરના ઇતિહાસમાં એક પુનીત દિન લખાશે. - છેવટમાં પરમ કૃપાળુ પરમાત્મા આપ નામદારશ્રી ઉપર પિતાના શુભાશિર્વાદની વૃષ્ટિ કરી દીર્ઘ કાળ સુધી આપ નામદારશ્રીને તંદુરસ્તી, સુખ અને કીર્તિ બક્ષી અમારા વ્યાપારની અભિવૃદ્ધિ અર્થે આપ નામદારશ્રીને દીર્ધાયુષ્પ અર્પે એવી એ વિધ્વંભર પ્રત્યે અમારી નમ્ર પ્રાર્થના છે. : ..
અમે છીએ, આપ નામદારના વફાદાર પ્રજાજને ચેમ્બર ઓફ કોમર્સના સંભાસદે.
Page #426
--------------------------------------------------------------------------
________________
(ડષી કળા)
જામનગરનો ઇતિહાસ. તે પછી પુ. મહારાજા જામસાહેબે માનપત્રનો
- નીચેને જવાબ આપ્યો હતો. મી. પ્રેસીડેન્ટ અને ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, આપે આજે અમોને આપેલ સ્વાગત માટે અમે આપનો આભાર માનીએ છીએ, અને આજના શુભ કાર્યોમાં ભાગ લેતાં અમોને ખુશાલી ઉપજે છે.
રવર્ગવાસી મહારાજશ્રી માટે આપના ઉદગાર સાથે અમો સર્વથા સંમત થાઈએ છીએ. તેઓ નામદારે પોતાનાં સર્વ સાધન તથા શકિતને વ્યય બેડીબંદરને એક મોટું ઉપયોગી અને ધીકતું બંદર બનાવવા પાછળ કર્યો હતો. બેડી બંદર ઉપરની સગવડતાને લાભ ઉઠાવી, આયાત નિકાસ વ્યાપારની ઉન્નતિ કરવામાં જામનગરના વ્યાપારીઓએ આપેલ ફાળા માટે તેઓ નામદારશ્રી ઘણાંજ મગરૂબ હતા. તો આજે જે સંસ્થાની શરૂઆત કરો છો, તે અતિ અગત્યની છે. અને આ સંસ્થા તથા તેના દરેક સભ્યની આબાદી ઈચ્છી, અમો આજે સહર્ષ આ સંસ્થા ખુલ્લી મુકાએલી જાહેર કરીએ છીએ.
નામદારશ્રીને મુંબઈ શહેરમાં મળેલું માનપત્ર.
નામદારશ્રી ગાદિનશીન થયા પછી પહેલી જ વખત મુંબઇ પધાર્યા ત્યારે મુંબઈમાં વસતી જામનગર રાજ્યની પ્રજા તરફથી તેઓ નામદારને માનપત્ર આપવાને એક દબદબા ભેરેલો મેળાવડો તા. ૧૫ ઓગષ્ટ ૧૯૩૩ મંગળવાર સાં. ૫-૪૫ મીનીટે ચોપાટી નજીક સેન્ડહસ્ટ બ્રીજ ઉપર આવેલી સાયકલ એન્ડ મોટર એજન્સીની બીડીંગના વિશાળ હેલમાં કરવામાં આવ્યો હતો. એ મેળાવડાના સ્વાગત કમીટીના પ્રમુખ તરીકે શેઠ મથુરાદાસ વિસનજી ખીમજી અને સેક્રેટરી તરીકે શેઠ હરજીવન વાલજી અને મથુરાદાસ હરિભાઇ હતા, જેમણે મેળાવડાના હેલને ફુલપાન અને વીજળીક રોશનીથી અચ્છી રીતે શણગારાવ્યો હતો. એ વખતે નીચે લખ્યા જાણીતા ગૃહસ્થોએ હાજરી આપી હતી. શેઠ મથુરાદાસ વિસનજી ખીમજી, શેઠ લાલજી નારાણજી, મુંબઇના મેયર 3. એમ. સી. જાવલે, શેઠ કરશનદાસ મૂળજી જેઠા, શેઠ ચતુરભુ જ ગોરધનદાસ, શેઠ માધવજી દામોદર ઠાકરશી, શેઠ મથુરાદાસ હરિભાઈ શેઠ લખમીદાસ રવજી તેરશી, શેઠ હરજીવન વાલજી, શેઠ વિલદાસ દામોદર ગાવિંદજી, મેસસ ગેરધનદાસ ગોકુળદાસ મોરારજી દેવીદાસ શામજી, રામદાસ રાઘવજી; પદમશી. દામોદર ગેવિંદજી, કેકે બાદ કાવસજી, દીનશા એડનવાલા, રહીમતુલા એમ ચીનાઇ, મહમદઅલી અમીજી મોદી કન્ટ્રાકટર, વિશ્વનાથ પી વૈદ્ય, બેરીસ્ટર, જમનાદાસ એમ મહેતા, જેઠાભાઈ કલ્યાણજી, ભગવાનલાલ ત્રીભાવન વૈધ, હરિલાલ ગેવિંદજી, વિઠ્ઠલદાસ કાનજી, મોરારજી આણંદજી તન્ના, લક્ષ્મીનારાયણ વિવનાથ વિઘ, સુલતાન ચિનાઈ, હુસેનભાઈ એ. લાલજી સરદાર સર સુલેમાનજી હાજી કાસમ મીઠા, ચુનીલાલ ભાઈચંદ મહેતા, કે. એચ. ગેરેગાંવકર.
Page #427
--------------------------------------------------------------------------
________________
હ૮૨ યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) નામદાર મહારાજા જામસાહેબ બરાબર છ વાગ્યે આવી પૂગતાં સ્વાગત કમીટીના પ્રમુખ શેઠ મથુરાદાસ વિસનજીએ સ્વાગત કમિટી તરફથી નામદારને આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓએ નીચેનું માનપત્ર વાંચી સંભળાવ્યું હતું.
રે માનપત્ર. ૩ નેકનામદાર ખુદાવિંદ મહારાજા જામશ્રી દિગ્વિજયસિંહજી બહાદુર માનનિય મહારાજા સાહેબ
જામનગરના જામના ઇતિહાસ પ્રસિદ્ધ સિંહાસને આપ મહારાજા આરૂઢ થયા તે બદલ આપ મુંબઇ પધાર્યા છે તે પ્રસંગને લાભ લઈ અમે મુંબઈમાં રહેતા, આપના, નગરી અને વફાદાર પ્રજાજને અમારા વફાદાર અને વિનયી અભિનંદન અર્પીએ છીએ. અને આપ મહારાજા પ્રત્યેની અમારી વફાદારીની લાગણીની આપને ખાત્રી આપીએ છીએ. રાજ્ય મુકુટ કંટકથી ભરેલું હોય છે. એમ હંમેશાં કહેવાયું છે અને આધુનિક સમયમાં જ્યારે રાજ્ય કર્તાના હકે કરતાં, તેમની ફરજો અને જોખમદારી ઘણાં વધુ પ્રમાણમાં હોય છે, ત્યારે ખાસ કરીને આ કથન સત્ય કરે છે. પરંતુ જે ફરજો આપ નામદારને મહારાજા જામસાહેબ તરીકે માથે ઉઠાવવી પડશે. તે ફરજે સંપૂર્ણ ફતેહમંદીથી અદા કરવાને માટે પાપને મળેલ તાલિમ અને કેળવણુ તેમજ આપે ગાળેલ લશ્કરી જીવન આપને આપના કતવ્યમાં વિજય અપાવશે. એવા અમારા વિશ્વાસને લઇને અમને હર્ષ થાય છે. ચિરસ્મર્ણય મહુમ મહારાજા જામસાહેબ પ્રજાના જીવનમાં વેપાર અને ઉદ્યોગને બહુ ઉચ્ચ સ્થાન છે, એ સત્ય સ્વિકારતા હતા. આપના રાજ્યારોહણ પછીના અહ૫ સમયમાં જ આપે તે સત્ય સ્વીકારી લીધું છે. રાજ્યના વેપાર અને ઉદ્યોગના વિકાસમાં આપ રસ લઈ રહ્યા છે. અને આ હેતુની સાધનામાં, જે વિનરૂપ હતા તે ઇજારાઓ આપે કાઢી નાખી, આપે વહેવારીક રીતે એ દિશામાં આપની ઉંચ મનભાવના બતાવી આપી છે, આપ નામદારના અમલમાં જામનગરના વેપાર ઉદ્યોગને અપૂર્વ પ્રોત્સાહન મળશે. અને જામનગર દેશનું લીવરપુલ બનશે, એવું અમે ઇચ્છીએ છીએ અને વિશ્વાસ પુર્વક માનીએ છીએ. અમે આપ નામદારને પ્રાથએ છીએ કે આપના રાજ્યમાં એવા સુધારા દાખલ કરો કે જેથી રાજકર્તા અને પ્રજા અકકેકના નિકટ સંબંધમાં આવે. રાજ્યને પ્રજાજનની રાજ્યભકિત સતત મળ્યા કરે અને પ્રજાજનોને સુવ્યવસ્થિત રાજ્યતંત્ર પ્રાપ્ત થાય. અંતમાં આપ નામદાર મહારાજાને અમલ દીર્ઘ અને સુખદ નીવડે એવું અમો ઇચ્છીએ છીએ.'
Page #428
--------------------------------------------------------------------------
________________
(વાડીકળા)
જામનગરના ઇતિહાસ.
નામદાર મહારાજા જામસાહેબના જવાબ
૩૮૩
નામદાર જામસાહેએ તે પછી તાળીઓના અવાજો વચ્ચે માનપત્રના જવાબ આપતાં જણાવ્યુ કે તમેએ આજે મને અત્રેવસતી મારી પ્રજાને મળવાની જે તક આપી છે અને મારે માટે જે માયાકુળ લાગણી બતાવી છે તે માટે તમારે ખરાદીલથી આભાર માનુ છું. હું જાણું છું કે તમેા બધા વેપાર ધંધા માટે અહી. આવી વસેલા છે અને તેથી વીખુટા પડેલા ખાળાને મળતાં તેના મામાપાને જેટલા આન થાય તેટલેજ આન આજે તમાને મળતાં મને થાય છે. તમાએ મારી અત્રેની મુલાકાત રાજ મારી કામકાજને લગતી જણાવી છે. પણ મારી પ્રજાને મળવુ તેને પણ હું વધારે અગત્યનું રાજદરબારી કામકાજ ગણું છું. સને ૧૯૦૯ થી ૧૯૩૧ની સાલ સુધી હું પણ જુદા બુઢ્ઢા દશામાં ફરતા એક પ્રવાસી હતા, મેં ઘણાં દેશમાં પ્રવાસ કર્યાં છે, લંડન અને પેરીસ જેવાં મેટાં શહેરો જોયાં છે. મારી ભુમી અને મારૂં પેાતાનું રાજ્ય મને જેટલું.. આ ણ કરે છે તેટલુ આકર્ષણ બીજા કોઇ દેશ કે શહેરે કર્યુ નથી. બધા સ્થળેાએ મને જોઇતી બધી સુખ સગવા મળતી હતી છતાં પણ હું મારી ભુમી માટે તલસતા હતા, મારૂ નવાનગર શહેર મુંબઇની જેટલું વિશાળ અને વેપાર ધંધા માટે આકર્ષણ કરનારૂં નથી, છતાં પણ તમેાને ખીજે ઠેકાણે વેપાર ધધા માટે જે સગવડા મળતી હેાય તેવી સગવડા આપવાને હું... કાશીષ કરીશ. અને તમે! જો જામનગરમાં તમારા વેપાર વધા કરવા માટે આવે તે હું. ઘણા ખુશી થઇશ. મારી પ્રજા તરીકે તમેા બધા સાથે મળીને મને જેટલી વખત તમાને મળવા માટે એલાવશા તેટલી વખત તમાને મળીને હું ખુશી થઇશ. મારી પ્રજાને હું મારા બાળકા તરીકે ગણું છું, હું હુંમેશ મારી પ્રજા અને તેના ભલા માટે વિચાર કરૂ છું અને જે પળ તેવા વિચાર વગરની પસાર થાય તેને નકામી ગયેલી ગણં છું. તમાને જે કાંઇ મુશ્કેલીઓ હાય તે મારી પાસે આવીને મને જણાવેા, અને જો તે મુશ્કેલીઓ દૂર કરી શકાય તેવી હશે તેા જરૂર તે દુર કરીશ. હું તમારા માંનેાજ એક છું. એમ તમેા સમજો, કેમ કે ધના ભેદ મારી પાસે નથી. જામનગરને મહુમ બાપુશ્રીએ આખી દુનિયામાં જાણીતુ' કર્યું છે. માપુએ ખી વાવ્યાં છે તેના ફળેા હું ભગવું છું. એડીદરની તેઓએ ખીલવણી કરી, આખી દુનિયામાં જામનગરની કીતિને જાળવી રાખવા માટે હું તમારી મદદ માગું છું, જામનગરના રમાર તેમજ જામનગરની પ્રજા એમ બધાં આપણે એક સયુકત કુટુ’ઞ છીએ અને તેવીજ રીતે આપણે રહેવુ જ જોઇએ. છેવટે તમાએ આજે મને તમેાને મળવાની જે તક આપી છે તે માટે તમારા ફરીથી આભાર માનુ છું.” નાળીએ !!!
Page #429
--------------------------------------------------------------------------
________________
યદુશપ્રકાશ.
(પ્રથમખડ)
તે પછી શેઠ મથુરાંદ્રાસ વસનજીએ નામદાર જામસાહેબને તાળીઓના અવાજ વચ્ચે હારતારા અર્પણ કરી ઉપર પ્રમાણેના માનપત્રને ચાંદીની એક સુંદર નકસીદાર કાસ્કેટમાં મેલી, જામસાહેબને અર્પણ કર્યું... હતુ,
ઈરવીન હોસ્પીટલમાં નશી`ગ હેામનું ખાત મુહુર્ત
૩૮૪
સદ્ગત મહારાજા જામશ્રી સર રણજીતસિહજી સાહેબે છ લાખ રૂપીના બાદશાહી ખર્ચે આજના વૈજ્ઞાનિક સર્વ સાધન સપન્ન જામનગરમાં ઇરવીન હાસ્પીટલ તૈયાર કરાવી છે. તેમાં રહેતાં દર્દીઓની સારવાર કરવા તેના સગાં વ્હાલાઓને રહેવાની સગવડ માટે શહેરીઓની ઉદારતાને અ ંગે તૈયાર થયેલાં કોટેજીસ ખુલ્લાં મુકવાનાં હતાં અને હાસ્પીટલમાં નર્સીંને તાલીમ આપવાને એક વ` ખાલવાના હતા તે નાઁન રહેવા માટે નિસગહેામના પાયાનું મંગળ સુહૂર્ત પણ સાથેજ હતું (નવેખર ૧૯૭૩) એ શુભ મુહૂત પ્રસંગે હોસ્પીટલના વિશાળ ચાગાનમાં સભામંડપ શણગારવામાં આળ્યા હતા. નિયત થયેલા વખતે નેક નામદાર ખુદાવિદ મહારાજા જામસાહેબ બહાદુર પારખંદરના નામદાર રાણા સાહેબ અને રાજકુમારશ્રીં પ્રતાપસિહજીસાહેબ સાથે પધારતાં સભાજનાએ ઉભા થઇ માન આપ્યું હતું. તે પછી ચીફ મેડીકલ ઓફીસર મી. પ્રાણજીવન હેતાએ આ રાજ્યમાં મેડીકલ ખાતાની શરૂઆત ઇ. સ. ૧૮૬૬થી થઇ ત્યારથી અત્યારસુધીની ટુક હકીકતના પાટ`રજી કર્યાં હતા. તેમાં માજી ચીફ મેડીકલ ઓફીસર દાદાભાઇ ડૉકટર તથા ખાન બહાદુર ડા. કલ્યાણીવાળાની સેવાની નોંધ રિપોટમાં લીધી હતી. તેમજ નર્સિંગહામના બાંધકામમાં સ્વગીય વકીલ દયાશંકર ભગવાનજીના સ્મરણાર્થે તેમના સુપુત્ર જુગતરામભાએ રૂા. ૧૦,૦૦૦)ની રકમ ઉદારતાથી આપી પિતૃઋણ અદા કર્યાનું જણાવ્યુ હતું. ત્યારપછી મહારાજા જામસાહેબશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂરે નર્સિંગહેામના પાયાનું ખાતમુર્હુત શાસ્ત્રવિધિ અનુસાર ક ́ હતુ’. અને પારમંદરના નામદાર મહારાણાશ્રી નટવરસિંહજી સાહેબના સુખોરક હસ્તે કાર્ટસ ખુલ્લાં મુકવાની મંગળક્રિયા થયા બાદ હારતારા લઇ મહારાજા સાહે બંગલે પધાર્યાં પછી સભા વિસર્જન થઇ હતી.
ખુ. ને. ના, મહારાજા જામસાહેબને કલકત્તામાં મળેલુ માન
નામદાર મહારાજાશ્રી જામસાહેબ ગાદીએ બીરાજ્યા પછી તા. ૪ જાન્યુઆરી ૧૯૩૪ના રોજ કલકત્તામાં પ્રથમજ પધાર્યાં એ વેળાએ જામનગરની પ્રજા તથા કલકત્તાની ગુર્જર પ્રજાની મેાટી સખ્યાના પ્રતિષ્ઠિત આગેવાના હાવરા સ્ટેશન ઉપર નામદારશ્રીના સત્કાર કરવા સામા આવ્યા હતા. મહારાજા જામસાહેબ તે પછીના ચાર દિવસ એટલે તારીખ ૮–૧–૩૪ સોમવાર સુધી નામદાર વાયસરોય
Page #430
--------------------------------------------------------------------------
________________
(ષોડષીકળાં)
જામનગરના ઇતિહાસ.
૩૮૫
દિવસ એટલે તારીખ ૮–૧–૩૪ સોમવાર સુધી નામદાર વાયસરોયના પરોણા તરીકે એવેડીઅર હાઉસ'માં રહી પાર્ટીંગ સ્પીરીટથી એમ. સી. સી. ની મચ નિહાળવા રોકાયેલા હેાવાથી તેએ નામદારને કલકત્તામાંની ગુર્જર પ્રજા તરફથી અભિનન આપવાની તક છેક મંગળવાર તા. ૯મીએ મળી હતી. જેના એજ દિવસે સખ્યાઅધ મેળાવળા ભરીને ભારે ઉત્સાહથી લાભ લેવામાં આવ્યા હતા. તા. ૯મીની સવારે ૧૧ વાગ્યે ધી કલકત્તા ગ્લો ગુજરાતી સ્કુલના માનપત્રના મેળાવડાથી શુભ મંડાણ કરીને સાંજે ૫-૩૦વાગ્યે જામનગર સ્ટેટની પ્રજા તરફના ગાલસ્ટન પાર્કના મેળાવડા સુધી આખા દિવસ સન્માનપત્ર તથા સ્નેહુવચના સ્વીકારવામાં એ નામદારે ઘણા વ્યવસાઇ દિવસ પસાર કર્યાં હતા. કલકત્તામાં ગુર્જર પ્રજા તરફની પ્રેમાંલિના સ્વીકાર કરવા માટે 'કલકત્તા એન્લેા ગુજરાતી સ્કૂલના કાર્યવાહકોએ નિયત કરેલા વખતે નામદાર મહારાજા જામસાહેબ સ્કુલના એન. સેક્રેટરી શેઠ અમૃતલાલ એઝા સાથે નંબર ૨ પાલાકસ સ્ટ્રીટમાં સ્કુલના મકાન આગળ આવી પહોંચતાં ચેરમેન રોડ ત્રીભેાવનદાસ હીરાચંદે, શેઠ વલીમામદ કાસમ દાદા, શ્રીગગનવિહારી મહેતા શ્રી લક્ષ્મીશકર જોષી, શ્રા. વી. દામેાદર, શ્રીજગજીવન ધુપેલીયા, શ્રીનરાતમદાસ જેઠાભાઇ આદિ કા વાહકો સાથે, તેઓશ્રીની ઓળખાણ કરાવ્યા બાદ સેક્રેટરી સાહેબ તથા બીજા ગૃહસ્થા સાથે ફરીતે દરેક વર્ષોંની તેએ નામદારે તપાસ લીધી હતી.
પ્રસંગને અનુસરતી રીતે મકાનને ફુલપાનથી સુંદર પ્રકારે શણગારી, કપાઉન્ડમાં સંભાસ્થાન વચ્ચે એક બાદશાહી આસન ઉભુ કરી, ત્યાં પહોંચવાના માર્ગ ઉપર લાલ બિછાત બિછાવી હતી. ખુદાવિ મહુારાજા સાહેમ પધારતાં સભાજનાએ તાળીઓના ચાલુ નાદથી ભારે આવકાર આપતાંની સાથેજ મહારાજાશ્રી આસન ઉપર મીરાજમાન થયા તે વખતે ડાબી બાજી રાજકુમારશ્રી મેજર પ્રતાપસિહુથ્યૂ સાહેબ બીરાજ્યા હતા. બાળાઓએ સ્વાગતનું ગીત ગાઇ ફુલાની વૃષ્ટિ કર્યાં પછી શેઠ ત્રીભાવનદાસે કાય વાહુકાના આમંત્રણને માન આપી નામદારશ્રી પધાર્યા બદલ આભાર માની શાળાના રિપાટ વાંચી સ’ભળાવ્યા હતા. જેમાં તે શાળા ૩૫ વર્ષ પહેલાં સ્થાપાયાનું કહી આજે ૭૬૫ ભાળકા અને ૪૨૫ બાળાઓ મળી કુલ ૧૧૫૦ વિદ્યાર્થીઓ એ શાળાના લાભ લે છે. તેવું જણાવ્યું હતું. સેક્રેટરી શેઠ અમૃતલાલ લાલજી એઝાએ માનપત્ર વાંચી સભળાવી ચાંદીની શાભાયમાન કાસ્કેટમાંસુ કીને શહેરના સાહસેાદાગર શેઠ આદમજી હાજી દાઉદે તાળીઓના ચાલુ ગડગડાટ વચ્ચે નામદાર મહારાજા સાહેબને પણ કર્યુ હતું. તે પછી ગુર્ પાર્ટીના બીજા:સાહસિક ઓદ્યોગિક ખીલવણીના સર મુખત્યાર શેઠ મફતલાલ ગગલભાઇએ નામદાર મહારાજા જામસાહેબને હારતારા એનાયત કર્યાં હતા. અને કલકતાની જથ્થાસ્તિ કામના આગેવાન વેપારી શેઠ રૂસ્તમજી કા. માદીએ મેજર સાહેબ શ્રીમાન પ્રતાપસિહજીભાઇને હારતારા પહેરાવ્યા હતા. ત્યાાદ મહારાજા સાહેબે તાળીઓના ચાલુ અવાજ વચ્ચે ઉભા થઇ નીચેનુ મનનિય ભાષણ આપ્યું હતું.
Page #431
--------------------------------------------------------------------------
________________
3८४ યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) મહારાજા જામસાહેબનું ભાષણ “ ભાઈઓ અને બહેનો કે આજ કાલ લેડીઝ અને જેન્ટલમેન બેલવાની ફેશન છે પણ મને તો ભાઈઓ અને બહેન બલવું જ પસંદ છે. આજે તમે સવેએ મારો ઉપકાર માન્યો છે પણ ખરી રીતે આપ સર્વએ મને આભારી કીધો છે એમ હું લેખું છું. આજનો આ ભવ્ય મેળાવડો કરવા પાછળ અને તે સંતોષકારક પાર ઉતારવા માટે જે જહેમત અને કાળજી કાર્યવાહકેએ ઉઠાવી હશે તે હું સમજી શકું છું અને તેથી મને તેઓને આભાર થયેલ લેખું છું. શેઠ (ત્રીભોવનદાસે) જણાવ્યું છે કે “ આ સંસ્થા ૩૫ વર્ષ ઉપર સ્થપાયું છે. પણ તેમાં ભુલ છે આ સંસ્થા આજથી ૩૮ વર્ષ ઉપર સ્થાપીત થએલી છે કે જે વર્ષમાં મારો જન્મ થયો હોવાથી અત્રેની પ્રજાએ આ સંસ્થા મારા જન્મની ભેટ તરીકે સ્થાપી હતી એમ હું માનું છું આપની સંસ્થામાં અપાતી કેળવણી તારીફ લાયક છે. આપની આ સંસ્થા મારી માન્યતા પ્રમાણે મારા જન્મના વર્ષમાં
સ્થપાએલી હોવાથી મારે પણ તેની ઉન્નતીમાં ભાગ આપવો જોઈએ એમ સમજી તથા માનીને મારા તરફનો રૂા. ૫૦૦૧)ને અદના ફાળે તમને અર્પણ કરવાની રજા લઉં છું. (જે સભેર તાળીઓ). ભવિષ્યમાં મારી મદદ માગશો તે તે આપવાનું હું પ્રોમીસ આપું છું. જામનગરથી હજારો માઈલ છેટે આવ્યા છતાં, તમો ઘર યાને “ઘરનાને ભુલ્યા નથી તે દેખી મને આનંદ થાય છે. શેઠે વિદ્યાથીઓની કુલ સંખ્યા ૧૧૫૦)ની જણાવી, છે પણ મેં જણાવ્યું છે તેમ સંસ્થાને આજે ૩૮ વર્ષ થયા છે તો તેમાં ભણતી પ્રજાની સંખ્યા ૩૮૦૦૦ની થાય તેમ આપણે પ્રભુ પાસે ઈચ્છીશું. એ બાળકોને ઉચ GOAL આદર્શવાળા બનાવે એવી મારી બહેશ છેભણતર સાથે સાથે એક હોસ્પીટલની આવશ્યકર્તા છે. તો તે માટે બંદોબસ્ત કરવા હું સુચવું છું આપ સર્વેએ આજના મેળાવડામાં પધારી એક સાથે દર્શન કરવાનો મને જે લાભ આપે છે, તે માટે આપ સર્વને અને આ ભવ્ય મેળાવડો રચવાની તરદી લેવા માટે સ્કૂલના કાર્યવાહકેને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપણું ગુજરાતી બોલનારી પ્રજાના ભાઇઓની એકત્ર હાજરી અત્રે જોઇને મને ભારે આનંદ ઉપજે છે, ઈશ્વર આપ સવને સુખી રાખો” (તાળીઓ) ત્યારપછી કલકત્તાના જાણીતા શાહ વેપારી શેઠ નરભેરામ ઝવેરચંદ તરફથી આજના પ્રસંગની ખુશાલીમાં વિદ્યાર્થીઓને મીઠાઈ તથા રૂમાલે વહેંચવા રૂ.૪૦૧)ની રકમ ભેટ આવી હતી. છેવટમાં શેઠ ત્રીભોવનદાસ હીરાચંદે નામદાર મહારાજા જામસાહેબે જે રૂ. ૫૦૦૧)ની ઉદાર ભેટ આપી તે માટે આભાર માની મેળાવડો બરખાસ્ત કરવાની અરજ ખુ. ના. મહારાજા સાહેબને કરી હતી. મેળાવડે વિસર્જન થયા બાદ મહારાજા જામસાહેબ, વંદે માતરમ તથા ખુશાલીના મેટા પાકારે વચ્ચે પલેક સ્ટ્રીટમાંથી પાસે જ એઝરા સ્ટ્રીટમાં આવેલા ગુજરાતી સહાયકારી દવાખાનાની મુલાકાતે પધાર્યા હતા. ત્યાંના
Page #432
--------------------------------------------------------------------------
________________
(ડષી કળા) જામનગરનો ઈતિહાસ
૩૮૭ સેક્રેટરીએ એ દવાખાનાના લાભ લેતા દરદીઓની સંખ્યા, મળતી મદદ, તથા ખર્ચ વિગેરેને ટૂંક રીપોર્ટ રજુ કર્યો હતો. જે પછી મહારાજા જામસાહેબે કાર્યવાહક્કને ઉપકાર માનતાં એ ખાતાના કામ પ્રત્યે સંતોષ દર્શાવ્યો હતો અને તેના ફંડમાં રૂા. ૧૫૧) ભરવાની ઉદારતા બતાવી હતી. એ વખતે દવાખાનાની અંદર ભેગા મળેલાં, તેમજ બહાર ઉભેલી ગુર્જર પ્રજાએ “મહારાજા દિગ્વિજયસિંહજીની જયના મોટા અને ચાલુ પોકારે કીધા હતા. એજ ઉત્સાહી પોકારે વચ્ચે નામદાર જામસાહેબ મેટરમાં બીરાજવા ને બદલે શેઠ ત્રીભવનદાસની સાથે એઝ ટ્રીટના આપણાં દેશી લત્તામાંથી પાસેજ આવેલા શેઠ નરેમદાસના મકાન તરફ તેમના આમંત્રણને માન આપી પગે ચાલતાંજ પધાર્યા હતા. તેથી માહારાજ સાહેબના દર્શનનો લાભ સર્વને મળતાં રસ્તા પર ભેગી મળેલી લેકેની ઠઠ તરફથી તથા આસપાસના મકાનમાં ભેગા મળેલાઓ તરફથી તેઓ નામદારને રસ્તે જતાં ભારે ઉત્સાહી આવકાર મળ્યા હતા. શેઠ નરોતમદાસ જેઠાભાઇના દિવાનખાનામાં નામદાર મહારાજ સાહેબ અને મેજર પ્રતાપસિંહજી સાહેબ બીરાજતાં, શેઠ નરોતમદાસે રાજરીત પ્રમાણે ધોળ વગેરેની ક્રિયા કરી હતી, ત્યારબાદ નામદાર મહારાજા સાહેબે તથા ત્યાં હાજર રહેલાઓએ સુંદર મિષ્ઠાનેથી સજાવેલી ટેબલ પર બીરાજી ચાહ, કેફી તથા મીઠાઇ આદિ સ્વીકાર્યો હતાં. તે પછી હારતોરા અર્પણ કરતાં, મેટરમાં વિદાય થઈ મહારાજા જામસાહેબ સેના ચાંદીના જાણીતા વેપારી શેઠ અમૃતલાલ રામજીના આમંત્રણને માન આપી તેમના શોરૂમમાં પધાર્યા હતા. ત્યાં શેઠ અમૃતલાલે માનપૂર્વક કુલપાન અર્પણ કરવા સાથે ચાંદીના એક સુંદર ટી સેટની ભેટ મહારાજા જામસાહેબને અર્પણ કરી હતી. ત્યાંથી મહારાજા જામસાહેબ ગ્રેટ ઇસ્ટર્ન હોટેલમાં પધાર્યા. જ્યાંથી સાહસિક શાહ સેદાગર શેઠ આદમજી હાજી દાઉદ સાથે તેમની “આદમજી ક્યુટસ મીલની મુલાકાત લેવા મોટરમાં બેલુર જવા ઉપડી ગયા હતા.
તે મીલમાં મહારાજા સાહેબે શણમાં માંડીને બારદાન કેમ બને છે તથા જુદી જુદી સાઇઝની ગુણપાટ મસીનરીથીજ સિવાયને કેમ કમ્પલીટ થાય છે તથા બારદાન અને ગુણપાટની બેઇસ કેમ બંધાય છે, તે સઘળું બારીક પુછપરછ કરીને ભારે ઉલટથી નિહાળ્યું હતું. અને શેઠ આદમજીને તેઓશ્રીના ઉદ્યોગિક સાહસ માટે ધન્યવાદ આપી તેઓના બંગલાઓમાં બીજા પરણાઓ સાથે ફળા હાર લઇ હારતોરાની ભેટ સાથે આદમજી શેઠની સાથે બીરલાપાકમાં શેઠ અમૃતલાલ ઓઝા તરફની ટીપાટીના આમંત્રણને માન આપી ત્યાં પધાર્યા હતા. મી ઓઝાએ બીરલાપાર્કમાં જમાવેલ ટીપાર્ટીને દમામદાર મેળાવડો તથા જામનગર સ્ટેટની કલકત્તામાં વસતી પ્રજા તરફથી ગેલઅને પાર્કમાં ગોઠવાયેલી ભવ્ય ગાર્ડન પાર્ટી અને પ્રજા તરફના માનપત્રને સ્વીકાર અને નેશનલ ઈસ્યુરન્સ કંપનીના ડાયરેકટર શેઠ જીવનલાલ દુતીયા તરફની ટી પાટી વગેરે પ્રોગ્રામ એકજ દિવ્સના ટુંક સમયમાં હોવા છતાં તેઓ નામદારશ્રી દરેકના આમંત્રણને માન આપી સર્વ સ્થળે પધાર્યા હતા.
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૮૮
યદુશપ્રકાશ.
(પ્રથમખંડ)
તેજદીવસનીરાત્રે જમલાર મેઈલમાં મહારાજા જામસાહેબની તરફથી વિદ્યાય ગીરી પ્રસંગે હાવરા સ્ટેશનના પ્લેટફોમ ઉપર આગળ કદી ન મળેલી તેવડી મેાટી લેાકેાની મેદની જમા થઇ હતી, જેમાં જામનગરની પ્રજાના સભ્યા તથા ગુજર પ્રજાના ઘણા એક અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત ગૃહસ્થા અને અન્ય શહેરીએ હાજર હતા. મહુારાજા જામસાહેબ બહાદુરના ખાસ સલુનમાં હાજર રહેલાઓએ જઈને હારતારા તે નામદારને અર્પણ કરવાની તથા તેઓશ્રી તરફથી લાયકી ભર્યાં આભારન! વહેણા સાંભળવાની ખુશી હાંસલ કીધી હતી. હારતારા એટલી માટી સખ્યામાં વધી ગયા હતા કે નામદારશ્રીના સલૂનના શણગાર તરીકે કેટલાએક ઉત્સાહી ગૃહસ્થાએ તે હારને ઉપયામાં લીધા હતા તેમજ એક બહાદુર શીઘજી શીધી સાહેબે પેાતાના રજવાડી ઠાઠથી ચાંદીની રકાબીમાં સાનેરી ઢાંકણાસાથેના ફુલનાહાર મહારાજા જામસાહેબને અર્પણ કર્યાં હતા. જે લેાકેાની તારીફનું લક્ષ ખેચતા હતા. એ સખ્યાબંધ હાર પહેરી મહારાજા જામસાહેબ સ્ટેશનપર હાજર રહેલા સર્વાંને દન આપવા માટે સલુનમાંથી બહાર આવી કેટલીકવાર સુધી પ્લેટફામ' ઉપર ઉભા રહ્યા હતા. અને સની મૂલાકાત તથા શુભેચ્છાએ સ્વીકારતાં, મેલ પાંચમીનીટ મોડા, હાજર રહેલાઓના હુ નાદો વચ્ચે ઉપડી ગયા હતા. મેલ ટ્રૅન ઉપડી ગાયા પછી મહારાજા જામ સાહેબ ભારે લેાકપ્રિયતા મેળવી કલકતાથી વિદ્યાય થયા એ વિષે એક જાણીતા ગૃહસ્થે નીચે મુજબ અભિપ્રાય આપ્યા હતા “ દેશી રાજાએ કલકત્તામાં ઘણાં આવી ગયા છે. પરંતુ નામદાર મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિહજી સાહેબે પેાતાના માયાળુ આનંદી અને રમુજી સ્વભાવથી તથા પેાતાની પ્રજા તેમજ પેાતાના દેશી ભાઇએ પ્રત્યેની ખરા જીગરની લાગણીથી સ`કોઇને એટલા બધા આકર્ષી નાખ્યા હતા કે તમામના માઢેથી Àકજ અવાજ નીકળશે ક્રે’
રાજા હૈ। તે। આવાજ હા, ઇશ્વર તેઓશ્રીને લાંબું સુખી આયુષ્ય મક્ષા '
""
જેઓને મગળવારના મૉંગળમય દિવસે નામદાર જામસાહેબને મળેલ અંત:કરણપુર્વક આવકાર નિહાળવાની સુંદર તક મળી હતી, તે એમજ સ્વીકારશે કે ઉપરના અભિપ્રાયમાં લગારે અતિશયાકિત નથી.
નવાનગરસ્ટેટ સંસ્કૃત પાઠશાળાના વાર્ષિક ઉત્સવમાં નામદાર મહારાજા જામસાહેબશ્રી દિગ્વિજયસિંહજી સાહેબે આપેલી હાજરી
તા. ૨૧-૨-૩૪
નવાનગર સ્ટેટ સસ્કૃત પાઠશાળાના વાર્ષિક મહેત્સવ સમાર’ભમાં મહારાજા
Page #434
--------------------------------------------------------------------------
________________
(ષોડષી કળા) જામનગરના ઇતિહાસ.
૩૮૯ જામસાહેબ સવારના સાડા દસે પધાર્યા હતા. શરૂઆતમાં પાઠશાળાના વિદ્યાર્થીએએ રાજ્યની કુળદેવી આશાપુરાનું સંસ્કૃત લેકમાં આરાધન કર્યું હતું. તે પછી પાઠશાળાના વિદ્વાન શાસ્ત્રી વ્યમ્બકરામે પાઠશાળાને વાર્ષિક રિપોર્ટ વાંચી સંભળાવ્યો હતો. ત્યાર પછી મહામહોપાધ્યાય શાસ્ત્રીજી હાથીભાઈએ પ્રસંગને લગતું ભાષણ કરી, નામદાર જામસાહેબના મુબારક હસ્તે સર્ટીફીકેટ અને ઈનામે વિદ્યાર્થીઓને અપાવ્યાં હતાં. ઈનામોની વહેંચણુ થયા બાદ ખુદાવિંદ હજુરશ્રીએ નીચે મુજબ ભાષણ આપી પ્રસંગને રસપૂર્ણ કર્યો હતો:
“ શાસ્ત્રીજી અને મારી વહાલી પ્રજા ! હમણુ વિદ્યાર્થીઓએ માતા આશાપૂરા અને મહાદેવની સ્તુતિ કરી એજ આશાપુરા અને મહાદેવ આપણું આશાઓ પૂર્ણ કરશે. આશાએ મને ઘણું છે. મેટાબાપુ આપણુ પરીક્ષા માટેજ કરવાના ઘણાં કામે અધુરાં મુકી ગયા છે. અને આપણું પરીક્ષા એમાંજ છે કે આપણે એ કામ પૂરું કરી શકીએ અને તેથી સ્વર્ગમાં પણ તેમના આત્માને શાંતિ મળે. હું આશા રાખું છું કે તમારા સૌના સહકારથી આપણે એ કામે પુરાં કરી શકીએ મોટું સુખ પ્રજાને કાંઇપણ દેવામાં છે. એમ મારા બાપુએ મને શીખડાવ્યું છે, અને ૮૩૦૦૦ માઇલનું રાજ્ય આપવા પૂછવામાં આવ્યું હતું પણ હિન્દુઓ મરવા માટે કાશી જાય છે. અને જામનગર કે જે એક છાટી કાશી” કહેવાય છે એ પવિત્ર ભૂમિ છોડી બીજું રાજ્ય શી રીતે પસંદ કરાય? તો મને જામનગર કાશીના જેટલું જ વહાલું છે. શાસ્ત્રીએ સંસ્કૃત કેલેજ માટે કહ્યું પણ મારે કહેવું જોઈએ અને તમે પણ કબુલ કરશે કે સૌથી પહેલાં ખાવા પિવાનું મારી પ્રજાને મળવું જોઈએ. હજારો કામે મારે કરવાં છે જેમાંનું સાથે કાંઇ પણ લઈ જવાનું નથી. જે કરવું છે તે મારી પ્રજાને માટે છે.
મારા રાજ્યમાં ૧૮૦૦૦ કુવા છે. તેના ૪૦,૦૦૦ કરવાની મારી ઈચ્છા છે. જેથી માણસેને ખેતી દ્વારા ખાવા પિવાના સાધન થાય. મારી સાડાચાર લાખની વસ્તીને એવી ખાસ જરૂરીઆતો પુરી કરી લઈશ એટલું હું વચન આપું છું કે આ અને એવા બીજા કાર્યમાં જરૂર બનતી સગવડ આપીશ. પાઠશાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા માટે શાસ્ત્રીજીએ જે કહ્યું તે માટે પણ હું બનતું કરીશ. વિદ્યાર્થીઓ! તમે એકલું ભણવાથી કતાથ ન માનશે. પણ સંસ્કૃત
પીરીટ તમારામાં લાવજે. મોટા મનના થજે. બોલવાવાળા નહીં પણ કામ કરવાવાળા થજે. પાઠશાળાની સ્થિતિ પહેલાં બાળક જેવી હતી. પણ બાળકને જન્મતાંજ દાડતા આવડતું નથી. પહેલા તે પેટભર ચાલતા શીખે છે, પછી દોડતાં શીખે છે. હવે આપણું શાળા પગભર થઇ છે. રડવાને સમય આવતાં હું જરૂર દોડાવીશ; બીજું વિદ્યાર્થીઓને વૈદકને અભ્યાસ કરાવવા માટે જે શાસ્ત્રીજીએ કહ્યું તે તુરતજમાં બંદોબસ્ત થઈ શકે તેમ છે. વિદ્યાથીઓ તરફથી શંકરપ્રસાદ
Page #435
--------------------------------------------------------------------------
________________
320
યવશપ્રકાશ.
(પ્રથમખંડ)
ભટજી પાસે ભિક્ષા માગું છું કે તેએ જરૂર અભ્યાસ કરાવશે. હજી તેઓ ઘણુ જીવવાના છે જો કે શાસ્ત્રી હાથીભાઇ તથા ભટજીને લગભગ પાણાસો વર્ષ થવા આવ્યાં છે, છતાં મને ચાક્કસ ખાત્રી છે કે તેઓ ઘણું જીવશે અને આવા કાર્યોમાં ભાગ લેશે તેમ હું ઇચ્છું છું. જેઓએ આ સસ્થાને મદદ કરી છે તેઓના પાઠશાળા તરફથી હું અને શાસ્ત્રીજી આભાર માનીએ છીએ. શેઠ વલભદાસે આપેલી મદાનું અનુકરણ અન્ય ગૃહસ્થા પણ કરશે. એમ ઇચ્છું છું. પાઠશાળાને ઉન્નત કરનાર શાસ્રી ત્ર્યમ્બકામના આભાર માનું છું.
તે પછી શાસ્રી ત્ર્યમ્ભકરામે કાશીની શાસ્રીય પરીક્ષામાં પાઠ્ય પુસ્તકા તરીકે ચાલતાં પાતાના બનાવેલાં ત્રણ પુસ્તકો નામદાર જામસાહેબને ભેટ કર્યાં હતાં. ત્યાર બાદ હારતારા અર્પણ કરવામાં આવ્યા હતા. તે પછી નામદાર જામસાહેબે પાઠશાળા, કુવા, એન્જીન, લાર મીલ, કૈાહાર, બ્રહ્મચારી આશ્રમ અને છાત્રાલય, વિગેરેની મુલાકાતા લીધી હતી. ત્યારબાદ મેળાવડા વિસન થયા હતા.
અગાઉ વર્ણવ્યા મુજબ ચંદ્રથી આરભી શ્રી વિદ્યમાન મહારાજા જામશ્રી દિગ્વિજયસિ’હુજી સાહેબની અત્યાર સુધીની મને મળેલી હકિકત રજી કરેલ છે. પરમાત્મા મહારાજા જામસાહેબને દીર્ધાયુષ બન્ને અને પ્રજા હિતનાં અનેક કાર્યો સાનેરી અક્ષરે જામનગરના ઇતિહાસમાં લખાય તેવા ભવિષ્યમાં કરે, અને તેઓ નામદારશ્રીના વંશ વિસ્તાર જામરાવળની ગાદી પર ચાવચંદ્દિવારો અવિચળ રહે એમ પ્રભુ પાસે યાચી આ પ્રથમ ખંડ પૂર્ણ કરતાં પહેલાં રાજ્ય કુટુબ પરિચય, અમાત્ય પરિચય અને સ્ટેટની વ‘શાવળી આપી શાડષી કળા સપૂર્ણ કરી દ્વિતીય ખડમાં જામનગરથી ઉતરેલા રાજસ્થાના ના તિહાસ રજી કરીશ,
રાજ્ય કુટુંબ
નામદાર મહારાજાશ્રીના જનક પિતા થાય છે. (૨)મહારાજશ્રી માહનસિંહુજીસાહેલ્મ કે જેઓ ખુદાવિંદ નામદાર મહારાજાશ્રીના કાકાસાહેબ થાય છે. (૩) રાજકુમારશ્રી મેજર પ્રતાપસિંહજી સાહેબ કે જેઓ ખુદ્દાવિદ મહારાજાશ્રીના જ્યેષ્ઠ છે, જેમણે ઇંગ્લાંડમાં કેળવણી લીધી છે અને ઇન્ડીઅન આર્મીમાં લેફ્ટેન્ટના હુંદા ધરાવતા હતા. જેઓશ્રીના લગ્ન ઉદેપુર (મેવાડના) મહારાણાના બંધુશ્રી હિંમતસિંહુજીસાહેબનાં કુંવરીશ્રી વિજય કુંવરબા સાથે થયાં છે. (૪) રાજકૂમારશ્રી હિંમતસિહજી સાહેબ. જે નામદાર મહારાજાશ્રીના અનુજ મધુ છે. જેમણે ઈંગ્લાંડમાં કેળવણી લીધી છે અને મહા વિગ્રહ વખતે લેફટન્ટ તરીકે મેસેાપેટેમીયામાં ભારે બહાદુરી બતાવી હતી. તેમજ તેઓ ઇન્ડીઅન આમીમાં કેપ્ટન હતા. હાલ તેઓશ્રી નવાનગર સ્ટેટના મીલીટરી સેક્રેટરી
Page #436
--------------------------------------------------------------------------
________________
(પાડથી કળા)
જામનગરના ઇતિહાસ.
૩૯૧
એન્ડ હેામ મેમ્બરના માનવતા હુદ્દો ધરાવે છે. જેઓશ્રીનાં લગ્ન કાટાના રાઠોડશ્રી પૃથીસિંહુજીનાં કુવરી વેરે થયાં છે. (૫) રાજકુમારશ્રી દુલીપસિહુજી સાહેબ જેઆથી મહારાજાશ્રીના લઘુ બધુ છે. અને ઇંગ્લાંડની કેમ્બ્રીજ કોલેજમાં કેળવણી લીધી છે. સારાએ જગતમાં ક્રીકેટની રમતમાં સંપૂર્ણ ખ્યાતિ મેળવતાં પબ્લીક તેઓશ્રીને “ સેકન્ડ રણજીત” કહે છે. જેમના સંબધ નાંદાઢ નૃપતિના કાકાશ્રી કીરતસિંહજીનાં કુવરી સાથે થયા છે. નામદાર મહારાજા જામસાહેબનાં ભગીનીશ્રી નવલકુંવરખા કે જેએનાં લગ્ન ધ્રાંગધ્રાના મહારાજા રાજ સાહેબ શ્રી ઘનશ્યામસિંહુજી સાહેમ સાથે થયાં છે. તેમજ મહારાજશ્રી માહનસિંહુજીસાહેબનાં કુવરીશ્રી મનહરકુંવરમાસાહેબના સંબધ ઇડર મહારાજકુમારસાહેબ સાથે થયા છે. મહુ`મ મહારાજશ્રી દીલાવરસિંહજી સાહેબને સગીર વયના ત્રણ કુમારો છે.
મહુમ મહારાજા જામશ્રી રણજીતસિંહુજી સાહેબના જેષ્ટમધુશ્રી દેવીસિ હુજી સાહેબના કુમારશ્રી સવાસિ‘હુજી તથા કુ. શ્રી રાયસિંહુજી અને કુ. શ્રી રાજેન્દ્રસિંહુજી સાહેબ છે. જેમાંના લેફ્ટેન કુ. શ્રી સવાસિંહુજી સાહેબ જ`ન વાર વખતે આફ્રીકન લડાઇમાં એ વરસ સુધી રહી. રાજ્ય સેવા ખજાવતાં
ઘાયાલ થયા હતા.
અમાત્ય પરિચય
વસ્થાનશ્રી નવાનગરના વાલાશાન ખાનબહાદુર દીવાનજી સાહેબ મહેરવાનજી પેસ્તનજી ખી. એ. એલ. એલ. બી. સાહેબ આ સ્ટેટમાં લગભગ ચારેક દાયકાથી પ્રજા રાજા મન્નતુ હિત જાળવી અદ્દલ ન્યાય આપી રહ્યા છે, તેમની ગભીરતા ધનિષ્ઠા અને ઉચ આદર્શોથી લોકો તેઓશ્રીને એક દેવાંશી પુરૂષની ભાવનાથી પુજ્ય રૂપે વદે છે. ઇશ્વર તે ન્યાયમૂર્તિ આમાત્યને તંદુરસ્તી સાથે દીર્ધાયુષ બક્ષે.
શ્રીદ્યુત મહાશય ગેાકળભાઇ બાપુભાઇ દેશાઇ બાર, એટ લેા, આ સ્ટેટના રેવન્યુ સેક્રેટરી સાહેબનેા ચ હેઢા ધરાવે છે. તેઓશ્રીની કાય દક્ષતા, કુશાગ્ર બુદ્ધિ, સમય સુચકતા અને અપૂર્વ હીમત સાથે સાદાઇ ભલભલા લેાકેાના દીલને આકર્ષે છે. જામનગરના પ્રાર્ચીન દેવાલયાના જીર્ણોદ્ધારનું કામ પેાતાની જાતી દેખરેખ તળે ચલાવી ભીડભંજન જે જામનગર શહેરના અધિષ્ઠાતા દેવછે તેમના મંદીરના પુનરોદ્ધાર કરાવી જામનગર કેજે એકાટી કાશી કહેવાય છે. તેને યાગ્ય બનાવી જામનગરના ઇતિહાસમાં એ નડીઆદના નરરત્ને પાતાની કાર્બીઢીને અમર કરી છે.
મેડષી કળા સમાસા
ઈતિ શ્રીયદુવંશ પ્રકાશે પ્રથમૂખંડ સમાપ્તઃ
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૮૨
યદુશમકારા.
( જામશ્રીની નામાવળી
(૧) જામશ્રી નરપત (૨) જામ સામત (ઉર્ફે સમેા) (૩) જામ જેા
(૪) જામ નેતા
(૫) જામનેાતીઆર
(૬) જામ એઢાર
(૮) જામરાહુ
(૯) જામ એદ્વાર
(૭) જામ એડ્રે (૧૮) જામ અબડે
(૧૧) જામલાખીયાર ભડ
(૧૨) જામ લાખો ધુરારો થકી જ
૧૪૯ શ્રી. કૃ. ૯૪ મા
(૧૩) જામ ઉન્નડ જેડ્ડા કુલ
સાંધ
આટા
(૧૪) જામ સામત
મેાડ (કચ્છમાં પહેલી ગાદી સ્થાપી)
I
સાડ (કચક્રાટના કીલા બંધાવ્યા) T
ફુલ (આણુગારગઢ બધાબ્માં)
લાખાફુલાણી (કેરાકેાટ બધાવ્યો)
પુઅર (પુષ્કરગઢ ધાન્યેા) ļ
(૨૨) જામશ્રી ગજણજી (આરામાં | ગાદી)
મનાઇ
(૧૫) જામ કાફ
T (૧૬) જામ રાયઘણ
(૧૭) જામ પ્રતાપ
(૧૮) જામ સાંધભડ
(૧૯) જામ જાડા
(૨૦) જામ લાખા (કચ્છમાં લાખીયાર વિયરે ગાદી સ્થાપી વિ. સં. ૧૨૦૪) (ર૧) જામશ્રી રાયધણજી (શ્રી કૃ.થી ૧૦૩ ચંદ્રથી ૧૫૮મા)
X
(પ્રથમખંડ)
ાજી હાથીજી (શક્રાટ) (ગજોડ) (દેા સાખા) (હાથી સાખા)
(૨૩) જામશ્રી હાલાજી(જેમનાનામ ઉપરેથી) લાખાજી (હાલાર પ્રદેશ થયા) (આમર સાખા)
(૨૪) જામશ્રી રાયધણજી
દેશળજી (નાગડા સાખા)
જામ એઝાજી (ગાદીએ) (કચ્છ-ભુજની સાખા) T જીયેાજી ઉર્ફે જસાજી
માજી અમા (અણનમી)
*
Page #438
--------------------------------------------------------------------------
________________
(વાડષી કળા)
X
(૨૫) જામશ્રી કબરજી
(૨૬) જામશ્રી હરધાળજી I
રાઉન
લાખાજી
(રાઉ સાખા) (દલસાખા) T યાજી
(૨૭) જામશ્રી હરપાળજી T
(૨૮) જામશ્રી ઉનડજી I
જામનગરના ઇતિહાસ.
(જયા સાખ) ।
(૩૩) જામશ્રી રાવળજી (કચ્છ કેરા કાટમ - ગાદી સ્થાપી)
હા જી
(હાપા સાખા)
(૯) જામશ્રી તમાચીજી
(૩૦) જામશ્રી હરભમજી
(૩૧) જામશ્રી હરધમળજી
(૩૨) જામશ્રી લાખાજી
।
ાજી
ફઅરજી
મેાડજી (વડારીઆ શાખા) (કબર શાખા)
માલાચજી
ખામણીએ જી (બાલાચ શાખા) (કવાચ શાખા)
કાનાજી
(કાના શાખા)
અજોજી ડુંગરાણી ભદ્રં
સર તથા
ખાખરડું મળ્યું
હુમાંર
( એખામાં ગાદી)
જંગાજી (વીસેાતરી)
જેસે
માણેક (વાઘેરને મુળ પુરૂષ)
તમાચીજી ઉનડજી દુદાજી કારજી (એ સધળા જાડેજાએ કહેવાયા
હાજી
(૯ટડી)
૩૩
વાજી
મેાડજી
હરયાળજી (ધોળરાજ્યે સ્થાપ્યું) (ખંભાલીઆ) (ખંઢેરા)
Page #439
--------------------------------------------------------------------------
________________
ધ્રુવ શપકાશ
(પ્રથમખંડ)
સ્વસ્થાન શ્રી નવાનગર સ્ટેટની વંશાવળી
(૩૩) ૧ જામશ્રી રાવળજી(ચંદ્રથી૧૭૦ શ્રીકૃ.થી ૧૧૫મા
(નવાનગર ગાદી સ્થાપી)
ॐ९४
(૩૪) ૨ જામશ્રી વિભાજી [૧]
જ્યા ભારાજી રામસંગજી (પાટવી ખીલેસ) (જન છુડા) 10
(૩૫) ૩ જામશ્રી સતાજી [૧] રણમલજી (શીશાંગ ચાંદલી)
ભાણજી કાલાવડ
વીરપુર ખરેડી શાખા
કુમારશ્રી અજાજી (૩૬)૪ જામશ્રી જશાજી (૧) (ભુચરમારીમાં | કામ આવ્યા)
(૩૭) ૫ જામશ્રી લાખાજી [૧]
વિભાજી (વિભાણીવશ ચાલ્યેા) (કાલાવડ) (રાજકાટ ગાંડળ શાખા)
(૩૮) ૬ જામશ્રી રણમલજી[૧] (૩૮) (૭) જામશ્રી રાયસિ’હજી (૧)
ઠ
વેરાજી (હડીઆણા)
T
જશાજી
(થ્રાકા)
(૪૦) ૮ જામશ્રી તમાચીજી તગડ [1] ફલજીભા (ભાણવડ) જુલાણી વંશ
(૪૧)૯ જામશ્રી લાખાજી [૨]
રણમલજી
(પડધરી)
હરભમજી
કરણજી સતા જી
(મેાખાણા) (કેડ) (ખાનÈાટડા)
હાલાજી
(કાકાભાઇ કહેવાત્તા)
Page #440
--------------------------------------------------------------------------
________________
(ડષીકળા)
જામનગરનો ઇતિહાસ.
૩૯૫
(૪૨) ૧૦ જામશ્રી રાયસિંહજી (૨) હરધોળજી
(હડીયાણું) [૪૩] જામશ્રી તમાચીજી [૨] [૪૪] ૧૨ જામશ્રી લાખાજી (૩)
[૪૫] ૧૩ જામશ્રી જસાજી [૨] [૪૬] ૧૪ જમશ્રી સતાજી [૨] [૪૭] ૧૫ જામશ્રી રણમલજી [૨] દત્તક (૪૮) ૧૬ જામશ્રી વિભાછ* (૨) (૪) ૧૭ મી રણજીતસિંહજી (૫૦) ૧૮ જામશ્રી દિગ્વિજયસિંહજસાહેબ
(વિદ્યમાન મહારાજામસાહેબ)
– યાદવવંશ વિષે પ્રાચીન કાવ્ય – दोहा-- शाम हमारो वेद हे । वष्णीकुल अरी कंश ॥ शाखा हमारी माधुरी । जादव हमारो बंश ॥१॥
– કુંડલીઓ :वष्णी कुळ जदुवंश शुभ । अत्री गोत्र प्रमाण ।। शामवेद सब तें सरस । माधुरी शाखा जाण ॥ माधुरी शाखा जाण । भूप जाडेज प्रमाणो ॥ सिध्धेश्वर माहादेव । महोदर गणपत जाणो । अंबाजी कुळदेवि । तीन परवर हे ताको ॥ अत्री आत्रीही शोम । होय व्रष्णी कुळ जाको ॥२॥
* જામશ્રી વિભાજને મુસલમાન રખાયત રાણીઓથી કુમારશ્રી કાળુભા અને કુ. શ્રી જશાજી નામના બે કુમાર થયેલા તેમાં એક પદભ્રષ્ટ થયા. દેશવટે ગયા.) ને બીજા ગુજરી ગયા. તેમજ તે મુસલમાન રખાયતના હોવાથી જામશ્રી રાવળજીની શુદ્ધ રાજપુત પવિત્ર શાખાની નામાવળીમાં તેઓનાં નામ દાખલ કરેલાં નથી.
Page #441
--------------------------------------------------------------------------
________________
યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ)
પુલાણુ વંશની શાખા છે જાડેજાથી ફલજીભા (ચ કરી હતી ? જશાજી
(ભાણવડ)
રણમલજી
મેડછ મેડપર કીલ્લો)
મેઘરાજજી
જશેજી. T(ઉર્ફે બાપજીભા)
જીયેજી ભાઈજી તેજમાલજી
(ભગાળ) (એ શાખાના પુરૂ હાલ ડાડા કહેવાય છે)
રાધભી જામશ્રી રણમલજી
ગભી
ભગવાનસંગજી
રીજી
DAI
)
. જાલમસિંહજી
જાલમસિંહજી
ભાવસિરીઝ
ભાવસિંહજી
નારસિંહજી
| મેદસિંહજી ફલજીભાં કેસુભા
તખતસિંહજી ગોવિંદસિંહજી ભરતસિંહજી
જોરાવરસિંહજી ચંદ્રસિંહજી
રામસિંહજી અર્જુનસિંહજી દેવિસિંહ જામશ્રી રણજીતસિંહજી જુવાનસિંહજી દિલાવરસિંહજી મોહનસિંહજી
TI:T.
કિશોરસિંહજી દાજીરાજજી માધવસિંહજી સવાઈસિંહજી રાયસિંહજી રાજેન્દ્રસિંહજી
(જર્મનોરમાંકામ આવ્યા)
યાદવેંદ્રસિંહજી
(ત્રણ કુમારે સગીર છે) કુશ્રી. પ્રતાપસિંહજી જામશ્રી દિગ્વિજયસિંહજી કુશ્રી. હિંમતસિંહજી કુશ્રી. દિલીપસિંહજી
Page #442
--------------------------------------------------------------------------
Page #443
--------------------------------------------------------------------------
________________
નામદાર મહારાજશ્રી જુવાનસિંહજી સાહેબ
દોહા-ભ્રાતા રણજીત જામકે જાનત સર્વ જહાન છે જશનામી જદુવંશમાં. શ્રી મહારાજ જુવાન છે
Page #444
--------------------------------------------------------------------------
________________
નામદાર મહારાજશ્રી મેાહનસિંહજી સાહેબ
દોહા-અનુજ અંધુ રણજીતકો, જગતિ ગુન જહાજ ! (પૃષ્ટ ૩૯૧) ચાણકી દીલ ચાહના, મેહસિંહ મહારાજ
Page #445
--------------------------------------------------------------------------
Page #446
--------------------------------------------------------------------------
Page #447
--------------------------------------------------------------------------
________________
નામદાર રાજ કુમારશ્રી પ્રતાપસિંહજી સાહેબ
દોહા-ઉદારતાકે ઉદધિ, અરૂ હે રહેમ અમાપ ! (પૃષ્ટ ૩૮૯૧) બાંધવ જામ હું કે બડ, પવિત્ર દિલ પ્રતાપ છે
Page #448
--------------------------------------------------------------------------
________________
નામદાર રાજકુમારશ્રી હિમ્મતસિંહજી સાહેબ
દેહા-ગુન ક્ષત્રિય ગમ્ભીરતા, સુધીર સંગ્રામ | (પૃષ્ઠ ૩૯૧) હિમ્મત દિલ હિમ્મત બડી, જય લઘુ બ્રાતા જામ છે
Page #449
--------------------------------------------------------------------------
Page #450
--------------------------------------------------------------------------
________________
નામદાર રાજકુમારશ્રી દિલિપસિંહજી સાહેબ
દાહા—રણજીતના રણકાર જ્યાં, ગરજત જ`બુદ્વીપ, (ત્યાં) જવશમાં જનમીયા, દાતાકુંવર દિલિપ.
(૫૪ ૩૯૧)
Page #451
--------------------------------------------------------------------------
Page #452
--------------------------------------------------------------------------
Page #453
--------------------------------------------------------------------------
________________
નવાનગરના મહેરબાન ખાનબહાદુર શ્રીમહેરવાનજી પેસ્તનજી દીવાન સાહેબ.
દાહા—મુખ ઓજસ દીલ મહેર હે, ધ ન્યાય ગુણ ધ્યાન. ॥
ખાન બહાદુર ખલકમે, મહેરવાન ઢીવાન. ।। (પૃષ્ઠ ૩૯૧)
Page #454
--------------------------------------------------------------------------
________________
સ્વસ્થાન નવાનગરના મહેરબાન રેવન્યુ સેક્રેટરી સાહેબ શ્રીયુત્ ગોકળભાઇ બાપુભાઇ દેશાઈ બાર, એટ, લે.
દાહા-નડીયાદી નરરત્નમાં, દીધે કુળ દેશાઇ. સાદાઇમાં શાભતા, ગુણવત ગાકળભાઇ.
(પૃષ્ઠ ૩૯૧)
Page #455
--------------------------------------------------------------------------
Page #456
--------------------------------------------------------------------------
________________
S
I ! શ્રીજી
1શ્રીયદુવંશ પ્રકાશ
દ્વિતીય ખંડ પ્રારંભઃ |
Page #457
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
“
[ દ્વિતીય ખંડ
દ્વિતીય ખંડમાં નીચે લખ્યા યદુવંશી
સ્ટેટોનો ઈતિહાસ.
આપવામાં આવેલ છે,
(૧) ઘેલ સ્ટેટ (૩) રાજકોટ સ્ટેટ (૪) ગોંડલ સ્ટેટ ૧ ખીરસરા ૧ ગવરીદડ
૧ મેંગણું ૨ જાળીયા દેવાણુ ૨ લેધીકા સિનીયર ૨ કોટડા સાંગાણું (૨) વીરપુર ખરેડી સ્ટેટ ૩ લોધીકા(જુનીયર) ૩ રાજપરા ૨૧ જેસલમેર (મારવાડ) ૪ કેઠારીયા
૪ ભાડવા ૨૨ ચુડાસમા વંશ ૫ પાળ
(૫) કચ્છભુજ (જુનાગઢ) ૬ શાપર
૧ મોરબી ૨૩બીનઅખત્યારી તાલુકા૭ ગઢકા
૨ માળીયા ઉપર પ્રમાણે ૨૩ રાજેની હકીક્ત, બીજા ભાગની ૧૬મી કળામાં સંપૂર્ણ કરવામાં આવી છે.
ઉપરના સ્ટેટોમાં જે ( ) કાઉસમાં નંબર દર્શાવેલ છે. તે મુખ્ય રાજે સમજવાં બાકીના તેની શાખાના સમજવાં અને તે ક્રમાનુસાર લેવામાં આવેલ છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
ધ્રોળટને ઇતિહાસ. " શ્રીદ્વિતીય ખંડ પ્રારંભ:
શ્રી પ્રથમ કળા પ્રારંભ
% ધોળ સ્ટેટનો ઇતિહાસ.
સરહદ-આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમે સં. નવાનગરની હદ આવેલી છે. પૂર્વે સં. નવાનગર ઉપરાંત સં. મેરબી, વાંકાનેર અને રાજકેટની હદ આવેલી છે. અને દક્ષિણે સં. નવાનગર, ગોંડળ, તાલુકે ખીરસરા અને જાળીયા તાલુકાની હદો આવેલી છે. ક્ષેત્ર ફળ અને વિસ્તાર આ રાજ્યનું ક્ષેત્રફળ આસરે ૨૮૨૭ ચોરસ માઇલ છે, અને તેની હુકમતમાં ૭૧ ગામો છે જેમાંથી ૨૮ ખાલસા ૩૫, 3 ભાયાતી ૬ મજમું ૧ ? ખેરાતી છે. વસ્તી:–સને ૧૯૩૧ની વસ્તીગણત્રો પ્રમાણે આ રાજ્યની વસ્તીની સંખ્યા ૨૭,૩૯ની છે જેમાં ધ્રોળ શહેરમાં ૭,૫૦૭ની સંખ્યા વસવાટ કરે છે. અંદાજે ઉપજ અને ખર્ચ-આ રાજ્યની ઉપજ આસરે રૂપીઆ ત્રણ લાખની ગણાય છે. અને ખર્ચ આસરે રૂપીઆ અઢીથી પિણાત્રણ લાખનું થાય છે.' રેલવે-જેકે આ રાજ્યની પોતાની માલીકીની રેલવે નથી. પરંતુ આ રાજ્યની હદમાં થઈને જામનગર અને દ્વારકા રેલવે પસાર થાય છે. છેલ્લાં સાત વર્ષ થયાં ધ્રોળથી પડધરી સુધીની મોટર સર્વિસ ચાલુ થઈ છે. તેથી મુસાફરોને ઘણી સગવડતા થઈ છે. ટૂંક રોડરાજકોટથી જામનગર જતા ટૂંકરોડના અહિં આગળ બે ફાટા પડે છે. જેમાંથી એક જામનગર તરફ અને બીજે જેડીયા તરફ જાય છે. ઐતિહાસિક પ્રખ્યાત સ્થળ-ભૂચરમોરીના નામથી જે જગ્યા સારાએ કાઠિવાડમાં મશહૂર છે તે, ધ્રોળથી આસરે અર્ધા ગાઉને અંતરે આવેલી છે. દરવર્ષે શ્રાવણ માસની વદ-૧૩–૧૪ અને અમાસના રોજ ત્યાં, આગળ થએલ લડાઈની યાદગીરીમાં મેળો ભરાય છે.
ભૂચરમોરી સ્થળથી વાવ્ય દિશામાં જેસળપીરનો” ઝુંડ કહેવાય છે. ત્યાં એક નાની વોંકળી જેવો પાણીને અખંડ પ્રવાહ ચાલે છે. તે નદીને મુંઝડી સારણ કહે છે કેમકે ત્યાં “જેસલ (જાડેજ)પીર” જે વખતે તાળીસતિને લઇ આવેલા તે વખતે ધ્રોળનું ઘણુ વાળેલું, ત્યારે તેની વહારે પથુભાનામના દરબાર કેટલાક સૈનિકેથી આવેલ. જેસલ એક્લો હેઈ લડવા હિંમત ચાલી નહિં. તેથી સતિ પાસે ગાયનું ધણ વાળવાની ક્ષમા યાચી તેથી સતિએ દષ્ટિ કરી, તમામ ધણને “મુંઝડા’ રંગનું બનાવી દીધું. અને જેસલે ખોડેલું ભાલું ખેંચી કાઢયું ત્યાં પાણીનો પ્રવાહ ચાલ્યો તે ગાયો પીવા લાગી, તેથી તે નદીનું મુંઝડી સારણ” નામ પડયું. ' હાલ ત્યાં પાણીના પાકા કંડ છે અને આસપાસ તાડીઓનું તથા બીજા વૃક્ષોનું રળિઆમણું ઝુંડ છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ [ દ્વિતીય ખંડ હુન્નર ઉદ્યોગ:જાડી ખાદી ઉપરાંત અહિંના ઉનના ધાબળા આખાએ કાઠિયાવાડમાં પ્રસિદ્ધ છે. અહિં તાબાના ગામ જાળીયામાં એક કોટન જીનીંગ ફેકટરી છે, કેળવણી:–માતૃભાષાની કેળવણી જે ગુજરાતી સાત ઘોરણ સુધી આપવામાં આવે છે તે તદ્દન મફત આપવામાં આવે છે, અંગ્રેજી કેળવણી પણ. તેનો લાભ ગિરાશિઆ તથા ખેડુતેના બાળકે લીયે તે હેતુથી તેમને મફત આપવામાં આવે છે. બીજા વર્ગો પાસેથી ફક્ત જુજ નામની ફી લેવામાં આવે છે. વર્ષમાં એક વખત દરેક વિદ્યાર્થીની દાકતરી તપાસ કરવામાં આવે છે. અને વિદ્યાથીને માલુમ પડેલ રોગ તેના વાલીને જણાવવામાં આવે છે. શારિરીક કેળવણી તરફ પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે અને વિદ્યાથીઓ શરિરના વિકાસ સારૂ ક્રિકેટ ઉપરાંત દેશી રમત પણ રમે છે. રાજ્યમાં એક અંગ્રેજી મીડલ સ્કુલ છે. અને તેમાં અંગ્રેજી પાંચ ઘોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. માતૃભાષાની કેળવણી માટે કુમારો માટે સાત શાળાઓ અને કન્યાઓ માટે બે શાળાઓ હાલ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત એક જેનશાળા એક સંસ્કૃત પાઠશાળા અને ચાર મદ્રેસાઓ ધાર્મિક શિક્ષણને પ્રચાર કરે છે અને સ્ટેટના રાજપૂત વિદ્યાથીઓને રહેવા માટે સ્ટેટ ખર્ચે રાજપુત (ગિરાસીયા) બોડીંગ હાલમાં બંધાવી ખેલવામાં આવેલ છે, દવાખાનાં રાજ્યમાં બે દવાખાનાં છે જેમાં એક ધ્રોળ મુકામે અને બીજું સરપદડ મુકામે છે. જેનો લાભ આ સ્ટેટની તૈયત ઉપાંત પર તાલુકાની વસ્તિને પણ મળે છે. દવાખાનાની સરાસરી રોજની હાજરી જે ૧૬૦ સુધી જાય છે તે ચોમાસામાં ૨૫૦થી ૩૦૦ સુધી પહોંચી જાય છે અને તે આંકડો, દવાખાનાથી રૈયતને કેટલે લાભ મળે છે અને રૈયત તેનો કેટલો લાભ ઉઠાવે છે તે બતાવી આપે છે. શહેર સુધારા-ધ્રોળ શહેરનું શહેરસુધરાઈ ખાતું રસ્તા સાફ સુફ રખાવવાનું તથા રાત્રે દિવાબત્તી પુરું પાડવાનું કામ કરે છે. તેમજ ભવિષ્યમાં શહેરમાં ઇલેક્ટ્રીક બત્તી પુરી પાડવા માટે સ્ટેટ તરફથી એક ઇલેકટ્રીક પાવરહાઉસ પણ બંધાવવામાં આવે છે.
(૧) ઠાકારશ્રી હરધોળજી (ચંદ્રથી ૧૭૦ શ્રીકૃષ્ણથી ૧૧૫ ) (વિ. સં. ૧૫૭૫થી ૧૬૬=૩૧ વર્ષ)
આ રાજ્યના રાજ્ય કર્તા યાદવકુળ શિરોમણિ શ્રી કૃષ્ણ ચંદ્રના વંશજ છે. અને જાડેજા રાજપુત છે. તેની સ્થાપના કરનાર મુળ પુરૂષ (કચ્છમાં થઈ ગયેલા જામશ્રી લાખા છના કુમાર અને નવાનગર રાજ્યની સ્થાપના કરનાર જામશ્રી રાવળજીના ભાઈ જામશ્રી હરધોળજી હતા. જામશ્રી રાવળજી, હરધોળજી, રવાજી, અને મોડજી એ ચારે ભાઈઓ કચ્છમાંથી હાલાર પ્રદેશમાં આવ્યા એ સર્વ હકિકત આ ઇતિહાસના પ્રથમ ખંડમાં જામગ્રી રાવળજીની કારકીર્દીમાં આવી ગઈ છે. વિ. સ. ૧૫૭૫માં હરધમળ ચાવડા હાલ કહેવાતા ધ્રોળ ( ધમળપુર)માં રાજ્ય કરતો હતો. તેને ઠાકોરજી હરધોળજીએ લડાઈમાં માર્યો. અને
Page #460
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
ધ્રાસ્ટેટનો ઇતિહાસ. તેના ૧૪૦ ગામો જીતી લઈ ધ્રોળમાં ગાદી સ્થાપી. પિતાના હરળ નામ ઉપરથી તે શહેરનું નામ “ધ્રોળ રાખ્યું નવાનગરના જામશ્રી રાવળજીએ દક્ષિણ તથા પશ્ચિમ તરફન જેઠવા
નો મુલક ઠાકરશ્રી હરધોળજીની મદદથી જીતી લીધો હતો. તે વેળાની લડાઈમાં જેઠવાની મદદે વાળા, વાઢેલ, વાઘેર અને જુનાગઢનો સુબો વિગેરે બીજા ઘણું રાજાઓના લક્કો હતાં, તેમની સામે જામશ્રી રાવળજી તથા ભાઈ હરધોળજી અને તેમના કુંવર જસે ગયા હતા. એ લડાઈ જામનગર તાબાના ગામ મીઠાઈના પાધરમાં થઈ હતી. જેનું વર્ણન આ ઇતિહાસના પ્રથમ ખંડની અષ્ટમી કળામાં મીઠાઈના પાધરનું મહાન યુદ્ધ એ હેડીંગથી સવિસ્તર આપવામાં આવેલું છે. એ ભયંકર લડાઈમાં ઠાકારશ્રી હરઘોળજી કામ આવ્યા હતા. (વિ. સં. ૧૬૦૬)
ઠાકારશ્રી હરધોળજીને જસોજી, ઉન્નડજી, રાઘોજી, વિરજી, લાખોજી, ખીમજી, ખેંગારજી, અને વછે, એ નામે આઠ કુંવરો હતા. તેમાંથી પાટવિ કુમાર શ્રી જસોજી ધૂળની ગાદીએ આવ્યા અને ઉન્નડજીને શિયાળા, રાઘોજીને રાજપર, વિરોજીને ખીજડીઆ, લાખાજીને કોટડા, ખીમાજીને પીપરટોડા, ખેંગારજીને ખેંગારકા અને વજાજીને ધ્રાંગડા એમ ગરાસમાં ગામો આપ્યાં હતાં.
. (૨) ઠાકારશ્રી જસાજી (વિ. સં. ૧૯૦૬થી ૧૬ર૦-૧૪ વર્ષ)
ઠાકારશ્રી જસાજીના મનમાં અહરનિશ પિતાના પિતા હરધોળજી મરાયાનું વૈર લેવાના વિચારો થતા હતા. કણઝરી નામે બાર ગામનું પરગણું જે હાલ ચિત્રાવડના નામથી ઓળ ખાય છે. ત્યાં એ વેળા ચુડાસમા રજપુતનું રાજ્ય હતું. તે રાજા ઠાકારશ્રી જસાજી તથા ભાણજી જેઠવાનો સાળો થતો હતો. તેને ઘેર લગ્ન પ્રસંગે ભાણ જેઠવો તથા તેમનાં રાણી ગયાં હતાં, અને ધોળથી ઠોકારશ્રી જસાજીનાં રાણી પણ ગયાં હતાં. ત્યાં બન્ને બેને ભેગી મળ્યા પછી એક બીજાએ પિતપોતાની મોટાઈની વાતો કરવા માંડી. એમાં જેઠવારાણીના કેટલાક બાલ ઠા.શ્રી જસાજીના રાણીને ભારે લાગ્યા. તે ઉપરથી તેણે ઠાકૅરશ્રી જસાજીને ધ્રોળ કાગળ લખી કણઝરી બોલાવ્યા. અને ત્યાં જઈ જસાજીએ ભાણ જેઠવા સામે યુદ્ધ કર્યું તેમાં ભાણ જેઠવો બહુજ બહાદુરીથી લડતાં, ઠકેરશ્રી જસાજીના હાથથી મરા.
ઠાકારશ્રી જસાજીએ ઈશ્વર (ઇસર) બારોટના પૌત્ર ધુના બારોટને જામનગરથી તેડાવી લાખપશાવ આપી પિતાના દર્શાદી સ્થાપ્યા હતા.
ઠાકારશ્રી જસાજીના મામા હળવદના રાજ રાયસિંહજી એક વેળા પિતાના ભાણેજને મળવા માટે ધ્રોળ આવ્યા હતા. એક દિવસ મામો ભાણેજ બને ચોપાટની બાજી રમતા હતા તે વેળા નગારાના ડંકાનો અવાજ જસાજીને કાને પડે, એટલે તેમણે ક્રોધાયમાન થઈ કહ્યું કે મારા ગામને પાધરે ડંકો વગાડે એવો કાણું જોરાવર છે? એમ કહી તપાસ કરવા હજુરીને હુકમ આપ્યો એ હજુરી ખબર લાવ્યો કે “મકનભારથી નામે અતીતની જમાત હિંગળાજ જાત્રા કરવા જાય છે તેની જમાતનો ડંકો છે” તેથી ઠાકારશ્રી જસાજીએ કહ્યું કે
Page #461
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[ દ્વિતીય ખંડ
ત્યારે કંઈ નહિં જવા તે સાંભળી રાજ રાયસિંહજીએ કહ્યું કે “કદી કોઈ રાજાનો કે થયો હોત તો તો શું કરત જસોજી બોલ્યા કે તેના નગારા તોડાવી ફડાવી નાખત” આ વાત રાયસિંહજીએ મનમાં રાખી. અને હળવદ ગયા પછી એક મોટું લશ્કર લઈને ઘેળ આવ્યા. અને ધ્રોળને પાધરે પિતાનો ડંકો વગડાવ્યું કે બંધ રાખવા જસાજીએ ઘણું કહ્યું પરંતુ તેમણે તે વાત માની નહિ. તેથી છેવટે પોતાનું લશ્કર લઈ તૈયાર કરી, રાજ રાયસિંહજીના લશ્કર પર ચઢાઈ કરી. લડાઈ બહુ જોશમાં ચાલી અને બને લશ્કરમાં ઘણી ખુવારી થઈ. રાજ રાયસિંહજી પછી દારકા જવા ઉપડ્યા. અને રસ્તામાં નગર રોકાયા. આ વખતે નગરમાં જામ રાવળજી દેવ થયા હતા. અને તેમના યુવરાજ જીયો પણ લાખાજીને મુકીને તેમના પહેલાં દેવ થયા હતા. ઠાકારશ્રી જસાજીએ લાખાજીની તરફેણ લીધી. અને તેથી જામવિભાજી જેમણે લાખાજીના હકની દરકાર નહિ કરતાં નવાનગરની ગાદી પર આરહણ કર્યું હતું તેમની સાથે ધ્રોળને જામવિભાજીના જેસાવછરે વિખવાદ ઉભો કરાવ્યો હતો. તેથી રાજ રાયસિંહજીને જામવિભાજી તથા તેમના જેસાવરે સારો આવકાર આપે અને ઠાકારશ્રી જસાજી સાથે વેર લેવામાં મદદ આપવા કહ્યું તેથી રાજ રાયસિંહજી દ્વારકાથી વળતાં, નગરમાં આવ્યા અને ત્યાંથી જેસાવરે જામનગરના લશ્કર સહિત રાજ રાયસિંહજી સાથે ધ્રોળ ઉપર ચડાઈ કરી. અને પછી જે ભયંકર લડાઈ થઈ તેમાં ઠાકારશ્રી જસાજી ઘણી બહાદૂરીથી લડાઈ કરતાં કામ આવ્યા. એ લડાઈમાં પોતાના દર્શાદી ચારણ ધુનોબારોટ સાથે હતા. તેઓને ઠાકારશ્રી જસાજીએ મરતી વખતે કહ્યું કે ““મારે બે વાતની હોંશ રહી છે. તેમાં એક એ જે મેં જેવું આ ધિંગાણું કર્યું તેવું વીરરસનું વર્ણન મારી કીતીવાળું ઇસર બારેટ કરે તેવી ઈચ્છા છે, તથા બીજું એ કે મારે માર’ મારા હાથમાંથી જીવતો ગયો તો તેને મારી મારૂં વેર લેવા ભુજ જઈ સાહેબજીને ભલામણ કરજે, ઉપરની બે વાતની કબુલાત ધુનાબારેટે આપતાં, ઠાકારશ્રી જસાજી સ્વર્ગે ગયા. (વિ. સં. ૧૬૨૦)
દશોંદી ચારણ ધુનાબારોટ ભુજ ગયા અને રાઓશ્રી ખેંગારજીના નાનાભાઈ સાહેબળને જસાજીનો સંદેશો કહ્યો. એટલે સાહેબજ મોટા લશ્કર સાથે રાયસિંહજી ઉપર ચડયા અને માળીયા આગળ તેમનો ભેટો થયા. એ લડાઈમાં સાહેબજી કામ આવ્યા. અને રાયસિંહજી પણ સખ્ત ઘાયલ થઈ રણક્ષેત્રમાં પડયા. એ વખતે મકનભારથીની જમાત હિંગળાજથી પાછી વળતાં એ રણક્ષેત્ર આગળ નીકળતાં રાજ રાયસિંહજીની ઘાયલ લેથ તેને મળી. જે લઈ તેઓ દિલ્હી ગયા. ત્યાં રાજ રાયસિંહજી કેટલીક વખત બાવાના લેબાસમાં તેની સાથે રહ્યા. અને અકબર બાદશાહે જ્યારે ખાનખાનાનને ગુજરાતનો સુબા નીમ્યો ત્યારે રાજ રાયસિંહજીને સુબાની ભલામણથી હળવદ પાછું મલ્યું. એ પ્રમાણે સાહેબજીએ જસાજીનું વેર લઈ પિતાને ભાતૃભાવ પ્રાણની આહુતી આપી બતાવ્યો હતો.
ઈશ્વર બારોટ પાસે ઠાકરથી જસાજીની રણવિરત્વની કવિતા ધુનાબારોટે ઠાકોરથી સાજની ભલામણ પ્રમાણે રચાવી હતી. જે કાવ્ય અને સંપૂર્ણ મળેલું નથી. પરંતુ જે કાંઇ મળેલ છે તે આ નીચે આપવામાં આવેલ છે –
Page #462
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
ઘેલસ્ટેટને ઇતિહાસ. –જસા હરોળાણીના દુહા-(રાણી કહે કે-) . परणतां में परखीयो, ए मुछारी अणी ॥ में तो लांबी पेरशां, जदपेरे घणी ॥ १॥ અથ–મેં લગ્ન કરતી વખતેજ (ઘુંઘટમાંથી જઈ) પતિની અણીદાર મુછથી પરીક્ષા કરી હતી, જે હું તો “પત” (વિધવાનાં કપડાં પહેરીશ, પણ કયારે? કે જ્યારે, એવાં કપડાં ઘણી સ્ત્રીઓ પહેરશે ત્યાર પછી પહેરીશ. સારાં કે મારા પતિ એ વિર છે કે ઘણું શત્રુઓને રણક્ષેત્રમાં મારી અને મરશે. घर घोडा पिय अपचळो, वेरी मेळो वास ॥नतरा बाजे ढोलरा, क्युं चुडारी आस॥२॥ અથર-ઘરે ઘોડાઓ છે પતિ અતિ ચપળ છે. અને દુશ્મન પાસેજ વસે છે. તેથી દરરોજ બુમીયા ઢેલ (લડાઈના વાજીંત્રો) વાગે છે. તેમાં ચુડલાની કયાં આશા રાખવી? वेनाणी ढीलो घडे, मो कंतरो सनाह ॥ बीकसे पोयण फुलज्युं, परदळ दीठे नाह॥३॥ અર્થ:–હે નાણી (લુહાર) મારા પતિનું સનાહ (બખ્તર) જરા ઢીલું ઘડજે, કેમકે જેમ પિયણ ફુલ ચંદ્રમાને જોઈ વિકાસ પામે છે તેમ મારો પતિ શત્રુદળ જોતાંજ પ્રફુલ્લિત થાય છે. તે જે બખતર ફીટ હોય તો તેની કડીયા શરિર પ્રફુલ્લિત થતાં ઉઘડી જશે માટે જરા ઢીલું ઘડજે. धीरा धीरा ठाकरा: गुम्मर कीया मजाव ॥ मोहोंघा होसी झुपडा, जो घर होसी नाव॥ અર્થ:-( શત્રુ દળને સંબંધી કહે છે કે ) હે ઠાકરે તો ગર્વ કરીને જાવમાં જે મારા પતિ ઘરે હશે તો તમારા ઝુંપડાં મોંઘા થઇ પડશે. (તમારું વતન દૂર થઈ પડશે.) नाव मोहोंगा दीयण, झुपडा व्रभे नर ॥जाओ छो खडतालता, केम जरसे जहर॥५॥ અર્થ – હે ભાઈઓ મારો પતિ નિર્ભય રહી, તમારા ઝુંપડાં મોંધા (દૂર) કરી દેશે. તમો ઘેડા ખડતાલતા જાઓ છો પણ મારા પતિના ક્રોધ રૂપી ઝેરને પચાવી નહિ શકે. रुंक हथ जो वसो, विर जश राज रा ॥ उमंता पाव, धीरा दीयो ठाकरा ॥ ६॥ અર્થ–તમે વિર જશાજીના હાથની રૂંક (ઝડ૫) જશો ત્યારે તેની વિરતા જાણશે. માટે હે ઠાકોરો તમે ઉતાવળા પગ નહિ ભરતાં, ધીરા રહો. केहर मुंछ भुजंग मणी,सरणाया सोहडांसतिपयोधर कृपण धन,हाथ पडसी मुवां॥७॥ અર્થ–સિંહની મૂછ, સર્પની મણું, શરણાગત, સતિના સ્તન, અને લેભીનું દ્રવ્ય એટલી વસ્તુ તો તેઓના મરણ પછી હાથમાં આવે છે. उठ अशंका बोलणां, कामण आखे कंत॥आया वेरी प्रोहळा, हुंकळ कळह हुवंत॥८॥ અર્થ –(પતિને સંબોધીને કહે છે કે, હે અશંકા બેસણા (જેને કાય પણ કાર્યમાં, કાર્ય થશે? કે નહિં થાય તેવી શંકા નહિં તેવા બેલ બેલનારા) ઉઠ ઉઠ તારી પ્રોળ (દરવાજે) કળહ (યુદ્ધ) કરવાને માટે શત્રુઓ હુંકળ મચાવી રહ્યાં છે. घोडा हुंकळ भाळीया, निद्रा कंत निवार॥आया वेरी प्रामणा, दळ खड तुझ दुवार॥९॥
Page #463
--------------------------------------------------------------------------
________________
×
શ્રીયદુવ॰શપ્રકાશ.
[દ્વિતીય ખડ
અ:——હૈ પતિ નિદ્રાના ત્યાગ કરેા જીએ, ઘેાડાઓ હુ કળ મચાવી રહ્યા છે, એવું જે તમારા શત્રુઓનું દળ તે દરવાજે પરાણારૂપે આવી ઉંભુ છે. (માટે તેની પરણેાગત કરા) सेंघट मुंशोहे नहि, गाढी सुणसांगाथ ॥ आज कठोडे उभसां, हरधोळ जोवण हाथ ॥ અઃ—હે સખિ આજે મને ધટપટ (એઝલ-મર્યાદા) ગમતા નથી આજ તો હું (શત્રુસ્માના શિષ કાપતા) હરધેાળાણી જશાજીના હાથ જોવા મહેલના ઝરાંખાતે કઢાર્ડ ઉભી રહી તેની મહાન કિતી સાંભળીશ,
सैल धर्मका क्युं सह्या, क्युं सहीया कठण पयोधर लागता, कसकसता जद
गजदंत ॥ कंत ॥१॥ *
અર્થ: હે પતિ તરવારેા અને ભાલાએની તથા હાથીએના દ ંતુશળેાની ભીંસટ કેમ સહન કરી શક્યા? કારણ કે આપની કામળ કાયામાં જ્યારે કઠણુ (પયાધરા) સ્તના ભીંસાતા (લાગતા) ત્યારે આપ આપના ાંરરને કસકસી (સાચી) લેતા.
(૩)ઠાકેારશ્રી બામણીયા,વિ. સ. ૧૯૨૦થી ૧૬૨૨–૨ વર્ષ)
ઠાકેારશ્રી જસાજી પછી ઠાકેારશ્રી બામણીયા ગાદીએ આવ્યા. અને પેાતાના નાનાભાઈ કરશનજીને સણાસરા અને મિરજીતે ડાંગરા એમ ગામે ગરાસમાં આપ્યાં તેમજ પોતાના દશૅાંદી ચારણુ નાખારેટ કે જેણે ઠાકાર જસાજીની બન્ને હાંશા પુરી કર્યા પછી કશું પિવાનું તથા માથે પાઘડી બાંધવાનું વ્રત લીધું હતું, તે કાર્ય પુરૂ થતાં તેને કસું પિવરાવી પાધડી વગેરે પેાશાક આપી,લખપશાવમાં ‘નાનાગામ’નામનું ગામ ખેરાતમાં આપ્યું હતું.(જે ગામ હાલ પણુ તેના વંશજો ખાય છે.)ડાકેારશ્રી બામણીયાજીએ ફકત એજ વર્ષ રાજ્ય કર્યું હતું. પરંતુ તેમના વખતમાં દેશમાં ચારે તરફ બહારવટીઆએ ફાટી નીળ્યા હતા, તે છતાં તેમણે પોતાનું રાજ્ય બહુજ બાહેાશીથી સંભાળી રાખ્યું. તેઓશ્રીને તેર કુંવરા હતા. તેમાં પાટવી કુમારશ્રી હરધેાળજીને ગાદી મળી.અને જીવણુજીને ચણેાલ, ઇટાલા, અને વિસામણ, (જેમાંથી વિસામણુ હાલ નવાનગર સ્ટેટને તાખે છે.) રવાજીને જાળીયા [જેનેા હાલ જાળીયાદેવાણીનેા જુદા તાલુકા છે] આસાજીને જાખીડા સાહેબજીતે વણપરીની પાટી, અમરજીને દામડા, ખેતાજીને ટીંબડી અખાજીતે વચલી ઘેાડી, અને પંચાણુજીને દેડકદડ એમ ગામેા ગરાશમાં મળ્યાં હતાં. મેજી, હર. દાસજી, જીણાજી, અને હમીરજી, તેએ ચારેય, તેમના પિતા ઠાકેારશ્રી બામણીયાજી દેવ થયા પહેલાંજ દેવ થયા હતા.
(૪)ઠાકારશ્રી હરધેાળજી બીજો (વ. સ. ૧૬૬૨થી ૧૬૬૦–૩૮ વર્ષ)
ઠાકેારશ્રી હરધેાળજીના વખતમાં વિ. સં. ૧૬૪૮ના શ્રાવણ માસમાં ધ્રોળથી એક
*આ સિવાય ઇસરદાસજીના રચેલા કેટલાક કુંડળીયા છંદો હોવાનું સાંભળેલ છે. તે જો ફ્રાઇ વાંચક વર્ગ અમેાને મેાકલશે તે ભવિષ્યમાં ખીજી આવૃત્તિમાં બહાર પાડવામાં આવશે,
Page #464
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
ધ્રાળએટનો ઇતિહાસ. માઈલને અંતરે આવેલા ભૂચરમોરી નામના મેદાનમાં એક ભયંકર અને ખુનખાર લડાઈ થઈ હતી. જે હાલ ભૂચરમોરી નામથી પ્રસિદ્ધ છે, અને તે જગ્યાએ આજે પણ તેની યાદગિરીમાં દરવર્ષે શ્રાવણ વદ ૧૩-૧૪ અને અમાસના રોજ મેળા ભરાય છે. અને ત્યાં જામશ્રી અજાજીની દેરી તથા ભીંતપર લડાઈનાં કાઢેલાં ચિત્રો હજી સુધી મોજુદ છે. એ લડાઈને વખતે ધ્રોળને નગર સાથે રિસામણું હોઈ, તેઓ મદદે ગયા ન હતા. પરંતુ જ્યારે કુમારશ્રી અજછનાં રાણી સતિ થવાને ભૂચરમેરીમાં આવ્યાં ત્યારે ધ્રોળના ઠાકારશ્રી હરધોળજીએ તથા સર્વ ભાયાતોએ ત્યાં સંપૂર્ણ બંદેબસ્ત જાળવી મદદ આપી હતી. ઠાકારશ્રીહરધોળજી બીજા વિ. સં. ૧૬૬૦માં દેવ થયા.
ઠાકરશ્રી હરધોળજીને ત્રણ કુંવરો હતા જેમાંથી પાટવી કુંવર મેડછ ગાદીએ આવ્યા અને ઉદયસિંહજીને ઘેડી અને રણમલજીને છલાગામ ગરાસમાં આપ્યાં, (૫) ઠાકોરી મેડછા) (૬) ઠાકોરશી પંચાણજી) (૭) ઠાકરશી કલાજી) (વિ. સં. ૧૬૬થી ૧૬૬૫) (૧૬૫થી ૧૭૦૦) (૧૭૦૦થી ૧૭૬૨)
ઠાકરશી મેડછના રાજ્ય અમલમાં એવું કહેવાય છે જે દેવળા નામના ગામને પાદરેથી ઘણું ધન જમીનની અંદરથી મળી આવ્યું હતું. તે વિષે પ્રાચિન દૂહો છે કે – डोंडी काठे देवळा, उगमणे दरबार । साम सामा बे खीजडा, त्यां द्रव्यनो नहिं पार॥
કારશ્રી મોડજી વિ. સં. ૧૬૬૫માં પાંચ વર્ષ રાજ્ય કરી દેવ થયા. પરંતુ તેમને કાંઈ સંતાન નહિં હોવાથી ઠાકોરથી બામણીયાના સૌથી નાના કુંવર પંચાણુજીને ગાદી મળી. અને તેમના ગરાસનું ગામ જે દેડકદ તે પાછું સ્ટેટમાં ભળી ગયું. એ (૬) પંચાણજીના વખતમાં પણ બહારવટીઆઓની ઘણી ધાડ આવતી હતી. પણ તે બધી ધાડોને તેમણે બહાદુરીથી પાછી કાઢી હતી. તેઓ ૩૫ વર્ષ રાજ્ય કરી, વિ. સં. ૧૭૦૦માં દેવ થયા. ઠારશ્રી પંચાણજીને ત્રણ કુંવરો હતા. તેમાં પાટવિ કુંવર (૭) કલોજી ગાદીએ આવ્યા અને સુજાને દેડકદડ તથા ગ્રામજને ખાખરાળું ગામો ગરાશમાં આપ્યાં. ઠારશ્રી કલાજી બહુજ શુરવિર પુરૂષ હતા. તેથી તેમની કીત બહુજ પ્રસિદ્ધ હતી, તેમણે કાઠીઓ સાથે સરતાનપર ખોખરીને સિમાડે એક જબરી લડાઈ કરી હતી તે લડાઈની યાદગીરિ માટે એ જગ્યા આજ પણ ઠાકારશ્રી કલાજીના નામ ઉપરથી “કલાધાર નામે ઓળખાય છે. આ વખતે જામનગરમાં જામશ્રી લાખાજી રાજ્ય કરતા હતા. તેમણે ગુજરાતને સુબો નબળો જોઈ પોતાની કેરીના સિકકા વધુ પાડવા માંડયાં. પિતાનું લશ્કર વધારી દીધું અને બાદશાહી ખંડણી ભરવી બંધ કરી. આ ઉપરથી બાદશાહે આજમખાનને ગુજરાતને સુબે નિમ્યો તેણે નવાનગર ઉપર ચડાઈ કરી આ વખતે ધ્રોળ તથા જામનગરને સુલેહ હોવાથી ઠાકરશી કલાજીએ પિતાના પાટવિકુમાર સાંગાજીને કેટલાક લશ્કર સાથે જામસાહેબની મદદે મોકલ્યા હતા. અને તે ભયંકર લડાઈ સાંગાજી બહાદુરીથી લડતાં કામ આવ્યા હતા. ઠાકારશ્રી કલાછ વિ.સં. ૧૭૬૨માં ૬૨ વર્ષ રાજ્ય કરી દેવ થયા. ઠાકારશ્રી કલાજીને સાત કુંવરો હતા. તેમાં પાટવિકુમાર સાંગાજી ઉપરની લડાઇમાં કામ આવ્યા તેને પણ કાંઈ સંતાન નહિં હોવાથી ઠારશ્રી
Page #465
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[ દ્વિતીય ખંડ કલાજીના બીજા કુંવર ભીમજી ગાદીએ બેસવાનો હક હતો પરંતુ તેમણે ગાદીએ બેસવાની ના કહી અને બાર ગામ સહીત ખીરસરા લઈ ત્યાં જઈ રહ્યા તેથી ઠોકેારશ્રી કલાજીના ત્રીજા કુંવર જુણોજી ગાદી ઉપર આવ્યા અને ચોથા કુંવર જેસંગજીને વાગુદડ, સગાળીયા, સુધાળુના અને ઢોકળીયા તથા પાંચમા કુંવર મેઘજીને જાયવા અને ગઢડા છઠા કુંવર હાથીજીને દહીંસરા, મેડપર અને મેટાડા અને સાતમા કુંવર પુંજાજીને રાદડ અને હીદડ ગામો ગરાસમાં મળ્યાં. (૮) ઠાકોર શ્રી જુણાજી (૯)ઠાકરશ્રી ખેતાજી (૧૦) ઠાકોરઢી કલાજી બીજા (વિ. સં. ૧૭૬રથી ૧૭૬૮-૬ વર્ષ) ૧૭૬૮થી ૧૭-૩વર્ષ)(૧૭૭૧થી ૧૭૭૨-૧વર્ષ) - ઠાકરશ્રી જુણાજી કુંવર પદે હતા ત્યારે નવાનગરની ગાદી ઉપર જામ રણમલજી હતા તે જોધપુરના ભાયાતનાં કુંવરી જોડે પરણ્યા હતા. તે બાઈને કાબુ પોતાના સ્વામી ઉપર એટલે તે વધી પડયો હતો કે તેણે પોતાના ભાઈ ગોવર્ધન રાઠોડને નગરનો કારભાર અપાવ્યો હતા. આગળ જતાં ગોર્વધને ધીમે ધીમે પિતાની બેનની સહાયતાથી જામસાહેબને કેદી જેવા બનાવી મુક્યા હતા. તેણીએ પોતાના ભાઇની સહાયતાથી એક છોકરો લીધે અને પોતે જ તેને જન્મ આપે હોય તેવી રીતે તેનું નામ સત્તાળ પાડયું જ્યારે વિ. સં. ૧૭૧૭માં જામ રણમલજી દેવ થયા ત્યારે ધ્રોળ ઠાકરથી જુણાજી (કે જેઓ તે વખતે કુંવરપદે હતા) એ જામશ્રી રણમલજીના ભાઈ રાયસિંહજીને ગાદીએ બેસારવામાં બનતી મદદ આપી હતી. જામરણમલજીના કારજ ઉપર ગોરધનસિંહે જામના જાડેજા ભાયાતોથી ડરી જઈ તેમને ગામમાં પેસવા દીધા નહિં. તે પણ યુકિનથી તેઓ શહેરમાં દાખલ થયા હતા. કર્નલ વોકર પિતાના હાલારના રીપોર્ટમાં લખે છે કે “તેઓ (નવાનગરમાં) ભેળા થયા. પછી થોડા જ વખતમાં ધાળના જીણોજી ત્યાં આવ્યા તેઓ ગોવર્ધનસિંહની સાથે ખાનગીમાં બેઠા હતા. તેવામાં તેમણે પોતાની કમરમાંથી કટાર કાઢી તેને પોતાના હાથથીજ ગોવર્ધનને મારી નાખ્યો, અને હકદાર વારસ રાયસિંહજીને ગાદીએ બેસાડયા.
ઠાકરશ્રી જુણાજી વિ. સં. ૧૭૬૮માં છ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને ચાર કુંવરો હતા. તેમાં પાટવિ કુંવર ખેતોજી ગાદીએ આવ્યા (સં. ૧૭૬૮) નાના કુંવર લાખાજીને ખાખરા અને મેટીચણેલ કુમારશ્રી મુળુજીને હડમતીયા, (જે હાલ પણ મુળુજીના નામ ઉપરથી મુળવાણુનાહડમતીયા કહેવાય છે) જોધપુર, અને ખજુરડી જેમાંથી પહેલાં બે ગામો હાલ નવાનગર સ્ટેટ તાબે છે અને ખજુરડી ખીરસરા તાબે છે. કુમારશ્રી ગોડજીને હાડાટોડા અને ભેંસદડ તથા ગરાડીયામાંથી પાટીયું મળી. ઠાકારશ્રી ખેતાજી વિ. સં. ૧૭૭૧માં સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને ત્રણ કુંવરો હતા. તેમાંથી મોટા કલાજી ગાદીએ આવ્યા અને નાના કુંવર વાઘજી અને મકનજીને ગરાસ મળ્યો, મકનજીને મેઘપર જે હાલ જામનગર તાબે મકાઈમેઘપરના નામે ઓળખાય છે તે તથા નાનું વાગુદડ ગરાસમાં મળ્યાં. - ડાંગરાના ભાયાતોએ ઠરબી કલાજીને ડાંગરે આમંત્રણ કરી દગાથી તેમનું ખૂન કર્યું. (વિ. સં. ૧૭૭૨)
Page #466
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રથમ કળા]
Àાળસ્ટેટને તિહાસ.
(૧૧) ઠાકેારશ્રી વાઘજી(વિ. સ. ૧૭૭૨થી ૧૮૧૬) ૪૪ વર્ષી
ઠાકારશ્રી કલાને કષ્ટપણું સંતાન નહિ હોવાથી તેમના નાના બંધુ વાઘજી ગાદીએ આવ્યા. તે ઢાંકેારશ્રી વાજી ઘણાંજ બહાદૂર હતા. તેમના વખતમાં જોધપુરના મહારાજા દ્વારકાની જાત્રાએ જતા હતા. તેએ રસ્તામાં ધ્રોળને પાધરે છાવણી નાખી પડયા હતા. તેમના માણસાએ ગામમાં પેસી વસ્તિના લેાકેાને કેટલીક હરકત કરવા માંડી. લેાકેાએ ઢાકાર વાધજી આગળ આવી ફરિયાદ કરી એટલે તે એકદમ પેાતાની ફાજ લઇ. જોધપુરના મહારાજની છાવણી પર ગયા ત્યાં તેએ બન્ને વચ્ચે લડાઇ થઇ, તેમાં જોધપુરના મહારાજ હાર્યો અને ઠાકાર વાધજીએ તેના હાથીનું પુંડ્રુ કાપી નાખી અને હાથીને દરબારમાં મેાકલાબ્યા. જ્યારે જોધપુરના મહારાજાએ ધણી આજીજી કરી ત્યારે તેમનેા હાથી પાછેા આપ્યા. આ વખતે મહારાજા દ્વારકા નહિ' જતાં જોધપુર પાછા ગયા. અને તે વખતથી એક કહેવત વાઘજીના વખતમાં ચાલુ થઇ । ‘અઠેય દ્વારકાં' આ કહેવત આજ સુધી ચાલે છે. ડાકાર ઠાકાર હાલેાજી ગોંડળની ગાદી ઉપર હતા તેમના તરનેા હાથીજી એક મેાઢી ફોજ લઇને ફેરા ફરતા હતા. એક વેળા મિતાણાના ખારામાં ઢાકાર વાઘજી ૬૦ ઘેાડાથી છાવણી નાખી પડયા હતા,ત્યાં આગળ થઈને ગાંડળવાળા હાથીજી ડંકા વગડાવી નીકળ્યા. ઠાકેારશ્રી વાધજીએ ડકા બંધ રાખવાનું કહેવરાવ્યુ', પરંતુ વાત તેણે માની નહિ. તેથી તે બન્ને વચ્ચે લડાઇ થઇ. ગાંડળ અને ધ્રોળ વચ્ચે વિના કારણે વેર ઉત્પન્ન ન થાય અને કાયમની *સુલેહ જળ વાય તેટલા માટે એક વિદ્વાન ચારણે ગોંડળ જઇ, ઠાકેારશ્રી હાલાજીને નીચેને દુહા કહ્યો. सोरठो- -हाला होथीने वार, गढ जाशे गोंडळ तणो ॥ सुतो साप म जगाड; वेरी थाशे वाघडो ॥ १ ॥ અઃ—હૈ ઠાકેાર હાલાજી તુ તારા હાથીજીને વાર (કજીઆ કરતા અટકાવ) નહિંતર તારા માંડળના ગઢ તારા હાથમાંથી જશે. કારણ કે વિના કારણે ઠાકાર વાધજી સાથે વેર કરાવી, સુતેલા સર્પને જગાડમાં. તે ઉપરથી બન્ને રાજ્ગ્યા વચ્ચે સુલેહ થઇ હતી. ઠાકેારશ્રી વાલ્જીએ ૮૦ વષઁનું લાંખુ આયુષ્ય ભાગવ્યું હતું. અને પેાતાની આખી ઉમર લડાઇમાંજ ગાળી હતી. તેઓ વિ. સ. ૧૮૧૬માં ૪૪ વર્ષ રાજ્ય ભાગવી સ્વગે સિધાવ્યા તેઓશ્રીને સાત કુંવરા હતા. જેમાંથી પાવિકુમાર જયંસંહજી (જેસંગજી) ગાદીએ આવ્યા. અને નાના મેજીને વિરવાવ (જે હાલ જામનગર તામે છે તે,) રાયબજીને સાલપીપળીયા જે પણ હાલ નગર તામે છે તે, ખીમાજીને રેઝીયા અને સેાનારડી અમરાજીને હજામચારા તેજાજીને આણુંદપુર અને ચાસીયા-પીપળીયા(જે હાલ નગર તાખે છે.)અને અજાજીને પીપળીયા અને વિરવાવની પાટી, એમ ગરાસમાં ગામે આપ્યાં.
Page #467
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રીયદુવ‘શપ્રકાશ.
[દ્વિતીય ખંડ
(૧૨) ઠાક્રારશ્રી જેસંગજી (૧૩) ઢાકારશ્રી જીણાજી(બીજા) (૧૪) ઢાકારશ્રી નાથાજી (વિ. સં. ૧૮૧૬થી ૧૮૧૯) (વ. સ. ૧૮૧૯થી ૧૮૨૭)(વિ. સ. ૧૮૨૭થી ૧૮૩૮) (૧૫) ડાકારશ્રી મેાડજી (સ. ૧૮૩૮ થી ૧૮૫૯)
ડાકારશ્રી જેશ ગજીનું ખીજું નામ દાદાભાઇ હતું. તેમણે પેાતાના પિતરાઇ કાકા ભીમજી પાસેથી ખીરસરા લઇ લીધું (સં. ૧૮૧૬) કારણકે તે સ્વતંત્ર થવા માગતું હતું એ લેવામાં તેમને ગજરાણુીએ સારી મદદ આપી હતી. તેથી તેમને કાટડું ગામ બક્ષિશ આપ્યું. જે ગામ હાલ પણુ ગુજરાણીનાકાટડા એ નામથી એાળખાય છે. પાછળથી ઘેાડા દિવસપછી ખીરસરા ભીમજીને આપ્યુ. ઠાકારશ્રી જેશીંગજી ઘણા વખત સરપદડમાં રહેતા. કારણકે તેનું આજી બાજુ ચારે તરફથી રક્ષણ કરવાનું હતું ઠાકેારશ્રી જેસંગજી કત ત્રણ વર્ષ રાજ્ય કરી ૧૮૧૯માં સ્વગે` સિધાવ્યા. તેઓને ત્રણ કુમારા હતા તેમાંથી પાટિવ કુમાર બ્રુષ્ણેાજી (ખીજા) સંવત ૧૮૧૯માં ગાદીએ આવ્યા અને નાના કુમાર લાખાજીને મજો અને મહેરામણુજીને નથુવડલા એમ ગામા ગરાસમાં આપ્યાં.
ઠાક્રારશ્રી જીણાજી (બીજા) આઠ વર્ષ રાજ્ય કરી વિ.સ. ૧૮૨૭માં સ્વર્ગે સિધાવ્યા તેઓશ્રીને ત્રણ કુંવરો હતા. તેમાં પાટિવ કુંવર નાથાજી ગાદીએ આવ્યા. અને નાના કુંવર માનાજીને વર્ષોપરી અને અરધું પેટા (ગાવિંદપર) અને સત્તાજીને ખીજડીઆ અને અરધું પેટા એમ ગામે ગરાસમાં મળ્યાં. ઠાકેારશ્રી નાથાજીએ વિ. સ’. ૧૮૩૮ સુધી ૧૧ વર્ષ રાજ્ય કર્યુ. તેમને એ કુંવરા હતા તેમાં પાટિવ કુંવર મેાડજી ગાદીએ આવ્યા. અને નાના કુંવર હાથીજીને ઇટાલા ગામ ગરાસમાં મળ્યું. ઠાકારશ્રી મેડજીના અમલમાં નવાનગરમાં જામ જસાજી (બીજા) રાજ્ય કરતા હતા. તે વેળા એ રાજ્યમાં મહેરામણ (મેરૂ) ખવાસ બહુજ સત્તાવાન પુરૂષ હતા તેણે જામસાહેબને પેાતાના કબજામાં નજરકેદી તરીકે રાખ્યા હતા. તેથી તેના તાબામાંથી છુટવામાટે જામસાહેબે અહિના ઠાકારશ્રી મેાડજી તથા રાજકેટના ઠાકેારશ્રી મહેરામણજી અને ગાંડળના ઢાકારશ્રી દાજીભાઇ અને ખીરસરાના ઠાàારશ્રી રણમલજી વગેરેની મદદ માગી તે સર્વેએ મળી મેરૂ ખવાસ સામે બંડ કર્યું, પર‘તુ તેઓ મેને કાંઇ પણ ઇજા કરી શકયા નહિ તે પણ તેમણે પાછળથી જામસાહેબ અને મેરૂખવાસ વચ્ચે સુલેહ કરાવી આપી, ઠાકારશ્રી મેાડજીના વખતમાં કચ્છના વજીર ફતેહમહમદે નવાનગર ઉપર ચડાઇ કરી. પરંતુ તેમાં તે કાવી શકયા નહિ. ત્યાંથી પ્રથમ તે ખભાળીએ અને પછી ભાણવડ ગયા, અને ત્યાં થાણુ એસાયુ. ત્યાંથી ધ્રાફાને રસ્તે પાછા વળી ધ્રોળમાં કિલ્લેદાર મુકી પોતે કચ્છમાં ગયા. તેના ગયા પછી ઠાકારશ્રી મેાડજીએ કિલ્લેદારને હાંકી કાઢી, ધ્રોળમાં સ્વતંત્ર રીતે રાજ્ય કરવા માંડયું. ઠાÀારશ્રી મેાડજી ૬૧ વર્ષ રાજ્ય કરી વિ. સ. ૧૮૫૯માં સ્વગે સિધાવ્યા. તેમને ભુપતસિહજી નામના એકજ કુંવર હતા.
Page #468
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળા]
પ્રેળસ્ટેટને ઇતિહાસ. (૧૬) ઠાકરશ્રી ભુપતસિંહજી વિ. સં. ૧૮૫૭થી ૧૯૦૦-૪૧ વર્ષ)
ઠાકરશ્રી ભુપતસિંહજી ગાદીએ આવ્યા પછી તેમના અમલમાં એટલે વિ. સં. ૧૮૬૩-૬માં ગાયકવાડના દીવાન અને વડોદરા રેસીડન્ટ કર્નલ વૈકર ગાયકવાડ સરકાર તરફથી ખંડણીના આંકડા મુકરર કરવાને હાલાર પ્રાંતમાં આવ્યા. આ રાજ્યની ખંડણુને આંકડો પણ તેમણે આ વખતે જ મુકરર કર્યો. તેમાં ધૂળ પરગણાની રૂા. ૫,૩૪૬ની ખંડણી રાખી અને સરપદડની રૂા. ૪,૩૫૮ રાખી આ વખતે સરપદડ પરગણું નવાનગરને ત્યાં ગીરવી હતું. તે પાછું મળવા ઠાકારશ્રી ભુપતસિંહજીએ બ્રિટીશ સરકાર તથા ગાયકવાડસરકારની મદદ માગી. વળી જામશ્રી જસાજીએ તેમના ભાઈ સત્તાજીને ગરાસ આપવાની ના પાડી હતી. તેમજ કચ્છ તરફના કેટલાક દાવા તેમના વિરૂદ્ધ ઉભા થયા હતા. વળી બીજી પણ કેટલીક તકરાર હતી. તેથી જામસાહેબને તેનો નિકાલ કરવા અંગ્રેજ તથા ગાયકવાડસરકારે સુચના કરી. પણ જામસાહેબે તે તરફ કાંઈ લક્ષ આપ્યું નહિં. તેથી અંગ્રેજ લશ્કર કર્નલ વૈકરની સરદારી હેઠળ અને ગાયકવાડી લશ્કર ફતેહસિંહરાવની સરદારી હેઠળ નવાનગર ઉપર ચડયું. તેમની સામા થોડીવાર જામશ્રી જસાજીએ ટકકર લીધી, પણ આખરે ઘણીખરી બાબતે કબુલ કરી. અને ભુપતસિંહને સરપદડ પરગણું વિ. સં ૧૮૭૪માં પાછું મળ્યું. ઠાકારશ્રી ભુપતસિહજીના વખતમાં ઓગણોતરા નામને ભયંકર દુકાળ પડ્યો હતો (સં. ૧૮૬૯) તેથી દાણુ વગેરેના ભાવ બહુજ ચડી ગયા હતા. તેથી કેટલાક ભાયાતોએ પિતાને ગરાસ બીજા સંસ્થાનોને ત્યાં ગીરવી મુક્યો અને તે તેઓ કરજ ભરી પાછો લઈ શકયાજ નહિ. વિ. સં. ૧૮૭૦ તથા ૧૮૭૬ તથા ૧૮૮૧ તથા ૧૯૯૦ તથા ૧૮૦૪ વગેરે સાલમાં સખત વરસાદ પડવાથી પાકને ઘણું જ નુકસાન થયું હતું. ઠાકારશ્રી ભુપતસિંહજી વિ. સં. ૧૯૦૦માં ૪૧ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા હતા. તેમને બે કુંવરો હતા. તેમાં પાટવિ કુંવર જયસિંહજી ગાદીએ આવ્યા અને બીજા કુંવર કેસરીસિંહજીને બોડીઘડી ગામ ગરાસમાં મળ્યું હતું. પણ તેઓ અપુત્ર ગુજરી જતાં તેમને મળેલ ગામ રાજ્ય સાથે જોડી દીધુ હતું.
* કુમારશ્રી કેસરીસિંહજી બહુજ બુદ્ધિશાળી હતા. તેઓએ ભાલદેશમાં આવેલા કે ગાંગડના વારસા કેસમાં બહુજ સમયસુચકતા અને બુદ્ધિ ચાતુર્ય વાપરી કેસ જીત્યાં હતા. તે વાત જગપ્રસિદ્ધ છે. કહેવાય છે કે તેઓએ નીચેની ચાર સરતનું ઇનામ કાઢેલું હતું. આ (૧) ઇશ્વર સ્વરૂપના સાકાર નિરાકારના ઝગડામાં પોતે જે પક્ષ લે તે પક્ષનું પ્રતિપાદન કરતા. તેમાં કાઈ ખોટા ઠરાવે તે તેને રૂા. ૧૦૦૦) આપવાનું ઈનામ જાહેર કર્યું હતું. (૨) એક માસ સુધી ખોબે ને ધાબે બંધાણીના હાથથી અફીણનો કસુંબો પીએ, છતાં જે કેઈ તેઓને અફીણનું બંધાણ કરાવી આપે તો તેને રૂ.૧૦૦૦)નું ઈનામ જાહેર કર્યું હતું. (૩) શેત્રજની જેરી રમતમાં તેના બાદશાહને કેદ કરી મહાત કરે(છ)ને રૂ.૧૦૦૦)ઈનામ (૪) પોતાની સ્વારીની ઘોડીને તેઓની રજા સિવાય કોઈ ચઢીને દરબારગઢના દરવાજા બહાર લઈ જાય તે રૂ. ૧૦૦૦) ઇનામ આપવા.
Page #469
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રીયદુવ’શપ્રકાશ
[દ્વિતીય ખ
(૧૭) ઠાકેારશ્રી જયસિંહજી (જેસંગજી) [બીજા]
( વિ. સ. ૧૯૦૦થી૧૯૪૨-૪૨ વર્ષ )
ઠાકારશ્રી જયસિ હુજીએ ધણા લાંબા વખત સુધી શાંતિથી રાજ્ય ચલાવ્યું હતું. તેમને ધ્રોળ અને સરપદડમાં કિલ્લાએ બંધાવ્યા હતા, તેમજ બન્ને સ્થળે દરબારગઢ પણ બધાવ્યા હતા. તે સિવાય બાગ બગીચા ધર્મશાળાઓ, સડકા અને જળાશયા વગેરે બંધાવી લેાકેાપયોગી કામમાં ધણા પૈસા ખર્ચ્યા હતા. કાઠિયાવાડ પ્રાંતમાં જે રાજ્યવંશીએ પ્રમાણિક પણે ઇન્સાફ્ આપવામાં વખણાયા છે તેમાંના એક ઠાક્રારસાહેબશ્રી જયસિંહજી પણ હતા. નવાનગરના મહારાજા જામસાહેબ સર વિભાજી સાથે ઠાકારશ્રી જયસિહજીને ઘણા નિકટના સંબંધ હતા. વિ. સ. ૧૯૩૪માં ‘ચેાત્રીશા’ નામે એળખાતા દુકાળ પડયા ત્યારે તેમણે ગરીબલે કાને અનાજ આપી ધણાંના પ્રાણ બચાવ્યાં હતાં, તેએ પેાતે સારા વિદ્વાન હાવાથી વિદ્યાનેાને તેમજ ગ્રંથકાર ને સારા આશ્રય આપતા હતા. તેમજ દરવર્ષે ઘણાં કવિઆને ધાડા શણગારી, પેાશાક પહેરામણી વિગેરે આપતા, તે બાબતનું કાવ્ય જામનગરના રાજકવિ ભીમજીભાઇએ રચેલું છે તે આ નીચે આપવામાં આવેલુ છે:
ઉપરની હકીકત વાંચકને નવાઇ જેવી લાગશે. પરંતુ જાડેજા કેસરીસિંહજી (કેશુભા)ના ખાસ સહવાસમાં આવેલા અને ઉપરની ભાખતા નજરે જોવાવાળા સખ્ખાએ અમેાને આ વાત કહી હતી. લેાકેા તેના પાસે,કીમીએ। ક્રૂ વશીકરણ હતું તેમ માનતા. પરંતુ પેાતાનું શુદ્ધ ક્ષત્રિવટ, અને ઉંચા પ્રકારના ચારિત્ર્ય તેને કાયિાવાડના રાજપુતેામાં અને રાજાઓમાં માનનિય શ્રેષ્ટ પદ અપાવ્યું હતુ. તેએમાં ઉદારતા આદી અનેક સગુણા હતા, જે તેએના સમકાલિન મુળીના રહિસ ગઢવિશ્રી રિવરાજે નીચેના કાવ્યામાં વર્ણવ્યા છે.
॥ કેસરી સીહુષ્ટ ગુણુ વર્ણન કવિત ॥
कोउ कहे पारसमनी है भुप केसरी पें, कोउ कहे कीमिया कमाल कर ताके है ॥ कोउ कहे जानत महान लच्छमींको मंत्र, कोउ कहे जंत्र इंद्रजाल वस वाके है ॥ कहे रविराज कोउ कहत उरद्धरेख, ताही तें अशेष मोज - साहीबी मजाके है ॥ बडे प्रभुताके गुन कर्नसे उदारता के गुनीलेत थाके पैं नदान देत थाके है ॥ (?)
|| ઘેાડાઓનું તથા તેના પર સ્વારી કરવાનું વર્ણન ।।
सुरंग सवेत्ती लखी सोंतक समन सोहे, सबजे सुरख ओप मुशकी बनेलेम || जररे रुमानी मौवे गररे संजाबी और, संदली सुनेरी सामकर्न सुर केले में ॥ कहे रविराज भूप केसरी बिराजे रुप, राजे रंग रंग के चलत गत गेले में ॥ बिधिनें रचेले खास गोरख के चेले जेसे, देखे अलबेले तुरी रावरे तबेलेमें ॥
(ર)
Page #470
--------------------------------------------------------------------------
________________
प्रथम.
]
છેળસેટનો ઇતિહાસ. ॥त जति ोिण॥ एक दीन शंकर प्रते; उमा अरज दाखे एम । घणा स्वामि घाट घोडा, करो छो नित केम ॥ तो कर प्रेम, जीकर प्रेम, पुर्छ नाथजी कर प्रेम ॥१॥ जण दीन रावळ जाम, तद् जग अशव चढण अपार॥ सोरोज आयो आज शंकर, तुम सजो तोखार ॥ तो दातार जी दातार, दाखो असो कुण दातार॥२॥ सुण शुभ वचनो सति केरां, वदे हर एम वाण ॥ जाम रावळ बीयो जोपे, जदपति जदराण ॥ तोकळ भांण जी कळभाण, भुपत नंद हे कळभाण ॥३॥ ध्रोळ गढपत तेग धारी, भुप भीयण भंग ॥ मोहडेर हर नतदीये मोजे, ताकवां तोरंग ॥ तो जेसंग जी जेसंग, जागम समापे जेसंग ॥४॥ इण काज दनप्रत सति आखां, करां में केकाण ॥ जाचणां हथ दीये जेसंग, सधर जंगी शाण ॥ तो महेराण, जी महेराण, मोजे भुपति महेराण, ॥५॥ बोलीया शिव एम बाणी, भीमजी कवियंद ॥ दणीसर हे एक दात्ता, नेक भुपत नंद ॥ तो आनंद जी आनंद, उमा रुदे थइ आनंद ॥ ६ ॥
ભાવાર્થ-જામશ્રી રાવળજીને ( જડીઓ જંગલમાં વસે ઘોડાને દાતાર ) મહાદેવશ્રી જડેશ્વર હંમેશા નવા ઘડાઓ ઉત્પન્ન કરી આપતા, અને જામરાવળજી તે ઘોડાઓ યાચકોને દાનમાં આપતા. તે હકીકત મુજબ ધ્રોળ ઠાકારશ્રી જેસંગજી પણ કવિઓને અનેક ઘોડાઓ દાનમાં આપતા. જેના ઉપરથી કવિરાજ ભીમજીભાઈએ તે યુક્તિનું કાવ્ય રચ્યું કે, એક દિવસ ઉમૈયાજી મહાદેવશ્રીને પુછે છે કે “આપશ્રી જામરાવળજીને અનેક ઘોડાઓ પુરા પાડતા તે પ્રમાણે હાલે પણ આ સંખ્યાબંધ ઘડાઓ કાના માટે તૈયાર કરે છે” સાંભળી મહાદેવજીએ धरत रीकाब पाव वेरी हिय धकपक, सकपक कायरन कंप होत भारी है ॥ आसन जमाये अरी जीवनकी छुटे आस, पकरत बाग जन जंग जीतकारी है ॥ कहे रविराज भुप केसरी नीहारी महा, बेहद विधान भरी बेठक तिहारी है ॥ जग जशवारी किरतार ने संवारी वीर, बीररस वारी तेरी हयकी सवारी है ॥३॥
Page #471
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ‘શપ્રકાશ.
[દ્વિતીય ખડ
રાવળજામ જેવા ભુપતસિંહજીના પુત્ર જયસિંહજી નામના કાયમ કવિઓને ઘણાં ધાડાએ દાનમાં આપે છે. માટે હે ઉત્પન્ન કરૂ છું અને આ કળિયુગમાં ઉત્તમ પ્રકારની નેક ટેક જાળવનાર ભુપતસ ંહજીના કુમાર જેસંગજી છે તે એકજ છે, તે સાંભળી સતિ ઉમૈયાજી હ્રદયમાં ઘણાં ખુશી થયા, ઠાકેારશ્રી જેસંગજી વિ. સ. ૧૯૪૨માં ૪૨ વષૅ રાજ્ય કરી સ્વગે સિધાવ્યા. તેઓશ્રીને રિસિહજી નામે એકજ કુંવર હતા.
૧૬
કહ્યું કે “આ પૃથ્વિ ઉપર ખીજા ધ્રોળની ગાદીએ રાજા થયા છે. સતિ! હું તેના માટે આ ધાડા
તે
(૧૮) ઠાકેારશ્રી હરિસિંહ (વિ. સ. ૧૯૪૬થી ૧૯૭૦–૨૮ વર્ષ)
ઠાકારથી હરિસિંહુજીના રાજ્યારાણ પ્રસંગે નવાનગરના મહારાજા જામસાહેબ સર વિભાજી સાહેબ તથા નામદાર ગાયકવાડ સરકાર અને બીજા સ્ટેટાના પ્રતિનિધિએ પધાર્યાં હતા. તેએાશ્રીના વખતમાં કેળવણી ખાતું સ્ટેટને સેાંપવામાં આવ્યું અને સ્ટેટના હવાલામાં તે ખાતું આવ્યા પછી તેમાં ઉત્તરાત્તર સુધારા થતા ગયા છે. વિ. સ. ૧૯૫૬-૫૭-૫૮ અને ૧૯૬૮ના દુષ્કાળના વર્ષોમાં તેઓશ્રીએ છુટે હાથે ગરબ લકાને પુષ્કળ અનાજ આપ્યું હતુ. અને ભાયાતા વગેરેને પણ ઘણીજ મદદ કરી હતી. પેસ્ટઓફીસ સાથે ટેલીગ્રાફ એપીસ પણ જોઇન્ટ કરાવી હતી. તે નામદાર ધણાંજ જુની રૂઢિના અને સાદા રાવિ હતા. આવા સુધરેલા જમાનામાં પશુ તેઓશ્રીના રાજ્યઅમલમાં બધે બ્રુની રૂઢિજ જોવામાં આવતી. અને પ્રજા સાથે પિતા પુત્ર તરીકેના પરસ્પર પ્રેમ સ્પષ્ટ જણાઇ આવતા. ઠાકારશ્રી હરિસિંહજીને પશુ પાતાના પિતાની પેઠે ક્રાવ્યનેા સારા શાખ હતા, કવિરાજ ભીમજીભાઇએ તેઓશ્રીના ગુણુવણૅન કાવ્ય બનાવેલ હતું. તે આ નીચે આપવામાં આવ્યું છેઃ—
॥ ગીત જાતિ સપાખરૂં ॥
महासागरं सरुपे भुप, आठे पहोरां दीये मोजुं । केता हंस रुपे कवि. करेरा किलोळ ॥ समंदर जेम जळवेळका तोरंग साजे । हरिसंग आपे कवां, मोजरा हिलोळ ॥१॥ बनीजे सिंधुवंत वेळका समोह बाजे । कीरती सरुपी वेळ चाली : चहु कोर ॥ चोपसु उद्दधि मांही नाव ज्युं अपार चले । ओपे जश हंका नाव पृथिमें उजोर ॥ २ ॥ हंस ज्युं मेरा सरे चुगतहे मोतीं हीरा । अहि विध पावे कवि दानही अपार ॥ नेक. सिंधु मध्ये जेम नीरहुंका थाह नावे । पावे नको हरिसंग मोजहुंका पार ॥३॥ विजें सागरं रुपे जदुवंशी जेसा तणो । धोळहुंका धणी मणी भीम दाखे ठीक ॥ थ निरहुँका मोजा मेरामण दीये हाला । आपे हरिसंग मोजे केटला अधिक ॥ ४ ॥ ઠાકારશ્રી હરિસિંહજી વિ. સ. ૧૯૭૦માં સ્વગે સિધાવ્યા. તેએશ્રીને કુમારામાં પાવિકુમારશ્રી દેાલતસિંહજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી સામસિંહજીને ખીજડીયા નામનું ગામ ગીરાસમાં મળ્યું. કુમારશ્રી સામતસિંહજી, તેમના પિતાશ્રી ( ઢાકારશ્રી હરિસિંહુ)ના દેવ થયા પછી ત્રીજેજ દીવસે દેવ થયા હતા. જેએના મેટા કુમારશ્રી ઉમેદસિંહજી જામનગરના પ્રખ્યાત મહુ†મ મહારાજા જામશ્રી રણજીતસિ’હજી સાહેબના એ.ડી.સી. તરીકે જામનગરમાં રહ્યા હતા.
Page #472
--------------------------------------------------------------------------
________________
૧૭
પ્રથમ કળા]
છૂળસ્ટેટોઇતિહાસ. કર્ક (૧૯) ઠાકરશ્રીદેલતસિંહજી (વિદ્યમાન)
ઠાકરશ્રી દોલતસિંહજી સાહેબ વિ. સં. ૧૯૭૦માં ઘોળની ગાદીએ બરાજ્યા તેઓશ્રીને જન્મ તા. ૨૨-૮-૧૮૬૪ના રોજ થયો છે. અને તેઓશ્રી તા. બીજી સપ્ટેમ્બર ૧૯૧૪ના રોજ તખ્તનશીન થયા છે. તેઓ નામદારશ્રીએ ઘોળની નિશાળમાં તથા રાજકુમાર કેલેજમાં (રાજકેટ) કેળવણી લીધી છે. મોટા વિગ્રહ દરમિયાન શહેનશાહિ સરકારે મદદની માગણી કરી કે તુરતજ તાબડતોબ તેઓશ્રીએ સમયને અનુકુળ યોગ્ય મદદ આપી હતી. તેઓ નામદારશ્રીના લગ્ન નીચે પ્રમાણે થયાં હતાં – (1) ભાદરવાના ઠાકોર સાહેબ અમરસિંહજીના કુંવરી સાથે તા. ૧ લી માર્ચ ૧૮૮૩ના રોજ (૨) મુળીના પરમાર પ્રતાપસિંહજીનાં કુંવરી સાથે થયાં હતા, જેઓ ઈ. સ. ૧૮૮૭માં
સ્વર્ગવાસી થયાં છે. (૩) શિહોરવાળા:ગેહલ રામસિંહજીનાં બેન જેઓ ઈ. સ. ૧૮૮૫માં સ્વર્ગવાસી થયાં છે. (૪) ઉતેળીયાના ઠાર દાજીરાજજીનાં કુંવરી સાથે (ઈ. સ. ૧૮૮૯) (૫) લાઠીના ગહેલશ્રી પ્રતાપસિંહજીનાં કુંવરી, જેઓ તે. ૨૫-૨-૧૯૧૬માં સ્વર્ગવાસી થયાં.
ઠાકૅરશ્રી દોલતસિંહજી સાહેબને દીપસિંહજી સાહેબ નામના એકજ કુંવર હતા. જેઓ વિ. સં. ૧૯૫માં “ઈન્ફલ્યુએન્ઝા'ની ભયંકર બિમારીમાં દેવ થયા હતા. હાલ નામદાર ઠાકેારસાહેબને બે પૌત્રો છે. જેમાંથી યુવરાજશ્રીજોરાવરસિંહજી સાહેબ રાજ્યકારભારમાં સારે ભાગ લીએ છે અને કુમારશ્રી ચંદ્રસિંહજી સાહેબ જેઓએ રાજ્યકુમાર કોલેજ (રાજકેટ)માં કેળવણી લીધી છે અને ગીરાસમાં મળેલ ગામ બોડીઘડીની વ્યવસ્થા કરે છે.
આ રાજ્ય પશ્ચિમ દિશાએ એજન્સીમાં આવેલું છે. અને તે સંપૂર્ણ સત્તા ભોગવતું રાજ સ્થાન છે. રાજકર્તાને વંશપરંપરા અંગત નવ તોપનું માન છે અને તેઓ પિતાના હકથી જ નરેંદ્રમંડળના સભ્ય છે. કાઠિયાવાડના નવ તોપની સલામીવાળા રાજ્યમાં આ રાજ્યનું સ્થાન બીજું છે. અને સેકન્ડ કલાસ સ્ટેટનો પાવર છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. [ દ્વિતીય ખંડ છૂળ સ્ટેટની વંશાવળી (૧)હરધોળજી.
(૨) જશાજી
ઉનડજી (લીયાળા)
રાધોજી (રાજપર)
વિરજી 7ઝીલરીઉં ) ખીજડીઉં,
લાખાજી . (કાતડા)
કરશનજી [સણોસરા
હમીરજી [ડાંગ)
(૪) હરધોળજી જીવણજી રાજી આશજી સાયબજી અમરાજી
[બીજા] (નાની ચણોલ) (જાળીઆ તાલુકા) (જાબીડું) (વણપરીપાટી) (દેમડા)
- (૫) મંડળ ઉદેસીંહજી રણમલજી
જ ! (છેલી ઘડી) (છલ્લા)
+ (૧૨) ઠોકેરશ્રી જયસિંહજીના-દુહા. जेसंग पोढी जागीयो, कलाणी कळ भाण ॥ रोजी देवा रावतां, कव देवा के काण ॥ १॥ जेसंग जाते दीयडे, खड पाणीय वसंत ॥ कीरत हुंदा कोटडा, पड्या नव पडत ॥ २ ॥ होलो भांखी युं कहे, सामा अखर सोय ॥ जेसंगजी हरधोळघर, कळमां कोको होय ॥ ३ ॥ ध्रुडगे मेरु चळे, अंबर धर एक थाय ॥ पो असदेते ध्रोलपत, जो जेसंग लटजाय ॥ ४ ॥
Page #474
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
ધ્રોળસ્ટેટને ઇતિહાસ.
ખીમાજી પીપરડા (પીપરડી,
ખેંગારજી (ખેંગારકા)
વજાજી (ધ્રાંગડા) :
હમીરજી
ખેતાજી અખાજી (૬) પંચાણજી મેઘજી હરદાસજી જુણાજી (ટીંબડી) (વચલી ઘોડી) (દેડકદડ) ! !
(૭) કલાજી
સુજાજી (દેડકડદ)
સંગ્રામજી (ખામટા)
ચે
,
સાંગાજી ભીમજી (૮)જીજી જેસંગજી મેઘજી (ખીરસરા
[ વાગુદડ 1 નાનું વાગુદડ ] તાલુકા)
સુધાધુના
જયવા સગાળીયા ગઢડા ) ઢોકળીયા સુવાગ | દેપાળકું ખડકધરી છે. જગાવટી
હોથીજી પુંજાજી દૈસરા ] રાદડ ૧ મોડપર { હીદડ | કેટડા મેટોડા |
(૯) ખેતેજી
લાખાજી મુળજી
ગાડજી ખાખરા ! હડમતીયા) હાડા ટોડા 2 મોટી ચણોલ જોધપર ભેંસદડ
ખોખરી) ગરેડીયા-પાટી
(૧૦) કલાજી (૧૧) વાઘજી
મકનજી મકાજી મેઘપર).
વીસામણ નાનું વાગુદડ )
+(૧૨)જયસિંહજી મેઘજી રાયબજી ખીમાજી અમરાઇ તેજાજી અગાશી (ઉર્ફ દાદાજી)(વીરવાવ)(સાલપીપળીયું)/રોઝીયા)(હજામરા) (આણંદપર) પીપળીયું
(સોનારડી,
{ ચાસીયા પીપળીયા )
Page #475
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ
(૧૩) જીણજી [બોજા]
લાખાજી (મજોઠ)
મહેરામણજી (નથુવડલા)
(૧૪) નાથાજી
માનાજી
સતાજી (વણપરી પેટા ) (ખીજડીઉપેટા )
(૧૫) એડજી બીજાહોથીજી
(મોટું ઈટાળું)
(૧૬) ભુપતસીહજી
(૧૭) જેસંગજી [બીજા) કેસરીસીંહજી
( ડી)
(૧૮) હરીસીંહજી
(૧૯) દાલતસિંહજી (વિદ્યમાન) સામતસીંહજી
[ખીજડીઉં).
ઉમેદસીંહજી (એ. ડી. સી. જામરણજીત) (વીગેરે ત્રણ ભ ઈ).
દીપસીંહજી (કુંવરપદે દેવ થયા)
જોરાવરસીહજી ચંન્સીંહજી (યુવરાજ)
ડિી ] શ્રીયદુવંશપ્રકાશે દ્વિતીય ખડે પ્રથમકળા
સમાપ્તા
Page #476
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
ખીરસરા સ્ટેટનો ઇતિહાસ.
જ ખીરસરા સ્ટેટનો ઈતિહાસ .
આ તાલુકાની સરહદ સં. નવાનગર, ગંડલ, ધ્રોળ અને રાજકોટ સ્ટેટને લગતી છે. ક્ષેત્રફળ ૧૩ ચોરસ માઈલ છે સને ૧૯૨૧ની વસ્તિપત્રક મુજબ ૩૬૫૯ માણસની વસ્તિ છે. દર વર્ષની સરાસરી ઉપજ આસરે ૪૦,૦૦૦ અને ખર્ચ ૧૯,૦૦૦નો છે. આ હદમાં રેલ્વે કે ટૂંક રોડ નથી. બ્રિટીશ સરકારને રૂા. ૨૭૬૬ દર વર્ષે ખંડણીના અને રૂ. ૩૫૦ જુનાગઢને જોરતલબીના મળીને કુલ રૂા. ૨૭૧૬ આપવા પડે છે. કાઠિવાડના બીજા રાજાઓ માફક આ તાલુકાને શાહી સત્તા સાથે કેલકરાર થયા છે.
– પ્રાચીન ઇતિહાસ – આ તાલુકે ધ્રોળ સ્ટેટની શાખા છે. ધ્રોળના ઠાકાર કલાજીને સાત કુંવરો હતા. તેમાં સૌથી મોટા સાંગાજી, બીજા ભીમજી અને ત્રીજા જાણોજી હતા. ઠા. કલાજીના મૃત્યુ પછી ઠા. સાંગોજી ધ્રોલની ગાદીએ આવ્યા અને બીજા ભાઈઓને ગિરાસમાં ગામો મળ્યાં. ઠા, સાંગોજી નવાનગર તરફથી મુસલમાન લશ્કર સાથે લડતાં કામ આવ્યા. તેને કાંઈ સંતાન ન હતું. તેથી ઠા. કલાજીના બીજા કુંવર ભીમજીને ધ્રોળની ગાદીનો હક મળ્યો. પણ તેણે પિતાને મળેલ છવાઇના ખીરસરા આદિ બાર ગામોથી સંતોષ માનીને પોતાના નાનાભાઈ જુણાજીને ધ્રોળની ગાદીનો હક આપી દી. એ ખીરસરાની ગાદી સ્થાપનાર ઠાકોરથી ૧ ભીમજી ચંદથી ૧૭૦મા, શ્રી કૃષ્ણથી ૧૨૨માં પુરૂષ હતા. તે પછી ૨ ઠાકોરથી સાંગાજી ૩ ઠાકારશ્રી રણમલજી૪ ઠાકારશ્રી હાથીજી ૫ ઠા. ડુંગરજી ૬ ઠા. જીજીભાઈ ૭ ઠા. રાયસિંહજી ૮ ઠા. બાલસિંહજી અને ૯ ઠાકારશ્રી સુરસિંહજી હાલ વિદ્યમાન છે.
કર્નલ વૈકરે સેટલમેન્ટ કર્યું ત્યારે ખીરસરાની ગાદી ઉપર ચોથા ઠાકારશ્રી હેથીજી હતા. મળપુરૂષ ઠાકારશ્રી ભીમજીથી બીજી પેઢીએ ઠાકારશ્રી રણમલજી થયા. તેણે ગાંડલના ઠાકારશ્રી કુભાઇને ઘણીક વખત મદદ કરી હતી. તેમજ નવાનગરના જામશ્રી જસાજીને મેરુખવાસના ત્રાસથી છોડાવવામાં તેઓશ્રીએ અગ્રેસર થઇ ઘણેક જાનમાલનો ભોગ આપ્યો હતો. તેમજ તેમણે મોરબી ઠાકોર સામે અને જુનાગઢના નવાબ સામે લડાઈઓ કરી હતી. જેની ટુંકી હકિકત નીચે આપવામાં આવી છે.
ઠાકારશ્રી રણમલજીનું મોસાળ ઝાલાનેમેઘપર હતું. તેઓના મામા આગળ તાજણે જાતની ઘડી ઘણીજ કિંમતી હતી. એ વાત મોરબી ઠાકોરના જાણવામાં આવતાં તેમણે તે ઘડી જોવાને માટે મોરબી મંગાવી અને તે પસંદ આવતાં તેની માગણી કરી, રણમલજીના મામાનો વિચાર તે ઉત્તમ જાતની ઘડી આપવાને નહતો, પણ મેરબી ઠાકરશ્રીને કેમ ના પડાય? એ ધર્મસંકટમાં તેણે હા પાડી પોતે ઉતારે ગયા, પરંતુ પાછળથી તેઓ તે ઘોડી લઈને કોઈના જાણવામાં ન આવે તેમ મેઘપર ચાલ્યા ગયા. આ વાતની ખબર મોરબી ઠાકરટીને પડતાં તેઓ બહુજ
Page #477
--------------------------------------------------------------------------
________________
૨૨ શ્રીયદુવંશપ્રકાશ.
[ દ્વિતીય ખંડ નારાજ થયા. અને તેઓને એમ લાગ્યું કે “મને હા કહી પાછળથી દગો કર્યો. વળી ઘડી ખાસ જોઇતી હતી. તેથી તેઓએ મેઘપર ઉપર ચડાઈ કરી. મોરબી ઠાકોર ખુદ મેઘપર ઉપર ચડી આવે છે તેવા ખબર મેઘપરના દરબારને થતાં તેઓએ પોતાના ભાણેજ રણમલજીને ખીરસારાથી મદદે બોલાવ્યા. ઠા. રણમલજી તુરતજ પોતાના ૧૫૦ ચુનંદા સ્વારોને લઈને મેઘપર ગયા. મોરબીની ફોજ હજી મેઘપરને સિમાડે હતી, ત્યાં બાતમીદારોથી રણમલજી મદદ આવ્યાના ખબર જાણી મોરબી દરબાર પાછા વળી ગયા. રણમલજીને ખબર થતાં તેઓ પાછળ ચડ્યા. અને થોડે દૂર જતાં ભેટો થયો. ત્યાં મોરબી ઠાકેરશ્રીએ પુછાવ્યું કે તેઓ કેમ આવે છે, તેણે કહેવરાવ્યું કે “હું મળવા આવું છું.” તેથી મોરબી ઠાકારથી મળ્યા અને વાતચીતમાં તેમના મામાની ઘોડી લેવા વિચાર જણાવ્યા. પરંતુ “દિકરીનાં માગાં હોય કે વહુનાં.” એવો જવાબ રણમલજીએ આપ્યો. અને તેના પ્રતિ ઉત્તરમાં મોરબી ઠાકોરછી પણ કાંઇક ભારે પડતું વાક્ય બહયા. તે વખતે રોશ મનમાં રાખી બન્ને છુટા પડયા. પણ પાછળથી ઠાકોરથી રણમલજીએ એક માસ પછી પિતાના ચુનંદા સ્વારો લઈ મોરબી તાબાનું ‘કાગદડી' ગામ ભાંગ્યું અને તે ગામની તમામ માલમિલ્કત ગાડાં જેડાવી ખીરસરા તરફ રવાના કરી અને પોતે ૧૨૫ સ્વારો સાથે મોરબીની વારની વાટ જોવા ‘કાગદડી' રોકાણું એ ‘કાગદડી ભાંગ્યાના ખબર મોરબી થતાં મોરબી ઠાકારશ્રીએ તોપના રેકડાઓ સાથે લશ્કરને તૈયાર થવાનો હુકમ આપ્યો. અને પોતે ૨૦૦ સ્વારોને સાથે લઈ ચડી નિકળ્યા, મોરબીથી વાર આવતાં વિલંબ થતાં ઠાકોર રણમલજી ચાલી નિકળ્યા, જ્યાં હજી એક ગાઉ ગયા નહતા ત્યાં વાર દેખાણી તેથી તેઓ રોકાણું અને મોરબી ઠાકારશ્રીનું લશ્કર નજીક આવનાં ગોળીઓ ચાલુ કરી સામસામું યુદ્ધ જામ્યું, એ વખતે ઠાકારશ્રી રણમલજી આગળ એક અબ્દુલરહેમાન નામના જમાદાર હતા. તેના આગળ એક પહેલવાન સીદી રહે તો તેનો ઘોડો પણ કદાવર અબ્બી હતો. અને એ વેતલ (ઝડપવાળો) હતા, કે બંદુકની ગોળી પણ તેને પહોચે નહિં. એ સીદીએ જમાદાર અબ્દુલ રહેમાનને કહ્યું કે “બાપુની રજા હોય તો હું સામેના લશ્કરમાં જઈ એક નકો (રમુજ) કરી આવું.” તે ઉપરથી ઠારશ્રી રણમલજીની રજા મળતાં તેણે મોરબીના લશ્કરમાં દાખલ થઈ નગારા પાસે જઈ જમૈયાવતી બને નગારાં ફાડી નાખ્યાં. અને પોતે પાછો નીકળ્યો મોરબી દરબારે કહ્યું કે “મારે, મારો.” પણ તે સીદીનો ઘોડો વેગવાળો હોવાથી પોતે સહિસલામત પાછા ખીરસરાના લશ્કરમાં ભળી ગયે, મોરબીના કારભારીએ ઠાકરશ્રીને કહ્યું કે “સાહેબ ચાલતે ધીંગાણે નગારાં ફેડી રણમલજીનો સ્વાર સહિસલામત નીકળી ગયો. તે જેની પાસે એવાં માણસો છે તેને પહોંચી વળવું મુશ્કેલ છે વળી રણમલજીએ તો આપણા ઉપર હાથ રાખ્યો છે. આપ વિચાર કરો કે તેણે તો માત્ર નગારાંજ ફોડાવ્યાં પણ આપને કાંઈ ઇજા પહોંચાડી નહિં. કદાચ તેવું કાંઈ કર્યું હોત તો તેને તેમ કરતાં કણ અટકાવી શકત માટે રણમલજી તો કોઈ દિવસ મદદ આપે એવા છે. લાઈયુના ભાઈયું છે. આ તે આપે જરા લગતાં વેણ કહ્યા તેથી આટલું કરી બતાવ્યું માટે સુલેહની વિઠ્ઠી મોકલે. એમ
આ એ જમાદાર ૪૦૦ આરબોને લઈ અરબસ્તાનમાંથી આ દેશમાં નોકરી માટે આવતાં - રણમલજીએ રાખ્યા હતા.
Page #478
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ] ખીરસાર સ્ટેટને ઇતિહાસ.
૨૩ કહી વિષ્ટી મોકલી અને ચારણ કે દેવસ્થાનો વચમાં રાખી કહેવરાવ્યું કે “તમે જે લીધું તે તમને માફ છે.” તે ઉપરથી રણમલજી મળ્યા અને કસુંબો પી સાકરૂં વહેંચી એ કાગદડી ભાંગ્યા વિષેનો દુહો છે કે -- सोरठोः-कागदडी भुको करी, दसे जाणे देश
रणमल न खमे रेस, रति एक सांगणरा उत. ॥ १ ॥ જુનાગઢના નવાબ હામદખાનજી અને ભાવનગરના ઠાકારશ્રી વખતસિંહજીને* કાંઈ સીમાડા સંબંધી તકરાર હોવાથી તેઓ બંને વચ્ચે લડાઈ થઈ હતી. તેમાં જુનાગઢના નવાબને હારી જવાનો સમય આવ્યો જેથી સુલેહ કરવાનું વિચારી ખીરસરાના ઠાકોરથી રણમલજીને (જે ભાવનગરના સગા હેવાથી) તેડાવી તેઓ મારફત વિષ્ટિ ચલાવી સુલેહ કરી. તે વિષેનું કાવ્ય છે કે॥गीत॥ कडे चडीया अभे भडवा कटक, तोपां झडपड हुइ तठे ॥
बाबी हामदखां अतळ बळ आया, आखांगळ वखतेश अठे ॥ १ वागी हाक त्रंबागळ वागा, धड लागा पड वोम धुवा ॥ गोहेलतणे गजबते गोळे, हालकलोळे जवन हुवा ॥ २ तणसमे वसटाळा तेडा, के जोजो वखतेस कने । . कोटी गना न बोलु केदी, मारु नाळां करो मने ॥ ३ . भागे दूथ जवनके भूपत, सरवे जागे सुथ सवा ॥ रणमलरे सर भांख रखावा, रणमल बोले तके रवा ॥ ४ ।। जाडातणों हुवो जश जिभे, सुबे पाओ जमे सधी ॥ राजा हुओ वखतसंग राजी, बाजी आवी हाथ बधी ॥ ५ हर हरधोळ करामत हिन्दु, परबत भडता रखण परा ॥
अगतवेळ गइण जश आयो, ते धंध मटायो सोरठ धरा॥ ६ दोहा-जननी ते जणीयो जबर, रणमलीयो रजपूत ॥
जरु नवाबां जेहडा, जेर कीया जम दूत ॥ १ ॥ એ સુલેહમાં કેટલીક વાત ભાવનગરની તરફેણમાં થવાથી નવાબ હામદખાનને રણમલજી ઉપર રોષ રહ્યો હતો. તેથી જુનાગઢ જઈ નવાએ વિચાર્યું કે “કંઈ વખત ખીરસરા ઉપર ચડાઈ કરી, રણમલજીની ખબર લેશું.” એવા ખબર ઠાકરથી રણમલજીને થતાં તેઓએ કહ્યું કે “એ તો નવાબો ખાતું છે, તેને આવતાં વાર લાગશે. માટે આપણેજ સાંમા ચાલે.” એમ કહી લશ્કરની તૈયારી કરાવી, અને જુનાગઢ નજીકનાં “માખીઆળા' નામના ગામને ભાંગી લુંટી લાવવા પાયદળ લશ્કર આગળ ચાલતું કર્યું અને પતે તથા અન્વદુરહેમાન જમાદાર અમુક સ્વારો લઈ પાછળથી ચડયા. આગળ ગએલું પાયદળ લશ્કર (આરબો) સિસાંગ નામના ગામે પહોચ્યું. ત્યાં સિસાંગ તાલુકાદારના ૧૧ કુંવરોના લગ્નની ધામધુમ થતી હતી. પાધરમાં જઈ આરબાએ રસ્તો પુછતાં કોઈ હલકા માણસે આડ જવાબ આપી આરઓની મશ્કરી
* ઠાકરશી વખતસિંહજીવેરે રણમલજીએ પિતાનાં કુંવરી પરણાવેલ હતાં.
Page #479
--------------------------------------------------------------------------
________________
२४ શ્રીયદુવંરા પ્રકાશ
[દ્વિતીયખંડ કરી. તેમાંથી તે લશ્કરને સિસાંગ તાલુકદારના માણસો સાથે વધારે પડતી તકરાર થઈ, અને કઈ વિસંતોષી માણસે આરબેને કહ્યું કે “આ ગામમાં માણકી જાતની ઘડીઓ બહુજ સારી છે.” તેથી આરબએ બાપુ અને જમાદાર આવે તે પહેલાં હલ્લાં કરી ઘેડીયું છોડી લેવાનો વિચાર કરી ધિંગાણું કર્યું. ગામમાં જાણ થતાં રજપુતે ચઢી આવ્યાં અને તેમાં અગીઆર તે મિંઢોળબંધ કુમારો હતા, જેઓ તે ધિંગાણામાં કામ આવ્યા. તેટલામાં ઠાકર રણમલજી અને જમાદાર આવી પહોંચ્યા એ ચાલતું ધીંગાણું જોઈ રણમલજીએ જમાદારને કહ્યું કે “આત ગજબ થયો. સિસાંગવાળા તાલુકાદાર અમારા ભાઇયું છે તેની સાથે વગર કારણે આબેએ ધિંગાણું કર્યું માટે તમે સમજાવી બંધ કરાવો.” તે ઉપરથી જમાદારે આરબોને શાંત પાડયા. અને ઠાકોર રણમલજી ત્યાંથી પગપાળા ચાલી ગામને ચોરે આવ્યા. પિતાના ભાઈઓ (તાલુકદારો) પાસે ઘણુજ દીલગીરી જાહેર કરી જણાવ્યું કે “આરબ આપણું ભાષા સમજતા નહિં હોવાથી કાઈ વિનસંતોષી માણસે ઉશ્કેરી આ કૃત્ય કરાવ્યું છે, તેમ સમજાવી માફી માગી. તાલુકદારોને પણ એ વાત સત્ય જણાતાં તેમજ તે આરબો રણમલજીના છે તેવી ખબર ન હોવાથી તે બનાવ બની ગયો. તેવું જાણી અરસ્પરસ માફી માગી સામસામો કસુંબો પીધે. રણમલજી ત્યાંથી તુરત ચઢી નીકળ્યા, અને જુનાગઢનું માખીઆળા ગામ ભાંગી લંદી) તેની માલમિલકતનાં ગાડાં ભરાવી આાર સાથે ખિરસરા તરફ રવાના કર્યા. અને પોતે તથા જમાદાર ૧૫૦ સ્વાર સાથે જુનાગઢની વાર માટે રોકાયા. તે ખબર જુનાગઢ થતાં, નવાબ હામદખાનજીએ પોતે ચઢવાની તૈયારી કરી. તેટલામાં કુશળ નાગર ગૃહસ્થ કે જેઓ દિવાન હતા. તેઓએ નવાબ સાહેબને સમજાવ્યા કે “સાહેબ જુનાગઢના ઝાંપામાં ગામ ધોળે દહાડે આવીને ભાંગ્યું, તે કાંઈ કાચા નહિં હોય, તેમજ આપ વખતેવખત ખીરસરે જઈ રણમલજીની ખબર લેવાનું કહેતા તે શબ્દોને લીધે જ આ બનાવ બન્યો છે. માટે આપ ખુદ ચડાઈ નહીં કરતાં મને હુકમ આપો.' તે ઉપરથી કારભારી લશ્કર લઈ માખીઆળે આવીને તપાસ કરે છે તે ખબર મળ્યા કે આપની વાટ જોઇને રણમલજી હમણુંજ ગયા. તે જાણી દિવાન પાછળ ચડયા નહિં. અને રણમલજી બધો માલ લઈ સહિસલામત ખીરસરે પહોંચ્યા.
ઠાકરથી રણમલજી પાસે હોથી અટકના સંધીઓ રહેતા હતા. એક દહાડો તેમાંનો એક હાથી માછલાં મારી બજારમાંથી ખુલ્લાં લઈ આવતાં મહાજનની (હિન્દુઓની) લાગણી
ખાણી અને સૌએ તે વિષે રણમલજી પાસે જઈ અરજ કરી. તે ઉપરથી હાથીએ ખુલ્લાસો કર્યો કે “સાહેબ લીલાં છમ જેવાં માથાં આપીએ છીએ. તે અમારું ખાજ હેઇ, કોઈક દિવસ અમે લાવીએ તેમાં શું?” રણમલજી કહે એ ખરું, પણ એ બધું ખાનગી થાય, હિન્દુઓની લાગણી ન દુભાવવી જોઈએ. એમ કહી હિન્દુધર્મને પક્ષ રાખી સંધીને ઠપકે આપ તુરતજ તે: સંધી તરવાર લઈ જામનગર ગયા. અને મેરૂ ખવાસને ઉશ્કેરી તેના ભાઈ ભવાનની દેખરેખ નીચે એક લશ્કર ખીરસરા ઉપર લઈ આવ્યા. તે વખતે ભાયાતે તથા ઠાકરશ્રી રણમલજી ગામડામાં ખળાં ભરવા ગયા હતા. તેથી રાત્રે રણમલજીના નાનાભાઈ અગાભાઈ દરવાજા બંધ કરી કિલ્લાનું રક્ષણ કરવા લાગ્યા. સવાર પડતાં વહેલા ગામમાં બીજા જે સંબંધીઓ રહેતા હતા તે તથા આરઓએ અગાભાઇની સાથે રહી કિલ્લા ઉપરથી ગોળીબાર શરૂ કર્યો. સુદ
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ] ખીરસર સ્ટેટના ઇતિહાસ.
૨૫ થયો ન હતો, તેટલામાં ખીરસરેથી રીંસાઈ ગયેલો સંધિ (હાથી) જે લશ્કર ભેગે આવ્યો હતો તે કિલા ઉપર ચઢવા નિસરણી બાંધી કોશીષ કરતાં અગાભાઈએ ગોળીથી તેને ઠાર કર્યો. તે પછી આગાભાઈ કિલ્લાના આથમણું કોઠાઉપરથી લડવા લાગ્યા. તેમાં ભવાન ખવાસના કેટલાક માણસો મરવા લાગ્યા. તે પછી કોઈની ગોળી આવતાં આગાભાઈએ તે કેઠા ઉપરજ કામ આવ્યા, હાલ તેઓની ખાંભી કોઠા પાસે છે ઠાકારશ્રી રણમલજીને આ ખબર થતાં તુરતજ પહોંચ્યા. અને ગામથી ઉત્તર તરફ આવી જ્યાં તકીઓ છે ત્યાં આરસમહમદ નામના ઓલીઆ-ફકીર રહેતા હતા. તેના આગળ રણમલજી પરબારા જતાં તે ફકીરે દુવા ખેર કરી વચન આપ્યું કે “તમો અત્યારેજ રાત્રીના વખતમાંજ દુશ્મનો ઉપર ઓચિંતો હલે કરે. તેઓ અંદરોઅંદર કપાઈ જશે.” રણમલજીએ તેના વચન ઉપર વિશ્વાસ રાખી તેમ કરતાં દુશ્મનના ઘણા માણસની ખુવારી થઈ. અને ભવાન ખવાસ છાવણી ઉપાડી પાછો ગયે.
તે પછી કેટલેક વખતે જામશ્રી જસાજી (બીજા)ને મેરૂ ખવાસે જ્યારે પિતાને ત્યાં અટકમાં રાખ્યા ત્યારે કેરશ્રી રણમલજીએ ઘોળ, રાજકોટ અને ગંડળના ઠાકારની મદદથી જામશ્રી જસાજીને મેરના ત્રાસમાંથી મુકત કરવા બનતી કોશીષ કરી હતી. તેમજ કચ્છમાંથી ચડી આવેલ ફત્તેહમહમદ જમાદારને હરાવી જામનગરને ઘણી જ મદદ કરી હતી.
ઠા. રણમલજીએ જામનગરને પિતાનું એક ઘરજ માની જામશ્રીને જે મદદ કરી હતી. અને જે ક્ષત્રિયધર્મ બજાવ્યું હતું તે નીચેના કાવ્યથી સ્પષ્ટ જણાય છે. गीत॥ जात क्षत्रियां धरमसारु गामही गरासजात, असिवात धरासरे मंडे अतपात ।
थानके थानके वात सगपणतणी थात, नंद रणमाल हधां घरेजो न थात ॥१ देग तेग जातसबे उंचही नीचकुं दावु, वरतावू हुत वारु खवासे वसेक । अवतारी भारे सांगानंदुजोन होत एक, छत्रीसे वंशकी माजा छुटी जात छेक ॥२ ग्रास चास वधारवा थापवा ठामके गाम, रखवाळु जामधरा थेयुं रणमाल । काढवा खवासां बीट न राखवा छेक बाकी, धजाबंधी भीमहरु हरधोळां ढाल ॥३
– આશીષનું ગીત – मरडछ रावतणा दळ मरडी, भणे अजावर अवर भती ॥ सितापति तोहारो साथी, रणमल मकर फकर रती ॥ १ खुटल राव गीयो घर खुटी, फतीए कीधा काम कमाम ॥ तारो जामने तंही सलामत, तंही बेली सदा घनश्याम ॥ २ सारा भज मोरवी सारी, घर लइ उठा खोट घणी ॥
विठलीयो करसे वारुं, तारा गढ ने नगर तणी ॥ ३
ગેરીવંશના રાજ્ય કર્જાના વખતમાં ખીરસરાનો કિલ્લો બાંધવામાં આવેલ પણ તે કિલ્લે જીર્ણ થતાં ઠાકારશ્રી રણમલજીએ તેને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હાલ તે કિલ્લો ઉંચા ટેકરા ઉપર હાઈ ખુલી ઋતુમાં લગભગ ૨૦ માઈલ દૂરથી દેખાય છે. ઠાકારશ્રી રણમલજી પછી (૪)થી ઠાકોરથી હેથીજી થયા. જેના વખતમાં કર્નલ વૈકરે સેટલમેન્ટ કર્યું તે પછી
Page #481
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ (૫)મા ઠાકારશ્રી ડુંગરજી તથા (૬)ઠા ઠાકર શ્રી જીજીભાઈ થયા તે પછી (૭)માં ઠા. શ્રી રાયસિંહજી થયા. તેઓ બહુજ બહાદૂર પુરૂષ હતા. આસપાસના ચોર લુટારાઓ તેથી ડરી તાબે રહેતા. એક વખત આ ઈ, કર્તાના પિતા કવિરાજ ભીમજીભાઇને ઘોડે લઈ કાસુડા નામને તેમનો માણસ રાજકોટ જતા હતા. રસ્તામાં ખીરસરાની હદમાં જુમલા નામને એક સંધિ (જેને કાસુડા સાથે સગપણ બાબત વેર હતું). તે મળ્યો તેણે કાસુડા પાસેથી કવિરાજનો ઘોડો પડાવી લીધે, કવિરાજને એ ખબર થતાં, ખીરસરે ગયા અને ઠાકારશ્રી રાયસિંહજીને નીચે દુહે કહ્યું કે –
रायसिंहजीना राजमां, जुमले पाडी जोट ।
વિનો ઘો નો, નહૈિં તો સ્ત્રીને વોટ / એ સાંભળી રાયસિંહજીએ જુમલાને બોલાવ્યો અને તપાસ કરતાં તે ઘોડો તેણે જુનાગઢ વેંચી આવ્યાનું જણાવ્યું. તેથી ઠાકારશ્રી રાયસિંહજીએ તેના બદલામાં એક ઘોડો અને ૧૦૦ કેરી રોકડી કવિરાજને આપવા માંડી. પણ તે કવિ નહિ લેતાં, પોતાનો જ ઘડો મંગાવી પાછો સંપવા હઠ લીધી. તે ઉપરથી ઠારશ્રી રાયસિંહજીએ જુમલાને ઘડે જુનાગઢથી પાછો લઈ આવવાની ફરજ પાડતાં, એક મહિને તે ઘોડો લાવ્યો. તે પછી ઠારશ્રીએ કવિરાજને ખીરસરા બોલાવી તે ઘેડ તથા ૧૦૦ કેરી અને પોશાક આપી કવિને ખુશી કર્યા હતા.
(૮માં) ઠાકારશ્રી બાલસિંહજી થયા તેઓ બહુજ ઉદાર અને મીલનસાર પ્રકૃતિના હતા. તેઓશ્રીએ પોતાના પાટવિકુમારશ્રી સુરસિંહજીનાં લગ્ન મોટી ધામધુમથી કર્યા હતાં.
(૯) ઠાકારશ્રી સુરસિંહજી (વિદ્યમાન) તેઓ નામદારને જન્મ તા. ૨૬ સપ્ટેમ્બર સને ૧૮૯૦ ના રોજ થયો છે. તેઓશ્રી તા ૨૪ ફેબ્રુઆરી સને ૧૯૨૦ ના રોજ ગાદીએ આવ્યા. તેઓ નામદારે ઈંગ્લાંડમાં સાડાત્રણ વર્ષ રહી કેળવણી લીધી તથા યુરોપની મુસાફરી કરી છે. નામદાર શહેનશાહને સને ૧૯૧૧માં રાજ્યાભિષેક વેસ્ટમિન્સ્ટર એબોમાં થયે ત્યારે ત્યાં હાજર રહેવાનું તેઓ નામદારને માન મળ્યું હતું. દેઢ વર્ષ સુધી તેઓશ્રીએ દહેરાદુન ઈમ્પીરીઅલ કેડેટ કોર્સમાં કેળવણી લીધી છે. હાલમાં ખીરસરા સ્ટેટને ચોથા કલાસનો અખત્યાર છે. ઠાકોર સાહેબને બે રાણુઓ છે. (૧) માળવામાં આવેલ જવાસીયાના દરબારશ્રી લાલસિંહજીનાં કુંવરી, (૨) ગજાભાઈની વાવડીના ગહેલશ્રી ભુપતસિંહજીનાં કુંવરી. રાણીશ્રી ધનકુંવરબાને પેટે તા ૭ સપ્ટેમ્બર ૧૯૧૮ના રોજ પાટવિકુમારશ્રી પ્રતાપસિંહજીનો જન્મ થયો છે. ઠાકોર સાહેબના બીજા કુમાર શ્રી બચુદાદાનો જન્મ ૧૫ મે ૧૯૨૪ના રોજ થયો છે તેમજ ઠાકારશ્રીને ચાર કુંવરી સાહેબ છે. ઠાકોર સાહેબનો બીજા રાજ્યકર્તા સાથે બહુ નજીકનો સંબંધ છે. તેવાં રાજ્યો વાંસદા, ભાવનગર અને કીશનગઢ છે. ઠાકોરસાહેબનાં મેટાં બહેન રૂપકુંવરબાના લગ્ન વાંસદાના સ્વ. મહારાવશ્રી પ્રતાપસિંહજી સાથે થયેલ હતાં. અને બીજાં બહેન નંદકુંવરબાના લગ્ન ભાવનગરના સ્વર્ગસ્થ મહારાજા સર ભાવસિંહજી સાથે થયાં હતાં (હાલના ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીને ઠા. શ્રી. સુરસિંહજી
* એ લગ્ન પ્રસંગે મારી (ઈ. કર્તાની) કવિતા સંભળી મને એક ઇમીટેશન હીરાજડિન સુવર્ણને કંઠો પોશાક સહિત આયો હતો.
Page #482
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
ખીરસારા સ્ટેટને ઇતિહાસ. સગા મામા થાય છે.)અને ત્રીજા સૌથી ન્હાનાં હેનનાં લગ્ન કીશનગઢના સ્વર્ગસ્થ મહારાજા સર મદનસીંગ બહાદુર સાથે થયેલાં હતાં. તેમજ ઠાકોર સાહેબના કાકાશ્રી તખ્તસિંહજીનો કુંવરીનાં લગ્ન અલવર મહારાજા સાહેબ સાથે થયાં હતાં.
ન ઉપર પ્રમાણે મોટાં રાજ્યસ્થાને સાથે આ સ્ટેટને અંગત સંબંધ છે. નામદાર ઠાકેર સાહેબ ખેતીવાડી અને વેપાર ઉદ્યોગ તેમજ માલઘારી લોકો વિગેરેની સ્થિતિ દીન પ્રતિદીન કેમ. સુધરે તેવા પ્રયાસો કાયમ કરે છે.
2. ખીરસરા સ્ટેટની વંશાવળી પર (૧)ઠાકોરથી ભીમજી. (ચથી ૧૭૦ શ્રી. કૃષણથી ૧૨૨)
(૨)
સાંગાજી.
રણમલજી
()
ઠાકારશ્રી ઠાકરશ્રી કારથી ઠાકોરશ્રી ઠાકારશ્રી
હાથ
હાથીજી
ડુંગરજી
જીજીભાઈ
ખેંગારજી
(૭) ઠાકરશ્રી રાયસિંહજી ભાવસિંહજી (૮) ઠાકોરથી બાલસિંહજી તખતસિંહજી
(૯) ઠાકોરથી સૂરસિંહજી (વિદ્યમાન) પરાક્રમસિંહજી (એ. ડી. સી. મહારાજા)
જામસાહેબ પ્રભાતસિંહજી (યુવરાજ)
ખીરસરા સ્ટેટને ઇતિહાસ સમાપ્ત,
બચુદાદા.
Page #483
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ
એ જાળીયા-દેવાણી–તાલુકાને કતિહાસ -
આ તાલુકાની આસપાસ નવાનગર અને ધ્રોળ સ્ટેટની સરહદ આવેલી છે. તાલુકાનો વિસ્તાર આસરે ૩૬ ચો. માઈલ છે. સને ૧૯૨૧ના વસ્તિપત્રક મુજબ ૨૬૮૮ માણસની વસ્તિ છે. સરેરાશ વાર્ષિક ઉપજ આસરે રૂ. ૧૭૦૦૦ અને ખર્ચ રૂા, ૧૧૦૦૦નું છે. જાળીયા, જામનગર રેલવે લાઇન જે આ તાલુકાની હદમાંથી પસાર થાય છે તે ઉપરનું સ્ટેશન છે. આ તાલુકાની હદમાંથી કોઈ ઘેરી રસ્તે નીકળતો નથી. બ્રિટીશ રાજ્યની ખંડણીમાંથી આ તાલુકે મુકત છે પણ ગાયકવાડને પેશકસીના રૂ. ૧૧૮૧–૧૨–૦ અને જુનાગઢને જેર તલબીના રૂ. ૩૭૦) અપાય છે. કાઠીઆવાડના બીજા સ્ટેટની માફકજ આ તાલુકા સાથે શાહીસતાને કેલકરાર થયા છે.
પ્રાચિન ઇતિહાસ આ તાલુકે ધ્રળ સ્ટેટની શાખા છે. ધ્રોળ ગાદી સ્થાપનાર ઠાકારશ્રી હરોળજીથી ત્રીજા ઠાકરશી બામણીયાજીના મારથી રવાંછને વિ. સં. ૧૬૬૮માં ૧૦ ગામ છવાઈમાં મળ્યાં. તેઓએ આ તાલુકે સ્થાપ્યો છે. (૧) ઠા. રવાજી પછી (૨) ઠા. ડુંગરજી ગાદીએ આવ્યા. અને તે પછી (૩) ઠા. કાંજી ગાદીએ આવ્યા. એ ઠાકારશ્રી કાયાંછના વખતમાં પિતાના (અથવા તો ધ્રોળના) કુંવરી પોરબંદર જેઠવારાણુને આપ્યાં હતાં. રાણાએ તે નવી રાણ પરણ્યા પછી નવીબંદર બાબીઓએ લઈ લીધું. તેથી જમાનામાં કહેવાવા લાગ્યું કે “નવી આવી અને નવી ગઈ” એ સાંભળી બાઈ ઘણો વખત અપશેષમાં રહેતાં. એક વખત રાજ્યમાં લગ્નપ્રસંગે • રાણાની બીજી રાણીઓને મામેરાં આવ્યાં. પરંતુ ધ્રોળથી મામેરું ન આવ્યું. તેથી સૌ હસવા લાગ્યાં. “કે નવી રાણીને મામેરૂં ન આવ્યું તે ઉપરથી બાઈએ કહ્યું કે “મારા મામેરીયાં સચવાય તેવાં નથી. છતાં પણ તેડાવું છું” એમ કહી કકેવી સાથે પિતાના દુઃખની તમામ વાત ઠા. કાંયાજીને લખી, એ ઉપરથી ધોળની મદદથી કાંજી આવ્યા, અને રિબંદરનું એક ગામ ભાંગી તેની માલ મિલ્કત લુંટી મામેરું મોકલાવ્યું. અને કાંયાજી પોરબંદર લુંટવા આવે છે તેવા ખબર હમેશાં આવવા લાગ્યા. તેથી ધોળદિવસે પોરબંદર અને છાંયાના દરવાજા બંધ થવા લાગ્યા, એ ઉપરથી એક કવિએ દુહો કહ્યો કે – ॥दोहा॥ पोर छायालगी, भागळ नत भिडाय ॥
दि छतां देवाय, कोप तीहारो कांयडा ॥ २ ॥ તે પછી (૪) રણમલજી ગાદીએ આવ્યા. અને (૫) ઠા. શ્રી દેવજી થયા. તે તે દેજને જમણો હાથ મોરબીના આયરો સાથેની લડાઈમાં કપાઈ જતાં, તે હાથને માટે બાંધવા માટે તેલ ઉનું થતું હતું. તે વખતે તેણે તેલના ઉકળતા કડાયામાં હાથ બળે અને તેથી તે હાથ સુકાઈ ગયો. તે પણ ત્યાર પછીના જેજે ધિંગાણું તેણે કર્યા, તે સર્વ યુદ્ધોમાં ડાબે હાથે જય મેળવ્યો હતો, તે વિષે એક કવિએ દુહો કહ્યો છે કે –
Page #484
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કળ]
જાળીયા તાલુકાને ઈતિહાસ. ॥दोहा॥ बबे कर तरवार, महेपत गीया मेली ।
ठुठे धर ठेली, डाबे लीधी देवडा ॥ १॥ એ ઠાકારશ્રી દેવાજીથી જાળીયા તાલુકે જાળીયા-દેવાણીનામે ઓળખાવા લાગ્યો. તે પછી (૬) ઠાકર કાંજી, (બીજા) (૭) ઠાકોર રણમલજી, (૮) ઠાકર મેડિજી અને ૯) ઠાકરશ્રી જસાજી ગાદીએ આવ્યા. તે ઠાકારશ્રી જસાજીના વખતમાં જ્યારે કંપની સરકારનું અને ગાયકવાડનું લશ્કર હાલારમાં આવ્યું, ત્યારે જાળયાના ઠાકરશ્રી જસાજી તેમની સાથે ચાલ્યા અને ઉત્તમ ભોમીયા તરીકે કામ બજાવ્યું. તે વખતે તેઓની મતલબ નવાનગરના જામ સામે રક્ષણ મેળવવાની હતી, કારણ કે નવાનગર સ્ટેટની તેના ગિરાસ ઉપર કરડી નજર હતી. પરંતુ સરકારની અને ગાયકવાડની મદદથી તેઓ નિર્ભય રહ્યા હતા.
તે પછી (૧૦) ઠા. શ્રી કાંયાજી (૧૧) ઠા. શ્રી હાલાજી, (૧૨) ઠા. શ્રી માનસિંહજી અને (૧૩) ઠાકરશ્રી સુરસિંહજી ગાદી ઉપર આવ્યા. તેમને ભેજરાજજી નામના પાટવી કુમારશ્રી હતા. તે વખતના કુમારોમાં બુદ્ધિ ચાતુર્યમાં, ઉદરતામાં, અને ક્ષત્રિય ધર્મમાં તેઓ સર્વથી શ્રેષ્ટ હતા. અને નવાનગરના મહુમ મહારાજા જામથી સર રણજીતસિંહજી સાહેબના મુખ્ય એ. ડી. સી તરીકે તેઓ નામદાર ઘણું સન્માનથી રહેતા હતા. વિક્રમ સંવત ૧૯૭૫ના ઈન્ફલ્યુએન્ઝાની મહાન બિમારીમાં તેઓ શ્રી સ્વર્ગે સિધાવ્યા હતા તેઓ નામદારશ્રીના પાટવિકુમારશ્રી મહેબતસિંહજી સાહેબ હાલમાં ગાદી ઉ૫ર વિદ્યમાન તેઓશ્રીનો છે. જન્મ ૬ ઓગષ્ટ ૧૯૧ન્ના રોજ થયો છે. અને ૨૬ ઓકટોબર ૧૯૧૯ના રોજ ગાદીનશીન થયા છે. તેઓ નામદારે રાજકેટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો છે. અને તેઓશ્રીનાં લગ્ન લખતરનાં કુંવરી સાથે થયાં છે.
આ તાલુકાને પાટવિકુમાર ગાદીએ આવવાનો રિવાજ છે, જદારી સત્તા, બે વર્ષ સખ્ત કેદ, અને ૨૦૦૦) રૂપીઆ દંડની, તથા દિવાની સત્તા રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાની આ તાલુકે ભોગવે છે. આ તાલુકામાં મેટી સંખ્યાનાં ભાયાતિગામો છે.
જાળીયા તાલુકાનો ઈતિહાસ સંપૂર્ણ
Page #485
--------------------------------------------------------------------------
________________
-૩૦
શ્રીયદુવંશપ્રકાશ
(દ્વિતીયખંડ ( શ્રી. જાળીયા તાલુકાની વંશાવળી
1.૨વાજી (ચંદ્રથી ૧૭૩મા શ્રી કૃષ્ણથી૧૧૮મા) ૨ ઠા. ડુંગર છે ૩ ઠા. કોઈ ૪ ઠા. રણમલજી ૫ ઠા. દેવજી ૬ ઠા. કાંયાજી (બીજા) ૭ ઠા. રણમલછબીજા) ૮ ઠા. મેડછી ૯ ઠા. સાજી ૧૦ ઠા. કાંયાજી (ત્રીજા) ૧૧ ઠા. હાલાજી ૧૨ ઠા. માનસિંહજી
૧૩ ઠા. સુરસિંહજી
મધુભા
(વિગેરે)
૪ મેજરાજજી (યુવાન પર દેવ થયા) ૧૫ ઠા. મહોબતસિંહજી (વિદ્યમાન)
વજુભા
મેરુભા
શ્રી યદુવંશ પ્રકાશના દ્વિતીય ખંડની
પ્રથમ કળા સમાસ.
Page #486
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા]
ખરેડી વીરપુર સ્ટેટના ઇતિહાસ.
– શ્રી દ્વિતીય કળા પ્રારંભઃ—
૩૧
૬ ખરેડી-વીરપુર સ્ટેટના ઇતિહાસ
આ સ્ટેટની સરહદ ઉપર્ સ. નવાનગર, જુનાગઢ, ગેાંડળ, મેંગણી, તથા તાલુકે બ્રાફા, મુળીલા અને જેતપુર વિગેરેની સરહદ આવેલી છે,
ક્ષેત્ર ફળ ૬૬-૬ ચે. માઇલ છે. સને ૧૯૨૧ની વસ્તિપત્રક પ્રમાણે ૬૬.૭૫ માણુસની વસ્તિ છે. દરસાલની સરેરાશ ઉપજ રૂ!. ૬૫૦૦૦ અને ખર્ચ રૂા. ૩૫૦૦૦ના આસરે છે. વીરપુર એ જેતલસર રાજકાટ રેલ્વે (જે આ સ્ટેટની હદમાંથી પસાર થાય છે તે) ઉપરનું સ્ટેશન છે. રાજકેટ જુનાગઢ અને વેરાવળ વચ્ચેને ધેરી રસ્તા આ સ્ટેટની હદમાંથી પસાર થાય છે. વિરપુરમાં એક તથા ખરેડીમાં એક એવાં એ જીન છે, તેમજ હું ધાબળાએ બહુ સારા બને છે. સ્થાનિક માગણીને પુરા પડે તે પ્રમાણમાં સાધારણ જાતના સફેદ પત્થરા મકાન બાંધવાના ઉપયેાગમાં આવે તેવા આ સ્ટેટની હદમાંથી નીકળે છે. આ સ્ટેટ બ્રિટીશ રાજ્યને શ. ૩૪૧૮) ખડણી તરીકે અને રૂા. ૬૯૬) જુનાગઢ સ્ટેટને જોરતલબીના વાર્ષિક આપે છે. કાઠિવાડના બીજા સ્ટેટાની માફક આ સ્ટેટે પણુ શાહિ સત્તા સાથે કાલકરારા કર્યાં છે. આ સ્ટેટના તાબાના ગામે તેર છે જેના નામેા નીચે મુજબ છે:- ? ખરેડી ર્ વીરપુર ૩ કાગવડ ૪ ચૈારાલા ૫ હડમડીઆ ૬ કાળમેશ્વડા ૭ મારીડ ૮ ખીજડીયા ૯ ગાસ ૧૦ લંગડા ૧૧ માખાકરોડ ૧૨ ગુદા અને ૧૩ મેટીઆ
—: પ્રાચિન ઇતિહાસ :—
વીરપુરનું પુરાણું નામ કૌભાંડ, નગર હતું. તે કાળે કરી ઉજ્જડ થઇ ગયું હતું. અને ત્યાં ‘વીરપરીનાથ’ નામના સિદ્ધ રહેતા હતા.તેમના નામ ઉપરથી ગામનું નામ વીરપુર પડયું. ગુજરાતના મહારાજાધિરાજ કરશુનાં મહારાંણી મીનળદેવીને એધાન હતું, પરંતુ પ્રસવ નહિ... થતા હેાવાથી યાત્રાએ નિકળતાં, વીરપુરમાં વીરપરીનાથના પ્રતાપથી પ્રસવ થતાં, મહારાજા સિધ્ધરાજના જન્મ થયેા. તેનું સ્મરણુ કરાવતી મીનળવાવ અને તેની અંદર મીનળદેવી કુમારશ્રી સિધ્ધરાજને સ્તનપાન કરાવતાં હાવાનું પત્થરમાં કાતરકામનું ચિત્ર હજી મેાજુદ છે.
વીરપુર તાબાના ખરેડી ગામની હકિકત-શિહેારમાંથી વામન અને વૈકુંઠ દવે કાલાવડમાં રહેવા આવ્યા, અને તે કાલાવડ પરગણું ખરેડી વીરપુરસ્ટેટની ગાદી સ્થાપક ઠાકેારશ્રી ભાણુજીને નવાનગર સ્ટેટથી મળ્યું હતું. ત્યાંથી ઠાકારશ્રી ભાણુજી સાથે તે વે ખરેડી ગામે આવ્યા, અને તેમણે ગાહિલવાડમાંથી પેાતાની જ્ઞાતિ સગાં વગેરેને ખેલાવી ખરેડીમાં વસાવી ખરેડી સમવાય' બાંધ્યા અને ખરેડેશ્વર મહાદેવનું જીનું મંદીર હતુ. તેને જર્ણોદ્ધાર કરાવી તેતે પેાતાના ઇષ્ટદેવ સ્થાપ્યા. અને બ્રાહ્મણેાના ૩૦૦ ધરની નાંત બાંધી ( વિ. સ. ૧૬૫ )
કૈાઇ ઇતિહાસમાં ૪૫૦ ધર લખેલાં છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ એ વખતે ખરેડી ગામે ૩૦૦ ઘર ઔદિચ્ય બ્રાહ્મણના અને ૧૫૦ નંદવાણું બ્રાહ્મણના અને ૧૦૦ નાગર ગૃહસ્થના મળી કુલ ૫૫ ઘરે હતાં. તે સિવાય બીજી ઇતરવર્ણની વસ્તી હતી.
. વીરપુર ગામે વિ. સં. ૧૮૫૪માં જલારામ નામના લુહાણ ભક્ત થઈ ગયા. જેમણે વિ. સં. ૧૯૩૯હ્માં સ્વર્ગવાસ કર્યો હતો. તેમણે રાજ્યની મદદથી વીરપુરમાં જગ્યા બાંધી સદાવ્રત બાંધેલ છે તે હજી સુધી ચાલે છે. એ “જલ્લા ભકતો' બહુજ પવિત્ર અને ધર્મનિષ્ઠ એિશ્વર્યવાન પુરૂષ હતા, તેમની વચનસિદ્ધિથી લેકે તેઓને “કાં જલા કાં અલા” એમ કહી હિન્દુ-મુસલમાને માનતા હતા. અને દૂર દેશમાં પણ એ જ૯લાભક્તની પ્રસિદ્ધિથી વીરપુર ગામ જલાલતના વીરપુરના નામથી ઓળખાય છે.
વીરપુરનું રાજ્યકુટુંબ નવાનગર સ્ટેટમાંથી ઉતરી આવેલું છે. નવાનગરના જામશ્રી રાવળ-જામ પછી જામશ્રીવિભાજી ગાદીએ આવ્યા. તેઓને ચાર કુમારો હતા. તેમાં પાટવી કુમાર જામસોજી નવાનગરની ગાદીએ આવ્યા. અને બીજા કુમારશ્રી ભાણજીને * કાલાવડ પરગણાંના બાર ગામો મળ્યા. ત્રીજા કુમાર રણમલજીને સિસાંગ-ચાંદલીના બાર ગામે મળ્યા. અને ચોથા કુમાર વેરાઈને હડીઆણુના ચાર ગામો મળ્યાં હતાં.
૧ ઠાકોરઠી ભાણજી.(ચથી ૧૭ર શ્રીકૃષ્ણથી ૧૧૭માં)
ઠાકારશ્રી ભાણજીએ પિતાને મળેલે કાલાવડ પરગણાનો ગીરાશ જામનગર રાજ્યને પાછું આપી દીધે. અને પોતે સ્વતંત્રરીતે બાહુબળથી ખરેડીઝ મેળવ્યું. જામનગરમાં જ્યારે ભુચરમોરી નામનું યુદ્ધ થયું ત્યારે તેઓશ્રીએ જામનગર તરફથી લડવામાં અગ્રભાગ લીધો હતો. ત્યાર પછી (બીજા) ઠાકારશ્રી ભારાજી ગાદીએ આવ્યા, તેઓએ ખરેડીની આજુબાજુના ૩૬ ગામ પોતાના બાહુબળથી છતી આખું ખરેડી ગામ કબજે લઈ પિતાનું જુદું રાજ્ય સ્થાપ્યું. તે પછી (ત્રીજા) ઠાકારશ્રી હરધોળજી (થા) ઠાકેરશ્રી સાહેબજી અને (પાંચમાં) ઠાકરશી મકાજી (પહેલા) ગાદીએ આવ્યા હતા. એ ઠાકારશ્રી મોકાજીએ પોતાના રાજ્યના ૩૬ ગામમાં ૩૮ ગામનો વધારો કરી કુલ ૮૪ ગામ કર્યા. તેઓ બહાદૂર અને
. એ ગિરાશ આપ્યા સંબંધી વિભા-વિલાસમાં દુહે છે કે –
शिसांग सोंपी रणमलां, भूप खरेडी भाण ॥
वेरो हडीआणे वसे, हुं राया त्रड ताण ॥ १ ॥
ઈ.સ. ૧૯૨૮માં વેસ્ટર્ન ઈન્ડીઆ સ્ટેટસ એજન્સી પ્રેસ તરફથી બહાર પડેલ “ધી રૂલીંગ પ્રીન્સીઝ, ચીફસ એન્ડ લીડીંગ પરસોનેજીઝ' નામના પુસ્તકમાં લખે છે કે, “કર્નલ જે. ડબલ્યુ. વોટસનના મત મુજબ કાલાવડ છવાઈમાં આપવામાં આવ્યું હતું, પણ મુળ સ્ટેટ સાથે કાંઈક તકરાર થવાથી ઠારશ્રી ભાણજીએ એ ગિરાશ ઉપરથી પિતાને હક ઉઠાવી લીધો. અને ખરેડી ઉપર કાઠી લેકોના ટોળાં હુમલો કરતાં હતાં. તે લુંટારાઓને હાંકી મુકવામાં ખરેડીના મુસલમાન થાણદારને ઠા.શ્રી ભાણજીએ મદદ આપી હતી. તેના બદલામાં થાણદાર પાસેથી ખરડીની અરધી જમીન તેઓને મળી હતી.
Page #488
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા] ખરેડી વીરપુર નો ઇતિહાસ.
૩૩ લડવૈયા હતા. અને તેઓએ જુનાગઢ અને જામનગર રાજ્યને ઘણી મદદ કરી હતી. જામનગર સ્ટેટના માણસો સોમનાથની યાત્રાએ જતાં, હાટીના-માળીયાવાળા ભોજહાટીના માણસેએ લુંટયા, તેથી જામનગરના તરફથી ઠાકરશી મોકાજી લશ્કર લઈ ત્યાં ગયા. અને દારૂણ યુદ્ધ કરી હાટીના-માળીયાને લુંટી ૮૦ ગાડામાં કારીઓ તથા બીજી માલ મિલકત ભરાવી તે ગાડાં જામનગર મોકલ્યાં હતાં (વિ. સં. ૧૭૭૬) એ ભોજ હાટીનું માળીયા ગામ ભાંગ્યું. તે વિષેના કાવ્યની બે કડી, જુના ચોપડામાંથી જુની ભાષામાં જેમ મળી છે તેમ અછાપેલ છે.
हट हटाणां हाटीयां, ढाहे रण काठीयां सेन दुकां ॥ बादर साहेबरे एसो हरख बेसारीयो, भोजरो माळीयो कर्यो भुक्का ॥१॥ घुमट घोडां घणा पाखरां घमघमे, सोरठ धरा, धमधमे नीर सुका ॥ बादर साहेबरे एसो हरण बेसारीयों, भोजरोमाळीयो कयों भुक्ता पर
તે પછી (છડા) ઠા. શ્રી મુળુજી-(પહેલા) અને (૭) ઠાકરશી જેઠીજી ગાદીએ આવ્યા. તે જેઠીજી બહાદુર અને લડવૈયા હોવાથી જામનગરને મુલક જીતવામાં ઘણી મદદ કરી હતી અને તેઓ છોટા-જામ કહેવાતા. તેઓએ અરડેનો એરડો ભાંગ્યો, એ વખતે મેવયાના એરડા પણું ભાંગ્યા હતા. તેમજ જામનગરને મદદ કરી ગોંડળ ઠાકરશી કુંભાજી સામાં લડયા હતા. એ વખતે નગરની ગાદીએ કુંવરે નાના હોવાથી મા સાહેબે ઠાકારશ્રી જેઠીજીને છોટા-જામની છાપ આપી હતી. दुहो-वळ छांडीने विनवो, दइने अदकां दाम ॥
વેરી છોરો-ગામ, મળી માતર પળી / (૮) ઠાકારશ્રીં મોકાજી (બીજા) ઉ બાવાજીએ પોતાના બાહુબળથી વીરપુર છતી, કિલે સમરાવી, ખરેડીથી રાજ્યધાની ફેરવી વીરપુરમાં સ્થાપી. તે પછી (૪) ઠાકારશ્રી સુરાજી [પહેલાના વખતમાં સંવત ૧૮૬૯નો ભયંકર દુકાળ પડવાથી, તેમજ તેજ સાલમાં તેમને સ્વર્ગવાસ થવાથી કેટલાએક ભાયાતોએ જામનગર, ગાંડળ અને એજન્સી થાણુઓને આશ્રય લીધે. તેથી માત્ર તેર ગામ ખરેડી-વીરપુર સ્ટેટના તાબામાં રહ્યા.
(૧૦) ઠાકરથી મુળુજી (બીજા) (૧૧)માં ઠાકારકી સરતાનજી અને (૧૨) ઠાકરશી સુરાજી [બીજા] ગાદી ઉપર આવ્યા. તેઓ નામદાર જ્યારે ગાદીએ આવ્યા ત્યારે સગીર હોવાથી પોતાના ગંગાસ્વરૂપ માતુશ્રી નાની બાસાહેબે સગીરના નામથી સ્વતંત્રરીતે સંવત ૧૯૦૮થી સંવત ૧૯૨૦ સુધી એટલે બાર વર્ષ રાજ્ય કર્યું હતું. તેઓ નામદારનો જન્મદિવસ તારીખ ૧૨–૭–૧૮૪૬ ના રોજ હતો. અને તા. ૩૦-૧૧-૫૧ ના રોજ ગાદીએ આવ્યા. તેઓશ્રીએ ૬૬ વર્ષની લાંબી મુદત સુધી રાજ્ય કર્યું. કાઠિવાડના વાઘેર તથા મિયાણુ બહારવટીઆઓની તોફાની ટોળીઓ સાથે પોતે જાતે લડ્યા હતા. તેના બદલામાં નામદાર બ્રીટીશ સરકાર તરફથી તેઓશ્રીને શાબાશી આપવામાં આવી હતી. અને બહારવટીઆના ફાળા વરાડને હિસ્સ જે બીજા સ્ટેટ અને તાલુકાઓ પાસેથી લેવામાં આવ્યો હતો તેમ આ સ્ટેટ પાસેથી લેવામાં આવ્યો ન હતો. તેઓ બહાદૂર તથા લડવૈયા હતા, તેટલું જ નહિં.
Page #489
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રીયદુશપ્રકાશ
[દ્વિતીયખડ
પરંતુ વીરપુર રાજ્યના પુનરાહારક, રાજ્ય તેમજ રાજ્યકુટુબને વૈદિક ધર્મ રૂપી સુના પ્રખર અને પ્રકાશમય કિરણાના પવિત્ર પ્રસાદ પ્રાપ્ત કરાવનાર અને અવિદ્યા, આયુર્વેદ મૃગયાવિધાન તથા સાહિત્યમાં નિપુણ હતા. તેમજ વેટરનરી સર્જન [પશુ-વૈદ્ય] અને કુશળ ખેલાડી હતા. તેએ નામદારશ્રી તા. ૧૮-૧૦-૧૯૧૮ના રાજ સ્વર્ગે સિધાવ્યા. તેએાશ્રીને ચાર કુમારેા થયા તેમાં પાટવી કુમારશ્રી હમીરજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી જેઠીજી જેઓ નાગપુર જીલ્લામાં બ્રિટીશ રાજ્યના ચીફ વેટરનરી સર્જનના માનવંતા હાદ્દા ઉપર હતા. ત્યાં તેમણે પ્રજાને ધણેાજ ચાહુ મેળવ્યા હતા. તથા ત્રીજા કુમારશ્રી રામસિંહજી અને ચેાથા જોરાવરસિંહજી વિદ્યમાન છે. [૧૩] ઠાકારશ્રી હમીરજી (વિદ્યમાન)
તેએ નામદારશ્રી વિ. સં. ૧૯૭૪ માં ખરેડી–વીરપુરની ગાદીએ ખીરાજ્યા. તેમણે રાજકાટ રાજકુમાર–કાલેજમાં કેળવણી લીધી છે. તેએશ્રીએ ચાર લગ્ન કર્યા છે ૧ રાજપુરના સર્॰ તાલુકદાર માનસિંહજીના વ્હેન સાથે, •. લાખણુકાના રાવળશ્રી દીપસિહજીના કુંવરી સાથે ૩ ગણુાદવાળાં બાજી સાથે જ પેરબંદર સ્ટેટમા આવેલા પાંડેવાદરના ભાયાત જેઠવાશ્રી રણમલજીનાં કુંવરી સાથે. પાટવી કુમારશ્રી દીલીપસિંહજીનેા જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૮૯૯ માં લાખણુકાવાળા ખાઈ સુંદરખાને પેટે થયાછે. યુવરાજશ્રીના પહેલાં લગ્ન સને ૧૯૧૭ માં માંડવાના સગીર રાણાશ્રી ખુશાલસંહજીના હૅનવેરે થયાં છે. અને ત્યાર પછી સને ૧૯૧૯ માં ચાંડેવદરના જેઠવાશ્રી ટપુભાના કુંવરીવેરે થયાં છે. નામદાર ઠાકારશ્રી હમીરસિંહુજી સાહેખના એક કુંવરીને સાયલાના પાટિવ કુમારશ્રી સાથે પરણાવવામાં આવ્યા છે. અને ખીજા કુંવરીના લગ્ન મુદેલખંડ એજન્સીમાં આવેલા ચેર ખારીના મહારાજા સાથે કરવામાં આવ્યાંછે,
વિદ્યમાન× હાર્કારસાહેબને ચેાથા કલાસના અધિકાર હતા તેને બદલે સને ૧૯૨૭ની સાલથી નામદાર સરકારે ત્રીજા કલાસનેા અખત્યાર આપેલ છે. મેટલે ફોજદારી સાતવરસ સુધીની સખત કેદ તથા દશહજાર સુધી દંડ, દીવાનીમાં વીશહજાર સુધીના દાવા સંભાળી શકેછે.
× (૧૨) ઠાકારશ્રી સુરાજીએફ દહાડા સવારમાં ફરવા ગયેલ તેવામાં જુનાગઢના કસાઇઓને ગાયાના ટાળાને લઇ જતાં જોયા તેથી તે ગાયે પડાવી લઇ વીરપુરમાં રાખી અને પેાતાના કુમારશ્રી રામસિંહજીને તથા શાંગણવાના જાડેજાશ્રી શીવસજીને જીન!ગઢ નવાબ સાહેબ પાસે માકલી, સુલેહ સમાધાન કરાવી. ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલનું ખીરૂદ જાળવ્યું હતુ. તેએ નામદારશ્રીને કાવ્યના ઉત્તમ શેાખ હતા. અને કાલાવડના રહીશ વિપ્ર ગૌરીશ'કર ગાવીદજી મહેતાને પેાતાના રાજકવિ તરીકે કાયમ રાંખ્યા હતા. કે તેઓ મારા ( ઇ. કર્તાના ) વિદ્યાગુરૂ હતા.
Page #490
--------------------------------------------------------------------------
________________
૩૫
દ્વિતીય કળ] ખરેડી વીરપરસ્ટેટનો ઈતિહાસ.
૩૫ * શ્રી વિરપુર રાજ્યની વંશાવળી «
(ચંદ્રથી ૧૭૨ મા કૃષ્ણથી ૧૧૭) ) (વિ. સં. ૧૯૩૫માં ખરેડી ગાદી
સ્થાપી.)
(૧)ઠાકોરથી ભાણજી કથા 13 ગાઈ
ક. ભારાજી ખીમજી જધરાઇ સાહેબ ફળ
૩ ઠા. શ્રીહરધોળજી ૪ ઠા. શ્રી સાહેબ પઠા. શ્રી કાછ (પહેલા) ૬. શ્રી મુળુજી (પહેલા) ૭ ઠા. શ્રી જેઠીજી (છાયાજામ કહેવાતા)
૮ઠા, શ્રીમેકજી (બીજા) સુજાજી જુણેજી રણમલજી
ઉર્ફ બાવાજી (વીરપુર ગાદી સ્થાપી. વિ. સં. ૧૮૪૧ માં)
ડુંગરજી
૯ ઠા. શ્રી સુરાજી (પહેલા) ૧૦ ઠા. શ્રી મુળુજી (બીજા) ૧૧ ઠા. શ્રી સરતાનજી ૧૨ ઠા. શ્રી સુરાજી (બીજા)
૧૩ ઠા. શ્રી હમીરસીહજી જેઠીજી રામસીંહજી જોરાવરસીંહજી
(
વિમાન). કુમારશ્રી દીલીપસીહજી (યુવરાજ) * નેટ: ભારાજીના વંશજો ભારાણી અને ખીમાજીના વંશજો ખીમાણુ કહેવાય છે. કુ. ખીમાજીના વંશજોને નીચેનાં બારગામો અને ખરેડીમાં ત્રીજા ભાગનો ગીરાશ મળેલ હતો. મુળીલા, દેરી, પીપર, ભાડુકીઆ, પડવલા, મેટીઆ, વેરાવડ, મછલીવડ, સરાપાદર, મેવાસા, ચેલાબેડી, સોરઠા, કુ. શ્રી જખરાજીને છગામ, અને કુ. શ્રી સાહેબ તથા ફલને ચારગામ ગીરાસમાં મળ્યાં હતાં.
Page #491
--------------------------------------------------------------------------
________________
-
શ્રી યદુવંશપ્રકાશ
(દ્વિતીયખંડ
- રાજકોટ સ્ટેટનો ઇતિહાસ. .
સરહદ આ સ્ટેટની પુર્વે નવાનગર સ્ટેટ, દક્ષિણે ગંડળ અને કાળાસાંગાણ, પશ્ચિમે ધોળ અને ઉત્તરમાં વાંકાનેર સ્ટેટ વિગેરેની સરહદ આવેલ છે.
ક્ષેત્રફળ અને વિસ્તાર–આ રાજ્યનું ક્ષેત્રફળ ૨૮ ચોરસ માઈલ છે. કુલગામ ૬૪ છે, તેમાં ૪૯ ખાલસા ૧૦ ભાયાતી ૪ ઇનામી 1 ધર્માદા છે.
વસ્તિ–સને ૧૯૨૧ ની વસ્તી ગણત્રી મુજબ ૬૦,૯૯૩, માણસની વસ્તી છે. તેમાં ૪૯,૮૧૯ હિન્દુ ૬૯૧૨ મુસલમાન ૪૨૨૫ જૈન અને ૩૭ બીજી જાતના છે.
અંદાજે ઉપજ અને ખર્ચ –સરેરાશ વાર્ષિક ઉપજ દસ સાડાદસલાખ છે. અને ખર્ચ નવથી સાડાનવલાખ છે.
રેલવે:–રાજકોટ, જેતલસર, રેલ્વે લાઇનમાં આ સ્ટેટને બેઆના ભાગ છે. રાજકોટ અને બેટી નદી વચ્ચે ટ્રામવે સર્વિસ સ્ટેટ ચલાવે છે. રાજકોટ ત્રણ રેલ્વેનું જંકશન છે. (૧) ગોંડલ રેલવે, તેમાં રાજકેટ, જેતલસર, રેવેને સમાસ થાય છે. (૨) જામનગર, દ્વારકા, રેલવે (૩) મોરબી રે, તેમજ રાજકોટ અને આટકોટ વચ્ચે એક મેટર સર્વિસ ચાલે છે.
કરોડ:– કાઠીઆવાડના ચાર મોટા રસ્તા રાજકોટમાં ભેગા થાય છે. (૧) રાજકોટથી જુનાગઢને (૨) રાજકેટથી ભાવનગરને (૩) રાજકોટથી જામનગરને (૪) રાજકેટથી વઢવાણને.
હુન્નર ઉદ્યોગ:--એક જીનીંગ અને પ્રેસીંગ ફેકટરી, એક આટાનીમીલ, બે તેલની મીલ, બે સાબુના કારખાના બે બરફના કારખાના, ચાર ધાતુના કારખાના, એક લે હું ગાળવાનું, બે લેઢાની ટૂંક બનાવવાના, પંદર છાપખાના, વશ ચામડું કેળવવાના, એક કપડની મીલ. એ મુજબ કારખાનાઓ છે. તે ઉપરાંત અનાજ દળવાની નાની ઘંટીઓ છે. સ્થાનીક માગણી પુરી પાડવાને માટે બેટી નદીના પ્રદેશમાં, મકાનના ચણતરમાં કામ આવે તેવા સારી જાતના ઘળા પત્થર ખોદી કાઢવામાં આવે છે. અને બહાર દેશાવર પણ મોકલવામાં આવે છે, અને આજી નદીના તળમાંથી સારી જાતને કાળે પત્થર ખોદવામાં આવે છે.
ખંડણી:–બ્રિટીશ ગવરમેન્ટને ૧૮,૯૯૧, રૂપીઆ ખંડણીના અને જુનાગઢને રૂ. ૨,૭૩૦ જોરતલબીના દરવર્ષે ભરવા પડે છે.
કાઠિવાડના બીજા રાજાઓની માફક બ્રિટીશ સના સાથે આ સ્ટેટને કેલકરાર થયા છે. તે ઉપરાંત એજન્સીના સીવીલ અને મીલીટરી થાણુ માટે જગ્યા આપવાનું પણ તેમાં આવી જાય છે. રાજકોટમાં એજન્સીનું હેડ કવાર્ટર પણ છે.
પ્રાચિન ઇતિહાસ-આ રાજ્યના રાજ્યક્ત યાદવકુળ શિરોમણિ શ્રીકૃષ્ણચંદના વંશમાં થયેલા નવાનગરના જામથી રાવળજીના વંશના જાડેજા રજપુત છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા]
૩૭
રાજકોટ સ્ટેટના ઇતિહાસ.
(૧)ઠાકોરથી વિભાજી.
(ચંદ્રથી૧૯૭૫, શ્રીકૃષ્ણથી ૧૨૦ જામરાવળજીથી ૫ મા)વિ. સ`. ૧૬૬૪થી૧૬૯૧=૨૭વષ) જામનગરની ગાદી ઉપર જામશ્રી રાવળજી પછી વિભાજી આવ્યા. તે પછીના જામશ્રી સતાજીના વખતમાં ભૂચરમેારીનું મહાન યુદ્ધ થયું, તેમાં જામશ્રી સતાજીના પાર્ટિવ કુમારશ્રી અજોજી કામ આપ્યા. તે જામશ્રી અજાજીને બે કુવા હતા. તેમાં પાવિકુમાર જામશ્રી લાખાજી જામનગરની ગાદીએ આવ્યા અને નાનાકુમારશ્રી વિભાજીને જામનગર તાબાના કાળાવડ પરગણાના બારગામા ગિરાશમાં મળ્યાં, તેથી ઢાકારશ્રી વિભાજી કાળાવડમાં આવી રહ્યા. (વિ. સ’. ૧૬૬૩) ઠાકેારશ્રી વિભાજી બહુજ પરાક્રમી હતા. તેમજ કાળાવડ પરગણાનાં ઉજ્જડ અને ચેાડી વસ્તિવાળાં ગામે હાઇ, વિભાજીનું મન નારાજ થયું હતું. તેથી થાડા વખત કાળાવડમાં રહી, પેાતાને મેાસાળ સરધારમાં જઇ રહ્યા, સરધારમાં તે વખતે વાધેલા રજપુતનું રાજ્ય હતું. અને ઠાકારશ્રી વિભાજી તે વાધેલા ઠાકારની કુંવરી વેરે પરણ્યા હતા. અને દાયજામાં ચિભડા નામનું ગામ મળતાં ત્યાં તેઓએ પેાતાને રહેવા માટે આઠ એરડાવાળું મકાન બંધાવ્યું, વિભાજી પોતે હિંમતવાન અને મહત્વાકાંક્ષી હતા. તેથી તેએશ્રીને પેાતાને માટે એક સ્વતંત્ર રાજ્ય મેળવવાના વિચાર। વારંવાર થયા કરતા હતા. સરધાર તાલુકાનાં પ્રથમ ૭૦૦ ગામ વાધેલા રજપુતના તાબામાં હતાં, જેથી તેમની પાસેથી તે મુલક જીતી લેવા વિભાજીએ જામનગરના જામસાહેબની મદદ માગી અને તે મળેલી મદદના બદલામાં કાળાવડ પરગણું જામસાહેબને પાછું આપ્યુ હતું. સરધારના વાધેલાએ આસપાસના મુલકમાં લુંટ ચલાવતા જેથી ઠાકેારશ્રી વિભાજીએ મુગલ શહેનશાહના સુબા શાહજહાન સાથે મિત્રાઇ કરી સરધાર ઉપર એચિંતા હુમલા કરી, સરધાર સર કર્યું.
કલ વાકર હાલાર પ્રાંતના રિપેટ માં લખે છે:-કે વિભાજીએ વાધેલાને ચીભડા ગામમાં મિજમાની આપી દગાથી ઠાર કરી તે તાલુકા સર કર્યા, પરંતુ મુગલાઇ સુબા તરી ત્યાં એક ચાદાર નીમવામાં આવ્યા હતા. તેથી વિભાજીએ પેાતાની બહાદૂરીથી તે ચાલુદાર ઉપર સજ્જડ દાબ બેસાર્યાં હતા. ડાકારશ્રી વિભાજીમે દિલ્હી જઇ શહેનશાહ જહાંગીર બાદશાહની પસંદગીથી સરધાર પરગણાની માલીકીનેા પાા પરવાને મેળવ્યા હતા.
ઠાકારથી વિભાજીએ “રા”નામના એક સંધીને આજીનદીના પશ્ચિમકાંઠા ઉપર (જ્યાં એ સધીનેા નાનેા નેસ તે। અને વિ. સં. ૧૭૧૫ના ભયંકર દુષ્કાળમાં જગડુશાહ તરફથી જે જ્ગ્યાએ દાણાને કાઠાર નાખવામાં આવ્યા હતા. ત્યાં) કેટલીક જમીન આપી, અને તેના રાજીનામ ઉપરથી વિ. સ. ૧૬૬૭માં રાજકેટ'નામે ગામ વસાવ્યું, તે ગામ રાજી સધીના તથા તેના વંશજોના કબજામાં વિ. સ. ૧૭૦૨ સુધી હતું. તેમજ ઠાકેારશ્રી વિભાજીએ સારડીઆ ચારણમાં મુળુ લાંગા નામના બારેટને પેાતાની દશેાંદી સ્થાપી. બેત્રણ ગામે આપ્યા હતાં.
× કાઇ ઇતિહાસકાર દિલ્હીમાં વિભાજીએ વાકાટા પહેર્યાંનું લખે છે,
Page #493
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખડ
હાલ ચીભડા ગામને પાધર ધાર ઉપર આવેલી ગભીરાપીર”ની દરગાહ છે તે ગંભીરાપીર સાંભળવા પ્રમાણે દિલ્હીથી ઠાકારશ્રી વિભાજીની સાથે આવ્યા હતા.
૩૮
વિ. સ. ૧૬૬૭ માં સરધારના પૂર્વ ભાગ ઉપર કાઠીઓએ ધણાં ગામ કબજે કર્યો તેથી વિભાજીએ તે લેાકેાને પશ્ચિમ તરફથી આવતા અટકાવ્યા. તેના બદલામાં મુગલાઇ સુબા તરફથી અરડાઇ, રીબ, રીબડા, કાળીપાટ વગેરે ગામેા બક્ષિસ મળ્યાં હતાં. ઠાકેારશ્રી વિભાજી વિ. સં. ૧૬૯૧ માં સ્વગે` સિધાવ્યા. એ (ઠા. શ્રી. વિભાજી)ના નામ ઉપરથી તેનાં વંશજો ‘વિભાણી’ વ’શના કહેવાયા. તેઓશ્રીને મહેરામણુજી નામના એકજ કુંવર હતા. અને તે તેમના પછી સરધારની ગાદીએ આવ્યા.
ઠાકેારશ્રી વિભાજીતે જન્મ વિ. સં. ૧૬૪૭ માં થયા હતા. સંવત ૧૬૩ માં કાળાવડ આવ્યા. સંવત ૧૬૪ માં ચીભડે આવ્યા. સંવત ૧૬૭૧--૭૩ માં સરધાર લીધું. સંવત ૧૬૭૩ માં બાદશાહના પરવાનાથી સરધારની ગાદી પેાતાને તાબે કરી અને સંવત ૧૬૯૧માં ૨૭ વર્ષ રાજ્ય કરી ૪૩ વર્ષની ઉંમરે સ્વગે` સિધાવ્યા.
(૨) ઠાકારશ્રી મહેરામણુજી ૧ લા
(વિ. સ’. ૧૬૯૧ થી ૧૭૧૨=૨૧ વર્ષ)
ઠા. શ્રી. વિભાજી ગુજરી ગયા પછી તેમના કુંવર ઠા. શ્રી. મહેરામણજી ગાદીપર આવ્યા. તેમણે પેાતાના પિતાનું મેળવેલું રાજ્ય સારી રીતે આબાદ કર્યું. પાંચાળના કાઠીલાકા ડેડ ધેાળકા સુધી ધાડ પાડતા તેથી ગુજરાતને સુખે આજીમખાન કાઠીઆવાડમાં આવ્યા અને થાનગઢ પાસે ભારે યુદ્ધ કરી કાઠીઓને હરાવ્યા. અને થાન પાસેનું સુરજ દેવળ જમીન દોસ્ત કર્યું.... એ વખતે સરધારથી ઠાકેારશ્રી મહેરામણુજી પેાતાના લશ્કર સાથે સુબા આછમખાનને જખ઼ મળ્યા. અને તેને કેટલીક મદદ આપી. તે ઉપરથી સુબાએ ખુશી થઈ, કેટલાંએક ગામેા ઇનામમાં આપ્યાં, અને સુખે સરધારમાં આવ્યા. સરધારના હવાપાણીથી સંતાષ પામી, ઘેાડા વખત સરધારમાં રહ્યો. તેણે સરધારનું નામ ‘આજીમાબાદ” પાડયું, પણ તે લાંબે વખત રહ્યું નહિ. મહેરામણજીને સાહેબજી, અને કુંભાજી, નામના કુમારા હતા. તેમાં પાવિકુમાર સાહેબજીના જન્મ વાધેલી રાણીથી થયા હતા અને નાનાકુવર કુંભાજીનેા જન્મ ગેાંડળના ચુડાસમાની રજપુતકન્યાથી થયા હતા. સાહેબજીના માતુશ્રી નાનપણમાં ગુજરી ગયા હતાં, અને કુંભાજી ઉપર મહેરામણુજીની પ્રીતિ વિશેષ હતી. તેથી સાહેબજી રીસાઇને જામનગર જતા રહ્યા, વટે જામસાહેબે ઠાકેાર મહેરામણુજી અને સાહેબજી વચ્ચે સુલેહ કરાવ્યાથી, મહેરામણજીએ તેમને મનાવી પાછા સરધાર ખેલાવ્યા, ત્યારપછી તેમના ઉપર વધારે પ્રીતિ ચઇ હતી, કારણકે સાહેબજી નમ્ર સ્વભાવના હતા, અને કુંભાજી પાતાના દાદા વિભાજી જેવા ચંચળવૃત્તિના અને રાજ્યની તૃષ્ણા રાખનારા હતા. તેથી ઠાકેારશ્રી મહેરામણુજી જાણુતા હતા કે સાહેબજી કરતાં કુંભાજી વધારે બળવાન હેાવાથી તે પેાતાના મરણુપછી સાહેબજીને હેરાન
Page #494
--------------------------------------------------------------------------
________________
૩૯
uિતીય કળ]
રાજકોટ સ્ટેટના ઇતિહાસ. કરશે, તેથી સાહેબજીને પોતાની પાસે બોલાવી, કુંભાજીના રાજ્યલોભની બરાબર સમજણ આપી. અને વિશેષમાં કહ્યું કે “મારા મૃત્યુ પછી મને અગ્નિદાહ માટે સ્મશાનમાં લઈ જાય, ત્યારે તમારે માંદગીનું બહાનું કાઢી શહેરમાં પાકાવું મારી દફનક્રિયા પુરી થયે કુછ પાછા આવે ત્યારે તમારે દરવાજા બંધ કરી દેવા. અને તેમને ગામમાં પેસવા દેવા નહિ.” એ શિખામણ આપ્યા પછી ઠાકરશ્રી મહેરામણજી સ્વર્ગે સિધાવ્યા. (વિ. સં. ૧૭૧૨)
(૩) ઠાકરશ્રી સાહેબજી (વિ.સં. ૧૭૧થી૧૭૩૧=૧૯ વર્ષ)
સાહેબજીએ પોતાના પિતાની ભલામણ પ્રમાણે સરધારના દરવાજા બંધ કરી કુંભાજીને અંદર પેસવા દીધા નહિં. તેથી કુંભાજી ક્રોધે ભરાઈ, પોતાના કેટલાક વિશ્વાસપાત્ર માણસ સાથે જુનાગઢ ગયા. તે વખતે જુનાગઢમાં કુતુબુદ્દિન નામે સોરઠનો બાદશાહી ફોજદાર હતો. તેના પાસેથી મદદની માગણી કરી, ઠાકોરથી સાહેબજીને બીક લાગી કે જુનાગઢની સામે આપણુથી ટકી શકાશે નહિં. તેથી નવાનગરથી જામસાહેબની મદદ* માંગી. ત્યાં જુનાગઢથી ફોજદાર કુતુબુદિનની મદદ લઈ કુમારશ્રી કુંભાજી સરધાર ઉપર ચઢી આવ્યા. એ વખતે નવાનગરના જામસાહેબે તથા ફોજદાર કુતુબુદિને મળી, સાહેબ તથા કુંભાજી વચ્ચે સુલેહ કરાવી આપી. અને સરધારી ધારની દક્ષિણ તરફનો બધો ભાગ કુંભાજીને આપવાનું ઠરાવ્યું. એ ભાગમાં તે વખતે લગભગ વીશ ગામો આવેલાં હતા. તેમાં કુંભાજીએ અરડોઈમાં રાજ્યગાદી સ્થાપી, પિોતે ત્યાં રહ્યા, થેંડા વખત પછી કુંભાજીએ ગાંડલ જઈ પિતાના મામા સાથે લડી ગોંડલ કબજે કરી ત્યાં ગાદી સ્થાપી, અને સાહેબજી સરધારની ગાદીએ રહ્યા. તે વિષે પ્રાચિન દુહે છે કે – दुहो-मदछक महेरामण तणा, करमी दोउं कुमार ।
જે ગત ૦ થીયો. (અ) દેવ ગઢ પર છે સાહેબ તથા કુંભોજી જુદા પડયા પછી સાહેબજીને નબળા પડયા જોઈ, અમદાવાદનો સુ મોસમબેગ આવ્યો અને સરધાર લઈ લીધું. સાહેબજી ત્યાંથી નીકળી રાજકોટ ગયા. મેસમબેગ અમદાવાદ ગયા પછી ઠાકોર સાહેબજીએ પાછું સરધાર કબજે કર્યું. પણ તે પછી બીજો અમલદાર બાકરખાન આવ્યો તેણે સરધાર લીધું. પરંતુ ઠાકરશ્રી સાહેબજીએ તેને ઠાર કરી સરધાર પાછું હાથ કર્યું. પરંતુ લાખાખાચર નામનો કાઠી તે વખતમાં બહુજ બળવાન હતો. તેણે સરધાર ઉપર ચઢાઈ કરી, જીતી લીધું. ઠાકારશ્રી સાહેબજીએ સાંગાણી તેજમલજીની મદદ લઇ લાખા ખાચરને મારી નાખે અને સરધાર કબજે કર્યું. ત્યારપછી કેટડાસાંગાણુનો સરધારમાં અર્ધભાગ છે. ઠાકરથી સાહેબજી વિ. સં. ૧૭૩૧ માં ૧૯ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. તેમને બામણા નામના એકજ કુંવર હતા.
* એક ઇતિહાસકાર લખે છે કે ઠાકરથી વિભાજને મળેલો કાલાવડ પરગણુને ગિરાશ જામસાહેબને આ મદદના બદલામાં પાછો સે હતો.
Page #495
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંરાપ્રકાશ
[દ્વિતીયખંડ (૪) ઠાકારશ્રી બામણીઆછા
(વિ. સં. ૧૭૩૧થી૧૭૫૦=૧૯વર્ષ) ઠા. શ્રી. બામણીઆઇ પિતાના તાબાનું ગામ કાળીપાટ નજીક હોવાથી ત્યાં ઘણે વખત રહેતા, ઠાકારશ્રી બામણીઆઇએ કેટલીક લડાઈમાં ફતેહ મેળવી, બાદશાહી થાણદાર પાસેથી ઇનામી ગામો મેળવ્યાં હતા. એક વખત ઠા. શ્રી. બામણીઆઇ હોળીના પર્વ ઉપર રાજકોટ ગયા હતા. દરમિયાનમાં તેમની ગેરહાજરીને લાભ લઈ જત તથા મિયાણું લેકે કાળીપાટની ગાયોનું ધણ વાળી ગયા, તે વાતની બામણીઆઇને જાણ થતાં, તેઓ તેની પાછળ ચડયા. અને તેમના ઉપર અચાનક હલ્લો કર્યો, ત્યાં ભારે ધિગાણું થયું. તેમાં કેટલાએક મિયાણુઓને મારી, ગાયોનું ધણ વાળી પાછા ફરતાં રાજકોટથી એકગાઉ દૂર આવેલા નકળંક વિડ' આગળ નાળામાં કેટલાક મિયાણા છુપાઈ રહ્યા હતા. તે તેઓના ધ્યાનમાં ન હોવાથી તે નાળું ઓળગતાં મિયાણઓએ તેમના ઉપર પાછળથી અચાનક હલે કર્યો. અને ત્યાં બહાદુરીથી લડતાં તેઓશ્રી કામ આવ્યા. (વિ. સં. ૧૭૫૦) ત્યાં હાલ સુરધન દાદાની દેરી છે અને આ તે સ્થળે હેળીના દિવસે દાદાને કસું પાવાને નામદાર રાજકોટ ઠાકર સાહેબ જાતે પધારે છે. (કારણકે ઠાકારશ્રી બામણીયાજી હોળીનાજ તહેવારમા તે જગ્યાએ ગાયોની વહારે ચડતા 'કામ આવ્યા હતા.) તેમજ ત્યા “છેડાછેડી” છોડવા જવાનો પણ રિવાજ છે. ઠાકરશી બામ
આજીને મહેરામણજી નામના એકજ કુમાર હતા.
(૫) ઠાકરશ્રી મહેરામણુજી (બીજા)
(વિ. સં. ૧૭૫૦ થી ૧૭૭૬ ૨૬ વર્ષ) ઠાકારશ્રી મહેરામણજી બહાદુર યોદ્ધા હતા. નબળી પડેલી મુગલાઈ સનાને તેણે બરાબર લેભ લીધે. મરાઠાઓને અટકાવવા સરધારમાંથી પણ કેટલુંક મુસલમાની લશ્કર ગુજરાતના સુબાએ ગુજરાતમાં બેલાવી લેતાં, મહેરામણજીને યોગ્ય તક મળી. દેશની તેફાની સ્થિતિને બરાબર લાભ લઈ રાજકેટની આસપાસને જુનાગઢના તાબાનો કેટલોક ભાગ જીતી લીધે. પણ તેની આ વર્તણુંકની ખબર સુબાએ દિલ્હી પહોંચાડતા, બાદશાહ મહમદ
૯ એ ઠાકરશ્રી બામણીયાજીની સોનાની મૂર્તિ રાજકોટના દરબારમાં પૂજાતી, પરંતુ કેટલાએક વર્ષે તેઓએ સ્વપ્નમાં આવી કહ્યું કે, “મારે લોધીકે જીભાઈના દરબારમાં બેસી પુજાવું છે. તે મારી મૂર્તિ ત્યાં પહોંચાડો” તેથી તે મૂર્તિવાળે કરંડીઓ રાજકેટ ઠાકારશ્રીએ લોધીકાના ઠાકરથી છભાઈના દરબારમાં બ્રાહ્મણ પાસે પહોંચતો કરાવ્યો. હાલ પણ લેધીકામાં ઠા. શ્રી. મુળવાજી સાહેબના દરબારમાં એક જુદા જ ઓરડામાં મૂર્તિ પુજાય છે. અને ઘણા વિભાણી રાજવંશીઓ ત્યાં છેડાછેડી છોડવા આવે છે. એ ઓરડો હાલ જનાનખાનાના ઓરડાઓમાં, “ડાડાનો ઓરડો” એ નામે ઓળખાય છે.
Page #496
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા].
૪
રાજકેટ સ્ટેટને ઇતિહાસ. રાજકોટ અને સરદાર સહિત આખો સોરઠ પ્રાંત, સેરઠના નાયબ ફોજદાર માસુમખાનને જાગીરમાં આપવાનું ઠરાવી, સરધાર તથા રાજકોટ જીતી લેવા તેને ફરમાન કર્યું. માસુમખાને મહેરામણજી ઉપર બળવાન ફેજ લઈ હુમલો કર્યો, એ ભયંકર લડાઇને પરિણામે મહેરામણજી બહાદુરીથી લડતાં તે યુદ્ધમાં કામ આવ્યા. અને માસુમખાને રાજકેટ જીતી લીધું. (વિ. સં. ૧૭૭૬) રાજકેટથી માસુમખાન સરધાર ગયો અને તે પરગણું કબજે કર્યું. તે વખતે સરધાર પરગણામાં આણંદપુર, ભાડલા, જસદણ વગેરે મહાલ હતા. ગુજરાતના સુબાએ માસુમખાનને સોરઠના નાયબ ફોજદારને બદલે રાજકોટ-સરધારનો ફોજદાર નીમ્યો. તેથી તેણે સરધારમાં એક જબરું થાણું રાખી, પોતે રાજકોટમાં રહેવા લાગ્યો, અને રાજકોટનું નામ પિતાના નામ ઉપરથી માસુમાબાદ પાડયું વિ. સં. ૧૭૭૮ માં તેણે રાજકોટનો કિલ્લો બંધાવ્યો અને પશ્ચિમ બાજુના કિલ્લા પાસે ખાઈ ખાદાવી તે તરફના વહેતા નાળામાં મેળવી દીધી, તે માસુમખાને વિ. સં. ૧૭૭૬ થી ૧૭૮૮ સુધી રાજકોટમાં સ્વતંત્ર રાજ્ય કર્યું.
ઠાકારશ્રી મહેરામણજીને સાત કુંવર હતા. તે સઘળાઓએ હારવટે નીકળી માસુમખાનને અને તેના લશ્કરને હેરાન કરવામાં બાકી રાખ્યું નહિ. પરંતુ બારવર્ષ સુધી તેઓનો સર્વ પ્રયાસ નિષ્ફળ ગયો. પણ અંતે વિ. સં. ૧૭૮૮ માં કુમારશ્રી રણમલજીએ પિતાના ભાઈઓ સાથે રાજકેટ ઉપર ઓચિંતે છાપો મારી, માસુમખાનને મારી રાજકેટ પાછું છતી લઈ, પિતાના પિતાને માર્યાનું વેર લીધું.
(૬) ઠાકરશ્રી રણમલજી
(વિ. સં. ૧૭૮૮ થી ૧૮૦૨=૧૪ વર્ષ) ઠાકારશ્રી રણમલજીએ ઉપર પ્રમાણે રાજકોટ જીતી સરધારના થાણદારને શરણે આવવા કહેણ મોકલ્યું પણ થાણદારે શરણે આવવા સાફ ના પાડી. સરધારને કિલો મજબુત હોવાથી રણમલજીએ ગોંડળના ઠાકોર હાલાજીની મદદ માગી પણ હાલાજીનું ધ્યાન બીજી તરફ રોકાયેલું હોવાથી, મદદ આપી નહિ શકાય તેવું જણાવ્યું છેવટ કેટડાના ઠાકર તેજમાલજી રણમલજી સાથે ભળ્યા અને બંનેના એકત્ર સિન્ચે સરધાર ઉપર હુમલો કર્યો. પણ બાકર ખાન નામે શુરા થાણદારે કિલ્લાનું રક્ષણ બહુ બહાદૂરીથી કરી, એક સૈન્યને પાછું હઠાવ્યું.
એક દિવસ એવો યોગ બન્યો કે થાણદાર બાકરખાન માત્ર એકજ ઘેડેસ્વાર સાથે કાળીપાટ તરફ ફરવા નીકળ્યો હતો. તે ખબર ઠાકર રણમલજીને થતાં કેટલાક ચુનંદા ઘોડેસ્વારોને સાથે લઇ તેની પાછળ પડયા. બાકરખાનને ખબર થતાં, તે પાછો સરધાર તરફ નાઠે. પણ રસ્તામાં આવતી નદીમાં તેનો ઘોડો ઘુંચવાઈ (ખુચી) ગયો. આજે પણ તે જગ્યાને “બાકરઘુનો' કહેવામાં આવે છે. મહામુશ્કેલીએ તેમાંથી નીકળી, સરધાર નજીક ગયો.
ત્યાં રણમલજીનો ભેટો થશે. બાકરખાન હિંમતથી સામો થયા. પણ ઠાકોરથી રણમલજીએ તે જુલ્મી સુબાને ત્યાંજ ઠાર કર્યો. બાકરખાન મરાયો. પણ સરઘારનો કિલે મજબુત હોવાથી કિલ્લામાંનું સૈન્ય તાબે કરવું, એ રમતવાત ન હતી. તેથી ઠાકોર રણમલજીએ સરધાર ઉપર
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૨ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ હુમલે કરવા માટે સૈન્ય એકઠું કરવા માંડ્યું. દરમિયાનમાં ભાડલાના લાખા ખાચરે બાકરખાન મરાયાના ખબર જાણી કાઠીની એક મોટી ફેજ એકઠી કરી સરધારને ઘેરો ઘાલ્યો. અને બહારથી આગ લગાડી. તેમજ વારંવાર છુપી રીતે હુમલાઓ કરી, વસ્તિને તથા સૈનિકોને હેરાન કરી, મુસલમાની સૈનિકોને મારી, સરધારનો કિલ્લે કબજે કર્યો. કેટલેક વખત ગયા પછી ઠાકારશ્રી રણમલજીએ કોટડાસાંગાણીના ઠાકારશ્રી તેજમાલજીના લશ્કર સાથે સરધાર ઉપર ઓચીત હુમલો કરી, ઘણું કાઠિઓ અને મુસલમાનોને મારી, સરધાર કબજે કર્યું. એ તેફાની સમયમાં શરધારના લેકે ઉપર જે કેર વર્તાણા હતા તે અસહા હતા. જેથી એક બીજાને સોગંદ આપવા વખતે હજીપણુ “ જુઠું બેલે તેને માથે સરઘાર કેરનું પાપ” એમ કહેવાય છે
કોટડાના ઠાકર તેજમાલજીએ સરધાર કબજે કરવામાં જે મિત્રાચારી બતાવી હતી. તેની યાદગીરિમાં ઠાકોર રણમલજીએ અમુક જમીન કાઢી આપી, જે હજીપણ કોટડા તાલુકાને કબજે છે. રાજ્યની સ્થિરતા થતાં રણમલજીએ પોતાના છ ભાઈઓને નીચેનાં ગામોનો ગિરાસ આપેઃ(૧) મોડજીને ગવરીદડ (૨) કલાજીને શાપુર (૩) હરભમજીને પાળ (૪) દાદાજીને કોઠારીયા (૫) જશાજીને ભીંચરી (૬) ફલજીને ખખડદડ એ પ્રમાણે છ છ ગામોના તાલુકા આપ્યાં જે હાલ સ્વતંત્ર તાલુકાઓ છે. એમ છત્રીસ ગામો રણમલજીએ પિતાના ભાયાતોને આપ્યાં.
વિ. સં. ૧૮૦૨માં ઠાકારશ્રી રણમલજી ૧૪ વર્ષ રાજ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યા. તેમને ચાર કુંવર હતા. તેમાં પાટવિ કુંવર લાખાજી ગાદીએ આવ્યા. અને બીજા કુમારશ્રી વજેરાજજીનેમાખાવડ ત્રીજા અખેરાજજી ગઢકા, અને ચોથા પૃથ્વિરાજજીને ચંબા, એમ દરેકને ત્રણ ત્રણ ગામો ગિરાસમાં મળ્યાં હતાં.
(૭) ઠાકરશ્રી લાખાજી તથા
(૮) ઠા. શ્રી મહેરામણજી જા (વિ સં. ૧૮૦૨ થી ૧૮૫૨) બને એ મળી ૫૦ વર્ષ) ઠાકારશ્રી લાખાજી બહુજ શાંત સ્વભાવના અને ધર્મનિષ્ઠ પુરૂષ હતા તેઓ રાજકાજને બદલે ધર્મ ધ્યાન ઉપર ઘણુંજ લક્ષ આપતા. એ તકનો લાભ લઇ કાઠી લેકે નિડરપણે ઠેઠ સરધારના ઝાંપા સુધી ધાડ પાડવા લાગ્યા. લાખાજીએ ધર્મધ્યાનમાં થતી અડચણ માટે રાજ્યની લગામ છોડી દઇ પિનાના પાટવિકુમાર મહેરામણજીને પોતાની હયાતિમાંજ વિ. સં. ૧૮૧૬ના ચૈત્ર સુદ ૧૫ના રોજ રાજ્યાભિષેક કર્યો. તેમના વખતમાં સુબો અમતરાવ; વિ. સં ૧૮૭રમાં સુ છવાઇ શામરાવે વિ. સં. ૧૮૩૩માં, અને ૧૮૩૪માં મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ. પોતે ખંડણી ઉઘરાવવા આ દેશમાં આવ્યા. વિ. સં. ૧૮૪માં (સડતાળા કાળ નામને) એક ભયંકર દુષ્કાળ પડયો હતો. એ વખતે જામનગરની ગાદી ઉપર જામ જશાજી રાજા
Page #498
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા]
રાજકોટ સ્ટેટને ઇતિહાસ.
૪૩
હતા. અને તેમને મેરૂ ખવાસના દબાણમાંથી ઘુંટા કરાવવા ભાયાતાએ એક સ`પી કરી હતી. તેમાં ઠાકારશ્રી મહેરામણજી તથા ગાંડળના ઢાકાર દાજીભાઇ અને ધ્રોળના ઢાકાર મેાડજી તથા ખીરસરાના ઠાકાર રણમલજી વિગેરે મળ્યા હતા. એ એકસપી કરવામાં ઢાકારશ્રી મહેરામણુજી મુખ્ય છે. એવુ મેરૂખવાસને જણાતાં મેરૂખવાસે મેટા લશ્કર સાથે એચિતા સરધાર ઉપર હુમલા કરી સરધાર પરગણું લુંટી લીધું. ઠા. શ્રી. મહેરામણજીને ખબર થતાં મેરૂખવાસ સામા ચડયા, તેટલામાં કાટડા ઠાકેારસાહેબ પણ આવી પહેાંચ્યા પરંતુ કચ્છમાંથી ફતેહમામદ જમાદાર નવાનગર ઉપર ચઢી આવે છે તે ખબર મેરૂતે મળતાં, મેરૂ ચપળતાથી નીકળી ગયા.
ઠાકેારશ્રી મહેરામણુજીના વખતમાં સિતરાવાવ (સિદ્ધરાજવાવ)ના સારડી ચારણ મુળુ લાંગાના વંશજો ભેાજ, બાવે, અને શિયા, એ નામે ત્રણ ભાષા હતા. તે ત્રણેનેા મત એવે થયું કે સિતરાવાવની નજીકમાં ઠાકૈારશ્રીની પરવાનગી લઇ એક ગામ વસાવવું. તે સૌએ પેાતપેાતાના નામ પ્રમાણે એકે ભેાજપરૂ, ખાજાએ બાવલપરૂ, અને ત્રીજાએ શિયાપરૂ, એવું નવા ગામનું નામ પાડવું, એવેા આગ્રહ કર્યાં. ઠાકાર સાહેબને એ મતભેદની ખબર થતાં, તેને ખેાલાવી “એ નવા ગામનું નામ ‘ભાજબાવનશીયું’ પાડેા કે જેથી તેમાં તમાંરા ત્રણેયના નામેાને સમાવેશ થઇ જાય છે.” એમ કહ્યુ. તેથી ચારા સમજ્યા. અને પેાતાના નામેાને મમત્વ મુકી દૃષ્ટ, ઠાકારશ્રીને કહ્યુંકે આપ જે સુચના કરેા તે પ્રમાણે આપના નામ ઉપરથી તે ગામનું નામ પાડીએ” તેથી ઠાકારશ્રીએ રામચંદ્રજીનું પ્રાત: સ્મરણિય નામ બતાવી તે ગામનું નામ ‘રામપરૂ” પાડવા કહયું. ચારણેાએ તેમ કર્યું. આજે પણ તે ગામ રામપરના નામથી ઓળખાય છે.
*
એક દિવસ એક નિમકહરામ આરબ જમાદારે ઠાકારશ્રી મહેરામણુછની ધાત કરવા જમૈયા લઇ હુમલા કર્યાં. દરમિયાનમાં ઠાકારસાહેબ પાસે રહેતા જેશા લાંગા નામના ચારણે તે આરબને તુરતજ કટારમારી ઠાર કર્યાં. અને ડાકાર મહેરામણુજીનાં પ્રાણ બચાવ્યાં. એ ઉપકારના બદલામાં ઢાકારશ્રી મહેરામણજીએ [પાતે કવિ હોવાથી) તે ચારણની કટારીના વનનું એક સુંદર કાવ્ય બનાવ્યું જે નીચે પ્રમાણે છે:—
// ટારીનું ગીત //
भली वेंडारी कटारी लांगा, एतादी कळां का भाण । संभारी कचारी मांही होवं ते संग्राम ॥ हेमझरी नीसरी वनारी शास्त्रवांका हैया ॥ अजाबीया मागेथारी दो धारी इनाम ॥१॥ पढी अढी अखरांकी जमदढी धसेडी शात्रवां हैये राखवा बंबोळी रत्तमां थकी कंकोळी शी कढीबार ॥ होळी रमी बादशाही नीसरी હુમી
कढीपार ॥
મૈં ॥
अणीबेर ॥
अषाढी वीजळी जाणे उतरी शी मणी हीराकणी जडी नखारे સમ્રાય ॥
Page #499
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવશ પ્રકાશ
माळीए हो मृगांनेणी बेठी शत्र शाळी मांय ॥ हेमरे जाळीप कढी शाहजादी હાથ ||ી करी बात अस्त्रीआत अणी भात नथें कणी ॥ जरी जाळीआमां तरी जोवे झांख झांख ॥ शात्रवाका हीया बीच सासरी करी तें जेसा ॥ इशरी नीशरी के ना तीसरी शी आंख. ॥४॥
દ્વિતિયખડ]
અ:—યુદ્ધકળામાં અતિ સમ હે લાંગા ! આટલા દિવસ તેં કમરમાં કટારી બાંધી એ આજે સાક થયું, આજ બરાબર સગ્રામને વખતેજ એને તે ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સાંસરી બહાર નીકળીને તારી અજબ સુવ જડીત એ ધારી કટારી કેમ જાણે પેાતાના પરાક્રમનું નામ માગતી હાય એવા દેખાવ થયા.
તારી કટારી કેવી? જાણે અઢી અક્ષરને મારણ મંત્ર જાણે જમની દાઢ! તારો સ્વામી ધમ સાંચવવા તેં એને શત્રુની છાતીમાં ધેાંચીને આરપાર કાઢી, અને પછી જ્યારે લાલ લાહીથી તરોળ બનાવીને તે એને પાછી ખેંચીને બહાર કાઢી ત્યારે એ કૅથી દીસતી હતી? જાણે હાળી રમીને લાલરંગમાં તરખેઠળ બનેલી બાદશાહની કાઈ હુરમ બહાર નીકળી.
કેવી! કેવી એ કટારી! અહા, જાણે અષાઢ માસની વીજળી આકાશમાંથી ઉતરી હાય અને લાહીથી રંગાઈને જ્યારે એ આરપાર દેખાઈ, ત્યારે એવું લાગે કે કેમ જાણે કઇ મહેલને ઝરૂખે બેઠેલી મૃગ-નયની શાહજાદીયે લાલ હીરાથી જડેલા નખવાળા પેાતાને હાથ સેાનાના જાળીયામાંથી બહાર કાઢ્યા હાય.
બીજા કાષ્ટથી ન બને તેવી વાત આજે તે કરી, ફરીવાર કેવી લાગે છે. એ કટારી જાણે જાળીયામાં બેઠી બેઠી કાઇ રમણી જરી જરી ઝાંખું ઝાંખું નીરખતી હોય પતિની વાટ જોતી હાય અહા જેસા! એમાનાં એકેય જેવી નહીં. પણ એ તે શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.
ઠાકારશ્રી મહેરામણુજીને કવિતાનેા ધણાજ શેખ હતા. તેમજ તે પણ વિદ્વાનકવિ હતા. તેમણે ‘પ્રવિણસાગર’ નામના ચોરાશી હેરો (પ્રકરણવાળા) હિંદી ભાષામાં એક મહાન ગ્રંથ રચ્યા છે. એ લાકપ્રિયકાવ્ય પ્રેમ તત્વથી ભરેલાં છે. તે ગ્રંથમાં અશ્વવિદ્યા, જ્યાતિષવિદ્યા, વૈદ્યવિદ્યા, યેાગવિદ્યા, સન્યાસી ધર્મ વગેરે કેટલીક ઉપયોગી બાબા સાથે કાવ્યના રસ અલંકારાદિને પણ સમાવેશ કર્યો છે. તેએ સાત કિમિત્રા હતા. જેમાંના એક ચારણુ (જેસાલાંગા) અને ખીજા જૈનમુનિ (જીવવિજયજી તે જ્ઞાતે ચારણ હતા) મુખ્ય હતા. ડાકારશ્રી મહેરામણજી વિ. સં. ૧૮૫૦માં પેાતાના પિતાશ્રી ઠાકૈાર લાખાજીની હયાતિમાંજ ગુજરી ગયા હતા. મહેરામણુજીના મરછુ પછી ઠાકોરશ્રી લાખાજીએ રાજ્યની લગામ ફરી હાથમાં લીધી. પણ સુખેથી રાજ્ય કર્યું" નહિં. ઠાકોર લાખાજીને પાંચ કુંવરા હતા. તેમાં (૧) ઠા, મહેરામણજી
* એને શંકરને! મહામત્ર કહેવાય છે. એ મંત્ર ચંડી'માં છે. એના બળથી ગમે તે માણસને મારી નાખી શકાય, એવું માનવામાં આવે છે,
Page #500
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા]
રાજકોટ સ્ટેટના ઇતિહાસ.
૪૫
પેાતાની હયાતિમાંજ ગુજરી ગયા હતા, બીજા વેરાજી તથા ત્રીજા તાઞાજીને ખાંભા, સમઢીઆળા અને સુકી સાજડીઆળી એ ત્રણ ગામે ગિરાસમાં આપ્યાં, ચેાથા કુંવર સુરાજીને પાડાસણુ અને અરધું કાથરોટું જાગીરમાં આપ્યુ, પાંચમા કુંવર વિસાજી સરધારથી ત્રણ ગાઉ ઉપર આવેલા હળેડા ગામ ઉપર ૪૦૦ કાઠીઓએ ધાડ પાડયાનું સાંભળતાં તેઓની પાછળ ચડયા. અને જોસમાં અને જોસમાં તેમની પાછળ બહુ આઘે સુધી નીકળી ગયા. સરધારથી ૨૦ માઇલ ઉપર ગરણી—પાનસડા ગામની સીમમાં તેમને કાઠીએને ભેટા થયા. ત્યાં કાઠીએ સાથે ભયંકર યુદ્ધ થયું. તેમાં તે બહાદુરીથી લડતાં કામ આવ્યા, તે જગ્યા “વરતિ” કહેવાય છે. અને ત્યાં જસદણના જીવાપર ગામની સરહદ ઉપર તેમની રણખાંભી છે. એ સમયથી વિભાણી શાખાના જાડેજાએમાં એવા રીવાજ છે કે “ગાદીએ બેસનારે તથા પરણનારે તેમના પાળીયાની પૂજા કરવી જોઇએ.” તે કુમારશ્રી વિભાજીની સરધારમાં આવેલી બામણીયાજીની દેરીમાં તેમની જોડે સુરધન તરીકે સ્થાપના કરી છે. ઠાકારશ્રી લાખાજીની નબળાઇને લીધે તેમના કુંવર વેરાજી સરધાર પચાવી બેઠા હતા. તે કુટુંબ કલેશને લીધે ડકારશ્રી લાખાજી ધણા વખત જામનગરમાં રહેતા. અને ત્યાં (જામનગરમાં) વિ. સં. ૧૮૫૨માં સ્વગે સિધાવ્યા, તેના પછી તેએાના પાટવિ કુમારશ્રી મહેરામણજીને એ કુમારા હતા. તેમાં પાવિકુમાર રણમલજી ગાદીએ આવ્યા. અને નાના કુમાર દાદાજી કારભારૂં કરતા હતા.
(૯) ઠાકેારશ્રી રણમલજી (બીજા)
(સંવત ૧૮૫૨ થી ૧૮૮૧=૨૯ વર્ષ)
ઠાકારશ્રી રણમલજીનું બીજું નામ ભાભાજી હતું. તેઓ પવિત્ર અને ધનિષ્ટ હતા. હમણાં સુધી લેાકેા તેમની ગાદીને “અમુક અડણુ દુર ચશે તે। શ્રીફળ વધેરીશ.” એમ માનતા કરતા, તેમના કાકા વેરાજી જે હાક્રાર લાખાજીના વખતમાંજ સરધારની ગાદીએ બેઠા હતા. તેમણે ઠાકાર રહુમલજીને લશ્કરને પગાર ચુકવવા કેટલુંક નાણું ધીરેલું હતું. તેથી તેએ સરધારા કબજો સ્વતંત્રરીતે ભાગવતા હતા. વિ. સં. ૧૮૬૦માં વડાદરેથી બાબાજી આપાજી કાઠિયાવાડમાં ખંડણી ઉધરાવવા આવ્યા. ગાયકવાડી લશ્કરે ખેતરમાં ઉભેલા મેલને બહુજ નુકશાન કર્યું. કેટલાંક નાનાં ગામડામાં આગ લગાડી લેાકેાને હેરાન કર્યા, અને દરસાલ કરતાં બમણી ત્રણગણી ખંડણી ઉઘરાવી રાજ્યની પૈસા સબધી સ્થિતિ નબળી કરી નાખી. તે પછી ખીજે વર્ષે ગાયકવાડ સરકારની વતી રણછેાડજી દિવાને ખંડણી ઉધરાવી. વિ. સ. ૧૮૬૪માં વડાદરાના રેસીડન્ટ ક`લવેાકર બાબાજી સાથે ગાયકવાડની ખંડણી નક્કી વરવા કાઠીઆવાડમાં આવ્યા. અને મેારખી તાબાનું ઘુંટુ ગામે મુકામ કરી કાઠીઆવાડના રાજાએ ઉપર દેશનું અંધેર મટાડી સારે। કારભાર ચલાવવાના હેતુથી પત્ર લખી દરેક રાજાના વકીલને પેાતાની છાવણીમાં તેડાવ્યા. વખતે રાજકાટમાં રણમલજી અને સરધારમાં રણમલજીના કાકાવેરેાજી સત્તા ચલાવતા હતા. વ્યાજબી રીતે સરધાર રણમલજીના તાબાનું પરગણું હતું. પણ વેરાજીએ સરધારથી પેાતાના જુદા વકીલ કલ વાકરની છાવણીમાં માકલ્યા. મરડાના જોર જીલ્મથી વધી ગયેલી રાજકાટ સરધારની ખંડણીમાં કૅલ વારે કેટલીક ફ્રુટ મુકી. રાજકૈાટની જમા
Page #501
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશ પ્રકાશ
દ્વિતિયખંડ] રૂ. ૧૭,૦૧૩ની હતી તે ઘટાડી રૂા. ૧૪,૫૦૦ની કરી. અને સરધારની જમા રૂા. ૧૧,પ૬૦ની ઠરી. તે ઠરાવ ૧૦ વર્ષ સુધી દરેક વર્ષને માટે થયો. કર્નલ વોકરે રાજકોટમાં રણમલજીને અને સરધારમાં વેરાઇને કાયમ કર્યા. અને તેથી બન્ને તાલુકા સ્વતંત્ર તાલુકા ઠર્યા. વિ. સ. ૧૮૬૪માં કર્નલ વેકર રાજકોટ આવ્યો, ત્યારે તેણે પોતાના રિપોર્ટમાં સરકારને જણાવ્યું કે “સરધાર તાલુકા તળે ૭૦૦ ગામ હતાં. પણ તે મિલ્કત ભાયાતોમાં વહેંચાઈ જવાથી, અને કુટુંબ કલેશથી તેમજ સરધારના મુસલમાની થાણુ સાથેના લાંબા વખતના ટંટાથી એ રાજવંશના કબજા ધીમે ધીમે ઘટતા ગયા છે. જો કે વ્યાજબી રીતે સરધાર તેમની બેઠક (ગાદી) ગણાય છે. તે પણ રાજકોટમાં તેઓના લાંબા વખતના નિવાસને લીધે, રાજકેટવાળા એ નામે તેઓ સાધારણ રીતે ઓળખાય છે.”
ઉપરને રિપોર્ટ થયા પછી થોડા વખત પછી ઠાકોરથી રણમલજીએ ગાયકવાડ તથા કંપની સરકારના અધિકારીને વિદીત કર્યું કે સરધાર ઉપર વ્યાજબી રીતે મારો હક છે. અને વેરાજીને સરધારમાં કાયમ કરવામાં કર્નલ વકરે મારી હકિકત ધ્યાનમાં લીધી નથી. આ ઉપરથી વિ. સં. ૧૮૬૯માં કેપ્ટન બ્લેન્ટાઇને વેરાજીને સરધાર છોડી પોતાના ગિરાસ ખાંભામાં જઈ રહેવાને ફરમાન કર્યું. તેથી તેઓ સરધાર છોડી ખાંભે જતા રહ્યા. એ રીતે કેપ્ટન બ્લેન્ટાઇનની મદદથી સરધાર રણમલજીને પાછું મળ્યું. ત્યારથી વહીવટમાં “સંસ્થાન રાજકેટ-સરધાર એમ લખાય છે.
ઠાકોર રણમલજીના વખતમાં વિ. સં. ૧૮૬૯માં (ઓગણતરા નામનો) ભયંકર દુષ્કાળ પડયો હતો, અને એ દુષ્કાળમાં કાગળીયું એટલે મહામારીનો ઉપદ્રવ હતા. એ દેશના દુઃખ દાયક સમયમાં ચોરી લુંટફાટ પણ વધી પડી હતી. વિ. સં. ૧૮૭૬માં ગાયકવાડે અંગ્રેજ સરકારને ખંડણી ઉઘરાવી પિતાને હિસ્સો પહોંચતું કરવાનો કરાર લખી આપો. અને જુનાગઢની જોરતલબીનું પણ એમજ ઠયું. તેથી કાઠીઆવાડના સંસ્થાનોની ખંડણી નવેસરથી મુકરર કરવામાં આવી. તેમાં સંસ્થાન રાજકોટ-સરધારને ખંડણીનો આંકડો રૂપીઆ ૧૮,૯૯૧) ઠર્યો. અને જોરતલબીનો આંકડો રૂપીઆ ૨૩૩)ને ઠર્યો. એટલે એ પ્રમાણે રાજકેટ સંસ્થાનને કુલ રૂા. ૨૧,૩૨૧) અંગ્રેજ સરકારને ખંડણીના ભરવા પડે છે.
વિ. સં. ૧૮૭૮માં અંગ્રેજ સરકારે કાઠીઆવાડમાં કાઠી તથા લશ્કરી છાવણી નાખવા માટે રાજકોટ શહેર પાસેની કેટલીક જમીન રૂ. ૨૮૦૦)નું વાર્ષિક ભાડું ઠરાવીને લીધી. અને રાજકેટમાં લશ્કરી છાવણી નાખી કાઠીઆવાડ એજન્સીની સ્થાપના કરી
ઠાકારશ્રી રણમલજી સાયલાના કુંવરી જામબા તથા અંકેવાળીયાના કુંવરી અદીબા તથા મોગરના ઠાકરની કુંવરી મોટીબા સાથે પરણ્યા હતા. રણમલજીના વખતમાં રાજ્યનો કારભાર તેમના ભાઈ દાદાજી (સાંગાજી) કરતા તે પછી મેતા વાસણછ. તે પછી બાબા વસઈકર, તે પછી મોદી કેશવજી વિગેરેએ કારભાર કર્યો હતો. છેવટ દિવાન રણછોડજીએ રાજકોટ સ્ટેટ
* દાદાજી (સાંગાજી)ને ઢોલરા નામનું ગામ ગિરાશમાં મળેલું પણ તેમના કુંવર વજાઇ નિરવંશ ગુજરી જતાં ટેલરા, રાજ્યમાં પાછું જેડાયું.
Page #502
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળ]
રાજકેટ સ્ટેટને ઇતિહાસ. ઇજારે રાખી કારભાર ચલાવ્યું હતું. ઠાકોરથી રણમલજી એ વિ. સં. ૧૮. ૧માં ૨૯ વર્ષ રાજ્ય ચલાવી સ્વર્ગે સિધાવ્યા, ઠાકારશ્રી રણમલજી ઉર્ફે ભાભાજીને સુરાજી તથા હોથીજી નામના બે કુંવરે હતા.
(૧૦) ઠાકારશ્રી સુરાજી
(વિ. સં. ૧૮૮૧ થી ૧૯૦૦=૧૯ વર્ષ). ઠાકોરશ્રી રણમલજી પછી તેમના કુંવર સુરાજી ગાદીએ આવ્યા. એ બાબતમાં એવું કહેવાય છે કે મરહુમ ઠાકોર રણમલજીને ઉપર લખ્યા મુજબ ત્રણ રાણીઓ હતાં. તેમાં મગરવાળાં રાણીના કુંવર હોથીજી, સાયલાવાળા રાણીના કુંવર સુરાજી કરતાં અરધી કલાક વહેલા જન્મયા હતા. પરંતુ તેના પહેલાં સુરાજના જન્મની વધામણી ઠાકોર રણમલજીને મળી, તેથી રિવાજ પ્રમાણે સુરાજી પાટવિ કુંવર ગણાયા. વિ. સં. ૧૮૮૫માં રણછોડજી દિવાનને ઈજારી પુરો થતાં, રાજ્યનો બધો વહિવટ ઠાકરશ્રી સુરાજીએ સંભાળ્યો. તે પછી સ્ટેટની નાણુ સંબંધી નબળી સ્થિતિ તેમણે મટાડી, રાજકોટમાં એજન્સીની છાવણી પડવાથી કાઠીઆવાડના રાજા રજવાડાઓએ તથા બહારગામના સાહુકારોએ રાજકોટમાં જમીન ખરીદવા માંડી અને તેથી ઠાકાર સુરાજને ઉપજમાં કેટલાક વધારો થયે. તેમની રાજય કારકીર્દીના છેલ્લાં પાંચ વર્ષ અમૃતલાલ અમરચંદે કારભારું કર્યું હતું. ઠાકોરઠી સુરાજી વિ. સં. ૧૯૦૦માં સ્વર્ગે સિધાવ્યા. ઠાકારશ્રી સુરાજીને ચુડાના ઠાકોર અભેરાજજીનાં કુવરીશ્રી નાનીબાથી પાઢવિકુમાર મહેરામણજીને જન્મ થયો હતો.
(૧૧) ઠાકારશ્રી મહેરામણજી ચેથા
(વિ. સં. ૧૯૦૦ થી ૧૯૨૮=૧૮ વર્ષ) ઠાકરશી મહેરામણજીના વખતમાં જામનગરની ગાદી ઉપર જામશ્રી વિભાજી (બીજા) રાજ્ય કરતા હતા. તેઓશ્રીની પાસે ઠા. મહેરામણજીના કાકા હોથીજીના કુમારશ્રી ભુપતસિંહજી રાજ્યના અમીર તરીકે સારા માન પાનથી જામનગરમાં રહેતા હતા. જામશ્રી વિભાજની તેઓના ઉપર પૂર્ણ કૃપા હતી. તેથી જામસાહેબની ભલામણથી ઠાકારશ્રી મહેરામણજીએ પોતાના કાકાઈ ભાઈ ભુપતસિંહજીને“ઢોલરા” ગામ ગિરાશમાં આવ્યું,
* ઈ. કર્તાના પિતા રાજ કવિ ભીમજીભાઈને અને કુમારશ્રી ભુપતસિંહજીને (જામનગરમાં સાથે રહેતા હોવાથી) ગાઢ મિત્રાચારી હતી. જ્યારે કુમારશ્રી ભુપતસિંહજી દેવ થયા ત્યારે કવિરાજે તેમના વિયોગના બારમાસનો છંદ બનાવેલ હતો. પરંતુ તે કાવ્યનો કાગળ નહિં મળતાં માત્ર તે છંદની છેલ્લી ટુક અત્રે આપેલ છે.
"भुपतेस महाभड नेह निभावन, सो रतमें जदु संभरीयं."
એ ભુપતસિંહજીના કુમારશ્રી રામસિંહજી થયા અને તેમના કુમારશ્રી પથુભાસાહેબ (પ્રતાપસિંહજી) હાલ પોરબંદર સ્ટેટના દિવાનસાહેબ છે.
Page #503
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુશપ્રકાશ
[દ્વિતીયખડ
ઠાકેારશ્રી મહેરામણુજીનાં લગ્ન વાંકાનેર રાજસાહેબના કુંવરી સાથે થયાં ત્યારે જામસાહેબ તે લગ્નમાં પધાર્યાં હતા.
વિ. સ. ૧૯૧૩માં ઢાકારશ્રી મહેરામણુજીએ બ્રિટીશ સરકારને, ગિરાશીઆઓમાં દીકરીઓને દૂધપીતી કરવાનેા ( મારી નાખવાને ) રિવાજ બંધ કરવામાં સારી મદદ કરી હતી. તેથી બ્રિટીશ સરકારે તેની યાગ્ય કદર કરીને · સેનાનેા હાર ' ભેટ આપ્યા હતા.
૪૮
વિ. સં. ૧૯૦૨માં ગુજરાતિ સ્કૂલ, અંગ્રેજી સ્કૂલ અને કન્યાશાળા વિગેરેનું બધુ ખં જનરલ લાંગસાહેબ આપતા હતા. તે સ્કૂલ ઠાકેારશ્રી મહેરામણુજીએ સંસ્થાનના ખચે ચાલુ રાખી. ઠાક્રારશ્રી મહેરામણુજીને ચાર રાણીએ હતાં. (૧) વાંકાનેરના રાજસાહેબ વખતસિંહજીના કુંવરી હુમળુબાસાહેબ પરણ્યા પછી ચૈાઢી મુદ્દતમાં ગુજરી ગયાં હતાં. ત્યારપછી ભાવનગરના ભાયાત લાખણુકાના ગેાહેલ અખેરાજજીના કુંવરી હરીબા તથા ચુડાના ભાયાત કુંડલાના ઝાલાની કુંવરી ખારાજબા સાથે પરણ્યા હતા. તે બાઇરાજબા, કુંવરી માજીરાજઆને જન્મ આપી છ વાસાના મુકી ગુજરી ગયા હતા, અને બાશ્રી હરિબા પાટવીકુમાર બાવાજીરાજને જન્મ આપી એ વર્ષોંના મુકી ગુજરી ગયાં હતાં. ઉપરના ત્રણે રાણીઓના ગુજરી જવાથી ઠાકારશ્રી મહેરામણુજીએ સાળુદ પાસેના મછીઆવેના વાધેલા ઠાકારનાં કુંવરી બાકુંવરબા સાથે લગ્ન કર્યાં. અને તે ખાશ્રી બાકુંવરબાથી કુમારશ્રી લલ્લુભાને જન્મ થયા હતા. ઠાક્રારશ્રી મહેરામણુજીને દારૂનું ખરાબ વ્યસન લાગુ થવાથી તેએનું શિરર બગડયું અને એ મુરા વ્યસનના પરિણામે તેએ નાની ઉમરમાં વિ. સ. ૧૯૧૮માં અઢાર વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. તેઓના વખતમાં તેઓના માતુશ્રી નાનીબાસાહેબ રાજકારભારની સારી દેખરેખ રાખતાં હતાં,
(૧૨) ઠાકારશ્રી બાવાજીરાજ
( વિ. સં. ૧૯૧૮થી ૧૯૪૬ ૨૮ વર્ષી)
ઠાકારશ્રી બાવાજીરાજ ગાદીએ આવ્યા ત્યારે તેમની ઉમર છ વર્ષીની હતી. તેથી તમામ રાજ્યના કારભાર તેમના દાદી માતુશ્રી નાનીબાસાહેબે ઘણીજ ડહાપણ ભરી રીતે ચલાવ્યેા હતેા. વિ. સ. ૧૯૧૮માં કાઠીયાવાડના રાજાએના અખત્યારની મર્યાદા સરકાર તરફથી પેાલીટીકલ એજન્ટ કુલ કીપી’જે નકકી કરી, કાઠીયાવાડના તાલુકદારાના સાત વ પડયા તેમાં રાજકાટ સંસ્થાનને બીજા વર્ષાંતે। અખત્યાર મળ્યા હતા, સરધારમાં કોટડા તરફથી આરબ લેાકા અને રાજકાટ તરફથી પરદેશી સિપાઇઓ રાખવામાં આવતા તેથી તેઓને અંદરો અંદર વારંવાર તેાફાન થતું. એ ખબર પ્રાંત સાહેબને થતાં, તેમણે સરધારમાંથી આરોની સંખ્યા ઘટાડવાને તથા બીજો કેટલાક બંદોબસ્ત કર્યાં. તેજ સાલમાં એટલે તારીખ ૨૫ સપ્ટેમ્બર સને ૧૮૬૩માં અંગ્રેજસરકારે સીવિલ માટે પેાતાને વિશેષ જગ્યાની જરૂર પડતાં, રાજકાટ સંસ્થાન પાસેથી આસરે ૩૮૫ એકર જમીન નીચેની શરતે લીધી હતી.
Page #504
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળ]
રાજકેટ સ્ટેટનો ઇતિહાસ. રાજકેટની સદરની જમીનનો દસ્તાવેજ
(કાઠીઆવાડ ડીરેકટરી ભાગ ૧ પાને ૬૭૩) “હા=ર પ્રાંતના રાજકોટ સંસ્થાનના બાળકરાજ ઠાકોર જાડેજા બાવાજી તરફથી મુખત્ય'. બાઈ નાનીબા અને કાઠીઅ.વાડના પોલીટીકલ એજન્ટ મેજર આર. એચ. કટીંજ સાહેબ વચ્ચે થયેલ ઠરાવઃ(૧) રાજકોટના ઠાકોર સાહેબ રાજકેટમાં પિતાની જમીન ઉપર મુલ્કી સ્ટેશન બાંધવામાં
સરકારને મદદ કરવા ખાતર આજી નદીના પશ્ચિમ અગર ડાબા કિનારા ઉપર એક
જમીનને કટકે ચાલુ માટે મુંબઈ સરકારના અમલદારોને આપવા ખુશીથી કબુલ કરે છે. (૨) એ જમીન આસરે ૩૮૫ એકર છે. તેને નકશો સાથે ટાંક છે.
(2) નદીનું પશ્ચિમનું અરધું તળીયું જ્યાં સ્ટેટની જમીનની હદ છે તે સ્ટેશનના તાબામાં ગણવું. . (૪) સ્ટેશનની સરહદમાંની અમુક વાડીની જમીન આસરે ૧૦ કષની ત્રણ કેષથી પી
શકે તેવી ૮૯,૮૯૦ ચોરસવાર અમુક બ્રાહ્મણને દાનમાં આપી છે. તે ઇનામ તરીકે
તેના કબજામાં જારી રહેશે. પણ તે સ્ટેશનની ઈન્સાફી હકુમત તરીકે ગણાશે. (૫) રાજકોટ સંસ્થાનને નુકશાન થયું તેના બદલા તરીકે દર વર્ષે બ્રિટિશ સરકારને જે
ખંડણી અપાય છે તેમાંથી ચલુ રૂા. ૧૫૦૦) પંદરસો મુજરો આપવા છે. આ બધી જમીનનું સરકારી અમલદાર ચાહે તે કરે. ઉપરની કલમમાં લખેલી વાડીની જમીન
સિવાય સ્ટેશનની હદમાં કોઈ માણસની મિલ્કતી કે ખેતીને હક નથી. (૬) સ્ટેશનની સરહદની બહાર રાજકોટની જમીનમાં ઢોર ચારવાને કે કઈરીતે તે
જમીનનો ઉપયોગ કરવાને, મુલ્કી સ્ટેશનના અધિકારીઓ કે રહેવાશીઓએ દાવો
કરવો નથી. (૭) રાજકોટ દરબારને એક મકાન અને ઓફીસ બાંધવા સારૂ હરકોઈ જાતનું ભાડું કે
જગાત લીધા સિવાય સારી જગ્યાએ ઓછામાં ઓછી ૫૦ ચોરસવાર જમીન આપવી. (૮) બંને પક્ષવાળાના સમજવામાં છે કે રાજકોટની પાડોશમાં મુલ્કી સ્ટેશન સ્થાપન
થયાથી કઈ રીતે રાજકેટ સંસ્થાનના મુલ્કી ઇન્સાફમાં હાથ નાખવો નથી રાજકોટના રહેવાસીઓ કદી મુલ્કી સ્ટેશનમાં રહેતા હોય કે તેમાં કાંઈ તેની મિલ્કત હોય તો તેથી કરી, રાજકેટ તાબામાં જે મુકદ્મામાં દાવાનું કારણું ઉત્પન્ન થયું હોય,
તેવા મુકદમામાં બ્રિટીશ સત્તાધારીઓથી તેમને મદદ અપાશે નહિં. (૯) એજ પ્રમાણે રાજકોટના ફોજદારી ઇન્સાફમાં મુકી સ્ટેશનની સ્થાપના થવાથી
આડા અવાશે કે તેના હક ઓછાં થશે નહિં. પણ તે સંસ્થાનવાળા તેની જોડના અને દરજ્જાના બીજા ખંડીઆ સંસ્થાનને જે મુકી અને ફોજદારી ઇન્સાફ કરવાને હક જારી રહે તે ભોગવ્યા કરે.
Page #505
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશ પ્રકાશ
દ્વિતિયખંડ]
(૧૦) મુલ્કી સ્ટેશનના સત્તાધારીઓને વેઢથી મજુરા કે કારીગરીને નાકરી માટે તેડાવવા કાંઈ હક નથી. જરૂર પડયે બીજા ખેડીઆ સંસ્થાના પ્રમાણે તેઓએ ગાડાં આપવા.
પાસેથી ગાડાં લેવાય છે તે
૫૦
(૧૧) સ્ટેશનમાંથી જતા આવતા માલ ઉપર દેશના ધારાએ મજુર કરેલ ભાવે દરબારને ચીલા લેવાના હક છે. જો આ પ્રાંતમાંથી સરકાર બધી જગાએ એ કર બંધ કરશે તે અહિં પણ બંધ કરવા પડશે,
(૧૨) મુલ્કી સ્ટેશનની સરહદમાં આ ચીલેા ઉધરાવવા દરબારને હક નથી. પણ એમ સમજવું કે દરબારના અમલદારે। સ્ટેશનથી હકુમત કરનારી સત્તાને તસ્દી કે અડચણ નહિં કરે ત્યાં સુધી તેને સ્ટેશનની સરહદમાં ઉધરાવવા રજા મળશે. નહિ. તા આ કર તેને સ્ટેશનની સરહદ બહાર ઉધરાવવા જોશે.
(૧૩) કદી સરકાર કાવાર સ્ટેશન છેાડી દેશે તે આ જમીન રાજકાટ દરબારને પાછી આપશે. બીજા તાલુકદારને નહિં આપે અને પંદરસે રૂપીઆની વાર્ષિક રકમ બ્રિટીશ સરકાર તરફથી અપાતી તે બંધ થશે. આવે વખતે તે જમીન ઉપર બાંધેલી ઇમારતની કિંમત સાફ દરબારી ઉપર દાવા ચલાવવે। નથી.
(૧૪) નદીના કિનારા ઉપર એક રતા રહેવા દેવા. તે ત્યાંથી રાજકાટ કસ્બાના ખેડુતા અને દ્વારને બીન હરકતે જવા દેવા.
(૧૫) એક આસીસ્ટંટ અમલદારને એજન્સી બજારના ચાર્જ આપવા કે દરેક પક્ષની અપીલ પેાલીટીકલ એજન્ટની કેામાં આવે.
(૧૬) મુલ્કી સ્ટેશનમાં લાવવા ક્રાઇ માણસને લાલચ અપવી નથી. પણ એકવાર ત્યાં કાયમ રથાથી તે રાજકાટ દરબારની રૈયત મટી જશે. આવા રહેવાસીને રાજકાટ દરબારની હકુમતમાં જમીન અને બીજી મિલ્કત સબંધી એજન્સીની કુમક મળવા હુક નથી. (૧૭) સ્ટેશનની સરહદમાં થતી ચેરી બાબતના દાવાને દેશમાં ચાલતા ધારા મુજબ ફેસલા થશે.
(૧૮) રાજકાટ દરબારની ખાસ અરજથી એવું ઠરાવવામાં આવ્યું છે કે રાજÈાટ કસ્બાની સામે આજી નદીમાં અગર નદીમાં એક માઇલ ઉપરવાસ અગર કસ્બાની ઉત્તરે નાળામાં પુલથી તે જ્યાં તે આજી નદીને મળે છે. ત્યાંસુધી માછલાં મારવા દેવાં નથી. (સહી) આર. એચ. કીટીંજ. પેાલીટીકલ એજન્ટ,
વિ. સ. ૧૯૨૩માં પોલીટીકલ એજન્ટ કીટીજ સાહેબે સરકારની પરવાનગીથી રજક્રાટ અને લીબડીના રાજ્ય ઉપર કૅપ્ટન જે. એચ. લાડને નીમ્યા. ત્યારબાદ વિ. સં. ૧૯૨૬માં મુંબઇના ગવર રાજર્કેટમાં આવ્યા અને એજ વર્ષમાં, રાજકુમાર ક્રાલેજ સ્થાપી.
વિ.સં. ૧૯૩૨માં ઠાકારશ્રી બાવાજીરાજને રાજ્યને કુલ અખત્યાર સોંપવામાં આવ્યા,
Page #506
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળ] રાજકોટ સ્ટેટનો ઇતિહાસ. તેઓશ્રીએ મહારાજ લાયબલ કેસવાળા આજમ કરસનદાસ મુળજીને કારભારી નિમ્યા. તે વખતમાં રાજકોટ તથા સરધારમાં લાયબ્રેરી સ્થાપના કરી. રાની બજાર મારકીટ તથા મ્યુનિસીપાલીટી વગેરે સ્થાપ્યાં.
ઠાકારશ્રી બાવાજીરાજનાં બેન શ્રી માછરાજબાના લગ્ન ધ્રાંગધ્રાના પાટવિકુમાર જશવંતસિંહજી રે થયાં હતાં. તેમણે ધ્રાંગધ્રાના મરહુમ રાજસાહેબ સર અજીતસિંહજીને જન્મ આ હતો.
વિ. સં. ૧૯૩૪માં ભયંકર દુષ્કાળ પડતાં, રીલીફ વર્કસ કાઢી સરધારનું જુનું તળાવ તથા જુને દરબારગઢ સમરાવવામાં લગભગ એક લાખ રૂપીઆ ખરચ્યા હતા, તેમજ કાઠારીઆના નાકા બહાર રાજકોટના રાજબગીચામાં એક ભવ્ય મહેલ બંધાવ્યો.
વિ. સં. ૧૯૩૮માં મુખ્ય કારભારી આજમ કરમચંદ ઉત્તમચંદ ગાંધીએ પેન્શન લીધું. તે જગ્યાએ આજમ રાજકોટવાળા મોતીચંદ તળશીભાઈને નિમ્યા
વિ. સં. ૧૯૪૩માં મહારાણી વિકટેરીઆના ત્રીજા પુત્ર શાહજાદા આર્થરે ( ડયુક એફ કેનેટે ) રાજકોટની મુલાકાત લીધી. અને તારીખ ૧૬-૨-૮૭ના રોજ મહારાણી વિકટેરીઆને રાજ્ય કરતાં ૫૦ વર્ષ થયાં, તેની ખુશાલીમાં આખા સ્ટેટમાં જ્યુબીલી મહેકસવ કર્યો. અને કાઠિઆવાડના પોલીટીકલ એજન્ટ ગુડહાઉસ સાહેબે રાજકોટ સીવીલ સ્ટેશનમાં કાઠીને બંગલે બીજાથી સાતમાં વર્ગ સુધીના રાજાનો દરબાર ભર્યો તેમાં કાઠીઆવાડના રાજાઓ તરફથી ઠાકોરસાહેબ બાવાજીરાજે એક સુભાષિત ભાષણ વાંચી કાઠીઆવાડના રાજાઓની વફાદારી પદર્શિત કરી. એ જ્યુબિલીની યાદગીરીમાં રાજકોટથી દેઢ માઈલ ઉપર આવેલા રાંદરડાના વોંકળાં પાસે એક તળાવ બાંધવાનું નકિક કર્યું જે હાલ “રાંદરડા તળાવ નામે ઓળખાય છે. તેમજ વાંકાનેરથી રાજકોટ સુધી “મોરબી રવે” બાંધવાનું નકિક કરતાં, મુંબઈના ગવર્નર લે રે એ ઈ. સ. ૧૮૮૯ના ડિસેંબરમાં તે રેલવેની શાખા ખુલ્લી મેલી હતી.
ઠાકરથી બાવાજીરાજે આઠ વખત લગ્ન કર્યા તેમાંના ધરમપુરવાળા રાણીજીથી પાટવિકુમારથી લાખાજીરાજનો જન્મ વિ. સં. ૧૯૪૨ના માગસર સુદ ૧૦ના રોજ થયો હતો. અને વિ. સં. ૧૯૪૨માં કાનપુર રાણીથી કુમારશ્રી કરણસિંહજીનો જન્મ થયો હતો.
ઠાકારશ્રી બાવાજીરાજને ગેંડળ તાબાના નાÉપિપળીયાના મારૂચારણ કવિ તેજમાલભાઈએ એક કાવ્ય રચી સંભળાવ્યું તે નીચે મુજબ :–
कवि कहे काम भारे अमे जडीतर करीए, भरीए नंग रतन बहु भात । घाट कइ नोख अनोखा घडीए, (पण) जोइए हेम कंचननी जात ॥ १ ॥ मेलुं होय तेने अंगेठी मेलीए, दकळी उभत फुक दहीए ।
૧ મહાત્માજી મોહનદાસ ગાંધીના પિતા.
Page #507
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ माठासर हथोडो दुवारो मारीए, कसोटी गीतडे घणुं कहीए ॥२॥ कुंदननी किंमत कजु करीए अमे, भळे तेम खंडेखंड नंग भडीए । बेहद हद काव्यना घरेणां बनावी, जडीतर पाखरूं नंग जडीए ॥३॥ कवेसर काव्य घरेणांरुप करीने, अघपति बावुमा कने आयो । धणी राजकोटरा हाथ मुछां धरो, लाखरा बाब तुं काज लायो ॥४॥ कुंवर महेराणरा अंग शोमे कहुं, पाथवां बाबले गणीपुरा ।
अशा कव घाट ते अमर रहसी अळां, सुजशना घरेणां हरासुरा ॥५॥ ભાવાર્થ-આ કાવ્યમાં કવિએ સેનીના રૂપે ન્યાય લીધે છે. તેથી કહે છે કે હું તેની રૂપે નંગ તથા રત્ન જડી જુદા જુદા ઘાટ ઘડું છું પરંતુ તેમાં હું શુદ્ધ કંચનની (હેમની જાતની) પરીક્ષા કરું છું. જે કાંઈ મેલનો ભંગ લાગે તે એને ઉભત રૂપી (ભૂંડા કાવ્ય રૂપી) કંક દઈ અગ્નિમાં તપાવી શુદ્ધ કરૂં છું. (માઠાસર) જે કાંઈક હલકું સેનું લાગે તો તેને દુવારૂપી હાડે મારું છું અને મારા ગીતથી ( કાવ્યથી ) તેની કટી કરું છું. એ પ્રકારે હું (કવિ) કુંદનની કિંમત કરી જેવું સેનું (જેવો રજપુત) હેાય તેવાં નંગ ભરી કાવ્યોરૂપી દાગીના બનાવું છું. એવાં કાવ્યરૂપી ઘરેણું ઘડીને આજ હું આપની (બાવાજીરાજની) પાસે લાવ્યો છું. તે હે રાજકોટના ધણું, મુછે હાથ નાખી મારું લાખ રૂપીઆનું કિંમતી ઘરેણું હે મહેરામણજીના કુંવર અંગીકાર કરે છે કારણકે ) એ આપને શોભે તેવું છે. હે સુરાજીના પૌત્ર બાવાજીરાજ સેનાના ઘરેણાં કાળે કરીને નાશ પામે છે પણ કવિઓએ ઘડેલાં સુયશનાં ઘરેણું આ પૃથ્વી ઉપર અમર રહે છે. માટે મારી ભેટ સ્વિકારે.
ઉપરની કવિતા સાંભળી બાવાજીરાજે કવિને યોગ્ય ઇનામ આપ્યું હતું.
ઠાકેરશ્રી બાવાજીરાજ વિ. સં. ૧૯૪૬માં ૨૮ વર્ષ રાજ્ય ભોગવી ૩૪ વર્ષની નાની ઉમરમાં જ એક માસની સખ્ત બિમારી ભોગવી સ્વર્ગે સિધાવ્યા હતા.
ઠાકરશી બાવાજીરાજ વિધાન મિલનસાર અને હિંમતવાળા હતા. તેમજ પિતે અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવતા. તેઓને સાદે પિષાક બહુ પસંદ હતો. દિલના ઉદાર હતા. પિતાની રૈયતમાંના ઉગી નીકળતા યુવાનેને સ્ટેટમાં નેકરી આપી ઉત્તેજન આપતા. ખુદ કારભારી પણ પિતાની રૈયતમાંથી જ પસંદ કરી પ્રજાવર્ગને માન આપ્યું હતું. જે પસંદગી ઘણી ફતેહમંદ નિવડી હતી. તેઓશ્રીના સ્વર્ગવાસ સમયે રાજકેટ સંસ્થાનમાં લગભગ ૮૦ ટકા જેટલા નોકર પિતાની રૈયતનાજ હતા. તેઓશ્રીની પરીક્ષક બુદ્ધિ સારી હતી, આ બાહોશ અને બુદ્ધિવાન રાજયકર્તા દારૂના બૂરા વ્યસનને આધિન થયા ન હતા તે તેઓએ જરૂર લાંબુ આયુષ્ય ભોગવ્યું હેત. તેઓ નામદારશ્રીને બે કુમારે હતા તેમાં પાટવી કુમારશ્રી લાખાજીરાજ પાંચેક વર્ષની ઉમરના હતા, અને નાના કુમારશ્રી કરણસિંહજી ચારેક વર્ષની ઉમરના હતા.
Page #508
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા]
રાજકોટ સ્ટેટના ઇતિહાસ.
(૧૩) ઢાકારશ્રી લાખાજીરાજ
(વિ. સં. ૧૯૬૩ થી ૧૯૮૭=૨૪ વર્ષ)
ડાર્કારશ્રી બાવાજીરાજના સ્વર્ગવાસ સમયે પાટવિ કુમારશ્રી લાખાજીરાજ પેાતાના મામાને ત્યાં ધરમપુરમાં હતા. તે વખતે રા. રા. મેાતીચંદ તળશીભાઇને સરકારે પેાતાના તરફથી સ્ટેટ કારભારી નિમ્યા હતા. વિ. સં. ૧૯૪૬માં રાજકેટ સસ્થાનને દત્તક લેવાની સનંદ નામદાર અંગ્રેજ સરકાર તરફથી લેડ` લેન્સડાઉને મહારાણીશ્રીના ઢ ંઢેરા અનુસંધાન આપી.
43
વિ. સં. ૧૯૪૦માં કુવાડવા મહાલમાં સ્વસ્થ ઢાકાર સાહેબ બાવાજી રાજના નામથી લાયબ્રેરીની સ્થાપના થઇ. વિ. સં. ૧૯૬૯માં માતુશ્રી નાનીબાસાહેબ સ્વર્ગીસ્થ થયાં. તેએ ધાર્મિક વૃત્તિનાં, રાજનિતીમ નિપુણ અને જુના માણસાને ઓળખી રાજરીતી જાળવનારાં ભલાં ભાઇ હતાં. એજ સાલમાં લેાડ હેરીસે રાજકાટ જેતલસર રેલ્વે ખુલ્લી મુકી જેમાં રાજાટ સ્ટેટનાં આઠમા હિસ્સા રાખ્યા.
નવાનગરના મહારાજા જામસાહેબશ્રી વિભાસાહેબ પેાતાના આટકાટભાડલા મહાલમાં કરવા આવતાં, સરધારમાં એક દિવસ રોકી સ્ટેટ તરફથી તેઓશ્રીને યાગ્ય આદર સત્કાર કરવામાં આવ્યા હતા. સરકાર પાસેથી કેટલીક સત્તા સાથે કેળવણીખાતુ સ્ટેટે પેાતાના હાથ લીધું. વિ. સ. ૧૯૫૧માં લાલપરી ઇરીગેશનનું ખાત મુહુર્ત પેાલીટીકલ એજન્ટ એલીવરસાહેબે ભારે દબદબાથી કર્યું હતું. એ ઇરીગેશન રાજકાટથી એ માઇલ દૂર આવેલુ છે. તેની પાછળ ચાર લાખ રૂપીઆ ખર્ચવામાં આવ્યા છે. તેમાંથી લગભગ ૧૬૦૦ એકર જમીનને તથા રાજકાઢ શહેરની વસ્તિને પાણી પુરૂ પાડવામાં આવે છે. એજ સાલમાં પરામાં એક નવી શાક માર્કીટ બાંધવામાં આવી હતી.
મહારાણી વિકટારીઆની ડાયમ ́ડ જ્યુબિલીના મહેાત્સવ વિ. સ. ૧૯૫૩માં ઉજજ્યે। હતું. રાજકેટમાં પેડેાક (અશ્વાલય) તથા ડેરી ( માખણનેા સંચા ) ઉધાડવાની ક્રિયા મુંબઇના ગવર્નીર લાડ સેન્ડહસ્ટે જાતે આવીને કરી હતી. વિ. સં. ૧૯૫૬ના વૈશાક માસમાં કુંવરીશ્રી દેવકુંવરબાસાહેબના લગ્ન વાંકાનેરના રાજસાહેબ સાથે હથેવાળેથી થયાં હતાં. અને વિ. સ ૧૯૫૬ની સાલના ભયંકર દુષ્કાળમાં વસ્તિને માટે દાણા અને જાનવરેને માટે બ્રાસ સ્ટેટ તરફથી પુરૂં પાડવામાં આવ્યું હતું. તથા રીલીફ વેસ કાઢી પુવર હાઉસ: ખાલવામાં આવ્યું હતું.
નામદાર હાÈારશ્રી લાખાજીરાજે રાજકુમાર કાલેજમાં તથા દહેરાદુન ક્રેડૅટ કારમાં સારા અભ્યાસ કરી સારી નામના મેળવી હતી. તેએાશ્રી વિ. સં. ૧૯૬૩ના આસે। સુદ ૧૫ ના રાજ વિધીહિત ગાદીનશીન થયા હતા. વિ સં. ૧૯૬ના છેલ્લા છ મહિના Ùંગ્લાંડની મુસાફરીએ પધાર્યા હતા. ત્યારે તેએશ્રીની ગેરહાજરીમાં મુખ્ય કારભારી હરજીવન ભવાનભાઈ કાટકે ડહાપણથી કારભાર ચલાવી જશ મેળવ્યેા હતેા.
ઠાકેારશ્રી લાખાજીરાજે શેમલીયાના રાઠોડશ્રી છત્રસિંહજીનાં કુંવરી રાજેન્દ્રકુવરબા સાથે તથા તે પછી લાઠીના કવિ ઠાÈારશ્રી સુરસિંહજી (કલાપી)નાં કુંવરીશ્રી રમણિયકુંવરબા
Page #509
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી યદુવ’શ પ્રકાશ
દ્વિતિયખંડ]
સાથે તથા મીણાપુરવાળા ઝાલાશ્રી કાળુભાના કુંવરીશ્રી સાથે એમ ત્રણ લગ્ન કર્યાં હતાં. શેમલીયાવાળાં અને રાણીસાહેબથી વિ. સં. ૧૯૬૫ના ભાદરવા સુદ ૯ના રોજ પાવિકુમારશ્રી ધર્મેન્દ્રસિંહજીના જન્મ થયા હતા. તે આનંદકારક પ્રસંગે હાžારશ્રી લાખાજીરાજે પ્રજાને સારી નવાજેશ કરી હતી. તેજ વખતે સ્ટેટમાં ગૌવધ કરવાની મના કરી ઘણું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. વિ. સં. ૧૯૬૭માં ઢાકારશ્રી લાખાજીરાજે દિલ્હી દરબારમાં હાજરી આપી હતી. જ્યારે મેાઢી લડાઇ (WORLDWAR) બ્રિટીશ-જનની વચ્ચે થઇ ત્યારે નામદાર હાંકારશ્રી લાખાજીરાજે પેાતાના બધા સાધને બ્રિટીશ સરકારની સેવામાં હાજર કર્યાં હતાં અને પેાતાના તરફથી માણુસા તથા નાણાને કાળા આપ્યા હતા.
વિ. સં. ૧૯૭૪માં તેઓશ્રીને ક્ર. સી. આઇ. છે. તે ચાંદ મન્યેા હતેા. નવ તાપનું માન મળતું તેવા રાજાએ તરફના પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં નરેન્દ્રમંડળમાં તેઓએ હાજરી આપી હતી. બીજી બેઠકમાં પેાતાના અધિકાર વડીયે હાજરી આપી હતી. પોતાના કુમારાની કેળવણી માટે પોતે વિલાયત ગયા ત્યારે નામદાર શહેનશાહે (પચમ જ્યેાજે) તેએશ્રીને બકીંગહામ મહેલમાં મુલાકાત આપી હતી.
ઠાકારશ્રી લાખાજીરાજ દેશપ્રેમી, ઉત્સાહી અને પ્રજાપર પ્રેમ ધરાવનારા હતા. તેએશ્રીએ વિ. સં. ૧૯૮૦માં મહાત્મા મેાહનદાસ કરમચંદ ગાંધીનું મોટા રજવાડી ઠાઠથી સ્વાગત કર્યુ હતુ. ઠક્રારસાહેબના રાજ્ય-અમલ દરમ્યાન ખાસ ધ્યાન ખેંચે એવા બનાવ પ્રજાપ્રતિનીધિ સભાની સ્થાપના થઇ, તે છે. જેમાં ૯૦ સભ્ય છે, અને વસ્તિના દરેક ભાગમાંથી તેને ચુટી લેવામાં આવ્યા છે. ઠાÈારશ્રી લાખાજીરાજ બેય સ્કાઉટ અને ગલ ગાઈડના કામમાં ઘણાં ઉત્સાહ પૂર્ણાંક રસ લેતા.
ઠાકારશ્રી લાખાજીરાજ વિ. સ. ૧૯૮૭માં ૨૪ વર્ષ રાજ્ય ભાગવી સ્વગૅ સિધાવ્યા. તેએ નામદારશ્રીના ત્રણ કુમારેામાં પાવિ કુમારશ્રી ધમેન્દ્રસિંહજી ગાદીનશીન થયા અને નાના કુમારશ્રી કિશોરસિંહજી ઠકારશ્રી લાખાજીરાજની હયાતિમાંજ દેવ થયા હતા. અને તેથી નાના કુમારશ્રી પ્રદ્યુમ્નસિંહજીએ વિલાયત વગેરે દેશમાં કરી યાગ્ય કેળવણી લીધી છે. (૧૪) ઠાકેારશ્રી ધર્મેન્દ્રસિંહજી સાહેબ વિદ્યમાન)
ઠાકારશ્રી લાખાજીરાજ દેવ થયા પછી વિદ્યમાન ઢાકારશ્રી ધર્મેન્દ્રસિંહજી ગાદી ઉપર આવ્યા. તેએ નામદારશ્રીના લગ્ન છેાટાઉદેપુરવાળ! રાણીશ્રી પદ્મકુંવરબા સાથે થયાં છે. ત્યારબાદ વિ. સ. ૧૯૮૮ માં પેાતાના નાના બંધુ શ્રીપદ્યુમ્નસાહેબનાં લગ્ન ધણીજ ધામધુમથી કરી અને થારાળા નામનું ગામ ગિરાશમાં આપ્યુ. પોતે ગાદીએ બિરાજી બગસરાના દરબારશ્રી વીરાવાળાસાહેબને કારભારી તરીકે નિમ્યા છે. જેએની કુશાગ્રબુદ્ધિથી રાજ્યને વહીવટ ઘણાજ પ્રશ ંસનીય ચાલે છે.
દ્વિતીય કળા સમાતા.
Page #510
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કળા]
રાજકોટ સ્ટેટના ઇતિહાસ. રાજકેટ સ્ટેટની વંશાવળી (૧) ઠાકરથી વિભાજી (સં. ૧૭૫ શ ક ૧૨૦
Lજામ રાવળજી થી ૫) ] (૨) 8. શ્રી મહેરામણજી ૧લા
(૩) ઠા. સાહેબજી
કુંભાજી (ગેડલ કોટડા શાખા)
(૪) ઠા. બામણીયારુ (૫) ઠા. મહેરામણજી (બીજા)
(૬) ઠા. રણમલજી મડછ કલાજી હરભમજી દાદાજી જસાજી ફલજી
| (ગવરીદડ) (શાપર) (પાળ) (કાઠારીઆ) (લેધીકા)
(૭) ઠા. લાખાજી
વજેરાજ અખેરાજ પૃથ્વિરાજ (માખાવડ) (ગઢડા) (ચંબા)
(૮) ઠા. મહેરામણજી (ત્રીજા) વેરા છે તેગાજી સુરાજી વિસાજી
(પ્રવિણસાગ- (ખાંભા, સમઢીયાળા સાજડીયાળી)7 પાડાસણ ) | રના કર્તા
(કાથરોટું.)
(૯) ઠા. રણમલજી (બીજા)
દાદાજી ઉર્ફે સાધાજી
ઢિોલરા] વજુભા
(૧૦) ઇ. સુરાજી
હાથીજી
ભુપતસિંહજી (ઢાલ)
(૧૧) ઠા. મહેરામણજી (થા) ગગુભા
(૧૨) ઠા. બાવાજીરાજ
લધુભા | બાલપર
(૧૩) ઠા. લાખાજીરાજ (બીજા) પૃથ્વિરોજ શત્રસાલ દિલ
apewe again railca styling
દિલીપસિંહ કરણસિંહ
(૧૪) ઠા. ધમેન્દ્રસિંહજી કિશોરસિંહજી પ્રદ્યુમ્નસિંહજી (વિદ્યમાન)
(થરાળ)
Page #511
--------------------------------------------------------------------------
________________
પર
શ્રીયદુશપ્રકાશ
શ્રી તૃતિય કળા પ્રારંભઃ ગવરીદડ તાલુકાના ઇતિહાસ
આ તાલુકાના ગામેાની સરહદની આસપાસ નવાનગર રાજકેટ મારી કાઠારીઆ વગેરે સ્ટેટાનાં ગામા આવેલાં છે, આ તાલુકાનું ક્ષેત્રફળ ૨૭ ચેારસમાઈલ છે, આ તાલુકાની વસ્તી સને ૧૯૩૧ના વસ્તી પત્રક મુજબ ૨૧૧૫ માણસેાની છે; બ્રીટીશ સરકારને આ તાલુકા રૂા. ૧૦૧૧ ખંડણીના અને જુનાગઢને રૂા. ૬૧૦ જોરતલબીના દર વર્ષે આપે છે; શાહીસત્તાની સાથે કાઠીઆવાડના બીજા રાજ્યાની માફક આ તાલુકાને કાલકરારા થયા છે,
–: પ્રાચીન ઇતિહાસ. :
આ તાલુકે રાજકાટ સ્ટેટની શાખા છે. રાજકાટના ઠક્રારશ્રી મહેરામણજી (બીજા) ના ખીજા કુમારશ્રી મેાડજીને ગવરીદડ તથા ખીજા પાંચ ગામે જાગીરમાં મળેલ હતાં. (વિ. સ'. ૧૭૮૮) (૧)ાકારશ્રી માડજી ઘણાજ પરાક્રમી અને બુદ્ધિમાન વીરપુરૂષ હતા, બહારવટુ કરી રાજžાટ સંસ્થાન પાછું મેળવવામાં તેએાશ્રીએ અગ્રભાગ લીધે। હતા, તેઓશ્રીના પછી (ર)ઠાકારશ્રી પાતાજી (૩)ડાકારશ્રી રાધાજી,(૪)ઠાકારશ્રી મેાડજી (બીજા (૫)ડાકારશ્રી મેરૂજી અને (૬)ડાકારશ્રી પ્રતાપસિંહજી થયા, એ છએ ઠાકારશ્રીના વખતમાં શાન્તિથી રાજ્યતંત્ર ચાલેલ હતું. ખાસ કંઇ જાણવા યોગ્ય બીનાએ બનેલી નહેાતી, છડા ઢાંકારશ્રી પ્રતાપસિંહજી સાહેબ બહુજ વિદ્વાન હતા. તેથી કવિ પડીતેાને અખાડા ગવરીદડમાં કાયમ રહેતા, તેઓ નામદારશ્રીએ પેાતાના જન્મ દિવસની ખુશાલીના માંગલીક પ્રસંગે +રાજકવિ ભીમજીભાઇને તથા સચાણાના રહીશ કવિરાજ ગજાભાઈને તથા રાજડાના રહીશ, ખાદાણી, દેદલભાઇ વગેરેને અકેકી રૂપાની મુઝવાળી નાજુક ‘ટારી’ એ બક્ષીસ આપી હતી દેશી વીદેશી કવિઓના સારા સત્કાર કરતા હતા. એ ઉદાર રાજવીના કુ. શ્રી. દિપસિંહજી સાહેબ હાલ ગરીવદડની ગાદી ઉપર વિદ્યમાન છે, એ [૭]ઠાકારશ્રી દીíસંહજી સાહેબના જન્મ તા. ૧૯ જુન સને ૧૮૭૦ માં થયા છે, તે નામદારના પિતાશ્રી ઠા. શ્રી પ્રતાપસિધ્રુજી સાહેબ સને ૧૯૧૧ ના માર્ચ માસમાં દેવલાક જતાં તા ૩૦ મા સને ૧૯૧૧ (વિ.સ. ૧૯૬૭ ના ચૈત્ર સુદી ૧૧) ના રાજવિદ્યમાન ડાકારશ્રી દીપસિ ંહજી, સાહેબ ગવરીદડની ગાદીએ બિરાજ્યા છે, તે નામદારશ્રીએ રાજÈાટની રાજકુમાર કાલેજમાં કેળવણી લીધેલી છે.
[દ્વિતીયખડ
આ તાલુકાને ફેાજદારી કામમાં એ વર્ષની કેદ અને બે હજાર રૂપીઆ સુધી, દંડ કરસાંભળવાનો વાની સત્તા છે, તેમજ દિવાની કામમાં રૂપીઆ પાંચ હજાર સુધીના દવાએ સત્તા છે, અને વારસાની બાબતમાં પાટવી કુમાર ગાદીએ આવે છે. +આ ઇતિહાસ કર્તાના પિતાશ્રી.
Page #512
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ]
ગવરીદડ તાલુકાને ઇતિહાગ, નામદાર ઠા. શ્રી. દીપસિંહજી સાહેબનાં લગ્ન ઈ. સ. ૧૮૮૬ ૫ અંકેવાળીએ થયેલાં છે, એ ઝાલીરાણીશ્રી, હમજીબાને પેટે ગાદીનાવારસ કુમારશ્રી. ભવાના સંહજી સાહેબનો જન્મ તા. ૪ નવેંબર સને ૧૮૯૪ માં થયું છે, એ પાટવીકુમારશ્રી ભવાનીસિંહજી સાહેબ બે. રાણુઓ પરણ્યા છે.
* [૧] હીરાકુંવરબા તે પાલીતાણું તાબે મોતીસરીના ગોહેલથી હિંમતસિંહજીનાં કુંવરી અને [૨] ચંદ્રકુંવરબા તે ગુજરાતમાં મોગરના ઠાકારશ્રી. અમરસિંહજીનાં કુંવરી આમાંનાં પહેલાં લગ્ન સને. ૧૯૨૨ માં અને બીજાં લગ્ન સને. ૧૯૨૪ માં થયેલાં હતાં, કુમારશ્રી ભવાનીસિંહજી સાહેબે રાજકોટની રાજકુમાર કેલેજમાં કેળવણી લીધેલી છે, અને હાલમાં રાજ્યનો સઘળો કારભાર નામદાર ઠાકોર સાહેબની દેખરેખ તળે, પોતે જાતે કરે છે. ઠાકરશ્રી દીપસિંહજી સાહેબ ઘણાજ ધર્મચુસ્ત અને ભકતરાજ છે, તેઓ નામદારશ્રીનુ સદ્દધર્માચરણ અને આસપાસનું પવિત્ર વાતાવરણ સહવાસમાં આવનારને અનેરી છાપ પાડે તેવું છે, પાટવી કુમારશ્રી ભવાનીસિંહજી સાહેબનાં બીજા રાણીશ્રી ચંદ્રકુંવરબાએ ગાદીના વારસ યુવરાજ કુમાશ્રી લક્ષ્મણસિંહજી ઉ ટપુભા સાહેબનો તા.૩૧ જુલાઈ સને ૧૯૨૬ ના રોજ જન્મ આપે છે.
શ્રી ગવરીદડ તાલુકાની વંશાવળી > (૧) ઠાકોરથી મોડજી થી ૧૮૦ થી ૪થી ૧૨૫મા)
(૨) ઠા. પાંતેજી (૩) ઠા. રાધાજી (૪) ઠા. મેડછ [બીજા]
(૫) ઠા. મેરૂજી
વખતસીંહજી યાજી અમરસીંહજી રતનસીંહજી
[ સાંગણવાલઈ ઉતર્યા. ]
(૬) ઠા. પ્રતાપસિંહજી
હરીસીંહજી લધુભા કેસરીસીંહજી
A [ હડમતીઆ ]
દાદુભા
(૭) ઠા. દીપસિંહજી ઉમેદસહજી મેરૂભા
[ રાજગઢ ] કુમારશ્રી ભવાનીસિંહજી લક્ષ્મણસિંહજી
[ યુવરાજ] .
* ફુટનટ પેજ ૫૮
Page #513
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ *એ જાડેજાશ્રી જીયાજી વિગેરે ત્રણ કુમાર શાણવા લઇને ઉતર્યા, તે જયાજીના કુમારશ્રી શીવસિંહજી કે જેઓશ્રી“શીવુભાશાંગણવાવાળા”એ નામે પ્રસિદ્ધ થયા. એ જાડેજાશ્રી શીવસિંહજી ઉર્ફે શીવુભા સાહેબે પ્રથમ ઘણો સમય ઠાકારશ્રી પ્રતાપસિંહજી સાહેબ પાસે ગવરીદડમાં રહી કેળવણી લીધી હતી. ત્યારપછી, વીરપુર સ્ટેટના નામદાર ઠાકારશ્રી સુરસિંહજી સાહેબ પાસે ઘણા વર્ષો રહ્યા હતા. અને આર્યસમાજમાં દાખલ થઈ, મોટીમોટી માનવ મેદનીમાં જાહેર વ્યાખ્યાનો આપ્યાં હતાં, અને આર્યસમાજમાં “શાવસિંહજી વર્મા નામે અતિ ઉતમ ખ્યાતિ મેળવેલ હતી, તેમજ જુનાગઢના કસાઈ લેકે એક ગાના મેટા ટોળાંને નવાબ સાહેબના માટે કતલખાનામાં લઈ જતા હતા. તે ગાયના બચાવમાં વિરપુર ઠાકરથી સુરસિંહજી સાહેબની મદદથી પોતે જુનાગઢ ગયા અને કતલખાને જતી તે તમામ ગાયોને બચાવી ક્ષાત્રધર્મ બજાવ્યો હતો. ત્યારપછી ક્ષાત્રી દ્ધારક યાદવ વંશમણી, મોરબીના કુમારશ્રી હરભમજી(બાર. એટ.લે.)સાહેબે રાજકોટમાં “ગીરાસીયા એસોસીએસન” સ્થાપી. અને તેમાં જાડેજાશ્રી શીવસીંહજી સાહેબને સાથે રાખી, કાઠીઆવાડના સમગ્ર ગીરાસીયાએનાં અનેક હીતાર્થ કાર્યો કર્યા હતાં –રાજકોટના લોકપ્રિય મમ ઠોકેરશ્રી, લાખાજીરાજે જ્યારે વિલાયતને પ્રવાસ કર્યો ત્યારે જાડેજાબી શીવસિંહજી સાહેબને તેવી વિલાયત સાથે તેડી ગયા, જ્યાં ક્ષત્રીય સીરછત્ર, યાદવકુળ કહીનુર, મહૂમ જામશ્રી સર. રકતસિંહજી, સાહેબને મીલાપ થયો. અને ઠાકારશ્રી લાખાજીરાજ આગળથી તેઓની માગણી કરી પિતા આગળ રાખી વિલાયતનાં, તમામ પ્રસિધ્ધ સ્થળે બતાવી પિતા સાથે જામનગર લાવ્યા, અને નવાનગર સ્ટેટના ફોરેસ્ટ,સુપ્રિન્ટેન્ડેન્ટ, તથા સમાનકેમ્પસુપ્રિન્ટેન્ડેન્ટ તથા ગીરાશીયા બેડેગના સેક્રેટરી અને પિતાના “ તામે સરદાર”ના માનવંતા હાદા બક્ષી ઉમદા પોષાક આપી. ક્રીચ બંધાવી હતી, અને સરદારશ્રી શીવસિંહજી સાહેબે પણ પોતે ક્ષત્રીધર્મ પ્રમાણે શાંમધમી રહી. રાજ્યની વફાદારીથી મહારાજા રણજીતરામની અપૂર્વ પ્રીતિ સંપાદન કરી હતી, તેઓશ્રીને ત્રણ કુમારો છે. તેમાં (૧) કુ. શ્રી. સુરસિંહજીને બી. એ. થયા પછી, જામશ્રી રણજીતસિંહજી સાહેબે વિલાયતની કૅબ્રિીજ કોલેજમાં દાખલ કર્યા હતા. ત્યાં તેઓ લગભગ છ વર્ષ રહી, અને એક વર્ષ અમેરીકામાં રહ્યા એ પ્રમાણે એગ્રીકલ્ચરલનું ઉમદાજ્ઞાન મેળવી ઉંચ પંકિતની ડીગ્રી મેળવી આવતાં હાલ જામનગર સ્ટેટના એગ્રીકલ્ચર ઓફીસરના માનવંતા હુદા ઉપર છે. [૨] કુ. શ્રી. રણજીતસિંહજી કે જેઓ પણ બી. એ. થયા છે. તેઓ નવાનગર સ્ટેટના રેવન્યુ સેક્રેટરી સાહેબના એ. ટે. ચી. તરીકે કેટલોક વખત રહ્યા પછી. મહૂમ જામશ્રી રણજીતસિંહજી સાહેબના ફરમાનથી. મહીકાંઠા એજન્સીમાં આવેલા [ડાદર] પોલેસ્ટેટના દિવાન તરીકે રહી ઉમદા કાકીંદ સંપાદન કરી હતી. બાદ નવાનગર સ્ટેટના ફોરેસ્ટ સુપ્રિન્ટેન્ડેન્ટના હુદા ઉપર પણ ઘણો સમય રહ્યા હતા. અને [] કુ. શ્રી. નવલસિંહજી જેમણે અલ્હાબાદ કેલેજમાં એગ્રીકલ્ચરની પરીક્ષાઓ પસાર કરી. અને નવાનગર સ્ટેટની રેવન્યુ પરીક્ષામાં પહેલે નંબર પાસ આવતાં મમ મહારાજાછીએ. નવાનગર તલપદના પંચકોશીમામલતદાર તરીકે નિમણુંક કરી હતી કે જેઓ હાલપણું તે જોખમી હુદો સંભાળી રહ્યા છે.—એ પ્રમાણે જાડેજાશ્રી શીવસિંહજી સાહેબે ત્રણે રાજ્યકર્તાઓના ઉદાર આશ્રય નીચે રહી, રાજ્ય સેવા સાથે જ્ઞાતિસેવાઓ કરી, અનેક
Page #514
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ]
ગવરીદડ તાલુકાને ઇતિહાસ. પરમાથક કાર્યો કર્યા છે. હાલમાં ઉત્તર અવસ્થામાં નિવૃત્તિ , વણ રહી, તેઓશ્રી ધર્મકર્મના પુરાંણશાસ્ત્રોનું અધ્યયન કરી. વેદધર્મનો પ્રચાર કરવા એક “શીવપ્રદ” નામને ઉમદા ગ્રંથ હિંદી ભાષાના દુહાઓમાં રચી રહ્યા છે. કે જે દુહાઓ લગભગ દસહજાર ઉપરની સંખ્યાના છે. એ પ્રમાણે સત્યવકતા ક્ષત્રીધર્માભિમાનીશીવરાજનો સંક્ષીપ્ત ઇતિહાસ જણાવી તેના કુટુંબનાં નામાભિધાને ને નીચે પ્રમાણે પરીચય કરાવું છું.
શાંગણવા શાખા(ચંદ્રથી ૧૮૪ શ્રી કુ.થી ૧૨૯)
(૪) ઠા. શ્રી માજી
વખતસિંહજી
જીયાજી
અમરસિંહજી
રજીસી દઇ અમેરીe
|
કર્થમા
દેવસીંહજી અભેસીંહજી
મુળુભા -
નારૂભા ગંભીરસીંહજી
[વિ૦] પથુભા સરદારસીંહજી દાનસીંહજી ભગવતસીંહજીવણસીંહજી કલ્યાણસીંહજી મંગળસીંહજી
T વજુભા મહેન્દ્રસિંહજી (વિ.) બાલુભા ગજુભા [વિ.] (વિ.)
[વિ ] [વિ] *
સરદારશ્રી શીવસિંહજી
J [વિ.]
જેઠીજી
jજભા [વિ.]
બળવતસિંહજી
[વિ]
નવલસિંહજી
(વિ૦)
સુરસિંહજી રણજીતસિંહજી
I [વિ૦] [વિ૦] અછૂતસિંહજી (વિ)
શ્રી ગવરીદડને ઈતિહાસ સમાપ્ત.
Page #515
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ - શાપુર તાલુકાને ઈતિહાસ ]
આ તાલુકાના ગામની આસપાસ ગોંડલ, રાજકોટ, કોટડાસાંગાણી, લેધીકા, ગઢકા, પાળ, ગવરીદડ વગેરે રાજ્યની સરહદ આવેલી છે.
આ તાલુકાનું ક્ષેત્રફળ ૧૦ ચોરસ માઇલનું છે. તેમાં છ ગામ છે. તેમાંથી શાપુરને વેરાવળ ખાલસા છે. બાકીના ભાયાતી છે.
આ તાલુકાની વસ્તી સને ૧૯૨૧ની વસ્તી ગણત્રી મુજબ ૧૩૯૩ માણસોની છે. આ તાલુકાની સરાસરી ઉપજ દર વર્ષે ચૌદ હજારની અને ખર્ચ તેર હજારના આસરે છે. આ તાલુકાની હદના થોડા ભાગમાંથી રાજકેટ, જેતલસર લાઈન પસાર થાય છે. તેમજ રાજકોટ, જુનાગઢ વાળા રસ્તાને શાપુરથી દેઢ માઈલની સડક ભેળી થાય છે. બ્રિટીશ સરકારને ખંડણીના રૂા. ૪૬૪ અને જુનાગઢને જોરતલબીના રૂા. ૧૪૬ દરવર્ષે આ તાલુકે આપે છે. સાહી સત્તા સાથે બીજા રાજ્યોની માફક આ તાલુકાને પણ કેલ કરાર થયા છે.
-: પ્રાચીન ઈતિહાસ :
આ તાલુકો રાજકોટ સ્ટેટની શાખા છે. રાજકોટના ઠારશ્રી મહેરામણજી (બીજા)ના ત્રીજા કુમારશ્રી કલ્યાણસિંહજી ઉર્ફે કલાજી. સાપુર તથા બીજા પાંચ ગામો ગીરાસમાં લઈ ઉતર્યા હતા. (વિ. સં. ૧૭૮૮) (૧) ઠાકરશ્રી કલાજીને ત્રણ કુમારો હતા તેમાં પાટવી કુમારશ્રી કસીયાજી ગાદીએ આવ્યા અને કુમારશ્રી મોકાજીને નાનામવા ગરાસમાં મળ્યું તથા ત્રીજા કુમારશ્રી રવાજીને કાંગસીઆળી ગામ ગરાસમાં મળ્યું. (૨) ઠાકરશ્રી કસીયાજીને પણ રણ કુમારે હતા. તેમાં પાટવી કુમારશ્રી રાધુજી ગાદીએ આવ્યા અને કુમારશ્રી કાંયાજી તથા કુમારશ્રી રાયસિંહજીને પડવલા ગામ ગીરાસમાં મળ્યું (૩)ઢાકેરશ્રી રાધુજીને વેરાજી નામના એકજ કુમાર હતા. તે ગાદીએ આવ્યા એ (૪)ઢાકેરશ્રી વેરાઈને બે કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી કલાજી, ગાદીએ આવ્યા ને નાના કુમારશ્રી ભાવાજીને અભેસિંહજી તથા ગોડજી નામના બે કુમાર હતા. તેઓને ધમલપુર ગીરાસમાં મળ્યું. (૫) ઠાકરશી કલાજી (બીજા)ને અમરસિંહજી તથા રાસાજી તથા રામસિંહ નામના ત્રણ કુમારો હતા તેમાં પાટવી કુમારશ્રી અમરસિંહજી ગાદીએ આવ્યા. એ (૬) ઠાકોરશ્રી અમરસિંહજી ને પણ ભુપતસિંહજી તથા વેરાજી તથા જસુભા નામને ત્રણ કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી ભુપતસિંહજી ગાદીએ આવ્યા એ (૭) ઠાકરશ્રી ભુપતસિંહજી પછી (૮) ઠાકરથી પ્રભાતસિંહજી શાપુરની ગાદીએ બિરાજ્યા, એ વિદ્યમાન ઠાકારશ્રી પ્રભાતસિંહજી સાહેબને જન્મ તા. ૨૯ જુન સને ૧૮૯૪ ના રોજ થયો છે. અને તા. ૮ નવેંબર સને ૧૯૦૭ના રોજ ગાદીએ બિરાજ્યા છે. તેઓ નામદારશ્રીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં કેળવણી લીધી છે. જ્યારે (૭)માં ઠાકારશ્રી ભુપતસિંહજી દેવ થયા ત્યારે તેઓ નામદારશ્રીની સગીરવય હોવાથી, તાલુકે એજન્સી, મેનેજમેન્ટ હેઠળ લેવામાં આવ્યો હતો. જે,
Page #516
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા]
શાપુર તાલુકાને ઇતિહાસ. તા. ૪ અકટોબર સને ૧૯૧૩ ના રોજ છુટો થશે અને તે તારીખે વિદ્યમાન ઠાકારશ્રી પ્રભાતસિંહજી સાહેબને સ્વતંત્ર ગાદી સોંપી આપી, આ તાલુકાને અધીકાર ફોજદારી ત્રણ માસ સખ્ત કેદ અને બસ રૂપીઆ સુધી દંટ તેમજ દિવાનીમાં પાંચસે રૂપીઆ સુધીના દાવા સાંભળવાનો છે પરંતુ વિદ્યમાન ઠાકોર સાહેબને અંગત વધારે હક નીચે મુજબ મળેલ છે. ફેજદારીમાં બે વર્ષની સખ્ત કેદ અને રૂા. ૨૦૦૦ સુધી દંડ કરવાની સતા મળી છે. અને દિવાની કામમાં રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાનો અખત્યાર છે. ગાદીનો વારસો પાટવી કુમારને મળવાને રિવાજ છે.
ઠેકારશ્રીનાં ત્રણ વખ્ત લગ્ન થયાં છે. (૧) વાંકાનેર તાબે પંચાસીઓના રાણાશ્રી ઉમેદસિંહ દાજીભાઈનાં કુંવરી સાથે, (૨) પંચાસીઓના રાણાશ્રી કેસરીસિંહ દાજીભાઈનાં કુંવરી સાથે, (૩) સાયલાના ભાયાત રાણાશ્રી જેસંગજી ભારાજીના કંવરી સાથે, ઠાકારશ્રીનાં બીજા રાણીશ્રી હેમકુંવરબાઈ કે જેના સાથે સને ૧૯૧૪માં લગ્ન થયાં છે. તેમને પેટે તા. ૧ મે. સને ૧૯૧૬ના રોજ ગાદી વારસ કુમારશ્રી અજીતસિંહજીનો જન્મ થયો છે. એ યુવરાજશ્રી ઉપરાંત બે કુમારે અને ચાર કુંવરીશ્રીઓ છે. ઠાકારશ્રીના ફઈબાસાહેબ બાશ્રી માજીરાજબા જેઓ દેવ થયાં છે. તેઓનાં લગ્ન પિોરબંદરના મરહુમ મહારાણાથી ભાવસિંહજી સાહેબ સાથે થયેલાં હતાં હાલના રાજકોટના નામદાર ઠાકોર સાહેબશ્રી ધર્મેન્દ્રસિંહજી સાહેબ સાથે ઠાકેરશ્રી પ્રભાતસિંહજી સાહેબને ઘણોજ અંગત પરીચય છે. તેમજ નામદાર ઠાકરસાહેબ પણ આ તાલુકાના ઠાકરશી ઉપર અપુર્વ પ્રેમ ધરાવે છે. -
સાપુરતાલુકાની વંશાવળી (૧) ઠા. શ્રી કલાજી (ચંદ્રથી ૧૮ન્મા શ્રીકૃષ્ણથી ૧૨૫મા)
(૨) ઠા. કસીઆઈ
મેકોજી (નાનામવા)
રવાજી (કાંગસીઆળી)
(૩) ઠા. રાધુજી કાંયાજી રાયસિંહજી
( પડવલા ) ૪ઠા.વેરાજી, (૫) ઠા. કલાજી (બીજા)
ભાવેજી
(૬) ઠા. અમરસિંહજી રાજી રામસીંહજી
ગાડજ
અભેસિંહજી
(ધમલપુર)
() A. પતસિક વેરાઇ
જમા
જસુભા
(૮) ઠા. પ્રભાતસિંહજી
(વિદ્યમાન)
(યુવરાજશ્રી) અજીતસિંહજી કુમારશ્રી અમૃતસિંહજી કુમારશ્રી મહેન્દ્રસિંહજી
Page #517
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ – પાળ-તાલુકાને ઇતિહાસ. જિ
આ તાલુકાના ગામોની સરહદ. નવાનગર, ગંડળ ધ્રોળ, અને રાજકોટ સ્ટેટના ગામની સરહદ સાથે છે. આ તાલુકાનું ક્ષેત્રફળ ૨૧ ચોરસ માઈલ છે. વસ્તી સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧૩૧૫ માણસની છે. દરવરસની સરાસરી ઉપજ આસરે, રૂપીઆ ઓગણીસ હજાર અને ખર્ચ રૂપીઆ પંદરહજારને આસરે છે. રેલ્વે નથી, નજીકમાં નજીક સ્ટેશન રાજકોટ, જેતલસર, લાઈન ઉપર રીબડા છે. આ તાલુકે રૂપીઆ ૧૨ ૧૫ બ્રિટીશ સરકારને ખંડણીના અને જુનાગઢને રૂપીઆ, ૩૯૪ જોરતલબીના દરવર્ષે ભરે છે. શાહી સતાની સાથે કાઠીઆવાડના બીજા રાજ્યોની માફક આ તાલુકાને પણ કેલકરાર થયા છે. પ્રાચિન ઇતિહાસ –આ તાલુકે રાજકોટ સ્ટેટની શાખા છે. રાજકોટના ઠાકરની મહેરામણજી (બીજા ) ના ચોથા કુમારશ્રી હરભમજી પાળ સહીત પાંચ ગામે ગીરાસમાં લઈ ઉતર્યા હતા. (વિ. સં. ૧૭૮૮ ) એ, (૧) ઠાકરશ્રી હરભમજીને સબળા નામના એકજ કુમાર હતા. તેઓ પાળની ગાદીએ બિરાજ્યા. એ (૨) ઠાકરથી સબળાઇને કુમારશ્રી દેવાઇ તથા દાભી તથા સુમરાજી નામના ત્રણ કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી દેવાજી ગાદીએ આવ્યા. એ (૩) ઠાકારશ્રી દેવાજીને પણ કુમારશ્રી ડોસા તથા જેઠીજી તથા હરિસિંહજી નામના ત્રણ કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી દેસાઈ ગાદીએ આવ્યા. એ. (૪) ઠાકરશી ડોસાજીને કુમારશ્રી હરભમજી અને મોડજી નામના બે કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી હરભમજી ગાદીએ બિરાજ્યા. એ (૫) ઠાકરશ્રી હરભમજીને કુમારશ્રી રતનસિંહજી તથા મુળુજી નામના બે કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી રતનસિંહજી ગાદીએ આવ્યા. એ ( ૬ ) ઠાકારશ્રી રતનસિંહજીને કુમારશ્રી લધુભા તથા જસુભા નામના બે કુમારેમાં પાટવી કુમારશ્રી લઘુભાને કંઈ સંતાન ન હોવાથી, તેઓશ્રી પછી તેમના નાનાભાઈ (૭) કેરશ્રી જસુભા પાળની ગાદીએ બિરાજ્યા - (૧) ઠા. હરભમજી (ચં. થી ૧૮૦ શ્રી. થી ૧૨૫મા ] (૨) ઠા. સબળાજી
( ૬ )ઠા. રતનસિંહજી મુળુજી
(૩) ઠા. દેવાજી
દાજીભી
સુમરાજી
_ _ ( ૬ )A. રતનસિહજી ક વીમો,
T (94લલુભા (૮4. અમુભા
(૭)ઠા.લઘુભા (૮)ઠા.જસુભા
(૪) ઠા. ડસાજી
9 ક ા
જેઠીજી હરીસીંહજી
er
કરણસિંહજી
een
નટવરસીંહજી (યુવરાજ)
| | (૫) ઠા. હરભમજી મોડજી
Als
-
કો
'
Page #518
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા] કોઠારીઆ તાલુકાનો ઇતિહાસ.
» કઠારીયા તાલુકાને ઈતિહાસ. -- આ તાલુકાના ગામની સરહદ, મોરબી, રાજકોટ, ગોંડળ વગેરે સ્ટેટની સાથે સેળભેળ છે.
આ તાલુકાની વસ્તી સને ૧૯૨૧ ની ગણત્રી મુજબ, ૨૧૪૬ માણસની છે. આ તાલુકાની સરેરાસ વાષક ઉપજ રૂ. ૨૨૦૦૦ની છે. અને ખર્ચ રૂ. ૧૫૦૦૦ને આસરે છે.
આ તાલુકાની હદમાંથી રાજકોટ અને જેતલસરની રેલાઈન તથા મોરબી રેલવેલાઇન પસાર થાય છે, તેમજ રાજકોટથી ગોંડલ જતો પાકે રસ્તો આ તાલુકાની હદમાંથી પસાર થાય છે. આ તાલુકે દરવર્ષ બ્રિટીશ રાજ્યને રૂા. ૯૪૮ ખંડણીના અને જુનાગઢને જોરતલબીના રૂ. ૨૯૮ ભરે છે. કાઠીઆવાડના બીજા રાજ્યોની માફકજ સાહી સતા સાથે આ તાલુકાને કેલકરારો થયો છે.
-: પ્રાચીન ઇતિહાસ :
આ તાલુકે રાજકેટ સ્ટેટની શાખા છે. રાજકેટના ઠાકોરથી મહેરામણજી [બીજા] ના પાંચમા કુમારશ્રી. (કાઈ ઇતિહાસકાર બીજા નંબરના કુમાર હોવાનું લખે છે) દાદજી ઠારીઆ તાલુકે જાગીરમાં લઈ ઉતર્યા હતા. (વિ. સં. ૧૭૮૮) (૧)કેરશ્રી દાદાજીને કેઠારીઆ, વડાળી, વીરવા, વાવડી, ખેરાણા, પીપળી, નાગલપુર, એમ સાત ગામોને ગીરાસ મળેલ હતા. ત્યારપછી, અમુક વખતે પઇસા વડીએ વાગુદડ મેળવ્યું અને રેણકી પણ પાછળથી મેળવી ફૂલ નવ ગામનો તાલુકે બાંધે હતો. ઠાકારશ્રી દાદાજીને પાંચ કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી માલજીભાઇ ગાદીએ આવ્યા અને કુમારશ્રી હાજાજીને વીરવા ગીરાસમાં મળ્યું, જેઓ હાલ લોધીકા થાણું તાબે જુદી ખંડણી ભરે છે. અને કુમારશ્રી નાનજીભાઈ તથા ભાવસિંહજી તથા કરણસિંહજીને વડાળી તથા રોણકી, ગરાસમાં મળ્યાં. જેઓ પણ હાલ લેધીકા થાણ તાબે જુદી ખંડણ ભરે છે.
(૨) ઠાકરશ્રી માલજીભાઈને બે કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી જેઠીજી ગાદીએ આવ્યા, અને નાના કુમારશ્રી ડુંગરજીને વાગુદડ ગામ ગીરાસમાં. મળ્યું એ (૩)
જ એ વાગુદડ મેળવનાર જાડેજાથી ડુંગરજીને ખોડાજી ઉ ખેતાજી અને ભીમજી નામના બે કુમારો હતા તેમાં ખેતાજી અપુત્ર ગુજર્યા અને ભીમજીને પણ ભાણુભાઈ તથા પુંજાભાઈ એ બે કુમારો હતા. તેમાં નાના કુમારશ્રી પુંજાજી અપુત્ર ગુજર્યા અને તેથી જાડેજા શ્રી ભાણાભાઈ સુવાંગ ગામના ધણી થયા એ જાડેજાશ્રી ભાણુભાઈ સ્વામીનારાયણ સંપ્રદાયના હતા. તેઓએ વાગુદડમાં સ્વામીનારાયણનું વિશાળ મંદિર બંધાવેલ છે. તેઓશ્રી લોધીકા તાલુકદાર શ્રીઅભયસીંહજીના પરમમિત્ર હતા. તેમજ (મારા પિતાશ્રી) રાજ કવિ ભીમજીભાઈ, ઉપર અપૂર્વ પ્રેમ, ધરાવતા વડતાલ, જુનાગઢ, ગઢડા, વિગેરે સ્વામીનારાયણના મંદિરના સમૈયા ઉત્સવોમાં તેઓ ત્રણે સાથેજ જતા, એ પરમ એકાંતિક ભક્તરાજ ભાણાભાઈને કુમા
Page #519
--------------------------------------------------------------------------
________________
૬૪
શ્રીયદુવશપ્રકાશ
[દ્વિતિયખડ ઠાકેારથી જેટીજીને ડાસાજી તથા ભીમજી નામના એ કુમારા હતા. તેમાં પાટવી કુમારશ્રી ડાસાજી ગાદીએ આવ્યા. એ (૪) ઠાકારમી ડાસાજીને માલજીભાઇ નામના એકજ કુમાર હતા. તે ગાદીએ આવ્યા. એ (૫) ઠાકેારશ્રી માલજીભાઇ [બીજા] તે ત્રણ કુમારા હતા. તેમાં પાટવી કુમારશ્રી જેઠીજી ગાદીએ આવ્યા. અને નાનાકુમારશ્રી રવાજી તથા દાદુભાને વાવડીમાં ગીરાસ મળ્યા. એ (૬) ઠાકારશ્રી જેઠીજી (બીજા) ને એ કુમારેા હતા. તેમાં પાટવી કુમારશ્રી હરીસિ’હજી અપુત્ર દેવ થતાં નાના કુમારશ્રી પ્રતાપસિંહજી ગાદીએ આવ્યા. એ (૭) ઠાકારશ્રી પ્રતાપસિંહજી સાહેબ બહુજ કુસાગ્ર બુદ્ધિના હતા. સાહિત્ય તથા સગીતના ઘણાજ શાખીન હતા. તેથી કવિ, તથા ગવૈયાએ ત્યાં કાયમ રહેતા. પેાતે પણ ઉંચા પ્રકારના કાવ્યા. રચતા અને જે કવિએ પંડિતા આવે તેની યાગ્ય કદર કરતા તે ઉપરાંત હુન્નર ઉદ્યોગ અને કળા કૌસલ્યતામાં પોતે જાતે અવનવા અખતરાઓ કરી કારીગરોને યેાગ્ય ઉત્તેજન આપતા. તેઓ નામદારશ્રીના ત્રણ કુમારોમાં પાટવી કુમારશ્રી શીવિસંહજી સાહેબ ગાદીએ આવ્યા, નાના કુમારશ્રી જીવણસિંહજી અને સજનસિંહ ઉપર તેઓ નામદાર ઘણીજ પ્રિતિ રાખે છે. અને ભ્રૂણાજ સંપ સલાહ અને પ્રેમભાવથી અરસ પરસ વરતે છે. તે નામદારશ્રી તાલુકાના સ્થાપક ટાંકારશ્રી દાદાજી થી ૮ મી પેઢીએ છે. તેએશ્રીને જન્મ તા. ૨૬ મે સને ૧૮૯૬ ના રાજ થયેલ છે. અને તા. ૧૪ મી સપ્ટેમ્બર સને ૧૯૨૧ ના રાજ ગાદીએ આવ્યા છે. તેઓ નામદારશ્રીએ રાજકાટ રાજકુમાર ાલેજમાં કેળવણી લીધી છે. તેઓ નામદારશ્રીનાં પહેલાં લગ્ન સને ૧૯૧૩માં લાઠી ભાયાત ગેાહેલશ્રી વિજયસિંહજીનાં કુવરીશ્રી ચંદ્રવરક્ષા સાથે થયાં અને ખીજાં લગ્ન સને ૧૯૨૫ માં વળા ભાયાત કાનપુરના ગે।હેલશ્રી માનસિંહજીનાં કુંવરીશ્રી દેવકુંવરબા સાથે થયાં છે. પ્રથમનાં રાણીશ્રી ચંદ્રકુવરબા સાહેબથી પાટવી કુમારશ્રી અજીતસિંહજી સાહેબના જન્મ તા. ૧૬ ડીસેમ્બર સને ૧૯૧૫ ના રાજ થયા છે, તે નામદારશ્રીને ત્રણ બહે છે. તેમાં (૧) હેમકુંવરબા ધરમપુરના સ્વર્ગીસ્થ નરસિંહદેવ” સાથે પરણ્યાં હતાં. [૨] રાજકુંવરબા નાં લગ્ન કચ્છમાં આવેલા પલાસવાના કુમારશ્રી જીવણુસિંહજી સાથે સને ૧૯૩૦ માં થયાં હતાં. અને (૩) ગુલાબકુંવરીખાનાં લગ્ન રેવાકાંઠામાં ભાવેલ ગડબારીઆદના રાણાશ્રી એકારસિ’હજી સાથે સને ૧૯૨૩ માં થયાં હતાં. આ તાલુકાને અધીકાર ફાદારી કામમાં એ વર્ષની કેદ અને રૂ।. ૨૦૦૦ સુધીના દંડની સતા છે. અને દિવાની કામમાં રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાની સતા છે. પાટવીકુમાર ગાદીએ આવવાના રિવાજ છે.-
રશ્રી વજેસીંહજી અને કુમારશ્રી રાયસીંહજી એમ બે કુમારા થયા તેમાં રાયસી હજી અપુત્ર ગુજર્યાં અને જાડેજાશ્રી વજેસીંહજી હાલ વિદ્યમાન છે. તેને ત્રણ કુમારી છે. મેટા કુમારશ્રી ગેાપાળસીહુજી અને તેથી નાના કુમારશ્રી નટવરસીહજી અને કુમારશ્રી બળવતસીંહજી છે, જાડેજાશ્રી વજેસીંહજી પણ પેાતાના પિતાશ્રીની માફ્ક શ્રીસ્વામીનારાયણુ સંપ્રદાયના ચુરત હરીભકત છે અને હજારા રૂપીઆની સેવા શ્રીસ્વામીનારાયણના મંદીરમાં કરે છે, એમના ત્રણે કુમારાને ત્યાં પણ કુમારે। જનમ્યા છે.—
Page #520
--------------------------------------------------------------------------
________________
ઠારીઆ તાલુકાને ઇતિહાસ.
વતીય કળ]
કે ઠારીયા તાલુકાની વંશાવળી (૧) ઠાકોરથી દાદાજી [ 0 ]
* ચંદ્રથી ૧૮૦મા 1 શ્રીકૃષ્ણથી ૧૨૫મા]
૨] ઠા. માલજીભી હાજંછ ખાનજીભાઈ ભાવસીંહજી કરણસીંહજી I [વીરવા].
[ વડાળી તથા રોણકી ] [3] ઠા. જેઠીજી ડુંગરજી [વાગુદડ)
[૪] ઠા. સાજી ભીમજી ખેડાજી
છે . વાક નામી ના એ માલ (બીનનું
નામ
ભીમજી
[૫] માલજીભી [બીજા]
કઇ
ભાણાભાઈ પુજાભાઈ
[૬] ઠા. જેઠીજી [બીજા] રવજી દાંદુભા
વિવાદી]
વજેસીંહજી રાયસીંછ T[વિ
હેશર થિ . પ્રતાપસિંહજી !
ગેપાળસીંહજી નટવરસીંહ બળવતસીંહ
[વિ૦] [વિ ] []
[૮] ઠા. શીવસિંહજી
T [વિ...]
કુ. શ્રી જીવણસીહછ
કુ. શ્રી સજનસીંહજી
અજીતસિંહજી
(યુવરાજ)
કઠારીઆ તાલુકાને ઇતિહાસ સમાપ્ત.
Page #521
--------------------------------------------------------------------------
________________
[દ્વિતીયખડ
શ્રીયદુશપ્રકાશ
→ લાધીકા તાલુકાના ઇતિહાસ
[ સીનીયર–પ્રાંચ ]
આ તાલુકાના ગામે છુટા હવાયા આવેલાં છે. અને તેને રાજકાટ, નવાનગર, ધ્રોળ, ગાંડળ, ખીરસરા, વગેરેની સરહદે લાગુ છે.
આ તાલુકાનું ક્ષેત્રફળ આસરે ૨૭ ચોરસમાઇલ છે. અને વસ્તિ સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૨૩૧૧ માણસાની છે. તાલુકાની સરેરાસ ઉપજ આસરે ૪૦,૦૦૦ રૂપીઆની છે અને ખર્ચ આસરે ૩૫,૦૦૦નું છે. આ તાલુકાની હદમાંથી કાઇ રેલ્વે પસાર થતી નથી. રીબડા અને લાધીકા વચ્ચે પાા ‘ટ્ર‘કરાડ’(રસ્તા) છે. આ તાલુકા બ્રિટીશ સરકારને ખ’ડણીના રૂપીયા ૬૪૩–૮–૦ અને જુનાગઢને રૂા. ૨૦૨-૮-૦જોરતલખીના દર વર્ષે ભરે છે. આ તાલુકાને અધિકાર ફે।જદારી કામમાં બે વર્ષ સુધીની સખ્ત કેદ, તથા રૂપીઆ એહજાર સુધીને દંડ કરવાના છે. દિવાના કામમાં રૂપીઆ પાંચ હજાર સુધીના દાવા સાંભળી શકે છે. :—
તાલુકાના ગામેાના નામેાની યાદીઃ—૧ લોધીકા [ગાદી] ૨ (ભીચરી) (અમરગઢ) ૩ ન્યારા, ૪ મવા, ૫ વાજડી } ઠેબચડા, ૭ અભેપુર, [ ખેડીયા પાટી ] કાઠીઆવાડના બીજા રાજ્યા માફ્ક શાહી સત્તા સાથે આ તાલુકાને કાલકરાર। થયા છે. અને પાટવી કુમાર ગાદીએ આવવાને રીવાજ છે.
પ્રાચિન ઇતિહાસ :
આ તાલુકા રાજકાટ સ્ટેટની શાખા છે. રાજકેાટના ઢાકારશ્રી મહેરામણજી (બીજા)ના ઠા કુમાર જાડેજાશ્રી જશાજીને ભીચરી અને ખીજા ગામા જાગીરમાં મળેલ હતાં. તેણે આ તાલુકા વસાવ્યેા (વિ. સ. ૧૭૮૮) (૧) હાક્રારશ્રી જસાજીને એ કુમારા થયા. તેમાં પાટવિકુમારશ્રી ખીમાજી ગાદીએ આવ્યા. અને નાના કુંવર મુળુજીને મવા, તથા વાજડીમાં ગિરાશ મળ્યા. (વિ. સં. ૧૮૬૬) (૨) ઠાકારશ્રી ખીમાજીને ચાર કુમારે। હતા. પાર્વિકુમારશ્રી નાંધાભાઇ (૨) કુ. શ્રી. અભેરાજજી (૩) કુ. શ્રી રૂપાભાઇ (૪) કુ. શ્રીં અખાભાઇ જ્યારે પાટવિકુમારશ્રી નાંધાભાઈનાં લગ્ન થતા હતાં, ત્યારે સો રાજ્ય ટુંબ અને વસ્તિ એ શુભ લગ્નના સમારંભમાં રોકાયલા હતા. તે તકના લાભ લઇ કાઠીએએ લાધીકાની ગાયેાનું ધણુ વળ્યું ગેાવાળ પાકાર કરતા દરબારગઢમાં આવ્યેા. તેથી સૌ રાજપુતેા ધણુ વાળવા ચડયા. કુ. શ્રી. નાંઘાજી પણ હાથે મીઢાળ બાંધેલું, અને કૅસરીયે વાઘે. ગાયાની મદદે ચડયા. પરંતુ ધણુ પાછું વાળી આવતાં લેાધીકા નજીક પીપરડીના મારગે એક કાઠી કટાળાના એથે છુપાઇ રહેલા તેણે કુ. શ્રી. નાંધાજી ઉપર એચિંતા બંદુકના અવાજ કર્યાં. તેથી તે મીંઢાળબંધ કુંવરપદેજ ત્યાં કામ આવ્યા. હાલ તે ત્યાં ‘સુરાપુરા’ તરીકે પુજાય છે. અને તેઓશ્રીની દેરી હાલ‘ડાડાનીડેરી'ના નામે. એળખાય છૅ, પાટવી કુમારશ્રી તેાંધાજી ઉપરની લડાઇમાં કામ આવતાં, ખીજા કુમારશ્રી અભેરાજજી ગાદીએ આવ્યા. અને કુ. શ્રી.
Page #522
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા]
લેધીકા તાલુકાને ઇતિહાસ રૂપાભાઈ તથા અખાભાઈને ઠેબચડા ગામે ગીરાસ મળ્યો વિ - ૧૮૮૪) ૩ ઠાકરશ્રી અભેરાજજીને બે કુમારે હતા. તેમાં પાટવિકુમારશ્રી જશાજી ઉર્ફે જીભાઈ ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી ખોડાજીને ઠેબચડામાં ગીરાશ મળ્યો, (વિ. સં. ૧૯૦૪) એ (૪) ઠાશ્રી. જશાજી (બીજા) ઉર્ફે જીભાઇ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા. તેઓશ્રીને ધર્મો પદેશ કરનાર સ્વામિનારાયણના અગ્રગણ્ય શિષ્ય મહાન યોગીરાજ સ. ગુ. ગોપાળાનંદ
સ્વામિ હતા એ સદ્દગુરૂની કૃપાથી તેઓને મોટી ઉંમરે એક કુમાર થયાહતા જેનું નામ કુ. શ્રી. અભયસિંહજી હતું. ઠાકોર શ્રી જીભાઈ પોતે ભકતરાજ હોવાથી અહોનિશ ભજનમાંજ મશગુલ રહેતા. તેથી યુવાન કુમારશ્રી અભયસિંહજી એ તકનો લાભ લઈ, ખરાબ પાસવાનોની સોબતથી, મૃગયા કરવાના છંદમાં પડયા હતા. તેમજ રાજદ્વારી બાબતમાં જરાપણું લક્ષ આપતા નહિં. ઠાકોરઠી જીભાઈને રાજ્યકાર્ય કરતાં ધર્મ કાર્ય પ્રધાન હતું, તેથી તેઓ કુ. શ્રીને વારંવાર ધર્મોપદેશ કરતા, પરંતુ અભયસિંહજીનું ચિત્ત તેમાં પણ લાગતું નહિં, વખતો વખત શિકાર ન કરવા અને એકાદશી આદિ વૃત્તો કરવા. ઠા. શ્રી. સુચના આપતા પરંતુ ખરાબ પાસવાનના સહવાસથી કુમારશ્રી ઉલટું કરવા લાગ્યા. - એકવખત એકાદશીને દહાડે ગિલેસ વતી સેંકડો ચકલાંઓ મારી તેની જીભ ખેંચી . કાઢી એક કાચના વાસણમાં લઈ, પોતાના પિતા ઠાકારશ્રી છબાઈને કહ્યું કે બાપુ! આજે હું એકાદશી રહ્યો
ની રહ્યો છું. અને તેથી મારા માટે અને આપશ્રીના માટે કળાહાર લાવ્યો છું. એમ કહી ચકલાની છ બતાવી. ભકતરાજ જભાઈ બહુજ દિલગીર થયા. પરંતુ એકના એક લાડકવાયા યુવાન કુમારને શું કહે? આવા ધર્મિષ્ઠ રાજવિને એ દુખ કાંઈ ઘેડું ન હતું. તેજ અરસામાં પોતાના સદ્દગુરૂ સ્વામિત્રી ગપાળાનંદજી મેંગણી ગામે પધાર્યાના ખબર થયા. તેથી કુમારશ્રીને બોલાવી, પોતાની સાથે સ્વામિના દર્શને આવવા કહ્યું, પરંતુ અભયસિંહજી, “હું પાછળથી આવીશ” તેમ કહી, શિકાર કરવા ચડી ગયા. ઠાકારશ્રી જીભાઈ સિગરામમાં બેસી ત્યાંથી બે ગાઉ ઉપર આવેલ મેંગણી ગામે ગયા. ત્યાં જઈ સ્વામિનાં દર્શન કરતાં, દિલગિર થઈ ગયા. તેથી યોગમુતિ ગોપાળાનંદ સ્વામિએ દિલગીરીનું કારણ પુછ્યું, ઠા. શ્રી કહે “ સ્વામિ! છતે દિકરે નિર્વશ ગયા જેવું છે. અભયસિંહ પાપ બહુ કરે છે, ધર્મનીતિ કે રાજનીતિ શીખતો નથી, અત્યારે આપના દર્શને આવવા કહ્યું, પણ તે નહિં આવતાં, શિકારે ગયો.” તેવું કહી અતિ દિલગીર થઈ ગયા. સ્વામિએ આશ્વાસન આપી શ્રીજી મહારાજના મહિમાની વાતો સંભળાવી અને “અભયસિંહજી હમણું અહિં આવશે.” તેમ કહ્યું.
શિકારમાં અભયસિંહજીનું ઘવાયેલું મૃગ મેંગણીની વાડીયોમાં આવ્યું. તેની પાછળ કુમારશ્રી દેડતે ઘોડે આવ્યા, પણ મૃગનો પત્તો લાગ્યો નહિં. બપોર થયા હતા. વાડીએ. જળપાન કરી પુછતાં જણાયું કે તે વાડી મેંગણુની છે. યોગીરાજની યોગ કળાના પ્રભાવે અભયસિંહજીની વૃત્તિ બદલાઈ ગઈ. અને “ બાપુ સ્વામિના દર્શનનું કહેતા હતા, માટે ચાલે ગામમાં જઈએ ” તેવું પાસવાનને કહી મેંગણીના મંદિરમાં શિકારી પોશાકે હથિઆરબંધ દાખલ થયા. યોગીરાજ ધ્યાનમાંથી જાગૃત થઈ ઠાકારશ્રી જીભાઈને કહેવા લાગ્યા. “દરબાર! અસિંહજી તે મુકત અને ભક્તરાજ છે, જુઓ આ આવ્યા,” સાંભળી ઠાકર ખુશી થયા.
Page #523
--------------------------------------------------------------------------
________________
૬૮ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ અભયસિંહજીએ બંદુક મંદિર બહાર મેલી, ઠાકોરજીના દર્શન કરી, સ. ગુ. ગોપાળાનંદ સ્વામિના ચરણાવિંદમાં મસ્તક નમાવ્યું. અને સ્વામિએ કુ. શ્રીના વાંસા ઉપર પોતાના બંને હાથ મેલી, વાંસે થાભડી “ આ મહા ભકતરાજ છે ” તેમ કહી વર આપે. બસ ત્યારથી જ એ કુ શ્રીના વિચારો બદલાયા, તે દહાડે બંદુક છેડી, તે દેહપર્વત છેડી. સદ્દગરના પંજાથી તેઓને દિલ રંગાયું. અને ભવિષ્યમાં તેઓ એકાંતિક ભકતરાજ થયા. ઠાકે
શ્રી જીભાઈને બધે રાજકારભાર પિતે સંભાળ્યો અને રાજનીતિ પ્રમાણે ધર્મ સહવર્તમાન પાળી, વૃદ્ધ પિતાની અંતિમ આશિષ લીધી. ઠારશ્રી જીભાઈ એથી દિલમાં ખુશ થયા. અને આયુષ્ય પૂર્ણ થતાં તેઓ અક્ષર નિવાસી થયા.
(૫) ઠા, શ્રી. અભયસિંહજી (રાજનષિ)
ઠા. શ્રી. અભયસિંહજીએ લોધીકાની ગાદીએ બિરાજી વસ્તિ તરફ પ્રેમ બતાવી પ્રજાને ઘણે જ ચાહ મેળવ્યો હતો. અને તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હતા. સ. ગુ. ગોપાળાનંદસ્વામિની કૃપાથી તેઓશ્રી છ કલાક ધ્યાનમાં બેસતા, [મન ઈદ્રિયને નિગ્રહ કરી, પવાસન વાળી, આત્મ સ્વરૂપે થઈ પરમાત્માની મુર્તિ સાથે જોડાતા] તેમજ સ.ગુ. ગુણાતિતાનંદ સ્વામિના સમાગમથી તેઓશ્રી સર્વોત્તમ જ્ઞાન મેળવી એકાંતિકપણને પામ્યા હતા, એમના જીવનમાં બે પ્રસંગે એવા બન્યા હતા, કે જે ધર્મની ટેક છોડાવે; પરંતુ સદ્દ ગુરૂના પૂર્ણ કૃપાપાત્ર હોવાથી તેઓ તે બને વિકટ પ્રસંગમાં પિતાની ધર્મ-ટેક જાળવી શકયા હતા. તે બન્ને બનાવો નીચે મુજબ છે –
[] એક વખતે વિજ્યાદસમીને દહાડે તેઓશ્રી જામનગરમાં ગયા હતા. અને રાજ્ય કાર્ય સંબંધે તેઓશ્રી જમશ્રી વિભાજીની કચેરીમાં ગયા. તે વખતે ત્યાં દારૂની મનવાર ચાલતી હતી. તેથી રાઘવ ખવાસે (વછર) ઠા. શ્રી. અભયસિંહજીને મદાપાન કરવા વિનંતિ કરી. પણ અભયસિંહજીના હાથમાં માળા હતી તે લઈ કહ્યું કે “મારે દારૂ પીવાનું નિયમ (ત) છે.” એમ કહી દારૂ પીધે નહિં. તેથી રાઘવ વજીરને ઘણું જ ખોટું લાગ્યું, અને જામથી વિભાજીને કહ્યું કે “આપશ્રીના ભાયાત છે, વળી તાલુકદાર છે, તે કાંઈ અમારા જેવા ખવાસના હાથથી દારૂ પીએ? એ આપના હાથથી પીએ” તે સાંભળી જામશ્રી વિભાજીએ રત્નજડિત્ર સેનાની પ્યાલી મદિરાથી ભરી, ઠા. શ્રી અભયસિંહજી તરફ હાથ લંબાવ્યું. પરંતુ અભયસિંહજીએ પોતાની પ્રતિજ્ઞા કહી સંભળાવી. તેટલામાં કચેરી મંડળ બેલી ઉર્યું કે “અરે! ઠાકર આપ કોને હાથ પાછો ઠેલો છો? નવલખા હાલારને ધણી, પછમને પાદશાહ આપને આટલે આગ્રહ કરે છે, અને આપ તેને હાથ ઠેલે છે?” ઠા. શ્રી. અભયસિંહજીને ધર્મસંકટ થયું. ત્યાં વિચાર આવતાં તુરતજ પનાની ભેટમાથી રૂપાની મુઠવાળી કટારી કાઢી, જામશ્રી વિભાજી પાસે જઈ કહ્યું કે “બાપુ! આ જીભે દારૂ ન પીવાની મેં પ્રતિજ્ઞા કરી છે, પણ આપનો હાથ પાન ઠેલાય, માટે આ કટાર વડે મારા ગળામાં છેદ પાડી આપ પ્યાલી રેડીદ્યો. એટલે આપની વાત રહે અને મારી ટેક જળવાય. હું ક્ષત્રિય છું અને આપ ક્ષત્રિયના મુગટમણિ છે, તે પ્રતિજ્ઞાનું પાલન કરવું, કરાવવું એ આપણે ધર્મ છે.” એમ કહી જમણું હાથ
Page #524
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા]
લેાધીકા તાલુકાના તિહાસ. માંની માળા કાટમાં પહેરી, કટાર જામશ્રીના હાથમાં આપવા લાગ્યા, કે તુરતજ ઇશ્વરે જામ વિભાજીની વૃત્તિ બદલાવી અને દારૂની પ્યાલી ઢાળી નાખી ખેલ્યા “અરે! અરે! આતા ભકતરાજ છે, તેમનું નિયમ ભંગાવાય? ભંગાવાય?” એવી અભયસિહુજીની દૃઢતાથી સ કચેરી–જના આશ્ચર્ય પામ્યા અને ઈશ્વરે તેઓની ટેક જાળવી.
..
(૨) ગિરાસ–ચાસના કામમાં એક વખત રાજકાટથી પ્રાંતસાહેબ લેાધીકા મુકામે ક્રેસ ચલાવવા આવેલ બન્ને પક્ષના વકીલ, એરીસ્ટા, અને અસેશા હાજર હતા. સવારે આઠવાગ્યે સુકમા નીકળ્યા. ડાક્રારશ્રી અભયસિંહજીના સામા ભાગદાર તેવખતે ત્યાં હાજર હતા. પરંતુ ઠા. શ્રી. અભયસિંહજી તેા પ્રાતઃકાળથી ન્હા, સેવામાં બેસતા, તે છ કલાકના ધ્યાનવિધિ પૂર્ણ કરી પુજન ભજન કરી હુંમેશાં એક વાગ્યે જમતા, તેથી તે આવાગ્યે પ્રાંતસાહેબ પાસે આવી શકયા નહિ.. વિદ્ધ-પક્ષવાળાએ સાહેબને એવું સમજાવેલ કે અભયસિંહુજી અભિમાની છે. આપના હુકમને પણ માન આપે તેમ નથી. મનમુખી અને સ્વતંત્રપણે વતે છે.” કેસ ચલાવવાને વખત થતા સુધીમાં અભયસિંહજીની ગેરહાજરી હોવાથી તે યુરેપિયન અમલદારને તે વાત સાચી માનવામાં આવી, તેથી ૫૦ કારીનેા મેાસલ ઠા. શ્રી. અભયસિંહજીને ખેલાવવા મેકલ્યા. તે વખતે દરબારશ્રી ધ્યાનમાં બેઠેલા હાવાથી, કામદારે તે ૫૦) કારીની મેાસલાઇ ચુકવી આપી, ક્રી અધીકલાક પછી બીજો મેાસલ ૧૦૦) કારીતા આવ્યા ત્યારપછી એક તે રકમ પણ કામદારે ભરી આપી અને કહ્યું કે “દરખારશ્રી પુજામાં છે.” કલાર્કે ૧૫૦) કારીના ત્રીજો મેાસલ સાહેબે મેકક્લ્યા, તે વખતે પણ દરબારશ્રી ધ્યાનમાં હતા. તેમજ કામદારને કાયમના માટે દરબારશ્રીના ચાકખા હુકમ હતા કે “મારા રાજ્યકુટું’બમાં કાનું મરણ થાય, અથવા તે। દરબારગઢમાં અગ્નિ લાગે તેાપણુ મને ધ્યાનમાંથી જગાડવા નહિ. અને તે ક્રિયા યથાવિધિ તમારે જેમ ધટે તેમ કરી લેવી.'' ઉપરના ફરમાન મુજબ કામદારે આ પ્રસંગે પણ દરબારશ્રીને ધ્યાનમાંથી નહિં જગાડતાં ૧૫૦) કારી મેાસલાઇની ચુકવી આપી.—દરબારશ્રીના પુજાવિધિ પુર્ણ થતાં, મદિર ઉપરથી નીચે આવ્યા. ત્યારે કામદારે સઘળી વાત જણાવી અને ત્રણેય મેાસલની ચીઠીએ બતાવી. દરબારશ્રી તુરતજ કપડાં પહેરી જમ્યાવિના ગાડીમાં બેસી સાહેબ આગળ ગયા. અને કુટના કડીએ મેલી, સાહેબને પ્રભુપ્રસાદીને પુલવાર પહેરાવ્યેા. પ્રાંતસાહેબ ગુસ્સાથી ખેલ્યા કે “કયું દરબાર હંમેરા હુકમકા અપમાન કીયા?” દરબારશ્રીએ ખુલાસો કર્યો કે “હું હંમેશાં છ કલાક ખુદાની બંદગી કરૂ છું. તેથી મને આપના આવેલા મેાસલની ખબર નથી. કારણ કે હું બંદગીમાં હતા. હજી હું જમ્યા નથી. મને આપશ્રીના ખબર થયા કે તુરતજ આપ આગળ આવ્યા છેં. આમાં જરા પણ ખાટુ નથી. પુછે। અમારા ભાદારશ્રીને તેથી તે ભાગદારશ્રીએ તથા અન્ય જાણીતા શહેરીએએ ખાત્રી આપી જે દરખારશ્રી દરરાજ છ કલાક ધ્યાનમાં બેસે છે તે હકીકત ખરી છે.” સાહેબ તેથી ઘણાજ ખુશી થયેા. અને કાયમના માટે એક એવું ફરમાન લખી આપ્યું કે “લેાધીકા તાલુકદાર અભયસજીને, ગમે તેવું સરકારી કામ હાય તાપણુ કાઇ બ્રિટીશ અમલદારે અપેારના એક વાગ્યા સુધીમાં હાજર રહેવા ફરજ પાડવી નહિં. કેમકે તે દરરાજ એક વાગ્યા સુધી ખુદાની બંદગી કરેછે.” ઉપરનું ક્રૂરમાન પેાતાની સહી સિક્કો કરી દરબારશ્રીને આપ્યુ હતુ.. અને તેને અમલ દરબારશ્રીની હયાતી સુધી સ'પુર્ણ રીતે થયા હતા.
Page #525
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવશપ્રકાશ
[દ્વિતીયખંડ
ઉપરના બન્ને કિસ્સામાં તેમની ટેક બરાબર જળવાઇ હતી. તે તેઓશ્રીની ભકિતનેાજ પ્રભાવ હતા. દરબારશ્રીએ પેાતાની હયાતિમાં સ્વામિનારાયણની બન્ને ગાદિના આચાર્ય મહારાજશ્રીને પધરાવી યેાગ્ય સેવા કરી હતી. અને આઠે મદિરમાં મેાટા સમૈયા ઉત્સવામાં ઉત્તમ પ્રકારની રસાઇએ કરાવી સાધુઓને જમાડી સંતુષ્ટ કર્યાં હતા. દર સાલ બીમ–એકાશીના સમૈયા ઉપર તેઓશ્રી જુનાગઢ જતા અને બારસ-પારણાની કેરીની (રસરેોટલીની) રસેઇ આપત્તા એક વખત જુનાગઢમાં કેરીની અછત હવાથી, કેરી બહુજ મેાંઘી મળતી હતી તેથી કામદારે આવી, “કરીની અછત છે તેથી બહુ માંથી મળે છે, માટે ખીજી કાંઇ રસેાઇ આપીએ” એમ કહ્યું. દરખારશ્રી કહે “એક રૂપીઆનું એક ફળ મળે ત્યાંસુધી મને પુછવા આવવું નહિ” તેથી તુરતજ કામદાર કેરીએ। લાવ્યા. અને સે'કડા સાધુપુરૂષોને પારણા કરાવ્યાં. આવી પેાતાની ટેક તેઓ નામદારૢ જીંદગી પર્યંત નીભાવી હતી.
૨૦
ઠા. શ્રી. અભયસિંહજીએ સત્સગ કેમ વધુ પ્રવર્તે એવી ઇચ્છાથી સ્વામિનારાયણના લીલાચરિત્રો રામાયણના રાગમાં (દાહા, ચાપા, સારા,માં) રચાવી ગ્રંથ બાંધી પ્રસિદ્ધ કરવા કવિરાજ ભીમજીભાઇને એ કામ સોંપ્યુ: કમકે તેઓ પણ તેજ સપ્રદાયના હેાવાથી, વળી પેાતાના મિત્ર હાવાથી એ કા'ની ભલામણુ તેમને કરવાનું ચાગ્ય જણાયું, કવિરાજ ભીમજી ભાઈને તે વખતે ગિરાસ–ચાસના કામ પ્રસંગે અવાર નવાર જામનગરમાં રહેવુ પડતુ. તેથી તેમણે ૨૫ અધ્યાય રચ્યા પછી કવિશ્વર દલપતરામને તેડાવી તે ગ્રંથ પુર્ણ કરવા દરબારશ્રીને સમજાવ્યા. તેથી દરબારશ્રીએ અમદાવાદથી કવિશ્વરને તેડાવ્યા. અને ભીમજીભાઇએ ગ્રંથ સંબંધી સ` હકીકતથી કવિશ્રીને વાર્ક કર્યો. તેથી કવિશ્વર દલપતરામભાઇએ ઉપરના ૨૫ અધ્યાય કાયમ રાખી હિંદી ભાષાના દાઢા, ચાપાઇમાં રસ અલંકારાથી ભરપુર એ ગ્રંથ તૈયાર કર્યા. અને શ્રા પુરૂષોતમ ચારિત્ર” એ ગ્રંથનું નામ આપી મુંબઇના નિર્ણયસાગર પ્રેસમાં છપાવી, પ્રસિદ્ધ કર્યા, એ કા` માટે કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઇ લાધીકે લગભગ બે વર્ષી રહ્યા હતા, અને તેજ અરસામાં લોધીકાની ગુજરાતી શાળામાં આપણા મહાકવિશ્રી ન્હાનાલાલભાઇને ભણવા બેસાર્યાં હતા. દરબારશ્રીએ એ ગ્રંથ ઉપરાંત બ્રહ્માનંદું સ્વામિના ચારણી ભાષાના છંદા વગેરેના અર્ધાં કવિશ્રી આગળ કરાવી એક નાના સંગ્રહ છપાવી. ‘છંદ રત્નાવલી”ના નામે ખીજો ગ્રંથ પણ પ્રસિદ્ધ કરાબ્યા. તે ઉપરાંત *સ્વામિનારાયણનું જન્મ ચરિત્ર ગુજરાતી ભાષામાં કવિશ્રી દલપતરામભાઇ પાસે
“શ્રી સ્વામિનારાયણનું સંક્ષિપ્ત જીવન—ચરિત્ર” (ચરિત્ર-ચંદ્રિકા પાના ૪૭૨) સ્વિ સન ૧૭૮૧ ના એપ્રીલ માસની ૧૦ મી તારીખે એટલે સંવત ૧૮૩૭ ના ચૈત્ર સુદી ૯ તે સેામવારની દાધડી રાત જતાં અયેાધ્યાથી ઉત્તરમાં સાત ગાઉ ઉપર છપૈયા' નામે ગામ છે ત્યાં સ્વામિનારાયણના જન્મ થયા. તે વખતે મદ્રાસમાં અને કલકત્તામાં અંગ્રેજ સરકારનું રાજ્ય હતું. અને અયાય્યામાં નવાબ નાના હૈાવાને લીધે તેની મા (બેગમ) રાજ્ય કરતી હતી. સ્વામિનારાયણુના પિતાનું નામ ધમદેવ' તથા માતાનું નામ ભક્તિદેવી' હતું. તે જ્ઞાતે સરવરીઆથ્રાહ્મણુ, સામવેદી, કૌથમી શાખાના હતા તેમનું સાર્વં ગાત્ર હતું. સ્વામિનાર।યણુનું જન્મનું નામ ‘હરિકૃષ્ણ’ અથવા ‘ઘનશ્યામ' હતું. તેમની આસરે અઢી વર
Page #526
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ]
લોધીકા તાલુકાનો ઇતિહાસ. લખાવી સાર્વજનિક ઉપયોગમાં આવે માટે ( ચરિત્રચંદ્રિકા ) નામના પુસ્તકમાં છપાવવા મોકલ્યું હતું. જે ચરિત્ર આ નીચે ફટનટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
લોધીકા તળપદમાં તથા પોતાના દરેક ગામમાં સ્વામિનારાયણના મંદીરે પાકાં ચણાવી મુનિ-પ્રતિષ્ઠાઓ કરી હતી. અને લોધીકામાં તો ત્રણ માળનું વિશાળ હરિ–મંદિર, શ્રી ગણપતિ તથા શ્રી હનુમાનજીની મોટી મુર્તિઓ, અને શિવ-પાર્વતિ વિગેરે પંચદેવની સ્થાપના કરી, ફરતો વડે કરાવી હરિમંદિરમાં નીચેનો શીલાલેખ કોતરાવી નીચે પિતાના હસ્તક્ષરની સહી કોતરાવેલ છે જે હાલ મંદીરમાં પગથીયા ચડતાં ડાબા હાથ તરફ ગણપતિની દેરીની દિવાલમાં મોજુદ છે.
– લેખની નકલ :શ્રી સ્વામિનારાયણનું મંદિર શ્રીવડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણદેવની ગાદીના આચાર્ય શ્રી વિહારીલાલજી ભગવત્ પ્રસાદજી મહારાજના સોરઠ દેશમાં છરણગઢવાસી શ્રી રાધારમણ દેવના દેશમાં મેટેરા સદ્દગુરૂ ગુણાતિતાનંદ સ્વામિના શિષ્ય જાડેજા અભયસિંહજી જીભાઈ લોધીકા-દરબારે પોતે શ્રી હરિ–મંદિર સંપૂર્ણ કરાવી મહારાજ ધિરાજશ્રી વિહારીલાલ ભગ વતપ્રસાદજી મહારાજને આ મંદિર કૃષ્ણાર્પણ કર્યું છે. આ મંદિર ઉદવિ સંપ્રદાયના બ્રહ્મચારી, સાધુ, પાળા, હરિજન તેમને ભજન સ્મરણ કથા કિર્તન કરવા સારૂ બનાવ્યું છે પણ લેકમાં કીત વાસ્તે નથી કર્યું. કેવળ પ્રભુ પ્રસન્નતાને અર્થે છે. આ મંદિર ચણનાર કડીઆ દેવરાજ મુળજી રાજકોટ આ મંદીર કરાવવા ઉપરી સ. ગુ. ગુણાતિતાનંદ સ્વામિના શિષ્ય અક્ષર સ્વરૂપદાસજી સંવત ૧૯૩૮ના માગસર વદ ૬ ને દન લો. ઠા. અભેસંઘજી જીભાઈ સહી દા. પિતાના”
ઠા. શ્રી. અભયસિંહજીએ પિતાની હયાતિમાં ધર્મ કાર્યોમાં કુલ એક લાખને છત્રીસ હજાર રૂપીઆ વાપર્યા હતા તેઓ નામદાર કવિતાના ઘણા શોખીન હતા. એક વખત રાજકવિ ભીમજીભાઇને સુચવ્યું કે એક એવું કાવ્ય રચે જે તમામ ક્ષત્રિયોને ધર્મને ઉપદેશ થાય જેમ રણક્ષેત્રમાં જવી કવિઓ બિરદાવળી રચી બેલતા તેમ ધર્મ-ક્ષેત્રમાં પ્રવર્તાવવા એક ઉપદેશી કાવ્ય રચો. તે ઉપરથી દસેરાની કચેરીમાં સર્વ ભાયાતો અને અન્ય ગૃહસ્થની સભામાં રાજકવિ ભીમજીભાઈએ ઠાકારશ્રી અભયસિંહજી ક્ષત્રિઓને ઉપદેશ કરે છે. તેવા ભાવવાળું ચારણી ભાષાનું સપાખરૂં ગીત રચી સંભળાવ્યું હતું. જે નીચે મુજબ છે :સની ઉમર થયા પછી તેમનાં માતપિતા પરિવાર સહિત અયોધ્યામાં રહેવા ગયાં. સ્વામિનારાયણના એક મોટા ભાઈ હતા તેમનું નામ રામપ્રતાપજી હતું. અને અયોધ્યામાં તેમના નાનાભાઈ ઈચ્છારામનો જન્મ થયો. હરિકૃષ્ણ મહારાજને આઠમે વર્ષે જનોઈ દીધું ને વેદારંભ કરાવ્યો. નાનપણથી જ તેમને દેવ દર્શન કરવા જવું. તીર્થ કરવા જવું તથા જપ, તપ, વૃત, બહુ ગમતાં હતાં, એવું તેમના જન્મચરિત્રના ગ્રંથમાં લખ્યું છે. એમની આસરે અગિઆરવર્ષની ઉંમર થઈ ત્યારે તેમના માતપિતાએ દેહ મુક્યા. તે પછી સ્વામિનારાયણ અયોધ્યાથી બ્રહ્મચારીને વેશે તીર્થ યાત્રા કરવા સારૂ ચાલી નીકળ્યા (વિ. સં. ૧૮૪૮) તેમણે પ્રથમ બદિનાથનાં દર્શન કરીને હિમાલયની આસપાસનાં તીર્થ કર્યા. ત્યાં તેમને ગોપાળયોગીને મેળાપ થયો. તેમની પાસે કેટલાક માસ રહીને અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો. પછી
Page #527
--------------------------------------------------------------------------
________________
ર
શ્રીયદુવશપ્રકાશ
* શ્રી શ્રમસિંહની પદ્દેશ માા ાન્ય. *
॥ શીત જ્ઞાતિ સળવુંરું ॥
[દ્વિતિયખંડ
आछा बोलही अतोलसो अमोल अमेसंग आखे । राखे नीत वेण भाखे बाणही रामेव सुंणो छत्रीबस साखे वेद युं हंमेश दाखे । गृहो भ्रमबात लाखे टेक ज्युं गंगेव रजपुतां बंस मध्ये तीन बातां बडी राजे । भक्ति दातारां सुरवीर सो भणाय जुगति देहकी जुवो चोंपथी आवेश जरा । गति दीनबंधु नवी नोकथी गणाय पाणीका पतासा जेसा देहका तमासा देखो तासा दील दीहु खासा करी लो तपास आसपास देख भासा पासा चोरासीकी आसा, हासासें गनासो हरि नमका हुलास भरतखंडमें नाथ नरं देह दीघ भारी, अळांपे संसार सिंधु तरांका उपाय प्रगटप्रभुहि बिना ओरही पापळां पेखो, गांठदुकी मुडी जासो हाथसुं गुमाय राजवंसी हंदी आसा धरम अनादी राजे, त्रीलोकी नाथका सदा भजनका तान प्रभुकी भक्ति हंदा प्रताप अलोकी पामें, प्रहलाद ध्रुव जेसे कराहे प्रमान
ત્યાંથી ફરતા ફરતા જઇને સેતુબંધ રામેશ્વરની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરીને પંઢરપુરમાં શ્રીવિઠ્ઠલનાથજીના દર્શન કરીને તાપી, નર્માંદા, મહી, અને સાબરમતી ઉતરીને ભાલદેશમાં ભીમનાથનાં દન કર્યાં. ત્યાંથી ગાપનાથના દર્શન કરીને માંગાળમાં ઘેાડા દીવસ રહીને ત્યાંથી લેાજ ગામમાં સંવત ૧૯૫૬ના અશાડાદી શ્રાવણ વદ ૬ના રાજ આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીનેા અખાડા હતા. તે રામાનંદ સ્વામિ તેવખતે કચ્છના ભૂજ શહેરમાં હતા અને તેમના મુખ્ય શિષ્ય મુકતાનંદ આદિક પચાસ સાધુએ લેજમાં રહેતા હતા, તેમની જગ્યામાં સ્વામીનારાયણ પણ જઇને રહ્યા. તે રામાનંદ સ્વામી રામાનુજ આચાર્યના મતના હતા. પશુ તે મતમાં કેટલાએક સુધારા કરીને લેાકેાને અસર કારક ઉપદેશ કરતા હતા. તેથી તેમનેા ધ નવા છે. એમ લેાકાને લાગતું હતું. તેમણે તીવાસીઓને માટે છત્રીશ ગામામાં સદાવ્રત બાંધ્યાં હતાં. કાઇ તી`વાસુ મુમુક્ષુ હેાય તે રામાનંદ સ્વામીના ઉપદેશ સાંભળીને ત્યાંજ રહી જતા, અને રામાનંદ સ્વામિના શિષ્ય થતા હતા.
રામાનંદ સ્વામીના શિષ્યા તથા તેમની સાધારણ જગ્યાએ અમદાવાદથી ભૂજ લગીમાં કેટલેક ઠેકાણે હતી. જે વરસમાં સ્વામિનારાયણ લેાજમાં આવ્યા તેજ વરસમાં ઋંગ્રેજ સરકારે સુરતનું રાજ્ય લીધું
— તે વખતે આ દેશની સ્થિતિ ઃ—
સ્વામિનારાયણુના જન્મ પહેલાં આ દેશની સ્થિતિ કેવી હતી તે જાણવાને લખું છું. દિલ્હીમાં ફ્રાંશીઆના ધર્મ' ચાલતા હતા, તેને ગુરૂ એવા ઉપદેશ કરતા કે ‘હું રૂમાલ મંત્રીને આપું તે વડે કાષ્ઠ માણસને ગળે ટુંપા ને મારી નાંખશે અને તેની પાસેથી જે મીલ્કત હાય તેના ચેાથે ભાગ ગુરૂને આપીને બાકીની મીલ્કત તમેા રાખશેા તેાતમને તેથી મહાકાળી પ્રસન્ન થશે.' તે ફ્રાંસીઆના ધર્મોંમાં ઘણાં હિંદુ-મુસલમાને. ભળ્યા હતા અને પેાણાસા અથવા તા તેથી પણ વધારે ટાળાં બધાને જાણે કે માટા વેપારી હોય અથવા ક્રાઇ દેશના
Page #528
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ].
લેધીકા તાલુકાનો ઇતિહાસ. जनक विदेही ओर अमरीश राजा जुवो, गोपीचंद छोर दीया माळवा गरास भारतं राजकुं त्यागी वनमे उदासी भम्या, हरिका भजनसाथे राखीया हुलास हनुमंते कीध सेवा प्रगटं प्रमाण हरि, साचा सुग्रिव मेटया साबधा संताप विभीषण लंकेसरी रघुपति मन भायो, पायो चीरंजीवी राज भक्ति प्रताप मानधाता हरिचंद रोहोदास शिरोमणि, पांचे पंडुहुंकी देखो कीर्ति प्रसिद्ध भारथे पारथं हंदा रथ खेड हुवा मेरु, कोरवांकु खेरु खेरु दडी दोट कीध गंगाका सुतकी फेली कीती देशमें गाढी, जंगा जीत नाही मेली टेकही जरुर काळकुं हठाया पीछा भक्ती भावसो कोपी क्रिपानाथ माथे बाण फेकीया करुर हरिने गंगेव माथे चकरं चडाया हाथे, साथे आया खेल जोवे देवता समाज आपका बिरद भाळी दासका मानही अके महा सेवगांको लाज वधारी महाराज
સુબા હેય તેવા આડંબરથી દેરા તંબુ સાથે મધ્ય હિંદુસ્તાન તથા દક્ષિણ હૈદરાબાદ સુધીમાં ફરતા હતા. રસ્તામાં જે માણસ મળે તેને પોતાની છાવણીમાં રાતે વિશ્વાસ દઇને રાખીને ફાસી દઈને મારી નાખતા હતા, કોદાળી પાવડા વગેરે હથીઆર પણ સાથેજ રાખતા. એક ખાડામાં ૧૦-૧૨ માણસને દાટી દેતા હતા. તે વિષેની હકિકત અંગ્રેજી ઇતિહાસ ઉપરથી અમીરઅલ્લીની ચોપડી જે ગુજરાતીમાં છપાઈ બહાર પડી છે, તેમાંથી મળી આવે છે. એ અમીરઅલીને જ્યારે અંગ્રેજ સરકારે પકડ્યો ત્યારે તેણે જે કર્મ કરેલાં તે કબુલ કરતાં કહ્યું કે –“ મેં આજ સુધીમાં સાડાસાતસે માણસના જીવ લીધા છે, ને જે હું ન પકડાયો હેત તે થોડા દિવસમાં એક હજાર પૂરા કરત.
: : મધ્ય હિંદુસ્તાનમાં ફાંસીઆઓને એ ત્રાસ હતો કે સાથે જોખમ રાખીને મુસાફરી થઈ શકે તેવું નહોતું પરગામ માલ મોકલવો મુશ્કેલ હતો. અને દેશમાં એક સર્વોપરી સત્તાની ખાસ જરૂર હતી. કારણકે તે વખતના રાજાઓ કાંઈ પણ બંદોબસ્ત કરી શકતા નહિં.. આવા સમયમાં હિંદુસ્તાનમાં અંગ્રેજ સરકારનું રાજ્ય પરમેશ્વરે દયા કરીનેજ મેકવ્યું હોય તેવું લાગે છે.
ગુજરાતની સ્થિતી, તે વખતે ગુજરાતની રિથતી કેવી હતી તે વિષે કવિ વલ્લભ ભટે કળિકાળના ગરબામાં સારી પેઠે વર્ણન કરેલું છે. દેશમાં ચેરી, વ્યભિચાર અને અન્યાય વગેરેનું પાપ અતિશય વધી ગયું હતું, ઉંચી જતોમાં વામ માર્ગ બહુ ફેલાયો હતો. કાઠીઆવાડના કાઠીઓ, અને ચરોતરના કોળીએ થોડા માણસો મળીને રસ્તે જનારને લૂંટી લેતા હતા ને માણસની હત્યા કરવામાં વાર લગાડતા નહિં, બારવટાં કરતા હતા, કેળા ખાતર પાડતા હતા. તેઓ જોરાવર રાજની ફેજથી પણ પકડાય તેવા ન હતા. કેમકે ઝાડીઓ અને ડુંગરોમાં તેઓ ભરાઈ રહેતા. માટે આ દેશમાં તો અસરકારક ઉપદેશ કરનાર મહાપુરૂષની જરૂર હતી. કચ્છમાં જાડેજા રજપુતો દીકરીને મારી નાખતા હતા. ત્યાં પણ ઉપદેશ કરનારા મહાપુરૂષની જરૂર હતી માટે જાણે કે પરમેશ્વર સ્વામીનારાયણને આ દેશ ઉપર કૃપા કરીને અસર કારક ઉપદેશ કરવા મોકલ્યા હેય! તેમના શિષ્યો તો તેમને સાક્ષાત પરમેશ્વરજ માને છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
૪
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ दीन दयाळु बडे क्रिपाळु अगके दाता, मायाल देबके ताता असुरांकां मार संसार सागरं मध्ये पारही उतारे सांया एक प्रभु बिना दुजो नाहिं को आधार पति तीन लोकहुंकी भगती मातम पावे, अतिसे भरोसा आवे शामका अथाग पतित पावनं थावे जावे पापहुंका पुंज, भावे सचिपति गावे वाका मोटा भाग अजामेळ पायो गति अहल्या शिलातें उठी, गीधही गनीका गजराज गाळा गेम पंचाळी निभावे लाज सभामें चीरही पुरे, कहो दासहुंकी वारे नावे स्वामि केम सदामा तांदुल पावे अतागं समापे सधि, पेयजु आरोगी राख्यो नामाको प्रमाण मांडणकुं बहुनामी मोळीयो बंधायो माथे. नरसीकु दीधो हार हाथसें नाराण एसा काम कीघ अगे बीसरेगो केम अबे, सबे काम साधी लेजो मळ्याहे समाज प्रगट प्रभुही जबे भजे तबे पार पावे महामे'र पृथिमाथे करीहे माराज
પછી રામાનંદ સ્વામીએ કચ્છમાંથી આવીને સ્વામિનારાયણને ભાગવતી દીક્ષા આપી સહજાનંદસ્વામિ એવું નામ પાડયું. જોકે તેમનું બીજું નામ સ્વામિનારાયણ કહેવા લાગ્યા પછી સંવત ૧૮૫૮માં રામાનંદ સ્વામીએ પિતાની ગાદી સ્વામીનારાયણને સોંપીને પિતે દેહ ત્યાગ કર્યો. આ વખતે સ્વામિનારાયણની ઉમર ૨૧ વરસની હતી, પણ તેનો ચમત્કાર જોઇને મુકતાનંદ સ્વામિ આદિક સાધુઓ તથા રામાનંદ સ્વામીના અન્ય શિષ્યો તે સર્વે સ્વામિનારાયણને ઈશ્વર રૂપ માનવા લાગ્યા.
! સમાધિ વિષે પછી સ્વામિનારાયણે માંગરોળમાં જઈને સમાધિનું પ્રકરણ ચલાવ્યું. સમાધિ બે પ્રકારની છે. એક હઠગની અને બીજી રાગની તેમાં આસનવાળી પ્રાણાયામ કરીને એટલે પ્રાણને નિયમમાં લાવીને અભ્યાસ કરી કેટલાક યોગીઓ. સમાધિ ચડાવે છે તેને ‘હઠયોગ ની સમાધિ કહે છે. અને ઈશ્વરનું ધ્યાન કરતાં તથા તેને મહિમા વિચારતાં અતિ આશ્ચર્ય ઉપજે, શરીરના રૂંવાટાં ઉભા થાય, આંખમાં આંસુ આવે પછી પ્રેમની અતિશય અસર થવાથી, નાડી અને પ્રાણ ચાલતાં બંધ થાય તેને “રાજની સમાધિ કહે છે. તે સમાધિવાળાને જે પિતાના અંતઃકરણમાં ભાવ હોય તેવા ભગવાનનું અને ધામનું તથા રૂપનું દર્શન થાય છે. સ્વામિનારાયણના શિષ્યો હઠગની સમાધી કરતા નહોતા, પણ સ્વામિનારાયણના કેટલાક શિષ્યો તેમના સામું જોતા, કે પરગામમાં રહીને સ્વામિનારાયણનું ધ્યાન કરતા અતિશય પ્રેમાતુર થવાથી તેનાં નાડીને પ્રાણ બંધ થઈ જતાં હતાં અને ઇચ્છિત ધામનું દર્શન થતું હતું. એવી રાજગની સમાધિ થતી હતી. તેમજ સ્વામિનારાયણનો શિષ્ય નહોય પણ તેમની પાસે જઈને આંખે આંખ મેળવે એટલે તેને સમાધિ થતી હતી.
અંગ્રેજી ભણનારા કેટલાએક એમ ધારે છે, જે તે.મેમેરીઝમની ક્રિયા કરતા હશે, પણ આતે સ્વામિનારાયણ રૂબરૂમાં નહિં છતાં તેમનું ધ્યાન ધરવાથી સમાધિ થતી હતી. સ્વામિનારાયણે દેહ મુક્યા પછી, પણ ત્રીશ વરસ સમાધિનું પ્રકરણ ચાલતું હતું. સ્વામિનારાયણને ધર્મ સમાધિના પ્રકરણથી ઘણોજ વધવા લાગે, કચ્છ, ગુજરાત અને કાઠીઆવાડમાં સ્વામિનારાયણ જ્યાં જ્યાં ફર્યા, ત્યાં તેમના ઉપદેશથી તથા તેમના સાધુઓના ઉપદેશથી ધર્મ વધવા લાગે.
Page #530
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ] લોધીકા તાલુકાને ઇતિહાસ. दारुवांका प्याला पीसे जासे चंदहुसे ढाबा, खांते मांस वाले शासे वंशमें खुवार जमकंठ ग्रासे चडी चोटसुं चपेटी जासे, पासे चोरासीका दु.ख पापीया अपार जमीमें पारकी त्रीया मातही समान जाणे, होको दारु माटी सबे करी. दो हराम जुठहु न बोलो कवे चोरकी न दीशा जाओ, अमरं नाथपें खासा पामसो आराम संतका समाज राखों चंतका गतीकु साधे, जंतका नकेजो हींसा अंतका अराय धुतारावंतकी कळा तागदो अधम द्वारा, कमळाकंतका ध्यान चित्तमें कराय लोकहूंकी लज्जा भार समाही बिचार लावो, सुद्धही धर्म पाळो तागदो शरम परमं अनादीहंदा मरम विचार पढी, केशवं कृपासे बुरा कटासे करम लोधीकासे धणी कहे रदे बात धरी लेजो, रेजो शुभरीत हूंसे सनेही राजंद मळा हे प्रगट प्रभु भवहुंका फेराटळा, नोधारां ओधार भेट्या स्वामि सहजानंद
કાઠીઆવાડમાં ગઢડાના દરબાર કાડી દાદાખાચર શિષ્ય થવાથી સ્વામિનારાયણે ગઢડામાં તેમના દરબારમાંજ સ્થિતિ રાખી હતી. અયોધ્યાથી રામગોલા નામે ખાખી પોતાનું ઝુંડ લઈને, નેબત નીશાન અને રણશીગડું સાથે રાખીને દ્વારકાની જાત્રા કરવા જતા હતા. તેણે કાઠીઆવાડમાં આવતાં સ્વામિનારાયણનો મહિમા સાંભળ્યો. તેથી તેણે તેમના પાસે જઈને થડા દિવસ મુકામ રાખી ઉપદેશ સાંભળ્યો. તેથી તેમના મનમાં એવી ઇચ્છા થઈ કે હું અહિં સ્વામિનારાયણનો સાધુ થઈને રહું. તેણે પછી પિતાના સરંજામને જવાની રજા આપી, પિતે સ્વામિનારાયણના શિષ્ય થયા અને તેમનું નામ આનંદાનંદસ્વામિ પાડ્યું. એજ રીતે કેટલાએક વેદાંતીઓ, સન્યાસીઓ. અને કેટલાએક વૈરાગીઓને તથા જૈનના ગોરજીને ઉપદેશ આપી પિતાના સાઘુ કર્યા, તેવા સન્યાસીઓમાં કૃષ્ણાનંદ, દેવાનંદ વગેરેના નામે પ્રસિદ્ધ છે. વૈરાગ્યને એ તે અસરકારક ઉપદેશ કરતા કે તે સાંભળીને કેટલાએકે પોતાની નાની ઉમરમાં પોતાની સ્ત્રીઓને ત્યજી, અને કેટલીએક નાની ઉમરની સ્ત્રીઓએ સંસારનો ત્યાગ કર્યો. ઘણું કાઠીઓ પણ સત્સંગી થયા. તેઓ દારૂ માંસના ખાનારા અને લુંટી લેનારા હતા, છતાં શુદ્ધ બ્રાહ્મણના જેવો આચાર પાળવા લાગ્યા. તેઓ ગભાવગરનું દૂધ કે પાણી પીએ નહિં. માખી, મચ્છર કે માકડની પણ હિંસા કરે નહિં એવા નિયમવાળા થયા. કેટલાએક કાઠી તાલુકદારની દીકરીઓ નામે રાજબાઈ, જીલુભાઈ તથા લાડુભાઈ વગેરેએ નાનપણથી જ સંસારનું સુખ હરામ કર્યું.
પ્રહ્માનંદ સ્વામિ . આબુ પર્વત પાસે ખાણ ગામના આશીયા ઓડકના મારૂ ચારણ લાડુ ગઢવી કવિતા કરવામાં ઘણું હુશિઆર હતા. તેણે કાઠિવાડના રાજ્યસ્થાનમાં ફરી ઈનામ મેળવ્યાં અને ભાવનગરના વજેસંગજી મહારાજ પાસેથી પણ સારું ઇનામ મેળવ્યું. પછી તેઓ ગઢડામાં સ્વામિનારાયણ પાસે ગયા તેમને ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપજવાથી સંસારનું સુખ મિથ્યા જણાતાં, સાધુ થયા. તેનું નામ બ્રહ્માનંદ પાડયું.
એક વખતે સ્વામિનારાયણે ક૭માં રહીને કાઠિવાડના કેટલાએક વતનદાર કાઠીઓને, રજપૂતાને અને વાણુઆઓને એવા કાગળો લખાવી મેકલ્યા કે, “જો તમારે કલ્યાણનો ખપ હોય અને મારા વચનમાં જે દઢ વિશ્વાસ હોય તે તરત સંસાર ત્યજીને દાઢી મૂછો મુંડાવી
Page #531
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ ઉપરનું કાવ્ય સાંભળી બાપુશ્રી ખુબ ખુશ થતાં, કવિશ્રાને કિંમતી પોશાક આપે હતો. રાજર્ષિ ઠાકરશ્રી અભયસિંહજીએ રાજ્યતંત્ર ચલાવતાં ધર્મ કાર્યો કર્યા હતાં. તે જનક વિદેહી જેવા રાજર્ષિને ધ્યાનમાં ( પુજામાં ) બેસવાની એારડી લેધીકાના સ્વામિનારાયણના મંદિરને બીજે મજલે હાલ મોજુદ છે. તેમાં જનાર વ્યક્તિને અત્યારે પણ શાંતિ ઉત્પન્ન થાય છે. એ અક્ષર ઓરડીના દર્શન કરવા સ્વામિનારાયણ સંપ્રદાયના સેંકડે સાધુ હરિજને હાલ પણ લેધીકે આવે છે. અને એ ભક્તરાજ રાજવિના ગુણાનુવાદ એ સંપ્રદાયમાં કથા રૂપે આજે પણ ગવાય છે. એ જનક વિદેહી સમા રાજવિને ફોટો અહિં આપવામાં આવ્યો છે જે જોતાંજ તેઓને અસલી ક્ષત્રિય જાતિને પહેરવેશ તથા ભવ્ય લલાટ પ્રદેશમાં ઉર્વ પંડ તિલક જમણા હાથમાં માળા ભેઠમાં કટારી, અને મેળામાં તલવાર જેનારના હદયમાં કોઈ અજબ છાપ પાડે તેવા છે.
સાધુ થઈને અમારી પાસે આવવું એવા કાગળ વાંચીને તેઓ સાધુ થઈ ભુજમાં સ્વામિનારાયણ પાસે ગયા, ફકત બે જણા થઈ શક્યા નહિં. તેઓનાં દાંત દેવાય છે કે, જે સમજણમાં કચાશ હોય તે શેઠ મુળજીભાઈની પેઠે સંસાર છોડાય નહિં. પછી તેઓને ડાદિવસ સાધુ રાખીને સ્વામિનારાયણે ઘણો આગ્રહ કરીને પાછા પિતાને ઘેર મોકલ્યા, પણ આખા દેશમાં એવી બુમ પડી કે “સ્વામિનારાયણ લેકેને ગાંડા કરી નાખે છે. લેકીને એવી તે ખાત્રી થઈ કે, માણસથી થઈ શકે નહિં એવાં કામ સ્વામિનારાયણ કરે છે, તેથી પ્રતિપક્ષીઓ એમ પણ કહેવા લાગ્યા કે સ્વામિનારાયણે બાબરે ભૂત વશ કરે છે, તેથી લેકને ભમાવી શકે છે. વળી જે જે મતના લોકોને સ્વામિનારાયણે પિતાના કરી લીધા છે તે મત્તના ધર્મગુરૂઓએ સ્વામિનારાયણ ઊપર ઘણું ઝેર વેર રાખવા માંડયું અને એવાં ગપાં ચલાવવા લાગ્યા કે રવામિનારાયણના સાધુને જ્યારે.. અંતકાળ આવે છે, ત્યારે કુવામાં નાખી દે છે. આ વાત સમજુ માણસ તે માને નહિં; કારણ કે એમ કરે તે કુ ગંઘાઈ ઉઠે.
બેટાદના તથા બીજા કેડલાએક વિશાશ્રીમાળી ઢુંઢીઆ વાણીઆને સ્વામિનારાયણે પિતાના શિષ્ય કરી લીધા. તેથી શ્રાવકે પણ ઝેર રાખવા લાગ્યા. કારણ કે અસલથી એક કહેવત ચાલતી આવે છે કે, “વિશાશ્રીમાળી કોઈ વૈષ્ણવ હોય નહિ” તેથી દરેક પંચના ગુરૂઓ પિતાના શિષ્ય રાજા હોય કે પ્રજા હોય તેઓને ઉશ્કેરવા લાગ્યા. તેથી સ્વામિનારાયણ જ્યાં જાય, ત્યાં ગામમાં પેસવા દે નહિ, લોકે ભેળા થઈને ધુળની ફાંટ નાખે, પથરી નાખે અને તિરસ્કાર કરે તે બધું તેઓ ગંભીરતાથી સહન કરતા હતા. વેરાગીઓએ સ્વામિનારાયણના સાધુને વાટે લુંટવા માંડયા, કંઠીઓ તોડવા માંડી અને શાલિગ્રામ કે લાલજી હોય તેમને લઈ લેવા માંડયા, કે તમે અમારા દેવને શા સારૂ પુજો છો? એ વખતે કેાઈ રાજાઓએ તે સાધુનું રક્ષણ કર્યું નહિં. ત્યારે સ્વામિનારાયણે પિતાના સાધુઓને કહ્યું કે, “તમારું રક્ષણ કરનારૂં ન્યાયી રાજ્ય ગુજરાતમાં થાય નહિં, ત્યાં સુધી તીલક કંઠી, કે લાલજીની પુજા રાખવી નહિં. અલરી પહેરીને પરમહંશનો વેશ રાખો. ઘેર ઘેર જઈ રાઘેલા અન્નના ટુકડા માગીને નદી કે તળાવ ઉપર જઈ, તે અન્નમાં પાણી છાટીને તેના ગેળા વાળીને એક હાથમાં મુકીને બીજે હાથે ખાવું. ત્યારે તે સાધુઓએ તેમ કર્યું.
Page #532
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ]
લેધીકા તાલુકાનો ઇતિહાસ. તેઓ નામદારશ્રીને ત્રણ કૂમાર હતા તેમાં પાટવિ કુમારશ્રી હરિ હજી ગાદીએ આ વ્યા અને કુશ્રી માધવસિંહજી તથા શ્રી નારસિંહજીને ભીંચરી ગામે ગીરાસ મળ્યો જેમાંના કુશ્રી નારસિંહજી હાલ વિદ્યમાન છે. તેઓશ્રી પણ પરમ ભક્તરાજ છે અને ચારેય ધામની યાત્રા કરી આવેલ છે.
સ્વામિનારાયણ પંથ કેણે ચલાય? કેટલાએક ભોળા લેકે એમ બોલે છે કે, મુક્તાનંદ સ્વામિ, બ્રહ્માનં સ્વામિ, ગોપાળાનંદ સ્વામિ તથા નિત્યાનંદ સ્વામિ એ ચાર પંડિતોએ મળી, સંપીને સ્વામિનારાયણને ઈશ્વરરૂપ ઠરાવ્યા અને ધર્મ ચલાવ્યું. પણ એ વાત અમારાથી મનાતી નથી, કેમકે.. ગુરૂ થવું અને સાહેબી ભોગવવી તે સૌને ગમે છે, પણ ચેલા થઈને ગુલામગીરી ભોગવવી કોઈને ગમે નહિં. પાલખીમાં બેસવું સૌને ગમે પણ ઉપાડવાનું ગમે નહિં. તે સ્વામિનારાયણ પાલખીમાં બેસતા હતા. રાજાઓના દરબારમાં ભાતભાતના ભોજન જમતા હતા, અને ઉપર લખેલા તેમના પંડિત સાધુઓ અલરી પહેરીને ઉઘાડે માથે પગમાં જોડા વગર ઘેર ઘેર ફરીને ટુકડા માગી ખાતા હતા, સ્વામિનારાયણનું ભજન કરતા હતા. તથા કાને પણ તેમનું ભજન કરવાનો ઉપદેશ કરતા હતા. વળી કોઈ વખતે સ્વામિનારાયણે એવી આજ્ઞા કરી કે તમારે વસ્તિમાં રાતવાસો રહવું નહિ, પણ વગડામાં છુટા છુટા ઝાડ હેઠે પડી રહેવું, તો તે આશા પ્રમાણે પણ સાધુઓ ચાલતા હતા. અત્યારે પણ મંદવાડ વગર સાધુઓને ખાટલામાં સુવાની રજા નથી. ગમે તેવી ટાઢ હોય પણ બંડી કે ડગલી પહેરાય નહિં. એવું. દુઃખ જે તેઓ સ્વામિનારાયણનો મહિમા ન જાણતા હોય તો શા માટે વડે ?
પ્રતિપક્ષીઓ ઘણું વેર રાખતા હતા. તે માટે કેટલાએક કાઠીઓ, રજપૂતા, અને ઠાકરડાઓ હથી આરબંધ થઈને સ્વામિનારાયણની સાથે ફરતા હતા. અમદાવાદમાં લંગર બાવાને અખાડે હતો. તેમાં કેટલાક વેરાગીઓ હથિઆરબંધ રહેતા હતા. તેઓ સ્વામિનારાયણ ઉપર ઘણું વેર રાખતા હતા. તેઓએ સ્વામિનારાયણના સાધુઓ ટુકડા માગી ખાતા તેમને પકડી ખુબ માર માર્યો તે સમે ત્યાં પેશ્વાની તરફને સુબો રહેતો હતો, તેની આગળ સત્સંગીઓએ જઈને ફરીઆદ કરી, ત્યારે સુબાએ એવો જવાબ દીધો કે “એતો ગાયે ગાવું લડી તેમાં અમે શું કરીએ?” તે પછી એક વખત સ્વામિનારાયણ અમદાવાદ ગયા અને શહેર બહાર ખોખરા મહેમદાબાદ કરીને પરું છે ત્યાં ઉતર્યા. તેઓને મારવા સારૂ લલંગર બાવો હથિઆર લઈને પોતાની જમાત સાથે ગયો. તે વખતે સ્વામિનારાયણ સાથે રજપૂત અને ગરાશીઆ હતા. તેઓ વેરાગીઓની સામા લડયા. તેમાં એક બે વેરાગીનાં ખૂન થયાં અને રજપૂતો ઘાયલ થયા. એજ રીતે મેઘપુરમાં પણ એક માણસનું ખુન થયું.
કરીઆણીમાં, જેતલપુરમાં અને બીજે ઠેકાણે મોટા મોટા યજ્ઞ કરીને હજારો બ્રાહ્મણોને સ્વામિનારાયણે જમાડયા હતા, જેતલપુરમાં બ્રાહ્મણોને જમાડયા પછી સભા ભરીને વામમાર્ગનું ખંડન કર્યું તેથી વામમાગીઓ અતિશય દાઝે બળવા લાગ્યા. અને પેશ્વાના સુબાને અમદાવાદમાં જઈને ઉશ્કેર્યા કે “સ્વામિનારાયણ પાખંડ ચલાવે છે, માટે તેને શહેરમાં પેસવા દેવા નહિં.” પછી જ્યારે સ્વામિનારાયણ અમદાવાદમાં ગયા, ત્યારે સુબાએ છડીદારને મોકલી
Page #533
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ
(૬)ઠાકારશ્રી હરિસિંહજી 6. શ્રી અભયસિંહજી પછી પાટવી કુમાર હરિસિંહજી ગાદી ઉપર આવ્યા. તેઓશ્રીએ પિતાના પિતાશ્રીની ઉતર ક્રિયામાં સર્વ ભાયાતોને તેડાવી અતિ ઉતમ કારજ કર્યું હતું, ( અને કહેવાય છે કે એટલું બધું ઘી વાપર્યું હતું કે જે ઘી પૃથ્વી ઉપર ઢોળાતાં માણસે લપસી પડ્યાં હતાં. તે કારજ પછી રાજકોટ ગ્રેવીસી અને સ્ત્રી વર્ગને કારજમાં તેડાવાનો પ્રતિબંધ થયો હતો ) તેઓ નામદારશ્રી પણ પિતાના પિતાની માફક સ્વામીનારાયણ સંપ્રદાયમાં હતા. તેઓએ ગાદીએ બિરાજી પોતાના દરેક ગામમાં દરબારી ઉતાર ચણવ્યા હતા.
કહાવ્યું કે “જ્યાં સુધી પેશ્વાનું રાજ્ય રહે, ત્યાં સુધી તમારે અમદાવાદમાં પેસવું નહિ. હાલને હાલ તમે અમદાવાદમાંથી જાઓ પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા હતા.
-: સત્સંગીઓની દઢતા :સ્વામિનારાયણનો સત્સંગ છોડાવવાને કેટલાએકને તો નાતે જ્ઞાતિ બહાર કાઢયા, તોપ તેણે તે ધર્મ છેડે નહિ. કોઈ માબાપે દિકરાને ઘરમાંથી કાઢી મુકો, તો કોઈ દીકરાએ માબાપને તન્યાં, પણ સત્સંગ ત્યજ્યો નહિં. કેઈ પુરૂષ સત્સંગી થવાથી તેની સ્ત્રી રીસાઇને પીયર જતી રહી, તે ફરીથી આવીજ નહિંકેઈ નાની ઉંમરની બાઈ સત્સંગી થઈ, તેથી સાસરીઆએ તેને તેડીજ નહિં. તોતે બાઈએ ચુડ અને એટલે કાઢી નાખી વિધવા અવસ્થામાં રહીને સ્વામિનારાયણનું ભજન કર્યું. કેટલાક શેઠેએ ગુમાસ્તાને કાઢી મુકયા. કેટલાએક મહેતાજીઓની ગામઠી નિશાળો પ્રતિપક્ષીઓએ તોડી નાખી, તો પણ તેમણે સત્સંગ છેડે નહિં. એવા કલેશથી કેટલાએક સંસાર ત્યજીને સ્વામિનારાયણના સાધૂ થયા અને બ્રાહ્મણો હતા તે બ્રહ્મચારી થઈ ગયા, પણ ધર્મ છોડયો નહિ. છેલ્લીવારે સંવત ૧૯૦૪ની સાલમાં ગુજરાતમાં ગામો ગામ વાણિઆ વગેરેની નાતોમાં ઘણો કલેશ ઉપજ્યો અને સગો મરી જાય તેને બાળવા સ્મશાનમાં પણ જતા નહિ, એ કલેશ નજરે જોનારા અદ્યાપિ હયાત છે. કેાઈ રાજાએ ગામમાંથી કાઢી મુક્યા તો ગામ છોડીને ગયા પણ ધર્મ છોડયો નહિં. જેમ તુંબડીને પાણીમાં વધારે નીચે દાબે તેમ વધારે ઉંચી ઉછળે, તેમ પ્રતીપક્ષીઓએ સ્વામિનારાયણના ધર્મને દબાવી દેવા સારૂ વધારે હરકતો કરી, તેમ તેમ તે ધર્મ વધારે જોરથી ફેલાવા લાગ્યો. ઢેડ, વાઘરી, મોચી, દરજી, કેળીથી તે ઘણું દક્ષિણી, મહારાષ્ટ્ર નારૂપંથનાના આદિ કે તથા શિઆણી ( લીંબડી સ્ટેટ )ના શીવરામ ભટ્ટ જેવા મોટા શાસ્ત્રી, જેણે સંસાર ત્યજી બ્રહ્મચારી થઈને અખંડાનંદ નામ ધરાવ્યું તે તથા વિસનગરના નાગર અગ્નિહોત્રી, ગાયકવાડના ચંકારામ શાસ્ત્રી, શોભારામ શાસ્ત્રી તથા કેટલાક વડનગરા નાગર ગૃહસ્થ સ્વામિનારાયણના શિષ્ય થયા. સુરતના પારસી કેટવાળ અરદેશરજી જે અંગ્રેજી તથા ફારસી ભણેલા, જેણે સરકારી નોકરીમાં ખુબ આબરૂ મેળવેલી અને સરકારે જેને ખાનબહાદુરનો ઇલકાબ અને ચાર ગામ બક્ષીસ આપેલાં તેઓ સ્વામિનારાયણના અનન્ય શિષ્ય થયા. જયારે સ્વામિનારાયણ સુરતમાં પધાર્યા ત્યારે અરદેશર કેટવાળે પિતાને ઘેર પધરામણી કરી હતી. અને સુરતમાં ૧૦-૧૨ દિવસ રહીને જ્યારે ચાલ્યા
Page #534
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા]
લેધીકા તાલુકાને ઈતિહાસ. અને લોધીકા તળપદમાં જે ઘણુજ જુના વખતનો દરબારગઢ હતો ત્યાં નવો દરબારગઢ બંધાવ્યો, તેમાં જનાનાવિભાગ. રસોડાવિભાગ, કોઠાર, ભંડાર, ચોપાટ, અને ઉપર વિશાળ કચેરીરૂમ બને બાજુ ગેલેરીવાળે, એવો ભવ્ય દરબારગઢ બનાવ્યો હતો. તેઓની રાજ્યકાર્ય કરવાની કુશળતા એ સમયના રાજ્યકર્તાઓમાં શ્રેષ્ટ હતી. પોતાના ભાયાતી તાલુકામાં સર્વ તાલુકદારો તેઓ નામદારની સલાહ લઈ વ્યવહારિક કાર્ય કરતા. તેવા તેઓ વ્યવહાર-દક્ષ રાજવિ હતા. તેમનો વિવેક અને સાદાઈ, ભલભલાને મોહ ઉત્પન્ન કરે તેવા હતા. કારભારી પણ દરબારશ્રીની સલાહ પ્રમાણેજ કાર્ય કરના. તેમના વખતમાં ગિરાસ-ચાસના સિમાડા વગેરેની અનેક તકરારો ઉત્પન્ન થઈ હતી. પરંતુ પોતાના બુદ્ધિબળથી એ અટપટી તકરારોને
ત્યારે કાટવાળે વળાવવા જતાં પોતાના બાગમાં સ્વામિનારાયણની સ્તુતિ કરીને કહ્યું કે “મહારાજ મારૂં ક૯યાણ શી રીતે થશે? ત્યારે તેમણે પોતાને માથે જે પાઘ પહેરી હતી તે આપી અને કહ્યું કે “આ પાઘની નિત્ય પૂજા કરો અને મારા નામની રોજ પાંચ માળા કરવજે. અધર્મથી ડરજો અને ઘમ ઉપર આસ્થા રાખજો. તેથી તમારું કલ્યાણ થશે અને અંતકાળે હું તેડવા આવીશ” પછી તે પાઘ કાટવાળ અરદેસરજીએ પિતાને ઘેર કાચના ધરામાં રાખી અને તેની તેઓ રોજ પુજા કરતા અને માળા ફેરવતા હતા. એક પારસી વિદ્વાને અરદેશરના જન્મ ચરિત્રની ચોપડી પાળી પ્રસિદ્ધ કરી છે તેમાં તેની નિપુણતાનું બહુ સારૂં ખ્યાન કર્યું છે, તેના ફારસી અને અંગ્રેજી અભ્યાસ માટે બહુજ તારીફ કરી છે. તેમાં લખ્યું છે કે
એટલી હશિઆરી છતાં પારસી થઈને હિંદુના દેવ સ્વામિનારાયણની પાઘડી પુજતા હતા અને તેમના નામની માળા ફેરવતા હતા. વરસો વરસ કારતક સુદર ને દિવસ સુરતના સર્વે હરિભકતોને, પોતાના મિત્ર પારસીઓ વિગેરે સર્વે બાઈ ભાઈને અને સ્વામિનારાયણના જેટલા સાધુ ત્યાં હોય તેમને બોલાવીને તે સર્વની સમક્ષ સ્વામિનારાયણની પાઘની પુજા કરતા હતા. છેવટે સાધુઓની પુજા કરીને કુલના હાર પહેરાવતા હતા. પાઘડીની આરતિ ઉતારતા અને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરતા હતા. મોટી કથરોટોમાં પતાસાનું નૈવેદ્ય કરીને સર્વને વહેંચતા. પછી સાધુઓ તથા હરિ ભકતો કીર્તન ગાતા હતા. સંવત ૧૯૦૭ની સાલમાં એલેકઝાન્ડર કીંક ફાર્બસ સાહેબ સુરતમાં આસિ. જડજ હતા. તેથી કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ તેમની સાથે સુરતમાં હતા. તેઓ બન્ને કારતક સુદ રને દહાડે ખા. બા. અરદેસરને ઘેર પુજા વખતે પાધના દર્શન કરવા ગયા હતા ત્યાં અરદેશર પાઘની પુજા કરી રહ્યા પછી કવિએ એક સર્વે કહ્યો હતો. તે નીચે પ્રમાણે :
पदत्राण दीये प्रभु पुजनकुं, जब भ्रातकी भक्ति भली लगीयां, ॥ हनुमंतकु तेल कटोरी दीनी, जब सीयकी शुध लीनी बगीयां; ॥ महेता नरसिंहकु हार दियो, जब जीभमें भक्ति भली जगीयां; ॥ अरदेशरकू दलपत्त कहे, परमेश्वर रोझ दीनी पगीयां ॥ १ ॥
દેશ પરદેશના સત્સંગીઓના સંધ જ્યારે સુરતમાં જાય છે, ત્યારે અરદેશરજીને ઘેર તે પાઘનાં દર્શન કરવાને જાય છે. તેમજ કેટલાએક બેજા, મુમના અને બીજા મુસલમાને પણ ઘણુ સત્સંગી થયા છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ નીવડે લાવી તાલુકાની સરહદની ચોખવટ કરી હતી. ખેડુતોને પુર્ણ ભાવથી બોલાવતા અને તેઓને દરેક પ્રકારની મદદ આપી, નવાં નવાણ ગળાવી, બંધાવી, ખેતીને સંપૂર્ણ ખીલવી તાલુકાની આબાદી, કરી હતી, તેમજ રાજકોટ સ્ટેટ અને લોધીકા એકજ ધર છે, એમ માની પિતાના ભીંચરી ગામની સરહદમાંથી લાલપરી નદીનું વહેતું પાણી લાલપરી તળાવમાં આપવા, રાજકોટના નામદાર ઠાકરસાહેબ સાથે યોગ્ય કેલકરાર કરી, રાજકોટ શહેરને પાણી પુરું પાડવાની, એ, ઉદારતા દાખવી હતી, એ વ્યવહારિક કાર્યની સાથે દર સાલ જુનાગઢ ભીમએકાદશીના સમયે ( સ્વામિનારાયણના મંદીરમાં ) જતા. તેમજ બંને દેશના આચાર્ય મહારાજેને પધરાવી યોગ્ય સેવા કરી હતી. તેમજ બાપુશ્રીએ રચાવેલા પુરૂષોત્તમ ચરિત્ર અને છંદ રત્નાવલિ' નામના ગ્રંથની પ્રતો જુનાગઢ મંદીર નીચેના દરેક ગામોના
– બુરાનપુર વિષે – એક સાધુને સ્વામિનારાયણે આજ્ઞા કરી કે તમે બુરાનપુર જઈને ચોમાસુ રહે. અને ત્યાં સત્સંગી એકે નથી. પણ તમે ઉપદેશથી ઘણા સત્સંગીઓ કરીને કાર્તકીના સમૈયાપર ત્યાંને સંધ લઈને વડતાલ આવજે, ત્યારે તે સાધુએ કહ્યું કે “મહારાજ હું કાંઈ ભણ્યો નથી. મારા ઉપદેશથી એ અજાણ્યા ગામના લેકે પિતાના બાપદાદાનો ધર્મ છેડીને સત્સંગી શી રીતે થશે? ત્યારે મહારાજે કહ્યું કે “તમે મારી આજ્ઞા માનીને ત્યાં જાઓ. તમારામાં પ્રવેશ કરીને હું બોલનાર છું. પછી તે સાધુએ ત્યાં જઈ ચોમાસુ રહી લેકેને ઉપદેશ કર્યો, તેથી આસરે ૫૦૦ માણસ સત્સંગી થયા અને તે બાઈઓ અને ભાઈઓનો સંઘ લઈ કાર્તકી અગિઆરસ ઉપર વડતાલ આવ્યા, તે પછી તે ખાનદેશમાં તે ધર્મ ઘણો ફેલાયો છે. અને ત્યાં કેટલાએક ગામમાં મંદિરો પણ થયાં છે.
તેમજ સ્વામિનારાયણે કંઈ કારણથી કાઢી મૂકેલા એક સાધુએ ધર્મપુરમાં જઈને રાણી કુશળકુંવરબાને સત્સંગ કરાવ્યો. તે બાઈએ સ્વામિનારાયણને ધરમપુરમાં તેડાવીને સારી રીતે સન્માન કર્યું હતું.
અંતકાળે દશનઆ નીચે લખેલ બનાવ સ્વામિનારાયણના વખતમાં ઘણો જોવામાં આવતો હતો અને સ્વામિનારાયણે દેહ મુક્યા પછી પણ કેટલાએક વરસ સુધી ઘણું ચાલ્યુ, તે પછી જેમ જેમ વધારે વધારે વરસ થતા ગયાં, તેમ તેમ તે ચાલ ઘણે ઓછો થતો ગયો. સાંપ્રતકાળમાં પણ કાઈકોઇ ઠેકાણે એવો બનાવ બને છે ખરે. તે એમકે સ્વામિનારાયણના શિષ્ય બાઈ કે ભાઈને અંતકાળ થાય ત્યારે તે કહે છે કે, મને સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. કોઈ વખતે તે તેના પાડોશી સ્વામિનારાયણના ધર્મમાં ન હોય, તેવા પણ કહે છે કે આજ રાતે મેં સ્વામિનારાયણને અથવા તેમના સાધુને આ માંદા માણસના ઘરમાં પેસતાં દીઠા પછી તે માંદે માણસ દેહ છોડી દેતો હતો.
પ્રતિપક્ષીઓ કટલાએક એવું કહેતા હતા કે એ ઢોંગ કરે છે. પણ એક લખનાર કહે છે કે, “જીવને ઘણી પીડા થાય ત્યારે શરીરમાંથી જીવ નીકળે છે અને મરવા વખતે માણસ નિરાસ થઈને કોઈની સાથે પ્રથમ લડો હોય તો તેની માફી માગે છે. જુઠું બોલ્યા હોય કે ખોટું કામ કર્યું હોય તેને પસ્તાવો થાય છે એવી વખતે ઢોંગ કરવાનું કોઈને સુઝે ખરું?
Page #536
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ]
લોધીકા તાલુકાને ઇતિહાસ. શ્રી સ્વામિનારાયણના મંદીરમાં તથા મંડળધારી સાધુઓને વિનામુલ્ય ભેટ આપી હતી. એ પ્રમાણે ધાર્મિક કાર્યમાં પણ આગળ પડતો ભાગ લેતા. અને દરસાલ ઉપજમાંથી એક દસમો ભાગ ધર્માદાનો કાઢી જુનાગઢ શ્રી રાધારમણ દેવને અર્પણ કરતા, તેઓ નામદારનું હિસાબી રેકર્ડ તથા બીજા કેસો વિગેરેના કાગળનું રેકર્ડ બહુજ ચોખુ હતું. અને તેમનું બાંધેલું સઘળું બંધારણ હાલ પણ ચાલુ છે. એ પ્રમાણે તાલુકાની સીલ્કમાં લાખો રૂપીઆ જમા કરી. તાલુકાને આબાદ બનાવ્યો હતો. રાજકવિ ભીમજીભાઈએ તેઓ નામદારશ્રીના ગુણુવર્ણનનું ચારણી ભાષાનું એક કાવ્ય રચેલું જે નીચે મુજબ છે –
કેટલાએક કહે છે કે તે તેને જંખના થાય છે. ભલે તેમ હશે; તોપણ અંતકાળે જંખનામાં દર્શન થાય છે તે કાંઈ થોડી વાત નથી. એવી પીડામાં તેથી કેટલી શાંતિ અને આનંદ થાય છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે મને યા નિરાતિર્મત એટલે મરવા વખતે જેવી બુદ્ધિ હોય તેવી ગતિ થાય છે
– અમદાવાદમાં નરનારાયણની સ્થાપના :સંવત ૧૮૭૪ની સાલમાં અમદાવાદનું પેશ્વાનું રાજ અંગ્રેજ સરકારે લીધું. તે વખતે કલેકટર દુલ્લાપ (DUNLOP) સાહેબ નીમાયા. તેણે વાત જાણી કે પેશ્વા સુબાએ અહિથી સ્વામિનારાયણને કાઢી મુક્યા હતા. તે ગઢડે રહે છે. તેથી પત્ર લખી, ત્યાંથી તેડાવ્યા અને કહ્યું કે “શહેરમાં પડતર જગ્યા છે. ત્યાં તમારે જોઈએ તેટલી છે અને અહિં તમારી મોટી જગ્યા બાંધે. તમને કેઈ હરકત કરે તો અમને જાહેર કરજે.પછી સરકારનો ચાલ એવો હતો કે ૯૯ વર્ષને પટે જગ્યા આપવી, પણ જેટલી જગ્યા સ્વામિનારાયણે માગી તેટલી થાવત રંજિવાતો લખીને મફત આપી, ત્યાં સ્વામિનારાયણે શિખરબંધ દહેરે ચણાવીને સંવત ૧૮૭૮ના ફાગણ સુદ ૩ ને દિવસે નરનારાયણની સ્થાપના કરી. આખા શહેરના તથા આસપાસના ગામના ચોરાશી નાતના બ્રાહ્મણોને એક દહાડે કાંકરીઆ તળાવ ઉપર જમાડયા, ત્યાં દેશદેશના સંઘ પણ આવ્યા હતા. કાંકરીઆ પાસે મોટી સભા ભરી હતી, અને કલેકટર સાહેબ પણ ત્યાં પધાર્યા હતા. સંવત ૧૮૭૯ના વૈશાખ સુદ ૫ મે ભુજમાં શિખરબંધ દેવું કરાવીને નરનારાયણની સ્થાપના કરી.
-: ધર્મકુળનું અવવું. - કચ્છમાં રેશમી ભરત ભરનારા મોચી છે. તેઓ સ્વામિનારાયણુના શિષ્ય થયા,, તેથી પ્રતિપક્ષીઓ એમ કહેવા લાગ્યા કે એતો મોચીના ગુરૂ છે અથવા પંડે મેચી છે ત્યારે ઘણા સાધુઓએ તથા હરિભક્તોએ મહારાજને તેમનું જન્મસ્થાન પુછી લીધું અને બે સાધુ તેનો તપાસ કરવા સારૂ છપૈયે ગયા. સ્વામિનારાયણના બંને ભાઈને, તેમના કુટુંબને મામાના દિકરાઓને તેડી લાવ્યા તેથી પ્રતિપક્ષીઓના મોં બંધ થયાં, પછી વડતાલમાં શિખરબંધ દે કરાવીને સંવત ૧૮૮૧ના કારતક સુદ ૧૫ ને દિવસે લક્ષ્મીનારાયણદેવની સ્થાપના કરી. વડતાલમાં જોબનપગી રહે તો હતો. તે બનવડતાલા નામથી પ્રસિદ્ધ હતો. જોકે અતિશયોતિથી એવી વાત કરે છે કે જોબન વડતાલ ચોરી કરવાનું અને લુંટફાટ કરવાનું કામ એવું તે કરતે કે કલકત્તા સુધી તેની હાક વાગતી હતી. જ્યારે સ્વામિનારાયણ ચરોતરમાં
Page #537
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
| [દ્વિતીયખંડ – ગીત ગાતી સારવ – अमेसंगका कुमार आछा अंगका अमोर ओपे, रंगका भरेल ब्रजे अनंगका रुप जंगका सधीर ओपे उमंगका कोट जोपे, भडवंका दानेशरी लोधीका का भूप ।। भलाभला रहे पास हरोलां अहलां भाखे, मसल्लां बंगलां मोलां अनोठां मरोड तेग झल्ला, बडा पल्ला अमल्लां पिआवे तसा, जीआ हरा टल्ला नावे जल्लामांहि जोड बापका बचन्नमांहि आपका बिचार ब्राजे, अनाथका नाथ हुवा आशरा आधार जापका जापण बाक पाथका भालका जशा, आथका आपणा लांबा हाथका अपार धर्मकुमार हुंका ध्यानही हिंयामे धरे, धरमकुमार हुंकी प्रथाका धूरेश हरिसंग माथेहरि खुशी ही हेतसुं होसे, हरिसंग खुशी हेतु पाळवा हमेश આવ્યું ત્યારે તેમના ઘોડા ચોરી લેવાને તેણે પ્રયત્ન કર્યો હતો. પણ તેમાં તે ફાવ્યો નહિં. ઉલટો સ્વામિનારાયણનો ઉપદેશ સાંભળી તેમને પરમ શિષ્ય થયા અને લુંટફાટનો ધંધો પડતો મુકયે. તેમ ચરોતરના બીજા પગીઓ, કળીઓ, તથા ઘણું પાટીદારે તેમને શિષ્ય થયા.
• –રાઈટ રેવન્ડ હેબટ લેઈ બીશપને મેળાપ– - સંવત ૧૮૮૧ ની સાલના ફાગણ વદમાં કલકતાના ગવરનર જનરલનો પાદરી એટલે હિંદુસ્તાનના સર્વ પાદરીઓનો ઉપરી ગુજરાતમાં આવ્યો હતો. તેને નડીયાદમાં ઈ. સ. ૧૮૨૫ની તા. ૨૬મી માર્ચને રોજ સ્વામિનારાયણનો મેળાપ થયો. તેણે તે મેળાપનું વર્ણન પિતાની મુસાફરીના પુસ્તક બીજામાં પૃષ્ટ ૧૪ કથી ૧૫ સુધી દસ પૃષ્ટમાં લખ્યું છે. તે લખે છે કે આમોદ (ખેડા જીલ્લામાં છે ત્યાં)માં તા. ૨૫ મી માર્ચને રોજ ખેડાના' કલેકટર વીલીઅમસને મને કહ્યું કે –
That some good had been done Mr. Williamson said among the wild "Kolis" by the preaching and popularity of the "Hindoo Reformer, Swami Narayen.” His morality was said to be far better than any which could be learnt from the Shastras. He preached a great degree of purity, forbidding his disciples so much as to look on any women whom they passed. He condemned threft and bloodshed, and those villages and districts which had received him from being among the worst were now among the best and more orderly in the provinces. Nor was this all insomuch as was said to have preached one God and, in short, to have made considerable approaches to the truth that I could not but hope he might be appointed instrument to prepare the way for the Gospel.
-: તરજુમો. :મી. વિલીઅન્સન લખે છે કે જંગલી કાળી લોકોના જીવનમાં હિંદુ-ધર્મના સુધારક સ્વામિનારાયણની કપ્રિયતા અને સદુપદેશથી કેટલેક ઈચ્છવા ગ્ય સુધારો થયો છે.
Page #538
--------------------------------------------------------------------------
________________
હતી કળ] લોધીકા તાલુકાને છતહાસ.
* ૮૩ दुहा:-कविओने वानां करे, आठे पोर अनंद । ...
लोधीके जश लेयणो, हे जाडो हरिअंद ॥ १॥ .. गुणग्राहक मोटे गजे, आछो धरम अभंग । ......... રંગ અમારું કુત,
બિંર ૨ ll તેઓ નામદારશ્રીને અમરસિંહજી તથાદાનસિંહજી નામના બે કુમારો હતા. અને તેઓના લગ્ન ઘણી ધામધુમથી કર્યા હતાં. પાટવિકુમારશ્રી અમરસિંહજીની તબિયત કાયમના માટે નરમ રહેતી, અને તે કારણથી તેઓ નામદાર અંતિમ અવસ્થામાં બહુજ ચિંતાતુર રહેતા. અને એજ ચિંતામાં તેઓશ્રીએ વિ. સં. ૧૯૬૮ના શ્રાવણ માસમાં દેહ ત્યાગ કર્યો હતો.
સ્વામિનારાયણની નિતી કોઈપણ શાસ્ત્રમાંથી જાણી શકાય તે કરતાં પણ વધારે છે. અને તેના ઉપદેશમાં ઘણે અંશે પવિત્રતાનું પાલન કરેલું છે. અને તેના શિષ્યોને રસ્તે ચાલતાં કંઈ સ્ત્રી તરફ જોવાની પણ મનાઈ કરેલી છે. તેઓ ચોરી અને ખૂનરેજીને ધિક્કારે છે. અને જે પરગણામાં તેમના ઉપદેશની અસર થઈ ત્યાંની વસ્તિ ઘણીજ સુધરી ગઈ છે. તેઓ પરમેશ્વર એકજ છે તેવો ઉપદેશ કરે છે અને ટુંકમાં તેઓએ બહુજ સત્યનું શોધન કર્યું છે અને મારે કહેવું જોઈએ કે ધર્મની સ્થાપનાને માટે ખાસ નિયુક્ત થયેલ વ્યકિત છે. ' ' . ' – ગુજરાતમાં મોટા શહેરને હેવાલ. –
મી. જ બરગેસ એમ. આર. એ. એસ. એફ. આર. જી. એસ. સાહેબે ગુજરાતના હેવાલનું અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે. તેના ક૭૧ થી ૩૩૬ સુધીના પૃષ્ટમાં સ્વામિનારાયણના જન્મચરિત્રની સંક્ષેપ્ત હકીક્ત લખેલી છે. તેમાં લખેલું છે કે –સ્વામિનારાયણે હિંદુ-ધર્મને સુધારો કર્યો. એટલું જ નહિ, પણ ગુજરાતમાં જે લોકો લુંટફાટ કરતા હતા, તેઓને ઉપદેશ દઈને નિતીમાન કર્યા છે. તેની સાબીતી જોઈએ તે આ પ્રાંતના લેકે જે જૂલ્મી હતા. તે સારે ધંધે વળગેલા જોવામાં આવે છે. એ લોકો કેવા જૂમી હતા. તેની વાતો લખીએ તો મોટાં પુસ્તકે ભરાઈ જાય તેટલી છે માટે બીજી બધી બાબતો પડતી મુકીને ઉપરની બાબતથી સ્વામિનારાયણને દેશના સુધારકનું નામ આપી શકીએ. અંગ્રેજ સરકારના અમલથી કેટલાક સુધારો થયો છે. એમ ગણીએ તો પણ તેમને આ દેશના સુધારકનું નામ આપી શકીએ. તેમના ધર્મમાં એવું બંધન નથી. કરવામાં આવ્યું કે અમુક ન્યાતને જ માણસ અમારા ધર્મમાં દાખલ થઈ શકે, દરેક જ્ઞાતિનું માણસ તેમનો ધર્મ પાળે અને તે તેમને ગણાય. એવી છૂટ રાખવાથી કાઠી, કાળી, રજપુત, કણબી વગેરે ઘણું લેકે તેમના ધર્મમાં દાખલ થયા. તેમને પિતાને ધર્મ ફેલાવતાં પ્રથમ ઘણી મુશ્કેલી પડી હતી, પણ અંગ્રેજ સરકારનું રાજ્ય થવાથી તેમણે ઘણું ફતેહ મેળવી હતી. પણ જે મુસલમાન કે મરાઠાનું રાજ્ય હેત, તે ઘણું મુશ્કેલ પડત, કલકત્તામાં રાજા રામમોહનરાય બાબુ હિંદુ ધર્મનો સુધારો કરવાની મહેનત કરતા હતા. પણ તેઓ કોઈ પાદરી સાથે, મુસલમાન સાથે અને હિંદુ સાથે ઘણી તકરાર કરતા હતા. અને સ્વામિનારાયણ તે સૌ સાથે હળીમળી શાન્ત સ્વભાવથી ધર્મ ચલાવતા હતા. તેથી રાજા રામમોહનરાય કરતાં સ્વામિનારાયણ વધારે ફતેહ પામ્યા છે. રાજા રામમોહનરાયના શિષ્યો તેને ખરા અંતઃકરણથી ચાહતા નહોતા, પણ
Page #539
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવાપ્રકાશ
: દ્વિતીયખ એ વખતે નાના કુમારશ્રી દાનસિંહજી સ્વર્ગસ્થ મહારાજા જામશ્રી સર રજીતસિંહજી સાહેબ હજુર એ. ડી. સી. તરીકે હતા. ત્યાંથી તેઓને તુરત ખેલાવી લીધા હતા. અને તે આવ્યા પછી ા. શ્રી હરિસિહજી સ્વગે ગયા તે પછી—
(૭)ઠાકેારશ્રી અમરસિંહજી
ગાદીએ આવ્યા પરંતુ એ વખતે તેમની શારિરીક સ્થિતી જોઇએ તેવી સારી નહતી. (ધણુાંજ બિમાર હતા,) લગભગ એકાદ માસ કે તેથી પણ ઓછા દહાડા રાજ્ય કરી તે સ્વગે' સીધાવ્યા. તે નામદાર અપુત્ર ગુજરી જતાં નાના કુમારશ્રી દાનસિહજી સાહેબ ગાદીએ આવ્યા.
સ્વામિનારાયણના હજારા શિષ્યા આપણે માની ન શકાય, તેવા ભાવથી ચાહતા હતા. તેમાં માટા શ્રીમતા વિદ્વાના અને મોટા દરજ્જાવાળા ઉંચી જાતેાના અને ગરીબ પણ હતા. તેમને વેનું ધણું જ્ઞાન હતું અને તેથી તેમની વિદ્વતા સારી હતી. પરધમ ના લાડ્ડા કદી તેમને ધ ન સ્વીકારે તાપણુ માન આપ્યા વિના રહે નહિ.” એ રીતે એક વિદ્વાન એગ્રેજે સ્વામિનારાયણૂની ઘણી પ્રશ*સા કરી છે.—સ્વામિનારાયણુના સાધુઓને ખાસ ઉપદેશ એકે કાઇએ દારૂપીવા નિહ. અને કાપણુ માણુસે કાઇપણ પ્રકારનું દૂ་સન કે ક્રૂવન રાખવું નહિ. ~: વડાદરામાં જય મેળવ્યા :
મારવાડના
ગાયકવાડી રાજ્યમાં સ્વામિનારાયણના ધમ' ફેલાવા લાગ્યા ત્યારે કેટલાએક મત્તવાદીઓએ શ્રીમંત શીયાજીરાવ મહારાજને કહ્યુંઃ કૅ—સ્વામિનારાયણ વેદશાસ્ત્રથી વિરૂદ્ધ પાખંડ મત્ત ચલાવે છે. અને પશ્ચિમ ભાગમાં સૌથી મેાટું રાજ્ય આપનું છે. મદ્રાસના તથા કાશીના શાસ્ત્રીએને આપના તરફથી વર્ષાસન મળે , માટે શાસ્ત્રીઓની સભા ભરીને સ્વામિનારાયણને પુછ્યું જોઇએ તે જો તેને ધ' પાખંડ માલમ પડે તે ગાયકવાડી રાજ્યમાં તેમને કે તેમના સાધુઓને પેસવા દેવા નહિ. આપના રાજ્યમાં તેવા બંદોબસ્ત કરશે તે ખીજા દેશી રાજાએ પણ તેમ કરશે. તેથી તે પાખંડ ધ બંધ થશે.
પછી શીયાજીરાવ મહારાજે સ્વામિનારાયણને વડતાલ કાગળ લખ્યો કે—તમારા ધર્મ વેદશાસ્ત્ર પ્રમાણે હાયતા તમારા ક્રાઇ પતિને અહિં માકલીને વિદ્યાનેાની સભામાં સાખીત કરી આપે।. પછી સ્વામિનારાયણે મુકતાન દસ્વામિને કહ્યું કે—તમે વડાદરામાં જાઓ ત્યારે તે સ્વામિએ કહ્યું કે “મહારાજ હું કાંઇ ઝાઝું ભણેલા નથી. મનેકાણુ જાણે કેવા પ્રશ્ન પુછે, તેના ઉત્તર મારાથી શીરીતે થઇ શકે” ત્યારે સ્વામિનારાયણે કહ્યું કે “પ્રતિપક્ષીએની જીભમાં વાણીની પ્રેરણા કરનાર તથા તમારી જીભમાં પણ વાણીની પ્રેરણા કરનાર પણ હું છું, એવે જો તમે મને જાણતા હૈ!, તે તમે મારી આજ્ઞાથી વડાદરે જાએ અને જેવી તમને ઇશ્વર પ્રેરણા કરે તેવા ઉતર આપો.” પછી મુકતાનંદ સ્વામિ પેાતાનું મંડળ લઇને વાદરે ગયા, દરબારમાં વિજ્ઞાાની સભા ભરા, પ્રથમ તા પ્રતિપક્ષીઓએ ધાર્યું હતું કે, ન્યાયશાસ્ત્રના તથા ભીમાંસા આદિકશાસ્ત્રનાં ભારે ભારે પ્રશ્ન પૂછીશું, પણ સભામાં તા તેઓ ગભરાઇ ગયા, અને ભારે પ્રશ્ન પુછી શકયા નહિ. સાધારણુ પશ્ન પુછ્યા તે એવા કે “તમારા સ્વામિના
Page #540
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા] લેધીકા તાલુકાનો ઇતિહાસ.
(૮) ઠાકરશ્રી દાનસિંહજી તેઓ નામદારે રાજકોટ રાજકુમાર કોલેજમાં કેળવણી લીધી હતી. અને ત્યારબાદ મહુમ મહારાજ જામશ્રી રણજીતસિંહજી સાહેબ હજુર એ. ડી. સી. તરીકે રહ્યા હતા. દિલ્હી કોનેશન વખતે નામદાર જામસાહેબ સાથે તેઓશ્રીએ દિલ્હી-દરબારમાં હાજરી આપી હતી. તેઓશ્રી RIDING (ઘોડેસ્વારી) સારું કરતા હોવાથી દિલ્હીમાં કોરોનેશન વખતે નામદાર શહેનશાહની ગાડીના (ESCORT) અંગરક્ષક તરીકે હતા. મહુમ જામસાહેબશ્રી રણજીતસિંહજી, તેઓ નામદાર ઉપર ઘણીજ પ્રીતિ રાખતા. અને એક રાજકુમાર તરીકે સારા માનપાનથી પિતા પાસે જ રાખતા ઠ શ્રી. અમરસિંહજી દેવ થયા પછી તેઓ રાયણ મુગટ કેમ ધારણ કરે છે? પગે તળશી કમ ચડાવે છે.? અને બિચારી જુવાન સ્ત્રીઓને તજાવીને તેમના પતિને ભગવાં લુગડાં પહેરવી સાધુ કેમ કરે છે? તે પ્રશ્નોના ઉતરે મુક્તાનંદ સ્વામિએ આપ્યા કે –“કાઈ વેદાન્તિક કે વિદ્વાન મનુષ્ય તુલસીદળને એકમાસ પગે તે ચડાવી જુવર પરિણામ શું આવે છે? એતો ઇશ્વરાવતાર હોય તેજ કરી શકે.” એ પ્રમાણે ઘણું ઘણું પ્રશ્નોતર થયા પછી સ્વામિનારાયણનો દિગ્વિજ્ય કહેવાયો. ત્યારે શ્રીમંત સરકારે સ્વામિનારાયણને ઘણું આદરમાન આપી વડતાલથી વડોદરે તેડાવ્યા અને સ્વારી સામે મેકલીને ઘણી ધામધુમથી પોતાના દરબારમાં પધરાવ્યા. પૂજા કરીને સારી ભેટ ધરી કહ્યું કેઅમારા શહેરમાં તમારી જગ્યા કરો, તે પધરામણીના વર્ણનની પ્રેમાનંદ સ્વામિએ લવિણ બનાવી છે. પધારે વટપત્તન સ્વામિ, સહજાનંદ પુરણ પુરૂષોતમ બહુનામી' ઇત્યાદિ. તે પછી અંડે વ મહારાજે વડતાલમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં કારખાનું બેસાડયું. તથા એકહાથી ભેટ કર્યો, તેના ખર્ચને માટે સંજય ગામ અર્પણ કર્યું, તેમજ અમદાવાદમાં નરનારાયણના મંદિરમાં ચોઘડી બેસારી, હાથી આપીને સોનારડું ગામ અર્પણ કર્યું, સ્વામિનારાયણને ધર્મ ગાયકવાડી રાજ્યમાં ઘણો ફેલાવા લાગ્યો. આગળ જતાં વડોદરામાં શિખરબંધ દહેરું કરાવ્યું છે.
– આચાર્ય સ્થાપના – સ્વામિનારાયણના મોટાભાઈ રામપ્રતાપજીને ત્રણ પુત્ર હતા. તેમાંથી અધ્યા પ્રસા દજીને પોતે દત્તપુત્ર કરી લીધા. અને નાનાભાઈ ઈચછારામજીને પાંચ પુત્ર હતા. તેમાંથી રધુવીરજીને દત્તપુત્ર કરી લીધા, તે બન્ને જણને સંવત ૧૮૮૨ ની સાલમાં પોતાના ધર્મનાં આચાર્યની પદવી આપી. કલકતાથી કાશીને ત્યાંથી ઉજજન થઈને પશ્ચિમમાં દ્વારકાં સુધી હદ ઠરાવીને એક ઉતર વિભાગનો દેશ તે અયોધ્યા પ્રસાદજીને આપ ને દક્ષિણ વિભાગ રઘુવીરજી મહારાજને આપ્યો. એકને અમદાવાદમાં અને બીજાને વડતાલમાં રહેવાનું ઠરાવ્યું.
– ધર્મ વિષે – હિંદુ ધર્મના શાસ્ત્રોમાં જુદા જુદા ઋષિઓના મત અને ઘણું ઘણું પાળવાનું તેમાં લખેલું હોવાથી લોકોની હિંમત શ્રી ગઈ હતી કે, આટલું બધું આપણાથી પાળી શકાય નહિં. અને કળીયુગમાં આપણું કલ્યાણ થાય નહિં. ત્યારે સ્વામિનારાયણે ધાર્યું કે, શાસ્ત્રમાં કેટલાંક ઉપ-પાતક એટલે નાનાં પાપ કહેલાં છે. સૌથી મોટા પાંચ મહાપાપ કહ્યાં છે માટે પ્રથમ મહાપાપ ન કરવાના નિયમ આપવા જોઈએ. તે પાંચ મહાપાપનાં નામ બ્રહ્મ
Page #541
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંરા પ્રકાશ
[દ્વિતીયખંડ નામદાર લોધીકાની ગાદીએ આવ્યા, અને હિંદુ ધર્મ પ્રમાણે પોતાના પિતાશ્રી અને વડીલ બંધુની ઉત્તર-ક્રિયા કરી, વરલી વાળી, શ્રીમદ્ભાગવતની પારાયણ કરાવી, ચોરાસીઓ કરાવી, હતી. તથા સ્વામિનારાયણના આડે મેટા મંદિરમાં સાધુઓને પાકી રસેઈ આપી હતી. તેઓ નામદારશ્રી જ્યારે જામનગરમાં એ, ડી. સી. તરીકે હતા ત્યારે કાલાવડ તાલુકે પિતે ફરવા પધારેલા અને ત્યાં મારે ઘેર (ઇ. કર્તાને ઘેર) જમવા પધાર્યા હતા. કેમકે ઠા. શ્રી હરિસીહજી બાપુએ તેઓશ્રીને સુચવ્યું હતું કે “કાલાવડના બારોટ સાથે આપણે બે પેઢીથી સંબંધ છે તે કાલાવડ જાવ ત્યારે તેમને મળજો.” એ વડીલની સુચનાનું પિતે પાલન કરી, મારે ત્યાં પધાર્યા હતા. તે પછી જ્યારે તેઓ નામદાર ગાદીએ આવ્યા, ત્યારે મને ત્યાં બેલાવી પિતાના રાજકવિની જગ્યા આપી હતી.એ અરસામાં મારું ખેતી
હત્યા, ૨, સુરાપાન, ૩, ચેરી, ૪, ગુરૂપત્નીનેસંગ, ૫, તેવા પાપ કરનારની સેબત કરવી તે, સાંસર્ગીક પાંચમું મહાપાપ કહેવાય પણ કલીયુગમાં સાંસગક પાપ લાગતું નથી. માટે અહિંસાનો ઉપદેશ કરીએ તે બ્રહ્મહત્યાનો તેમાં નિષેધ થશે અને માંસ ન ખાવાને ઉપદેશ કરીએ. એટલે હીંસા નિષેધ થશે એમ ધારીને કે માણસ તેમને આશ્રીત થવા હાય તેને કહેતા કે દારૂ, માંસ, ચેરી,ને વ્યભિચાર, એ ચાર પાનાં તજવાં અને અમારા ઉપર ખરા અંતઃકરણથી ભાવ રાખીને મારા નામની પાંચ માળા ફેરવશે એટલે તમારું કલ્યાણ કરીશ, અને સાધુઓ પણ એવો જ ઉપદેશ કરતા હતા, તેથી લોકોના મનમાં હિંમત રહેલી હતી કે આ પાંચ વર્તમાન પાળશું તે આપણું કલ્યાણ થશે પછી ઘણું દીવસ સમાગમ કરતાં તે વધારે પાળી શકે તેવો થાય ત્યારે કહેતા હતા. કે અફીણ, ગાંજો, ભાંગ, તમાકુ, મફર, માજમ વગેરે કેટલીક કેફી વસ્તુઓ છે, તે દારૂની પેટામાં છે. એમ જાણવું. અને કોઈ પ્રાણુની હીંસા, ગાળ્યા વિનાનું પાણી, તથા દૂધ અને શોધ્યા વગરનું અને તે માંસના પેટામાં છે. કોઇની રસ્તામાં પડેલી વસ્તુ લેવી કે લાંચ લેવી, તે ચોરીના પિટામાં છે. કોઈ સ્ત્રીની મશ્કરી કરવી કે અપશબ્દ બેલો, કે પરસ્ત્રીના સામું બેટી નજરથી જેવું, તે વ્યભિચારના પેરામાં છે. પછી જ્યારે વધારે પાળવાની તેની શક્તિ જણાય, ત્યારે નહાવું, દેવું, સ્વચ્છ રહેવું, પુજા કરવી, પાઠ કરે, ગરીબ ઉપર દયા રાખવી ઇત્યાદિ વિશેષ ઉપદેશ કરતા હતા.
તે પછી હીંદુઓનાં બધાં શાસ્ત્રમાંથી આઠ સતશાસ્ત્ર શોધી કહાડેલાં હતાં, ૧ ચાર વેદ, ૨ વ્યાસસૂત્ર, ૩ શ્રીમદ્ભાગવત. ૪ ભારતમાંથી વિષ્ણુસહસ્ત્રનામ, ૫ શ્રીભગવદ્દગીતા ૬ વિદુરનીતિ, ૭ સ્કંધપુરાણનું વાસુદેવ મહાત્મ, ૮ યાજ્ઞવલ્કયનીસ્મૃતિ, તેમાંથી પણ સત સાર લઇને, ૨૧૨ મલેકની શિક્ષાપત્રી કરી અને તેમાં લખ્યું જે આ શિક્ષાપત્રી પ્રમાણે ચાલશે તેનું કલ્યાણ થશે અને અહીંસા એજ મોટો ધર્મ જાણો, માટે તું શાસ્ત્રમાં પણ હિંસા, માંસ, મધ વગેરેનું કયાંઈ પ્રતિપાદન કર્યું હોય, તો તે માનવું નહિં અને પૂર્વે મોટા પુરૂષ થઈ ગયા, તેમણે પણ જે કાંઈ અધર્માચરણ કર્યું હોય, તો તેનું ગ્રહણ કરવુંજ નહિં. પણ ધર્માચરણજ ગ્રહણ કરવું. શિક્ષાપત્રીમાં ચાર વર્ણના સાધારણ ધર્મ તથા ચારે વર્ણના જુદા જુદા વિશેષ ધર્મ પણ લખ્યા છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા]
લેધીકા તાલુકાને ઇતિહાસ.
ગામ મેાજે રાજવડ ( એ. એ. સે. કાર્ટથી કેસ ચાલતે હાવાથી ) જપ્તીમાં હતું અને તેથી મારા બહેાળા કુટુંબનું ભરણપાષણ તે નામદારશ્રીએ ચાર વર્ષ કર્યુ હતુ.
07
ઠાકારશ્રી દાનસિંહજી સાહેબને જુનાગઢના સદ્દગુરૂ સ્વામિશ્રી બાલમુકુંદદાસજી સ્વામિ ઉપર પુઅે ગુરૂભાવ હતા. જ્યારે તે સ્વામિશ્રીએ જેહપુરમાં સ્વામિનારાયણનું શિખરબંધ મંદિર ચણાવ્યું ત્યારે દરબારશ્રીએ એ મદિર ઉપર સુવર્ણ કળશ ( સેાનાનું ઇંડુ ) સ્વામિશ્રીની આજ્ઞાનુસાર ચડાવી, રસેાઇ આપી, સ્વામિને બહુજ પ્રસન્ન કર્યા હતા. ત્યારપછી વડતાલની ગાદીના (સ્વામિનારાયણુના ૪ થા)આચાર્યશ્રી શ્રીતિપ્રસાદજી મહારાજને લાધીકે પધરાવી ઘણીજ ઉત્તમ સેવા કરી હતી. તેમજ ગેાંડળના શ્રી સ્વામિનારાયણુના મંદીરમાં ચાઘડી(નગારખાનું)બેસાર્યાં હતાં. અને હનુમાનજી ગણપતિની દેરીએ ઉપર સુવર્ણ કળસ ચડાવ્યા હતા. તે વિશેનું કાવ્ય
—: વર્ણાશ્રમ વિષે :
જેટલા બ્રાહ્મણેાને માંહેમાંહે પાણી પીવાને કે જમવાને વહેવાર હાય છે, તેમાંને ક્રાઇ સંસાર ત્યજીને ત્યાગી થવા આવે, તે તેને બ્રહ્મચારીના વેશમાં રાખે છે, તે સૌ ભેગા જમેછે. અને જે ભ્રાહ્મણાની સાથે તેએને જળવહેવાર ન હેાય. તેવા તપાધન સારસ્વત વગેરે તથા ક્ષત્રિય એટલે રજપૂત તથા રજપુતાને જે તેર જ્ઞાતિએ સાથે જમવાના વહેવાર છે. તે તથા વૈશ્ય એટલે વાણીઆ અને કણબી-પાટીદાર, તેમાંના કાઇ સંસાર ત્યાગ કરીને દીક્ષા લેવા આવે તેા તેમને સાધુની દીક્ષા આપવામાં આવે છે, કાષ્ટ શુદ્ર ત્યાગી થવા આવે તેને સાધુઓની સેવા કરવા તથા મદાનું રક્ષણ કરવા સારૂ પાળા તરીકે ધેળા લુગડાં પહેરીને હથીઆર બંધાવીને રાખેછે. તે બ્રહ્મચારી, સાધુ, અને પાળા આઠ પ્રકારે સ્ત્રીના ત્યાગ રાખેછે, પાળા મુછે। અને દાઢી સખતા નથી. તે ધણું કરીને સાધુ જેવાજ ધમ પાળેછે. તે સાધુ બ્રહ્મચારીએ ચેટલી, જનેાઇ, અને તુલશીની બેવડી કઢી રાખેછે. સ્મૃતિઓના આધારથીજ આવે! ઠરાવ કરેલા છે. કળીયુગમાં સન્યાસધ` પાળી શકાય નહિ. માટે સન્યાસી હાલ કરતા નથી, પણ સ્વામિનારાયણના વખતમાં કેટલાએક સન્યાસી તેમના શિષ્ય હતા. જડભરતના જે આશ્રમ, તેજ આશ્રમ સ્વામિનારાયણના સાધુ-બ્રહ્મચારીઓને છે. તે ઉદ્ભવી સંપ્રદાય કહેવાય છે. કેાઇ મતવાદી પ્રશ્ન પુછે તેા તેના ઉત્તર આપવા ધણી શ્રતિએ અને સ્મૃતિએના વાકયાને સંગ્રહ તેણે કરેલા છે. વ્યાસસૂત્ર ઉપર તેમણે ભાષ્ય કરેલું છે, અને સત્સંગી જીવન આદિક સંસ્કૃત મેટામેટા ગ્રંથા તથા વ્રજભાષામાં તે ગુજરાતી ભાષામાં પાકૃત મથા અને હુજારે કીના છે. તેમની પાસે શતાનં, ગાપાળાન, નીત્યાં, વાસુદેવાનક્રૂ, ભગવદ્વાનŕ, યાગાનંદ, વગેરે સંસ્કૃત કવિ હતા. તે પછી અચિંત્યાનંદ નામે સંસ્ક્રુત મહાકવિ થઇ ગયા. તેમણે પણ સંસ્કૃત ગ્રંથા ધણા કરેલા છે અને બ્રહ્માનંદ, પ્રેમાનંદં, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, આર્દિક ભાષાના કવિએ પણ ધણા હતા.
જુનાગઢ, ગઢડા, તથા ધાળેરાનાં મંદિર.
સંવત ૧૮૮૪માં જુનાગઢમાં મેાટુ' શિખરબંધ દેરૂં કરાવ્યું, અને ધાળેરામાં પણ તેજ
Page #543
--------------------------------------------------------------------------
________________
શ્રી યદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ શ્રા ગોંડલ મંદીરમાં ચાઘડી બેસાર્યા તે વિશેનું તથા
દરબારશ્રીના ગુણ વર્ણનનું કાવ્યदोहा-अभय कुमार उदारभो, यदुवंशी हरीयंद ॥
धर्मत्तखत्त पर अब तपत, दानसींह राजंद ॥ १ ॥ एक समे अवनीपती, निज मन कीन वीचार ॥ . पुर गोंडल मंदीर प्रते, नहीं नोबत नीरधार ॥ २॥ पधरा, प्रेमें करी, प्रभु पसंन्नता काज ॥ देव दुदभी नित्तगडे, गडड तांग घिधिगाज ॥ ३ ॥ सद्गुरु बाळ मुकुंदकी, आशा अहि यहकाळ ॥ स्वामि आशा शीरधरी, करन काज तत काळ ॥ ४ ॥ ओगणीसे सीतेरकी, सुभग साल सुभ वार ॥
मास खास वैशाखमें, पधराये करी प्यार ॥ ५ ॥ સાલમાં શિખરબંધ દેરૂં કરાવ્યું. સંવત ૧૮૮૫ ની સાલમાં મોટું મંદિર કરાવીને ગઢડામાં ગેપીનાથજી, દેવની સ્થાપના કરી.
– સર માલકમ સાહેબને મેળાપ. – સંવત ૧૯૮૬ની સાલમાં મુંબઈના ગવર્નર સર માલકમ સાહેબ કાઠીઆવાડમાં આવ્યા હતા. તેમના સેક્રેટરી મી. થેમ્સ વિલ્યમસન તેમની સાથે હતા. તે વખતે રાજકેટના એકટીંગ પોલીટીકલ એજન્ટ મી. બ્લેનસાહેબ હતા. તેને ગવર્નર સાહેબ પાસે સ્વામિનારાયણની તથા તેમના ધર્મની ઘણી પ્રશંસા કરી હતી. તેથી પોતાના સેક્રેટરી તથા પોલીટીકલ એજ. ન્ટની મારફતે સ્વામિનારાયણને માનપૂર્વક પો લખીને મુદામ સ્વાર મોકલી ગઢડેથી રાજકોટ મળવા બોલાવ્યા હતા. અને મોટા માનથી મેળાપ કરીને પ્રશંસા કરી તે ગવર્નરે સંતોષ જાહેર કર્યો હતો, તે વાત અંગ્રેજીમાં છપાઈને પ્રસિદ્ધ થઇ હતી.
– દેહત્સર્ગ વિષે. – જેમ સૂર્ય ઉદય થાય, ત્યારે તેને તડકે જેટલામાં પડે છે. તેટલામાં જ પ્રકાશ યાય તેમજ નહિં. પણ તે તડકાના પ્રતાપથી બીજે ઘણે ઠેકાણે અજવાળું થાય છે, તેમ
સ્વામિનારાયણના શિષ્ય થયા તેટલાજ સુધર્યા એટલું જ નહિં. પણ તેમની રીતભાત જોઈ બીજા લેકે પણ સુધરવા લાગ્યા. કેટલાકે વામમાર્ગ આદિ અધર્મ છોડી દીધા અને પિતાના ધર્મમાં સારી રીતે વર્તવા લાગ્યા.
આ રીતે સ્વામિનારાયણે વેદોકતધર્મનું સ્થાપન કર્યું, મોટાં મંદિરે કરાવી તથા પુસ્તકે રચાવી તે ધર્મના ઉંડા પાયા નાખ્યા અને ધર્મના રક્ષણ માટે આચાર્યો સ્થાપ્યા. એ રીતે પોતાનાં કરવાનાં કામ સર્વે પુરાં કરીને સંવત ૧૮૮૬ના જેઠ સુદી ૧બી ને દિવસે ગઢડામાં અંતર્ધાન થયા. આ દેશમાં કે પરદેશમાં ધર્મ ચલાવનારા ઘણા મહાત્મા પુરૂષો થઈ ગયા છે. તેઓએ ઘણું ચમત્કાર દેખાડેલા છે, અને તે તેઓના ધર્મ-પુસ્તકમાં લખેલા. છે પણ તે પોત પોતાના ધર્મવાળા કબુલ રાખે છે. એ પરધર્મવાળા કબૂલ રાખતા નથી.
Page #544
--------------------------------------------------------------------------
________________
લોધીકા તાલુક તે; ઇતિહાસ.
॥ શીયામાતી (દીનીત) છંદુ II
करी प्यार भूप उद्दार द्रढ मन धार आप तेही वार अपरम पार आये संत काज नरनारको नहीं पार जय जयकार करते दिलदार दान उदार भूपर आज भाळ्यो भूपती ॥ १ ॥ सब संत धरीके खंत विधीसर मंत आपभनंत है ॥ शुभकाज करने काज सघको साज आज सर्जत है ॥ गडेडाट होवत गाज बाज अवाज होबत है अती ॥ दीलदार ॥२॥ गुणवंत गावत राग सुंदर भात भात प्रभातमें ॥ માટે સ્વામિનારાયણના ચમત્કારની અવા છે તેજ લખી છે.
તૃતીય કળા]
विचारकुं ॥
सुधारकुं ॥ जोषती ॥
ઝાણાવાતા અત્રે લખી નથી, માત્ર જે જગપ્રસિદ્ધ —૦ આચાર્ય વિષે –
e
સ્વામીનારાયણુના આચાર્યો પેાતાના નિકટના સગાં સિવાય અન્ય કાઇ બાઇયા સાથે ભાષણ કરતા નથી અને સ્ત્રીઓને પેાતાના પગના સ્પર્શ કરવા દેતા નથી, કાઇવખતે અજાશુતાં કાષ્ટ સ્ત્રીના છેડા પણુ અડી જાય તે તે દિવસે નકારડા ઉપવાસ કરેછે. કાઇ સ્ત્રીને પેાતે મંત્રોપદેશ કરતા નથી.
તે આચાર્યંની પત્નિએ પતિની આજ્ઞાથી સ્ત્રીઓને મત્ર ઉપદેશ કરેછે, પણ પેાતાના સંબધી વિના ખીજા પુરૂષા સાથે ભાષણ કરતી નથી, અને તેને મુખપણુ દેખાડતી નથી. તેમજ પુરૂષાની સભામાં બે મહિનાની દિકરીને પણુ લઇને જવાતું નથી. બાઇએની સભામાં બાએજ કથા વાંચેછે. તેમાં નાના (દીકરા) બાળકને પણ જવા દેતી નથી કારણ કે સ્વામિનારાયણુની એવી આજ્ઞા છે. માટે ધણા ગામેમા સાધુને ઉતરવાની જગ્યા પણ જુદીછે, અને બાઇને કયા વારતા કરવાની જગ્યા પણ જુદીજ હાયછે. મદિરામાં દર્શન વખતે ભાઇ ભાઇના સ્પ` ન થાય એવા બંદોબસ્ત રાખે છે. અમદાવાદમાં તથા વડતાલમાં આચાર્યોના સ્થાન છે. ત્યાં સકૃત પાઠશાળાઓ સ્થાપી છે. જ્યાં વિદ્યાર્થીઓને રહેવાની તેમજ અભ્યાસ કરવાની સગવડ વિના મુલ્યે આપવામાં આવેછે. અમદાવાદની ગાદાએ અયેાધ્યાપ્રસાદજીના વંશજ વાસુદેવપ્રસાદજી હાલ બિરાજે છે. અને વડતાલમાં રઘુવીરપ્રસાદજીની ગાદીએ આનંદપ્રસાદજી છે.—હાલમાં ધણા ગ્રેજ્યુએટા અને રાજદૂરી પુરૂષ અને શાસ્ત્રીએ પ્રસિદ્ધ રીતે સ્વામિનારાયણી ભક્તિ કરેછે. એક કવિએ કહ્યું છે કે—
હોદ્દા—વથી, ધનથી, વની રાજે, તેને રૃપ જોય,
ले खेचीमन लाखनां, ए तो इश्वर होय. ॥ १ ॥
તે પ્રમાણે સંવત ૧૮૭૬ માં સ્વામિનારાયણુના પરમહંસ ૫૦૦ હતા, અને સત્સંગી એકલાખ હતા. જ્યારે ૧૮૮૬ માં સ્વામિનારાયણે દેહ મુકયેા. ત્યારે પરમહંસ ૧૧૦૦ હતા અને હરીભકતા એ-લાખથી વધારે હતા. હવેના વખતમાં સ્વામિનારાયણના ધર્મ ઉપર લાકડ દ્વેષ રાખતા નથી શાંતિ થઇ છે અને નિષ્પક્ષપાતિ લેાકેા ધર્માંતે વખાણે છે.—
( શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર સમાપ્ત )
Page #545
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[द्वितीय केदार आश बीमास मेरव मालकोश महातमें ॥ दुंदभी बाजत देवके सरणाइ नोबत गाजती ॥ दीलदार ॥ ३ ॥ नरनारी आवत पूरके जब घूरते नोबत बडी ॥ नृप पूरको मन मेचको कुन ठोर बाजत यह घडी ॥ सुरलोक सब देखन अये नर लोकको यह जुगती ॥ दीलदार ॥४॥ दीलदार रंजन कलश कंचन गर्व गंजन पर धरे ॥ अंजनी केतन दुःख भंजन दानको वीधन हरे ॥ सहु देख सजन होत रंजन धन्य धन्य जदुपती ॥ दीलदार ॥ ५ ॥ दीनराति चहुए देवपर यशवंत धज फरकंत है ॥ झळकंत है सब कळश कंचन दुंदभी गरजंत है ॥ डंकोदीयो नृपदान दुल्ले करती जग गाजती ॥ दीलदार ॥ ६ ॥ अभमालकी सब चाल रखी कलीकाल पेंद्रढता धरी॥ बहु भाव धरीके लाव लेके बोत लक्ष्मि वावरी ॥
सब गुण नांही गणात नृपके मावदान नहीं मती । दीलदार ॥ ७ ॥ ॥ छप्पय ॥ धन्य धन्य नृपदान, धर्म धज राख्यो धारी ।।
धन्य धन्य नृपदान, कूळकी क्रीत वधारी ।। धन्य धन्य नृपदान, दान दीनो तुम भारी ॥ धन्य धन्य नृपदान, तुंहारी सहाय मुरारी ।। नृपदानसीह तुव धन्य है, संत सदा सेवन करो ॥
कवि मावदान सतसंगमां, वळी बिषेस धन वावरो ॥ १ ॥ શ્રી અભયસિંહજીના વખતથી જુનાગઢના મંદિરમાં ભીમ એકાદશીના પારણની કેરીની (રસ-રોટલીની)અપાતી રસોઈનો પ્રબંધ પિતે ચાલુ રાખી, સત્સંગની અપૂર્વ સેવા બજાવી હતી.
બેડીયા નામનું ગામ કે જે બને લોધીકા-દરબારોનું મજમું હતું તેની ઘરમેળે પંચ નીમી જુદી વહેંચણ તેઓ નામદારશ્રીએ કરાવી હતી. અને ગામની જમીનમાં લેધીકા તળપદની જમીન લગતી હોવાથી. તે ભેળવી લોધીકાથી બે માઈલને છેટે બ્રીટીશ સરકારની મંજુરી મેળવી એક નવું ગામ વસાવ્યું. અને તે ગામનું નામ પોતાના દાદા-બાપુ રાજર્ષિ અભયસિંહજીનું નામ કાયમ રાખવા “અભયપુર” પાડયું હતું, એને હાલ લેકો “અભેપુર કહે છે. તેમજ પિતાના વડીલબંધુ અમરસિંહજીના નામની યાદી રહેવા પિતાનું નામ મેજે ચિરી (રાજકોટથી પૂર્વમાં બે ગાઉ ઉપર છે)તેનું નામ અમરગઢ પાડી સરકારમાં મંજુર કરાવી પોતાના દફતરે અમરગઢના નામથી વહીવટ ચાલુ કર્યો હતો જે પ્રબંધ હાલ કાયમ છે. એ અમરગઢ (ભીંચરી) ગામે વિશાળ દરવાજે ચણાવી અને રાજકોટ રાજકુમાર કોલે. જના માજી પ્રીન્સીપાલ સી. મેન સાહેબના હાથથી તે દરવાજો ખુલ્લો મેલાવી, તેનું “મનગેટ” નામ આપ્યું હતું. જે નામ હાલ દરવાજા ઉપરના શીલાલેખમાં મોજુદ છે. તેમજ એ અમરગઢ ગામની સરહદમાં ચાલતી લાલપરી નદીનો એક પાકે કોઝવે બંધાવી, રાજ
Page #546
--------------------------------------------------------------------------
Page #547
--------------------------------------------------------------------------
________________
૨૧. લાધીકા તાલુદાર શ્રી. અભયસિંહજી સાહેબ
(૬. ખ, પૃ. ૬ ૮)
Page #548
--------------------------------------------------------------------------
________________
નામદાર લેાધીકા તાલુકદાર શ્રી મૂળવાજી સાહેબ. (દી. ખ. પૃ. ૯)
Page #549
--------------------------------------------------------------------------
Page #550
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા]
લાધીકા તાલુકાના ઇતિહાસ.
૧
ફ્રાટના માજી પેાલીટીકલ એજન્ટ (હાલાર પ્રાંત) મેજર સી. એફ. હેરાલ્ડ સાહેબના હાથથી— તે ખુલ્લા મુકાવી, તેનું નામ હેરોલ્ડ-ફ્રઝવે' આપ્યું હતું, જેને શીલાલેખ તે ક્રાઝવેમાં હાલ મેાજુદ છે. તે નામદારશ્રીએ ઘેાડા વર્ષની કારકીદીમાં પણ પેાતાની પ્રજાની અપુ લાગણી મેળવી હતી. તેઓશ્રી અતિ ઉદાર, જીની રૂઢી અને ધર્મને ચુસ્ત પણે માનનારા અને સ્વભાવે ભેાળા રાજવિ હતા. વિ. સં. ૧૯૭૪ના આશા વદ ૧૦ શુક્ર તા. ૯-૧૧૧૯૧૭ના રાજ અઠવાડીયું બિમારી ભાગવી, ભરયુવાવસ્થામાં સ્વગે સિધાવ્યા હતા. તે વખતે તેઓશ્રીના કુમારશ્રી મુળવાજી (પાટવી) કુમારશ્રી ઇન્દ્રસિહજી અને કુમારશ્રી નટવરસિંહુચ્છ એ નામના ત્રર્યુ .મ. ગીર હાવાથી, તે તાલુકા (ટીરા સરકારે મેનેજમેન્ટ
તળે લીધા હતા.
(૯) ઠાકેારશ્રી મુળવાજીસાહેબ (વિદ્યખાન)
( ચંદ્રથી ૧૮૯ શ્રી કૃષ્ણથી ૧૩૩ જામરાવળથી ૧૮ )
તેએ નામદારશ્રીએ વઢવાણુ તાલુકદારી ગીરાશી ખા કાલેજમાં કેળવણી લીધા પછી પેરબંદરના નામદાર મહારાજા મહારાણાશ્રી નટવરસિંહુજી સાહેબ :હજીર રાજ્યવહિવટ ચલાવવાની ઉમદા તાલીમ લીધી હતી. અને તે દરમિયાન મહારાણા સાહેબની અપુત્ર પ્રીતી સંપાદન કરી હતી, નામદાર રાણાસાહેબને યેાગ્ય અભિપ્રાય થતાં, તેએ નામદાર વિ. સં. ૧૯૮૫માં લાધીકાની ગાદીએ બિરાજ્યા, અને તેજ સાલમાં તે નામદારશ્રીનાં લગ્ન નામદાર વળા ઠાક્રારશ્રીના ભત્રીજા ગેાહેશ્રી પ્રતાપસિંહુજી (દરેડવાળા)નાં કુંવરીશ્રી સજ્જનકુંવરબા સાહેબ સાથે થયાં હતાં તે પ્રસંગે લેાધીકામાં અપુર્વ શેાભા ( પોરબંદરથી ત’મુખાનું વિ॰ સામાન આવતાં ) કૅમ્પ ગાઠવી કરી હતી. દરેક મેાટા રાજ્યો તરફથી ધ્રુમ્પ્યુટેશને આવ્યાં હતાં. અને નામદાર ગવરીદડ દરબારશ્રીએ, યુવરાજશ્રી સાથે પધારી પેાતાના જીતેા સબંધ જાળળ્યેા હતેા. તાલુકાના તમામ ભાયાતા અને બીજા ડેપ્યુટેશનના મીજમાનાની ચેગ્ય સરભરા કરવામાં આવી હતી. તેમજ કવિ—પંડિતાને પશુ યેાગ્ય દનામેા સાથે પેશાકા આપ્યા હતા. એ શુભ પ્રસ ંગે લેાધીકાની પ્રજા તરફથી દરબારશ્રીને એક માનપત્ર રૂપાના કાસ્કેટમાં મળ્યું હતું. જેની નકલ નીચે પ્રમાણે છે. :—
— શ્રી લાધીકા સમગ્ર પ્રજા તરફથી માનપત્ર
અમારા મુગટમણી નામદાર દસ્માર સાહેબ શ્રી મુળવાજી સાહેબ બહાદુરની સેવામાં માં.-લાધીકા.
પુજ્ય શ્રી દારસાહેબ,
આપના લગ્નના આ શુભ પ્રસંગે અમે લેાધીકા, અભેપુર, અમરગઢ, અને ન્યારાની પ્રજા આપને અભિવંદન આપીએ છીએ.—આપ નામદારશ્રી ગાદીએ ખીરાજતાં રૈયતનું ભલું કરવાની આપની અભિલાષા આપે પ્રગટ કરેલી જેમાં ખેડુતા પાસેનું તગાવીનું હેણું માર્ક
Page #551
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ કર્યું. તેમજ વિધવાઓને વેર તથા પાણી વેરે વિગેરે માફ કર્યા જેથી અમોને પૂર્ણ સંતોષ થયો છે. ભાયાત પ્રત્યે આપે જે સ્નેહની લાગણી બતાવી છે તેને માટે આપને અમે ધન્યવાદ આપીએ છીએ. અને તે બધા કરતાં વિશેષતા એ છે જે નામદાર દરબારશ્રી વિજયસિંહજીભાઇ અને આપના કુટુંબ વચ્ચે આપ બને ભાઈઓએ સ્નેહગાંઠ બાંધી તે પગલું સૌથી ઉત્તમ બનેલ છે, તે પ્રભુ હરહંમેશ વૃદ્ધિ કરે તેમ ઈચ્છીએ છીએ. આપ હજુ ખીલતી યુવાનીમાં છે, અને આપને લાંબો સમય કામ કરવાની તક છે, આપે આરંભેલું સુધારાનું અને વસ્તિના હિતનું કાર્ય દિનપ્રતિદિન વધતું જશે. અને આપની સરદારી હેઠળ અમે સૌ આગળ ધપીશું. અને પ્રગતિની દષ્ટિએ આ તાલુકે એક નમુના રૂપ બનશે એવી અમે ઉમેદ રાખીએ છીએ-આપના વડવાઓએ પ્રજા રક્ષણ માટે પિતાના બલીદાન આપી વસ્તિ પ્રત્યેની પિતાની કર્તવ્ય બુદ્ધિ અને ક્ષત્રિવટપણું બતાવ્યું છે. આપને કીર્તિવંત પૂર્વજેને મહાન વારસો મળ્યો છે અમોને શ્રદ્ધા છે કે આપ એ વારસામાં વૃદ્ધિ કરી આપના કુળની કાતિને વિશેષ ઉજવલ કરશે. તેમજ પુજ્ય પિતામહ અભયસિંહજી બાપુની સમાન ધર્માત્મા બની સદ્દધમાં પ્રત્યક રાજાની ગણનામાં આવા એવું અમે અંત:કરણથી ઇચ્છીએ છીએ. અમોને જણાવતાં અતિ હર્ષ થાય છે કે આપે રાજ્યકારોબારની કેળવણી નામદાર પોરબંદરના મહારાજા સાહેબ પાસે અમુક સમય લીધી છે. નામદાર મહારાજા સાહેબ કે જેઓ ઘણાંજ લેકપ્રિય છે અને જેઓના પ્રજા-કલ્યાણ માટે ઉંચ વિચારે છે તેવા આપ અમારા પ્રત્યે દર્શાવી આ આપની પ્રજાને નિષ્પક્ષપાત ન્યાયથી રાજી અને સુખી કરી બતાવરા એવી અમે અંત:કરણ પૂર્વક આશા રાખીએ છીએ. અમે માનપુર્વક આપને ખાત્રી આપીએ છીએ કે આપના લોકહિતના કાર્યમાં અમે આપને મદદ આપવાને હંમેશાં તૈયાર રહીશું અમને અતિ હર્ષ થાય છે કે આપને આ સબંધ દરેડના મહાપુરૂષ ગોહેલ શ્રી પ્રતાપસિંહજી સાહેબને ત્યાં થયેલું છે તે દરેક રીતે કશળ છે. જેથી તેમનો લાભ અહિંની વસ્તિને દરેક વખત મળશે તે જોઈ અમોને હર્ષ થાય છે. અને વળી આપને નામદાર રાજકેટ ઠાકર સાહેબ તેમજ વઢવાણ, ચુડા વિગેરે સ્ટેટો સાથેનો આપને સબંધ આપશ્રીને ઉપયોગી છે તેથી વિશેષ ઉપયોગી અને એટલે આપની વસ્તિને થશે એમ માની અમોને વિશેષ હર્ષ થાય છે.–પરમકૃપાળુ પરમાત્મા આપ દંપતિને દીઘાયુષ્ય આપે અને આપને તેમજ રાજ્યકુટુંબને સંપ અને સુખ સાથે દીર્ધાયૂઃ બક્ષે, એમ અમે સમસ્ત પ્રજા ઈચ્છીએ છીએ. તા. ૨૬-૨-૧૯૩૨
લી. અમે છીએ આપશ્રીની પ્રજા. -: નામદાર દરબારમાને ઉત્તર – મારા વહાલા પ્રજાજનો!
મારા શુભલગ્નની ખુશાલી પ્રસંગે આપ સહુએ મને જે માનપત્ર આપ્યું તે સ્વીકારતાં મને અત્યાનંદ થાય છે, અને મારા શુભ અવસરે આપ સહુના આ હૃદયના સહકારથી આપ સહુને હું ઉપકાર માનું છું,
રાજ્યકર્તા તરીકે મારી કારકીર્દીની હજી શરૂઆત છે. અને હું નિર્દોષ હેઉં એવો દ રાખી શકે નહિ. પરંતુ હું ખાત્રી આપું છું કે મારી પ્રજા મને અતિપ્રિય છે, અને
Page #552
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ]
લેધીકા તાલુકાનો ઇતિહાસ. તેમનું ભલું કરવા મારા તરફથી હરહંમેશ કાળજી રાખવામાં આવશે. મારા પુજ્ય પિતામહ અભેસિંહજી બાપુના પગલે હું ચાલીશ, અને જેમાં મને પરમાત્મા સહાય કરશે. મારા કામકાજમાં મારી વસ્તીના સહકારની જરૂર છે અને તેમનું પીઠબળ એ રાજ્યનું બળ છે–ખેડુ લેકેએ આ શુભ પ્રસંગે જે વફાદારી બતાવી છે. તે તેમની મારા પ્રત્યેની અનન્ય પ્રીતિનું શુભ ચિન્હ છે અને એ પરસ્પરપ્રીતિ અખંડ રહે એમ ઇચ્છું છું. અસ્તુ!!!
મારા ભાયાતે પણ મારા રાજ્યના અંગભૂત છે અને તેમને મારા તરફથી ગેરવ્યાજબી કનડગતો થશે નહિં. અને અમારો પરસ્પર સંપ અને સ્નેહ શાશ્વત રહે એમ ઇચ્છું છું.
પોરબંદર રાજ્યના પુણ્યશ્લેક પ્રાતઃસ્મરણીય નેકનામદાર મહારાણ સાહેબ બાબત તમેએ જે ઉલ્લેખ કર્યો છે. તે વાસ્તવિક છે, તેઓ નામદારશ્રી અમુક પ્રતિકુળ સંયોગો વાત અત્રે પધારી આપણને કૃતાર્થ નથી કરી શક્યા, પરંતુ આપણું સુભાગ્યે એમના સુભ દર્શનનો લાભ જરૂર મળશેમારા વહાલા ભાઈશ્રી વિજયસિંછ સાથે મારો ભ્રાત ભાવ અખંડ રહો અને અમારા પરસ્પર સ્નેહ અને સંપથી સારાએ લેધીકા તાલુકાનું હિત વધારે જળવાય એમ હું જગદીશ્વર પાસે માગું છું.
મારા ભાયાતો અને ખેડુતે અને અન્ય પ્રજાજનોએ આ શુભલગ્ન પ્રસંગે જે સેવા બજાવી છે તે માટે હું દરેકને આભારી છું? :–
ઉપર પ્રમાણે ખુશાલીના શુભ પ્રસંગે પિતાના બે નાના બંધુઓ કશ્રી ઇન્દ્રસિંહજી અને કુશ્રી નટવરસિંહજીને ઠેબચડા ગામે ગિરાસ આપી. રાજકોટને દરબારી ઉતારે બક્ષીસ કર્યો હતો. તથા લેધીકા રાજકવિ માવદાનજીને રૂા. ૧-૧)નું કાયમી વર્ષાસન બાંધી આપી નીચેને લેખ લખી આપ્યો હતો, –
ઓફીસ ઓર્ડર. નાં. ૯૩ આજરોજ અમોને તાલુકાની સત્તા સુપ્રત થતાં આ ખુશાલીના પ્રસંગે કાલાવડના કવિ માવદાનજી ભીમજીભાઈ, આ તાલુકાના કવિ છે. રાજસાથે ૩-૪ (ત્રણ ચાર) પેઢીને સંબંધ છે. અને તેઓ ઊંચ સદ્દગુણ ધરાવે છે. તેથી તેને રાજકવિ તરીકે, રૂા. ૧૦૧) એક એકનું વર્ષાસન બાંધી આપવામાં આવે છે. જેના ખબર થવા આ ઓર્ડરની એક નકલ કવિ મજકુરને આપવી, એકનકલ હીસાબી દફતરે, અને અસલ દફતરે રાખવી. મુ. લાધીકા. તા. ૧૪-૧૨-૩૧ મુળવાજી દાનસિંહજી જાડેજા.
તાલુકદાર તાકા. પિતાના વડીલોના ધર્મને અનુસરી પિતે પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાઈ એ શુભપ્રસંગે જુનાગઢ ગઢડા વગેરે મંદિરમાં રસોઈઓ આપી હતી. અને ગંડળના સ્વામિનારાયણ મંદિરમાં પિતાના પિતાશ્રીએ ચોઘડી બેસારેલાં તે પેટે અમુક રકમ આપવી મેનેજમેન્ટ વહીવટ દરમિયાન બાકી રહેલ, તે રકમ ચાલુ સાલે સંપુર્ણ આપી, ચેવડી યાદવ વવા અને તે રકમના વ્યાજમાંથી વાગે તેવો પ્રબંધ કર્યો છે. તેમજ જુનાગઢ મંદિરમાં ભીમ-એકાદશીના પારણાની રસાઈ પણ ચાલુ કરાવી સંતના આશીર્વાદ મેળવ્યો, હતા. તેમજ પિતામહ અભયસિંહજીએ લોધીકામાં ચણાવેલ મંદિરનો જીર્ણોદ્ધાર પિતે કરાવ્યું અને અભયપુર ગામે મંદિર ચણવા પિતાના ગયા જન્મ દિવસની ખુશાલીમાં જણાવ્યું. હતું તેમજ બાપુશ્રી અભયસિંહજીએ રચાવેલા શ્રીપુરૂતમ ચરિત્ર અને છંદરત્નાવલી
Page #553
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રીયદુશપ્રકાશ
[દ્વિતીયખડ
નામે એ ગ્રંથૈાની પ્રતાની વધારે જરૂર પડતાં, ખીજી આવૃતિ બહાર પાડવાપણું દર્શાવેલછે. ઉપર મુજબ ધાર્મિ ક કાર્યોમાં પણ પેાતાના વડીલેાના નિયમનું અનુકરણ કરી સત્સંગમાં સારી ખ્યાતિ મેળવી છે. તેમજ તાલુકાના ગામામાં ફરી વસ્તિસાથે હળીમળી પ્રજાપ્રેમ પણુ પુછ્યુ મેળવ્યેા છે. નામદાર રાજકાટ ઠાકારશ્રી ધર્મેન્દ્રસિંહજી સાહેબને પણુ લોધીકે પધરાવી પાતા તરફ તેએ નામદારની પણ અપુ ચાહના મેળવી છે. લાધીકાના બીજા તાલુકદારશ્રી વિજયસિંહજી સાહેબ સાથે પણ સંપુ` ભાતૃભાવ જાળવી, અરસપરસ પ્રેમની લાગણી ઉત્પન્ન કરીછે, તેએ નામદારશ્રી સ્વભાવે મીલનસાર, સ્નેહાળ, ઉદાર, અને ભેાળાછે. તેઓ નામદાર પેાતાના મેાસાળ પક્ષના (કંથારીઆના) રાણાશ્રી દોલતસિંહજી કે જે પેાતાના મુસાહેબ હતા. તેઓ અત્યારે રેવન્યુ અધિકારીની જગ્યા ઉપર છે, તેમની તથા પેાતાના (માજી–મેનેજર) વયેાવૃદ્ધ કારભારી મછારામભાઇની તથા પિતામહ હરિસિંહજી બાપુના વખતના અનુભવિકારભારી રાજ્યકાર્યકુશળ-કામદાર ભાણુભાઇ વિગેરેની નેકસલાહથી રાજ્યકારભાર, ધણેાજ પ્રશ'સાપાત્ર ચલાવે છે. અને રાજ્ય માતા જયકુંવરબાસાહેબ તથા મેટાંમાસાહેબ તથા વઢવાણુવાળાં ખાસાહેબ વગેરે વડીલવર્ગની આજ્ઞાનુસાર ચાલી તેઓશ્રીએ તે તરફના પણું પુણ્ સ તાષ મેળવ્યા છે. તેમજ પેાતાના નાનાભા પ્રત્યે પુ પ્રંમ અને શુભલાગણી ધરાવે છે. પરમાત્મા તેઓશ્રીને તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય આપે અને એ ધર્માંતખ્ત ઉપર રાજનીતિથી રાજ્યત ંત્ર ચલાવે એવી પ્રભુ પાસે અમારી અંતઃકરણથી પ્રાના છે.—
લાધીકા (સીનીઅર) તાલુકાની વંશાવળી
(ઠાકોરશ્રી જશાજી = ક્લીz4]
ચંદ્રથી ૧૮૦
(૨) ઠા. શ્ર, ખીમાજી
મુળુજી (મહુવા વાજડી)
નાંઘાભાઇ (૩) ઠા. શ્રી. અભેરાજજી
(કુવરપદે દેવ થયા)
.
(૪) ઠા. શ્રી. જીભાઇ ઉર્ફે જસાજી ખાડાજી(ઠેબચડા)
(૫) ઠા. શ્રી. અભયસિંહુજી (રાજર્ષિ )
રૂપાભાઈ અખાભાઈ ( ઠેબચડા )
*
Page #554
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળા]
[*
(૬) ઠા. શ્રી. હરીસિહુથ
(૭) તા, શ્રી. અમરસિ’હુજી
T (૯) ઠા. શ્રી. મુળવાજી (વિદ્યમાન)
લેાધીકા તાલુકાના ઇતિહાસ.
નારસિંહજી માધવસિહજી નારસિંહજી [વિ॰] (ભીચરી—અમરગઢ)
(૮) ઠા. શ્રી. દાનસિંહુજી I
કુ.શ્રી.ઈંદ્રસિંહજી કુ.શ્રી.નટવરસિંહજી ( ઠેબચડા )
પ
લેાધીકા તાલુકાના ઇતિહાસક
જીનીયર–બ્રાંચ
છુટા છવાયા ગામેાને લીધે આ તાલુકાની સરહદ મુકરર નથી તેા પશુ રાજકોટ, ગાંડળ, નવાનગર, કાઠારીઆ, વગેરેની સરહદો લાગુ છે. આ તાલુકાનું ક્ષેત્રફળ ૨૭ ચારસ માઇલ છે. અને વસ્તિ સને ૧૯૨૧ની ગણુત્રી મુજબ ૨૨૯૪ માણુસાની છે, સરેરાશ વાર્ષિક ઉપજ રૂા. ૩૫,૦૦૦ ના આસરે છે. અને ખર્ચ આસરે રૂા. ૩૦,૦૦૦ના આસરે છે. આ તાલુકા દર વર્ષે રૂા. ૬૪૩-૮-૦ બ્રીટીસ સરકારને ખંડણીના અને જુનાગઢ સ્ટેટને રૂા. ૨૦૨-૮-૦ જોરતલબીના ભરે છે. આ તાલુકાના અમુક વિભાગમાં રાજકેાંટ-જેતલસર રેલ્વે લાઇન પસાર થાય છે. આ તાલુકાને ફોજદારી કામમાં એ વર્ષની સખ્ત કેદ અને રૂા. ૫૦૦૦ સુધી દંડ કરવાની તથા દિવાની કામમાં રૂ।. ૫૦૦૦) સુધીના દાવા સાંભળવાની સત્તા છે. વારસામાં પાવિકુમાર ગાદીએ આવવાના રિવાજ છે. કાઠીઆવાડના બીજા રાજ્યા માફક શાહીસત્તા સાથે આ તાલુકાને પણ કાલકરાર થયા છે. તાલુકાના ગામેાના નામેા :૧ લેાધીકા,–(ગાદી) ૨ ખાખડદડ, ૩ ત્રવડા, ૪ રાવકી, ૫ હિરપર, ૬ ઢાંઢણી, ૭ ખેડીઆ,
—: પ્રાચિન ઇતિહાસ, :—
આ તાલુકા રાજકાટ સ્ટેટની શાખાછે. રાજકેટના ઠા. શ્રી. મહેરામણજી બીજાના સાતમા કુમાર ફુલજીને ખાખડદડ અને બીજાગામે જાગીરમાં મળ્યાં. (વિ. સં. ૧૮૮) આ શાખાના મુળપુરૂષ (1) હા. શ્રી. ફલજીભા અને સિનીઅર શાખાના મુળપુરૂષ ડા.શ્રી. જશાજી બન્ને સગાભાઇઓ હતા. તેને અરસપરસ ઘણાજ પ્રેમ હતા, તેથી મેાટાભાઇ તા. શ્રી. જશાજી અને નાનાભાઇ ઠા. શ્રી. લભાએ એકમત થઇ ભીચરી તથા ખેાખડદડમાંથી લાધીકા આવી ગાદી સ્થાપી. ત્યારથી આજસુધી લેાધીકાગામ બંને તાલુકદારાનું
Page #555
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ મજમું છે. (૧) ઠા. શ્રી. ફલાજીને ત્રણ કુમાર હતા તેમાં પાટવીકુમારશ્રી નથુજી ગાદીએ આવ્યા. અને બીજા કુ. શ્રી. કાંથડછને રાવકીગામે ગિરાસ મળ્યો. ત્રીજા કુમારશ્રી પુંજાજી કુંવરપહેજ ગુજર્યા. (૨) ઠા. શ્રી નથુજી કેઇપણ ધીંગાણામાં કામ આવતાં પૂરે થયા, અને હાલ તેઓશ્રીની ખાંભી છભાઈના દરબારમાં (સીનીઅર શાખામાં) છે, તેઓશ્રીને પણ ત્રણ કુમારે હતા. તેમાં પાટવી કુમારશ્રી મેપાજી કુંવરપદેજ દેવ થયા હતા, તેથી નાનાકુમારી બળીયા ગાદીએ આવ્યા, અને ત્રીજાકુમારશ્રી વખતસિંહજીને ત્રવડા-ઢાંઢણીમાં ગીરાસ મળ્યો,(૩)ઠા.શ્રી બળીયાને બે કુમારો હતા તેમાં પાટવીકુમારશ્રી કેશાભી ગાદીએ આવ્યા, અને નાનાકુમારશ્રી નાનાબીને ઢાંઢણી ગામે ગિરાસ મળ્યો. (૬) ઠા. શ્રી. કેશાભીને બે કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી ફલજી અપુત્ર દેવ થતાં, નાનાકુમારી રાસાભી ગાદીએ આવ્યા. એ (૫) ઠા. શ્રી. રાસાભીને પથુભા નામના એકજ કુમાર હતા તે ગાદીએ આવ્યા.(૬) ઠાશ્રી. પથાભાઇ ઉર્ફે પથુભા એ સીનીઅર તાલુકદાર ઠાકરથી અભયસિંહજીના સમકાલીન હતા, તેઓ નામદારશ્રી બહુજ બુદ્ધિશાળી અને વિચક્ષણ રાજવી હતા, તેઓશ્રીએ તાલુકાને આબાદ કરી લાખો રૂપીઆ મેળવ્યા હતા. ઠા, શ્રી, અભયસિંહજીના સહવાસથી તેઓ નામદાર પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેઓના સાધુઓ ઉપર અપુર્વ લાગણી ધરાવતા હતા, અને આચાર્યશ્રી તથા સાધુઓની પધરામણી કરી ધર્મકાર્યમાં સહર્ષ ભાગ લેતા હતા, તેઓ નામદારશ્રીને બે કુમારો હતા, તેમાં પાટવીકુમારશ્રી રતનસિંહજી ગાદીએ આવ્યા. અને નાનાકુમારથી રવુભાને હરિપરમાં ગિરાશ મળે, [] ઠા, શ્રી, રતનસિંહજીએ ગાદીએ બિરાજી નો દરબારગઢ બંધાવ્યા, તેમાં વિશાળ ત્રણ ચોક, અંદર જનાના વિભાગ ગાડીખાનાં, ઘોડા વગેરે બંધાવ્યાં. તેમજ કચેરીબંગલો બન્ને બાજુ ગેલેરીવાળો, ઉપર ટાવર રખાય તેવી યોગ્ય બાંધણીવાળો સુશોભિત દરબારગઢ બંધાવ્યો હતો, તથા પિતાના નાનાબંધુશ્રી રવુભાભાઈ માટે પિતાના દરબારગઢની સામે [દક્ષિણદી બાજુ] એક જુદો દરબારગઢ ઈટાલીયન સ્ટાઈલને દરેક પ્રકારની સગવડતા વાળો બંધાવી આપ્યો હતો. તે બન્ને ભાઈઓને અરસપરસ ઘણો જ પ્રેમ હતો અને કાયમ સાથે જ રહેતા. ઠા. શ્રી. રતનસિંહજી સ્વભાવે ઉદાર, ભેળા અને વિશ્વાસુ હતા. કારભારીઓ તેમજ બીજા કાર્ય કર્તા ઉપર ભરોસો રાખી રાજ્યકારભાર ચલાવતા પિતે તે કાયમ કવિ–પંડિતે, વિદ્વાનો અને વૈદ્યોના સહવાસમાં
સાહિત્યને આનંદ કરતા. હંમેશાં ફેટીનમાં બેસી ફરવા નીકળતા. રાજદારી પોશાક, અને રાજ્યચિન્હને ભભકે તેઓશ્રીને અતિપ્રિય હતો. અજાણ્યો માણસ મળતાંજ, રાજા છે, એમ
અટકળ કરે તેવી રીતભાતથી તેઓ કાયમ રહેતા. હમેશાં જમવા વખતે, પચીસ, ત્રીસ માણસો સાથે બેસી, તેઓશ્રી કાયમ ભોજન લેતા મારવાડ, કચ્છ, ઝાલાવાડ, વગેરે દૂર દેશેથી કવિઓ તેઓશ્રીની તારીફ સાંભળી લોધીકે આવતા. અને તેઓ નામદાર પણ તે કવિઓને ઘણાં દિવસ રોકી યોગ્ય સત્કાર કરતા. મુળીના પ્રસિદ્ધ કવિ પ્રભુદાનજી તેઓ નામદાર આગળ કાયમ રહેતા, આસપાસ દેશાવરમાં “ભલે રત્નેશ દુલ્લા, ભલે રત્નેશ દુલ્લા” એ નામથી વાચકે તેઓની તારીફ કરતા. અને દેશાવરમાં લેધીકા પ્રસિદ્ધ કરનાર ઠાકરશ્રી રતનસિંહજીજ હતા. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. મારા ચાર વર્ષના સહવાસમાં મને પણ મારા પ્રારબ્ધ મુજબ તેઓ નામદાર તરફથી યોગ્ય લાભ મળે.
Page #556
--------------------------------------------------------------------------
________________
તીય કળા] લોધીકા તાલુકાનો ઇતિહાસ.
૭િ હતો. એ પ્રમાણે પ્રાચિન દુહા મુજબ “નામ રહંદ ઠાકો, નાણાં નહિ રહંદ” કિર્તિ લંદા કેટડા, પાડયા નહિં પડંદાપાએ મુજબ કેરશ્રી રતનસિંહજી સાહેબ આ નશ્વર સંસારમાં પિતાનું અમરનામ રાખી ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના શિયળવૃતના (અખંડ બ્રહ્મચાર્ય) કાનુનથી તેઓ નામદાર પૂર્ણ ભાવથી એ સંપ્રદાય ઉપર ચાહના રાખતા, અને લેધીકાના મંદિરમાં જ્યારે જ્યારે સાધુઓનાં મંડળો આવે ત્યારે તેઓશ્રી પોતાના દરબારગઢમાં પધરામણી કરાવી, પુજા કરી, ચાદર ઓઢાડી, રસોઈઓ આપી આશિર્વાદ લેતા, તેમજ આચાર્યશ્રીને પણ પધરાવી યોગ્ય સેવા કરી હતી. તે દેવરાજ દેવ થયા ત્યારે તેઓના એકજ કુમારશ્રી વિજયસિંહજી સગીર વયના હતા. તેથી તે તાલુકે એજન્સી મેનેજમેન્ટ નીચે અમુક વખત રહ્યો હતો, હાલના વિદ્યમાન (૮) ઠા. શ્રી. વિજયસિંહજી સાહેબનો જન્મ તા. ૨૬મી માર્ચ સને ૧૯૦૯ના રોજ થયો છે. તેઓશ્રી તા. ૧ લી ડીસેંબર ૧૯૧૮ના રોજ ગાદીએ આવ્યા છે. તેઓ નામદારે વઢવાણ તાલુકદારી ગીરાશીઆ કેલેજમાં કેળવણી લીધી છે. તેઓ નામદારશ્રીના લગ્ન દેવળીઆના રાણાશ્રી જોરાવરસિંહ (ભાવનગર માજી. પિ. સુ.) સાહેબનાં કુંવરીવેરે ઘણુજ ધામધુમથી થયાં છે, હાલના લેધીકાની બન્ને શાખાના તાલુકદાર સાહેબો બને અરસપરસ ઘણેજ સ્નેહ રાખે છે, તેઓ નામદારશ્રી પાસે ખાંભાના જાડેજશ્રી વેરીસાલજી વેરૂભા) સાહેબ ખાસ સલાહકાર તરીકે રહે છે, અને તેથી તાલુકાની વસ્તીને પ્રેમ તેઓશ્રીએ ઘણુંજ ઉતમ પ્રકારને મેળવ્યો છે. તેમજ તાલુકાની પૂર્ણ આબાદી કરી છે–
લોધીકાના દરવાજા બહાર એજન્સી થાણું છે ત્યાં થાણદાર સાહેબ, તથા ફેજદાર સાહેબ, તથા ડોકટર સાહેબ વિગેરે તથા તેમને સ્ટાફ રહે છે. પરંતુ તે થાણુને તાલુકા સાથે કાંઈ નિસ્બત નથી. બંને તાલુકદાર સાહેબ સ્વતંત્ર રીતે પાંચમા કલાસના અખ્તીઆર ભોગવે છે.
- લોધીકા (જુનીયર) તાલુકાની વંશાવળી (૧) ઠાકોરથી ફલજી [ી વી.]
L૨૫મે વ. સં૧૭૮૮
(૨) ઠા. શ્ર. નથુજી કાંથડછ પુંજાજી
[રાવકી] મેપાભી (૩) ઠા. શ્રી. બળીયા
વખતસીંહજી [ત્રવડા-ઢાંઢણી]
જ0 «
(૪) ઠા. શ્રી. કેરાલી
ની
નાનાભી [ઢાંઢણી]
Page #557
--------------------------------------------------------------------------
________________
૮
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ
ફાઈલ
(૫) ઠા. શ્રી. રાસાલી
(૬) ઠાબી. પણુભા
(૭) કા. શ્રી. રતનસિંહજી
રવાજ ઉર્ફ રવુભા (હરીપર)
અર્જુનસીંહજી
(વિ૦)
(૮) ઠા. શ્રી. વિજયસિંહજી
(વિદ્યમાન)
(શ્રી લોધીકા તાલુકાને ઈતિહાસ સમાસ,)
૪ ગઢડા તાલુકાને ઈતિહાસ - આ તાલુકાના ગામો ગઢકા, પારડી, માંખાવડ, ઢાંઢીઆ, કાળીપાટ, પીપરડી નામે, છુટાંછવાયાં આવેલાં છે, અને રાજકોટ સ્ટેટના ગામની સરહદને તે લાગુ છે, તાલુકાનું ક્ષેત્રફળ ૨૩ ચે, માઇલ છે, વસ્તિ. સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧૯૦૮માણસની છે, દરવર્ષની સરેરાસ ઉપજ આસરે રૂ. ૧૭૦૦૦)ની અને ખર્ચ આસરે રૂા. ૧૩૦૦૦)નું છે. આ તાલુકે દર વરસે બ્રિટીશ સરકારને ખંડણીના રૂ. ૬૪૩) અને જુનાગઢને જોતલબીના રૂ. ૨૨) ભરે છે, આ તાલુકાની હદમાંથી રાજકેટ-જેતલસર રેલ્વે પસાર થાય છે, તેમજ અમુક ભાગમાંથી રાજકેટ અને જુનાગઢ, વચ્ચેને તથા રાજકોટ અને ભાવનગર વચ્ચેનો પાકે રસ્તો જાય છે. ગઢકાથી ચાર માઈલનો પાકે રસ્તો રાજકોટ-ભાવનગરના પાકા રસ્તા સાથે મેળવી દેવામાં આવેલ છે. આ તાલુકાને અધિકાર ફોજદારી કામમાં વર્ષની સખ્ત કેદ અને રૂપીઆ ૨૦૦૦) ને દંડનો છે, અને દિવાની કામમાં ૫૦૦૦) સુધીના દાવા સાંભળવાનો છે, વારસા બાબતમાં પાટવી માર ગાદીએ આવે છે, કાઠીઆવાડના બીજા રાજ્ય માફકજ આ તાલુકાને શાહી સતા સાથે કલકરાર થયા છે
Page #558
--------------------------------------------------------------------------
________________
તૃતીય કળ] ગઢડા તાલુકાનો ઇતિહાસ.
-: પ્રાચિન ઇતિહાસ :-- આ તાલુકે રાજકોટ સ્ટેટની શાખા છે, રાજકોટના પાંચમા ઠકારશ્રી રણમલજીને ચાર કુમારો હતા તેમાં પાટવિ કુમારશ્રી લાખાજી ગાદીએ આવ્યા, બીજા કુમારશ્રી વજેરાજજીને ગઢકા, ત્રીજ, કુમારશ્રી અમરસિંહજી ઉ અખેરાજજીને માખાવડ, અને ચોથા કુમારશ્રી પથુભાને ચંબા વગેરે ગામો જાગીરમાં મળેલાં હતાં. તેમાં ગઢકાના(૧) ઠા. શ્રી. વજેરાજજીના કુમારશ્રી કાનજીભાઇ અપુત્ર દેવ થતાં, તે ગામો (ગઢકાના ગામે) માખાવડવાળા અખેરાજજી ઉર્ફે અમરસિંહજીને મળ્યાં. તે અમરસિંહજીને ચાર કુમાર હતા. તેમાં પાટવિ કુમારશ્રી વાઘજીભા ગઢકાની ગાદીએ આવ્યા, અને નાના કુમારશ્રી જીજીભી તથા માનજીભીને માખાવડ ગિરાસમાં રહ્યું. અને ચોથા કુમાર રાજાભી અપુત્ર ગુજરી ગયા. (૨) ઠાશ્રી. વાઘજીભીને પાંચકુમાર હતા. તેમાં પાટવિકુમારશ્રી ભાણજીભાઇ ગાદીએ આવ્યા, અને કુમારશ્રી અલીયાજી તથા નાયાજીને કાળીપાટમાં ગીરાશ મળ્યો, તથા ચોથા અને પાંચમા કુમાર ભાઈઝભી તથા આતાજી કુંવર પદે અપુત્ર ગુજર્યા. (૩) ઠા.શ્રી. ભાણજીભાઈને ત્રણ કુમારો હતા. તેમાં પાટવિ કુમારશ્રી ગોવિંદસિંહજી ગાદીએ આવ્યા, અને કુમારશ્રી નારાણજી તથા નાનજીભી કુંવરપદે અપુત્ર ગુજ. એ [૪] ઠા. શ્રી. ગોવિંદસિંહજીને એકજ કુમા
શ્રી શિવસિંહજી હતા. તેઓ તે પછી ગાદીએ બિરાજ્યા. [૫] ઠા. શ્રી. શિવસિંહજી પરમ શિવ ભક્ત હતા. અને ઘણાંજ ઉત્તમ સદાચારથી વર્તતા. તેમણે લાંબે વખત રાજ્ય
* એ છછબીના કુમારથી કેસરીસિંહજીએ ગઢકા સાથે બહારવટું કર્યું હતું. અને ગહેકાના ગઢીઆ સાખાના કણબીને રાજકોટને માર્ગે મારી નાખ્યો હતો. તે જગ્યાએ તે કણબીની ખાંભી છે. તે પછી તેઓના કુમારશ્રી મદારસીંહજી અને માનજીભાઈના પૌત્ર ફલજીભાઈએ ગવર્નમેન્ટમાં ગઢકામાંથી ભાગ લેવા ફરિઆદ નોંધાવી, તેથી કાઠિવાડ પ૦ એજન્ટ વેરાવલ મુકામે તે કેસને ઠરાવ આપી, ગઢકામાં અમુક ભાગ અપાવી, માખાવડનું હકપત્રક કરી આપ્યું. એ મદારસિંહજી તથા તેમના નાના ભાઈ બેચરસિંહજી વગેરે સહકુટુંબ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા તેમણે માખાવડમાં એક વિશાળ અને સુશોભિત મંદિર ચણાવી, સ્વામિનારાયણની મુર્તિની પ્રતિષ્ઠા કરી એક શિલાલેખ નાખ્યો છે કે “આ મંદિર જાડેજાથી કેસરીસિંહજી જીજીભાઇના સુત મદારસિંહજી તથા બેચરસિંહજીએ ચણાવીને મુક્તિ પ્રતિષ્ઠા સંવત ૧૯૩૬ના ભાદરવા સુદ ૧૫ દીને કરી છે. સાધુ અક્ષર સ્વરૂપદાસજીએ પાસે રહી જણાવ્યું છે. ચણનાર મીસ્ત્રી દેવરાજ મુળજી રાજકેટ વાળા” ઉપર મુજબ લેખ કેતરાવી ધર્મ કાર્યમાં સારી સેવા કરી હતી. એ બેચરસિંહજીના પૌત્ર જાડેજાશ્રી જીવણસિંહજી (જીવુભા) વિ. સં. ૧૯૮૨માં હિતવર્ધક સભા સ્થપાઈ, તેના પ્રેસીડન્ટ થયા હતા. ત્યારપછી રાજકોટમાં રાજપુત પરીષદ ભરાઈ તે વખતે તેમણે સેનાની તરીકે જ્ઞાતિ સેવા કરી હતી. વિ. સં. ૧૯૮૮માં માખાવડ મુકામે વિભાણુ યુવક મંડળ” સ્થપાયું તેના તેઓ સેક્રેટરી નીમાયા. એ પ્રમાણે પોતાની નાની વયમાં જ્ઞાતિમાં અને ભાયાતી તાલુકામાં તેમણે સારી આબરૂ મેળવેલ છે. અને પોતે સ્વામિનારાયણના ચુસ્ત અનુયાયી છે.
Page #559
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ * [દ્વિતિયખંડ કરી તાલુકાને આબાદ કર્યો હતો તેમના બે કુમારેમાં પાકવિ કુમારશ્રી હરિસિંહજી ગાદીવારસ કુ. શ્રી. લખધીરસિંહજીના જન્મ પછી, પોતાના પિતાશ્રી (શિવસિંહજી)ની હયાતિમાંજ સ્વર્ગે સિધાવ્યા. યુવરાજથી લખધીરસિંહજીને પિતામહ ઠા. શ્રી. શિવસિંહજીએ સારી રિીતે પાલન પિષણ કરી ઉછેર્યા. એ ઠા. શ્રી. શિવસિંહજી સાહેબે ત્રણ લગ્ન કર્યા હતાં. તેમાં પ્રથમનાં લગ્ન અડવાળના રાણાથી રૂપસિંહનાં કુંવરીથી મોંઘીબા વેરે થયાં, અને તેનાથી પાટવિ કુમારશ્રી હરિસિંહજીને જન્મ થયો હતો. બીજા લગ્ન કંથારીઆના રાણાબી રામાભાઈનાં કુંવરીશ્રી બાબા સાથે થયાં હતાં. તેનાથી કુમારશ્રી અજીતસિંહ ઉર્ફે નાનભા અને કુંવરીશ્રી રતનબાને જન્મ થયો હતો. તે કુંવરીબી રતનબાના લગ્ન ચુડાના સ્વ. ઠા. શ્રી. જોરાવરસિંહજી સાથે થયાં હતાં, તે રતનબા સાહેબ હાલના ચુડાના છે. સાહેબશ્રી બહાદુરસિંહજીનાં રાજમાતા થાય, ત્રીજા લગ્ન ભાવનગર તાબે રતનપુરના ગોહેલ શ્રી વિસાભાઈનાં કુંવરીથી રાજકુંવરબા સાથે થયાં હતાં, જેઓને પણ એક ખીમકુંવરબા (શ્રેમ-કુવરબા ) નામે કુંવરી છે, પાટવી કુમારશ્રી હરિસિંહજી સાહેબનાં લગ્ન ચુડાનાબે ભડકવાના રાણી અખેરાજજીનાં કુંવરીશ્રી રાજબા સાથે થયાં હતાં, જેનાથી યુવરાજશ્રી લખધીરસિંહજીનો જન્મ થયો હતો, જ્યારે ઠા,બી, શિવસિંહજી દેવ થયા ત્યારે કમાશ્રી લખધીરસિંહજીની સગીર ઉમર હોવાથી તાલુકા ઉપર મેનેજમેન્ટ હતું, વિ. સં. ૧૯૦૯ માં 6) ઠા. શ્રી. લખધીરસિંહજી સાહેબ ગાદીએ બિરાજ્યા, તેઓ નામદારશ્રીને જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૯૧૦ ના રોજ થયેલ છે. અને વઢવાણ તાલુકદારી ગરાશીઆ કોલેજમાં કેળવણી લીધી છે. તેઓ નામદારશ્રીનાં લગ્ન વળાતાબે દરેડના ગહેલશ્રી પ્રતાપસિંહજીનાં કુંવરી સાથે થયાં છે. ઠા. શ્રી. લખધીરસિંહજી ઘણુજ ઉત્સાહી અને માયાળુ સ્વભાવના છે.
-ગઢડા તાલુકાની વંશાવળી - - ર (૧) ઠા. શ્રી. વજેરાજજી ––અમરસિંહજી (માખાવડ)
| (ચંદ્રથી ૧૮૧ કૃષ્ણથી ૧૨૬)|
કાનજીભાઈ
ઠા. શ્રી. વાઘજીભાઇ
જીજીભાઈ છભાઈ માનજીભાઈ
(માખાવડ).
ઠા. શ્રી. ભાણજીભાઇ
અલીયાજી નાયાજી
(કાળીપાટ).
ભાઈજીભાઈ
આતાભાઈ
(૪) ઠા. શ્રી ગોવિંદસિંહ
નારાણજી નાનજીભાઇ
Page #560
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ કળ]
ગોંડલ સ્ટેટને ઇતિહાસ.
(૫) ઠા. શ્રી. શિવસિંહજી
હરિસિંહજી [કુંવરપદે દેવ થયા]
અજીતસિંહજી (વિ.]
નટવરસિંહજી
[વિ.]
(૬) ઠા. શ્રી. લખધીરસિંહજી
[વદ્યમાન]
તૃતીય કળા સમામા;
ચતુર્થ કળા પ્રારંભ
શ્રીગોડસ્ટેટને ઈતિહાસ. આ આ સ્ટેટની ઉત્તરે રાજકોટ અને કેટલાક જાડેજા રાજ્યના તાલુકાઓ, દક્ષિણે જુનાગઢ અને જેતપુર, પૂર્વે જુનાગઢ, બીલખા અને કેટડા, અને પશ્ચિમે જુનાગઢ તથા નવાનગર ટેટની સરહદો આવેલી છે. –આ સ્ટેટનો વિસ્તાર ૧૦૨૪ ચે. મા. છે, અને ૧૭૫ ગામે આવેલાં છે. તેમાં પાંચ શહેર અને ૧૭૦ ગામડાં છે.–ડુંગરાઓ-એશામને ડંગર જેમાં મારી-માતાનું સ્થાન છે. તેની ઉંચાઈ ૧૦૩૨ ફુટની છે, તે સિવાય ભાયાવદર પાસે આલેચને ડુંગર, જેમાં ગુફાઓ છે. તે સિવાય મોજીરાને ઘંટીઓ ડુંગર, મોટી-પાનેલીનો ડુંગર, સરધારીધાર, અને ઉમવાડાની ધાર છે.-નદીઓ –ભાદર, ગાંડળી, ચાપરવાડી, ફળ, મેજ, વીણું અને ઓઝત છે. તેમાં સર્વથી મોટી ભાદર છે.–તળાવ ઘણુંખરાં ગામને પાદર નાના મેટાં તળાવો છે. પરંતુ ગાંડળનું વેરી તળાવ અને પાનેલીનું તળાવ એ બે તળાવો મોટાં છે. જેની નહેરો દસ-બાર માઈલ સુધી જાય છે. આ રાજ્યને આઠ મહાલે છે. ૧. ગંડળ, ૨. કળથડ, ૩. સુલતાનપુર, ૪. સરસાઈ, ૫. ધોરાજી, ૬. પાટણવાવ, ૭ ઉપલેટા, ૮, ભાયાવદર –વસ્તી–સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧,૬૭,૦૭૧.છે જેમાં ૧,૨૯, ૪૫૫ હિંદૂઓ, ૩૧,૨૬૩ મુસલમાને, ૬,૨૬૪ જૈન અને ૮૯ બીજી જાત, ની છે. સરાસરી પેદાશ આશરે ૩૦ લાખ રૂપીઆની છે અને ખર્ચ આસરે ૨૨ લાખનું છે. રેવેને ગંડળ રેલ્વે ઉપર માલીકી છે, જેતલસર-રાજકેટ રેલવેમાં છ આની ભાગ છે, અને ખીજડીઆ-ધારી તથા જેતલસર-રાજકેટ રેવેનો વહીવટ કરે છે. પાકા રસ્તાઓ આ રાજ્યમાં લગભગ ૧૮૫ ઉપરાંત છે. અને કાઠીઆવાડમાં પોતાના વર્ગના રાજ્યોમાં, જાહેર બાંધકામ ખાતું જે ફતેહ
Page #561
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રીયદુશપ્રકાશ
[દ્વિતીયખંડ
અને જોર ચલાવી રહ્યું છે, તેના માટે આ રાજ્ય બહુ વખણાએલું છે.--ઉદ્યોગ--રૂ-ઉન અને સેાનેરી ભરતકામના મુખ્ય ઉદ્યોગો ચાલેછે, આખા સ્ટેટમાં સુતરાઉ કાપડ વણાવાની શાળા ૧૩૦૦, ઉનની શાળા, અને રેશમ તથા શણની શાળા ૬ છે, ધારાજીમાં લાકડાના રમકડાં તથા બીજી લાકડકામ હાથથી બનાવવામાં આવેછે, ગેાંડળ તળપદ ત્રાંબા પિત્તળના વાસણા અને હાથીદાંતની ચુડલીઓ માટે પ્રખ્યાત છે આ રાજ્યમાં ૭ જીન એ, રૂના પ્રેસ અને એક લાખડનું કારખાનું તથા તે ઉપરાંત બીજા એ કારખાના છે તેમાં [૧] પાણીના નળ, સુડીએ, છરીઓ વગેરે કેટલીક ઉપયોગી ચીજો બનેછે. [૨] ઉપલેટામાં ચામડાં રંગવાનું છે, છાપખાના એ (ઇલેકટ્રીક પ્રિન્ટિંંગ પ્રેસ)છે. અને દેશી દવા બનાવવાનું કારખાનું (રસ શાળા) એક છે. ગાંડળમાં ગીરાશીઆ કાલેજ, સગરામજી હાઇસ્કુલ, મેાંઘીબા કન્ય હાઇસ્કૂલ, અને આર્ટસ સ્કૂલ છે, ધેારાષ્ટ્રમાં મીડલરફૂલ છે, આખા રાજ્યમાં હક નિશાળા, ૩ કન્યાશાળા, ૧ સંસ્કૃત પાઠશાળા, ૨૬ ગામઠી નિશાળેા અને ૨૩ ૬ મદ્રેસા છે.— દરસાલ રૂ।. ૪૯,૦૯૬ બ્રીટીશ સરકારને ખંડણીના તથા રૂા. ૬૧,૦૧૭ વડાદરા સરકારને પેશકસીના તથા રૂા. ૬૦૮ જુનાગઢ સ્ટેટને જોરતલખીના મળી કુલ રૂા. ૧૧૦,૭૨૧ ભરે છે. ઢાઠીઆવાડના બીજા રાજ્યા માક બ્રીટીશ સરકાર સાથે સને ૧૯૦૭માં આ રાજ્યે કાલ કરારા કરેલા છે. પહેલા વર્ગનું સ્ટેટ હાઇ, મહારાજા સાહેબ દિવાની અને ફૈાજદારી કામમાં સપૂર્ણ સત્તા ભાગવે છે. ઇ. સ. ૧૯૨૭માં ભ્રટીશ સરકારે મહારાજાતા માનવંતા ઇલ્કાબ વંશપર ́પરાને માટે આપ્યા છે, પાવિકુમાર ગાદીએ આવવાને રિવાજ છે,
—: પ્રાચિન ઇતિહાસ :
ગાંડલમાં ‘ગોંડલા' નાગની પ્રાચિન જગ્યા છ નાગ [સર્પ]ના નામ ઉપરથીજ તે શહેરનું નામ ગાંડલ અને નદીનું નામ ગાંડલી પડેલું છે. વિ. સં. ૧૪૦૬માં ગોંડલમાં મહમદ તઘલખ માં પડવાથી, ત્યાં ઘણા વખત રહી, કચ્છ થઇ, સિધમાં ગયા હતા ત્યાર પછી ગાંડલ ઉજ્જડ થઈ ગયું હતું. પરંતુ જ્યારે ગારી બાદશાહના અમલ જુનાગઢમાં થયે ત્યારે વિ. સં. ૧૬૪૦ના આસરે હમીરખાન ગારીએ એક મુબાને ગેાંડલમાં રાખી ગેાંડલ આબાદ કર્યું હતું. ગેાંડલ પ્રથમ સેારઠમાં ગણાતું, અને તે સ્થળે રાજ્ય વાધેલા રજપુતે નું હતું. તેમ આઈને-અકબરીના કર્તા લખેછે. આ સ્ટેટ રાજકાટની શાખાઢે. રાજકાટના (૨) ડાં. શ્રી મહેશમણુજી ને એ કુમારો થયાં, તેઓએ કયાં રાજગાદિસ્થાપિ તે વિષેના પ્રાચિન દુહા છે કે:—
दुद्दो - मदछक महेरामण तणा, करमी दोउ कुमार || कुंभे गढ गोंडळ कीयो. साहेब गढ सरधार ॥
ઉપર પ્રમાણે ઠાકારશ્રી મહેરામણજીને સાહેબજી તથા કુંભાજી નામના એ કુમારે થયા, તેમાં સાહેબજીએ સરધારમાં (રાજકાટ) ગાદી સ્થાપી અને ખીજા કુંવર કુંભાજીએ ગાંડળમાં ગાદી સ્થાપી. જ્યારે રાજકાટના ઠા. શ્રી. મહેરામણુજી સ્વર્ગે ગયા ત્યારે તેની હનક્રિયા કરવા સાહેબજી નહિં જતાં સરધારના દરવાજા બંધ કરી ગાદીએ બેસી ગયા,
Page #562
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ચતુર્થ કળ]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ. તેથી કુમારશ્રી કુંભાજી જુનાગઢ ગયા અને ત્યાંના બાદશાહી ફેજદાર કુતુબુદ્દીનની મદદ માગી. તેથી કુમારશ્રી સાહેબજીએ પણ જામનગરથી જામસાહેબની મદદ માગી, જ્યારે કુંભોજી જુનાગઢની મદદ લઈ સરધાર ઉપર ચઢી આવ્યા ત્યારે જામસાહેબે જુનાગઢના ફોજદાર કુતુબુદિનને મળી બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવી આપ્યું. અને સરધારી ધારથી દક્ષિણ તરફને તમામ ભાગ કુંભાજીને આપવા ઠરાવ્યું. એ ભાગમાં તે વખતે ૨૦ ગામો હતા. તેમાં (૧) ઠા. શ્રી કુંભાજીએ અરડાઈ ગામ ગઢ કિલ્લા)વાળું હોવાથી ત્યાં રાજ્યગાદી સ્થાપી. (વિ. સં. ૧૭૧૪) કેટલેક કાળે ઠા. શ્રી.કુંભાજી અરડેઈથી એક જબરું સૈન્ય લઈ ગાંડળ ઉપર ચઢી આવ્યા, અને ગેંડળ જે જુનાગઢ નીચે હતું તે તથા બીજા સાત ગામે મેળવી, ગંડળમાં ગાદી સ્થાપી. (વિ. સં. ૧૩૩) એ વખતે ગાંડળમાં દરબારગઢ અને ત્રણથી ચારસો ઘરની વસ્તી હતી. પરંતુ વિ. સં. ૧૭૩૪માં અમદાવાદના સુબાને તે ખબર થતાં તે જુનાગઢ આવ્યો, અને ત્યાંથી સૈન્ય લઈ, ગાંડળને ઘેરો ઘાલી, પાછું હોય કર્યું. એ સમય જોઈએ તેવો સાનુકૂળ નહિં હોવાથી ભવિષ્યમાં તે વેર લેવાનું રાખી ઠા. શ્રી. કુંભાજી પાછા અડાઈમાં આવ્યા. ત્યાં વિ. સં. ૧૭૩૫માં સ્વર્ગે સિધાવ્યા. તેઓશ્રીને બે કુમારો હતા. તેમાં પાટવિ કુમારશ્રી સગરામજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી સાંગાજીને છ ગામથી કોટડા (અરડાઈ) તાલુકે મળે. (૨) ઠાકારશ્રી સંગ્રામજી (વિ. સં. ૧૭૩૫થી ૧૭૭૭=૩૫ વર્ષ)
ઠા.શ્રીસ ગ્રામજી ઘણું જોરાવર અને બુદ્ધિમાન હતા. તેમના વખતમાં ગોંડળમાં રહેતા કસ્બાતી મુસલમાનોનું બહુજ જેર હતું, તેઓ જુનાગઢની આસપાસના ગામોમાં લુંટ ચલાવી, બાદશાહી ફેજિદારને બહુ ત્રાહી પોકરાવતા. એ તકનો લાભ લઈ ઠા.શ્રી સગ્રામજીએ જુનાગઢના ફોજદાર સાથે સ્નેહ બાંધી, તેને અવાર નવાર મદદ કરી, કસ્બાતી લેકેને ત્રાસ પમાડવા લાગ્યા, તથા અમદાવાદથી જે સુબો આવે તેને પિતાની બહાદુરીથી આંજી, પ્રીતિ સંપાદન કરતા. તેથી તેઓએ સુબાને એટલે બધો મેહ ઉત્પન્ન કરાવ્યો હતો કે “કાઠીઆવાડમાં ઠાકર સંગ્રામજી સાથે આપણે સારો સંબંધ છે તેજ સેરઠ (જુનાગઢનું) રાજ્ય સહી સલામત ભોગવીએ છીએ.” તેવું સુબાનું માનવું હતું. એ પ્રમાણે વીરત્વના જાદુથી સુબાને આંજી તેની મહેરબાનીથી ગોંડળ પરગણું કાયમના માટે મેળવ્યું. એ વખતે ગાંડળ નીચે લગભગ ૮૬ ગામો હતાં. તેમાં ઘણુંખરા ઉજજડ-ટીંબાઓ હતા. કેટલાંક આબાદ પણ તે સાવ જુજ વસ્તિવાળાં હતાં. તેમાંના કેટલાક તો પિતે અગાઉથી પણ મેળવેલાં હતાં. પરંતુ વધુ મજબુતી માટે સુબા આગળથી જે પરવાનો મેળવ્યો તે પરવાનામાં તે દરેક ગામોના નામે લખાવ્યાં છે. એ ઉર્દુ પરવાનો હજી ગોંડળના દફતરમાં (રેકર્ડમાં) મોજુદ છે,
ઉપર પ્રમાણે ગાંડળ પરગણું બાદશાહ તરફથી બક્ષીસમાં મેળવ્યા પછી ત્યાં ગાદી સ્થાપી (વિ. સં. ૧૭૪૩) એવી રીતે ઠા. શ્રી. સગ્રામજી ગોંડલ સ્ટેટ મેળવી, વિ. સં. ૧૭૭૦માં સ્વર્ગે સિધાવ્યા. તે પછી તેમના પાટવિ કુમારશ્રી હાલાજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી નથુજીને મેંગણું તાલુકે મળે, તથા ત્રીજા અને ચોથા કુમાર હોથીજી તથા ભારાજીને રીબડા ગામે ગીરાસ મળ્યો.
કેાઈ ઇતિહાસકાર, તેઓના મામા સામે લડી ગોંડળ છત્યાનું લખે છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ
(૩) ઠાકેરશ્રી હાલાજી (વિ. સં. ૧૭૭૦થી ૧૮૦૯ ૩૯ વર્ષ)
ઠા. શ્રી હાલાજીના સમયમાં મેગલ બાદશાહની સત્તા નબળી પડતાં, ભાયાવદરને દેશાઈ લેકે પચાવી પડયા હતા. તેના ઉપર હાલાજીએ ચડાઈ કરી તથા ધમકી દઈ, ભાયાવદર અને આસપાસના બીજા ચાર ગામો પડાવી લીધાં ધોરાજી તથા તેની આસપાસના ગામો વસંતરાય પુરબીઓ પચાવી બેઠે હતો. તેના આગળ એક મોટું લશ્કર હતું. તેથી તેણે જુનાગઢ ઉપર ઓચિંતો છાપો માર્યો. તેથી બહાદુરખાન નવાબ ગાદી છડી વાડાસીનર નાસી ગયા, અને વસંતરાયે જુનાગઢ પણ હાથ કર્યું એ વખતે દલપતરામ નામના એક નાગર ગૃહસ્થ નવાબ સાહેબના દિવાન હતા, તેણે ગંડળના દિવાન ઈશ્વરછ બુચને લખી તેમની મારફત ઠા. શ્રી. હાલાજીની મદદ માગી. તેથી ઠા, શ્રી. હાલાજી પિતાના વીરપુત્ર કુંભાજી (ભા કુંભાજી)ને સાથે લઈ જુનાઢ ઉપર ચડયા. એ ખબર વસંતરાય પુરબી. આને થતાં, તેણે પિતાના અઢીસે સ્વારોનું લશ્કર ઠા. બી. હાલાજી સામું કહ્યું. તે બન્ને લશ્કરનો લેલ નદી આગળ ભેટો થતાં જબરી લડાઈ થઈ, અને વસંતરાયના માણસે કપાઈ જતાં, ઠા. શ્રી. હાલાજીએ જુનાગઢમાં દાખલ થઈ, ઉપરકોટને ઘેરી એવી જબરી હલ્લાં કરી કે વસંતરાય પુરબીયો તે જોર ન ખમી શકવાથી, પિતાનો દેહ બચાવી ત્યાંથી ભાગ્યો. તેથી હાલાજીએ ઉપરકેટ કબજે કરી, નવાબ સાહેબને વાડાસિનોરથી બોલાવ્યા તે આવતાં સુધી જુનાગઢ રાજ્યને કબજે ઠા. શ્રી હાલાજીએ સંભાળ્યો હતો. નવાબશ્રી બહાદૂરખાનજી વાડાસિનેરથી આવ્યા પછી ઠા. શ્રી. હાલાજીને જુનાગઢમાં ચેમાસાના ચાર માસ રોકી, તેમના ઉપકારના બદલામાં વસંતરાય પુરબીયો જે ઘરાજી નીચેના પાંચ ગામ ખાતે તે ઘોરાજી, પાંચે ગામ સહિત ઠા. શ્રી. હાલાજીને પિશાક આપી સુપ્રત કર્યું. (વિ. સં. ૧૮૦૪) જોરાજી મળ્યા પછી વિ. સં. ૧૮૦૫માં ઘોરાજી શહેરને ફરતો કિલ્લે (ગઢ) બાંધવા માટે પાયે નાખ્યો તે કિલે જલદી પુરો કરી લેવા સારૂ ગોંડળના કિલ્લાનું ચાલતું કામ બંધ રખાવ્યું. પરંતુ વિ સં. ૧૮૦૯માં તે કિલ્લો પુરો થતાં પહેલાં ઠા.શ્રી હાલાજી દેવ થયા. તેઓશ્રીને ચાર કુમાર હતા. તેમાંથી પાટવિકુમાર ભાકુંભોજી ગાદીએ આવ્યા. અને કુમારશ્રી દામાજીને ભરૂડી અને ભંડારીયું, તથા કુછી પથાજી અને કુશ્રી જેઠીજી વચ્ચે વેજા ગામ, મસીતાળું, પાટીઆળી અને ખંભાળીયા વગેરે ગામમાં ગિરાસ મળ્યો. [૪] ઠાકરશ્રી કુંભાજી (ભા કુંભાજી)વિ સંધુ ૮૪૬
૩૭ વર્ષ ઠા.થી. કુંભાજીને લેકે ભાકુંભાજી કહીને બોલાવતા. તેઓએ પોતાના પિતાશ્રીના આરંભેલા ગોંડળ, ધોરાજીના કિલાઓ પૂર્ણ કરાવ્યા. તેઓએ આસપાસની સરહદ સાચવવા છવાઈદારીનું ઘેરણ દાખલ કરી, છવાઈદારોને જમીન (ગિરાશ) આપી તેના બદલામાં અમુક ઠરાવેલી સંખ્યામાં ઘોડેસ્વારોની કરી લેતા. જેમાંના થોડા દાખલાઓ નીચે આપેલા છે. ઝાલા હરિસીંહજી, જે સ્ત્રીના મામા થતા હતા, તેને ચેરડી અને ગુંદાળા બે ગામો ખાવા આપી બદલામાં ૫૦ સ્વરોની મદદ આપવાનું ઠરાવેલ. બાપજી નામના સરવૈયા રજપુતને
Page #564
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ કળા] ગાંડળ અને ઇતિહાસ.
૧૦૫ સાત ગામના બદલામાં ૬૦ ઘોડેસ્વારની સહાયતા આપવા ઠરાવ્યું. વાઘેલા ઉદેસિંહજી તથા સરવૈયા બામણીયાજીને બબ્બે ગામના બદલામાં ૨૫ અને ૬૦ સ્વારથી નોકરી કરવા ઠરાવ્યું. ભાના ઠકરાણું નાનીબાના ભાઈને ( રાયજાદાને ) સોડવદરથી બોલાવી ૧૫ ઘેડામાં ચાકરી રાખી રૂપાવટી ગામ આપ્યું. મુળીલાના ખીમાણીને ૧૫ ઘેડાથી ચાકરીમાં રાખીને સંવત ૧૮૧૫ની સાલથી મોજે તોરણીયા ગામ આપ્યું. હરળને ૨૫ ઘેડાથી નોકરી આપવા ઠરાવી વાડોદર ગામ આપ્યું (વિ. સં. ૧૮૧૬) વાઘેલાઓને અને ૨૫ ઘોડેસ્વાર અને ૫૦ પાળાથી નોકરીમાં રાખી, ભાડેર તથા ભાદાવાળાનું જાળીયું, એમ બે ગામે આપ્યાં. એ પ્રમાણે ઝાલા, સરવૈયા, વાઘેલા, ખીમાણી, હરધોળ, વાઢેર, સુમરાણી, અને ખંઢેરીયા, રજપુતો ઉપરાંત આરબની બેરખો અને બીજી ઈતર લડાયક કેમને છવાઈ આપી નોકરીમાં, રાખ્યા હતા. તેઓશ્રીએ તે જીવાઈના ગામો આપવામાં એવું બુદ્ધિચાતુર્ય વાપર્યું હતું કે, ગોંડળ રાજ્યની સરહદના કિલારૂપે તેઓને ગોઠવ્યા હતા.
જુનાગઢના નવાબ બહાદુરખાન આરબનો ચડત પગાર ચુકવી શક્યા નહિં. તેથી આરએ નવાબને ઉપરકેટમાં કેદ કર્યા. પણ શેખ મહમદ ઝબાદિને ભાકુંભાજીની પાસેથી ધોરાજી આસપાસના થોડાક ગામો આપી પૈસા લઈ આરબોના પગાર ચુકવી નવાબને છોડાવ્યા તે બહાદુરખાનજી પછી નવાબ મહાબતખાનજી જુનાગઢની ગાદીએ આવ્યાં ત્યારે વિ. સં. ૧૮૧૫ અને ૧૮૧૬ એ બે વર્ષને શિરબંધીને પગાર ચો. તેથી પાછું આરબ જમાદાર બા સુલેમાને તોફાન મચાવ્યું. અને એ તેફાનમાં નવાબની કાકી બીબી. સાહેબા સુલતાનાએ સામેલ થઈ આરબને કહ્યું નવાબને બેડીયો નાખી કેદ કરો અને મારા દીકરા મુજફરખાને ગાદીએ બેસારો તો હું ત્રણ લાખ કારી તમને આપી, નેકરીમાં કાયમ રાખું તેથી આરબોએ નવાબ મહોબતખાનને ઉપરકેટમાં કેદ કરી, ઘેરો નાખ્યો. તે વખતે નવાબની મા ઉકાભાઈને મહેતો દિવાન શિવદાસ પંડ, જુનાગઢથી ચાલી રાંધણપુરના નવાબ કમાલઉદ્દિન પાસે ગયો, અને નવાબને છોડાવા મદદ માગી. તેથી કમાલઉદ્દિન લશ્કર લઈ જુનાગઢ આવ્યો અને સરદારબાગમાં ઉતર્યો. એ સૌરાષ્ટ્રની ભુમી અને જુનાગઢનું અંધેર જોઈ તેની દાનત બગડી, તેથી આરબ જમાદારને કહેવરાવ્યું કે “તારી ચડેલી કેરી આપું, પણ જુનાગઢને અને નવાબને મારે હવાલે કર આ વાતની બાતમી ભાભી કંભાજીને ધોરાજી પહોંચી, ત્યારે તેઓએ આરબ જમાદાર બા સુલેમાનને લખી મોકલ્યું કે “ જુનાગઢ અને નવાબને તું સોંપીશ તો આરબ જાત માથે ફીટકાર લાગશે, અને આરબને બુટલ કેમ ગણી, કોઈ નોકરીમાં રાખશે નહિં. જમાદારે જવાબ લખી મોકલ્યો કે “સુલતાના બેગમ ખુટી છે. અમારી ઠરાવેલી ત્રણ લાખ કરી દેતી નથી અમારી શીરબંધીને ખાવા દાણું નથી, નીચે કમાલઉદિનખાન ઘેરો નાખી પડેલ છે. અને અમે ઉપરકેટમાં છીએ તે અમારે ખાવું શું.?”
આ સમાચાર મળ્યા પછી ભાએ વિચાર્યું કે “ જે જમાદારને મદદ નહિં આપીએ તે તે જુનાગઢ અને કમાલઉદ્દિનને હવાલે કરશે, અને તે નવાબનું ખુન કરી જુનાગઢને ઘણી થઈ બેસશે એમ વિચારી નવાબને બચાવવા ખાતર જમાદારને લખી મોકલ્યું કે “માસ
* કઈ ઇતિહાસકાર તે જમાદારનું નામ “ બાસલખાન ” લખે છે.
Page #565
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રીયદુશપ્રકાશ
[દ્વિતીયખડ
એકે કારી ૪૫ હજાર હુ' તમેાને આપીશ એટલે પંદર પંદર દિવસે કારી સાડી ખાવીશ હજાર પાટવડને મારગે મેર સામત તથા ઠેબા સધી મારફત પહેાંચાડીશ” તેથી જમાદારે કમાલુદ્દિન સાથે ચાલેલી વાત તેાડી, તેટલામાં દામાજી ગાયકવાડની ખંડણી ભરવાની પણુ તાકીદ થઇ, એટલે શીવદાસ દિવાન તથા મગળજી ઝાલા વિગેરેએ મળી સલાહ કરવા કચેરી ભરી. એ વખતે લા તરફથી સરવૈયા બામણીઆજી ૪૦ સ્વારથી જુનાગઢ ગયા. અને નવાનગરથી શા॰ તલકશી, રાજકાટથી જાડેજા ભાભાજી, જેતપુરથી કાંથડવાળા, અને પેરબંદરના રાણા તરફથી એક અમીર વિગેરે આવ્યા. પરંતુ ગાંડળ સિવાય બધાં, નવાબ કમાલુદ્દિનને મળી ગયા હતા. કચેરીમાં દિવાન શિવદાસે બામણીયાજીને પુછ્યું કે “નવાબને। છુટકારા શી રીતે થાય?”ત્યારે બામણીયાજીએ જવાબ દીધો કે “ભા'શ્રીએ કહેવરાવ્યું છે કે તમારી દાનત ફરી હાય, અને જુનાગઢની લાલચ હોય, તે તે વાતમાં અમે નિમકહરામ થાણું નહિ, બાકી નવાબની ખેડી ભાંગવી હેાય તેા ફાળા કરી, કારી ભેળી કરી આરોને ચુકવીઘો, આરબ લેકે ચડત રકમના ધણી છે, કાંઇ મુલ્કના ધણી નથી. શ્રેણી તે। મેાબતખાન છે” ત્યારે દિવાને કાળા શરૂ કર્યાં. તેમાં નવાનગરે ત્રણુલાખ, પારબંદરે ખેલાખ, ગાંડળે બેલાખ, રાજકાટે એક લાખ ને જેતપુરે દેઢ લાખ એમ સાડા નવલાખ કારીના ફાળા નાંધાયા. તેમાંથી છ લાખ કારી આરબને અને બાકીની નવાબશ્રીને ઉપયાગ માટે આપવી એમ ઠરાવી કચેરી
બરખાસ્ત કરી. પરંતુ રાત્રીમાં ગેાંડળના બામણીયાજી સિવાય તમામ મિજમાને સૌ સૌના રાજ્યમાં જતા રહ્યા. સવારે એ વાતની ખબર થતાં, સૌને તે દગા જણાયા. અને ગાંડળના ધણી જાનાગઢના ખેરખાં મિત્ર છે તેની ખાત્રી થઇ. ત્યારપછી બામણીયાજીએ દિવાનને સમજાવ્યા અને તેણે કમાલુદ્દિનખાનને સમજાવી, રાંધણપુર પાāા કાઢ્યા, તે પછી ભા પાંચ સાત દિવસે જુનાગઢ આવ્યા. અને આરબ જમાદારને સમજાવ્યેા કે નવાબને કેદ રાખી એસીશ તા હવે તુને ખાવા ક્રાઇ દેશે નહિ, આજ દિવસસુધી તે અમે તને ખર્ચ આપ્યું પણ હવે તુંને નહિ આપીએ જો નવાબ છુટા થશે તે કયાંકથી જોગ કરી તને દેણું ભરશે.” તેથી જમાદાર સમજ્યે અને નવાબની મેડી કાઢી, ઉપર}ાટમાંથી લઇ આવી રાજમહેલમાં રાખ્યા. બીજે દહાડેલાએ નવાબને એકાન્તમાં મળી કહ્યું કે તમે જમાદાર સાથે મુલકગીરીને મ્હાને જેતપુર જાવ અને ત્યાં ઘેાડા ફેરવવાનું મ્હાનું કરી, જેતપુરમાં જઇ બેસા. એટલે આરબ મુંઝાતા ધેારાજી આવશે. પછી હું જેતપુર એનેા ફડચા કરી દઇશ. ” એમ સલાહ દઇ ભા' ધારાજી આવ્યા. ત્રણ ચાર દિવસ પછી મુલકગીરી કરવાનું જમાદારને સમજાવી નવાબશ્રી જમાદાર સાથે જેતપુર આવી, તંબુ તાણી ઉતર્યાં. ત્યાં નવાબે જમાદારને કહ્યું. “ કે ઉપરકેાટમાં મારૂં શરીર બેઠાડુ થઇ ગયું છે. તે માટે રજા હોય તેા ઘડી એ ઘડી ધોડા ફેરવું.” જમાદારે રજા આપી. પછી કાઠીલેકા સાથે એ દિવસ ધોડા ફેરવ્યેા. અને ત્રીજે દિવસ જેતપુરમાં પેસી ગયા. કાઠીએએ જેતપુરના દરવાજા બંધ કર્યો તેથી આર લાચાર થયા. તેથી મુંઝાઇ ભા' પાસે ધેારાજી આવ્યા. ભા' કહે “ તમે જાળવી શકયા નહિ. તેમાં ક્રાના દોષ? હવે તમારે ખાતર હું જેતપુર આવું છુ.' એમ કહી જેતપુર આવી બહાર ઉતારે કરી, ત્રણ દિવસ સાચી ખાટી કષ્ટી ચલાવીને “નવાબ માનતા નથી’ એમ કહી જણાવ્યું જે “માત્ર રસ્તા ખર્ચીનેા બાબસ્ત કરૂં, તમને એક લાખને પાંત્રીશ
Page #566
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ કળ] ગોંડલ સ્ટેટનો ઈતિહાસ.
૧૦૭ હજાર કેરી અમે આપી છે તે અમે નવાબ પાસેથી લેશું, માટે ફારગતી લખી આપે તે નકકી થઈ શકે,” તેથી જમાદારે ફારગતી લગી ભાટને સંપી અને નવાબ પાસેથી પણ મુખત્યારીનું લખત કરાવી, કેરી ૨૫ હજાર આરબને આપી, આરબે કેરી ૫ હજાર ભાને વટાવની મજરે આપી, બાકી કેરી વીશ હજાર એક ગાંડળ દરબાર પાસેથી
લઈ જમાદાર અને તેની શરબંધી કૂચ કરી ગયા. ત્યારપછી નવાબશ્રીને લઈ ભા ધોરાજી આવ્યા. ત્યાં પાંચ દિવસ મહેમાનગીરી કરી, પિશાક પહેરાવી જુનાગઢ વિદાય કર્યા. તે વખતે ઉપલેટું, ઈશરૂ, મુરખડું, અને જાળીવું. નવાબસાહેબે ભાઈને આપી પરવાને લખી આપ્યા. તથા સરવૈયા બામણીયાજીની મહેનતના બદલામાં છવાનું અને કેસરવાળું ભાંએ નવાબસાહેબ પાસેથી અપાવ્યાં. ત્યાર પછી પોરબંદરના રાણાએ વેરાવળ જીતી લીધું. તે પણ ભા' કુંભાજીએ જુનાગઢને પાછું અપાવ્યું. આવી રીતે અનેક આફતમાં નવાબને મદદ કરતાં, જેતલસર, મેલી, મજેઠી, લાઠ અને ભીમેરા નામનાં ગામો મેળવ્યાં. તે સિવાય ત્રણ લાખ જામશાહી કરી આપી ગીરમાં આવેલાં સરસાઈ અને ચાંપરડા નામના પરગણાએ હાથ કયો.
મલુકમીયાં નામના સંધી કેટલાક લુંટારૂઓની ટોળી ઉભી કરી દેવડાનો કિલ્લો બાંધી આસપાસના ગામડાં દબાવી બેઠે હતો. તે જુનાગઢ અને ગાંડળના ગામડાઓ લુંટ, દેવડાને ફરતી ગીચ ઝાડી હતી. તેથી અજાણ્યો ધોળે દહાડે પણ તેમાં જઈ શકતો નહિં. ઘણી વખત ભા’એ તે સંધીને પિતાના ગામોને નહિં રંજાડવા કહેવરાવેલ પણ તે મગજના ફાટલ મલુકમાયાએ માન્યું નહિં. તેથી જુનાગઢ અને ગંડળના લશ્કરે દેવડા ઉપર કુચ કરી. ઝાડી વાઢવા સારૂં સાથે કઠીઆરાની પણ એક ફેજ લીધી. ૩૫૦ કુહાડા કામે લગાડી માર્ગ કર્યો. અને મલુકને તેના કેતરમાં જ દબાવી તાબે કર્યો, ભવિષ્યમાં તે દુશ્મનરૂપે ન થાય માટે નવાબ પાસે નોકરી અપાવી તેને શાંત કર્યો. આ નોકરી બદલ કુંભાજીને શરત પ્રમાણે મલુકમીયાં તરફથી ગામો મળ્યા, તે છે. હોવાથી જુનાગઢને આપી તેના બદલામાં સુપેડી અને ગણોદ પિતાને હવાલે લીધાં. દેવડાનો કિલ્લો કબજે કર્યો તે બાબતનો પ્રાચિન દુહે છે કે – विभाहर हाला सतण, वांधाळा तुं वाढ्य । कुंभा चुंटी काढ्य, दुनियामांथी देवडं॥
તે સિવાય ઠા.શ્રી કુંભાજીના ઘણું કાવ્યો છે પરંતુ જે મને મળેલ છે. તે અત્રે આપવામાં આવેલ છે ॥दोहा॥हेठे सफरा गंग वहे,उपर कोठा अडुड,गोडळ कुंभो खडगडे,हालाणी हडुड॥१ सबळ कुंभा आदेश, वड हथ वश तारा, नवखंड तणा नरेश. भुजाएं भेळा थीया।।३ नेजां जे नवा, तणा, धसी गीड्या धींग, तो सामी तरसींग, केर बंधीगो कुंभडा॥२ नेजां जे नवाबु तणा, गजबंध गर केडा, ए हालाणी हेडा, केर शिखायों कुंभडा॥४ तेतर पर टांपे नहिं, बीतां फरे बाज. राम सरीखां राज, कीधां ते तो कुंभडा॥५ भामनीयु वगडे भमे, हैये हीडळे हार, जेवो पोरो रामनो, एवी कुंभाजी वार ॥६॥
– વાર માનું શીત – अवतारी पास धरा चो अनुपम, तवीए अधीक गणो वह तेज ॥ अरीयां तणे सीमाडे उभो, जाळंधर कुंभो जाडेज ॥ १ ॥ परजा बधी घणो सख पावे, गावे मंगळ चार गणी ॥
Page #567
--------------------------------------------------------------------------
________________
૧૦૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ रावळ जाम सरीखो राजा, धींगो हाला सतण धणी ॥ २॥ अळ रखवाळ गेोंडळे अधपत, धर पर भडां आपणो धीर ॥ विभाहरो अभ नभो विभो, हे जुनो सीद्ध हेळ हमीर ॥ ३ ॥
ભા કુંભોજી કઈ ઠીંગણું (નીચા) હતા. વર્ણ શ્યામ અને ચહેરા ઉપર શીળીના મોટાં ચાઠાં હતાં, પરંતુ તેનું વિશાળ ભાલ, વિરતાની લાલ રેખાવાડી ચપળ આંખો અને વજસમાન કાયા જોનાર માણસ ઉપર પ્રતિભા પાડતી, ભલે દેખાવમાં કદરૂપા હતા, પણ કહેવત છે કે “નુર નસીબતણ, કવણમોટા કુંભડાં એ પ્રમાણે ભા' કુંભાજી ઘણું પરાક્રમે કરી ગંડળ સ્ટેટને મોટા વિસ્તારમાં લાવ્યા હતા, અને સરસાઈમાં કુંભાવડ, પાટવડમાં કુંભકોઠે, ગીરમાં, કુંભાકેટને ડુંગર, હરણમાં કુંભાના સાજડ, એમ ઘણે ઠેકાણે તેમનું નામ જોડાયું છે, તેઓ જામનગરના મેરૂખવાસ, ભાવનગરના ઠારશ્રી વખતસિંહજી, જુનાગઢના દિવાન અમરજી, અને કચ્છના ફતેહમહમદ જમાદાર વિગેરેના સમકાલિન હતા, ભા'શ્રીને બે કુમારો હતા, તેમાં પાટવિકુમારશ્રી સગ્રામજી કુંવરપદેજ ભાની હયાતિમાં દેવ થયા હતા અને નાના કુમારશ્રી મોકાજીને અનળગઢ, લુણીધાર, અને સિંધાવદરમાં ગીરાશ મળ્યો હતો. પાટવિકુમારશ્રી સગ્રામજીને મુળજી, દેવભાઈ, હઠિભાઈ અને ભાવોભાઈ નામના ચાર કુમારો હતા. ભા' કુંભાજી ૩૭ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે જતાં, તેઓના પૌત્ર મુળુજી ગાદીએ આવ્યા.
(૫) ઠા, શ્રી, મૂળજી (વિ. સં. ૧૮૪૬ થી (v) • • -
૧૮૪૮=૨ વર્ષ) ભા કુંભાજી પછી તેમનાં પૌત્ર મુળુજી ગાદીએ આવ્યા. પરંતુ તેઓશ્રી નબળા અને દારૂના વ્યસની હોવાથી, વેરાજી વાઘેલાનું રાજ્યમાં ઘણું જોર હતું. તેણે નવાબને મળી, તેનું થાણું ધોરાજીમાં લાવવા માટે પૈસાની લાલચે ગોઠવણ કરી. પરંતુ તે તરકટના ખબર કુ.શ્રી. દાજીભાઈને થતાં, તેણે એક રાત્રે ઘોરાજીમાં વેરાજી પર ઓચિંતો છાપો માર્યો. પણ તે ઘડે ચડી નીકળી ગયો તે પાછો ગાંડળમાં આવ્યોજ નહિં. ઠા. શ્રી. મુળુજીના રાજ્ય અમલમાં વિ. સં. ૧૮૪૭માં (સંડતાળો) કાળ પડયો. તે વખતે ગાંડળ સ્ટેટ પાસે દાણાને સંગ્રહ પૂર્ણ હેવાથી, રૈયતને પુષ્કળ અનાજ આપ્યું.
તેઓશ્રીને બે કુમાર હતા. તેમાં પાટવિકુમાર બા૫જભા ઉર્ફે હાલાજી. હાથે દુઠાં, પગે લુલા અને મુંગા જેવા હતા. તે ઠા. શ્રી. મુળુજીની હયાતિમાં જ ગુજરી જતાં. નાનાકુમારશ્રી દાજીભાઈ (ઠા. શ્રી. મુળુજી વિ. સં. ૧૮૪૮માં દેવ થતા) ગાદીએ આવ્યા.
(૬) ઠા શ્રી. દોજીભાઇ ઉર્ફે સાંગાજી
(વિ. સં. ૧૮૮૮ થી ૧૮૫૯=૮ વર્ષ) ઠા. શ્રી. દાજીભાઇના રાજ્ય અમલમાં જુનાગઢની ગાદી ઉ૫ર નવાબ હામંદખાન હતા. તેણે દિવાન રૂગનાથજીને કેદ કરી ઉપરકેટમાં રાખ્યા તેથી દિવાનનાં બૈરાં-છોકરાં ભાગી જમાદાર હાદીને ઘેર ગયા. તેથી જમાદારે તેઓને રથમાં બેસાડી, આરબોની ટુકડી સાથે ચારવાડ કે જે દિવાન રણછોડજીએ કબજે કર્યું હતું. ત્યાં પહોંચાડયા. તેથી દિવાન રણછોડજીએ બીજે દહાડે શેરગઢ ભાંગ્યું અને બહારવટીઆઓની ટોળી ઉભી કરી મુક રંજાડવા
Page #568
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ચતુર્થ કળા
ગોંડળ સ્ટેટને ઈતિહાસ. લાગ્યા. તેથી નવાબે વષ્ટી ચલાવી, શીરબંધીના ખર્ચની ૫૦ હજાર કેરી રણછોડજીને આપવી, ગામ ભાંગ્યાં તે માફ અને દિવાન રઘુનાથજીને છુટા કરી ચોરવાડ મોકલવા, ત્યારપછી એકમાસે શિરબંધીને છુટાકરી, ચોરવાડનો કિલ્લો નવાબને સંપ, આ પ્રમાણે શરતો અરસપરસ કબુલ થતાં, દિવાન રધુનાથજીને છાયા. અને શરત મુજબ કેરી મળતાં, તે બંનેભાઈ ચોરવાડનો કિટલે નવાબને સેંપી, ઉંચાળા ભરી ચાલ્યા તે વાતની ખબર જામને નગર મેરૂખવાસને પડતાં, તેણે અદામહેતાને ૪૦૦ ઘોડેસ્વાર સાથે દિવાનની સામે મોકલ્યા. તેઓ કેશોદ મુકામે તેમને મળ્યા. તેઓ સૌ ઘેરાઇને પાધરેથી નીકળતાં, દાજીભાઇને ખબર થઈ તેણે દેવાભાઈને, પ્રાગાશેઠને અને વાસણછ મહેતાને પાધર મોકલી દિવાનને ગામમાં તેડાવ્યા. ત્યાં બે રાત્રી રાખી ગીરાશ આપી ધોરાજીમાં રહેવાનો આગ્રહ કર્યો. એટલે રણછોડજીએ કહ્યું કે “તમે તે ઘર છો, પણ નગરનાં માણસ અગાઉથી સામાં આવ્યા અને હું ત્યાં ન જાઉં તો ભુડે લાગું.” એટલે દાજીભાઈએ સૌને પહેરામણી કરી. વિદાય આપી. તેટલામાં મહેતા દલપતરામને બાંહેધરીમાં નવાબને સેપેલ તે ધોરાજી આવી મળ્યા. તેથી ત્રણે ભાઈઓ પિતાના કુટુંબ સાથે જામ-કારણે ગયા ત્યાં એકમાસ તેઓ રોકાયા. પછી મેરૂખવાસે દિવાન રણછોડજીને નગર તેડાવી જામસાહેબની સલામ કરાવી પડધરી પરગણું . તથા આટકોટ પરગણાંના કેટલાક ગામો જાગીરમાં આપી, નગરમાં મકાન આપી રાખ્યા.
ઠા. શ્રી દાજીભાઈ આગળ વાસણજી મહેતે કરણુકારણ હતા. પરંતુ પ્રાગાશેઠે ખટપટ કરી, દાજીભાઈની ઇતરાજી કરાવી. તેથી વાસણજી મેતો પણ રીંસાઇ જામનગર ગયા, ત્યાં મેરૂખવાસે તેમને ૧૦૦ ઘોડા અને ૨૦૦ પાળાઓથી જામ-કંડોરણે થાણે રાખ્યા. તેમાં એવો ઠરાવ કર્યો કે “સ્વારો, પાયદળો અને મહેતાની છવાઈ વગેરેના બદલામાં કંડોરણું પરગણું મહેનો ખાય, માત્ર બારમાસે રૂપીઆ અગીઆર હજાર વાસણજી મહેતે જામસાહેબને આપે.” એ ઠરાવ થતાં મેતે પિતાના ભાઈ બુલાખીરામને કારણે રાખી પોતે મેરૂ પાસે જામનગર રહ્યા.-રાજપરાવાળા જામનગરના ચેરને સંઘરતા, તેથી મેરૂએ રાજપરા ઉપર મોટું લશ્કર લઈ ફચ કરી, તે સાથે વાસણછ મહેતા પણ હતા. મેટીઆ ગામે આવી પડાવ નાખે. મેરૂને વિચાર થયો કે “કદી ગાંડળ તેમના ભાયાતને (રાજપરાવાળા)ને મદદ કરશે તો? તો પણ તેની તાકાત કેટલી છે તે જણાશે કેમકે ભા' કુંભોજી ગુજરી ગયા છે. દાજીભાઈ છોકરૂં છે. વાસણજી મેતો આપણે ત્યાં નોકર છેએમ વિચારી દાજીભાઈને મળવા તેડાવ્યા. તેથી ઠા. શ્રી. દાજીભાઈ, પિતા સાથે પ્રાગોશેઠ, બામણીયાજી અને હદારજપુત આદી, ૫૦૦ જોડેસ્વાર સાથે મેટીએ મેરૂખવાસ પાસે આવ્યા. મેરૂખવાસ અને દાજીભાઈ કચેરીમાં બેઠા હતા. તેમાં વાતમાં વાત લાવી, મેરૂખવાસ ચકાસણી કરતાં બોલ્યા કે “દાજીભાઈ ઠાકર) તમે આખો દિવસ દારૂ પીધા પછી દુરાચારી વર્તણુંક કરો છો, અને દરબારગઢમાં પડયા રહે છે, માથે કુંભાજી જેવા મુરબ્બી ઉઠી ગયાં છે. કોઈ દુશ્મન મુલક ખંખેરી જાશે.” આ વાત સાંભળી દાજીભાઈ દબાઈ ગયા. તેમજ પ્રાગશેઠ વગેરે મટામેટાં પાઘડાં બાંધી, ગંડળના ઘણાં માણસો બેઠા હતા. તેમાં મેરે સામો પ્રત્યુત્તર વાળવાની કોઈની હિંમત હાલી નહિં, બધા નીચું ઘાલી બેસી રહ્યા. આ શબ્દો મેતા વાસણછ બુચથી સહન નહિં. થતાં
Page #569
--------------------------------------------------------------------------
________________
૧૧૦ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ તે ગર્જનાથી બોલી ઉઠ્યા કે “મેરૂખવાસ! દાજીભાઈને દબાવોમાં. દાજીભાઈને કરૂં ગણોમાં એતો જામસાહેબના ફરજંદ છે, રાજાતે સુતા બેઠા જ દિવસો વિતાવે. પણ તેના દાંત બહુ મોટા હોય, તે આખા મુલકને ચાવી જાય.” ઉપરનાં વાકયો સાંભળી, મેરૂખવાસ બોલ્યો કે “અલ્યા મહેતા! હજી તે કાલ સવારે તેને દાજીભાઈ કાઢી મૂકે છે, અને નગરને ઘણી સંધરે છે. છતાં ગાંડળની ભેળતાણવા ઉભો થયોછો” આમ અરસપરસ બોલાચાલી થતાં દાજીભાઈ તથા મહેતો ઉઠી સૌ સોને તંબુએ ચાલી ગયા. તે પછી મેરૂએ પિતાના સર્વ સરદારોને કહ્યું કે “જુઓ ભાઈઓ વાસણજી મેતાને ગંડળે કાઢી મૂક્યા છે, આપણે ત્યાં ચાકર રહ્યા છે તો પણ તેને ગાંડળનું કેવું તપી આવ્યું. વળખાઈ અને ઉઠી ગયા. એનું નામ પ્રમાણિકપણું અને મરદાઈ, જુઓ એનું નામ નિમકહલાલ પુરૂષ.” બીજે દહાડે દાજીભાઈને પિતાની ભૂલ જણાવી, અને વાસણજી મહેતાને તબુએ જઈ કહ્યું કે “ચાલે ગોંડળ તમે તમારૂં ખંભાળીયાગામ ખાવ. તમે નહિં આવો તે હું જમીશ નહિં.” તેથી મહેતા કબુલ થયા, અને મેરુખવાસના તંબુએ રજા લેવા ગયા. ત્યાં જઈ કહ્યું કે “રાજપરું ગાંડળનું જ છે માટે જોઈને હાથ નાખજે.” એમ ડારો દઈ તેઓ ગેંડળ આવ્યા. તેથી મેરૂખવાસ રાજપરે નહિં જતાં જામનગર પાછા ગયે. ત્યારથી ગોંડળ સાથે તેને વેર બંધાયું. અને એકાદ બેવખત હુમલાઓ કરી, એકવાર ગુંડળ લુંટયું. ત્યારે વાસણજી મહેત, કાલાવડ ભાંગ્યું. આમ અરસપરસ વૈરવૃત્તિ વધતી ગઈ વિ. સં. ૧૮૫૫માં દેવાભાઈને દાજીભાઈ સાથે નહિં બનતાં, તે હિંસાઇને જામનગર ગયા. નગરે ૧૦૦ પાળા અને ૨૦૦ ઘોડાથી દેવાભાઈને કાલાવડ થાણે રાખી કાલાવડ ખાવા આપ્યું. સાથે હઠીભાઈ પણ હતા.
વાસણજી મહેતા કાઠીઓ સામે લડવા ગયા હતા. ત્યાં બગસરા મુકામે પિતાનાભાઈ બુલાખીરામની ચીઠી આવી કે “વિ. સં. ૧૮૫૬ના શ્રાવણ સુદી ૧૫ ને દિવસે ઠા. શ્રી. દાજીભાઈએ કૈલાસવાસ કર્યો છે.” મહેતા એ ચીઠી વાંચતાજ કંપી ઉઠયા, અને તે વાત ગુપ્ત રાખી લશ્કરની કચ કરી, તલાળા થઈ ભાદરકાંઠે ખંભાળીયા મુકામે તે હજી પહોંચ્યા નહોતાં ત્યાં બીજી ચીઠી બુલાખીરામની આવી કે “દરબારમાં દગલબાજી થઈ છે. સરવૈયા જેઠાજીના દીકરા અને અદીબા વગેરે એકમત્ત થઈ “પોરબંદરવાળા જેવી વહુને એધાન છે.' એવી ખોટી વાત ઉઠાડી છે. અને જાડેજા શ્રી દેવાજીને સરવૈયા અભેરાજજી અને અમરાજીની સલાહથી કાલાવડ સ્વાર મોકલી તેડાવ્યા છે, પણ તેને ગામમાંથી રજા દેશે તેમ લાગે છે. તમે આવ્યા પછી દેવાજી આવે તો સારું. માટે તુરત આવો.” તેથી વાસણ તુરત ગોંડળ પહોંચ્યા. આરબની બેરખ તથા જમાદાર પોતાના સાથે હોવાથી તે સી કબજે હતા. મહેતે ગંડળ આવી ગુડ વળાવ્યો તે પછી બાવ્યો અદીબાએ મહેનાને બોલાવી પુછયું કે “હવે કેમ કરવું.? જેઠવી વહુને ઓધાન છે.” વાસણએ ઉત્તર આપો કે જે “એ વાત ખોટી, ગોંડળના દરબારમાં એ વાત નહિં ચાલે “અદીબા કહે બેટમાં સ્ત્રી રાજ્ય કેમ કરે છે.?” મહેતે જવાબ આપે કે “બેટનું રાજ્ય વેધીલું નથી, અહિંત, નગર, જુનાગઢ, અને કાઠીની વચ્ચે રહેવું, તેમાં ત્રીયારાજ્ય ચાલે નહિં. માટે દેવાભાઈને ખોળે બેસારો.” ત્યારે અદીબાના વૃદ્ધમાતુશ્રી પાસે બેઠાં હતાં, તેણે કહ્યું કે “મહેતે ઠીક કહે છે” જેથી અદીબા તેના ઉપર
Page #570
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ કળા] ગંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૧ ગુસ્સે થયા, અને મહેલો ઉઠી ઘેર ગયા. ત્યાં નવાનગરથી મેરૂખવાસનો કાગળ આવ્યા કે “ગાંડળની વાત જુદી જુદી સંભળાય છે. તું જાડેજાથી કુંભાજીનો જીરૂ છે, તો જામરાવળની મેડીને ખોટ બેસે તેવું થવા દઈશ નહિં; એ અમને ભરૂસે છે.” એવો પત્ર લઈ નગરથી સગ્રામજી તથા કેશવજી મહેતો ૪૦૦ પાળા અને ૪૦૦ ઘોડેસ્વારથી દા આવ્યા, તેને મુકામ ગામ બહાર રખાવ્યો. ત્યાં જાડેજાશ્રી દેવાજી પણ કાલાવડથી આવ્યા. તેમણે આ તમામ વિકટ મામલો જોયો. અને “સુંવાળું” ઉતારવા નદીએ જવામાં પિતાને જોખમ લાગ્યું. તેથી વાસણજી મહેતે આરબેની ટુકડી તથા જમાદારને દેવાભાઈની તહેનાતમાં સપી, સુંવાળુ ઉતરાવી ઉત્તરક્રિયા કરાવી. અને તે દરબારમાં જામનગરથી આવેલી કણોકસુંબી (લાલ કસુંબલ બાંધણીની) પાઘડી અને તરવાર કેશવજી મહેતે જામશ્રી તરફથી આપી, તે દેવાભાઈએ બાંધી. એટલે કેશવજી મહેતે તથા હઠીભાઈઓ અને મહેતા વાસણછ બુચે ઉભા થઈ સલામ કરી, દેવાભાઇને ભા’ના ચાકળા પાસે ગાદીએ બેસાર્યા. એ વખતે સધળા ખટપટીઆઓ મહેતાની શેહથી ચુપ થઈ ગયા. (૭)ઠાકારશ્રી દેવાજી ઉ દેવાભાઇ વિ.સં.૧૮૫થી૧૮૬૮=૧રવ
ઠા. શ્રી. દાજીભાઈ અપુત્ર ગુજરતાં તેમના સગા કાકા દેવાભાઈ ગાદીએ આવ્યા. તે પછી બાશ્રી અદીબાએ કેટલીએક ખટપટ કરેલી, પણ મહેતા વાસણછ બુચની બુદ્ધિ ચાતુર્યથી તેઓ તેમાં કાંઈ ફાવી શક્યા નહિં. ઠા.શ્રી. દેવાજીએ ગાદીએ બીરાજી પોતાના નાના બંધુશ્રી હઠીભાઈને સેનાધિપતીની પદવિ આપી. જાડેજાથી હઠીભાઈ ઘણો વખત ધોરાજીમાં રહેતા ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્દગુરૂ સ્વામિશ્રી ગોપાળાનંદજીના ઉપદેશથી તેઓ તે સંપ્રદાયમાં દાખલ થયા. એટલું જ નહિં. પરંતુ ઠા.થી. દેવાજીને પણ ધોરાજી તેડાવી સ્વામિશ્રીના ઉપદેશથી ગઢડા સ્વામિનારાયણના દર્શન માટે મોકલ્યા હતા. તે પછી તેઓશ્રી પણ તે સંપ્રદાયમાં ભળ્યા હતા. તેઓ પુરાવો સ્વામિનારાયણના લીલાચરિત્રના ગ્રંથમાં, જ્યાં ગોંડળને ઈતિહાસ આપેલ છે ત્યાં છે. તે વિષેનું એક કાવ્ય નીચે ફટનેટમાં આપેલું છે.
ઠા.શ્રી. દેવાજીભાઇના રાજ્યઅમલ દરમિયાન કર્નલ અલેકઝાન્ડર વૈકર કાઠિઆવાડમાં આવ્યા. તેણે દેશી રાજ્યો સાથે કેલકરારે કર્યા. તેમજ જાડેજા રજપુતો દીકરીઓને દૂધપીતી કરતા (મારી નાખતા) એ કુરિવાજને નાબુદ કરવામાં ઠા.શ્રી. દેવાજીએ આગળ પડતો ભાગ લઈ, કર્નલ કરને અમૂલ્ય સહાયતા આપી હતી.
. કેવદ્રા નામનું ગામ રાયજાદાઓનું હતું. તે તેઓની નબળી હાલતમાં ભા' કુંભાજીને આપેલું હતું. પરંતુ કેશોદના એક નાગરે મવાણાના કાકાભાઈ રાયજાદાને ઉશકેર્યા કે “તમારા બાપદાદાના મુળ ગરાશનું ગામ ગાંડળવાળા કેમ ખાય એથી તેઓએ વિ. સં. ૧૮૬૩ના
યદુવંશી ગાંડળ નરેશની હકિકત (હરિલીલામૃત ભાગ-૧ કળશ-૧-વિ૦–૭) उपजातिवृत्त-पवित्र छे जादव वंश जेह । जेमां धर्यों श्रीहरि ए स्वदेह ॥
मार्यो मथुरांपति कंश मामो । सौराष्ट्र आव्या करी तेह कामो ॥१॥
Page #571
--------------------------------------------------------------------------
________________
૧૧૨ શ્રીયદુવંશપ્રકાશ.
[वितिय આસો માસમાં એક સો માણસોનો જમાવ કરી કેવદ્રા થાણે રહેતા, કેટલાક સીપાઈઓને મારી નાખી કિલે હાથ કર્યો. તે ખબર ગેંડળ થતાં, ઠાકારશ્રી દેવાછ વાસણજી મહેતા સાથે ચઢી, મોટી મારડગામે જઈ ઢાલ ઉભી કરીલશ્કર ભેળું કરવા માંડયું. જુનાગઢ આરબના જમાદારને પત્ર લખીને એકહજાર આરબને બોલાવ્યા. તેમજ પરગણામાંથી બે હજાર પાળા અને ૧૫૦૦ સ્વારોનું લશ્કર ઉભું કર્યું. અને જામનગરથી મોતીમેત(મોતી શામળજી બુચ) વાસણુજીના પત્રથી સખાતે આવ્યા સૌએ મળી કેવદ્રા ઉપર કૂચ કરી. રસ્તામાં કેશોદ તથા મવાણને લુંટી કેવદ્રાને પાદર પડાવ નાખ્યો. કેવદ્રાના કિલ્લામાં કાકાભાઈ રાયજાદાએ પણ પંદરસો માણસોનો મેળ કર્યો હતો. અને પાદરમાં પાંચ જગ્યાએ મોરચા બાંધી એકેક નાની તપ અને બસ બસો માણસો ગોઠવી પાંચસો માણસો સાથે પોતે દરબારગઢમાં રહેલ, વાસણજી મહેતે ઠા. શ્રી. દેવાજીને કેવદ્રાથી અરમાઈલ દૂર એક વાડીએ બસે માણસેથી રાખ્યા અને કહ્યું કે “આપ અહિં બેઠા જુઓ, અને ભા'નાં કરમ લડશે.” એમ કહી વાસણછ મહેતે અને મોતીહેતે કેવદ્રા ઉપર હલ્લો કર્યો. ત્યાં સામીબાજુથી તાપ બંદુકે છુટી તેને બચાવ કરી એકદમ હલાં કરી, ભેટભેટાં થઈ જઈને તલવાર ચાલતી કરી. ત્યાં કેવદ્રાના માણસો ભાગવા માંડયા. એટલે મહેતો તે હાથ કરી ગામમાં દાખલ થયા. કાકાભાઈ દરબારગઢમાં ભરાઈ બેઠા. અને વાસણુછ ચોરે બેઠા. તેટલામાં મોતીમેતે બીજી તરફના મોરચા
द्वारामतिमां जनने वसाव्या । अंते बधा जादवने मराव्या ॥ ओखा तणो नंदन 'वज्रनाभ' । तेने मळ्यो त्यां नृपगादी लाभ ॥ २ ॥ तेना पछी भुप थया अपार । कहुं बधा तो बहु थाय वार ॥ भुपो थया गोंडळ गादी केरा । तेमां हरिभक्त भला घणेरा ॥ ३ ॥ कुंभोजी जे गोंडळ गादी केरा । स्वामि थया सजन ते घणेरा ॥ बे पुत्र तेना सद्बुद्धि धाम । संग्राम सांगोजी पवित्र नाम ॥ ४ ॥ संग्रामजीने मळी गादी ज्यारे । सुकोटडा गाम सुखेथी त्यारे ॥ सांगाजीने स्नेहसहित दीधुं । पोते सुखे श्रेष्ट स्वराज्य लीधुं ॥ ५ ॥ हालोजी संग्रामतणा सुपुत्र । तेणे वधार्यु वळी राजतंत्र ॥ कुंभोजी हालाजी तणा कुमार । पराक्रमी तेह थया अपार ॥ ६ ॥ सुण्याथी जेनुं शुरवीर नामे । सौराष्ट्रना सौ नृप त्रास पामे ॥ शत्रुनी सामे नीजशस्त्र धार्यु । पोतातणुं राज्य घणुं वधार्यु ॥ ७ ॥ ते भीमने अर्जुननी समान । पाम्यो पुरुं शुरपणानुं मान ॥ प्रजाबधी पुत्रसमान पाळी । कुदृष्टीयें तो न पर स्त्री भाळी ॥ ८ ॥ दातार, झुंझार, गणाय एवो । नहिं बीजो कोइ कुंभाजी जेवो ॥ कुंभो सदा सदगुणनोज कुंभ । कुंभ थयो एकज आम थंभ ॥ ९ ॥ कुंभो दीसे दुर्जननोज काळ । कुंभो गणे लोक गरीब पाळ ॥ कुंभाजीनो पुत्र पवित्र सारो । संग्राम संग्रामसु जीतनारो ॥१०॥ ૧. ઓખાના પુત્ર વજનાભને યાદવાસ્થળીને અંતે ગાદી મળી.
Page #572
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ કળ] ગાંડળ સ્ટેટને ઈતિહાસ.
૧૧૩ ઉપર રજપુત લશ્કરસાથે વિજય મેળવી, તે હાથ કરી, તમામ સૈન્ય સાથે ચેરે આવી જઈ મળ્યા. કાકાભાઈ દરબારગઢના દરવાજા બંધ કરી અંદરનાં પાંચસો માણસો માટે ખીચડીની કડાઓ ચડાવી રંધાવતા હતા. તે વખતે મહેને દરબારગઢના કાઠા ઉપર આઠ દસ તેના અવાજ કરી, કોઠામાં ગાબડાં પાડયાં, તેથી કાકાભાઈ વગેરે તમામ પાછળને દરવાજેથી ભાગી ગયા. મહેતે ગઢમાં પ્રવેશ કરી, ત્યાં ગોંડળનું નિશાન (વાવટો) ચડાવી વાડીએથી વાજતે ગાજતે ઠા.શ્રી દેવાભાઈનું સામૈયું કરી લાવ્યા. અને ચડેલી કડાઓની ખીચડી ગોંડળના લશ્કરને ખવરાવી. ત્યાં ચાર પાંચ દિવસ રહી. થાણે કેટલાએક મજબુત માણસને રાખી સ ગેડળ આવ્યા.
વિ. સં. ૧૮૬૫માં ધોરાજીના ગોપાળજી વાણીયાએ ઠાકી દેવાજીને વશ કરી પરગણાને વહિવટ સાંભાળવા સાજી નામના પુજ આગળ મલીન જંત્રમંત્ર કરવાનો પ્રયોગ કરાવ્યું. પરંતુ ઠા.શ્રી દેવાજીને તેની કાંઈ અસર થઈ નહિં. તેઓ ચુસ્ત સ્વામિનારાયણના અનુયાયી હતા. તેથી તેઓશ્રીને દઢ નિશ્ચય હતો કે “પ્રભુની ઇચ્છાવીના સુકુપાન પણ હલતું નથી. ગુરૂ કૃપાથી એ પ્રયોગના ખબર જાસુસ દ્વારા ગંડળ થતાં, ઠા.શ્રીએ ઘેરાછ આવી પૂજને કેદ કર્યો. કેદ કરતાં તે કબુલ થયે, તેમજ તે પ્રયાગનો કેટલે એક મુદામાલ હાથ આવ્યા, તેથી તે પુજને તથા તેના ચેલાને તેને મેખરે બાંધી મરાવી નાખ્યા. ગોપાળજી વાણીઓ ભાગી, ગીરમાં વ્રજદાસજી મહારાજ પાસે શરણે ગયા. ત્યાં જાડેજાશ્રી હઠીસીંહજી કેટલાક લશ્કર સાથે ગયા. પણ મહારાજે તેને સે નહિં. તેથી લશ્કરે હવેલીને ઘેરે નાખે એટલે ગોપાળજીએ કેરો કાગળ ઠાશ્રીને મોકલ્યો તેમાં સાડાબાર લાખ કેરી દંડની દેવજીભાઈએ લખી તેણે તે ભરી આપી. આવી રીતે રાજાઓમાં ઈશ્વરી અંશ હેવાથી જંત્ર મંત્ર કરનારાઓને જ નડે છે.
सग्रामजीना सुत चार जेह । मुलजी, देवोजी हठीजी तेह ॥ चतुर्थ तो पुत्र प्रविण सारा । श्री भावसीह प्रभु सेवनारा ॥ ११ ॥ मुळुजी पाम्या शुभ पुत्र बेय । हालोजी ने दाजी बीजा कहेय ।। हालाजीनो वश वध्यो न लेश । तेना पछी दाजी थया नरेश ॥ १२ ॥ अढारसें छपन केरी साले । दोजी गया स्वर्ग विषे सुकाळे ॥ देवाजीकाको पछी गादी पाम्या । जेना जनोमां जश खुब जाम्या ।। १३ ॥ देवाजीना बे लघुभाइ खास । ते बेयने त्यां मळीयो गरास ॥ घणाज शाणा हठिसिंह जाणी । देवाजीए अंतरप्रीत आणी ॥ १४ ॥ सेनापतिनुं पद श्रेष्ठ दइने । राख्या स्वराज्ये दील राजी थइने ॥ .. धोराजीमां एकसमे धरेश । संभाळवाने वीचर्या स्वदेश ॥ १५ ॥ महाप्रभुजी, करीने महेर । आव्या वकाभाइ स्वीमाणी घेर ॥ તે વાત લેવાની ના છા રે ન ી માળ . ૨૬ / खीमाणीने घेर कहाव्युं राये । हु आवु छु दर्शन काज त्यांये ॥ जो घेर मारे नृपति पधारे । तो भेट देवी पडशेज भारे । १७ ॥
Page #573
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ ઠા.શ્રી દેવાભાઈની કચેરીમાં એક વખત કાગ્ય ચર્ચા ચાલતી હતી. તેવામાં તેમના દશેંદી ચારણ નાંધુના પીપળીયાવાળા રૂપશી નાંધું ત્યાં આવ્યા. તેઓ તે જમાનામાં પ્રખ્યાત કવિ હતા. તેમણે એક સમસ્યા કાવ્ય રચી, કચેરીમાં સંભળાવ્યું. એ વખતે સભામાં મારવાડી બે ભાટ કવિઓ હતા. તથા બીજા પણ કેટલાક વિદ્વાન બ્રાહ્મણ, કવિ-પંડિતો, હતા. પરંતુ તેમાંથી કોઇ આ ગુઢાર્થ કાવ્યનો મર્મ જાણી શક્યા નહિ. ખુદ ઠા.શ્રી પણ આવા વિચીત્ર અર્થ વાળું કાવ્ય સાંભળી આશ્ચર્ય પામ્યા. જ્યારે સભામાંના કોઈ પણ વિદ્વાનથી તે કાવ્યનો અર્થ ન થયો ત્યારે ઠાકરશ્રીના ફરમાનથી કવિરાજ રૂપશીભાઈએ સભામાં તેને સ્પષ્ટ અર્થ કરી બતાવ્યું. એ ચારણી ભાષનું સમશ્યા કાવ્ય અને તેના વંશજેની હસ્તલેખીત પ્રતમાંથી મળતાં અત્રે અર્થ સહિત આપેલ છે :
छपय-अंबर बीन त्रीय एक, चडी पुरुषपर चाले ॥
नेन अने भुज नोय, श्रवण एकाकृत वाले ॥ सदा कुंवारी सोय, होय संगम हाथीसें ॥
रहे अधपल घरवास, तहां रहे प्रभतासे॥ जण वखत नारी छोरु जणे, मोय चडे सोइ मरे ॥
कव रुप भुप देवा कुंवर, कवण अरथ अणरो करे ॥ १ ॥
અર્થ --કવિ કહે – હે રાજા આપના શહેરમાં મેં આજે એક કુતુહલ જોયું, તે એકે, એક સ્ત્રીને કપડાં પહેર્યા વિનાની પુરૂષના ઉપર ચઢીને જતી જોઈ, તેને નેત્ર કે ભુજા નહેતાં માત્ર એક કાન હતા. તે સદાય કુંવારી હોવા છતાં, હાથીના સમાગમથી માત્ર અરધી
ખીમાણીના દિલમાં થયું જે ઠાકારશ્રી દેવાજી મારે ઘેર પધારશે તે માટે ભેટ. સામગ્રી આદી સન્માન કરવું પડશે. તેમ માની ચિંતાતુર થયા. એ વાત સ્વામિનારાયણે અંતમિપણે જાણી, તેથી તેઓશ્રી ત્યાંથી પરામાં પિતાના ગરીબ ભકત ભીમાકુંભારને ઘેર પધાર્યા. કુંભાર ખુશી થયો અને પિતાના ફળીયામાં પરસેપીપળાને એાટે ગુણો પાથરી આપો તેથી સ્વામિનારાયણ તથા સંતે ત્યાં બેઠા. ઠાકારશ્રી દેવાભાઈ પિતા સાથે આરબની બેરખ, ભાયાત, સરદાર, કામદાર, વગેરેને લઈ ખીમાણુની ડેલીએ આવ્યા. ત્યાં ખબર થયા. કે સ્વામિનારાયણ, પરામાં ભીમાકુંભારને ઘેર ગયા છે. પોતાના ઈષ્ટ દેવ જ્યાં હોય ત્યાં જવું એમ ધારી પરા તરફ સ્વારી ચલાવવા હુક્મ આપ્યો ત્યારે કામદારે કહ્યું કે – उपजातिवृत्तः-प्रधान बोल्यो करी पुर्ण प्रीति । सुणो महाराज सुराजनीति ॥
कुंभार जेवा हलका गणाय । तेवातणे घेर न जाय राय ॥ १॥ राजा कहे श्रीहरी ज्यां बिराजे । जीशासु ते स्थान जतां नलाजे॥
जशुं प्रभुने मळवा अमे तो । न आवशो त्यां तमने गमे तो ॥ २ ॥ એમ કહી. સ્વારી પરામાં ચલાવી. સાથે બંધુત્રી હકિસિંહજી અને પિતાના ચારે કુમારો હતા. ભીમાકુંભારને ઘેર જઈ, ઠાકરશ્રી સ્વામિનારાયણને નમસ્કાર કરી ઓટા ઉપર
Page #574
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૫
પળના ધરવાસથી તેને ગર્ભ રહે છે. જ્યારે તે સ્ત્રીને છેારૂ અવતરવાના સમય થાય છે ત્યારે તેના સન્મુખ જે આવી ચડે તે મરણ પામે છે. કવિ રૂપ (રૂપશીભાઇ) કહે છે કે હે ઠાકાર દેવાજી! આ મારા ગુઢાર્થીવાળા કાવ્યને, તમારી કચેરીમાં ક્રાણુ અથ કરે છે?—જ્યારે કાથી એ કાવ્યને। અ ન થયા, ત્યારે ઠાકેારશ્રીના કહેવાથી કવિએ પેાતેજ એ કાવ્યને અ “ખંદુક” ઉપર, નીચે મુજબ ધટાવ્યા. બંદુક નારી જાતિ છે તે વસ્ત્ર પહેરતી નથી. હંમેશાં પુરૂષના ખભા ઉપર રહે છે, તેને નેત્ર કૈં હાથ નથી, માત્ર એક કાન (દારૂ ભરવાને કે ગ્રુપ ચડાવાના કાન લવીંગ ) હેાય છે. તે સદાય કુંવારી છે પર`તુ હાથી એટલે કે ‘ગજ’ (લાઢાના ગજથી દારૂ ભરી ધખે છે) તેનાથી તે અરધી પળ સમાગમ કરતાં ગર્ભ ધારણ કરે છે (બંદુક ભરાય છે) જ્યારે તેને જવાના (બંદુક ફુટવાનેા ) સમય થાય. છે ત્યારે તેના સામે જે હાય છે, તેને તે મારી નાખે છે એટલે બંદુકની નાળ સામે જે હેાય તે નિશાનમાં આવતાં, મરણ પામે છે’ ઉપરનું કાવ્ય સાંભળી દરબારશ્રીએ “ચારણાની કાવ્ય, ખીજા વર્ણના કવિએથી ઉત્તમ હાય છે,” તેવી પ્રશંસા કરી પાશાક આપ્યા હતા, ઠા.શ્રો દેવાજીને શ્રી નથુજી, કનુજી, મેાતીભાઇ અને ભાણાભાઇ નામના ચાર કુમારેા હતા. વિ. સ. ૧૮૬૮માં હા.શ્રી દેવાજી દેવ થતાં, કુ. શ્રી નથુજી ગાદીએ આવ્યા.
મેઠા, ખીજા સર્વ નીચે કૂળમાં ખેડા. ઠાકેારશ્રીએ રૂા. ૧૫૦) સ્વામિનારાયણને પગે ભેટ મેલી, ચારે કુમારેાને પગે લગાડયા. તે વિષે કાવ્ય:— ઉપજ્ઞાતિવૃતઃ
१ ॥
देवोजी त्यां दर्शन काज आव्या, साथे भला चारकुमार लाव्या ॥ नाथजी कानोजी सु मोतीभाइ, संज्ञाबीजी चंद्रसिंहे गणाइ ॥ छे भाणभाइ सुचतुर्थ नाम, बेठा प्रभुने करी सौ प्रणाम || पुछ्युं प्रभु आप कुमार आछे, राजा कहे ते सुत आपनाछे ॥ २॥ त्यां मोतीभाइ वळी भाणभाइ, बे शिष्य मुक्यो कर सुखदाइ ॥ आ बेकह्युं सेवकछे अमारा, आ बे बीजा ते सुतछे तमारा ॥ ३ ॥ ते बोलनो मर्म प्रभुज जाणे, जाणे न बीजो जन तेह टाणे |
जेने कह्युं श्री हरिए अमारा, तेतो थया बे सतसंगी सारा ॥ ४ ॥
તે પછી ઠા. શ્રી. દેવાજીના આગ્રહથી સ્વામિનારાયણ ગાંડળ પધાર્યાં અને ત્યાં ચાર માસ રહી પેાતાના સાધુએને અષ્ટ ગયેાગ એકાંત જગ્યાએ શીખવતા તે વિષે કાવ્ય:-- उपजातिवृत - अष्टांगना साधन केरी रीत, सुसंतने श्रीहरि नित्यनित्य ॥
स्नेह करी शीखवता सदाय, एकांतमां साधन तेह थाय ॥ १ ॥ आशापुरीनुं शुभथान जेह, छे गामथी उत्तरमांही तेह ||
एकांत जग्या अति एह सारी एवं सुणी त्यां विचर्या मुरारी ॥ २ ॥
એ વખતે ચાર માસ સ્વામિનારાયણૢ ગેડળમાં ખીરાજ્યા, ત્યાં પેાતાના જાણવામાં આવ્યું જે જાડેજા રજપુતેા દીકરીઓને દૂધપીતી કરેછે ( મારી નાખેછે. ) તે જાણી બહુ
Page #575
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(દ્વિતીયખંડ (૮) ઠાકરશ્રી નથુજી વિ. સં. ૧૮૬૮થી૮૭=ર વર્ષ)
ઠા.શ્રી. દેવાજી ગુજર્યો ત્યારે વાસણજી મહેતા અમરેલીના સુબાના લશ્કર સાથે હતા, અને તેમના ભાઈ બુલાખીરામ ગોંડળ રાજ્યનું કામકાજ કરતા. એક વખત નથુજી વાઘેલે, કે જે ઠા.શ્રી નથુજીની આગળ નાનપણથી રહેતા હતા. તે નથુ વાઘેલો પિતાના માટે બેરીને એક ચોફાળ કેરી ૧૫૦)ને લઈ દફતરે ચીઠ્ઠી કરાવવા ગયો. ત્યારે બુલાખીરામે તે ચૂંફાળ જોઈને કહ્યું કે “આ ચોફાળ તો ઠા.થી નથુભાઈ જોગ છે, તમ જોગ નથી. તમે ૨૦ થી ૨૫ કેરીની કિમતનો લ્યો.” આ વાત વાધેલાને બહુજ ભારે પડી. એથી તેણે તુરતજ ઠાશ્રી પાસે જઈને કહ્યું કે “ રાજ્યના ધણી તમે કયાં છે? અમરેલીના દિવાનજી (સુબા)ને ઉપરાણે વાસણછ ધરણી છે.” એમ કહી ચોફાળની વાત કહી દેખાડી, રાત્રે બુલાખીરામ કચેરીમાં ગયા ત્યારે ઠાકારશ્રીએ કહ્યું કે “તમે નથુજીને કાળની ના પાડી, મન દુખાવ્યું તે તમને ન ઘટે. નથુજી તે મારે દેવાભાઇ (બાપુ)ને ઠેકાણે છે.” બીજે દહાડે એ વાત બુલાખીરામે પિોતાના ભાઈ વાસણજી મહેતાને અમરેલી લખી મોકલી. તુરતજ વાસણુજીએ જવાબ લખે કે “ જે ઠેકાણે નથુ વાઘેલો દેવાભાઈને ઠેકાણે ગણુતે હેય, ત્યાં વાસણુછ કામદારૂ ન કરે. માટે તમે બધા કામ ઉપરથી હાથ ઉઠાવી લેજે.”ઉપરનો જવાબ મળતાંજ બુલાખીરામ તમામ કામ છોડી ઘેર જઈ બેઠા (વિ. સં. ૧૮૬૮) ઠા.શ્રી નથુજીએ ઘણીક રીતે સમજાવ્યા જે “આવી નજીવી વાત વાસણછને લખવા શું કારણ હતું. હવે થનાર થયું અને કામ સંભાળો.” પરંતુ બુલાખીરામે ના પાડી. તેથી ઠાકારશ્રીએ વાસણજી મહેતાં આવતાં સુધી કાઈ કામદાર નહિ રાખતાં તમામ કામકાજ જાતે કરવા લાગ્યા. પોતે કામ સંભાળ્યું તે પહેલાં તમામ હિસાબી ચોપડા, ખતપત્ર, વગેરે તમામ દફતર કરાશેઠવાળા પિતાને ઘેર રાખતા. તે ત્યાંથી મંગાવી દરબારમાં લાવ્યા. એટલે વિ. સં. ૧૮૬૮થી ગંડળનું દફતર દરબારમાં રહ્યું. અને
નારાજ થયા અને સાંજે સભામાં ઠા.શ્રી દેવાજી તથા ભાઈશ્રી હઠિસિંહજીને બોલાવી ઉપદેશ આખો જે -
રૂપજ્ઞાતિ કૃત – कहे प्रभु सांभळ भुप खास । क्षत्रि करे पुत्री तणो विनास ॥ ते चालतो बंध तमे करावो । सांखे नहिं इश अधर्म आवो ॥ १॥ पुत्री हण्यानु अति पाप मोटुं । खरं कहुं छु नहिं लेश खोटुं॥ गरीब शरणागत बाळ जेह । तेने हणे तो नहिं क्षत्री तेह ॥ २॥ क्षत्रि विषे यादववंश श्रेष्ट । तेने न शोमे अति काम नेष्ट॥ अमारी जो वात नहिं मनाय । मनावशे कोइ बलीष्ट राय ॥ ३॥ बोल्या पछी भुपति जोडी पाणी। मानी अमे नाथ तमारी वाणी।।
सकल्प जे श्रीहरि चित्त कीध । काळें करी तेह थयो सुसिद्ध ॥ ४॥ पुष्पीताग्रा वृत्तः-जदुकुळ जनने सुबोध दइने । नीज सतसंगी कर्या घणांक जइने॥
हरिजन थइने सुता न मारी । धर्म सुते अवळा घणी उगारी॥१॥
Page #576
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ કળ] ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૭ અને કાનજી દફતરી ઠર્યા, તેમજ જગન્નાથને રૂપા ની દેત બંધાવી ખાનગી કારભારી નીમી, તમામ સહી સીકકા જગન્નાથના હાથે કરાવતા વાસણજી મહેતે કારભારું છોડયું પણ તેના બારગામનો વહીવટ તેમની પાસે જ હતો, બુલાખીરામ તે વહીવટ કરતા. અને મહેતો તો ગાયકવાડી લશ્કર સાથે દિવાન અને શાસ્ત્રી બાવા પાસે જ રહી, રજવાડામાંથી વિસા મેળવતા નવાનગરના જામશ્રી જશાજી તેમના બંધુ સત્તાજીને કાંઈ ગિરાશ નહિં આપતાં, તેણે ગાયકવાડમાં દિવાનજી આગળ ફરીઆદ કરી, તેથી રાણપુર પરગણું સંવત ૧૮૬૮માં જપ્ત કર્યું. અને તે જપ્તી વાસણજી મહેતાને સંપી. તેથી તે સંવત ૧૮૭૦ સુધી રાણપુરમાં રહ્યા.
વિ. સં. ૧૮૬૮માં અમરેલીએ' દિવાનજીની દીકરીના લગ્ન સમારંભમાં ઘણું રાજાઓ આવ્યા હતા. તે વખતે ઠા.શ્રી નથુજી પણ ત્યાં ગયેલ, ત્યાં વાસણજી મહેતાએ ઠા.શ્રીને ઘણું સત્કાર કરી, દિવાનજીની મુલાકાત કરાવી હતી. તે વખતે ઠોકેરશ્રીએ દિવાનજીની પુત્રીને વધાવામાં બે ઘડા, એક મોતીની માળા, પાંચ રેશમી વસ્ત્ર તથા અમુક રોકડ આપી હતી. દિવાનએ પણ ઠાકેારશ્રીને બેદિવસ રોકી, પોશાક પહેરામણી કરી વિદાય આપી હતી.
ઠા.શ્રી નથુજીના વખતમાં ઓગણોતેરા નામથી ઓળખાતો ભયંકર દુકાળ પડયા હતા. એ વખતે દરબારમાં દસ બાર ઘડાં અને બે ચાર ભેંસે રહી હતી. દરબારમાં જુની જુવારની ખાણ ઉખેળી, કેરી એકની પાલી એક લેખે રૈયતને આપવા માંડી. આવા આભયંકર વખતે ધાડપાડુઓ લુટફાટ ચલાવી જુલમ ગુજારતા હતા. એ વાતે જેતપુરના કાઠી હાડ ખુમાણ, રાણીગવાળો, ના ખાચર, રૂપ જમાદાર, લવીંગ જમાદાર વગેરે મળી ગાંડળ લુંટવા ચડયા. અને મેવૈયાને પાદર મુકામ નાખ્યો એ ખબર ઠા શ્રી નથુજીને થતાં, તેઓશ્રો, અમરેજી સરવઈઆ, કાળોઝાલી, તથા ખીમાણી અને હરધોળાણી વગેરે રજપુતોને લઈ ચડયા. તે લડાઈમાં કાળોઝાલે બહુજ બહાદૂરી બતાવી, કામ આવ્યા. કહેવાય છે કે તેણે એક વખત વીરતાના આવેશમાં પણ પ્રતિજ્ઞા) લીધું હતું કે ચાળીશ વર્ષથી વધારે જીવવું નથી. તે સાંભળી તેની બહેને તેપણું” પાછું ખેંચવા વિનંતી કરી. ત્યારે કાળઝાલે તેની બેનને પાંચ વર્ષ કાપડામાં આપી કહ્યું કે હવે પાંત્રીશ વર્ષ છશ. કુદરતે યોગ પણ એવો જ કર્યો. આ લડાઈમ તેઓ પાંત્રીશમેં વર્ષે કામ આવ્યા. તે વિષે દુહો છે કે :
रुदर वाटुं जोय, बेसत बे वीसुं लगे, ॥
काळीयो खेधुकोय, पांत्रीसेज पोगाडीयु ॥१॥ ઉપર પ્રમાણે કાઠીઓને પાછી કાઢી ઠા.શ્રી.નથુજી ગંડળ આવ્યા. તેઓશ્રી હિંમતવાન અને ભણેલા હતા. કસરતનો તેમને શોખ હતો. એમના રાજ્યઅમલમાં ઘોડેસ્વારોને માટે તેઓશ્રીએ એકસરખો ડ્રેસ કરાવ્યો હતો. તે વખતે એ વાત નવાઈ જેવી લાગતી હતી. તેઓશ્રી વિ. સં. ૧૮૭૦ માં અપુત્ર દેવ થતાં, તેમના નાના બંધુ કુ. શ્રી. કરણસિંહ ઉર્ફે કનુજી (કાનજી) ગાદીએ આવ્યા.
ઇતિશ્રી ચતુર્થ કળા સમામાં,
Page #577
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રીયદુશપ્રકાશ.
॥ શ્રી પંચમી કળા પ્રારંભઃ ।।
(૯)ા,શ્રી, કનુજી ઉર્ફે કાનાજી (વિ.સ.૧૮૭૦ થી ૧:૭૭=૩૧૧)
થઇ પડયા હતા. કારણકે કાયમ પલંગ ઉપર સુઇ સાતવ રાજ્ય ચલાવ્યું. કાનજશેઠના કાવત્રાથી તે સર્વાંને કેદમાં રાખી,
ઠા. શ્રી. કનુજીભાઇના વખતમાં કાનજી દફતરી ધીરણી ઠા. શ્રી.ની તબિયત ઘણીજ નબળી રહેતી. એ વ્યાધિમાં તે રહેતા. કચેરીમાં પણ આવતા નહિ. આવી રીતે સુતાં, સુતાં જ્યારે રૂપીઆ ૭૫૦૦૦) ખંડણીના ભરવાની તાકીદ થઈ, ત્યારે ઠા.શ્રીએ વાસણજી મહેતાને સહકુટુંબ કેદ કર્યાં. અને લગભગ છમાસ તેમના પાસેથી સખ્તદંડ વસુલ કરી, ખંડણી ભરી, અને એ વાત સરકારમાં જાહેર નથાય તેટલા માટે સુંદરજી શેઠને મેાટીમારડ નામનું ગામ માંડી આપ્યું. પણ અંતે તે વાત પુરી, અને શેઠ હંસરાજ જેદ્દાની મદદથી તેએ બંધન મુક્ત થયા. તે સંબધે વાસણ મ્હેતા પેાતાની ચેાપડીમાં પાંતાના હસ્તાક્ષરથી નીચેની ખીના લખી ગયાછે.—“અમારા છુટકા તે "બાલીટજી સાહેબના હુકમથી શેઠ હુંસરાંજ જેઠાણીને શ્રી પ્રેરક થયા. તેજ દિથી સુંદરજી સવજી તેા કેવળ શત્રુતા ઉપર પણ હંસરાજભાઇ એતી મરજી ઉપરવટ, એથી બાલાહી અમારૂં બધીખાનું છેઠું છે. એમાં ગેાંડળના ધણીની ધણીવટ નહિ. તે કામદાર, દફતરી, ખવાસ, મેાલદાર, રજપુત, સિપાઇ, માજન, ત્રણ તાલુકાની વસ્તિ, તેમાંથી કાઇએને અમારેમાથે એવચન ફંડાં કયાા હાથ શ્રીએ રાખ્યા નથી, કેવળ શ્રીની ક્રિપા. ને જાડેજાબી વૈકુંઠવાસી. તા. જાડેજાશ્રી દેવાભાઇની નેક નિષ્ઠાથી ચાકરી થઇ હશે તે સાચેાટી ઉપર શેઠ હુંસરાજ જેઠા ‘આરાએ બધીખાનું છુટા છઉં તે અમે જીવુંતે અમારા વંશપરંપરા શેડ મજકુરના ગુણુ એશીંગણ થાઉં તેમ નથી. તે ગાંડળને ધણી તા જે ભા'ના ચાકળા આગળ બેસસે તેના તે। અમે જાણે ન જાણે તેાપણ કેવળ રૂડાવંચા છ તેમાં સંધે ન જાણવો.”
[દ્વિતિય ખડ
ઉપરમુજબ ખરાબ પાસવાનેથી રાજ્યના ખરા હિતચિંતક કે દુષ્ટલેાકેાની પરીક્ષા નહિ કરતાં, ઠા.શ્રી કનુજીના વખતમાં રાજ્યમાં અંધેર ચાલ્યું. તેઓશ્રી પણ્ અપુત્ર દેવ થતાં, તેમના નાનાબ મે।તીભાઇ ઉર્ફે ચંદ્રસિંહજી ગાદીએ આવ્યા.
(૧૦)ઠાકારશ્રી મેાતીભાઇ ઉર્ફે ચંદ્રસિંહવસ૧૮થી૧૮૯૭
ઠા.શ્રી મેાતીભાઇના વખતમાં કારભારીઓની બહુજ ધમાલ થઇ હતી, અને રાજ્ય ઉપર ઘણું જ કરજ થયું હતું. ખંડણી નહિં ભરાતાં, સરકાર તરફથી જપ્તી બેઠી હતી, તેમજ જુનાગઢના લશ્કરે ગોંડલ પરગણું લુંટી જબરૂ નુકશાન કર્યું. તેની સરકારમાં ફરીઆદ કરતાં, કપ્તાન બ્લેનસાહેબે ત્યાં જઇ નવાબ પાસેથી લુંટ પાછી અપાવી, તે છ લાખ જામશાહી કારીના દંડ લીધેા. કાનજી દફતરીએ હંસરાજ શેઠને પણ કેદ કરાવી દંડ લીધા, છેવટ વછરાજ પાનાચંદ કારભારી થતાં, કાનજીને કેદ કરી સાઠ હજાર રૂપી દંડ લીધા.
Page #578
--------------------------------------------------------------------------
________________
પંચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૯
વિ, સ’. ૧૮૯૨માં વાસણજી ખુચની ઉંમર ૭૮ વર્ષીની થતાં, તેણે કચેરીમાં આવી, ખીજામાણસાને બહાર બેસાડી દાકારશ્રી રૂબરૂ રહ્યુછેાડજીને નજીક ખેલાવીને એક પેટી ખેાલાવી. તેમાંથી રાજ્યના દસ્તાવેજો, પરવાના કકા વગેરે લેખ પત્રો વંચાવી વાકેફ કર્યાં. અને કહ્યું કે ‘ભા'ના સેાંપેલ કાગળા મેં સાચવી રાખેલા. હવે મારી ઉત્તરતી કળા છે. પાછળથી મારા ક્રાઇ છે।કરાની દાનત બગડે, તે મારા નામને ડાધ લાગે. માટે તમે બધા કાગળેા સભાળી ધ્યેા.’’ તે સાંભળી દા.શ્રી મેાતીભાઇ ઘણાંજ ખુશ થયા. અને વાસણુ” શ્વેતાની રાજ્ય પ્રત્યેની વફાદારીનાં ખુબ વખાણ કર્યાં, ત્યારે વાસણજી મહેતે ખંભાળીઆને નવા રૂકકો કરી આપવાની માગણી કરી. ઠા.શ્રીએ હાં પાડતાં, મહેતાએ કરેલા મુત્સદ્દા ઉપર મેાતીભાઇએ નવલખે ખેડાં, સહી કરી રૂકર્કા (લેખ) વાસણજી મહેતાને સાંપ્યા. હાલ પણ તેમના વ'શજો તે ગામની ઉપજ ખાય છે. ડા.શ્રી મેાતીભાઇ પણ સ્વામિનારાયણના ચુસ્ત અનુયાયી હતા. તેમ તે સંપ્રદાયના લીલા ચરિત્રના ગ્રંથના કાવ્યથી સાબિત થાય છે.
તેઓશ્રીને પેાતાના વડીલશ્રી ભા' કુંભાજીની પેઠે મુલક ખાટવાની ઘણી હાંસ હતી. પણ તે વખતે બ્રિટીશ રાજ્યનેા પૂર્ણ અમલ થતાં મનની મનમાં રહી ગઇ. તેમણે તમામ કિલ્લાએ, તેાપા, અને બીજા થીઆરા સજ્જ કરી રાખ્યા હતા, એક કવિએ તેના ગઢને સુરજજે જીરજજે તાપાની કતાર જોઇ, તેપોતે નામેા આપી એક અપુર્વ ચારણી ભાષાનું ગીત બનાવ્યું હતું, જે નીચે આપેલું છે ઃ—
उपजाति वृतः - कहुं वळी गोंडळनी कथाय । रह्याज बे वर्ष नथुजी राय ॥ सीत्तेरनी साल विषेज तेह | स्वर्ग सिधाव्या तजीने स्वदेह ॥ १ ॥ कानोजी बेठा पछी राजपाटे । नथुजीना ते लघुभ्रात माटे ॥
ते सातवर्षे स्वर्गे सिधाव्या । मोतीजी गादीपर आप आव्या ॥ २ ॥ હાકારશ્રી મે।તીજીએ ગાદીએ આવ્યા પછી પેાતાના જેઠાનામના વીપ્રને સ્વામિનારાયના અગ્રગણ્ય સ.ગુ. શ્રી મુકતાનંદજી સ્વામિ આગળ માકલ્યા. અને પુછાવ્યું કે “ મને શી આજ્ઞા છે? '' તેથી સ. ગુ. શ્રી મુકતાનંદજીએ તે વિપ્રની સાથે કહેવરાવ્યું જે, શીખરણી વૃત્ત ઃ—
तमे राजापासे ध्वजवर जइ एटलं कहो, सुणोमोती, मोतीविजळी झबकारे वीणीलहो जनोने जीव्यानुं विजळीं झबकारा समगण्युं, प्रभुने तेड्यानुं वचन मुनीए मार्मीकभण्यं એ માર્મીક વચનને અર્થ સમજી હા, શ્રી, મે.તીભાઇએ શ્રી સ્વામિનારાયણને સ સંતમંડળ સહિત ગાંડળ પધરાવી, ધણાંજ સત્કારથી સેવાપુજા કરી, પાતે જાહેર રીતે સ્વામિનારાયણનું ભજન કરતા અને બીજાને પણ ભજન કરાવતા, એ વિષે
ઉપજાતિ ધૃત ઃ—
मोतीजी राजा हरिभक्त केवा । जनो कहे सौ जनकादी जाणे थयुं आरतिटाणुं ज्यारे । चोपाटमां धुन्य करेज जे बोलतां धुन्ध दीले लजाय । तेने करे त्यांथी तदा
जेवा || त्यारे ॥ १ ॥ विदाय ॥
Page #579
--------------------------------------------------------------------------
________________
१२० શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ - गीत जाति सपाखरं - दाता मुळवा देवाजी अने नथु कान हुवादाजी, बाजीत्रणे देशहूंदा लहेंदा जवाब।। राजा चंद्रसेन माथे दीनोनाथ हुवाराजी, गोंडळी नाथरीबाजी नोवतां गराब ॥ घटाळा दंताळा काळा सांकळा जंजीरी घुमे, पटा चीगटाळा घुमे लटाळा परोड॥ पृथिनाथ वाळा डंका सताराहुं पार पोगा, अरियोंरामाथे धोंसा बाजीया अरोड ॥ कोपराळी शंभुबाण हिंडोळा झुलणां काळी, धजाळी गजाळी जाडाघडावाळी गोम॥ अडी कडी बडीतोप रामछडी गुलाबडी, वीजपडी झींकरडी भद्रेसरा भोम ॥ रामघाट सितापाट मेडपाट कडेडाट, सलाटी कपाट कडा त्रंबकडा वाज ॥ खेलखरा वसंतरा घोरपरा जमीखोद, अलंगरा कलंगरा दमामी अवाज ॥ लाहोराणी मुलतोणी आरबाणी चडी फोज, माळवाणी संघेफाणी धणाणी त्रसिंग॥ लाहोराळी पेटताळी लळांलुम बेरंगाळी, रेंकडाळी भाळी नाळी धजाळी ध्रसिंग ॥ चखांचोळ चंडी गंडी करेंडी नागराचाळा, भृखी काळमुखी भंडी झीतणी भाराथ॥ शाह नवेखंडे दंडी शेतरंडी झंडी सोतो, हेरंडी करेंडी दंडी मारकंडी हाथ ॥ कंगराळे कोठे केती वजेरी शेरीए दोढी, पोढीपीठ जोडाजोड घोडारें अपार ॥ धंमरोळे होळे गोळे नवाबां देशही बोळे, हिलोळे चडाया गाम चारही हजार ॥ केवदरा तणाकोट पाडी लोट पोट कीधा, संचोडा उपाड दीधा देवडा संधुक ॥ वीभारा पोतरा थारे सातसो रेकडावाळी, बीजे सेरें नथी भाळी एतरी बंधुक ॥ तीनदेश तीनकोट तीनसो गांवका ताला, वेदु नको वळे ठाला मळे लाखवाहु ॥ जुनानवा तणी जोड कुंभकणे करी जागे, सतारोने दिली भागे सामा बातशाह ॥
ઠા.શ્રી મોતીભાઈ વિ. સં. ૧૮૯૭માં અપુત્ર સ્વર્ગે જતાં, તેમના નાના બંધુ કુમારશ્રી ભાણાભાઈ ગાદીએ આવ્યા [११] श्री मायामा (वि. स. १८८७५१९०७ =१० १५ )
ઠા.શ્રી ભાણાભાઈ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે રાજ્ય ઉપર લગભગ ૨૦ લાખ કોરીનું કરજ હતું. પેશકસી આપવી બાકી હતી. ઉપલેટા પરગણું અનંતજી દિવાનના ભાઈ અમૃતલાલને ત્યાં ગીરો હતું, તે તેઓની પચાવી પાડવાની દાનત થતાં, ઠા.શ્રી ભાણાભાઈને રાજકેટ તેડવી, ખરાં ખોટાં લખત કરાવી, પોલીટીકલ એજન્ટ પાસે મંજુરી માટે આપ્યાં.
તે વખતે ગોંડળના રહીશ નાગર દુર્લભજી બુચ નવાનગરના વકીલ તરીકે પિલીટીકલ એજન્ટ પાસે રહેતા હતા. તેમણે આ સઘળો પ્રપંચ જાણ્યો. તેથી તે દસ્તાવેજ દાબ અને
श्रीजीतणा संतमळे सुठाम । प्रेमे करे दंडवत् प्रणाम ॥ २ ॥ पोते धरेला नियमो न मुके । माळा पुजा चित्त थकी न चुके ॥ श्री स्वामिनारायण नाम लेतां । लाजे न सौ लोक वचे कहेतां ॥ ३ ॥
Page #580
--------------------------------------------------------------------------
________________
પંચમી કળ]
ગોંડલ સ્ટેટને ઈતિહાસ. ડારાથી થયા છે, તેવું સાહેબને જણાવી દીધું. એટલે સાહેબે તેમાં સહી કરી નહિ. ઠા.શ્રી ભાણુભાઈને દુર્લભજીની રાજભક્તિ પસંદ પડી, તેથી તેને પોતાના ખાનગી કારભારી નીમ્યા એ વખતે શિરબંધીને પગાર પણ ઘણે ચડેલે, પરગણુઓ ગરવી મુકેલાં, તેથી ઠાશ્રી બહુજ મુંઝવણમાં હાઈ વખતો વખત કહેતા કે “આ રાજ્ય કરતાં તો ઘરના ધણુ હતા. ત્યારે સુખીયા હતા. મુક્લીનો પાર રહ્યો. નહિં, અને કાંઈ દશ સુઝતી નથી.” આ પ્રસંગે દરબારનું રોજનું ખર્ચ કોઠારે ઘટાડતાં, ઘટાડતાં, છેવટ પાંત્રીશ માપ દાણા, અરઘે ઘડે તેલ, દસ શેર ઘી, અને બે ભર ખડ, સુધી ઘટાડવું પડયું હતું. આવા મુશ્કેલીના સમયમાં દુલભજી બુચે કારભારું સંભાળી, રાજ્યમાં સુધારાઓ કરવા શરૂ કર્યા. ઉજજડ ગામો ફરી વસાવ્યાં, જમીનનું માપ કરાવી, ખેડુત ખેડી શકે તેટલી જમીનો દરેકને વહેંચી. આપી. વિ. સં. ૧૯૦૩ માં ઉપલેટા પરગણાંના વર્ષ પુરાં થતાં છોડાવ્યું. વસુલાત ખાતામાં તે દેખરેખ રાખી, જમાબંધીની રીત દાખલ કરી, વર્ષો સારાં આવતાં, ઉપજ પણ વધવા લાગી. પહેલાં ઉપજ ખર્ચનું દફતર ધોરણસર ન રહેતું, તે દુર્લભજી બુચે બરાબર જમા ખર્ચને હિસાબ રખાવી, દફતર બાંધ્યાં. અને કુદરત પણ સાકુનુળ થતાં, ધીમે ધીમે રાજ્ય દેવામાંથી મુક્ત થતાં, દરવર્ષે ખર્ચ કાઢતાં, અઢી લાખ કારી સિલકની રહેવા માંડી.
૯ ઠાં.શ્રી ભાણાભાઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા. તે વિષે તે ધર્મના ગ્રંથમાં જે કાવ્ય છે તે નીચે કુટનોટમાં આપેલ છે. તેઓશ્રીના રાજ્યઅમલમાં બહારવટીઆઓની પણ મુશ્કેલીઓ નડી હતી. ભીમો અને લાખે નામના, જાટની જાતિના બે જુવાન છવાઈ
૯ સ. ગુ. સ્વામી ગોપાળાનંદજીની આજ્ઞાથી જે બાગમાં શ્રીજી મહારાજ જમ્યા હતા. ત્યાં ઠા.શ્રી ભાણાભાઈએ દેરી ચણાવી–તેમાં ચરણાવિંદ પધરાવ્યાં. તથા ગામમાં એક હરિમંદિર ચણાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરી, તે વિષે કાવ્ય – उपजातिवृतः-राये पछी देरी रूडी रचावी, तेमांही थाप्यां पगलां घडावी ॥
देशी विदेशी जनसंघ आवे, ते देरीने मस्तक तो नमावे ॥ १ ॥ गोपाळ स्वामि वळी भपपास, विशेष को, वचन प्रकास ॥ तमे हरिमंदिर तो करावो. सुसंतने उतरवा ठरावो ॥ २ ॥ सुतार कच्छी जन देवराम, निवासथी दक्षिण दीस ठाम ॥ जग्या हती मंदीर त्यां कराव्यु, भक्तो तणा अंतरमांही भाव्यु ॥ ३ ॥ ते भुपतिना सुत सुखदाइ, संग्रामजीने वळी मुळुभाइ ॥ भला थया बेय प्रविण पुरा, धर्मीपणामां नहिंए अधुरा ॥४॥ ज्यां ओगणिशे पर वर्ष सात, थयां वळी विक्रम वीखीयात ॥
स्वर्गे सिधाव्या शुभ भाणराजा, संग्रामजी गादीविषे बिराज्या ॥ ५ ॥ તેઓશ્રીએ સ્વામિનારાયણના આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને પધરાવ્યા હતા. તથા સદ્દગુરૂ ગુણાતિતાનંદસ્વામી આગળ જ્ઞાનપદેશ ગ્રહણ કર્યો હતો. અને મુનીશ્રી વિરુદ્ધાત્માનંદ પાસેથી શ્રીમદ્ ભાગવતની કથા સાંભળી હતી.
Page #581
--------------------------------------------------------------------------
________________
૧૨૨ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ સબંધીની નવી તકરારમાં બહારવટે નીયા હતા. આખરે ગણોદના વજભાઈ નામના ભાયાત તેઓના પાછળ ચડયા. તેઓએ લાખાને ભાલથી ઠાર કર્યો, અને ભીમો ભાગ્યો, પણ આખરે તે પણ પકડાયે. તે ધીંગાણામાં વજાભાઈને હાથ જખમાયો હતો.–ભંડારીઆના રવાજી, કલાજી, નામના બંને ભાઈઓ ઉપર અધિકારીઓની કનડગત થતાં, તેઓ પણ બહારવટે નીકળ્યા, આજુ બાજુ લુટફાટ ચલાવી ગંડળ પરગણુને પાયમાલ કરી, બહુ ત્રાસ ઉત્પન્ન કર્યો. અનેક ઉપાયો કર્યા છતાં, તે બહારવટીઆઓ હાથ આવ્યા નહિં. આખરે ઠા,શ્રી ભાણુભાઇના દેવ થયા પછી, ઠાશ્રી સંગ્રામજીના વખતમાં, વિ. સં. ૧૯૧૪માં જ્યારે કુ.શ્રી ૫થુભાના લગ્ન થયાં, ત્યારે જામનગરથી જામથી વિભાજી લગ્નમાં આવેલ, તેમના તંબુએ એક કંગાલ હાલતમાં હથિઆરબંધ માણસ આવ્યો. તેણે જામશ્રીની સલામ કરી તેમના પગ પાસે પિતાના હથિર છોડી, પિતે રેજી છે, તેવું જાહેર કર્યું. તેથી સોને આશ્ચર્ય થયું. જામશ્રી વિભાજીએ ક્ષત્રિધર્મ પ્રમાણે શરણાગતને અભય આપ્યું, તેમજ તેને ઠા.શ્રી પાસેથી તેના ગુન્હાની માફી અપાવી, જામનગર પોતાની સાથે લઈ ગયા હતા. ઠા.શ્રી ભાણાભાઈએ દસ વર્ષ રાજ્ય કર્યું. તેમાં સાત વર્ષ કષ્ટનાં ભોગાવ્યાં. અને ત્રણ વર્ષ દુર્લભજી બુચના કારમારામાં સુખનાં વિત્યાં. તેઓશ્રીને બે કુમારો હતા. તેમાં પાટવિકુમારશ્રી ગ્રામજી ગાદીએ આવ્યા. અને શ્રી મુળુજીને ડાળીયાવેજા ગામે ગિરાસ મળે. (૧૧) ઠાકારશ્રી ગ્રામજી (વિ. સં. ૧૯૦૭થી ૧૯૨૫-૧૮ વર્ષ)
ઠા.શ્રી ભાણુભાઈ દેવ થયા ત્યારે દુર્લભ બુચ લેંગસાહેબ પાસે જેડીયા મુકામે હતા. ત્યાં તેઓને તે ખબર થતાં, “દુર્લભજીનેંજ કામદાર તરીકે રાખવો,” એવો હુકમ સાહેબ પાસેથી લખાવી ને ગંડળ આવ્યા. ઠા.શ્રી સગ્રામજીનાં રાણીશ્રી રામબાને તેના સાથે અણબનાવ હતા, પણ સાહેબના હુકમથી તેને રજા અપાણી નહિં. ઠા.શ્રી સમ્રામજી, શાંત અને આનંદી
જીવન ગાળી, પ્રભુભજનમાં તમિલન રહેતા. ઇશ્વર પાસે તેના સમયમાં અંગ્રેજ સરકારનું રમ થતાં, બહુજ સુલેહ જળવાઈ હતી. ઠાત્રીના પાટવિકુમારશ્રી પથુભા, એ સમયના રાજકુમારેમાં સર્વથી શ્રેષ્ટ હતા. તેમનું બુદ્ધિ ચાતુર્ય અને વીરતા ઘણજ પ્રશંસાપાત્ર હતી, તેમણે ઘણખરે રાજ્યકારભારનો બોજો ઉપાડી લીધો હતો. તેમનાં માતુશ્રી રામબાને દુર્લભજી બુચનો કારભાર ગોઠો નહિં હોવાથી કુક્ષી પથુભાને ઉશ્કેરી દુર્લભજીને ગંડળમાંથી કાઢવાના ઉપાય જવા માંડ્યા. અને નાગજી ભટ કે જે ઠા.શ્રી સગ્રામજીને માનીતું હતું, તેનાથી તે કામ લેવાની તજવીજ કરી. તેથી નાગજીભટે (૧) જેતપુરથી રાજારામ ભાઉને તેડાવ્યા. એ ખબર દુર્લભજી બુચને થતાં, અલી જમાદારના પાંચ આરબોને મોકલી, રાજારામને કાઢી મુકો. (૨) વિ. સં. ૧૯૦૯માં તેણે નથુ બુચને બોલાવ્યો, તે ખબર દુર્લભજીને લેંગસાહેબ પાસે ગોપનાથ મુકામે થયા. ત્યાંથી સાહેબના ૧૦ વાર મોકલી તેને કાઢી મેલવા હુકમ લખાવ્યો પણ ગુલાબરાયે વચ્ચે પડી, ખાનગી ચીઠ્ઠી મોકલી, નથુ બુચને ગંડળમાંથી રવાના કર્યો. (૩) ઘોઘાથી સનંદી વકીલ વિષ ભટુર, કે જે મહાન તર્કટી અને ખટપટી હતો, તેને તેડાવી નદીને સામે કાંઠે બાગમાં ઉતારો આપો. અને દરબારમાંથી સીધે સામાન મોકલી રસોઈ
Page #582
--------------------------------------------------------------------------
________________
પચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૨૩
તૈયાર કરાવી. તે ખબર દુલ ભજી મુચને થતાં, તેણે ૧૦ આરાને મેકલી, રસેાઇ અભડાવી, ત્યાંથી કાઢી મુકયા. ઉપરના દરેક પ્રયાસેામાં નાગજી ભટ અને જસેાદા નામની વડારણુ મુખ્ય હતાં, જસાદા મહા કારસ્થાની, શિઆર અને ખટપટી હતી. તેમજ રામબાસાહેબની જીલ હાવાથી, લેાકા તેને ‘જસેાદા ક્’કહી મેલાવતા. એ બધાયે` મળી દુર્લભજીની ઘણી ખટપટા કરી, પણ તમામમાં તેએ સઘળા પાછા પડયા. દરબારમાં કાષ્ઠ અધિકારી કે અમીર તેના સામું માથું ઉંચુ કરે તેવા ન રહ્યો. અને તેનું દુ ભજીને પણ કાંઇક અભિમાન આવતાં, ઠા.શ્રીની પણ તેના પ્રત્યે પ્રતરાજી થઇ. તેથી દરબારશ્રીના નામથી એક પત્ર લખી, જામનગરથી સાદરવાળા જાડેજાશ્રી જાલમસિહજીને તેડાવ્યા. તેએ આવ્યા, એ ચાર દિવસ રાકાઇ તમામ વાતથી વાકેક થઇ, એક રાત્રે વિઠ્ઠલજીને તેડાવીને ક્હ્યું કે અમારે તમાને લાખ વાતે પણ રાખવા નથી. તમે અને દુર્લભજી બધાય એક ખાપના દીકરા છે, એટલે દરબારની સામેજ છે, દરબાર કેટલાએક વર્ષોથી તમને ગામગાડૅ આજીવીકા ખવરાવી પાળે છે, માટે અમે તમેાને જે કામ સોંપીએ તે માથે લઇને રાજકાટ જાવ, ના પાડશે। તા તમે અને દુભજી એક છે। તેમ ગણી વાળશું. અને પછી તમારે રહેવું કે જાવું એબધું દુર્લભજી ભેળું જ સમજવું.’ ઉપરની રીતે આંખ કાઢી પુરા જીસ્સાથી જાડેનશ્રી જાલમસિંહજીએ ધમકી આપી. (તે તે જમાનામાં એક વીરપુરૂષ હતા, અને મેટા મેઢા રાજા મહારાજાએ પશુ તેની શેહ ખાતા,) વિઠ્ઠલજીએ દુર્લભજી પાસે આવી, તેને જગાડીને સળી વાત કહી. તેથી તે મુસદ્દી, સ` ખીના સમજી ગયે, અને સવારે ચાર વાગ્યે તે રાજકાટ ગયા. એટલે પાછળથી ચતુર્ભુજને કારભારી નિમવામાં આ આવ્યેા. એ વખતે રાજકાટ પોલીટીકલ એજન્ટ તરીકે ફાસ સાહેબ હતા. તેમના આગળ ચતુર્ભુજનું કારભારૂં મજુર કરાવી જાડેજાશ્રી જાલમસિંહજી પાછા જામનગર આવ્યા. ( વિ. સ. ૧૯૧૧ ) દુ`ભજીએ કારભાર હેાડયા ત્યારે ખજાનામાં નવલાખ છપનહજાર કારી રાકડી હતી. તે સિવાય સેાના રૂપાના દાગીના અને ઉધરાણી જુદી હતી. ચતુર્ભુજના કારભાર સાત વર્ષે માંડ ચાલ્યા, ત્યાં પ્રજા ત્રાસ પામી, તેથી દુ`ભજી ખુચને ક્રી વિ. સં. ૧૯૧૮માં પાછા ખેાલાવવા પડયા. તેને તેા ગાંડળના કારભાર હસ્તકમળવત્ હતા, તુરતજ દફ્તરે આવી સધળે। દાબસ્ત કરી રાજા પ્રજાને સંતાષ મેળવ્યેા.
ઠા.શ્રી સમ્રામજી પણ સ્વામિનારાયણુ સ ́પ્રદાયના અનુયાયી હતા. તે વિષે તે ધર્માંના ગ્રંથમાં નીચેનું કાવ્ય છે.
×મહુમ જામશ્રી રણુજીતસિંહજી સાહેબના પિતામહ. - શિવરીનીવ્રત --
* गुणातीतानंद प्रगटप्रभुना पूजक सदा, नृपे तेडावीने हरितणी सुवातो सुणी सदा गुरु कीधा पोते नियमधरी कंठी पण धरी, सुभावेथी भक्ति प्रगट प्रभुकेरी बहुकरी ઠા, શ્રીના પાટવિકુમારશ્રી પથુભા જ્યારે દેવ થયા ત્યારે સ. ગુ. ગુણાતીતાનંદસ્વામિએ ગેાંડળ આવી, ઠા. શ્રીને બહુજ ઉપદેશ આપી, જગત નાશવંત છે તેવું જ્ઞાન આપી, ઉદાસી
Page #583
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ વિ. સં. ૧૯૧૮માં કુબી પથુભા બીમાર હતા. અને તે મંદવાડ વિસે દિવસે અનેક ઉપાયો કર્યા છતાં વધવા લાગે. અને છેવટ વિ. સં. ૧૯૧૮ના જેઠ સુદ ૯ને દહાડે તેઓ સ્વર્ગે ગયા. તેઓનું પુરૂં નામ પૃથ્વીરાજજી હતું. તેમણે અંગ્રેજી કેળવણી લીધી હતી. ગેંડળમાં અંગ્રેજી ઢબનું પિત્તળનું બેન્ડ તેમણે દાખલ કર્યું હતું. જે હાલપણુ શનિવારે તથા બુધવારે કાયમ નિયુક્ત સ્થળે વાગે છે. કુ.શ્રીપથુભાનું ૨૧ વર્ષની ભરયુવાવસ્થામાં થયેલ અવસાનથી સમગ્ર કાઠીઆવાડમાં હાહાકાર થઈ રહ્યો હતો. એ બાહોશ અને બુદ્ધિશાળી પુત્રરત્ન ગુમાવતાં, ઠાકારશ્રી ગ્રામજી તે દિમુઢ થઈ ગયા હતા. કોઈપણ વ્યક્તિ સાથે બોલતા નહિં, કચેરીમાં પણ આવીને કઇ સાથે કાંઈ વાતચિત નહિં કરતાં, ઉદાસી ચહેરે મૌન બેસતા, રાજ્યના બધાંકામ દુર્લભજી બુચ કરતા. આવી મૌન સ્થિતીમાં (જામનગર તાબાના રંગપરના રહીશ) મસ્તકવિ બાણુદાસ તેમને જઈ મળ્યા. પરંતુ ઠા.શ્રીએ તેમના સાથે કાંઈપણ વાતચિત કરી નહિં તેથી તે શીઘ્રકવિએ નીચેનું ચારણી ભાષાનું એક કાવ્ય રચી સંભળાવ્યું હતું - મટાડી હતી. તે વિષે હરિલીલામૃત ગ્રંથના ભાગ પહેલામાં વિશ્રામ ૯ માં લગભગ ૫૦ કડીનું અસરકારક કાવ્ય છે, પણ સ્થળ સંકોચે અત્રે આપેલ નથી. ઉપરની રીતે ગાંડળના રાજ્યકર્તાઓ શ્રી સ્વામિનારાયણના સમયથી જ તે સંપ્રદાયમાં દાખલ થયા હતા. ઠા. શ્રી. સંગ્રામજીને ત્યાં હાલના વિદ્યમાન મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબને જ્યારે જન્મ છે. ત્યારે સ. ગુ. ગુણાતીતાનંદસ્વામિને ઠા. શ્રીએ ગંડળ તેડાવી, કુમારશ્રીનું નામ પાડવા વિનંતિ કરી હતી, તે વિષે કાવ્યાउपजाति वृतः-भुपे का हे मुनि हेत लावो, आ पुत्रनुं नाम तमे ठरावो ॥
मुनि कहे श्री भगवत् प्रसाद, तेनुं रहे नाम सदैव याद ॥१॥ ते श्री हरिनी शुभगादीऐं छे, गुरु अमारा पण आज ए छे । मारुं कर्तुं जो मनमांही लावो, तो नाम रुडं भगवत् ठरावो ॥२॥ पाडयुं पछी उत्तम नाम एवं सिंहान्त क्षत्रिकुळ योग्य जेवू ॥
रह्या घणा वासर त्यां मुनीश, सेवा घणी नित्य सजे महीश ॥३॥ વિ. સં. ૧૯૨૩ માં સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામિને ઠાકારશ્રીએ તેડાવી, ગાંડળમાં સ્વામિનારાયણના શિખરબંધ મંદિરનું ખાત મુહુર્ત કરાવી, કામ શરૂ કર્યું, ત્યાં સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામિએ તેજ સાલના આસો સુદ ૧૩ ને દિવસે અક્ષર નિવાસ કર્યો, ત્યારપછી તેજ સાલમાં ઠા, શ્રી. તથા રાણીશ્રી મોંઘીબા અને યુવરાજથી લાગવતસિંહજી વિગેરે સહુ વડતાલ પધાર્યા. ત્યાં દેઢમાસ રહી, સંત સમાગમ કરી, ગેંડળ આવ્યા. અને વિ. સં. ૧૯૨૫ માં ઠા. શ્રી. સગ્રામ સ્વર્ગે સિધાવ્યા. તે પછી વિ. સં. ૧૯૨૮માં મંદિર સંપૂર્ણ થતાં, બાકી મેઘીબાએ બાળમહારાજાશ્રીના વતી કુંકુમપત્રિકાઓ કાઢી, આચાર્યું મહારાજશ્રી ભગવતપ્રસાદજી મહારાજ વગેરેને પધરાવી, મુર્તિઓની પ્રતિષ્ઠા કરી, આજીવિકા બાંધી આપી તેનું વર્ણન એ ગ્રંથના ઘણું પાનામાં છે. તેમજ સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામિને જ્યાં અગ્નિસંસ્કાર કર્યો હતો ત્યાં હાલ દેરી છે, જે અક્ષરદેરીના નામે ઓળખાય છે. તેને ફરતી ભુમિ વાડી તરીકે શ્રી ગંડળના સ્વામિનારાયણના મંદિરમાં બાકી મેંઘીબાએ સગીર મહારાજાવતી લેખ લખી આપી અર્પણ કરી હતી,
Page #584
--------------------------------------------------------------------------
________________
५ यमी ગાંડળ સ્ટેટને ઇતિહાસ.
૧૨૫ गीत-सध जबरा बोल जोगंध्र सगमल, के तुं साध्यो कैकळा ॥
पलटण दली सतारा पुना,(केतारे)गढ जुनानो थयो गळा ॥ १ ॥ जबरु केम मुनीवृत जाडा, भड साचुं बोल सत भाण ॥ देवा हरा कवां हथ देवाके, कै राजाथी टल्ला लेवा जदराण ॥ २ ॥ बनरा पंखी तेय पढाया बोले, जेने दलमां दुजा न होय दगा॥ कुंभा विभातणा अंग प्राकृम,(के तारे)सद्ध जोगांरा खेल सगा॥३॥ देवळ होय तेय पडछंदा देवे, कहीए तेवु तेज कहे ॥ महेपत बोलो खुब मजाथी, तो राज सभाने मजा रहे ॥ ४ ॥ काठी तणी लेवा धर काजु (के तुं)नव सोरठा सामो माथ। आबु टॉक धोकथी अयो,(के नारेबाशी काशी समराथ।। ५॥ ..
सुबो जबर(वळी)तारा जबर मनसुबा, घाट समजणे थाट घणा॥ . . . . सगमल अरथ कवां जग सधरे, तु बोल्याथी भाण तणां ।। ६॥.
वेंडा रहेशे पुथिसर वातुं, कळ भल साचु सोय कहो ॥
बाणीदास कहे हवे बोलो, रंगमोजांमां सदा रहो ॥ ७ ॥ .. ઉપરનું કાવ્ય સાંભળી ઠા,શ્રીએ કવિને સારી રકમનું વર્ષાસન બાંધી આપી, ગામમાં મકાન આપી, પિતા આગળ રાખ્યા હતા. અને ત્યાર પછી જરૂરીઆત પુરતું તેઓ સૌ સાથે બોલતા. એ બાણદાસ કવિએ ગાંડળ રહ્યા પછી, ઠાત્રીના ગુણવર્ણન અને વીરરસ વગેરેના ઘણાં કાવ્યો રચ્યાં હતાં. જેમાનું કાવ્ય નીચે આપ્યું છે :
॥ गीतजाति सपाखरूं ( वीररस वर्णन )। साजे सींधुका अतागां रागां खागे खेल मंडे सुरा, बेतंडा उपाडे बागां, आगां सुरवीर जाडा सगमाल भागां भडाकुं भेडवी जाणे, धंधे देवा हरो सो न छंडे पागां वीर॥१ झुंझ झाळा पटाळा हथीआ माथे घाव झोके, बरंमाळा रोपे हुरां मळे हाथ बाथ बसुधा धमके डाये धौसा नोबतुका बाजे, भालाळो वेमंडे लागे करेवा भाराथा बेढीगारा लडे जोधा अराडा अजान बाहु, मातंगाण पडेढाण झडे ग्रीधा मांस पीठ धरा लडथडे न को हटे जरा पीछा, डाकी लाल आंखुवाळा सगा दरंदा स॥३ झाका झींक भालां, रोझीं ढालांका आंचका झीके, टुटे कायरांका ताक उडे आकां तुर माटीआंका सींग जाका डाडा देवीसींग माथे, साका बंधी सगमाल पवाडांकासुर॥४ बगतरां त्रुटे कडी जळाधार जुटे वाण, अमदावादणुं वाळा वछुटे अवाज हाथीयुरा तुड फुटे रामरा दुत ज्यु हके, रोसीला भ्रोहमां मुछां टके महाराज॥५ माचे तोपां शोर घोर फोजका रोकणां मोरा, भालाही टोकणां वेरा सरे तणा भाण ओतरा मेघकी धारा, सोकणां सहस्त्रां एली, कुंभाका पोतरा जंगे झोकणां के काण॥६
ઠા.શ્રી સગ્રામજીએ રાણીશ્રી રામબાના દેવ થયા પછી મીણાપુરના ઝાલા રતનસિંહજીનાં કુંવરીશ્રી મેંઘીબા સાથે લગ્ન કર્યા હતાં, જેઓનાથી હાલના વિદ્યમાન મહારાજશ્રી
Page #585
--------------------------------------------------------------------------
________________
૧૨૬ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ ભગવતસિંહજી સાહેબ તથા ભાવનગરના મમ મહારાજાના માતુશ્રી માછરાજબાસાહેબને જન્મ થયો. મીણાપુરવાળાં બાશ્રી મોંઘીબાસાહેબ સાથે કારભારી તરીકે હરજીવન દવેના દીકરા માધવજી દવે આવ્યા હતા. તેઓને ૧૫૦ કેરી છવાઇની અને બે પેટીયાં મળતાં. તે હરજીવન દવેને જેશંકર, માધવજી. નરસીંહરામ અને કેશવલાલ નામના ચાર પુત્ર હતા, હરજીવન દવે કાયમ ચુડામાં રહેતા. પરંતુ એક માસે તેઓ ગાંડળ આવી અમુક દિવસ રહી જતા. કુમારશ્રી પથુભાના સ્વર્ગવાસ પછી હજુરી લધુ ખવાસનું માન ઓછું થતાં, તેવાખાનું(જામદાર ખાનું-ખજને) હરજીવન દવેના પુત્ર માઘવજી દવેને સે પાછું અને હરજીવન દવે પણ ખાનગી કારભારી તરીકે ગંડળમાં આવી રહ્યા. તેઓ નજર પહોંચ મુત્સદ્દી પુરૂષ હતા. વિ. સં. ૧૯૨૨માં જ્યારે દુર્લભજી બુચ મોટી યાત્રાએ ગયા, ત્યારે સઘળો કારભાર હરજીવન દવે અને તેના પુત્ર કેશવલાલને સેંપી ગયા. દુર્લભજી બુચ એક વર્ષ યાત્રાએથી પાછા આવ્યા. પરંતુ કારભારું સંભાળ્યા પહેલાં તેઓ વિ. સં. ૧૯૨૩ના વૈસાખ માસમાં ગુજરી ગયા, તે પછી અમુક વર્ષે દુલેરાય દફતરી નિમાયા. તે સ્વતંત્ર વિચારના હતા, તેથી ઠા.શ્રીને હુકમ માનતા નહિં તેને બદલાવવા ઠાશ્રીએ એજન્સીમાં ફરીઆદ કરી, પણ તે એજન્ટને પાયા વિનાની લાગી અને તેને પરિણામે ઠા.શ્રીને મુંબઈ જવું પડયું. ત્યાં આઠમાસ રહ્યા. અને વિ. સં. ૧૯૨૫માં મુંબઈમાં જ તેઓશ્રી સ્વર્ગે ગયા. (૧૩) મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબ વિમાન
તેઓ નામદારશ્રીને જન્મ ઈ. સ. ૧૮૬૫નાં અકબરની ૨૪મી તારીખે થયો છે. અને વિ. સં. ૧૯૨૫ ( ઈ. સ. ૧૮૬૯)માં જ્યારે ઠા.શ્રી સગ્રામજી દેવ થયા. ત્યારે મહારાજશ્રીની સગીર વય હોવાથી સ્ટેટ એજન્સી મેનેજમેન્ટ તળે મુકાયું છે. સ. ૧૮૦૮માં અંગ્રેજી અમલદાર સાથે એક દેશી અમલદાર રાજ્ય કારભારમાં ભેળવવામાં આવ્યો. એ સંયુક્ત કારભારના અરસામાં ભાવનગર–ગોંડળ રેલ્વે સ્થપાઇ. વિ.સં. ૧૯૪૦ (ઈ.સ. ૧૮૮૪માં મહારાજાશ્રીની યોગ્ય ઉંમર થતાં, રાજ્યવ હિવટ તેઓશ્રીને સુપ્રત કરવામાં આવ્યો.
- મહારાજાશ્રીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં કેળવણ લીધી છે. અને વર્ગમાં હંમેશાં પહેલે નંબર રાખી-દરેક રમતગમતના મેળાવડામાં ઇનામને વખતે તેઓ હંમેશા મોખરેજ રહેતા, ઈ. સ. ૧૮૮૩માં તેઓ નામદારે યુરોપની મુસાફરી કરી. તેમાં પિતાને થયેલ અનુભો તથા જે કાંઈ નવું નવું જોયું, તેની તારીખવાર નેધ તેઓશ્રીએ સ્વહસ્તે લખી છે. એ મુસાફરીને હેવાલ અંગ્રેજીમાં બહાર પાડેલ છે. તેઓશ્રીના પ્રવાસના સાથી કનલ જી, ઇ, હેજેક સાહેબ હતા, તેઓ સાથેની મુસાફરીની તા. ૧૬-૪-૧૮૮૩થી તા. ૯-૧૧-૧૮૮૩ સુધીની નેધ તારીખવાર લખી છે. તે ખરેખર વાંચનારને માર્ગદર્શક અને બૌધિકજ્ઞાન સાથે આનંદ આપે તેવી છે. અને સ્થળ સંકેચને લઈ માત્ર ત્રણ દિવસોની નોંધ વાંચક આગળ રજુ કરું છું –
“ તા. ૧૧ મી જુન–વહેલી ટ્રેનમાં અમે કેમ્બ્રીજ જેવા ઉપડયા અને એક વાગ્યા પછી અમે તુરતજ ત્યાં પહોંચ્યા, હરભમજી અમને સ્ટેશન ઉપર મળ્યા, અને તેમની
Page #586
--------------------------------------------------------------------------
________________
પચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ
૧૨૭
આરડીએમાં અમે નાસ્તા લઇ બાયસીકલની શરતા તેમજ મેટની શરતા જોવા ગયા. બન્ને બહુજ આનંદજનક હતી. અને અપેાર પછીના સમય અમે આનંદમાં ગાજ્યેા વિદ્યાલયેાની પાડાશમાં બગીચાએ અને ખેતરેા ધણુજ મજાનાં છે, માર્ગની બન્ને બાજુ આવી સુંદર તરૂ—મતિએ મેં અગાઉ ક્રાઇ દિવસ જોઇ નહેાતી, સાંજને સમય અમે હરભમજીની એરડીએમાં એક નાનાં–હવે પછી પવિ લેનાર એવા વિદ્યાર્થીમંડળના સહવાસમાં ગાળ્યા. હરભમજીએ અમને છાયાચિત્રાના કેટલાએક સુંદર સંગ્રહ બતાવ્યા. આ સમયે ખીજાએ વીસ્ટની રમત રમ્યા તેમજ કેટલાંએક ગપ્પાં સપ્પા હાંકી આનંદપૂર્વક સાંજ વિતાડી—
(શ્રી, ભગવતસિ’હજી જીવન ચરિત્ર પૃષ્ટ ૨૮૨)
*૧૭મી જીન—બપારે અમે કયુ' ગાર્ડન્સ' તરફ ગયા. કેટલાએક ઉષ્ણુ પ્રદેશની વનસ્પતિ માટેના ગૃહા સુવ્યવસ્થિત હતાં. તેમજ બધા સ્થાનની સારી સ`ભાળ લેવાતી હતી. પરંતુ બીજા ભાગાની માફક મને તે ગમ્યું નહિ પ્રત્યેક હેડને પેાતાના નૈસર્ગિક વિકાસ માટે અનુકૂળ જમીન તેમજ આખેાહવા હાય છે, જુદાજ વાતાવરણમાં થતા છેડને કૃત્રીમ ઉપાયે। વડે ઉછેરવા તેમજ બળજોરી અને જુલમ વડે તેની પાસે ક્ળે પકાવવા એ મારા મનને પ્રસંશાપાત્ર ન લાગ્યું. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તે એક ભલે મહત્વનું કાય હાય, પર ંતુ આ અષા છતાં તે સ્વભાવિક નથી, કુદરત અને કળા માટે મારા ખ્યાલ પ્રમાણે પાતપાતાના નિરનિરાળાં કાર્ય નિર્માણુ થયેલ છે, તે બન્નેની વચ્ચે વ્યાજખી અંતર રાખવામાં આવે ત્યાં સુધીજ તેમની ખુબીએ જળવાઇ રહે છે, કુદરતની પવિત્ર મર્યાદા ઉપર કળાને અક્રમણ્ કરવા દેવામાં આવતાં મને બીક લાગેછે, કે તે પેાતાનું આકષ ણુ ગુમાવશે. પરંતુ લંડન અને તેની આસપાસના પ્રદેશામાં મારા ટુંક નિવાસ દરમ્યાન મતે જણુયું છે કે જેમ ખતે તેમ કૃત્રિમ ઉપાયેાવડે કુદરતનું અનુકરણ કરવાની ઇચ્છા સત્ર વ્યાપેલ છે, કર્યુ” ખાતેના ઉષ્ણુ ગૃહે। એનાં સારાં ઉદાહરણ છે. પછી અમે મિસ નેÖના ચિત્રાના સંગ્રહ જોયા. તેનું પુષ્પાનું ચિત્રકામ બહુ સારૂં હતુ પરંતુ તેનાં રેષા–ચિત્રા મને ન ગમ્યાં બપાર પછીના સમય દૃષ્ટિવાળા તેમજ ડૅંડીવાળા હતા— (શ્રી. ભ. જી. ચુ. પૃ. ૨૮૫)
૧૮ મી જીન— સવારે અમે ચાલીને ગ્રાસવેનાર' પુસ્તકાલયે ગયા. અને ત્યાંથી એન્ડ સ્ટ્રીટમાં થઇ સિકકા-ડિલિ ગયા. આ એક મેટી ધંધારોજગારવાળી શેરી લાગે છે. તેમાં સુંદર દુકાનેા છે. તેમજ તવંગર માણસાની ચાલતી પદ્ધતિએ બધાયેલાં રહેઠાણા છે. અહિં મે’ ઘેાડીએક ખરીદીએ કરી અને પછી લેનધામ હાટલે મારા મિત્ર વઢવાણુના ઠાકાર સાહેબને ત્યાં ગયા, ઠાકૅાર સાહેબ આ દેશમાં મારીજ માર્ક એક માના પંખેરૂ જેવા હતા. તેને મળતાં મને બહુજ હાઁ થયેા. પરભુમિ ઉપર જ્યાં ચાતરમ્ અજાણ્યા માણુસેાજ નજરે પડે છે. ત્યાં ગમે તેને પેાતાના દેશીભાને જોઇ અનહદ આનંદ થાય છે, આ દેશીભાઈ ભલે એકદર અપરિચિત હાય! પરંતુ તેમની ભાષા, રીતભાત, પહેરવેશ, તેમજ વિચારણામાંજ પણુ કાંઇક એવું મળતાપણું હાય છે તે બન્નેના મનને પરસ્પર આકર્ષે છે. હુ' ધારૂંધ્યું કે, આ કંઇક અનિચનીય જેવી પારસ્પરિક સહાનુભુતિનુંજ પરિણામ છે, પરંતુ
Page #587
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ દાજીરાજ મને કંઈ સાવ અપરિચિત નહતા. અમે એકજ સ્થાને વર્ષો સુધી સાથે રહ્યા હતા. આથી તેમને તેમજ તેમના ભાઈને અવારનવાર મળતાં મને થતો આનંદ સારી રીતે કલ્પી શકાશે. બપોરે અમે એબરી સ્ટ્રીટમાં મી. મેકનૌટન અને તેમનાં પત્નીનાં મકાને ગયા. અહિં મને હરભમજી મળ્યા. અને સાંજનો સમય પણ અમે આનંદપૂર્વક ગાળ્યો.
( શ્રી. ભ. જી. ચ. પૃ. ૨૮૬). ઉપરની શૈલીથી લગભગ છ એક માસનો હેવાલ નામદાર મહારાજાશ્રીએ લખેલે છે. વિલાયતના પ્રવાસ પછી ઈ. સ. ૧૮૮૪માં સ્વતંત્ર રાજકારભાર મળ્યા છતાં તેઓશ્રીની ભણુવાની લાગણી ઓછી થઈ ન હતી. તેથી રાજ છેડી પતે એડિનબરો યુનિવસીટીમાં નિશાળીઆ તરીકે દાખલ થયા. અને ત્યાંથી તેમણે વૈિદકનો અભ્યાસ કરી (૧)એમ-ડી–ની પદવી મેળવી. આવા મહા પુરૂષની કદર મુંબઈ. એડિનબરો તથા ઑકસફર્ડની યુનિવરસીટીએ પણ તુરતજ કરી. મુંબઈ યુનીવરસીટીએ હેલની તથા એડીનબરો યુનિવરસીટીએ(૨)એલ.એલ.ડી તથા એફ આર (૩)સી. પીની અને ઍકસફર્ડની યુનિવરસીટીએ (૪)ડી. સી. એલની માનભરી પદવી આપી છે. તેમજ સરકાર તરફથી છે. (૫)સી આઈ. અને ખેતાબ અને વંશપરંપરા “ મહારાજ ” પદની સનંદ મળેલાં છે,
તેઓ નામદારશ્રીની રાજ્યકારકીર્દી ઘણીજ પ્રશંસાપાત્ર છે. ગંડળમાં ગિરાશીઆ કોલેજ, કૈલાસબાગ, બાલાશ્રમ વગેરે સ્થાપેલાં છે. તેમજ લુલાં, પાંગળાં, આંધળાં વગેરે અશકત માણસો માટે એક નિરાશ્રિત ગૃહ રાખવામાં આવ્યું છે. છપન્નના ભયંકર દુષ્કાળમાં રીલીફ વર્કસ ખોલી ગંડળનું વેરી તળાવ બંધાવ્યું છે. જેમાંથી ગામને પાણી પુરૂ પાડવા માટે નળ નખાયેલ છે, અને ખેતરોને ખાવા માટે નહેરો કાઢવામાં આવેલી છે. પાવરહાઉસથી શહેરના તમામ ભાગમાં રોશની પુરી પાડેલ છે. તેમજ ટેલીફોન પિતના કેટલાકએક ગામડાએમાં પણ દાખલ કરેલ છે. દરેક ગામે દરવાજો, સ્કુલ, ઉતારો કે અવેડે અને સડક વગેરે બનાવવા બાંધકામો ચલાવી રહ્યાં છે, અને લાખો ઝાડે ઉછેરાવી ગંડળ પ્રદેશને બીજા પ્રદેશથી કાંઈક ઉત્તમ અને અવનવો બનાવી આપ્યો છે. વીઘાટીની રીત દાખલ કરી ખેતીને ઉત્તમ પ્રકારે ખીલવી, કોઈ પણ પ્રકારના કરવેરાથી ખેડુતોને મુક્ત કર્યા છે. તેમજ વેપાર ઉદ્યોગને ઉત્તેજન ખાતર વિ. સં. ૧૯૬૫ની સાલથી આવક માલનું દાણ (જકાત) માફ કરી પૃથ્વીમાં નો દાખલો બેસાર્યો છે. કેાઈ શાહીસરાથી આરંભી માત્ર એકજ ગામના ધણી સુધીમાં જોશો તો દરેક પિતાની હકુમતમાં આવતી જતી વસ્તુનું થોડું યા ઝાઝું કાંઈક પણ દાણ (જકાત) કહે છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ પણ પિતાના ગોકુળ ગામની હદમાં મથુરાની વસ્તી, છાશ, દૂધ, ગેરસ વગેરે જેવી નજીવી વસ્તુઓ લઈ વેચવા આવતી તેમને પણ સરહદ ઉપર રોકી (લાઇનરી કરી) દાણ જબરજસ્તીથી લીધાનું તેમના લીલાચરિત્રમાં લખેલું છે. મને જ્યારે વિ. સં. ૧૯૮૮માં તેઓ નામદારની ગેલ મુકામે મુલાકાત મળી ત્યારે મેં તેઓશ્રીનું એક એવું કાવ્ય રચ્યું કે જેમાં જરા પણ અતિશયોક્તિ ન આવે –
૧ વૈદકશાસ્ત્રમાં પ્રવિણ-મોટામાં મોટી પદવી. ૨ કાયદા તથા ભાષાજ્ઞાનમાં શ્રેષ્ઠ પદવી. ૩ બાદશાહી વૈદિક કોલેજના ફેલે ૪ ઓકસફર્ડ યુનિવસીટીની સૌથી ઉંચામાં ઉંચી પદવી. ૫ હિંદરાજ્યના વડા સરદાર મોટા નામાંકિત પુરૂષોને આ પદવી આપવામાં આવે છે.
Page #588
--------------------------------------------------------------------------
________________
પંચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૯
कवित-देश बदल्यो न कदी वेश बदल्यो न कदी, कदी अभिमान लवलेश नहिं कीनो हैं ।। पथ्थओ आरामबाग-मंदीर कॉलेज प्रेस, शब्दकोष रवी जग जाहिर जन लीनो तें ॥ खेतिकी आबादी करी हुन्नर उद्योग खास, सुवर्णके वृक्षसे खजिनो भर लीनो तें ।। भने मावदान, महाराजा भगवतसींह, कृष्णहुंने लींनो, वह माफ करदीनो तें ॥१॥
ઉપરની રીતે મહારાજાશ્રીએ અન્ય રાજાઓની માફક મેાજશાખ માણવા, વીદેશ જવાના ચેપી રાગથી મુકત રહી પેાતાના દેશ બદલ્યા નહિ, (સ્વરાજ્ય છેાડી ખીજે ગયા નહિ) તેમજ વેશ (કે જે સફેદ સુરવાળ, પહેરણ, કબજો અને અગરખા જેની કસેસ પણ સખ્ત ઠંડીમાં બાંધવી નહિં માથે મૌ કલરની ગાંડળી પાધડી વગેરે પાશાક યુવાવંસ્થાના પહેલાંથી આરંભી અદ્યાપી પંત એજ સાદા પેાશાકમાં શોભી રહ્યા છે તે) બદલ્યા નહિ. શહેરસુધારા કરી કેળવણી માટે ભાવનામય વાંચનમાળા પાઠય પુસ્તકમાળા વગેરે ખાસ તૈયાર કરાવેલ છે. તેમજ ગુજરાતી ભાષાના મહાન શબ્દકોષ-લગભગ બે લાખ શબ્દોના ભંડાર રાજ્યના મેાટે ખચે` છપાય છે કે ભવિષ્યમાં અનેક વિદ્વાન કવિ-પડિતા અને જાહેર જનતાને ઉપયેાગી થતાં તે અમૂલ્ય જશ તે રાજવિને પ્રાપ્ત થશે. ખેતી કે જેને શાસ્ત્રકારાએ સુવર્ણની વેલી સમાન કહી છે તે તેએશ્રીએ સંપૂર્ણ .ખીલવી એ સુવણુની વેલીના ક્ળેા ઉતારી ખજાને સંપૂ` ભર્યાં છે. અને દાણુ (જકાત) કે જે શ્રીકૃષ્ણપરમાત્માએ પણુ દુરગુજર કરી નથી તે તેઓશ્રીએ ઉદાર દીલથી માફ્ કર્યુ” છે. આવા ઉત્તમ સદ્ગુણા મહારાજા ધરાવે છે. હાલ વર્તમાનકાળે એટલે કે સવત ૧૯૯૦ના પાષ વદ અમાવાસ્યા તા. ૧૫-૧-૩૪ના ભયંકર ભૂક ંપમાં નિરાધાર થઇ ગયેલા બિહારવાસીઓને મદદ માટેના નામદાર વાયસરાયના કુંડમાં નામદાર મહારાજાશ્રીએ ઉદાર દીલે રૂા. ૧૦૦૦૦૦ એક લાખનેા ફાળા આપી જામ રાવળની ઉદારતાના જગતને પરિચય કરાવ્યે છે, નામદારશ્રી બહુજ નિયમીત અને દૃઢ નિશ્ચય સાથે ઉત્તમ મનેાબળવાળા છૅ, ચાલુ સાલે તેએ નામદારને સુવ મહેાત્સવ ઉજવાવાના છે, એ શુભ મહાત્સવના હાવા, કાઠીયાવાડમાં તેએશ્રીના સમકાલીન રાજાએ લેવાને ભાગ્યશાળી થયા નથી. ઈશ્વર તેઓશ્રીને દિર્ધાયૂષ્ય આપે,
રાજ્યકુટુ’ખ–તે નામદારશ્રી ચાર રાણીએ પરણ્યા છે, (1) ધરમપુરના મહારાજાશ્રીના કુંવરીશ્રી નદકુ ંવરબા (ર) વાંકાનેર રાજસાહેબનાં મહેન માજીરાજબા ઉર્ફે બાજીરાજબા (૩) મીણાપુરના ઝાલા કલ્યાણસિંહજીનાં કુંવરી બાઇસાહેબના (૪) ચુડાના કુંવરીશ્રી રૂપાળીબા એ સઈમાં હાલ મહારાણીશ્રી નંદકુવા સાહેબ વિદ્યમાન છે. તેઓશ્રીએ ઉંચ કેળવણી લઇ નવા રિવાજો પ્રમાણે વર્તી, યુરેપની મુસાફરી કરી તે હેવાલની ગેા મંડળ પરિક્રમ” નામની મેાટી ચાપડી બહાર પાડેલ છે. તેએશ્રીને સરકાર તરફથી સી. આઇ. ઇ, ક્રાઉન આફ ઇન્ડીઆ (હિંદના મુગટરૂપ રાણી)ના ઇલ્કાબ મળેલ છે. વિ. સ. ૧૯૬૦માં તેએશ્રીએ લક્ષ ચંડીમહાયજ્ઞ, ગાંડલી નદીને કીનારે આવેલાં આશાપુરા માતાજીની જગ્યેામાં આરંભી ધર્માંસંબંધીની સ ́પૂર્ણ આસ્થા સાબીત કરાવી આપી છે. તેમજ નામદાર મહારાજાશ્રીએ પણ પેાતાના વડીલેાના સ્વામિનારાયણના ધર્માંતે માનની લાગણીથી માન્ય કરેલ છે.
મહારાજાશ્રીને હાલ સાત સંતાને હયાત છે. તેમાં પાવિકુમારશ્રી ભાજરાજજી, (૨)
Page #589
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રીયદુશપ્રકાશ.
[દ્વિતિયખંડ
ભુપતસિંહજી (૩) કીરીટ સીંહજી (૪) નટવરસિંહુજી (૫) કુંવરીશ્રી બાકુંવરબા (૬) કુંવરીશ્રી લીલાબા (૭) ક્રુશ્રી તારાબા, તેએામાંના કું.શ્રી લીલાબાસાહેબના લગ્ન જીસ્ખલના નામદાર રાજા રાણાસાહેબશ્રી ભગતચંદ બહાદુર સાથે ઇ. સ. ૧૯૧૯માં થયા છે, ક.શ્રી ભૂપતસિંહજી સાહેબ સંસ્થાનના ચીફ્ મેડીકલ ઑફીસર છે.તેમજ કુ.શ્રી કીરીટસિ’હસાહેબ માર્માધિકારીની જગ્યા પર અને કુ.શ્રી નટવરસિંહજી સાહેબ ગાંડળ રેલ્વેના લેાકેા સુપરીન્ટેન્ડેન્ટની જગ્યા ઉપર છે. યુવરાજશ્રી ભાજરાજજી સાહેબ—
તેઓશ્રીના જન્મ તા. ૮-૧-૧૮૮૩ના રાજ થયા છે, અને રાજકાટની રાજકમાર કાલેજમાં કેળવણી લઇ વિલાયતમાં અભ્યાસ કરી આવ્યા છે. રાજકાજમાં ભાગ લઇ તમામ ખાતાનેા અનુભવ લીધેા છે. તે નામદારશ્રીના લગ્ન તા. ૨૫-૧-૧૯૦૫ના રાજ વણાના દરબારશ્રી સણાશ્રી× ખનેસિ'હુજીનાં કુવરીશ્રી રાજકવરબાસાહેબ સાથે થયાં છે. તે લગ્નના સુભપ્રસંગે શ્રી વડેાદરાના શ્રીમંત સરકાર સેના ખાસ ખેલ શમશેર બહાદૂર મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ સાહેબ ગેાંડળમાં પધાર્યા હતા. એ શુભ પ્રસંગની યાદગીરીમાં વિદ્યમાન મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબ બહાદૂરરનું બાવલું (સ્ટેચ્યુ) શ્રીમંત સરકારના હાથથી ખુલ્લું મુક્યું હતું. યુવરાજશ્રી ભાજરાજજી સાહેબને એ કુમારશ્રી અને પાંચ કુંવરીસાહે છે. તેમાં પાટવિકુમારશ્રી વિક્રમસિહજી સાહેબનેા જન્મ તા. ૧૩-૧૦-૧૯૧૪ના રાજ થયા છે. અને કુંવરીશ્રી સિતાબા સાહેબનાં લગ્ન પાલિતાણાના નામદાર ઠાકૈારસાહેબશ્રી બહાદૂરસિંહજી સાહેબ સાથે થયા છે. અને ખીજા કુવરીશ્રી કમળાવતીબા સાહેબના લગ્ન ત્રીકમગઢના પાવિકુમારશ્રી ખીરસિંહજી રાજા બહાદૂર સાહેબ સાથે થયા છે. અને (૩) કુંવરીશ્રી વિજ્યાબા સાહેબના લગ્ન ભાવનગરના નામદાર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ સાથે થયા છે. અને તેઓશ્રીથી નાના કુમારીશ્રીના સબંધ વઢવાણુના નામદાર ઠાકાસાહેબના પાવિકુમારશ્રી
સાથે થયેલ છે.
× એ રાણાશ્રી બનેસિંહજી ચુસ્ત સ્વામિનારાયણુ સંપ્રદાયના અનુયાયી હતા. તેમના એક કુંવરીના લગ્ન મુળીના નામદાર મહુ`મ ઠાકેારસાહેબ સાથે થયાં હતાં. અને ખીજા ધ્રુવરીના લગ્ન હૈસુરના નામદાર મહારાજાસાહેબ સાથે થયાં હતાં. અને ત્રીજા કુવરીશ્રીના લગ્ન ગાંડળના યુવરાજશ્રી ભેાજરાજજીસાહેબ સાથે થયાં હતાં. રાણાશ્રી બનેસિંહજી ધણાજ પ્રભાવશાળા ધર્મનિષ્ઠ ભકતરાજ રાજિવ હતા. તેઓશ્રીએ મુળીના સ્વામિનારાયણના મંદીરમાં આરસ પથરાવેલ છે. તે ઉપરાંત કેટલીક અમુલ્ય સેવાએ કરી આ નશ્વર સંસારમાં અમર નામ રાખી ગયા છે. વિ. સ. ૧૯૭૦માં તેએશ્રી સ. ગુ. સ્વામિશ્રી બાલમુંકુદદાસજી સ્વામિના સમાગમ અર્થે જે જેતપુર પધાર્યા હતા. અને હું પણ મારા વડીલ સાથે સ્વામિશ્રીના દર્શને ગયા હતા. ત્યાં મને પણ એ શુભપ્રસંગ પ્રાપ્ત થતાં કેટલાક છટા, કિંવતા તથા શ્રીજીમહા• રાજના વચનામૃતા કર્તા સભળાવવાની ઉમદા તક મળી હતી. ત્યારથી તેઓશ્રી મારા ઉપર પૂર્ણ ભાવ રાખતા. તેશ્રીએ પેાતાના ખભે રાખવાને ઉમદા શ્વેત ખેસ (એક બાજુ ગુલાખી રંગમાં અને બીજી બાજુ બ્લુ રંગમાં સારી ભરતકામ કરેલ, કારખેડા વાળા) મતે અમુક રકમ સાથે આપ્યા હતા. જે ખેસને પ્રાસાદીક ગણી શુભ માહાત્મ્યતે અ ંગે આજ ૨૦ વર્ષ થયાં મેં સાચવી રાખ્યા છે...
...i.
Page #590
--------------------------------------------------------------------------
________________
પંચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
134
નામદાર મહારાજાશ્રી ભગવતસિંહુજી સાહેબ દરેક અઠવાડીઆમાં દરેક એપીસરાની મુલાકાત લઇ તેમણે યેાજેલાં કામેા તપાસે છે. ચાલતા બાંધકામેામાં ઇજનેરસાહેબ વિરેન્દ્ર રાયભાઇ પેાતાની કુશાગ્ર બુદ્ધિ વડે અનેક ઉત્તમ કાર્યો કરી મહારાજાશ્રીની પ્રીતી સ`પાદન કરી રહ્યા છે. તેમજ વિદ્યા—અધિકારી શ્રીયુત ચંદુલાલ વ્હેચરદાસ પટેલ કેળવણીમાં મન ક્રમ વચને રાતદિવસ મચી રહી, ઉમદા, શબ્દાષમાં અનેક પ્રકારની વાતીએ પીરસી રહ્યા છે. તેનું નામ સાહિત્યપ્રેમી રાજવીના નામ સાથે (વામનજી વધ્યા ત્યારે લાકડી પણુ વધી તે કહેવત અનુસાર) આ સૌંસારમાં અમર રહે શે. ઇશ્વર આવા સગુણુસંપન્ન આદર્શ રાજવીને અને કુશાગ્રબુદ્ધિવાળા રાજ્ય કાર્યવાહાને કાઠીઆવાડમાં અવિચળ રાખે!!! અસ્તુ...
* શ્રીગાંડલ સ્ટેટની વંશાવળી
(૧)ઠાકોરથી કુંભાજી
T (૨) સા.શ્રી સંગ્રામજી
(૩) તા.શ્રી હાલાજી
(૪) ઠા.શ્રી ભા. કુંભાજી
સમ્રામજી
(૫) ડા.શ્રી મુળુભાઇ
સાંગાજી [કાટડાસાંગાણી શાખા]
નથુજી [ મેંગણી તાલુકા ]
( ચંદ્રથી૧૭૬ શ્રીકૃષ્ણથી ૧૨૧ જામરાવળજીથી-૭મા )
હે,થીજી [ રીબડા ]
[કુંવરપદે દેવ થયા] મેાકાજી
ભારાજી
હામેાજી પથાજી [ભંડારીઆ—બડી] [વેજાગામ] [મસીતાળું પાટીઆળી ખંભાળીડું]
માપજી ઉર્ફે હાલાજી (૬)ઠા.શ્રી દાજીભાઇ [કુંવરપદે દેવ થયા] !!
1.6
। જેડીજી
[અનળગઢ–લુણીવાવ–સીંધાવદર]
(૭) ડા.શ્રી દેવાજી ડીભાજી ભાવાભાઇ [માટું મકુ-પીપળીયું][વાછરા—નાગડકા] [બન્નેને ગણા]
Page #591
--------------------------------------------------------------------------
________________
૧૩ર
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ
(૮) ઠા.શ્રી નથુજી (૯) ઠા શ્રી કનુજી (૧) ઠાથી માતીભાઇ (૧૧) ઠા.શ્રી ભાણાભાઈ
ઉફે ચંદ્રસિંહજી
-
*
(૧૨) ઠા.શ્રી સામજી
મુળુભા [ વેજાગામ દાળીઆ]
કુછી પૃથુરાજજી બાલસીંહજી
જાલમસિંહજી
કેસરીસિંહજી
મનુભા
[ કુંવરપદે દેવ થયા ] |
- બાલસિંહજી ભાવસિંહજી (૧૩) મહારાજાશ્રી ભગવતસિંહજી (વિદ્યમાન)
જીવણસિંહજી નાનભા ભરતસિંહજી
વિo -
કચ્છી ભાદર કમી છ થી રિપછિ ભી નાસિક યુવરાજવિક્રમસિંહજી (વિ)
છે ઈતિશ્રી પંચમી કળા સમાસા, છે
શ શ્રીષણી કળા પ્રારંભઃ આ કોટડાસાંગાણી સ્ટેટનો ઈતિહાસ.
આ સ્ટેટની સરહદ ગંડળ, રાજકેટ અને નવાનગર સ્ટેટ તથા ભાડવા, શાપુર અને ગઢડા તાલુકાની સાથે સેળભેળ છે. રાજ્યનું ક્ષેત્રફળ ૬૦ ચો. મા. છે અને પંદર ખાલસા ગામો છે. તથા રાજકોટ તાબે સરધારમાં ત્રીજો ભાગ છે. વસ્તિ-સને ૧૯૨૧ની ગણત્રી
Page #592
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠી કળા]
કોટડા-સાંગાણી સ્ટેટના ઇતિહાસ.
૧૩૩
મુજબ ૯,૨૪૦ માણસેાની છે. સરેરાશ વાર્ષિક ઉપજ રૂા. ૧,૫૫,૧૧૧ની છે. અને ખર્ચ રૂા. ૧,૩૭,૫૧૩નું છે. આ રાજ્યની હૃદમાં થઈને રાજકાટ-જેતલસર રેલ્વે પસાર થાય છે. નજીકમાં નજીક રેલ્વે સ્ટેશન ગાંડળ સાત માઇલ અને રીબડા આઠે માઇલ છે. બન્ને સ્ટેશને સુધી પાકા રસ્તા બાંધવામાં આવેલ છે. સ્ટેટની હદમાં સ્થાનીક માગણીને પુરા પડે તેટલા સાધારણુ જાતને મકાન બાંધવાના પત્થર નીકળે છે. આ સ્ટેટ બ્રીટીશ સરકારને રૂ।. ૧૦,૧૮૯ ખંડણીના અને જુનાગઢ સ્ટેટને રૂા. ૧,૪૨૭ જોરતલબીના વાષિર્ષીક ભરે છે. કાઠીઆવાડના બીજા રાજ્યાની માફક આ સ્ટેટને પણ શાહી સત્તા સાથે કાલકરારા થયા છે. અધિકાર-ફેાજદારી કામમાં ત્રણ વર્ષની સખ્ત કુદ અને પાંચ હજાર રૂપી સુધી દંડ કરવાના છે. દિવાની કામમાં રૂા. દસ હજાર સુધીના દાવા સાંભળી શકે છે. પાટવકુમાર ગાદીએ આવવાના રિવાજ છે. —; પ્રાચિન ઇતિહાસ :—
-
આ સ્ટેટ ગાંડળ રાજ્યની શાખા છે. ગોંડળના રાજ્યના સ્થાપક ઠા.શ્રી કુંભાજીને મે કુમારા હતા. તેમાં પાટિવકુમારશ્રી સમ્રામજી ગાંડળની ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી સાંગાજીને અરડાઇ, અણીઆળું, નારણુક, પાંચ તલાવડા, વડીયું, અને હડમતાળા વગેરે છ ગામા ગિરાશમાં મળ્યાં. ( વિ. સં. ૧૭૧૧ ) ૧ ઠા.શ્રી સાંગાજી મહારાક્રમી રાજા હતા. તેઓ પોતાના બાહુબળથી આસપાસના મુલક કબજે કરી, મેાટા તાલુકાની સ્થિતિએ પેાતાના ગિરાશ લાવ્યા. તેમજ રાજકાટના ઠા.શ્રી રણમલજીની સાથે રહી સરધાર જીત્યું. એ વખતે ગાદી તે। અરડામાંજ હતી. વિ. સં. ૧૭૬૫માં રૈયા ગામ પાસે કાઠીઓ સાથેના ધીંગાણુામાં સાંગાજી કામ આવ્યા હતા. તેને ત્રણ કુમારા હતા તેમાં પાવિકુમારશ્રી તેજોજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી તેાગાજીને રાજપરા તથા કુમારશ્રી હકાછને ભાડવામાં ગિરાશ મળ્યા. (ર) હા.શ્રી તેજાજી ગાદીએ આવ્યા. તેમણે પણ રાજકાટના ઠા.શ્રી રણમલજીને સરધાર મેળવવામાં ધણીજ મદદ કરી હતી. ત્યારથી શરધારમાં કાટડા સ્ટેટનેા ભાગ છે. ઠા.શ્રી તેજાજીને પણ કુા.શ્રી જશાજી, સરતાનજી અને દેવાજી એમ ત્રણ કુમારા હતા. તેમાં (૩) હા.શ્રી જશાજી ગાદીએ આવ્યા, તે વખતે દેશમાં અવ્યવસ્થાને લીધે કાઠીઓનું જોર હતું, તેઓના ઉપર તેમણે જીત મેળવી, વિ. સ* ૧૮૦૬માં કોટડા સર કર્યું, અને પેાતાના પિતામહ સાંગાજીના નામ ઉપરથી કાટડાસાંગાણી એવું નામ આપી ત્યાં રાજગાદી સ્થાપી. ખુમાણુ વજોજોગીયા વારંવાર ગાંડળ તથા કાટડાઉપર લુટફાટ ચલાવતા, તેનેા પણ તેએએ પરાજય કર્યાં હતા. ગાંડળ–કાટડાની સરહદની પતાવટમાં ઠા.શ્રી જસાજીએ લવાદને દળાવીને કાંઇક યેાગ્ય લાભ લીધા. જેથી ગાંડળના ઢાક્રારશ્રી કુંભાજી (બીજા)ને ગુસ્સા આવ્યા, અને તે વેર લેવાના મનમાં નિશ્ચય કર્યો. એક વખત સાયલાના ઠાકાર શેષાભાઇના વખાણુ એક બારોટ મુક્તકંઠે કરતા હતા. તેથી તેની જશાજીએ નિંદા કરી, એ વાત તે ખારેાટે ગેાંડળ જતા, ઠા. કુંભાજીને કહી. તેથી જશાપર વેર લેવાની યેાગ્ય તક જાણી તેમણે શેષાભાઇને ગાંડળ ખેલાવ્યા. અને તેએ આવતાં જશાજી, તેમના વિષે કેવું ખરાબ સવળું સમજાવી ખુબ ઉશ્કેર્યા. તેથી સાયલાના શેષાજી એક જબરૂ
ખેલ્યા હતા, તેવું અવળુ લશ્કર લઇ કોટડા ઉપર
Page #593
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રીયદુવ’શપ્રકાશ.
[દ્વિતિયખંડ
ચડી આવ્યા. (વિ. સં. ૧૮૧૧) એ ખબર ઠા.શ્રી જશાજીને થતાં તેએ ત્રણે ભાઇએ પેાતાના લશ્કર સાથે સામા ચડયા. અને કાટડા તાબાના ગામ રાજપીપળાને પાદર ધીંગાણું થયું. એ ભયંકર લડાઇને પરીણામે ઠા.શ્રી જશાજી તથા તેમના નાના ભાઈ સરતાનજી ત્યાં કામ આવ્યા. તેમજ સૌથી નાનાભાઇ દેવાજી પણ સખત ઘાયલ થતાં ક્રાટડે આવ્યા. ઠા.શ્રી જશાજી તથા બંધુસરતાનજી અપુત્ર ગુજરતાં દેવાજી કાટડાની ગાદીએ બેઠા, પરંતુ સખ્ત જખમેના પરીણામે તેએ પણ તુરતજ સ્વગે` ગયા. એ (૪) ઢા.શ્રી દેવ!જીને હાથીજી નામના એક્જ કુમાર હતા, તે ગાદીએ આવ્યા. (૫) દ્વા.શ્રી હાથીજીના વખતમાં કલ વાકર કાઠીઆવાડમાં આવ્યા હતા. હા.શ્રીએ કાટડાને ક્રૂરતા કિલ્લા ધાન્યે. ત્યારથી લેકે “ હાથીજીના કાટડા" તેમ કહેવા લાગ્યા. તેએ વિ. સ. ૧૮૬૮માં સ્વગે ગયા. તેએશ્રીને કુા.શ્રી ભોજરાજ, ખામણીએજી, તથા ભવાનજી નામના ત્રણ કુમારા હતા. તેમાં પાટવિકુમારશ્રી ભેાજરાજજી ગાદીએ આવ્યા. એ (૬) હા.શ્રી ભેાજરાજજી તેર વર્ષાં રાજ્ય કરી વિ. સ. ૧૮૮૧માં અપુત્ર ગુજરતાં, તેના નાનાભાઇ બામણીયેાજી તેમના પછી ગાદીએ આવ્યા અને તેમના નાના ભગવાનજીને પાંચ તલાવડા ગિરાશમાં મળ્યું. વિ. સં. ૧૮૯૪માં (૭) ઠા.આ બામણીયાજી સ્વગે` જતાં, પાવિકુમાર સબળેાજી ઉર્ફે ગગજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી વેરાજીને વડીયું ગામ ગિરાશમાં મળ્યું. (૮) ઠા.શ્રી સમળાજીએ માત્ર બેજ વ ગાદી ભાગવી, તેઓ વિ. સ. ૧૮૯૬માં સ્વગે જતાં, તેમના મેરૂજી નામના એકજ કુમાર હતા તે ગાદીએ આવ્યા. (૯) તા.શ્રી મેરૂજી વિ. સ. ૧૯૧૮માં દેવ થયા. તેમને ત્રણ કુમારો હતા, તેમાં પાવિકુમાર તેાગાજી ગાદીએ આવ્યા. અને નાનાકુમારશ્રી મુળુજીને પીપળીયા તે તેથી નાના કુમારશ્રી ખેંગારજીને ભગદડીઆમાં ગિરાશ મળ્યા. એ (૧૦) તા.શ્રી તાગાજી વિ. સં. ૧૯૩૫માં દેવ થયા. તેમને મુળવાજી નામના એકજ કુમાર હેાવાથી, તે ગાદીએ આવ્યાં. (૧૧) ઠા.શ્રી મુળવાસાહેબની રાજ્યકારકીર્દી ઘણીજ સુખશાંતિભરેલી અને ન્યાયી નિવડી હતી. તેઓશ્રી મહાન ભકતરાજ હતા. શ્રાવણમાસમાં પોતાના પિતામહ શ્રીકૃષ્ણચંદ્રની પેઠે દરરાજ પોતાના સખાએ! (અમીરે) સાથે લઇ, ગાયા ચારવા જંગલમાં જતા. તે વખતે પગમાં પગરખાં નહિં પહેરતાં ખુલ્લે પગે ગૌ સેવા કરતા. બપારે જંગલમાં ભાત આવતાં, ત્યાં હિં. દૂધ વગેરે, આરેાગતા. સાંજે ગાયા ચારી ઘેર આવતાં, ગાયાને ચુરમાં. લાપસી, શેરડી, ગદા, શ્વાસ, કપાસીયા વગેરેના ખારાક આપી, મેાડી રાત્રી સુધી જાતે સેવા કરતા. અને ગૌશાળામાં જુદા જુદા રંગની ગાયાના ટાળાએ રાખતા. તે ગાયાને ઠાકારશ્રી સાથે એટલા બધા ગાઢ પ્રેમ હતા કે ગાયા વાત્સલ્ય પ્રેમ પણ ભુલી જતી, એટલે જ્યારે ગાયાને વાછડું ધાવતું હાય, ત્યારે પણ જો ટાકારશ્રી તે ગાયનું નામ લઇ તેને ખેલાવે તેા વાડાને ધવરાવવું પડતું મેલી, ગાય ભાંભરતી હીસેારાં કરતી ઠાકેારશ્રી આગળ દોડતી આવતી. અને જંગલમાં પણ કેટલીક વખત પાતે પેાતાના સ્વારેને પે।તા ઉપર હુમલા કરવાનું કહેતા. તેથી તે જ્યારે હુમલા કરી આવતા ત્યારે (પે।તે ટેકરી ઉપર લાકડીને ટેકે ઉભા રહેતા અને ગાયાં આસપાસ ચરતી) ગાયા સ્વારા ચઢી આવતા જોઇને ચરવું છેાડી ને પુંછડાના ઝંડા ઉંચા લઇ ઉગ્ર સ્વરૂપ ધારણ ધરી ઠા.શ્રીને ફરતી કીલ્લા રૂપે વિટાઇ વળતી. તેમાંની કેટલીક તે સ્વારા ના ધાડાઓને મારવા દોડતી. આવીરીતે જંગલમાં ગાયા ઠાકેારશ્રીનું રક્ષણ કરતી,
Page #594
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠી કળા] કોટડા-સાંગાણી સ્ટેટના ઇતિહાસ.
૧૩૫ એવી સેંકડો ગાયો જુદા જુદા રંગની, દેશાણું જાતની, ઉમદા કિંમતની તેઓશ્રીની ગૌશાળામાં હતી. કવિ, પંડિત, બ્રાહ્મણ તથા કોઈ ઇતરવર્ણના સંબંધી જનેને તે ગાય ભેટ તરીકે આપતા. અને તેના વાછડાઓને આંકી “ધણ ખુંટ બનાવતા. અને તે ખુટ, પિતાના ગામડાઓમાં અને બીજા કોઈ માંગી, લઈ જતાં તેને આપતા. પણ ગાય, વાછરડી કે વાછરડે કોઈ વખત વેચતા નહિં,
આસોમાસમાં નવરાત્રિના દિવસોમાં દરબારગઢમાં આવેલા માતાજીના મંદિરના વિશાળ ચેકમાં ગરબીઓ ગવરાવતાં, અને તેમાં પિતે જાતે નગારાં બજાવવા બેસતા. આ નવરાત્રીના ઉત્સવ પ્રસંગે અનેક રાજવિઓ ત્યાં પધારતા, અને રાજકોટ તથા અન્ય સ્થળોને મુત્સદી વર્ગ તથા પ્રજાજનો એ ઉત્સવ જેવા કોટ અવતા. અને તે સઘળાને તેઓશ્રી ઉમદ અતિથ્ય સત્કાર કરતા. એ મહાન ભકતરાજ રાજવિનો દેહવિલયનો સમય જ્યારે નજીક આવ્યા, ત્યારે તેઓશ્રી તિર્થ કરવા નિમીતે પ્રભાસક્ષેત્રમાં ગયા હતા, અને ત્યાં ત્રિવેણી સંગમે હાલ જ્યાં દેરી છે. ત્યાં પિતાના ભૌતિક શરિરને ત્યાગ કરી, પરમપદને પામ્યા. ( વિ. સં. ૧૯૭૦ ) તેઓશ્રીને કુમારશ્રી ન હતા. પરંતુ બે કુંવરી સાહેબ છે, જેમાંના પહેલા કુંવરીશ્રી આનંદકુંવરબા સાહેબના લગ્ન ધ્રાંગધ્રાના મહારાજા રાજસાહેબશ્રી ઘનશ્યામસિંહજી સાહેબ જી. સી. આઈ. ઈ સાથે થયાં છે અને તેઓશ્રી ધ્રાંગધ્રાની રાયગાદિના વારસના માતુશ્રી છે. (૨) હીરાકુંવરબાનાં લગ્ન રાજપુતાનામાં આવેલા ઝાલાવાડ સ્ટેટના મહારાજાશ્રી રાજે
ન્દ્રસિંહજી સાહેબ સાથે થયા છે. ઠા.થી મુળવાજી અપુત્ર દેવ થતાં તેઓશ્રીના પછી તેમના કાકાશ્રી મુળુભા (પિપળીયા)ના કુશ્રી હિંમતસિંહજી સાહેબને ગાદિ મળી. તે (૧૨) ઠા.શ્રી હિંમતસિંહજી સાહેબે ગોંડળ રાજકુમાર કોલેજમાં કેળવણી લીધી હતી. તેઓશ્રીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૮૯૨માં થયો હતો અને તા. ૨ માર્ચ ૧૯૧૪માં ગાદીએ બીરાજ્યા હતા. તેઓ નામદારશ્રીને બે રાણીઓ હતાં (1) ઈ. સં. ૧૯૦૮માં, બાશ્રી માજીરાજબા તે ગજાભાઈની વાવડીના ગોહેલી બાપુભા રતનસિંહજીનાં કુંવરી હતાં જેઓ ઇ સ. ૧૯૧૪માં એક કુંવરીને મુકીને સ્વર્ગે ગયાં તે કુંવરીશ્રી પણ બે વર્ષ પછી સ્વર્ગે ગયાં. (૨) બાશ્રી તખતબા ગંડળ તાબે દેવચડીના ચુડાસમા મેરૂજી ડોસાજીનાં કુંવરી. જેઓશ્રી ગાદિના વારસ કુ.શ્રી પ્રદ્યુમ્નસિંહજીને, તથા બે કુંવરીસાહેબાઓને જન્મ આપી ઈ. સ. ૧૯૨૪માં સ્વર્ગ ગયાં. ઠા.શ્રી હિંમતસિંહજી સાહેબ વિ. સં. ૧૯૮૬માં સ્વર્ગે ગયા, ત્યારે નામદાર યુવરાજશ્રી પ્રદ્યુમ્નસિંહજી સાહેબ સગીરવયના હતા, હાલ, તેઓશ્રી રાજકોટ રાજકમાર કોલેજમાં કેળવણી લીએ છે, અને સ્ટેટ બ્રીટીશ મેનેજમેન્ટ નીચે છે. સદ્દભાગ્યે વિદ્યમાન (૧૩) ઠા,શ્રી પ્રધુમ્નસિંહજી સાહેબના નાના બાપુશ્રી મેરૂજીભાઈ સાહેબ હાલ કોટડા-સાંગાણું સ્ટેટના મેનેજર સાહેબ તરીકે રહી, ઘણીજ પ્રશંસનિય ઉત્તમ કારકીર્દી મેળવી રાજ્યતંત્ર ચલાવી રહ્યા છે.
Page #595
--------------------------------------------------------------------------
________________
શ્રીયશપ્રકાશ
ર કાટડાસાંગાણીની વંશાવળી (૧)ઠાકોરશ્રી સાંગાજી
૧૩૬
(ર) હા.શ્રી તેજાજી તાગાજી
હાજી
[રાજપરા તાલુકા] [ભાડવા તાલુકા]
(૩) ઠા.શ્રી જસાજી સરતાનજી (૪) ઠા.શ્રી દેવાજી !
(૫) ડા.શ્રી હાથીજી
(૬) ઠા,શ્રી ભાજરાજજી (૭) ઠા.શ્રીમામણીયાજી !
(૮) ઠા.શ્રી સમળાજી
(૯) ઢા,શ્રી મેરૂજી
(૧૦) ઠા.શ્રી તાગાજી
(૧૧) મા,શ્રી મુળવાજી
વેરાજી
[વડીયુ]
મુળુજી
ખેંગારજી
!
(ચંદ્રથી ૧૭૭ શ્રીકૃષ્ણથી ૧૨૧મા)
(૧૨) મા.શ્રી હીમંતસિહુથ
(૧૩) ઠા,શ્રી પ્રદ્યુમ્નસિંહજી (વિદ્યમાન)
[દ્વિતીયખડ
ભગવાનજી
[પાંચતલાવડા]
Page #596
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠી કળા મેંગણ તાલુકાનો ઇતિહાસ.
૧૩૭ કે મેંગણ તાલુકાનો ઈતિહાસ આ તાલુકાની સરહદ ઉપર ગંડળ રાજકોટ, લેધીકા, ગવરીદડ વિગેરે સ્ટેટના ગામે છે, આ તાલુકાનું ક્ષેત્રફળ ૩૪ ચો. માઈલ છે. આ તાલુકાની વસ્તિ સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૩૧૧૩ માણસની છે. સરાસરી દર વર્ષની ઉપજ રૂપીઆ ૨૭૦૦૦ના આસરે છે. અને ખર્ચ ૨૧૦૦૦ના આસરે છે બ્રીટીશ સરકારને ખંડણીના રૂપીઆ ૩,૪૧૨ અને જુનાગઢને જોરતલબીના રૂપીઆ ૪૫૭ દરવર્ષે આ તાલુકે ભરે છે. આ તાલુકાને અધિકાર, ફોજદારી કામમાં બે વર્ષની સખ્ત કેદ અને રૂ ૨૦૦૦)સુધીના દંડનો છે અને દિવાની કામમાં રૂપીંઆ ૫૦૦૦ સુધીના દાવા સાંભળી શકે છે, વારસામાં પાટવિકુમાર ગાદીએ આવે છે. કાઠિવાડના બીજા રાજ્યો માફક શાહીસના સાથે આ તાલુકાને પણ કેલકરારો થયા છે. તાલુકાના ગામના નામ :-(૧) મેંગણી ઉર્ફે મેરગઢ (૨) જુની મેંગણી (૩) થરડી (૪) અરણીડા [વાછરાનું) (૫) ચાંપાબેડા (૬) કાળાંભડી (૭) નોંઘણચોરા (૮) આંબલીયાળા
-: પ્રાચિન ઇતિહાસ :
આ તાલુકે ગાંડળ સ્ટેટની શાખા છે. ગાંડળના બીજા ઠા.શ્રી સગરામજીના બીજા કુમારશ્રી નથુજી મેંગણ તાલુકે લઇ ઉતર્યા હતા. એ (૧) શ્રી નથુજીને બે કુમારે હતા. પાટવિકુમારશ્રી મેરૂજી ઉ મેરભાઈ તથા બીજા કુમારશ્રી દેસાજી હતા. પાટવિકુમાર અપુત્ર ગુજરી જતાં, નાના કુમારશ્રી દેસાજી ગાદીએ આવ્યા. જે મેંગણીમાં ગાદી હતી તે હાલ જુની મેંગણીના નામથી ઓળખાય છે. હાલ નવી મેંગણીમાં ગાદી છે. તે મેંગણીનું બીજું નામ (૧) ઠા.શ્રી નથુજીના પાટવિકુમારથી મેરૂભાઈના નામ ઉપરથી “મેરગઢ' પાડવામાં આવ્યું હતું. (૨) ઠા.શ્રી સાજને બે કુમાર હતા તેમાં પાટવિકુમારશ્રી દાદાભાઈ ગાદીએ આવ્યા. અને નાના કુમારી રામાભાઈને ચાંપાબેડામાં ગિરાસ મળ્યો. (૩) ઠા શ્રી દાદાભાઈને ચાર કુમારે હતા. તેમાં પાટવિકુમારશ્રી સામતસિંહજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી નાનાભાઈ તથા જુણાજી, એ બન્નેને કાળાંભડીમાં ગિરાસ મળ્યો. અને મેંગણીગામમાં પાટી મળી. ચોથા કુમારશ્રી ફલજીભાને આંબલીયાળામાં ગિરાસ મળ્યો. એ (૪) ઠા, શ્રીસામતસિંહજીને માનસિંહજી નામના એકજ કમાર હતા. તે તેના પછી ગાદીએ આવ્યા. એ (૫) ઠા.શ્રી
જ એ ચાંપાબેડામાં રામાભાઈના વંશમાં જાડેજાશ્રી જાલમસિંહજી થયા તેના વિધવા બાશ્રી રામબા બહુજ ડાહ્યાં અને પાકશાસ્ત્રમાં કુશળ છે. તેઓશ્રી એક “મા” (૧૮શેર) બાજરાનો એકજ રોટલો બનાવે છે અને તે સરખે ગોળ બરાબર પકાવેલો, સ્વાદિષ્ટ બનાવે છે. ભાવનગરના મરહુમ મહારાજાસાહેબ તથા પોરબંદરના મરહુમ મહારાણસાહેબે તથા ગોંડલના મહારાજા સાહેબે તે રોટલાની તારીફ સાંભળી, એ બાઈ પાસે રોટલો ઘડાવી, જમીને યોગ્ય ઇનામ આપ્યું હતું. હાલ તે બાઈ વૃદ્ધ થયાં છે અને ઉપરની હકિકત તેમનાથીજ અમોએ સાંભળેલ છે.
Page #597
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ માનસિંહજી ઉર્ફે માનભા બહુજ વ્યવહારકુશળ અને રાજનીતિ તેમજ વિદ્વાન પુરૂષ હતા. કાવ્યના ઘણુ ગ્રંથ એમને કહાટૅ હતા. રામાયણના ઉંડા અભ્યાસી હતા. ભુજથી જે કવિઓ ભણીને આવે તે મેંગણી દરબારશ્રી માનભા આગળ પરીક્ષામાં પાસ થાય, તે કાઠિવાડમાં પહેલા નંબરને કવિ ગણાત. એવા તેઓ વિદ્વાન હતા. તેઓના સમકાલિન મસ્ત કવિ બાણીદાસ (રહેવાશી રંગપર જામનગર-સ્ટેટના) હતા. તેઓ પિતાની વિદ્યામાં મસ્ત હતા. તેઓ જ્યારે મેંગણ આવ્યા, ત્યારે દરબારશ્રીની મેડીઓમાં ઘાબા નખાતા હતા. એ કારખાનાના કામમાં દરબારશ્રી માનસિંહજી રોકાએલ હોવાથી તેમજ કવિ સાદા અને મેલા પિશાકમાં કાયમ રહેતા હેવાથી, કોઈ સાધારણ ચારણ છે તેમ માની રસોડે જમાડી શીખ દેવા, દરબારે હુકમ ફરમાવ્યો, પણ પિતે કવિને મળ્યા નહિં. તેથી કવિને ઘણું બેટું લાગતાં, તેઓ મેંગણીથી રીસાઈને ચાલી નીકળ્યા. પાછળથી કોઈ વિઘ્ન સંતોષીએ અફવા ઉડાડી કે એ કવિએ મેંગણી-દરબારનાં ખરાબ કાવ્ય કર્યા છે. એ અફવા સાંભળી ઠા.શ્રીને ઘણોજ ગુસ્સો થયો અને આવું અધુરૂં ભણેલા ચારણો છલકી જાય, તેવી કલ્પના કરી, કવિને મેંગણની હદમાં ન આવવા દેવા તેવો બંબસ્ત કર્યો. બાણીદાસ કવિ તે પછી અમુક વર્ષ આંબલીઆળા ગામે ગયા. ત્યાં જાડેજાથી આતુભા તથા કશળસંગજીએ કવિને કહ્યું કે “તમે આવા ડાઘા પુરૂષ થઈને મહાન વિદ્વાન રાજા માનભાની અપકીત કરી તે તમને શોભે નહિ.” બાણદાસને પણ એ વિદ્વાન રાજાની પ્રશંસા કરવી જોઈએ તેને બદલે ઉલટું વગણ જેવું કર્યું. તેવું, કળંક આવતાં તેને શરમ ઉત્પન્ન થઈ. તેથી તેણે મેંગણ જઈ દરબારશ્રી પાસે માફી માગી સમાધાન કરવાની ઈચ્છા જણાવી. તે ઉપરથી આંબલીયાળાના દરબારશ્રી કવિને મેંગણી તેડી ગયા. મેંગણીના દરબારગઢમાં આવતાં, ઠાકેરશ્રી માનભાએ કવિને છેટેથી આવતાં ઓળખ્યા તેથી સાથે આવેલા પોતાના ભાયાતોને કહ્યું કે “ભાઈ આ છાણે ચડાવિને વીંછીને ઘરમાં કયાં લાવ્યા? હું તેને મળીશ નહિં.” એ વાક્ય કવિએ પણ કાને કાન સાંભળ્યું. બાણદાસ બહુજ ઉગ્ર સ્વભાવના અને સત્યવતા કવિ હતા. પરંતુ પિતાની ભુલથી એ વિદ્વાન રાજાને માઠું લાગ્યું છે તે હવે તેને વિનવી સમાધાન કરવું, તેવી તેમની ઈચ્છા થતાં, આંબલીયાળા વાળા દરબારશ્રી હજી ઉત્તર આપે તે પહેલાં, એ શીઘ્ર કવિએ ઠાકારશ્રી માનભાને મનાવવા માટે નીચેના દુહાઓ એક પછી એક બેલવા શરૂ કર્યા. પરંતુ ઠા.શ્રી માનભા તે કવિને કચેરીમાં આવતાં ભાળી, અવળે મોઢે (ગાદી ઉપર તકીયા તરફ મોઢું ફેરવી) બેસી ગયા. કચેરી બધી સૂનકાર થઈ ગઈ. સહુને દહેશત લાગી કે આ મસ્ત (ગાડી) કવિ બાણદાસ હમણું કાંઈને કાંઈ અસહ્ય બોલી નાખશે. પરંતુ કવિતા ખાસ માફી માગવા આવેલ હતા. તેથી માનસિંહજીને નીચે પ્રમાણે સબંધી કહેવા લાગ્યા કે :
દોહા (ચારણી ભાષા) खेडु पग खंदे करे. जी वावे जाडा, सांठा शेरडना, मीठप न मेले मानडा ॥१॥ सांठा जी शेरड तणा, भरबाथे भरडाय,तेनो रस कडाये तवाय.तोय मीठप न मेले मानड कव आंबो वेडे करे, धण साऱ्या घोळाय, जाडा लीजत न जाय, मीठप वाळी मानडा सोळवल्लु सामत तणां, श्रोवणने तपवाय, जाडा तेज न जाय, मगरवेलीनु मानडा
Page #598
--------------------------------------------------------------------------
________________
Wी 31] મેંગણી તાલુકાનો ઇતિહાસ.
१३ पीडोरण जावे पडी, छाजां वंडी छोट, केली झाले कोट, मेनी झपटुं मानडा ॥५॥ व्रख एरड दीडे वडम् पंद जबरा अने पोलाड, झाले सींहलना झाड,मेंगळना टल्ला मानडा पाडा तो लादाय परख, होय नाकर सुख नाडी, ओपे अंबाडी मेंगळ माथे मानडा इलमथी आवे नहि. कोइ करंडे कांकीडा, जश मवरे जाडा, मणिधर रीझे मानडा जळ डेंडा पकडं नहिं, एवो हुंकव वादी कळभाण,रीझवीए जदराण, मणिधर तुने मानडा सुकवि मुख कीरत सूणी,मनमा नावे मोज, (तेने)रणना गणीये रोझ, महिपत हुजा मानडा
ઉપરનું કાવ્ય સાંભળી ઠા. માનસિંહજી કવિ ઉપર ઘણાં ખુશી થઈ બથમાં ઘાલી મળ્યા હતા. તેમજ કવિને કાયમ વર્ષાસન બાંધી આપી મેંગણમાં ઘણાં વર્ષ રાખ્યા હતા.
ઠા.શ્રી માનભાએ ઘણું કવિઓને ઇનામો આપી મેંગણી તાલુકાને પ્રસિધ્ધ કર્યો હતો. તેમજ તાલુકાને પણ આબાદ કરી, પરમાર્થમાં યોગ્ય પિસે વાપરી કીર્તિ મેળવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સદગુરૂશ્રી ગૂપાળાનંદસ્વામિએ તેમને ધર્મોપદેશ આપી
એ મહાન યોગેશ્વર ગોપાળાનંદ સ્વામિએ જ્યારે ઠા શ્રી માનભાને સ્વામિનારાયણના અનુયાયી બનાવ્યા, ત્યારે કહ્યું કે “દરબાર આજ દિવસ સુધી તમે કરેલા પાપો, મારે ચરણ મેલે, અને હવેથી કાંઈ પણ દુરાચરણ નહિ કરવાની પ્રતિજ્ઞા લ્યો.” ત્યારે માનભા બોલ્યા કે “સ્વામિ મારા પાપ જે કાળા પત્થરની છીપર ઉ૫ર મેલું છે તે પણ તેના પ્રભાવે ફાટી જાય તેવાં અઘોર છે.' સ્વામિ કહે, “તે બધાં હું ગ્રહણ કરું છું પણ હવે દારૂ માટી ચોરી અવેરી વગેરે નહિ કરતાં, ધર્મ પાળી, સ્વામિનારાયણની માળા ફેરવવાની પ્રતિજ્ઞા લ્યો.” તેથી ઠા.શ્રી માનભાએ સ્વામિને ચરણે જળ મેલી, પ્રતિજ્ઞા લીધી હતી. સ્વામિને વચને પૂર્વના પાપ બળી જતાં, તેઓનું અંત:કરણ શુદ્ધ થયું. તેથી પોતે સ્વામિનારાયણના ચુસ્ત અનુયાયી થઈ આખા કુટુંબને સત્સંગ-પરાયણ કર્યું હતું. તેથી સ્વામિનારાયણ-સંપ્રદાયના હરીલીલામૃત નામના ગ્રંથમાં મેંગણ વિશેના ઇતિહાસનું નીચેનું કાવ્ય છે.
(हरीलीलामृत साग१ १ वि. ६)-5ति वृत.होथीजी भारोजी नथुजी जाणो । हालाजीना भाइ त्रणे प्रमाणो ॥ ते भाइओने मळीओ गराश । नथुजीनो वंश करुं प्रकोश ॥१॥ डोशोजी संतान नथुजी केरा । ततपुत्र दादोजी सुची घणेरा ॥ तेनुं खरं नामज तेजमाल । तेना थया सामतसींह लाल ॥२॥ ततपुत्र सद्भाविक मानसीह । कदी न ते जाय कु पंथ दीह ॥ गोपाळस्वामि उपदेश दीधो । यथार्थ ते अंतर धारी लीधो ॥३॥ सत्संगनो रंग अभंग लाग्यो । सुभक्तिनो अंग उमंग जाग्यो । गुणातीतानंद तणी कृपाय । अपार जेना उपरे गणाय ॥४॥ नित्याख्यनंदे पण नेह आंणी । सत्संगमां जेनी मती वखाणी ॥ पवित्र तेनी पुरि मेंगणी छे । मधुपुरीथी सुची मेंगणी छे ॥५॥ ज्यां भक्त मोटा नृप मानसीह । नहीं बीजो तेह समान सीह ॥
Page #599
--------------------------------------------------------------------------
________________
૧૪૦ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ સ્વામિનારાયણના પરમ ભકત બનાવ્યા હતા. તેઓશ્રીએ મેંગણમાં મહાન શુભિત મંદિર ચણવી, મુતી પ્રતિષ્ઠા કરી, અઢળક દ્રવ્ય વાપરી સત્સંગ સેવાઓ કરી હતી. પોતાના તમામ રાજ્યકુટુંબ તથા ભાયાત વર્ગ સહુને સત્સંગને સ્વાદ ચખાડી, સ્વામિનારાયણના આશ્રીત
બનાવ્યા હતા, અને ત્યારથી અત્યાર સુધીના સર્વ રાજ્યકકર્તાઓ સ્વામિનારાયણના આશ્રિત ' બનતાં, પ્રજા વર્ગ પણ એ ધર્મિષ્ઠ રાજાની રાજનીતિથી સુખી અને આનંદમાં રહે છે. હાલ પણ મેંગણી તાલુકાને મુસલમાન વર્ગ એ તાલુકાના ભાયાત અને રાજ્યકુટુંબને રામ રામ કરતી વખતે બાપુ જે નારાયણ એ શબ્દને ઉચ્ચાર કરે છે. એ બતાવી આપે છે કે રાજ્યકર્તાઓ અને ભાયાત વર્ગ ચુસ્ત સ્વામિનારાયણના અનુયાયીઓ હોવાથી યવનજાતિ પણ નારાયણનું નામ લેવા ઉત્સુક બની. અને ચા પાકા તથા પ્રજ્ઞા એ વાકય સાચું ઠર્યું.
ઠા.ની માનસિંહજીને ત્રણ કુમાર હતા. તેમાં પાટવિકુમાર અમરસિંહજી અપુત્ર દેવ થતાં, નાના કુમારશ્રી માધવસિંહજી ગાદીએ આવ્યા, અને ત્રીજા કમારશ્રી મેરૂછને નોંધણચોરામાં ગીરાશ મળે, અને મેંગણમાં પાટી એ (૬) ઠા શ્રી માધવસિંહજી અને શ્રી મેરૂજીએ પણ પિતાના પિતાશ્રીના જેમ ઘર્મ પાળી અક્ષય કીતિ મેળવી હતી. ઠા.શ્રી માધવસિંહજીએ વિ. સં. ૧૯૩૨ના શૈત્ર માસમાં કાશીએ જઈ ગંગા સ્નાન કર્યું તે વખતનું કાવ્ય કર્તા
(રાજકવિ-ભીમજીભાઇ) દોહા. एकरदन करीवर बदन,दिव्य वदन निश दन सुख सदन गीरी नंदी सुत,प्रतिदीन होउ प्रसन करुं बिनय किजे क्रिपा, महेर करे महाराज, करुं बखान यदुकुळ तिलक, मेगणी बडे समाज शक विक्रम ओगणीशसे मधुबत्रीस मधुमास,शुभदीन शोधी प्रयान सज आय संगगंग आस मीले संग परीजन महत पेखन तीरथ प्रमान, माधुसंग शुभ मगनेतं नेक गडाये निशान
जेवा थया खाचर सोम सूरा । एवा थया भक्त नहीं अधूरा ॥६॥ हरीलीला कल्पतरु कहीयें । रुडो रच्यो छे रघुवीरजीयें ॥ तेमां शुकानंद नरेश मान । संवाद छे ते नृपनो निदान ॥७॥
* એ મેરૂછના કુ. શ્રી. શ્રીજી થયા અને તેઓશ્રીના કુમારશ્રી અર્જુનસિંહજી હાલ વિદ્યમાન છે. તેઓશ્રી પોતાના પિતામહ ઠા. શ્રી. માનભાની જેમ શ્રી સ્વામિનારાયણના અનન્ય [એકાંતિક] અનુયાયી થઈ. તન, મન, ધનથી મંદિરની તથા સંતની સેવાઓ કરી રહ્યા છે. હાલમાં રાજકોટમાં રવી-વિલાસની બાજુમાં મહાન વિશાળ બંગલે બંધાવી વાસ્તુ વખતે જુનાગઢના તમામ સાધુઓને તેડાવી પિતાના ગુરૂશ્રી બાળમુકુંદદાસજીના નામના ઉપર તે બંગલાનું નામ “ બાળમુકુંદ ભુવન ” આપી સ. ગુ. નીગુણદાસજી સ્વામી ના હાથે ખુલ્લે મેલ્યો હતો અને તે સમયે પરમાર્થ માં હજારો રૂપિયા વાપર્યા હતા. એટલું જ નહિં પરંતુ તે કેળવણીમાં તથા જ્ઞાતી સેવામાં અને બીજા અનેક પરમાર્થમાં પિતે ઉદાર દીલથી
ગ્ય સેવાઓ કરી આ કળીયુગમાં-પ્રભુભક્તિ કરી રહ્યા છે. તેઓશ્રીના વર્તમાનમાં યુવામદ, ધનમદ, કે રાજયમદ, બીલકુલ જોવામાં આવતો નથી. પરંતુ તેમનામાં સાદાઈ, ભક્તિભાવ અને હરીભક્ત પર પ્રેમ અવર્ણનીય છે.
Page #600
--------------------------------------------------------------------------
________________
छठ्ठी हजा]
મેંગણી તાલુકાના ઇતિહાસ ॥ छंद जाति दुमीला ॥
गह कंत निशान गुणाधिश गावत चोंप करी जदराण चडे । अमदंपुर, वेग चत्रकुट प्राग वडे ॥ ओपत, तीरथ राज त्रवेणी तीरे । माझल, कोडहिसें गंग स्नान करे ॥ १
पुर आय सजी वझतें अमरं सरदार पुरंदर माधवेश मणी जदुवंशही
झुक भार अढार रहे लुंम झुमीय, बेडा त्रीबीध समीर वहे । शितमंद सुगंध चले झक झोरस, लेर अलोकीक भात लहे ।
नहिं काम अजा ।
उन्मत्त कलोल चले गहरे, अत हेरत कोटीक पाप हरे || माधवेश० ॥२ जमुना सरसती मंदाकीनी जोपत, लोपत गेमकीसे गलजा । पुनवंत रु बेश रहे त्रटके पर, अंग करे अस जोर प्रभाव रहे जग उपर देखतही जमदूत डरे ॥ माधवेंश ० ||३ तीन दान- त्रीक्रोड सुरं बट के त्रट, केशवकी नीत सेंव करे । अखीलं नभ मंडळके करता अब, पोढ रहे यह पात परे ।
सुरजा दीय देव करे नीत सेवन, ध्यान जोगस इंमेस धरे ॥ माधवेश०||४
सब तीरथ मध फीरे सरवे संघ, कोड वीवेक विचार कीयं । बनराबन कुंज नीरख अबें, ग्रह गोकुलसे मथुरांजी गयं । गुणवंत गयाजीय गेमस गंजन, श्राध सरोयह देव सरें ॥ माधवेस०॥५
हरखंतही हेमदीये ध्विजके हथ, मोजसें दी गौ द्रव भोम पोशांग दीये के ध्विजह, बेग क्रीती यह जयकार अपार सो छाय रह्यो जग, झुम करे सुर अवधपुर आय तीरे सरजु अब, देशन तें परीयाण दीये । असबीध तीरथकीए मनआनंद, 'भीम' भनंत
जदुरान मनु सुत पाठ बीराजत, घोर
बाल
૧૪૧
हेंम मढी । लोक बढी ।
पुष्प झरे || माधवेश० ॥६
सांसह
कविराजभीमजी
पधारे ॥
छप्पय-कीये गंग अस्नान, प्रेमसें धरूं धरे सुभग हरी ध्यान, वेहद सुभं दान वधारे ॥ बाजां बेहद
बजाय, सहरमें आनंद छाये ॥
खुब लोक देखो
अपार भये ।
आनंद घरे || माधवेश० ॥७
हर खंत, गुणीजन रागही गाये ॥
सधर, भोम बीयो अमरीषभयो ।
कहे, काम बडो जगमें कीयो ॥ १ ॥
युं
|| गुणवर्णन गित ||
भी जीतही अजीत आज क्रीतको बजाय डंका, नीतका सबुत नांही अनीतका नाम ॥ प्रीतका पालणं सुध रीतका राखणं पेखा, चीत्तका गंगेव यदु अमोतका शाम ॥ १
Page #601
--------------------------------------------------------------------------
________________
૧૪૨ શ્રીયદુવંશપ્રકાશ.
[કિતિયખંડ मेरगढ महीपती उदारका भुप माधु, सारका जाणणा गवां वारका सधीर ॥ मनोध्यान मुरारका हारका न बोल दाखे, आरका नमाव बदा धारका अमीरा॥२ राजका अदुध तेज सवाया साजके राखा, काजका सधीर शुभ समाजका कोट।। माधु महाराज हुंका जशका न पार मापां, लाजका लंगरं दाता बासका लाखोट॥३ हरीका रदामें ध्यान अरीका न शंकहीये, जरीका शत्रुसें लेवे नीका रचे जंग।। तवां मेंगणीका भुप लोभका न गणे टीका, सेजानंदजीका दास दुल्ला माधुसंग।।४
ઉપરના બંને કાવ્યો રાજકવિ ભીમજીભાઈનાં રચેલાં છે. તેઓના શ્રી પ્રત્યે ઠા.શ્રી માધવસીંહજી માનની લાગણી ધરાવતા હતા. ઠા.શ્રી માધવસીંહજીને ચાર કુમારે હતા. તેમાં પાટવીકુમારશ્રી નારસીંહજી ગાદીએ આવ્યા, અને કુમારશ્રી ભગવતસીંહજી લધુભા અને નારગુસીંહજીને નોંધણગેરા ગામે ગીરાશ મળ્યો, તે ઉપરાંત મેંગણીમાં પાટી મળી, (૭) ઠા.શ્રી નારસિંહજી સાહેબ પણ પિતાના વડીલની કીત્તીને ઉજવળ રાખી ધર્મકાર્યમાં આગળ પડતો ભાગ લઈ, સત્સંગ સેવા કરી રાજનીતીથી રાજ્ય ચલાવી દેવ થયા હતા, તેઓશ્રીને બે કુમાર થયા તેમાં પાટવીકુમારશ્રી રાઘવસીંહજસાહેબ ગાદીએ બરાજ્યા, એ (૮) ઠા.શ્રી પાદર્યાસિંહજી (વિદ્યમાન) સાહેબનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૮૮૮ના રોજ થયું છે. તેઓ નામદારશ્રીએ વઢવાણ તાલુકદારી ગરાસીયા કોલેજમાં કેળવણી લીધી છે, તા. ૧ માર્ચ સને ૧૮૯૦ના રોજ તેઓ નામદાર શગીર ઉમરે ગાદીએ આવ્યા, એથી તાલુકે એજન્સી મેનેજમેન્ટ નીચે હતા, અને સને ૧૯૦૯માં તેઓશ્રીએ સ્વતંત્ર સત્તા સંભાળી, તેઓ નામદારશ્રીના બે લગ્ન થયાં છે. તેમાં (૧) વળાના નામદાર ઠાકેારસાહેબના નાનાભાઈ અખેરાજછનાં કુંવરી સાથે (ઈ. સ. ૧૯૧૦) (૨) ચુડા તાબે કુંડલાના રાણશી પથુભાના કુંવરી સાથે, (ઈ. સ. ૧૯૧૨) તેઓનામદારશ્રીએ ગાદીએ બીરાજી તાલુકાને કરજમાંથી મુકત કરી, ખેતી અને વેપારને વધારી, તાલુકાની ઘણીજ સારી આબાદી કરી છે અને કેટલાંક રજવાડી ડાળના ખોટાં ખર્ચો ઘટાડી, વ્યાજબી અને જરૂરીઆત પુરતા ખર્ચ રાખી રાજનીતી પ્રમાણે જાતે દેખરેખ રાખી વ્યવહાર કુશળતા અને રાજ્યદક્ષતાની પ્રવીણુતા જાહેર બતાવી આપી છે. તેઓશ્રીનો મિલનસાર સ્વભાવ અને સાદાઈ ઘણુંજ પ્રશંસનીય છે, તેમજ પોતાના પૂર્વજેના ધર્મને માનપૂર્વક ગ્રહણ કરી સત્સંગ સેવામાં તન-મન-ધનથી પૂર્ણ મદદ કરે છે. પિતાના નાનાબંધુ કુશ્રી જોરાવરસિહજીને પણ યોગ્ય કેળવણી આપી ઘણુંજ પ્રેમથી સાથે રાખે છે. • •
Page #602
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠીકળ]
મેંગણી તાલુકાને ઇતિહાસ.
૧૪૩
(ા મેંગણી તાલુકાની વંશાવળી છે (૧)ઠાકારશ્રી નથુજીય થી મા " થી ૧૨૭માં)
છ મરભા (૨) મી ફસાઇ
(૩) ઠા.શ્રી દાદાભાઇ ઉર્ફ તેજમાલજી
રામાભાઈ
[ચાંપાબા]
(૪) ઠા.શ્રી સામતસિંહજી નાનભા જુણાજી ફલજીભા
[કાલાંભડી] [આંબલીયાળા] (૫) ઠા.શ્રી માનસિંહજી ઉ માનભા
અમરસિંહજી
(૬) ઠા.શ્રી માધવસિંહજી
મેરૂજી ઘિણચોરા]
જેઠીજી અર્જુનસિંહજી વિ.
|
(૭) ઠ શ્રી નારસિંહજી
ભગવતસિંહજી લઘુભા નારણસિંહજી
[ નોંધણચોરા ]
(૮) ઠા.શ્રી રાઘવસિંહજી કુશ્રી જોરાવરસિંહજી [વિદ્યમાન]
[વિ.]
મેંગણું તાલુકાનો ઇતિહાસ સમાસ,
Page #603
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
(દ્વિતીયખંડ : રાજપરા તાલુકાને ઈતિહાસ
આ તાલુકાની સરહદ ગાંડળ રાજકોટ અને કેટડાસાંગાણી વગેરે સંસ્થાનની સરહદને લગતી છે–ક્ષેત્રફળ-૧૫ ચે. માઇલનું છે વસ્તી-સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૨૨૬૮ માણસની છે. સરાસરી વાર્ષીક ઉપજ આસરે રૂા. ૨૭૦૦૦ની છે. અને ખર્ચ આશરે રૂા. ૨૬૦૦૦નું છે, આ તાલુકાની સરહદમાંથી કોઈ રેલ્વે લાઇન કે પાકે રસ્તો પસાર થતા નથી. નજીકમાં નજીક રેલવે સ્ટેશન રાટ, જેતલસર લાઈનનું રીબડા સ્ટેશન છે -આ તાલુકે દરવર્ષે બ્રીટીશ સરકારને ખંડણીના રૂ. રરર અને જુનાગઢને જોરતલબીને રૂા. ૨૪૧ ભરે છે. કાઠીઆવાડનાં બીજાં રાજ્યોની માફક શાહી સત્તા સાથે આ તાલુકાને પણ કેલકરાર થયા છે. અને વારસાની બાબતમાં પાટવી કુમારને ગાદીએ આવવાનો રિવાજ છે. આ તાલુકાને અધિકાર-ફોજદારી કામમાં ત્રણ માસની સખ્ત કેદ અને રૂા. ૨૦૦) સુધી દંડ કરવાનો છે. તથા દિવાની કામમાં રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાનું છે.
-: પ્રાચિન ઇતિહાસ :આ તાલુકે કોટડા-સાંગાણીની શાખા છે. કોટડા સાંગાણીના (૧) ઠા. બી. સાંગાજીના બીજા કુમારશ્રી તેગાજીને આ તાલુકાની જાગીર મળતાં તેને ત્યાં ગાદી સ્થાપી. (વિ. સં. ૧૭૮૨ (૧) ઠા.શ્રી તોગાજીને બે કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી મેરૂજી ગાદીએ આવ્યા, અને નાના કુ.શ્રી. સબળાઇને ખાંડાધારમાં ગીરાસ મળ્યો, એ(૨)ઠા. શ્રી મેરૂજીને આશાજી, રણમલજી, હમજીભાઈ, પથુજી અને મુળુભાઈ નામના પાંચ કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી આશાજી ગાદીએ આવ્યા, (૩) ઠા. શ્રી આશાજીને પણ લાધાજી, સુરાજી, અમરછ, પથાભાઇ, અને રામાભાઇ, નામના પાંચ કુમારો હતા, તેમાં પાટવી કુમારશ્રી લાઘાજી ગાદીએ આવ્યા. (૪) ઠા. શ્રી.લાધાજીને વાઘજીભાઈ, ભીમજીભાઈ, ગોપાલજી, અને રામસિંહજી નામના ચાર કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી વાઘજીભાઈ, કુંવર પદેજ દેવ થતાં બીજા કુમારશ્રી ભીમજીભાઈ ગાદીએ આવ્યા. એ (૫)ઠા.શ્રી.ભીમજીભાઇને આશાજીભાઈ નામના એકજ કુમાર હતા. તેઓ ગાદીએ બિરાજ્યા. એ (૬) ઠા. શ્રી આશાજી ને લાખાજી, શીવસિંહજી, અને માનસિંહજી નામના ત્રણ કુમાર થયા. તેમાં પાટવીકુમારશ્રી લાખાજી ગાદીએ બિરાજ્યા. એ (૭) 8. શ્રી. લાખાજી (વિદ્યમાન)નો જન્મ તા. ૩૦ જુલાઈ સને ૧૮૬૯ના રોજ થયો છે. અને તા. ૨૨ ડિસેંબર સને ૧૯૧૩ના રોજ ગાદીએ આવ્યા છે. તેઓ નામદારને બે લગ્ન થયાં છે. (૧) સીયેરાના. રાઓળશ્રી રામસિંહજીના કુંવરીશ્રી મોંઘીબા સાથે (૨) વાવડીના ગહેલ શ્રી બાલુભા રવાભાઈનાં કુંવરી સાથે–નામદાર ઠાકેરશ્રી લાખાજી સાહેબને પૃથ્વીરાજજી નામના પાટવી કુમાર કુવરપદેજ દેવ થતાં હાલ તે પાટવી કુમારશ્રીના કુ. શ્રી. નિર્મળસિંહજી યુવરાજ પદે છે.
Page #604
--------------------------------------------------------------------------
________________
છઠીકળ]
રાજપરા તાલુકાને ઇતિહાસ,
૧૪૫
મેં રાજપરા તાલુકાની વંશાવળી (૧)ઠાકોરથી તોગાજીથી ૧૭મા શ્રી થી ૨૨મા)
વિ. સં. ૧૭૮૨
(૨) ઠા.શ્રી મેરૂજી
સબળાજી [ખાંડાધારી
(૩) થી મારા અમલ માઇભાઇ પયુ થઇભાઇ () થા હાઇ સીક ના પીળા રામા
વાલજીભાઇ (૫) કાળી ભીમભાઇ ગોપાલ રામસિંહ
(૬) ઠાશ્રી આશા
() ઠા.શ્રી લાખાજી [વિદ્યમાન] શીવસિંહજી માનસિંહજી
કશ્રી પૃથ્વીરાજજી [ કુવરપદે દેવ થયા ] શ્રી નીર્મળસિંહજી [ યુવરાજ ]
હું ભાડવા તાલુમને ઈતિહાસ, એક
આ તાલુકાનાં ગામો છુટા છવાયાં છે. તેથી ચેકસ સરહદ કહી શકાય તેમ નથી, તો પણ કેટલાંક ગામોને ગોંડલ, રાજકેટ, કોટડાસાંગાણું વગેરે સ્ટેટની સરહદ લાગુ છે, ક્ષેત્રફળ-૧૭ ચો. મી. છે. વસ્તી–સને ૧૯૨૧ ની ગણત્રી પ્રમાણે ૧૧૭૯ માણસની છે. દરવર્ષની સરેરાસ ઉપજ રૂા. ૧૫૦૦૦ અને ખર્ચ આશરે રૂ. ૧૨૦૦૦ છે. રેલ્વે નથી. રાજકોટથી ભાવનગર જવાનો માટે રસ્તો આ તાલુકાની હદમાંથી પસાર થાય છે--આ તાલુકે દરવર્ષે બ્રિટીશ સરકારને ખંડણીના રૂા. ૧૩૯૪ અને જુનાગઢ સ્ટેટને જોરતલબીના રૂા. ૨૩૮ ભરે છે, આ તાલુકાને ઉજદારી કામમાં ત્રણમાસની સખ્ત કેદ અને રૂ. ૨૦૦ સુધીનો દંડ કરવાનો અધિકાર છે, અને દિવાની કામમાં રૂા. ૫૦૦ સુધીના દાવાઓ સાંભળી શકે છે.--કાઠીઆવાડના બીજા સ્ટેટોની માફક શાહી સત્તા સાથે આ તાલુકાને પણ કેલકરાર થયા છે.---
Page #605
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રીયદુશપ્રકાશ.
—: પ્રાચિન ઇતિહાસ :—
આ તાલુકા કાટડા સાંગાણીતી શાખાછે. કાટડાના ઠા. શ્રીસાંગાજીના ત્રીજાપુત્ર હકાજી તે વિ. સં. ૧૭૮૨ માં ભાડવા સહીત છ ગામેાની જાગીર મળી હતી. એ (૧) ઠા. શ્રી. હુકાજીને ત્રણ કુમારા હતા, તેમાં પાટવી કુમારશ્રી ખેંગારજી ગાદીએ આવ્યા. અને બીજા કુ.શ્રી. અજાજીને અણીયાળામાં ગીરાશ મળ્યા, ત્રીજા મુ.શ્રી. તમાચીજીને હડમતાલામાં ગીરાસ મળ્યા. (૨) ઠા.શ્રી. ખેંગારજીના વખતમાં સાયલાના ઠાકેાર સંસાજીએ કાટડા ઉપર ચડાઇ કરેલ તેમાં કાઠીઓ પણ મળી ગયેલ તેથી તે કાઠીઓ ઉપર વેર લેવા ઠા.શ્રી. ખેંગારજી ચડેલા અને ચેાનારી તથા દેરાઇ પરગણુાં કે જે કાઠીઓનાં હતા તે બન્ને તેઓશ્રીએ ઉજ્જડ કર્યાં હતા. તેએશ્રી શુરવીર અને કટા પુરૂષ હાવાથી ધાડપાડુએ તેમનાથી ધણાજ ડરતા રહેતા. તેઓશ્રીને બે કુમારેા હતા તેમાં પાટવી કુ.શ્રી. નાંયેાજી ગાદીએ આવ્યા, અને નાના કુ.શ્રી, રાધાભાઈ ઉર્ફે હરધેાળને ખરેરા ગામ ગરાસમાં મળ્યું. (૩)ઠા.શ્રી. નાયાજી મૈં પણુ કુમારો હતા. તેમાં પાટવી કુ.શ્રી. વનાજી ગાદીએ આવ્યા. અને આતાજીને દેવળીઆ ગામે ગીરાસ મળ્યા. (૪) ઠા.શ્રી. વનાજીને દાદાજી, માંતીજી, અને સુજાજી, નામના ત્રણ કુમારા હતા, તેમાં પાટવી કુ.શ્રી. દાદાજી ગાદીએ આવ્યા, (૫) ટા. શ્રી. દાદાજીને ભાવિસંહજી નામના એકજ કુમાર હોવાથી તે પછી તેઓ ગાદીએ આવ્યા, એ (૬) ઠા. શ્રી. ભાવસીંહુજીને પણ માધવસીંહુજી નામના એકજ કુમાર હૈાવાથી તે પછી તેએ ગાદીએ આવ્યા, (૭) ઠા.શ્રી માધવસી હુજીને પ્રતાપસીંહજી, કાળુભા, અને શીવસી’જી, નામના ત્રણ કુમારા થયા, તેમાં પાટવી કુ.શ્રી પ્રતાપસીંહજી ગાદીએ આવ્યા, (૮) ઠા.શ્રી પ્રતાપસીંહુજીને ભાવસીંહજી ઉર્ફે બાલસીંહજી નામના એકજ કુમાર હતા, તેથી તેએ તે પછી ગાદીએ આવ્યા, (૯) ઠા.શ્રી ભાવસીહજી ઉર્ફે બાલસીંહજી તા. ૨૮ જુલાઇ સને ૧૯૨૬ ના રાજ દેવ થતાં તેઓશ્રીને નટવરસીંહજી નામના એકજ કુમાર હતા. તે ગાદીએ બિરાજ્યા, પરંતુ તે નામદારની સગીર ઉંમર હાવાથી તાલુકા એજન્સીંના મેનેજમેન્ટ નીચે થાડાં વર્ષ રહ્યો હતેા.(૧૦)હા.શ્રી નટવરસીહુછ લાયક ઉંમરના થતાં ગાદીએ બિરાજ્યા, પરંતુ–તેઓશ્રીની જોઇએ તેવી શારીરીક તંદુરસ્તી નહાતી તેથી તેઓશ્રી તેજ બ્યાધીમાં થાડી મુદત રાજ્ય ભાગવી, વિ. સં. ૧૯૯૦ માં અપુત્ર દેવ થતાં તેમની ગાર્દીએ તેના પિતાશ્રીના સગા કાકાના દીકરા કુ.શ્રી ચંદ્રસિંહજી ગાદીએ આવ્યા એ વિદ્યમાન [૧૧] ઠા.શ્રી ચંદ્રસિ‘હજી સાહેબે યાગ્ય કેળવણી લઇ અને જામનગર સ્ટેટમાં થોડા વખત પેાલીસડીપાર્ટમેન્ટમાં સરવીસ કરી. યેાગ્ય અનુભવ મેળવેલ છે.-
[દ્વિતિયખડ
Page #606
--------------------------------------------------------------------------
________________
ભાડવા તાલુકાનો ઇતિહાસ
૧૪૦
છઠ્ઠી કળા]
છે ભાડવા તાલુકાની વંશાવળી ૬ (૧)ઠાકોરથી હકાછચિ થી માથાકી ગરમ)
વિ. સં. ૧૭૮૨
(૨) ઠા.શ્રી ખેંગારજી
અજીજી [અણીયાળી]
તમાચીજી હિડમતાલા]
(૩) ઠા.શ્રી નાયાજી રઘાભાઈ ઉફે હરઘોળજી
[ ખરેરા ] (૪) ઠાથી વનાજી આતાજી
| દિવાળીયા] (૫) કાકી કહાજી માતાજી (૬) ઠા.શ્રી ભાવસિંહજી (૭) ઠા.શ્રી માધવસિંહજી
ના
(૮) ઠા.થી તાપસિંહજી માધુભા શસિક (૯) .શ્રી ભાવસિંહજી (૧૧) કાઠીચન્દ્રસિંહજી
[વિદ્યમાન] (૧૦) મા.શ્રી નટવરસિંહજી શ્રી યદુવંશી–બીનઅખત્યારી તાલુકાઓને ઇતિહાસ,
વેસ્ટર્ન કાઠીઆવાડ સ્ટેટ એજન્સી તાબે નીચે લખ્યા ગામના તાલુકદારો યદુવંશી છે, ૧ શીશોગ-ચાંદલી, ૨ વીરવા, ૩ કાંકરીઆળી, ૪ મવા, ૫ કોટડા નાયાણી, ૬ મુળીલા-ડેરી, ૭ ધ્રાફા, ૮ સાતુદડ, તેમાનાં નાં. ૧ થી ૬ સુધીના લોધીકા થાણું તાબે છે. અને નાં. ૭-૮ ધ્રાફા થાણું તાબે છે, તેઓ તમામ યદુવંશી જાડેજા રાજપૂતો છે. તેઓમાંના કેટલાએકની હકીકત આ ઈતિહાસના પ્રથમ અને દ્વિતીયખંડમાં આવી ગઈ છે, તે પણ તેઓ બી વાર્ષીક કેટલીક ખંડણી ભરે છે. અને તાલુકદારોનાં નામો વગેરે જાણવા માટે નીચેની હકીક્ત સને ૧૯૨૮ ના વે. ઈ. સ્ટેટ એજન્સીના અંગ્રેજી પુસ્તક ઉપરથી આપવામાં આવેલ છે.
Page #607
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રીયદુવંશપ્રકાશ - [દ્વિતીયખંડ તાલુ
| બ્રીટીશ | જુનાગઢને કાના
સરકારને | જોરતલ- કુલ ગામનું તાલુકદારનું નામ.
ખંડણી | બીના | રૂ. આ. પો. નામ |
રૂ.આ.પા.રૂા.આ.પા.) ૧ શીશાંગ૧ જાડેજા ગગુભા નારસીંગ ચાંદલી
૭૫–૫-૪ ૩૧૫-૫–૪
૨૪૦-૦-૦ i , પ્રતાપસીંહજી પંચાણજી
૧૨ ૦-૦૦ ૩૭૦-૮ ૧૫૭-૧૦-૮ , ભગવાનસીંગ બાપુભા
૧૨૦-૦-૦ ૩૭-૧૦-૮ ૧૫૭-૧૦-૮ , દાનસીંગ ચંદ્રસીંગ
૧૮૦-૦-૦ ૫૬-૮-૯ ૨૩-૮-૧ , તખતસીંગ કેસરીસીંગ
૬૦-૦–૦ ૧૮-૧૩-૪ ૨ વીરવા
૭૮-૧૩-૪ ૩ કાંકસી ' , રામસીંગ શીવભા
૧૪૯-૦-૦ ૪૪-૦-૦ ૧૯૩-૦-૦ યાળી- ૧ , બાલુભા હરીસીંગ
૮૪-૦-૦ ૨૭-૦–૦ ૧૧૧-૦-૦ ૪ મવા , , , શીવુભા ડુંગરજી
૬૦ -૦-૦ ૧૯-૦-૦ ૦૯-૦-૦ , પથુભા ભગવતસીંગ
૩૦-૦૦ ૯-૮-૦ ૩૯-૪-૦ માનસીંગ હરીસીંગ
૩૦-૦-૦
૩૯-૪૦૦ ૫ કેટડા , શીવસીંગજી હરીસીંગજી) ગાયક
| ૧૪૩-૦-૬ ૩૮-૪-ક ૧૮૧-૪-૯ નાયાણી ૨
| , કેસરીસીંગ પુંજાજી (વાહને ! ૧૪૩-૦-૫ ૩૮-૪-ક ૧૮૧-૪-૮, ,, મુળજી જેઠીજી (ખંડણી ૧૪-૦-૫. ૩૮-ક-૨ ૧૮૧-૪-૭
,, પ્રતાપસીંગ છવણસીંગ) ભરે છે. ૧૧૧૪-૩૦-૩-૪ ૧૪૩-ર-૦ ૬મુળીલા /૧ , ખોડુભા વજેસીંગ
૪૨૬-૫-૪ ૫૮-૫-૪ ૪૮૪-૧૯૯૮ ડેરી , જીજીભાઈ ગોરખજી
૨૧૩-૨-૮ ૨૯-૨-૮ ૨૪૨-૫-જ , ઉમેદસીંગ કાંથડજી
૨૧૭-૨-૮ ૨૯-૨-૮ ૨૪૨-૫-૪ , રૂપસીંગ સતાભાઈ
૨૧૩-૨-૮ ૨૯-૨-૮ ૨૪૨-૫-૪ , ખેંગારજી કાકાભાઈ
૨૯-૨-૮ ૨૪૨-૫-૪ ૭ ધ્રાફા ઘનશામસીંહજી સુજાભાઈ
૮૫૩-૩-૫ ૨૬૮-૩-૪૧ ૨૧-૬-૯ » મેરજી ખીમાજી
૬૭૨-૪-૦ ૨૧૧-૫- ૮૮૩-૯-૩ » બાપુમાં ઉમાભાઈ
૧૩૧-૧-જ ૪૧-૩-ક ૧૭૨-૪-૮ • ગાવાંદસીંગ નથુભાઈ
૧૩૧-૧-૪ ૪-૩-૪ ૧૭૨-૪-૮ , કરશનસીંગ સંકરસીંગ ૬૦૮-૧-૬ ૧૯૧-૨-૬ ૭૮-૪-0 | ધીરસીંગ કેશાજી
૪૩૦-૧૫-૨ ૧૩૫-૭૭ ૫૬૬-૬-૮ , સામતસીંગ હોથીભાઈ
૬૬૭–૭-૦ ૨૦૯-૧૩૦૦ ૮૭૭-૪-૦ છે નાનભા કાળુભા ?
૩૫-૧૦-૫ ૧૪૯-૧૦ , મુળુભાઈ રામસીંગ
૯૮-૭–૮. ૩૦-૧૧- ૧૨૯-૭-૦ સાબુદડ . હરીસીગ રામસીગ
૬૮૪-૧૧- ૨૧૫-૪-૧૧ ૯૦૦-૦-૦ , જેઠીભાઈ કાળુભાઈ
૨૬ -- ૮૧-૧૪-૪ ૩૪૨-૫-૪ » સદાભાઈ ગગજીભાઈ
૨૬ - - ૮૧-૧૪-૪ ૩૪૨-૫૪ , મુળુભાઈ વજેસીંગ
૨૬૦-૬-૧૧ ૮૧-૧૪-૫ ૩૪૨--૪
૨૧૭-૨-૮
6
(
6
Page #608
--------------------------------------------------------------------------
________________
છરી કળા]
બીન અખત્યારી તાલુકાનો ઇતિહાસ ૧૪૯ ઉપર મુજબ [૧] થી [૧૭] ગ્રુધીના, ગામોના તાલુકદારો-જામશી રાવળજીનાજ વંશજો છે. અને કયા ટેટ-તાલુકા]માંથી ગીરાશ લઈ ઉતર્યા (જુદા પડયા) તે આપણે બંને ખંડમાં આગળ વાંચી ગયા––માત્રનાં-[૮] સાદુદાના તાલુકદારો-જામશીભવળજી ના વંશજો નથી પરંતુ તે પહેલાંના જામશ્રી હરભમજી કે જેઓ કચ્છમાં વિ.સં. ૧૫૧૮ થી ૧૫૨૫ સુધી ગાદીએ હતા. અને તેઓશ્રી ચંદ્રથી ૧૬૭ મા શ્રી. કુ. થી ૧૧૨ મા અને જામનરપતથી ૭૦ મા જામ હતા તેઓશ્રીને છ કમારો હતા. તેમાં પાટવી કશ્રી હરધમળજી ગાદીએ આવ્યા. અને તેથી નાના કુમારશ્રી કાનાજીના વંશજે કાના શાખાના રાજપુત કહેવાયા--(જુવો પ્રથમખંડ પૃષ્ઠ ૯૦) તેઓના વંશજો જયારે જામશ્રી રાવળજી હાલારમાં આવ્યા ત્યારે તેઓશ્રીની સાથે કચ્છમાંથી હાલાર ભુમિમાં આવ્યા હતા, એ કાનાશાખાના રાજપૂતોને કબજે હાલ નાં. ૮ નો સાતુદડ તાલુકે છે. સાંભળવા પ્રમાણે જામશ્રી રાવળજી સાથે કાનાશ્રી-ગજણજીરણમલજી અને કરણજી નામના ત્રણે બંધુઓ હાલારમાં ઉતર્યા તેમાંના રણમલજીએ રોધેલ સર કર્યું, અને ગજણજી તથા કરણછ ડેરાવાળી છીકારી સર કરી ત્યાં રહ્યા, ગજણજીના પુત્ર વેરાજી થયા તેમણે વાવડી-સાતુદડ સર કર્યું–તે એવી રીતે કે સાતુદડમાં તે વખતે બોઘરા શાખાના કાઠી અને પઢીઆર શાખાના રજપૂતનું રાજય હતું. તેઓ બન્નેને અણબનાવ થતાં પઢીઆર રાજપૂતની મદદમાં વેરેજી ગયા, અને કાકીએને મારીને તેને હીસે પિત મહેનતના બદલામાં લીધે. પરંતુ કેટલેએક વરસે પઢીઆર નબળા પડતાં તેને પણ હરાડી-સાતુદડને ૧૨ ગામનો તાલુડે વેરાજીએ કબજે કર્યોબાર ગામમાં ત્રણ ટીંબા ઉજજડ છે અને હાલ ૯ ટીંબાઓ વસે છે અને તેમાં તેઓના વંશજો રહે છે.--
૧ સાતુદડ, ૨ વાવડી ૩ રાજપરા ૪ પીપળીઉં એ ચાર ગામો એજન્સીની હકુમત તળે છે.) ૫, કાનાવડાળા ૬, પીપળીઉં ૭, મેઘાવડ ૮, થોરડી ૮, પીપરડી (એ પાંચગામ જામનગર સ્ટેટની હકુમત તળે છે.) મળી નવ ગામોમાં તેમના વંશજો છે, દંતકથા છે કે વેરાજી બેટમાં મલુ સેઢાને ત્યાં પરણ્યા હતા. તેમનાં સ્ત્રીનું નામ રાણુભા હતું, તેમને શ્રી કલ્યાણજી ઉપર ઘણું જ ઇષ્ટ હતું. બેટમાં દરરોજ તે કલ્યાણરાયજીની મૂર્તિની સાડ
પચારે પુજન વિધી કરતાં જ્યારે સાસરે જવા પ્રયાણ કર્યું. ત્યારે કલ્યાણજીની મુર્તિ તેમની રજા લઇ વેલમાં સાથે લાવ્યાં, સવારે ગુગળી (પુજારી બ્રાહ્મણોને ખબર થતાં તેઓ વેલ પાછળ આવ્યા, તેથી બાઈ ગભરાણું પરંતુ મુતિમાંથી અવાજ થયો કે “ગભરાઓ નહિં મારા વજન પ્રમાણે તેઓને સેનું આપજે તેથી તે સેનુ લઈ પાછા જશે.” ગુગળીએ આવી મુતિ ઉપાડી તેમાં અણુતલ ભાર જણાવાથી ઉપડી નહીં તેથી બાઈએ મુતિ ભારોભાર સેનું આપવા કહ્યું તેણે રાજી થઈ હા કહેતાં મુતિ તળી, બાઈએ તો પિતાના તમામ આભૂષણે મુર્તિના સામા છાબડામાં મેલ્યાં પણ સુવર્ણનું વજન વધુ થતાં અકેક ઘરેણું છાબડામાંથી લેવા લાગ્યાં. છેવટ નાકમાં પહેરવાની એક નથ બાકી રહેતાં તેના વજન પ્રમાણે મુર્તિવાળું છાબડું બરોબર થતાં તે નથ ગુગળીને આપી વિદાય કર્યો. અને બાઈ મુતિ લઈ સાતુદડ આવ્યાં અને ત્યાં દેવું ચણુવરાવી તેમાં તે મુતિની પ્રતિષ્ઠા કરી, જે
Page #609
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રીયદુવશપ્રકાશ
[દ્વિતિયખડ
શા
હાલ મેાાદ છે અને ખરા અંત:કરણુના શુદ્ધભાવથી સેવા કરનારને તેની શ્રધ્ધા પ્રમાણે તે સુતિ ફળ આપેછે. તેવા ધણા દૃષ્ટાંતા સાંભળેલાં છે.કાનાજીના વંશજોના નામેાની વળી નીચે આપી છે. અને જે ગામમાં ગીરાસ મળ્યા તે પણ તેમાં દરસાવેલું છે, વેરાજી પછીના આઠમા પુરૂષ કેસરજીએ વિ.. સ. ૧૯૧૩ માં છટ્ઠા કલાસનાં અખત્યાર મેળળ્યેા હતેા અને વિ. સં. ૧૯૧૯ માં શાહી દરબારમાં ખુરસીની બેઠક પણ મેળવેલ હતી. તેઓ વિ.સં. ૧૯૨૯ માં સ્વ° ગયા તે પછી એ વર્ષે વિ. સ. ૧૯૩૧ માં તે હક કેટલાંએક કારણથી ગયા હતા, એ કાનાશ્રી વેરાજીના પૌત્ર તમાચીજી સાતુદઢમાં રહ્યા હતા તેનાથી પાંચમા પુરૂષ ગગજીભી થયા, તેઓશ્રી કલ્યાણુજીના અનન્ય ભક્ત હતા. તેને સંધીએના સાથે ધીંગાણું થયેલ તેવખતે “કલ્યાણરાયજી”એ પાતાની મુર્તિતા પ્રભાવ જણાવી પેાતાના ભક્તની મદદ કરી હતી તે ગગજીભીના સદાસી થયા અને તેમના કુ.શ્રી રૂપસીંગજી સાહેબ મહુ†મ જામશ્રી સર. રણજીતસિ’હજી સાહેબના એ.ડી.સી.અને રયાસત એફીસરની ઉમદી જગ્યાએ દાખલ થયા હતા તે અત્યારે પણ જામશ્રી ૭ દિગ્વિજયસિહજી સાહેબ બહાદુરની મહેરબાનીથી તેજ હુદા ઉપર કાયમ છે.એવી રીતે તેઓશ્રી લગભગ ૨૫ થી ૨૭ વર્ષ થયાં જામનગર સજ્યની યથા યાગ્ય સેવા બજાવી રહ્યાછે. અને તેમની રાજ્યકા કુશળતા એ તેઓશ્રી હાલ સજ્ન્મકુટુંબને સોંપૂર્ણ પ્રેમ અને ચાઢ મેળવી રહ્યાછે.
'...
ઉપર મુજબ આ ઇતિહાસના પ્રથમ અને દ્વિતીયખંડમાં ૨૧મા જામશ્રી રાયધણુજીના પાટવી કુમારશ્રી ગજણજીના વંશ અત્યાર સુધીના વિસ્તાર પુર્વક કહેવામાં આવ્યા.—હવે તેઓશ્રીના સહુથી નાનાકુમારશ્રી એડાજી-કે જેઓને માતંગદેવના કહેવાથી, જામ-રાયધણજી એ કચ્છ દેશની રાજ્ય ગાદી આપી હતી, (જુવા પ્રથમખંડ પૃષ્ઠ ૭૯) એથી હવે પછીની કળામાં જામશ્રી મેઠાજીનેા વંશ વિસ્તાર-( કચ્છ ભુજ-મારબી-માળીઆ-ના ઇતિહાસ ) કહેવામાં આવશે.
---
# કાનાશાખા, તાલુકે સાતુડ-વાવડીની વંશાવળી
જામશ્રીહરધોળજી
કચ્છ )
ચ’૧૬૭ શ્રીકૃ. ૧૧૨ ફ઼ા.શ્રી કાનાજી [કાના રજપુત કહેવાયા] વજાજી તેના ત્રણે કુમારા જામશ્રી
રાવળજી સાથે હાલારમાં આવ્યા.
│*
તેઓશ્રીને પાંચ કુમારે। હતા. તેમાનાં ખીજા કુ. કાનાજીના કાના રજપુત કહેવાયા
Page #610
--------------------------------------------------------------------------
________________
છકળા]
બીન અખત્યારી તાલુકાને ઇતિહાસ.
૧૫૧
રણમલજી
ગજાજી (છીમારી)
(રઘેલ)
કરણુજી. ડરાવાળી છીકારી)
સુરાજી
વેરેજ (સાતુદડ-વાવડી સર કર્થ)
ખીમજી જીવણજી નજી અલીએજી (વાવડી) (કાનાવડાલા) (પીપળી -પીપરડી) (મેઘાવડ)
વકીજી રામસી ગઇ
( વાવડી )
જુણેજી
.
ગુજષ્ણુજી તમાચીજી'
(- સાબુદડ T) -
હરભમજી.
લાખાજી.
માલજીભી
રીણાજી
નાકાજી
હરભમજી
દેવાજી
નાજી ઉર્ફે નારણજી નથુભી" કેસર(છઠા કલાસને અખત્યાર મેળવેલ હતા.)
ગગજીભી
સદાલી રૂપસીંગજી એડી.સી. મહારાજા
જામસાહેબ
રામસંગજી
જશો)
જાલમસંગજી
હરીસીંહજી. (તાલુકદાર)
ઇતિશ્રી ગજણ વંશને ઇતિહાસ સમાસા:
(ઈતિશ્રી ષષ્ટીકળા સમામા )
Page #611
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ ૪ શ્રી સમી કળા પ્રારંભ: શિક શ્રી કચ્છ (ભુજ) સ્ટેટને ઈતિહાસ, રસ
સરહદ-પૂર્વ અને ઉત્તરે “રણ અથવા સુકાયેલ સમુદ્ર પશ્ચિમે અરબી સમુદ્ર અને સિંધુમુખ, દક્ષિણે-કચ્છી અખાત અને હિંદી મહાસાગર તે રેર તથા ૨૪ અક્ષાંસ અને ૬૮ તથા ૭ રેખાંસ વચ્ચે આવેલ છે. તેને વિસ્તાર પૂર્વ પશ્ચિમ ૧૬૦ માઈલ અને ઉત્તર દક્ષિણ, ૩૫ થી ૭૦ માઈલ છે. આ રાજ્યનું ક્ષેત્રફળ આશરે ૭૬ ૧૬ ચો.માઈલ છે. અને ૯૦૦૦ સ્કવેર માઇલ રણ છે. વસ્તી સને ૧૯૨૧ ની ગણત્રી મુજબ ૪,૮૪,૫૪૭, માણસની છે. તેમાં ૬૦ ટકા હિંદુ છે. અને બાકી મુસલમાન જૈન વગેરે બીજી જાતીની છે. ઉપજ-દરવર્ષની સરેરાશ વાલીક ઉપજ રૂ. ૨૩ લાખની છે અને ખર્ચ ૧૯ લાખનું છે. બ્રિટીશ સરકારને વાષક ખંડણીના રૂ. ૮૮૦૦૦ આ સ્ટેટ ભરે છે, તેમજ ૨૭ જાગીરે, પિતાના તાબામાં (ખંડીઆ) હોઈ તેઓ કચ્છને ખંડણી ભરે છે. બંદરે માંડવી મુદ્દા જો તુણા અને કંડલા છે.–ઉધોગ-આશાપુરી ધુપ અને મીઠું કચ્છમાં પુષ્કળ પાકે છે. –ચાંદી સેનાનાં મીનાકારી કામે ઘણાજ ચિત્ત-આકર્ષક થાય છે. તેમજ તલવાર, બંદુક આદી હથીઆરો સારા બને છે. રેવે કંડલા બંદરથી ભુજ તથા ભચાઉ સુધી (નેરોગેજ) ચાલે છે. તે સિવાય માંડવી, અંજાર, મુંદ્રા, તુણુ વગેરે રસ્તે પાકી સડકે છે. આ રાજ્ય ફર્સ્ટ કલાસ સ્ટેટ હાઇ સંપુર્ણ અધિકાર ભોગવે છે. પાટવી કુમાર ગાદીએ આવવાનો રીવાજ છે, કાઠીઆવાડના બીજા સ્ટેટો માફક આ સ્ટેટને પણ શાહી સત્તા સાથે કેલકરાર થયા છે.
– પ્રાચિન ઇતિહાસ; –– આજથી હજારો વર્ષ પુર્વે મહાન ધરતી કંપના આંચકાથી સમુદ્રના પેટમાંથી જમીનને એક ટુકડો પાણીની સપાટી પર બેટ' સ્વરૂપે બહાર નીકળી આવ્યો, એવું ભૂગર્ભ શાસ્ત્રીઓનું માનવું છે, એ પ્રદેશનો આકાર લાંબા વાંકા તુંબડા જેવા કે કાચબા જેવો છે. તે ઉપરથી ( સંસ્કૃત ભાષામાં કાચબાને કચ્છ કહે છે) એ દેશનું નામ કચ્છપડયું હોય તેવું પુરાણેનું માનવું છે–તે પ્રદેશ પ્રાચિન કાળને છે, તેમ શ્રી ભાગવત અને મત્સ્ય પુરાણમાં લંબાણથી વર્ણન કરેલ છે,--ભારતવર્ષના ચાર પુરાતન મહા-સરોવરનું વર્ણન પુરાણોમાં છે. હિમાલય પર્વતની ઉપર (૧) માનસરોવર પશ્ચિમે કચ્છ દેશમાં સિંધુસાગર પાસે (૨) નારાયણ-સરોવર, દક્ષિણે (૩) પંપાસરેવર, અને મધ્યે સિદ્ધપુર પાસે (૪) બિંદુ સરોવર, એ ચાર મહા-સરોવરો પૈકી નાં. (૨) નારાયણ સરોવર કચ્છ દેશની પશ્ચિમે લખપત તાલુકાની વાવ્યખુણે આવેલું છે તે સરોવરને વિસ્તાર પૂર્વકાળમાં ચાર જન હોવાનું પુરાણોમાં લખેલ છે. તેમજ મહા, નારદ સનકાદિક યોગેશ્વર, કપિલ મરિચી આદી મહર્ષિએ, એ પુણ્યભૂમિ પર આશ્રમ બાંધી રહેતા, અને મુમુક્ષુઓને ઉપદેશ આપતા તેમ શ્રી. ભાના ષષ્ઠ સ્કંધના પાંચમાં અધ્યાયમાં ઉલ્લેખ છે.—એ નારાયણ સરોવરથી અ ષને અંતરે શ્રી કોટેશ્વર મહાદેવનું તીર્થધામ ઘણું પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. તેવીશે પુરાણોમાં કથા છે કે-લંકાપતિ રાવણે કૈલાસમાં તપશ્ચર્યા કરી. અજર અમર રહેવા વરદાન
Page #612
--------------------------------------------------------------------------
________________
સમીકળ] કચ્છ સ્ટેટનો ઈતિહાસ.
૧૫૩ માયું ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ. એક લીગ આપી વરદાન આપ્યું કે “લંકામાં એ લીંગની સ્થાપના કરી નીતર પુજન કરીશ તે અજર અમર રહીશ પણ માર્ગમાં તેને કયાંયે મકીસ તો તે ત્યાંજ રહેશે ” એથી એ લીંગ હાથમાં લઈ રાવણ લંકા જવા કચ્છમાંથી પાછો ફર્યો એ વખતેં દેવતાઓને એ વાતની ખબર થતાં રાવણ પાસેથી તે લીંગ નીચું છોડાવવા ભેળા થયા. બ્રહ્માજી ગાયનું સ્વરૂપ ધારણ કરી રસ્તે કાદવવાળા એક ખાડામાં પડ્યા અને દેવતાઓ તપસ્વીનાં રૂપ લઈ ગાયમાતાને ખાડામાંથી બહાર કાઢવા સાર દોરડાંઓ લઈ ખેંચવા લાગ્યા. તેટલામાં રાવણે તે લીગ હાથમાં લઈ રસ્તે નીકળતાં દેવોએ તેની સહાય માગી. તેથી રાવણ એક હાથમાં લીંગ રાખી બીજા હાથથી દોરડું ખેંચવા લાગે, પણ ગાય બહાર નીકળી નહિં. તેથી તે ગોરક્ષાના તાનમાં ભાન ભુલી “લીંગ ને પૃથ્વી પર મુકી બે હાથે દેરડું ખેંચી ગાયને કાદવમાંથી બહાર કાઢી લીંગ હાથમાં લેવા જાય તેટલામાં તે લીંગ જ્યાં મેલ્યું હતું ત્યાં તેવાં કોટી લીગ થઈ ગયાં, પોતાને મળેલું લીંગ કયું? તે રાવણે શોધ્યું પણ વદંન પ્રમાણે તે લીંગ ત્યાંજ રહ્યું એટલે રાવણ નીરાશ થઈ લંકા ગયે અને ત્યાં થયેલાં કોટી લીંગ પરથી “કેટેકવર” નામ કહેવાયું અને તે લીંગની બ્રહ્માદી દેવોએ ત્યાં વીધી પુર્વક સ્થાપના કરી કચ્છ દેશને ગુરૂ દત્તાત્રય, શ્રી કૃષ્ણ પરમાત્મા, પાંડ મહાવીર, (જૈનના છેલ્લા તિર્થંકર) બુદ્ધ, આદ્ય શંકરાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય, અને શ્રી સહજાનંદ સ્વામી, (સ્વામીનારાયણ) વગેરે ઈશ્વરવારોએ પધારી પિતાના પુનીત પગલાંઓથી પવીત્ર કરેલ છે, આશાપુરા માતા જાડેજા રાજપુતની કુળદેવી છે. તેનું પુરાતની મંદીર માતાના મઢના નામથી ઓળખાય છે. તે ઘણું પ્રાચીન છે અને સ્કંધપુરાણમાં તેનું વિસ્તાર પૂર્વક વર્ણન છે.
કચ્છનાં નાનાં મોટાં કુલ ગામો એક હજારને આશરે છે તેના રાજકીય આઠ વિભાગો છે (૧) અબડાસે (૨) અંજાર (૩) ભચાઉ (૪) ભુજ (૫) લખપત (૬) માંડવી (૭) મુંદ્રા (૮) રાપર-કચ્છ દેશના નીચેના જાગીરદારો કચ્છ રાજ્યને ખંડણ ભરે છે અને નીચે લખ્યા ગામની જાગીરો તેઓ ભોગવે છે તેમાં તેરાની જાગીર સહુથી મોટી છે. કેકારા. હા, સુથરી, વીંજાણ, સંધાન. નાગરેચા, માથાલા, કોટડી, જાડોદર, ચીઆસર, કેરા ગજોડ, મોટા અસામડીઆ, રતાડીઆ, મોટી મો, મેટી ખાખર, પત્રી, ફેરાડી, વાંધીઆ, ચીત્રોડ, લાકડીઓ પલાંસવા, આડેસર, સનવા, ગેડી, બેલા, ચીરાઈ, કુંભારડી, લેદરાણી, જતવાડા, ધર્માદા જાગીરે:–મધના કાપડી રાજા, ધીણોધરના પીર, માણુફરાના કાન ફટા, નારાયણ સરોવરના બ્રહ્મચારી, ભુજ મોટી પિશાળના ગોરજી, ભુજ નાની પિશાળના ગારજી, ભુજ દ્વારકા મંદીરના અધીકારી, કેટેશ્વરના પીર, બળધીયાના અયાસ,
તે ઉપરાંત ચારણની પણ કેટલીએક (ખેરાતી) જાગીર છે, કચ્છ સ્ટેટ પિતાની ટંકશાળમાં કરીના સિકાઓ પાડી પિતાના પ્રદેશમાં ચલાવે છે. તે કેરી ધરાસાઈ કેરીના નામે પ્રસિદ્ધ છે–કચછને બાકીનો પ્રાચીન ઇતિહાસ પ્રથમ ખંડમાં કેટલે એક આવી ગયો છે
Page #613
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ તેથી ચંદ્રથી ૧૫૮માં શ્રી કૃષ્ણથી ૧૦૩જા અને જામનરપતથી ૨૧મા જામશ્રી રાયઘણજી થયા તેને માતંગદેવની આજ્ઞાથી પિતાના નાના કમાશ્રી ઓઠાજીને જામ પદવી આપી લાખીયાર વીરાની ગાદીએ બેસાર્યા હતા. ત્યાં સુધીની એ વાત પ્રથમ ખંડની છઠ્ઠી કળામાં આવી ગઈ છે. તેથી હવે જામ ઓઠાથી કચ્છ દેશનો ઈતિહાસ કહેવામાં આવશે.
(૧) જામ એઠા (વિ.સં. ૧૨૭૧ થી ૧૩૧૧ચંદ્રથી ૧૫ શ્રીકથી ૧૦૪)
લાખીયાર વાયરાની ગાદીએ જામ એઠે આવ્યા પછી પિતાના બીજા ભાઈઓ સો સીના ગરાસમાં ગયા, ગજણજીને બે કુંવરો હતા, લાખાજી અને જેહાજી. ઉફે છોજી, લાખાજીએ જેહાજીને કાંઈપણ ગરાસ નહિ આપતાં તે રીંસાઈને જામ ઓઠાજી આગળ લાખીયાર વીયરે આવીને રહ્યા. ત્યાં તેને અબડે અને મોડ નામના બે પુત્રો થયા. લાખાજીએ પિતાના નામ ઉપરથી કરછમાં પોતાને મળેલા પ્રદેશને હાલાર નામથી પ્રસિદ્ધ કરી ત્યાંના બારા ગામમાં રાજધાની સ્થાપી એ હકીકત પ્રથમખંડની છઠ્ઠી કળામાં આવી ગઈ છે. .
જામ એ ૪૦ વર્ષ રાજ્ય કરી પિતાનાં પાછળ ઘાઓ ઉર્ફે ગાહજી, ધલજી અને પાજીને મૂકી વિ. સં. ૧૪૧૧માં દેવ થયા. (૨) જામ ઘાઓજી ઉગાહજી વિ. સં૧૪૧૧થી ૧૩૪ સુધી)
તે લાખીયાર વિયરાની ગાદીએ આવ્યા પછી ગજણજીના કુંવર લાખાજીએ જત લેકેને આશરે આપી જામ ગાતાજીને નિરંતર કનડવા લાગ્યા. પરંતુ લાખાજીના ભાઈ જેહાજીના કુંવરો અબડા અને મેડની સહાયતાથી લાખાજી ફાવી શકયા નહિં. જામ ઘાઓજીના વખતમાં વિ. સં. ૧૭૫૨માં ભયંકર દુષ્કાળ પડયો. અને તે કચ્છ કાઠીઆવાડમાં “ પનોતરા ” નામે પ્રસિધ્ધ થયો. એ વખતે કચ્છમાં રહેતા ધનાઢય ગૃહસ્થ જગડુશાએ એ દુષ્કાળમાં કચ્છી પ્રજાને અન્ન વસ્ત્રની ઘણી જ મદદ આપી હતી એટલું જ નહિ પરંતુ કાઠીયાવાડમાં પણ કેટલાંક તળાવ, વાવો અને મંદિર બંધાવી દુષ્કાળથી પીડાતી પ્રજાને બચાવી દેશની આબાદી જાળવી હતી. કચ્છમાં આવેલા ભદ્રેશ્વર બંદરને વાઘેલા રાજપૂતો આગળથી જગડુશાહે વેરાવટમાં કબજે કરી મહાવીરજીના દહેરાને જીર્ણોદ્ધાર કર્યો. અને તેની આસપાસ બીજા ૫૦ દહેરાંઓ ચણવ્યાં, કચ્છમાં નેમી માઘવ, કુનડીઆમાં હરિશંકર કાઠિયાવાડમાં (વવાણીઆમાં) વીરનાથ અને ઢાંકમાં મહીનાં મંદીરે ચણાવ્યાં તેમજ કાઠીયાવાડમાં આવેલા મિયાણી (મીનલપુર) બંદર પાસે કોયલા ડુંગર પર બીરાજેલાં હરસિધ્ધ માતા (ગાંધવી માતા)ની દૃષ્ટિથી સમુદ્રનાં વહાણો ગારત થતાં અટકાવવા માતાજીને પ્રસન્ન કરી તે પર્વતથી નીચે લાવી તળેટીમાં તેનું ભવ્ય મંદિર બંધાવી આપ્યું તેમજ ધર્મશાળાઓ પાણીની પરબ, અન્નક્ષેત્રો બંધાવી આવાં અનેક કાર્યો જગપ્રસિદ્ધ જગડુશાએ કર્યા હતાં. જેટલાક ઈતિહાસકાર એ જગડુશાહ વિક્રમના સોભા સૈકામાં થયો હતો, તેમ લેખ છે.
Page #614
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠી કળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ જામ ઘાઆઈને છ કુવર થયા હતા. તેમાં (૧)હજીને રાજગાદીએ બેસાડયા અને (૨) અનેરને બાડી વિગેરે ગામ (૩) વાસણજીને લેડી તથા બાંડીયા વિગેરે,(૪) બુદાને ઉમેર્યું ખટાઉ જુણુચા ધ્રુફી (૫) લાજડજીને લેવીયું અને (૬) આમરજીને બાડી વિગેરે ગામો ગીરાસમાં આપી વિ. સં. ૧૩૪૧માં જામ ઘાઓ સ્વર્ગે સીધાવ્યા.
(૩) જમ વેણુજી (વિ. સં. ૧૩૪૧થી ૧૩૭૭)
આ વખતે પોયણુની સરહદ બાબત ગજણજીના પત્ર રાયઘણજી સાથે તકરાર ચાલતી હતી. તેમજ લાખીયાર વીયરે રહેતા અબડા તથા મોડને પિતાના જાણું રાયઘણજીએ સમાધાની કરી તેને ગીરાસ આપો તેથી અબડાં તથા મોડે લાખીયાર વિયરો છોડ્યા પછી જામ વિહેણજીને ત્યાં ગાદી રાખવી સહી સલામત નહિ લાગતાં હબાઇમાં રાજધાની સ્થાપી રાયધPજી વસ્તીને હેરાન કરવા લાગ્યા પાછળથી બંને વચ્ચે સુલેહ થઈ અને છ એક માસ વીત્યે જામ હણુ ગુજરી જતાં તેના પુત્ર મૂળવાળને ગાદી મળી. [વિ. સં. ૧૩૭૭]
[૪] જામ મળવાજી (વિ, સં. ૧૩૭૭થી ૧૪૦૩) | મુળવાજી શરીરે ઘણાજ નબળા અને અશક્ત હતા તેમજ તેના કાંડા સુધીના બંને હાથ કઈ પણ જાતના વાના દરદથી પીડાતાં હથિયાર પકડી શકતા નહિ તેથી તેની નબળાઈને લાભ લેવા ગજણજીના વંશમાં જામ હરપાળ થયા તે કાઠી, બોરીચા અને જતની સહાયતાથી હબાઈ ઉપર અવારનવાર આક્રમણ કરવા લાગ્યા. આ વખતે માતંગદેવના વંશમાં મામૈ નામના માતંગદેવ જુનાગઢથી આવતાં જામ મૂળવાજીએ પોતાનો રોગ કાઢવા યાચના કરી, તે દેવને દયા આવતાં દેવી મદદથી તેને આરામ કર્યો અને હરપાળને હરાવી જત લેકેને પરાજ્ય કર્યો તેમજ કાઠી તથા ઉમી વાઘેલે તેને નાયક હતો તેને પણ હરાવી કાલે,
–મામૈયા માતંગ વિષેની હકીક્ત – માતંગના વંશમાં તેરમી પેઢીએ એક “મા” નામને મહાન પ્રતાપી ભવિષ્ય વેરા જ હતો, તે મામૈ જુનાગઢના રાજા જોડે ચોપાટ રમતો હતો તેટલામાં તેનું અંગ એકાએક થડકી જતાં (કમકમાટી આવતાં) તે બોલ્યો કે મને મારનાર પેદા થઈ ચૂક્યો છે. તેથી હું હવે તેના પાસે જઈશ “ એમ કહી રા'ને છેલ્લા રામ રામ કરી જેઠવાઓના રાજમાં (ધુમલીમાં) આવી તેને રાજાને કહ્યું કે “તારી ધુમલીને નાશ જામ ઉનડને દીકરો બાંભણીઓ કરશે” એમ કહી કેટલુંક જેઠવાઓનું ભવિષ્ય ભાખ્યું.
ત્યાંથી ચાલતાં તે અબડા અણુભગ આગળ આવ્યું. અબડો તેને દેવ તરીકે માનતે. તેથી તેની પાસે રહેતા એક લંઘાએ મામૈયા માતંગની પરીક્ષા કરવા બિલાડાનું માંસ રાંધી દેવને પીરસ્યું આ હકીક્ત અબડે જાણતો હોવા છતાં તેની કરામત જેવા તેણે કાંઈ લધાને
Page #615
--------------------------------------------------------------------------
________________
૧૫૬ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ કહયું નહિ, જમતી વખતે બિલાડાનું માંસ નજરે જોતાંજ મામૈદેવે પાણીની અંજલી મંત્ર ભણીને છાંટતાં બિલાડે સજીવન બની ચાલતો થયો. અને દે ગુસ્સે થઈ અબડાને કહ્યું કે “ આવા નીચ લંધાની સોબતથી તે મારું અપમાન કર્યું છે. માટે તેને શાપ આપું છું કે “ તું હવે થોડા જ વખતમાં તારા હાથથીજ તારા કુટુંબનો નાશ કરીશ અને તારું મૃત્યુ મુસલમાનના હાથથી થશે એટલું જ નહિ પણ તું મૃત્યુ વખતે મુસલમાન થઈશ”
ત્યાંથી ચાલી મામૈયા માતંગદેવ હબાઇમાં જામ મૂળવાજી આગળ આવ્યા, જામ મૂળવાજીએ પિતાના દેવ જાણીને ઘણું જ આગતા સ્વાગતા કરી અને તેનું મન-રાજી થતાં પિતાનો રોગ મટાડવા અરજ કરી મામૈ દેવે તેને કહ્યું કે એક પાડે લઈ જાળે ચાલ (જાળ ભૂજથી ઇશાન કોણમાં છે. ત્યાં માતાજીનું સ્થાન છે. તેમજ ત્યાં ત્રણ જાળના ઝાડ અને એક ઓટે છે) ત્યાં દેવ વગેરે સો ગયા. અને ગોવાળ એક પાડે હાંકી આવે તેની સાથે એક નાનું પાડું પણ આવ્યું તેને પાછું હાંકી કાઢવા ગોવાળે ઘણી ઘણી મહેનત કરી, પણ તે ગયું નહિ. તેથી મામૈ દેવે કહ્યું કે “ આ પાડું જતું નથી માટે ભવિષ્ય એમ લાગે છે કે દરેક રાજાના વખતમાં કંઇકને કંઇક અણધારી અડચણ ચાલી આવશે. પણ બહેતર છે. હવે જામ મૂળવાજી પિતાના હાથથી બેઉના બળિદાન માતાજીને આપે. “ એમ કહી મામૈદેવે ખાંડું (તરવાર) મુળવાજીના હાથમાં આપ્યું મૂળવાજીએ ખાંડ ઉપાડયું કે સુરતજ તેના બંને હાથોમાંથી “વા” જતો રહ્યો અને જકડાઈ ગયેલા હાથે છુટ્ટા થયા તેથી પિતાને હાથેજ બલિદાન દીધું. થોડો વખત ગયા પછી મળવાજી તંદુરસ્ત થતાં મામૈદેવને સાથે લઇ કાઠીઓ તથા જતો ઉપર ચડી ગયા, ત્યાંથી પાછા વળતાં રસ્તામાં લશ્કરને પાણીની તરસ લાગી. આસપાસ કયાંયે પાણી મળ્યું નહિં. ગ્રીષ્મ ઋતુના તાપમાં સહુ અકળાય ગયા. એટલામાં એક શ્રદ્ધાવાળો રાજપુત બોલ્યો કે દેવ સાથે છે શું ફિકર છે?” ત્યારે બીજો કોઈ દેવની મશ્કરી કરવા બોલ્યો કે દેવ મુતરે તે પાણી મળે બાકી આસપાસ તે કયાંય પાણી છે નહિ.” આ વાત મામૈદેવને કાને પડતાં તે પેશાબ કરવા બેઠે અને તેથી એક મોટો “ઘો’ ચાલ્યો જેને હજુ લેકે “ ઈદ્રિ ઘો ” કહે છે. એ ઘો કચ્છમાં આવેલા કંડ પરગણામાં છે. ને પેશાબના જેવી હજુ દુધ મારે છે.
મામૈદેવ જામ મુળવાજીની રજા લઈ પિતાને મારનાર જામ નંદ નગર સામે ( નગર ઠઠ્ઠા )માં જામ જાદાના ઘાયાજીના વંશમાં જન્મ્યો હતો ત્યાં ગયા. જામ નંદે પણ પિતાનો દેવ જાણી તેનો ઘણોજ આદર સત્કાર કર્યો. ત્યાં કેટલાંક વર્ષો વિત્યા પછી એક ખવાસે જામ નંદાને કહ્યું કે “તમારો દેવ બહુજ કરામત વાળો છે માટે જે કહે તો આપને કાંઈ પણ કરામત બતાવે ” એ સાંભળીને જામ નંદાએ દેવ આગળ કાંઈક તમાસો બતાવવાની માગણી કરી તેથી મામૈદેવે પોતાના પગ લાંબા કરી કહ્યું કે “ તું મારા પગ પર તારા પગ રાખી ઉભો રહે ” જામ નંદે તેમ ઉભો અને જુએ છે તો • પિતે દીલ્હીના બાદશાહી જનાનખાનામાં ગયો છે ત્યાં બાદશાહની હુરમો એક હાજમાં નગ્ન થઈ જલક્રીડા કરે છે, તેઓની નજરે પોતે ચડતાં હુરમો તેના પર આશક થતાં ત્યાં તેણે તેની સાથે ક્રીડા કરી આનંદ વૈભવ માણ્યો. એટલું જોયું અને અનુભવ્યું ત્યાં મામૈદેવે તેને પોતાના
Page #616
--------------------------------------------------------------------------
________________
સપ્તમી કળ] કચ્છ સ્ટેટનો ઈતિહાસ
૧૫૭ પગ પરથી ઉતારી મૂકો. જામનંદો આ તમાસાથી અજબ થશે. પરંતુ તેનો ઉઘે અથ લીધે કે “ આજે જેમ મને બાદશાહનું જનાનખાનું બતાવ્યું તેમ કાલે કોઈ બીજાને મારૂં જનાનખાનું બતાવે તેમાં શંકા નહિં. માટે આવા પુરૂષને જીવતો રાખવો એ લાછમ નથી ” એમ ધારીને મામૈનું માથું તલવારને એકજ ઝાટકે કાપી નાખ્યું. તુરતજ મામૈને ધડે માથું પોતાના હાથમાં ઝીલી લઈ ચાલવા માંડયું અને જામ નંદાને કહ્યું કે “ તું મારી પાછળ મુત્સદ્દી (લહીઆ ને મોકલ તેઓ હું જે ભવિષ્ય કહું તે લખતા જાય ” તેથી જામનંદાએ તે પાછળ મુત્સદ્દીઓને મોકલ્યા. ને મામૈદેવનું માથું નીચેના દુહાઓ બેલતું ચાલ્યું અને મુત્સદીઓ તે લખવા લાગ્યા:| મામૈ માતંગનું કચ્છીભાષામાં ભવિષ્ય કથન છે दुहाः-जधरीए जंधर थीदा, हबे थिदा अंगार ।
जाळ पाडो न चडंधो, तडे छुटंदी कच्छ तरार ॥ १ ॥ અર્થ –ધરીયા ડુંગરમાં ઘંટીઓ અને હબાયના ડુંગરમાં કાયલાએ નીકળશે ત્યારે કચ્છની તલવાર જશે, શું થવાનું છે. ] જો ને કુવો, તાવ થી
- स्वाखड थीं दो कच्छडो, जाडे जे मुला ॥ २ ॥
અર્થ –કાજી (કોઠારાને કુડધરજી (સાંઘણુ) મૂળજી (આડેસર) અને રાયઘણજી નામે રા થશે ત્યારે જાડેજાઓને હાથ કચ્છમાં ડોળ થશે. (રા. શ્રી, રાયઘણજીના વખતમાં થઈ ગયું)
ढाल पीनंदी तरारं पीनंदी, पीनंदी कटारी ।
जाचक पीनण छडीदा, जडें थीं दी लुरेंजी वारी ॥ ३ ॥ અર્થ:-તરકટાઈને વખત આવશે. જાચક જાચવું છોડી દેશે, અને ઢાલ તરવાર, કટારી ભીખ માગશે, (વખત આવી ચૂક્યો છે.)
लूर जगंधा लोकमें, खोटा मडंधा खत्त ।
मो न डीधा मंगणे, लाये परीये पत्त, ॥ ४ ॥ અર્થ લોકોમાં તરકટ જાગશે ખોટો ખત્ત મંડાશે અને પિતાના પૂર્વજોના પરીયા વાંચનારને માન આપશે નહિં. (હાલ તે સમય ચાલે છે.)
जेडो थीदो झीकडी, तित मीलंदा मे ।
हबे कणी पतंग जी, शामके लगंधी खे ॥ ५॥ અર્થ:–ઝીકડી પાસે યુદ્ધ થશે. ત્યાં મીયાણાઓ ભેળા થશે. અને હબામાં આગ લાગશે. તેની ધુંખળ (ધું વો) શામ જખ ઉપર લાગશે (સં. ૧૮૮૧માં યુદ્ધ થઈ ગયું)
उकरडे तें डीया बरंधा, मुंघा थीदा मी। परजा राजो सामी थींदी, एडा अचीदा डी ॥ ६॥
Page #617
--------------------------------------------------------------------------
________________
૧૫૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ અર્થ –ઉકરડા ઉપર દીવા બળશે (મ્યુનિસિપાલીટીનાં ફાનસો બળે છે) વખત ઉપર વરસાદ નહિ વરસે અને પ્રજા રાજાના સામી થશે એવા દિવસો આવશે. (ચાલે છે)
चडी वडला डार. थुड वीढंदा पीडजो।
जाडेजा जड धार, हक न रोंधो कीनजो ॥ ७ ॥
અર્થ -–વડની ડાળ ઉપર બેસીને (પતે બેઠેલીજ ડાળનું) થડ વાઢશે તેવા જડ બુદ્ધિ વાળા જાડેજાઓ થશે ત્યારે તેને કાંઈ હક રહેશે નહિ થવાનું છે)
वेजारें तें मेरा थींदा, जाडेजा जुवान ।
सभ वेंधी, कछ काछोटी, रखीं डीधो रेमान ॥ ८॥
અર્થ જાડેજાઓ સેંજળ ઉપર ભેળા થશે ત્યારે બધું જશે પણ ઇશ્વર કચ્છની લાજ રાખશે. (યવાનું છે)
खीर खथे धान कीत्ते, मुंद वरसंदा मी।
जाडेजा जाळां खोदींदा. एडो अचीदा डी ॥९॥
અર્થ–દુધ ઘેટાં બકરાંમાં રહેશે (કાઈ, શેરમાં રહેશે. તેવો અર્થ કરે છે) અનાજ કેઈક ભાગ્યશાળીને ત્યાં રહેશે. વરસાદ ઝાકળીયા થશે અને જાડેજાઓ જાળાઓ દશે તેવા દિવસે આવશે. (થવાનું)
___ कुंवर वीकंदा काठीयु, रा' वीकंदो घा।।
खीर खथुरीये, अन्न पडे, गढेंज हुंदो वा ॥ १० ॥ અર્થ –કુંવરો લાકડાના વેપાર કરશે, રાજા ઘાસ વેંચશે. અને દુધ શેરમાં રહેશે અનાજ વાડી પડામાં થશે. અને [વા] વસ્તી [વાસ] કિલા વાળા શહેરમાંજ રહેશે[થવાનું]
खचरडा खीर पोंदा, तगडाइंदा ताजी ।
भला माडु वीठा रोंदा, पूछाइजा पाजी ॥ ११ ॥ અર્થ:-ખચ્ચર ગધેડાને દુધ પાશે. દેવાંગીઘોડાઓને માથે ભાર ભરી તગડશે લાયક માણસો ઘેર બેસી રહેશે અને લુચ્ચા પાક માણસો પાંચમાં પુછાશે [ચાલું સમય
चाकर हुंदा शेठीआ, ठाकर हुंदा ठोठ।
प्रजा हुंदी पापणी, उजड हुंदा गोठ ॥ १२ ॥
અર્થ:–ચાકર ધણી થઈ પડશે. રાજા મુખે થશે. પ્રજા પાપાચરણ વાળી થશે અને ગાંમડાઓ ઉજજડ થશે. (સમય ચાલુ છે.)
सभरीया सभर करजा, गोला पीधा गे।
पीछाणी विण पूजंदा, जेंजो मान को पे ॥ १३ ।। અર્થ–સમજી લેકે સબુર કરજો. ગોલા અને વગર પિછાણ વાળા પૂજાશે ખાનદાની વગરના માણસને સારા દરજજા મળી. (ચાલુ સમય.)
वो वॉधो हीकडो, जुरंधी बंध अरोड,। मे मच्छी जो रोड, समा खेधा सुखडी ॥ १४ ॥
Page #618
--------------------------------------------------------------------------
________________
સમીકળ] કચ્છ સ્ટેટને ઇતિહાસ
૧૫ અર્થ-અરડ બંધનો બંધ તુટી જઈ મીઠા પાણીની એક નહેર કચ્છમાં આવશે. અને સુખડીની પેઠે માછલાંઓને સમાઓ ખાશે. (થવાનું છે.)
* वाळा वीगुं न वटंदा, जेठवा बरडे बार,।
जाडेजा खेडेसो खेदा, बीयो राज दुवार ॥ १५ ॥ અર્થવાળા રાજપુતેને હકક વિણું નદીની પેલે પાર રહેશે. અને જેઠવાને હકક બરડાથી બહાર રહેશે, જાડેજાઓ ઘરખેડ કરશે તે ખાશે બીજી તમામ ઉપજ રાજ દરબારે જશે. [ ચાલુ સમય ]
ढेढ मयुं धारीदा, कुंभारे घोडा । __ शेठ शिरोयु बांधींदा, तडे तुर्काणा थोडा ॥ १६ ॥
અર્થ:-ઢવાડે ભેંસું, અને કુભારવાડે ઘોડાં બંધાશે, તેમજ વાણીઆ શિરાહી તરવાડું બાંધશે તે દિવસે તુરકા-(મુસલમાની) રાજયો ડાં જોવામાં આવશે. [ચાલુ સમય
खुर पगांने खपनीयु, सराई पेरीदा सरार ।।
'मामैयो चे मलकमें, तडे छुटंदी तरार ॥ १७ ॥
અર્થ–પગરખામાં નાળ્યું જડાવશે. કફની (પહેરણકે પહેરશે. અને સરાઈ (ઉરબી ચોરણાઓ) પહેરશે ત્યારે મા કહે મૂલકમાંથી તરવાર છુટશે. (ચાલુ સમય.)
ઉપરના ઘણું દુહાઓ માતંગદેવે કહેલ તે રાજવહીમાં નેધી કચ્છના ઉપયોગના હોઈ જામનંદાએ તે દુહાઓ જામ મૂળવાજીને હબાઈ મોકલી આપ્યા. હાલ પણ કચ્છના તેષાખાનામાં આ દુહાઓની નોધપોથી છે. મામૈયાનું ધડ સમે નગરથી દુહા બેલતું ચાલી સિંધમાં આવેલા “શેણી ગામની સરહદે પડયું. હાલ ત્યાં તેનું સમાધિ મંદિર મોજુદ છે. કચ્છમાં તે વખતે કાઠીઓનું જોર હતું તેમજ ઉમી વાઘેલાની સહાયથી કાઠીઓ મોટું લશ્કર લઈ હબાઇ ઉપર ચડી આવ્યા એ ભયંકર લડાઈમાં જામ મળવાજી વિ. સં. ૧૪૦૩માં કામ આવ્યા. તેને ત્રણ પુત્રો હતા. કાંજી, બરાચ, અને રેલીઓ,
* વર વા વવા જેવા કે થરા [પાઠાંતરી
वाळा वीणु वटंदा, हद चोवाई हालार ॥ १ ॥ અર્થ –વાઢેર રાજપુતો દરીયાને ખાળ ઉલંઘી જશે (તે વખતે નાગના બંદર સુધી દરીઓ હતા.) જેઠવા રાજપુતો બ ડુંગરની સામેપાર રહેશે અને વાળાશાખાનાં રાજપુતો વીણું નદીને સામે કાંઠે રહેસે એ અંદરની સરહદને લેકે હાલાર કહેશે.
रावां झकडो रखंदा, दलांधारां पार ।।
खेडीदा सो खींदा बै रावळ ध्वार ॥२॥ અર્થ રાવ શાખાના રાજપૂતો (ઝકડો એટલે) માણસોને જ રાખશે. દલશાખા ના રાજપુત [ધાર] ડુંગરાની પાડોશમાં રહેશે અને જે ઘરખેડથી જેટલી જમીન ખેડશે તેટલી તેને કબજે રહેશે બાકીની બીજી જમીન રાવળ જામના [દાર) દરબાર ભળશે.
[ ઈતિશ્રી સમી કળા સમાપ્તા. ]
Page #619
--------------------------------------------------------------------------
________________
૧૬૦ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ | શ્રી અષ્ટમી કળા પ્રારંભ: (૫) જામ કાંજીલ વિ. સં. ૧૪૦૩થી ૧૪૭૦ સુધી)
જામ કાજી હબાઇની ગાદીએ બેસી પિતાનું વૈર લેવા માટે કાઠીઓ તથા વાઘેલા ઉપર મોટી સવારી લઈ જતાં તેને કચ્છમાંથી કાઢી મેલી નિરંકટ રાજ્ય ક૭ વર્ષ કરી પિતા પાછળ આમરજી, વેરાજી, નાંગીજી, પંચાણ, ઉસ્તીએ એમ પાંચ કુંવર મેલી સ્વર્ગ સીધાવ્યા. મોટા કુંવર આમરજીને રાજગાદી, વેરાજીને વંગડાડોર અને ઘડેલી નાંગીઆઇને ગામ માંગીઓ પંચાણને બે કુંવરો હતા. જાડે અને વિમળશે. તેમાં જાડાને મિયાપડ અને આડ વમળશીને ઝૂર અને ઉસ્તીઆઇને ગામ ઉસ્તીઓ વિગેરે ગરાસ મળ્યો હતો.
(૬) જામ આમરજી (વિ. સં. ૧૪૭૦થી ૧૪૮૫) હબાઈની ગાદીએ જામ આમરજી આવ્યા એ વખતે કચ્છમાં ચારે દિશાએ ઘણી જ શતી હતી, પરંતુ કાબુલમાંથી ઓચિંતી જ આવતાં તેની સાથે આમરજીએ વીરતાથી લડી ફેજને હાંકી કાઢી, પણ તે લડાઇમાં પોતાને સખત જખમ થતાં તેને બચવાની આશા ન રહી. તેથી છેવટ અંતકાળને સમયે પિતાના કુંવર ભીમજી તથા મોકળસિંહને બોલાવી કહ્યું કે “તમારી અપરમાતાને ધાન છે તેથી કહું છું કે જે તેને કુંવરી જન્મે તે કોઈ સારા રાજ્યમાં પરણાવજો અને જે કુંવર જન્મે તો તેને મારી ગાદીએ બેસાડજો એની ખાત્રી માટે મને વચન આપી પાણી આપો તે મને સદ્દગતિ થાય” પિતૃ ભકત કુમારોએ એજ એ વખતે પિતાની છેલ્લી આજ્ઞા માથે ચડાવી પાણી આપ્યું અને તુર્ત જ આમરજી દેવ થયા.
૧ સં.૧૪૮૫1 (૭)જામ આમરાણું અને જામ ભીમજી[,
વ્યા ૧૫૨૮ | - 'જામ આમરજીના દેવથયા પછી તેની નવિ રાણીને કુંવર જનમ્યો અને તેનું નામ આમર (આમરાણી) પાડયું તે લાયક ઉમરનો થતાં ભાઇઓએ તથા ભાયાતોએ જામ આમરજીના કહેવા પ્રમાણે તેને હબાઈની ગાદીએ બેસાડે
એક વખત જામ આમરણ ભીમજી તથા ગોકળસીંહ અને બીજા ભાયાતોની સાથે વાડીઓમાં ફરવા ગયા. ખેડુતોએ પોતાના પડામાં જામશ્રી વિગેરેને બેસાડી બાજરાનો પકે પાડી તૈયાર કર્યો. અને તે ગરમા ગરમ ખવાય તે લીજજત આવે. તેથી તે પેક એક ઘડામાં ભરી જ્યાં કચેરીમંડળ બેઠેલ છે ત્યાં લાવી જામ આમરાણી આગળ ઘડો મેલ્યો. એટલામાં એ વાડીમાંથી એક અજાયબ પમાડનાર પક્ષી નીકળ્યું, અને થોડે દુર જઈ બેઠું, તે નવીન પક્ષીને જેવા સો ડાયરાની ઇચ્છા થતાં તમામ માણસે તે પક્ષી પાસે ગયા. જામ આમરાણીને પણ તે પક્ષી જોવાની ઈચ્છા થઈ. પરંતુ વૈયા, ચકલાં આદિ
Page #620
--------------------------------------------------------------------------
________________
અષ્ટમીકળ]
કચછ સ્ટેટના ઇતિહાસ. બીજાં ઘણાં પક્ષીઓ આસપાસ ઉડતાં હતાં, તેથી તે પક્ષીઓ આ ઘડામાને પોંક ખાઈ જશે અથવા ધૂળમાં ઢળી નાખશે એવું જણાતાં પોતાના માથા ઉપરની પાધડી ઉતારી તે ઘડા માથે (ઢાંકી) મેલી. સહુની પાછળ ગયા. ત્યાં જઈ પક્ષીને જેઈ સો સાથે પાછા આવતાં ચકલાંઓએ પોંક ખાવા માટે પાઘડી વીંખી ધૂળમાં નાખેલી હતી, તે પાઘડીને ઘૂળમાં રગદોળાતી જઈ ભાયાતો બોલ્યા કે “ આ પાઘડી જામ ઓઠા દાદાની છે. આમ રખડાવનારથી તે સાંચવી શકાય નહિં. આજે ચકલાંએ ધુળમાં ખુંદી તો કાલે દુશ્મનો તેને ધુળમાં, રગદોળશે તો આપણી લાજ જાય માટે એ શોભાવે તેજ પહેરે ” એમ કહી સહુએ તે પાઘડી ભીમજીના માથા પર મેલા એટલે ભીમજીએ ઘણીએ આનાકાની કરી તપણુ બધા ભાયાતોએ સમજાવ્યું કે” તમે તે તમારું વચન પાળ્યું છે. પણ આ પાઘડી, ગાદીની સહી સલામતી જાળવવા માટે તમેને પહેરાવીએ છીએ માટે ના પાડશે નહિં. આવા અતિ આગ્રહથી ભીમજીએ જામની પાઘડી ધારણ કરી અને હબાઇની ગાદી સંભાળી. તેણે ગજવંશના બળવાન રાજ લાખાજીથી રાજ્ય પ્રજાનો બચાવ કરવા માટે મોટા લશ્કરથી ભારે તૈયારી કરી હતી. પણ લડાઈ થયા. પહેલાં જ દૈવગે લાખાજીને વધ થતાં થોડા વખત માટે હબાઇની ગાદી નિર્ભય બની.
જામ ભીમજીને ચાર કુવર હતા. હમીરજી, અજોજી, ભાણજી છું . તેમને નીચે પ્રમાણે ગરાસ વેંચી આપો. યુવરાજ હમીરજીને રાજગાદી. અજાજીને બે કુંવરો હતા. તેમને રાવશ્રી પહેલા ખેંગારજીના વખતમાં ખેડે, વેકરા રામપુર છલું વિગેરે ગામો મળ્યાં. ભાણજીને ડીકીયાળ, ભામુડા અને છેર એ ગામો આપ્યાં તેના વંશજો ભાભાણી કહેવાયા. આવી રીતે જામ ભીમજી ૪૩ વર્ષ રાજ્ય કરી સં. ૧૫૨૮માં સ્વર્ગે સીધાવ્યા.
(૮) જામ હમીરજી (વિ. સં. ૧૫ર૮થી ૧૫૬૨ સુધી)
જામ ભીમજીના દેવ થયા પછી જામ હમીરજીએ રાજ્યની લગામ હાથમાં લીધી એ પછી ગજણ વંશમાં થયેલ જામ લાખાજીના પાટવી કુ. શ્રી. જામરાવળજીએ હબાઈ આવી પિયણુની સરહદની તકરાર છેડી સમાધાન કરતાં જામ હમીરજીએ પોતાની રાજધાની પાછી લખીયાર વીયરે સ્થાપી ત્યાં જઈ રાજ્યાભિષેક કર્યો
કચ્છમાં યોગેંદ્ર મછંદરનાથ તપશ્ચર્યા કરતા હતા તે વખતે તેમના શિષ્ય નિરંજનનાથ અધિક સોમનાથ, ચેત મનાથ, ૩ઋકારનાથ, અચેતનાથ, ગોરક્ષનાથ અને ધરમનાથ, હતા.મછંદરનાથના ગયા પછી ગેરક્ષનાથે ધમડકા પાસે અને ધરમનાથે માંડવીથી એક ગાઉને અંતરે રૂમ્પાવતી નદીની પૂર્વ દિશાએ રાણુ પાસે તપશ્ચર્યા કરી હતી તે પછી. ધરમનાથે તે જગ્યા કોઈ કારણને લીધે છોડી ધીધરની ટેકરી પર તપશ્ચર્યા આદરી ને તે બાર વરસે પુરી થયા પછી ત્યાંજ સમાધિ લીધી. તેના શિષ્ય ગરીબનાથે ભૂજથી નવ ગાઉ દૂર ભડલીમાં તપશ્ચર્યા આદરી પણ તેમાં જત લોકે વિક્ષેપ કરતા હોવાથી ગરીબનાથે જામ હમીરજીના નાનાભાઈ અજી દર્શને આવતાં તેની મદદ માગી. તેથી અજાજીએ જત લેકેને હરાવી ગરીબનાથની તન મનથી સેવા કરી તેને પ્રસન્ન કર્યા, ગરીબ
Page #621
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ નાથની તપશ્ચર્યા પૂરી થઈ રહેતાં તેણે અજાજી ઉપર પ્રસન્ન થઈ સવારે આર્શીવચન લેવા આવવા કહ્યું. જામ હમીરજીને જાસુસો મારફત ખબર મળી કે અજાજીને સવારે ગરીબનાથ આશવચન આપશે, એથી જામ હમીરજી મોટા પ્રભાતે ગરીબનાથને આશ્રમે જઈ દૂધની તાંબડી બાવાજીના પગ આગળ મેલી હાથ જોડી ઉભા રહ્યા, ગરીબનાથે અજોજી જાણ આશીર્વાદ આપ્યો કે “ જા બચ્ચા! તું આખા કચ્છને રાજા થા” આ સાંભળી હમીરજી ખુશી થઈ ચાલ્યા ગયા. તે પછી થોડી વારે આજેજ દૂધ લઈ બાવાજીની ઝુંપડીએ આવ્યા. એટલે ગુરૂજીએ પૂછ્યું કે “ દુસરી બખત કયું દૂધ લાયા? “ અજાજીએ કહ્યું કે “ ગુરૂજી! પહેલીજ વખત લાવ્યો છું, “તે સાંભળી બાવાજી બોલ્યા કે “જબ આશીર્વચન તો હમીરજી લે ગયા, લેકીન ઉસીને દગા કીયા હૈ ઉસ લીયે ઉસીકાબી દગાસું મૃત્યુ હોગા. ઓર તેરે બંશકી સહાયતા બીન એ નિર્વિદને રાજ્ય નહિં કર શકે.” - એ તપસ્વી ગરીબ નાથના શાપથી જામ હમીરજીનું મૃત્યુ જામ રાવળજીના હાથે દગાથી થયું. એ વાત સાવળના વૃત્તાંતમાં વિસ્તારથી પ્રથમખંડમાં આવી ગઈ છે,
જામ હમીરજીને પાંચ સંતાન હતાં તેમાં ખેંગારજી, સાહેબ અને રાયબજી. એ ત્રણ રાણી જાયા હતા અને અલીજી તથા કમાંબાઈ દાસી જાયા (રખાયતના) હતાં. - સંવત ૧૫દરમાં મહમ્મદ બેગડે મેટા લશ્કર સાથે સિંધ પર ત્રીજી સ્વારી લઈ જતો હતો તે વખતે રસ્તામાં શાપરને સીમાડે પડાવ નાખ્યો. એ સમાચારથી જામ હમીરજીએ પ્રધાન ભૂધરશા સાથે મેટું નજરાણું મે કહ્યું એ સ્વીકારતાં બાદશાહે હમીરજીને કહેવરાવ્યું કે “ હું તમારો દેશ જીતવા આવ્યો છું પરંતુ તમે સામો વિવેક કરતાં હવે તેમ કરીશ નહિ પણ તમો મને એક રાજ્યકન્યા પરણાવો એટલે ચાલ્યો જાઉં”
દાસી જાયી કમાંબાઈને પરણાવવામાં કાંઈ વાંધો ન હોવાથી તેને બાદશાહ સાથે પરણાવી. તેમજ હાથી, ઘેડા ઝવેરાત વિગેરેનો મોટો દાયજો કરી તેના ભાઈ અલીઆઇને સાથે મોકલી અમદાવાદ વળાવી આપ્યાં.
(ઈતિશ્રી અષ્ટમી કળા સમાસા,)
શ્રી નૈમી કળા પ્રારંભ: | [૧] કચછાધિપતિ રાવશ્રી ખેંગારજી વિ. સં. ૧૫ થી 1
. ૧૬૪૨ સુધી ) જામશ્રી હમીરજી રાવળજીના દગાથી મરાયા તે વખતે તેઓના કુંવર અલીએ અમદાવાદ હતા. રાયબજી પિતાને મોસાળ પારકરમાં વેરાવાવ ગામે હતા, અને ખેંગારજી તથા સાહેબજી વીંઝાણમાં તેમની માશીને ત્યાં હતા.
Page #622
--------------------------------------------------------------------------
________________
નોમી કળા " કચ્છ સ્ટેટના ઇતિહાસ
જામ હમીરજીના મરણના ખબર તેના નમકહલાલ નોકર છછરબુટ વીંઝાણું આવીને આપ્યા. અને ત્યાંથી સહી સલામત નીકળી જવાનું કહેતાં બંને કુમારો છછરભુટા સાથે તેઓની મારી પાસેથી થોડી ખરચી લઈ અમદાવાદ તરફ રવાના થયા.
જામ રાવળજીએ વીઝાણમાં તપાસ કરતાં કુંવરો ન મળવાથી તેનું પગેરૂ લઈ પાછળ પડયા, સાપર ગામે આવતાં છછરભુટાને પાછળ વાર આવે છે. તેવું જણાતાં ત્યાં સંતાવા તજવીજ કરી. રાજકુંવર ઉપર વ પડ્યો છે. એમ જાણી. શાપરના મિયાણા ભીયાકકલે કુંવરને આશરો આપી (કાલરમાં) ગંજીઓમાં સંતાડયા. અને છછરબુટ કેઈ ડુંગરાની ખીણમાં સંતાઈ ગયો.
રાવળજી પગેરૂં લઈ ભીં'આકકલને ઘેર પગ આવતાં ત્યાં આવ્યા. અને કુંવર કાઢી આપવા કહ્યું. પણ મિયાણું કુળદિપક ભીંઆ કલે પિતાનો શામ ધર્મ બરાબર બજાવ્યો
જ્યારે તેણે તથા તેની સ્ત્રીએ કુંવરો આંહી નથી તેવું સાફ કહ્યું ત્યારે જામ રાવળે તેના દીકરાનું તલવારથી માથું કપાવી નાખ્યું. છતાં પણ તેઓએ કુંવરોની બાતમી આપી નહિં. એથી જામ રાવળ ગુસ્સે થઈ તેના દીકરાઓને પકડી મંગાવી એક પછી એક એમ છ દીકરાનાં માથાં કપાવી નાખ્યાં. છેવટે સાતમા દીકરાનું માથું કપાતી વખત મીયાણાની ચી એ ખાનગી રીતે પિતાના પતિને કહ્યું કે “ આપણે તે કુતરાની જાત છીએ હૈયાત હશું તે બીજા દીકરા થશે પણ આ સિંહના બચ્ચા જેવા જે રાજ્યના ખરા હકદાર છે તેને ગભરાઈ સેપી દેશે નહિ” એથી મિયાણે હિંમતવાન બન્યો.
જામ રાવળજીએ કહ્યું કે “ અમારા દુશ્મનને કાઢી દે નહિતર તારા છેલ્લા દીકરાને વાઢી વંશનું ઉચ્છેદન કરીશ” તે સાંભળી ભીયાં કમલે કહ્યું કે “તમે ઘણું છે મારા પુત્રને મારી નાખો તો ભલે તમારા, દુશ્મન અહીં નથી. હેય તો હાજર કરું ને! એ સાંભળી સાતમા છોકરાને ગરદન મારવા જામ રાવળે જ્યારે મારાઓને હુકમ કર્યો ત્યારે જામના એક અમીરે રાવળજીને વિનવીને કહ્યું કે “આ મીયાણું પાસે આપણું દુશ્મને જાણતા નથી કારણ કે બીજાના પુત્રને બચાવા ખાતર પિતાના પુત્રોને મરાવી કુળને ક્ષય કેણ કરે? તેમજ રાંક થઈ ગએલા એ ગરીબ રજપુતે હવે શું થડાજ છત્રપતિ થવાના છે?”
ઉપરના અમીરના વિચારો યોગ્ય જાણી મિયાણાના સાતમા દીકરાને માર્યો નહિ. પરંતુ ગામની અંદર પગ આવ્યો છે. તેમ પગી લેકે હોડ બકીને કહેતાં ગામમાં ઢંઢેરો પીટાવ્યા. કે” તમામ પ્રજા બહાર નીકળી જાય ગામ સળગાવવું છે. પ્રજા માત્ર બહાર નીકળતાં ગામને સળગાવ્યું ગામથી દુર આવેલા વાડાઓમાં ઘાસની ગંજીઓ હતી. તેમાં સંતાડયાનો રાવળજીને શક આવતાં તે ગંજીઓ સળગાવવા હુકમ કર્યો પરંતુ ગામના લોકોએ અરજ કરી કે “અન્નદાતા અમને અનાજ અને કપડાં વિનાના તો કર્યા, આપ ગો બ્રાહ્મણ પ્રતિપાળ છે. તે ગાયોને ચરો સળગાવી તેને ભૂખ્યાં મારવી એ આપનો ધર્મ નથી.”
ઉપરના વિનય વાકયથી જામ રાવળે ગંજીઓ સળગાવી નહિ. પિતાને ખાત્રી થઈ કે કુંવરે અહીં નથી અને કદાચ હશેતે ગામ શાથે બળી મૂઆ હશે તે પછી સાપરની પ્રજાને
Page #623
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રીયદુવ'શપ્રકાશ
[દ્વિતીયખડ
થએલ નુકશાનીને બદલે આપી તેને શાંતિ પમાડી લાખીયાર વીયરે જઇ રાજ્યાભિષેક કરી જામ પી ધારણ કરી. તે પછી કેટલેક માસે લખીયારવીયરા છેડી કેરાકીટર્મા ગાદી સ્થાપી. ( વિ. સ. ૧૫૬૨ )
દેવને પણ દુ`ભ એવા પેાતાના છ છ દીકરાના બલિદાન આપી જેમ નાળિયેર વધેરતાં ગાટા જુદા પડે તેમ ધડથી માથાં જુદાં પડતાં જોઇ રહેલા એ મિયાણાને પણ ધન્ય ! તેની સીને પશુ ધન્ય !! ષતે તેના પુત્રોને પણ ધન્ય !!! કે પોતે મરીતે માથાં આપ્યાં છતાં શરણાગતને કાઢી આપ્યા નહિં.
જામ રાવળજીના ગયા પછી એજરાત્રે કુવાને કાલરમાંથી ક!ઢયા અને છછટ્યુટા ને પણ ખેલાવી તેમને જમાડી મેડી રાત્રે અમઢાવાદ તરફ જતનથી સંભાળ પુર્વક જવાની સુચના સાથે છછરછુટાને સાંપ્યા.
ખેંગારજી અને સાહેબજીએ ગંજીમાં રહી આ ક્રૂર નજરે જોયા હતા પેાતાના જીવન દાતાને તેને યાગ્ય બદલાયાગ્ય તકે આપવાનું ધારી તેને રામ રામ કરી ત્યાંથી ચાલી નીત્યા. અંધારી રાત્રિમાં એ કચ્છધરાની કઠણુ ભૂમિમાં ચાલતાં ચાલતાં કુંવરા થાકી ગયા. મહામુશિખતે રણુ એળગી તે ચરાડવા ગામને પાદર જઇ સૂતા. છછરબુઢા ચોકી કરતા હતા તેવામાં તે ગામમાં રહેતા માણેક મેરજી ( શ્રાવકાના ધેાળીઆ પૂજ ) ગારજી નીકળ્યા અને ખેગારજીના પગની ઉર્ધ્વ રેખા વિગેરે ચિન્હ જોઇ તેણે ભવિષ્ય ભાખ્યું કે “આ કાઇ રાજકુમાર છે અને મેાટું રાજ્ય મેળવશે” એ સાંભળી છટ્યુટે તમામ વાત કરી. ગારજીને વાત સાંભળતાં દયા આવી તેથી ગામમાં પેાતાની પેશાળમાં (પાઠશાળાએ) તેડી ગયા. એ વખતે નવરાત્રિના યજ્ઞની પૂર્ણાહુતિ થતી હતી. તેથી ગારજીએ ખેગારજીને સાથે લઇ જપેાતનાં ઇષ્ટદેવ આશાપૂરાજી આગળ આશીવચન માગ્યું. એથી દેવીએ પ્રસન્ન થઇ યજ્ઞ કુંડમાંથી એક ×સાંગ કાઢી આપી. તે ગેરજીએ ખેંગારજીને આપી. અને કહ્યું કે “આ સાંગથી તમને તમારૂં રાજ્ય પાછુ મળશે. એની નિશાનીમાં અહિંથી તમે એક મુકામ જશા ત્યાં જાર તથા દહીં ખાવા મળશે. એટલે ધેાળી વસ્તુ ખાવા મળશે અને કાળા ઘેાડા સ્વારી માટે મળશે એમ માતાજીનું વચન છે”
..
માણેક મેરજીનું વંચન સત્ય માની તેને આશીર્વાદ લઇ તેએત્યાંથી ચાલતા થયા. એક મજલ ચાલતાં દહી°સરા ગામ આવ્યું. ત્યાં લાખીયાર વીયરાના સુતારની દીકરી પરણેલી હતી. તે પાણી ભરવા આવતાં કુંવરાને ઓળખી ગઇ તેથી અત્યાગ્રહથી પેાતાને ધેર તેડી ગઈ અને સ` હકીકતથી વાક્ થઇ, પોતાના દેશના રાજકુંવરીને આવી હાલતમાં જોઇ બાઇ ધણું દુ:ખ પામી, કુંવરાને માટે જમવાની સગવડ કરવાની તૈયારી કરી પણ `વરા ઘણા ભૂખ્યા હોવાથી છછરમુઝે કહ્યું કે “અમને બહુજ ભુખ લાગી છે માટે જે કાંઇ ધરમાં
× એ સાંગ હજી કચ્છમાં ભૂજની રાજગાદી પાસે રાખી રા' ખાવા તે ગારજીના શિષ્યાના હાથથી પુજન કરાવે છે.
Page #624
--------------------------------------------------------------------------
________________
નમી કળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ તૈયાર હોય તે આપે તેથી સુનારણે કેટલામાંથી રાત્રે કરેલો જારનો હુમર તથા દહી આપ્યું. તે ખાઇને ચાલવાને તૈયાર થતાં સુતારણના ઘણને દયા આવી. તેથી કુંવરને ચડવા કાળો પિતા પાસે હતા તે આપો. તે લઈ શુકનની નિશાની પૂરેપૂરી મળી જાણ હરખાતા હરખાતા સો ચાલતા થયા. એ વિષે દુહો છે કે :. दुहा-काळोघोडो डई, जुवार. समे के सुकन थीया,
माताकी असवार, खंग ते खुशी थई ॥ १ ॥ અર્થ-કાળો ઘેડ, દહીં તથા જુવારના સમા ઓળખના રાછવીને શુભ શુકન થયાં. માતાજીએ ખુશી થઈ ખેંગારજીને સ્વાર બનાવ્યા.
- ઘોડો મળ્યા પછી મજલ, દરમજલ, ચાલતાં ચાલતાં વઢવાણ છોડયા પછી તેઓ ખરચી ખુટ થયા. પાસે વાલની વાળી પણ રહી નહોતી. તમામ ખાઈ ગયા હતા. આ રીતે દુખ અને ભૂખ વેઠતા તેઓ સો વિરમગામ પહોંચ્યા. પરંતુ ત્યાંથી અમદાવાદ ઘણું દૂર હતું અને ખરચી વિના કેમ પહોંચાય? એમ ધારી કુંવરની રજા લઈ છછરબુ એક વણિક ગૃહસ્થને ત્યાં વેંચાણો અને તેનાં નાણાં લઈ કુંવરને આપ્યાં. કુંવરો એથી બહુજ કચવાયા પણ બીજો ઉપાય નહે. ઘોડે હતો તે પણ દુબળો અને જુજ કિંમતનો હતા. વળી શુકનને ઘોડો ન વેંચવા છછરબુટે હઠ લીધી. છેવટ પોતાના માલિકને ખાતર સ્વામિ ભકત
છછરા વિરમગામમાં વેચાણ અને શરીર જાળવવાની કેટલીક ભલામણ સાથે છેવટના રામરામ કહી કુંવરને વિદાય કર્યા.
- કુંવરો પોતાના વહાલા સેવકને ન છૂટકે ત્યાગ કરી અશ્રુભીની આંખે અમદાવાદની વાટે પડયા. પિતાને સાચે સલાહકાર, સુખદુઃખને ભાગી છછરબુટ વિખુટો થતાં કુંવર ઉદાસ થઈ ભયભીત ચહેરે માળામાંથી પક્ષીનું બન્યું જેમાં પહેલ વહેલુંજ માળો છોડી. ઉડે તેમ આ ક્ષત્રીપુ પિતા પાછળ વારના ભયથી અને છછરબુટાના વિયોગથી માત્ર ચાર પાંચ કેશ ચાલી એક વિશાળ વડ વૃક્ષ પર રાત્રિ રહ્યા.
- વિરમગામના ગૃહસ્થ છછરછુટાને ભલામણ કરી કે “મારે ઘેર વખતો વખત મારા દુશ્મને ખાતર પાડી મને માર મારી જાય છે. માટે રાત્રિના વખતે બરાબર ચકી કરવા મેં તમને વેંચાણ રાખેલ છે તો નિમક હલાલીથી ચોકી કરજે. ”
કુવરોના વિયોગથી છછરબુટાને પણ રાત્રે વાળુ ભાવ્યું નહિ. તેથી બેઠે બેઠે “ કુંવરો અત્યારે ક્યાં હશે ! તેઓ કોઈ વખત બહાર ગયા નથી. પાછળ બહાર આવશે તે શું થશે? વિગેરે બાબતના અનેક તર્ક વિતકે કરતે જાગતો બેઠે, શેઠના ઘરની એક બાજુની પરશાળની દીવાલમમાં કઈક દવાનો અવાજ થયો તેથી તે ધીમે ધીમે ત્યાં જઈ છુપાઈ બેઠે તેટલામાં ચેરે ખાતર પાડી, જે અંદર પ્રવેશ કર્યો, તેજ છછર તલવારને એકજ ઝાટકે
+ કોઈ ઇતિહાસકાર કહે છે કે છછરબુટ ધ્રાંગધ્રામાં વેંચાણો હતો. ગમે તેમ છે પણ એ સ્વામિ ભક્ત છછરે પિતે વેંચાઈ પિતાને શામધર્મ જાળવ્યાની વાત બીલકુલ સત્ય છે.
Page #625
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રીયદુવશપ્રકાશ.
[દ્વિતિયખડ
તેને કાપી નાખ્યા. આમ એક પછી એક પાંચ ચેારા કાપી નાખ્યા. છેવટના ચારે મરતી વખતે મેાટી રાડ નાખી. તેથી બાકીના એ ચાર એકદમ અંદર દાખલ થયા. અને તેની સાથે બથેાથ આવ્યા એ ધમાધમી અને રીડીયા રમણુથી ધરના તમામ માણસે જાગી ઉઠયાં શેઠે મેડી ઉપરથી છછછુટાને બે જણા સાથે બાજતાં જોયા. જોત જોતામાં એ કચ્છી શુરવિરે એકને ગળા ચીપથી અને ખીજાને ગળે ખટકું ભરી નૈઢીયા તાડી બંનેના પ્રાણ લીધા, પેાતાને પણ થાડી ધણી ઇજા થઇ હતી.
..
શેઠે નીચે શ્તાવી સાતે ચારને જોઇ ઓળખ્યા અને કહ્યું ક્ર આ સાતે દુશ્મનેાના મરણુથી હવે હું કાયમના માટે ભયમુકત થયા હ્યું તું તારે માટે જે માગવું હોય તે માગી લે ” સ્વામી ભક્ત છછરખૂટે પેાતાના સ્વામી આગળ જવાની રજા માગી. શેઠે રાજીખુશીથી રજા આપી. કારણકે તેને હવે દુશ્મનેાના મરી જવાથી તેની જરૂર નહેાતી.
છછરને રજા આપતી વખત શેઠે ખુશી થઇ કેટલીક રકમ પણ આપી અને મારૂ ક્રામ બરાબર બજાવતાં મેં રાજી ખુશીથી રજા આપી છે તેવા કાગળ પણ લખી આપ્યા તે લઈ છછન્નુરા દાઢને પગે અમદાવાદને માગે રવાના થયા, ઘેાડા ગાઉ પર જતાં બંને કુંવરાને છેટેથી વડ ઉપર જોયા કુંવરાએ પણુ છછરછુટાને આવતા જોયા ઘેાડી વારે છછરમુટા આવી પગમાં પડયા કે તુરતજ ખે`ગારજી અને સાહેબજી તેને ઠપા દેવા લાગ્યા કે તે આપણી (કચ્છી માણસેાની) આબરૂ ખાઇ કેમ કે તને જીંદગી સુધી કામ કરવાની શરતે વેચી નાખ્યા છે. છતાં તું એકજ રાત્રિ રહી ભાગી આવ્યા? જા અમેા તારૂં' માઢું જોવા માગતા નથી. તે આપણા દેશની અને અમારી જાતિની આબરૂ ગુમાવી છે છછરે તુજ શેઠના કાગળ ખેગારજીના આગળ ધર્યાં તે વાંચતાં ખેંગારજી તથા સાહેબજી ઘણા ખુશી થયા અને તેનાં એકી જીભે વખાણ કરતાં કરતા આનંદમાં દીવસે। ગુજારતાં કેટલાએક દિવસે અમદાવાદ આવી પહોંચ્યા.
અમદાવાદમાં અલીઆજીને ઉતારે ઉતરી તેઓને સધળી હકીકત કહી એથી અલીઆજીએ રાવળજીની કપટ જાળના ભાગ ન થઇ પડે તેવી ગાઠવણુથી તે બને કુમારને રાખી અને સારીરીક તર્યા માનસીક કેળવણી આપવી શરૂ કરી આમ કરતાં કરતાં બારેક માસ વીતી ગયા. તેથી એક દીવસ ખેંગારજીએ સાહેબજીને કહ્યું કે :—
दोहा - तब खेंगार साहेंब तवे, कुळ छत्र धार अब छप रहे वो नह उचित करवो वतन वशियर, सह, हुतास विष, कुळ लघु पण प्राकम नव लहे, तो
रजपूत द्धिकारस
कहाय ॥
કપાય || ૨ ||
જાય ||
ताय ॥ २ ॥
અર્થ :—કચ્છાધીપતિ ખેંગારજી સાહેબજીને કહે કે હવે છુપુ* રહેવું ઉચીત નથી ક્રાઇ પશુ યુક્તિથી વતન પાછું મેળવવા ઉપાય યેાજવા સર્પ, સીહ, અન્ની, ઝહેર અને રજપુત એ નાંનાં હાય તેા પણ જો પરાક્રમ ન બતાવે તા તેઓને કિાર છે.
Page #626
--------------------------------------------------------------------------
________________
નાસીકળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ,
૧૬૭
ઉપર પ્રમાણે વિચારી અને બંધુએ યેાગ્યતકની રાહ જોતા હતા. તેવામા અમદાવાદની આસપાસ કેટલાક સમયથી એક વિક્રાળ સિંહ ધણું જ નુકશાન કરી રહ્યો હતા. તેથી ખુદ બાદશાહ મહમદ બેગડાએ વિક્રાળસિંહને સંહારવા ચડે છે. એ વાત સાંભળી અને ભાઈઓ તૈયાર થઇ ચાલ્યા.
જ્યારે બાદશાહ હાથી ઉપર ચઢી શહેર બહાર આવ્યા ત્યારે ખેંગારજી તથા સાહેબજી પણ બાદશાહી ફાજથી છેટે છેટે પછવાડે ચાલ્યા એ સમયમાં સર્વેએ સાવજને ધેરા ધાલી હાકલ કરી. હાકલ થતાંજ પ'જા ઝાટકતા, રાતી આંખા વાળા, સાવજ બહાર નીકળ્યેા. હાથીએના મદ સુકાઇ ગયા, બાદશાહી ફેાજ ખળભળી ભાગતાં, માત્ર બાદશાહ એકલેાજ ઉભુંા રહ્યો. અને સાવજ ક્રોધથી બાદશાહની માથે આવ્યેા. આ વખતે ખેગારજીએ વસ્ત્રોને ખરાબર (કડછી) બાંધી, આયુદ્દો સજ્જ કરી, બાદશાહ પાસે આવ્યા. સધળી ફ્રોજ દેખતાં બાદશાહને સલામ કરી, સાવજની સામે લડાઇ કરવાને પગલાં ભર્યા આંખેામાંથી જવાળા ઝરતા, અને વિશ્વાળ અવાજ કરતા સાવજે ઠેકીને ‘લા’ સાંધી, કે તેજ વખતે ખેંગારજીએ પેાતાનું શરીર ખેંચાવી, કાળી કાટવાળા સાવજ ઉપર સાંગતા 'બા' કરી, એકજ ધાએ તેનેા પ્રાણ લખુ પૃથ્વિીમાં મેટા જશ મેળવ્યેા.
""
ઉપર મુજબ માણેકમેરજીની આપેલી દૈવી સાંગથી ખે’ગારજીએ સાવજનેા પરાજય કરી મહમદભેગડાને જીવતદાન આપ્યું તેના બદલામાં બાદશાહે ખુશી થઇ, બીજે દિવસે, મેટા દરબાર ભરી, તે ખુશાલીના દરબારમાં ખેંગારજીને “ રાવ તા ઇલકાબ બક્ષી ાશાક અને રત્ન જડીત તલવાર આપી. તેમજ વિશેષ જોઇએ તે માંગી લેવા, બાદશાહ કહેતાં ખે’ગારજીએ કચ્છનુ ગયેલ રાજ્ય પાલ્લુ મેળવવા જોઇતી સહાય માગી, તેમજ મેરબીમાં પેાતાના લશ્કર સાથે રહેવાની પરવાનગી માગી. તેથી બાદશાહે બાર હજાર સ્વારા અને કેટલાંક પાયદળનું માટું લશ્કર જમાદાર મલેક અને સૈયદની સરદારી નીચે આપ્યું તેમજ : વામનરાય ગેાપાળજીને કામદાર તરીકે આપ્યા.
: અમદાવાદથી વડનગરા નાગર વામનરાય ગેાપાળજીને બાદશાહે સાથે આપેલ તે વાંમનરાય બાઇ કમાભાઇના કારભારીનું કામ કરતા હતા. તેમજ કુંવર અલીઆજી વિગેરેને નાણું ધીરી વારાવટ કરતા ગુજરાતમાં રાજા મહારાજાને શ્રી ૧૦૮ અને રાજ્યના માનકારી લાકાને શ્રી ૭ લખવાના રિવાજ હતા, તેથી વામનરાય પ્રતિ કાગળામાં શ્રી ૭ લખવાની રૂઢી હતી. પૈસાની ધીરધારને લીધે તેમને વારા (એટલે વારાવટ નાણાંની ધિરધાર કરવાવાળા) ગણી તેમની મૂળ અવટંક “શૈવ” છેડાવી વેારાની અવટંક આપી. જેથી લખાણમાં વારા શ્રી ૭ લખવામાં આવતું પણ કચ્છમાં આવ્યાબાદ શ્રી ૭ કચ્છના મહારાજાને લખવાનેા રિવાજ હાવાથી પાતે તે પ્રમાણે એળખાવું વ્યાજબી નહિ' ધારી, વામનરાયે તેમજ તેના પુત્ર વાસુદેવે વેારાશ્રીમાંથી શ્રીને સદંતર લાપ કરી ૭ ના આંકડાને અક્ષરે સાત રાખી “ વેારા સાત અવટંક રાખી. તેથી તેના વશજો અદ્યાપી પયત વારા સાતની અવટંકથીજ એાળખાય છે.
""
Page #627
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવશપ્રકાશ
[દ્વિતીયખંડ
તેમજ મેારખીના સુબા નવાબ ખાનધેારી ઉપર મેારખી, ``ગારજીને સ્વાધિન કરી આપવાનું ફરમાન લખી આપ્યું તે લખ રામેશ્રી ખેંગારજી તથા સાહેબજી, પોતાના ભાઈ અલીયાજી તથા લશ્કર સાથે મારબી આવી પહેાંચ્યા. ત્યાં બાદશાહના ક્રમાન` નવાબ ખાનધારીએ માન આપ્યું નહિ. તેથી ખેંગારજીએ મેરબીને ધેરા ધાયેા અને નવાએ મેારબીના દરવાજા બંધ કર્યાં.
૧૬૮
મારબીના ધેારીના કારભારી કાળાજોષીની ગાય ચરવા જવા માટે તાડાવી દરવાજે આવી, પરંતુ દરવાજા બંધ હાવાથી બજારમાં દે।ડાદોડી કરી મેલી. તેથી એક યવને ક્રોધે ભરાઈ તેના વધ કર્યાં. આથી મેારબીના હિંદુઓની લાગણી દુભાઇ. તેમની ઉશ્કેરણીથી કારભારી કાળાના ભાઇ રૂગનાથ જોષીએ મેારબીના દરવાજા ઉધાડી આપ્યા, એટલે ખેંગારજીએ મેારખી સ્વાધીન કર્યું..
તે પછી દેદાવ"શના અબડા શાપરમાં રાજ્ય કરતા હતા તેને મારી શાપર સ્વાધીન કરી તેનું નામ રાપર પાડી ત્યાં વિ. સં. ૧૫૬૬માં શઆથી ખેગારજીએ રાજ્યાભિષેક કર્યાં, તે વખતે સેથે સિલે - માથા ઉપર ઢાલનું છત્ર પર્યું. અને માકળસિ’હુ પબાજીએ કાળા ધાબળાનું નજરાણું કર્યું, એ પછી મુલક દાવતાં દબાવતાં કચ્છમાં જામ રાવળજી તરફ પ્રયાણ કર્યું.
જામ રાવળજીએ રાવશ્રી ખેંગારજી સામે લડાઇ કરવા જતી વખતે માતાજી આશાપુરાને મદિર આના લેવા ગયા. ત્યાં તેમને એવા ભાસ થયા કે મારા ખાટા સેગન ખાઇ હમિરજીનો વિશ્વાસધાત કર્યો માટે કચ્છ છેાડી બીજે કાંઇ જશેા તે! તમારી સહાય મારાથી થશે'.' તેથી તેઓએ છેવટ ઇસર મારેટને સાથે રાખી સમાધાન કર્યું. એ તમામ કિત જામશ્રી રાવળજીના વૃત્તાંતમાં પ્રથમ ખંડમાં આવી ગઇ છે.
રાઓશ્રી ખેંગારજી લાખીયાર વિયરાની ગાદીએ બેસી પેાતાને આપત્કાળે સહાય કરનાર છછરબુટાને વંશપરંપરાને ભાગવટે સાત ગામ, અને મિયાણા કુળદિપક ભિયા ફંકલને વંશપરપરા બાર ગામ આપી. અને જામનો ખિતાબ બક્ષિસ કર્યાં (હાલ પણ કચ્છમાં અને માળીયામાં તે કલિયાના વશજો જામની અવટકથી ઓળખાય છે. માણેકમેરજીને ગારજી ઉપાધ્યાયની પદવી, બારગામ, એક મેાટી હવેલી, અને યજમાનપર લાગે। બાંધી આપ્યા. તેમજ ઘાજોષીને મેારખીતાએ ખાખરડુંગામ આપ્યું. ઉપર પ્રમાણે નવાજેશ કરી, કચ્છની લગામ હાથમાં લઇ દેશને અબાદ કરી હુન્નર ઉદ્યોગની ખીંલવણી. કરી.
અમદાવાદ જેવા જાહેાજલાલીવાળા શહેરમા રામેશ્રી ખેંગારજી ઘણા વર્ષ રહ્યા હેાવાથી તે શહેર પસંદ આવતાં, તેવીજ ઢબનાં શહેરા કચ્છ પ્રદેશમાં વસાવવા રાઓશ્રીએ શરૂ કર્યાં.
વિ. સ. ૧૬૦૨ના માગસર વદ ૮ના દિવસે અંજાર શહેરનું તારણુ બાંધી ‘અર્જુČનપુર નામ પાડયું. એ શહેરના મુળ સાત વાસ હાવાથી તેનું તારણુ મુળ કાઠીએાના વખતમાં વિ. સં. ૧૦૬૧માં બનાએલ તે વખતે તેને અજાડના વાસ કહી કહેવામાં આવતું, અને એ ઉપરથી તેનું નામ ‘અંજાર' હાલ કાયમ રહ્યું.
Page #628
--------------------------------------------------------------------------
________________
નાસીકળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ.
૧૬૯
વિ. સં. ૧૬૦પના માગસર સુદ ૬ના રોજ પોતાના પાવિકુમાર ભેાજરાજજીના નામ ઉપરથી “ભાજનગરનું”તારણુ બાંધ્યું, વાગડ પરગણે લખાણુ શૈલીમાં અક્ષરે। ઉપર કાનામાંતર લખવાનો રિવાજ નહિ.... હેાવાથી, ભેાજનગરને' બદલે ‘ભજનગર' લખાતું. તેમાં સુધારા યતે થતે, ભુજનગર' પ્રસિદ્ધ થયું અને તે શહેરમાં રાજ્યગાદિ સ્થાપી લાખીરવિયરા ચારણાને દાનમાં આપ્યું.
વિ.સ’. ૧૬૫૬ના મહાવદ ૧૧ના રાજ રાયપરખંદર કે જે હાલ માંડવીમ°દર નામે ઓળખાય છે, તેવું તારણ બાંધ્યું હતું. આમ અનેક શુભકાર્યોં કરી લાંબી મુદ્દત રાજ્ય ભાગવી વિ. સં. ૧૬૪રના જે માસમાં રાએાશ્રી ખેંગારજી સ્વગે સિધાવ્યા હતા.
નાનાભાઇ સાહેમજી ધ્રોળની સખાયતે જતાં, હળવદની લડાખમાં કામ આવ્યા હતા. તેના કુંવરને રાહાની જાગીર તથા વાગડના કેટલેક પ્રદેશ ગિરાસમાં મળેલ હતા,
રાઓશ્રી ખેંગારજીને એ કુમારા હતા, તેમાં પાટવી કુમાર બાજરાજજી ગાયેા વાળવા જતાં, તે લડાઇમાં સ્વગે` ગયા અને તેના ટિલાયત પુત્ર અલીએજી નાની વયમાં હાવાથી રાઓશ્રી ખેંગારજીના ફૅટાયા કુમારશ્રી ભારાજી ભુજની ગાદીએ આવ્યા. પાછળથી અલીઆછને ગરાડા પરગણામાં ગિરાસ આપ્યા હતા,
ઇતિશ્રી નામી કળા સમાસા,
।। શ્રી દશમી કળા પ્રારંભઃ॥
(૨)રાઓશ્રી ભારમલજી (વિ. સ. ૧૬૪થી ૧૬૮૮)
રાઓશ્રી ભારમલજી જ્યારે ભુજની ગાદીએ હતા. ત્યારે દિલ્હીની ગાદી ઉપર મેાગલ સમ્રાટ શહેનશાહ અકબર બાદશાહ હતા. તેને ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્રશાહના બળવાને દાબી દેવા અને તેને પકડી લાવવા નવાબ મિરઝાખાનખાનાનને મેટા સૈન્ય સાથે અમદાવાદ મેકલેલ હતા. પરંતુ સુરશાહ ત્યાંથી નાશીને જામનગરમાં જામશ્રી સતાજીને આસરે આવી રહ્યો હતા.
નવાબ મિરઝાખાંએ જામનગર આવી મુઝરની માગણી કરી, પણ શરણાગતનું રક્ષણુ કરવું, તે ક્ષત્રિઓના ધમ છે તેમ જાણી જામ સતાજીએ મુઝફરને સોંપ્યા નહિ, તેથી નવાએ દિલ્હીથી વિશેષ લશ્કર મંગાવ્યું, અને તેમાં આજીમ}ાકલતાસબાબી–સુબા તરીકે આવ્યા,
* એ રાઓશ્રી ખેંગારજીથી રાએ પદવી ચાલુ થતાં તેને પ્રથમના રાઓગણી પછીનાને અનુક્રમે નબરો આપ્યા છે
Page #629
--------------------------------------------------------------------------
________________
૧૭૦ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ અને ભયંકર લડાઈ થઈ. જેને ભુચરમોરી કહેવામાં આવે છે. જેનું વર્ણન આ ગ્રંથના પ્રથમખંડમાં જામનગરના ઇતિહાસમાં સંપૂર્ણ કહેવામાં આવી ગયું છે. એ લડાઈમાં રાઓશ્રી ભારમલજી પણ મોટું લશ્કર લઈ જામ સતાજીની મદદે આવ્યા હતા. લડાઈને અંતે મુઝફર ત્યાંથી ભાગી ઓખામંડળમાં ગયો, ત્યાં તેને આશ્રય નહિં મળતાં તે કચ્છમાં આવી રાઓશ્રી ભારમલજીને શરણે રહ્યો. બાદશાહી લશ્કર પણ પાછળ પાછળ ઓખામાં થઈ કચ્છમાં આવ્યું. અને રાઓથી આગળ વિષ્ટી ચલાવી. મુઝફરશાહને સોંપવા કહેતાં રાત્રે ભારમલજીએ કહેવરાવ્યું કે, “ મને જે મોરબી અપાવો તે મુઝફરશાહને સંપું.” તેથી સુબાએ બાદશાહી ફરમાન મંગાવી રાઓને મેરબીને પટ્ટો સેપી મુઝફરને હાથ કર્યો. મુઝફરને સોંપી આપતાં લશ્કર દિલ્હીને રસ્તે પડયું. રસ્તામાં ધ્રોળ પાસે આવતાં મુઝફરશાહે એક હજામ આગળથી સજી (અસ્ત્રો) મેળવી પેટ ચીરી અપઘાત કર્યો હતો.
અકબરે કચ્છ સાથે સંધિ કરી કે બાદશાહને જરૂર પડયે ૫૦૦૦ ઘોડેસ્વારની સહાય આપવી” એ પ્રમાણે ભારાજીએ મોગલ સામ્રાજ્યની સર્વોપરિ સતા રિવકારી હતી.
ઈ. સ. ના સોળમા સૈકાના અસ્તિકાળે આઇને–અકબરીનાકર્તા–કચ્છ સંબંધમાં લખે છે કે “ કચ્છને વધારે મોટો ભાગ જંગલ અને અણખેડાયેલી જમીનને છે. કચ્છી ઘેડા આરબી ઘોડાની ઓલાદને મળતા આવે છે, ઉંટ અને બકરાં કરછમાં વખાણવા લાયક છે. કચ્છી રાજપુત યાદવવંશી કહેવાય છે. તેઓ ઉંચા અને ઘાટીલા છે. અને દેશનું સૈન્ય દશ હજાર ઘોડેસ્વાર અને પાંચ હજાર પાયદળનું છે. રાજધાની ભુજનગરમાં છે બાડા અને કંથકોટના બે મજબુત કિલ્લાઓ છે.”
અકબરબાદશાહના મરણ પછી વિ. સં. ૧૬૭૩ માં ( સલીમશાહ ) જહાંગીર બાદશાહ જ્યારે ગુજરાતની મૂલાકાતે આવ્યા ત્યારે બાદશાહને માન આપવા માટે રાઓથી ભારમલજી, અમદાવાદ ગયા હતા, અને જહાંગીરશાહની મૂલાકાત વખતે એકસો કછી ઘોડાઓ અને એકસો સોના મહોરો તથા બે હજાર રૂપિઆનો બાદશાહને નજરાણું કર્યો હતો. ત્યારે બાદશાહે રાઓશ્રીને સર્વથી મોટા જાગીરદાર તરીકે માન આપી, પિતાની સ્વારીને
* મુઝફરના પઠાણો તેથી ઘણુજ નારાજ થયા અને રાઓ ભારમલજી પિતાનો ક્ષાત્ર ધર્મ ભુલી મુઝફરને સંપ્યો તેથી તેના જીવતરને ધિકકાર છે. તેમ માની પઠાણોએ રે, ભારાજીનો જીવતાં પાળીઓ માંડી બે અદબી કરવા દુહે બેલતા હતા કે
दुहो-भारा कच्छका भूपति, हे भारि मतिहीन । ___ एक मारबी कारणे, पकड मुजफर दीन ॥ १॥
આ હે કાઠિયાવાડમાં પ્રચલિત થયો અને તે પાળીયા ઉપર પઠાણ ચકી રાખવા લાગ્યા જ્યારે જામનગરના જામ જશાજીએ દિલ્હીમાં બાદશાહ અકબરશાહની મોજ લીધી તે વખતે રા. ભારાજીનો પાળીઓ કઢાવી નાખવા બાદશાહ આગળથી હુકમ લખાવી લાવેલ તેથી પાળીઓ કઢાવી બે અદબી થતી બંધ રખાવી ભૂજ સાથેનો જુનો સંબંધ જાળવેલ હતા. (વિ. વિ.)
Page #630
--------------------------------------------------------------------------
________________
દશમી કળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ
૧૭]
એક હાથી, એક હાથણી, એક ચુનંદા ઘેાડા, જવાહિર જડેલા એક ટાર, રત્ન જડેલી એક તલવાર તથા માણેક અને પુન્નાની ચાર વી'ટીએ બક્ષિસ આપી હતી. અને મુસલમાન યાત્રાળુએતે કચ્છ માંડવી થઇ વગર પૈસે વહાણા દ્વારા મકકે હજ પઢવા પહેાંચાડવાની શરતે કચ્છની ખંડી બાદશાહે માક્ કરી હતી. તેમજ રાએશ્રીને મિકા પાડી ચલાવવાની પરવાનગી આપી હતી.
ભેાજરાજજી કુંવર અલીયાજી કેારા પરગણે રાજ્ય કરતા હતા. તેણે લાયક ઉંમર થતાં, રાએ ભારમલજી સામે બળવા ઉઠાબ્યા, પણ રાઓશ્રીએ માટું મન રાખી શાંતિ પકડી એટલે અલીઆજીએ વિંઝાણ સુધી પેાતાની હદ વધારી દીધી. અને પેાતાનું નામ રાખવા ‘અલિઆસર” નામનું મેાટુ' સરોવર બધાવ્યું.
છે તાલીશ વર્ષ રાજ્ય કરી રાઓશ્રી ×ભારમલજી એસી વર્ષની મોટી ઉમરે પેાતાની પાછળ ભેાજરાજજી, મેધજી, રાજગુજી, પ્રાગજી, આશાજી, અને લખધિરજી, એમ છ કુંવરા મૂકી વિ સં. ૧૬૮૮ના કારતક સુદ બીજને દિવસે સ્વગે સિધાવ્યા.
(૧૧)રાઓશ્રી ભાજરાજજી(વિ. સ` ૧૬૮૮થી ૧૭૦૨)
રાઓશ્રી ભારમલજીના પાવિકુમાર જેહાજી નાની વયેજ તેના પિતાની હયાતિમાંજ ગુજરી જતાં, ભુજની ગાદીએ ભાજરાજજી વિ. સ. ૧૬૮૮ના વૈશાખ વદ ૧૧ના રાજ બીરાજ્યા. તેના રાજ્ય અમલમાં વમાનશાહે સુઇંદ્રાખદરની સ્થાપના કરી. પ્રથમ ત્યાં મિયાણાંઓને વાસ હતેા તેમાં ડુંમરાનુ ઝાડ હતું, તેથી લેાકેા તેને ડુમરા કહેતા. પણ રાઓશ્રીએ મનમે હનરાયનું મંદિર બંધાવી તેનું નામ મુદ્દો પાડયું, રાએ!શ્રી બાજરાજજી પેાતે વિદ્વાન હેાવાથી, તેના દરબારમાં ઘણા વિદ્વાનેા અવારનવાર આવતા હતા. તેઓશ્રીને કાંઇ સંતાન નહિ. હાવાથી પેાતાના ભાઇ મેઘજીના કુંવર ખે’ગારજીને દત્તક લઇ વિ. સં. ૧૭૦૨માં સ્વગે સીધાવ્યા.
(૧૨) રાઓશ્રી ખેંગારજી [બીજા] (વિ. સ. ૧૭૦૨થી ૧૭૧૧)
રાઓશ્રી ખેંગારજીએ ગાદી ઉપર આવી પેાતાના ભાઇ રામસ`ગજીને ભચાઉતથા અજાપર, અભેરાજજીને ચીરઇ, ઉન્નડજીને પસવાડીયું અજાજીને ધેાધા, તથા દેશળપર કુંભાજીને કુંભારીયું તથા ભાડરા, વિગેરે ગામા, ગિરાસમાં આપ્યાં એક વખત કાઇ દૈવીયેાગે રાઓશ્રી ખેંગારજી લાખીયાર વીયરે કેાઇએક ચારણને શિક્ષા કરવા નિર્મિત્તે ગયા. એ વાતની ખબર ચારણાને થતાં આઇ જેવાંમાઇ નામનાં જોગમાયા એ રાએતે આવતાં વેંતજ ભરખી લીધા. હાલ ત્યાં એ જોગમાયાનું મારું સ્થાનક છે. અને કચ્છમાં તેને આજે પણ ધણા ચમત્કાર છે. અને તે દેવીના છઠ્ઠા વગેરે અનેક કાવ્યા થયાં છે. હાલ સુધી પણ ભુજના ગાદી
× એ ભારમલજી વિષે કચ્છી ભાષામાં કહેવત છે કે (ખટયે ખેંગાર તે ભારે) એટલે રાએ ખેંગારજી દેશ ત્યા તે રામે ભારાયે તે રાજ્ય શાંન્તિથી ભાગળ્યું.
ભેગશે.
Page #631
--------------------------------------------------------------------------
________________
૧૭૨ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ પતિ રા” બા લાખીયારવિયરાનું અન્ન કે જળ લીએ નહિં. હાલ તે ગામ ચારણોને કબજે છે. ખરાબ પાસવાનોના કહેવાથી વગર કારણે ચારણને શિક્ષા કરવા જતાં. ઉપર પ્રમાણે ચારણના શ્રાપના નામદાર રાઓશ્રી ભોગ થઈ પડ્યા. હતા. વિ. સં. ૧૭૧૧ના કારતક માસમાં તેઓશ્રી દેવ થયા. તેમના પાછળ કાંઈ સંતતિ નહતી માત્ર રખાયત સુમરીથી હમીરજી નામને એક કુંવર હતો,
[૧૩] રાઓશ્રી તમાચીજી (વિ. સં. ૧૭૧૧ થી ૧૭રર )
રાઓશ્રી ખેંગારજીના રખાયતના કુંવર હમીરજીને ભાયાતોએ ગાદીએ બેસવા દીધે નહિં પણ રાત્રીના નાનાભાઈ તમાચીજીને ખંભરેથી બેલાવી પાટનગર ભુજમાં રાજ્યાભિષેક કર્યો. મોગલ શહેનશાહ શાહજહાંનને કેદ કરી શાહજાદો રંગજેબ દિલ્હીની ગાદીએ આવ્યું ત્યારે તેના ત્રાસથી ભાગી તેને મોટા ભાઈ દારા ગુજરાત થઈ કચ્છ આવ્યો ત્યારે રાઓશ્રી તમાચીજીએ તેની ઘણીજ આગતા સ્વાગતા કરી હતી. દારાએ કેટલીક કિંમતી ભેટ રાઓશ્રીને આપી સૈન્યની માગણી કરી. પરંતુ રાઓશ્રીએ તે આપવાની અશકિત દેખાડી. તેથી દારા નિરાશ થઈ ગુજરાતમાં પાછો ગયો. રાઓશ્રી તમાચીજીએ મારવાડ-જેલમેરથી આવેલા એક રતનું આડકના ચારણ ભારમલદાનજીને પિતાને વંશપરંપરાનું અજાચીપણું આપી પાસે રાખ્યા હતા. તે સમયનું મારવાડી કાવ્ય અમારા આગળ આજે લગભગ ૧૦૦ વર્ષનું અસલ હસ્તલિખિત પ્રતમાં છે. તેમાં (૧૨) રાઓશ્રી ભારમલજીથી આરંભી (૨૦) રાઓશ્રી લખપતજી સુધીની કેટલીક હકિકત છે. એ કાવ્ય રચનાર કવિશ્રી હમીરજી રતનું એ પિતાના વડવાઓની પણ તેમાં કેટલીક હકિકત આરતનું બારહટછની ઉતરી ” એ મથાળા નીચે લખેલી છે. જે કાવ્યનો કેટલોક ભાગ જેસલમેર સ્ટેટના ઇતિહાસમાં આપવામાં આવશે. ઓથી તમાચીજી જ્યારે રાઓની પદવીએ નહાતા આવ્યા અને પોતાના દાદાશ્રી ભારમલજી જ્યારે ભુજની ગાદીએ હતા. ત્યારે ઉપરોકત કવિની પિતાના ગામ ખંભારામાં મુલાકાત થતાં અજાચી સ્થાપ્યા હતા, એવું એ કાવ્યમાં નીકળે છે. તેમજ જ્યારે કવિને અજાચી બનાવ્યા ત્યારે કવિ પ્રતિજ્ઞા લઈ દુહાઓ બોલ્યા હતા, તેના પ્રતિઉત્તરમાં રાઓથી તમાચીજી પણ દુહાઓ બોલ્યા હતા જે દુહાઓ નીચે આપવામાં આવ્યા છેકવિ વાક્ય-નાના મરી જે જ્ઞાતિ દ્રા II
भूलोइ धरी आयों भलां, भणैतमण कुळभाण ॥१॥ અર્થ:-કવિ કહે છે કે હું ભુલો પડે તો પણ ઘીરેજ આવ્યો છું. (કવિ દ્વારીકાની યાત્રા કરવા જેસલમેરથી નીકળ્યા હતા. કચ્છમાં આવતાં પગેવાળો નીકળવાથી ખંભરે આવ્યા હતા, તેથી કહે છે કે હે કુળમાં સૂર્ય રૂપ તમાચીજી જાડેજા અને ભાટી (જેસલમેરના રાજા) એ બને એકજ જાતીના યદુવંશી છે અજાચી બનતાં કવિ પ્રતિજ્ઞા કરી કહે છે કે
हुँ हरि आगळ हाथ, (के) तुं आगळ मांडी स त्तमा ॥ जो करसे जगनाथ (तो) नर बीजा मांगीस नहीं ॥ २ ॥
Page #632
--------------------------------------------------------------------------
________________
દશમી કળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ
संवत सोळसें सीतरे, गहड तमण वडगात्र ॥ कीओ अजाची करिकृपा, सुजि भारमल सुपात्र ॥ १ ॥ તમાચીજી પ્રતિ ઉત્તર
चारण बीआ चोइजे, भारमल मुंजों भा ॥ सेमुं अजाची कीयो, सुण हों भारो रा ॥ २ ॥ અ—બીજા ચારણાને ચારણુ કહીશ પણ બરેાબર છે, હે ભારમલજી સાંભળેા! આજથી હું માટે તમા બીજા ક્રાઇ રાજાતે હૈ ભાઈ માગશે। સધળા રાજાઓને યાચવા છેાડી દેજે હરી સને
૧૩
આ ભારમલજી રતનું આજથી મારા ભાઇ તમેાને મારા કાયમના અજાચી સ્થાપું છું નહી' તમા મારા ઉપર દ્રઢ વિશ્વાસ રાખી આપનાર છે તેવા નીચેના દુહા મેલ્યા ૩
बीजा मत मागे बंधव, तुं राखे इक तोर ॥ पह सीगळाइ परहरे, हरी छे देवण हार ॥ १ ॥
ઉપર પ્રમાણે કવિને અજાચી સ્થાપ્યા પછી તે વિ. સ'. ૧૭૧૧માં ભુજની ગાદીએ આવ્યા ત્યારે કચ્છમાં તે અજાચીને મેાડવદર વગેરે ગામા આપ્યાં હતાં જે હાલ તેના વંશજો ખાય છે રાઓશ્રી તમાચીજી પાતા પાછળ રાયધણુજી, હાજોજી, હરધેાળજી, અને કલ્યાણુમલ જીએમ ચાર કુંવરા મેલી વિ. સ’, ૧૭૨૨ના જેઃ સુદ ૧૧ના દિવસે અગીઆર વ` રાજ્ય કરી સ્વર્ગે સીધાવ્યા.
(૧૪) રાઓશ્રી રાયધણજી ( વિ. સ. ૧૭૨૨ થી ૧૭૫૪)
રામાશ્રી તમાચીજી દેવ થયા પછી યુવરાજશ્રી રાયધણુજી ભૂજની ગાદીએ આવ્યા. તેમણે પેાતાના ભાઇઓને નીચે મુજબ ગિરાશ આપ્યા. ભાઈ અજાજીના કુંવર બાંભણીયાજી તથા હમીરજીને ચેાબારી, એઠાજીને ત્રીધરી, જેશાજીને ધાણેટી તથા ભેાજરાજજીને ધમડકા ખીજા બંધુ હરધેાળજીના કુંવર લાખાજી તથા તેજમાલજીને આબીયા, ડાણુ, મો, તથા વડસરી, અને ત્રીજા બંધુ કલ્યાણમલજીને ભડલી આપી. ત્રણચાર વર્ષો વિત્યાપછી અમદાવાદના નવાબ મુંઆઝીમ બેગ ખંડણી ઉધરાવવા કચ્છ આવેલ પરંતુ શાહ મુરાદપીરે જ વષ્ટી કરી કે “રાઓશ્રી મકકાના જાત્રાળુઓને ‘વહાણુમાં મફત એસારી સહીસલામતીથી હજ કરવા રવાના કરે છે. તેથી બાદશાહ જહાંગીરે રા' ભારાજને ખંડણી માક્ કરેલ છે. માટે તમે પાછા જાવ નહિંતર તમારી ખુરી વલ્લે થશે. શાહ મુરાદપીરની વીથી અને કાંઇક ચમત્કારથી ખંડણી નહિ લેવાને। નવેા પરવાને લખી આપી તે પાછા કર્યાં. રામેશ્રી રાયધણુજીને અગીઆર કુંવરા હતા. (૧) તેાંધણુજી (૨) રવાજી (૩) પ્રાગમલજી (૪) મુજાજી (૫) ગેાપાળજી (૬) આસાજી (♥) જુણાજી (૮) લાખાજી [૯] મેાડજી [૧૦] અજોજી (૧૧) ભેજરાજજી રામેાશ્રીની હયાતીમાંજ પાટવી કુમાર તેાંધણુજી દેવ થયા હતા. અને તેનાથી નાના કુમાર રવાજી પણ થરના સાઢા ભેાજરાજજીને હાથે લડાઇમાં માર્યાં ગયા હતા. રાઓશ્રીએ રાજ્યના જુદા જુદા ભાગેાપર રાજ્યકારભાર ચલાવવા કુવાને નિમ્યા. હતા.
*
Page #633
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રીયદુવંશપ્રકાશ " [દ્વિતીયખંડ તેમાં નેધણજીના પાટવિ કુંવર હાલાજીને અબડાસા તથા કાંઠી. રવાજીના કુંવર કાંયાજીને મેરબી તથા કટારીયું, અને પ્રાગમલજીના કુંવર ગોડજીને ભુજનગરની કેટવાળી એ પ્રમાણે રાજ્ય વ્યવસ્થા હેવાથી કચ્છી પ્રજા સુખશાંતિ ભોગવતી હતી. વિ. સં. ૧૭૫૪માં આ વદ ૮ના દિવસે રાત્રી માંદા પડયા અને પછી કેટલેક દહાડે સ્વર્ગવાસ કર્યો ત્યારે તમામ રાજ્ય કુટુંબ રાઓશ્રીની દાહક્રિયા કરવા છતરડીએ ગયા. પણ કંવરશ્રી પ્રાગમલજી આંખે દુઃખવાનું બહાનું કરી સાથે ગયા નહિં. પાછળથી ગાદીએ બેસી નેબત ગડગડાવતાં સ્મશાનમાં સૌ એ નાબતને અવાજ સાંભળતાં આશ્ચર્ય પામ્યા, એ પ્રાગમલજીના કુંવર ગોડજી પણ
સ્મશાનમાં સાથે હતા. તે પિતા-પુત્રે અગાઉથી કરી રાખેલ ખાનગી મસલત પ્રમાણે ગોડજીએ પિતાના કાકાઓને કહ્યું કે, “એ તમારા ભોળાભાઈ પ્રાગમલજીનું કામ હશે મને રજા આપો તે હું તેમને સમજાવી આવું.” એમ કહીને ગોડજીએ ગામમાં આવી ભુજના દરવાજા બંધ કરાવી, પિતાશ્રી પ્રાગમલ્લને રાજ્યાભિષેક કરાવ્યો. છતરડીએથી પાછા આવતાં સેએ ભુજના નાકાં બંધ જોયાં, અને દગો થવાનું જાણી સૌ પોત પોતાના કબજાના થાણું દબાવી બેઠા. હાલાજીએ મુકો, કાંઠી અને કોઠારો દબાવ્યો, રવાજીના કુંવર કાંયાજીએ મેરબતથા કટારીયું સ્વાધીને કર્યું. ત્યારથી મોરબી સ્વસ્થાન કચ્છથી જુદું પડયું. (૧૫) મહારાઓશ્રી પ્રાગમલજી[પહેલા વિ.સં ૧૭૫૪થી ૧૭૭ર
રાઓશ્રી પ્રાગમલજીએ ગાદીએ બેસી કુંવર ગોડજીને હાલાજીનો પ્રદેશ જીતી લેવા મેટાલશ્કર સાથે મોકલ્યા તેણે કુંવર હાલાજી પાસેથી મુંદ્રા આદિ કાંઠીના બાવન ગામો થોડા પ્રયાસ લઈ લીધાં. નવાનગરના જામ રાયસીંહજી ગુજરી જતાં, તેમના કુંવર તમાચીજીબાળક હોવાથી મહારાઓશ્રી પ્રાગમલજી પાસે ઉછર્યા. અને તે લાયક ઉમરે પહોંચતાં, મહારાઓશ્રીની મદદથી નવાનગરની ગાદીએ બીરાજ્યા તેના બદલામાં જામશ્રીએ મહારાઓશ્રીને બાલંભા આપ્યું હતું. રાઓશ્રી પ્રાગમલજીને પાંચ કુંવરે હતા. યુવરાજ ગોડજી (૨) નારાયણજી (૩)સિદ્ધરાયજી (૪) કરણુજી (૫) મુંઝાઇ તેમાં યુવરાજ ગોડજી ગાદીએ આવ્યા. નારાણજીને ગોદરે, વરાડા, ઠેઠા, પિોલડીયા અને તણવણમાં ગિરાશ આપ્યો. સિદ્ધરાજીના ત્રણ કુંવરને સાંધણ, લાયજે નાલાયો, ધુંવાએ, છછી, ઉન્નકેટ, રાવળેસર બાંભડાઈ અને કેડારામાં ગિરાસ આપ્યો. ચોથા કુંવર કરણજીને માનકુવો વોડાસર, સામંતરા, કેટડી અને મખણ, પાંચમાં કુંવર ઝુંઝાઈને ગઢસિસા, સોમરેલ વગેરે ગામો ગિરાસમાં આપી, મહારાઓશ્રી પ્રાગમલજી વિ.સં. ૧૭૭૨માં સ્વર્ગે સિધાવ્યા.
: જામશ્રી રાવળજી જ્યારે કચ્છની ગાદી ઉપર હતા ત્યારે તે ગામ પિતાના નામ પરથી વસાવેલું હતું. કરાઓશ્રી પ્રાગમલજીને બાદશાહે “મહારાઓશ્રી” ને ઇલ્કાબ આપ્યો હતો.
Page #634
--------------------------------------------------------------------------
________________
દશમીકળ] કચ્છ સ્ટેટને ઈતિહાસ.
૧૭૫ (૧૬) મહારાઓશ્રી ગોડજી [પહેલા] વિ.સં. ૧૦૭૨થી૧૭૫)
- રા. બી. ગોડજીએ પિતાની હયાતિમાં ઘણી લડાઈ લડી કચ્છની આબાદી જાળવી હતી. તેમજ નવાનગરમાં જામ તમાચીજીને ગાદિએ બેસાડવામાં ઘણી જ મદદ કરી હતી. તેઓશ્રીને પાંચ કુંવરો હતા. (૧) દેશળજી (૨) રાયબજી (૩) જીવણજી (૪) હાજે છે. (૫) ઉમરેછે. તેમાં યુવરાજશ્રી દેશળજી રાજ્યગાદિએ આવ્યા. રાયબજીને મોટી ખાખર, કાંચરીઓ, તમાચીસર, મામા, અને કાંડાગરામાં ગિરાસ આપ્યો. જીવણજીને રતાડીયું, દેપાળું ગામ, કાળાધા, જાંબુડી, ઇત્યાદિ (૪) હાજાજીને પત્રી, મંગરા, વાંકીયા, અને સુખપર (૫) ઉમરાઇને બાબીયા, ગોડ, બેરાજે, ઉનડી, ગોડપર, ટપ્પર ઇત્યાદિ ગામે આપી, મહારાઓશ્રી ગોડજી વિ. સં. ૧૭૭૫ના માગસર વદ ૮ના દિવસે સ્વર્ગે સિધાવ્યા. . [૧૭] મહારાઓશ્રી દેશળજી પહેલા વિ. સં. ૧૭૭૫થી૧૮૦૮)
મહારાઓશ્રી દેશળજી ગાદીએ બરાજ્યા ત્યારે કચ્છદેશની પેદાશ માત્ર ૨૮ લાખ કેરીની હતી.
દુશ્મનના હુમલાથી બચવા મહારાઓશ્રીએ વિ.સં. ૧૭૭૬માં ભુજથી અગ્નિખૂણામાં રીગગિરી ઉપર એક મજબુત કિલ્લો બંધાવો શરૂ કર્યો, જેને લોકે હાલ ભુ મ્ કહે છે.
+ એ કિલ્લાને મોટા કોઠા પંદર છે. તે સિવાય બીજી વજેરી છે. તેમાં ભંડાગરો કાઠે જેનું બીજુ નામ વિજય કઠો કહે છે તે સૌથી મોટો છે. એ કોઠા ઉપર તેના આઠ મારકા છે. તે ઉપર અત્યારે માત્ર એકજ તપ છે. તે કાઠા ઉપર સારી રીતે કચેરીના રૂપમાં બેસાય તેવી આઠ બેઠકે છે. તેમાંની એક ઉંચી બેઠક ઉપર વિજય વાવટે રાખવાની સગવડ છે. એ કોઠા ઉપરથી દસ દસ માઈલ સુધી ચારે બાજુ નજર પડે છે. તેમજ કાની માન્યતા છે કે તે કાઠાની નીચે ભેયરૂં છે તેમાંથી ભુજના રાજ મહેલમાં જવાય છે. બીજો રણજીત કાઠે છે. તેમાં પુષ્કળ દારૂગોળો છે. તે પછીના એક કાઠા ઉપર મેડી છે. ત્યાં રાઓશ્રી ભારમલજીને કેદ રાખ્યા હતા તેમ કહેવાય છે. એ કિલ્લાની અંદરની એક ઉંચી ટેકરી ઉપર ભુજંગરાજ (નાગ)નું સ્થાનક છે. તેના ઉપર દેરી છે. એ દેરીમાં વચ્ચે વચ ત્રણમુક્ત ભુજંગાકારે છે. બાજુમાં ગણપતિની બે મતિએ નાની છે. અને એક મુતિ કાળભૈરવની તથા, માતાજીની છે. તે પણ નાની છે. ભુજંગદેવની નીચે એક રાફડીનું ભણ છે. તેના માથે મટી કાચલી ઢાંકી રાખે છે. દર વરસે નાગપંચમીને દિવસે ભૂજના તમામ લેકે આવી, તે રાફડીપરના ભોંણમાં દૂધ રેડે છે, છેવટે જે મહારાઓશ્રી ગાદીએ હેય તે ત્યાં સ્વારીથી આવી, દુધનો કળશ પોતાના હાથથી ચડાવે ત્યારે તે રાફડીમાંથી દુધ બહાર આવી છલકે છે. પછી દુધ રેડવું બંધ થાય છે. એ ભૂજંગદેવના પુજારી (દુધરેડનાર) જાતે અત્યંજ હોય છે. પણ તે દિવસે અસ્પૃશ્યતાનો વાં લેવાતો નથી. કહેવાય છે, કે
Page #635
--------------------------------------------------------------------------
________________
૧૭૬ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ વિ. સં. ૧૭૭૭માં ગુજરાતના સુબાએ નવાબ કેસરખાંને કચ્છની ખંડણી વસુલ કરવા મોટા લશ્કર સાથે મોકલ્યો, પરંતુ તેણે ભુજના મજબુત કિલ્લાના વખાણ સાંભળ્યાં, તેથી કિર્લો સર નહિ થાય તેમ ધારી, તે અબડાસામાં આવેલા સ્મૃદ્ધિશાળી બનળીયા નામના ગામપર ચડી ગયો. પણ ત્યાંના ધનવાન પિતાની તમામ દેલત લઈ ભુજ જતા રહ્યા હતા, તેથી તે નિરાશ થઈ ગુજરાતમાં પાછો ગયો.
મોરબીમાં રાઓશ્રી રાયઘણજીના પિત્ર કાંજી સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા. તેને કચ્છનું રાજ્ય પચાવી પાડવાનો વિચાર થતાં, અમદાવાદના સુબાને મોટી રકમની ખંડણી આપવાની લાલચ આપી ૫૦ હજારના લશ્કરથી ખુદ સુબા શેર બુલંદખાનને કચ્છમાં લાવ્યા. વિ.સં.૧૯૮૫) એ સમાચાર ભુજ પહોંચતાં મહારાઓશ્રી દેશળજીએ પાટવિકુમાર લખપતજી, દિવાન ચત્રભુજ મહેતા, કેટવાળ સૂરજ માવજી અને જનાનખાનાના કારભારી દેવકરણ શેઠ સાથે મસલત
લાલવાદી અને કુલવાદીએ ત્યાં આવી ભુજીઆનાગને પકડવા ઘણું ઘણું વિદ્યાઓ અજમાવી હતી. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા. અને ત્યાંજ મરણ પામ્યા હાલ તેઓની ત્યાં ખાંબીઓ છે, એ ભુછઆ નાગ જેવા ના દેવાંશી શેષનાગો) કચ્છ કાઠીઆવાડમાં હજી પણ વિદ્યમાન છે. અને તે તેઓના નાગમગા બારોટને તેની જીંદગીમાં માત્ર એક જ વખત દર્શન આપે છે એ નાગમગાના કુળમાં જે થાય તે વારસદાર તેના વડીલેથી વહેચેલ ગરાસ મુજબ ચેપડાઓ લઇ તે નાગદેવને સ્થાનકે જઈ, નાહી ધોઈ રાત્રે રાફડા આગળ બેસી શેષનાગના પરાક્રમ (ઇતિસાહ)નાં કાવ્યો વાંચ્યા કરે. દિવસે સુઈ રહે. આમ ત્રણ ઉપવાસ કરે ત્યારે ચોથા દિવસની રાત્રે નાગદેવ દર્શન આપે અને પોતાના વડીલોના પરાક્રમો સાંભળી, સવા પહેર સૂર્ય ચઢે ત્યારે નાગ રાફડામાંથી લાવેલ સેનામહોર મેલી અદશ્ય થાય, પછી નાગમગે તે લઈ રસોઈ કરી પારણું કરે. આવી રીતે સાત દિવસ તે નાગની રૂબરૂ ચેપડાં વાંચી સંભળાવે. પિતા પાસે અન્ય માણસને આવવા મનાઈ કરે. સાતમા દિવસની રાત્રે નાગ સ્વપ્નમાં આવી કેટલીએક તેની સાથે વાત કરે અને સવારે ઘણાં દ્રવ્યોની શિખ આપે તે એટલી કે ફરીને તેની જીંદગીમાં પાછું માગવા આવવું ન પડે તેનો દિકરો જ્યારે પચીસ વર્ષની ઉમ્મરને થાય ત્યારે તેને પિતા તે જગ્યા બતાવી ચાલ્યો જાય અને તેને પુત્ર ઉપર મુજબ સાત દિવસ ચેપ વાંચી નાગદેવને પ્રસન્ન કરે. જેના માથા ઉપર મરું રહે છે અને આ પૃથ્વી ને ભાર જે ઉંચકવાને સમર્થ છે તેવા નાગદેવના સંતાન આ કચ્છ-કાઠીયાવાડની પવિત્ર ભુમિમાં હોય તેમાં શંકા નથી,
ઉપરની હકિકત મેં (કર્તાએ) કચ્છની મુસાફરી કરી તે વખતે તે કિલ્લાના અધિકારી (કિલ્લેદાર) વાઘજીભાઈના પુત્ર કાનજીભાઇ તેમજ રતાડીયાના ઠાકરશ્રી બાલુભાભાઇ અને રાજકવિ દેવીદાનજી હમીરજી સાથે કિલ્લે જેવા જતાં નજરે જોઈ મેળવેલી છે તથા ત્યાંને અત્યંજ પુજારી પણ કહેતો હતો કે “ મારા પિતાના વખતમાં એક વખત નાગમગા” અહિં માગવા આવ્યા હતા.
કાઠીઆવાડમાં તેવા ‘નાગમગાના એકાદ બે કુટુંબે હેવાનું સાંભળ્યું છે.
Page #636
--------------------------------------------------------------------------
________________
દશમીકળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ.
૧૭૭
કરી કચ્છમાંથી
તમામ ભાયાતા તથા મિયાણાને ભુજ તેડાવ્યા. અને પેાતાની જાતિ દેખરેખ નીચે લડાઇની સધળી તૈયારીએ કરાવી. તે વખતે ખજાનામાં જોષએ તેવી નાણાની સગવડ નહિ હેાવાથી મહારાણીશ્રી માનકુવરબાએ પેાતાના ખાનગી ખજાનામાંનું અઢળક દ્રવ્ય યુદ્ધની સાધન સામગ્રી માટે આપ્યું, એ હજાર સૈનિકાથી કાઠારાના ગાદીપતિ હાલાજીને ભુજીયાના અધુરા કિલ્લાનું રક્ષણ કરવાનું કામ સેાંપ્યું. આઠ હજાર સૈનિકને પાવિકુમાર લખપતજી તથા મારબીપતિ કાંયાના કુંવર અલીયાજી તથા મેતા ચત્રભુજ અને સુરજી કાટવાળ વગેરેની સરદારી નીચે રણજીત ક્રાઠાઉપર ભુજનું રક્ષણૢ કરવા રેકવામાં આવ્યા. આમ દસ હજારનું કચ્છી સૈન્ય અર્ધાલાખના તુર્ક પઠાણુ, અને મેાગલ સૈન્ય સામે લડવાને તૈયાર થયું સુબા શેરખ઼ુલંદખાને માધાપુર પાસે પડાવ નાખી ભુજીયા કિલાપર હલ્લા કર્યાં, અને સભ્યાકાળે ભયંકર લડાઇને અંતે ભુંડાગરા અને એક ખીજો. એમ એ કાઠા તેણે કબજે કર્યા. બીજે દિવસે કચ્છી સૈનિકાએ એવું તેા દાણુ યુદ્ધ કર્યુ કે બપેાર સુધીમાં તે બન્ને કિલ્લાએ પાછા હાથ કર્યા. એ લડાઇમાં નાગાબાવાની જમાત રાખેશ્રીના લશ્કર સાથે હાવાથી એક નાગાબાવાના હાથથી સુબાના ભત્રીને માર્યાં જતાં, મલેચ્છ સૈન્યમાં નિરાશા ફેલાઇ. એ તકના લાભ લઇ ત્રીજે દીવસે ત્રણુ હજાર ચુના ધાડેસ્વારી સાથે યુવરાજશ્રી લખપતજીએ શેરમુલ દુખાનની છાવણી ઉપર એચીંતા હલ્લા કરી મેાટી કતલ ચલાવી. તેથી સુખાના લશ્કરમાં ભંગાણ પડતાં તેણે માધાપુરથી છાવણી ઉઠાવી લાખાણા પાસે નંખાવી. ત્યાં તેજ રાત્રે મિયાણાએ તેના ઉપર એકદમ તૂટી પડયા, અને ભારેલુંટ ચલાવી એ વખતે મેારબી નરેશ કાંયાજી, મહારાઓશ્રીને મળી ગયા. અને શેરન્નુલંદખાન મેટી હાર ખાઈ અમદાવાદ પાધ્યેા ગયા. ઉપરની લડાઇનું કાવ્ય “ દેશળ વનિકા ” નામનું ચારણી ભાષામાં રતનુશ્રી હમીરજીએ ધણીજ વીરરસની વાણીમાં વિસ્તારપુર્વક રચેલ છે. તેમાંના ચેાડાક દુહા અને છપય, નમુના દાખલ આ નીચે આપવામાં આવેલ છે. જ્યારે સુખા ચઢી આવ્યે ત્યારે મહારાઓશ્રી દેશળજીએ પેાતાના અમીર ઉમરાવ અને ભાયાતાને ભેળા કરી પુછ્યુ કે સુખાશેરમુલ દુખાનને આપણે દંડ ( ખંડણી ) આપશું? કે તેના સામે લડીશું? તેના જવાબમાં શુરવીર સભાસદે। કહે છે કેઃ—
66
छपय- दंड राओ की दीए, मेरु दख्खण कीं मंडे । दंड राओ कीं दीए, शेष शीर धर कीं छंडे । दंड राओ कीं दीए, अरजण रण कीं ओसल्ले । दंड राओ की दीए, हीम गीरीवर कीं हल्ल । में वार असुर चडीयो मछर, लूंट देश बीजा लीं । પ્રાન, સત્તા જી અંક પદ, ટૂંકુ જેમ ફેશ ટ્રીપ ॥ શ્॥
રાઓશ્રી દેશળજીના એ કિલ્લાઓ કેવા છે તે વિષે:—દુહા
भूजीया भींतर गढ भजे, शहेर पास गढ सोय । सुरपतिरा गढ सारीखा, देशळरा गढ़
જ્ઞેય ॥ ॥
Page #637
--------------------------------------------------------------------------
________________
૧૭૮ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ सोरठा-साभैयो सरदार. शेर बुलंद आयो चढी ।
काछो समदर करी, ते दाखवीयो देशळा ॥ १ ॥ देशळ वाइ डोक, माथे तां मुगलां तणें ।
तरकें वाइ तलाक, भूज नगर भेट्या तणी ॥ २ ॥ ઉપરની લડાઈ પછી દેવકરણ શેઠની યુદ્ધ કુશળતા અને કાર્યદક્ષતા પર ખુશ થઇ, મહારાઓશ્રીએ તેને દિવાનની પાઘડી પહેરાવી રાજકારભાર સે હતે. ઓખામંડળમાં વસતા, ચાંચીયા લેકે માંડવી બંદરના વહાણને નુકશાન પહોંચાડતા હોવાથી, તેઓને અટકાવવા માટે મહારાઓશ્રીએ ત્યાં “કચ્છી ગઢ નામનો કિલ્લો બંધાવી થાણું બેસાર્યું. તેમજ ભૂજન અધુરો કિલ્લે પુરો કરાવ્યો. અને મુંદ્રા, રાપર અને બાળભાના એમ ત્રણ નવા કિલ્લાઓ બંધાવી રાજ્યની આબાદી કરી, પાટવિકુંવર લખપતજી ઘણુજ ખરચાળ હોવાથી તેઓને વારંમવાર મહારાઓશ્રી ઠપકે દેતા, અને જ્યારે વધુ દીલગીર થતા, ત્યારે કુંવર નાસી જવાની ધમકી આપતા, અને એક વખત તે ઉદેપુરના મહારાણા પાસે જઈ રહેવા તૈયાર થયેલા, ત્યારે મહારાઓશ્રીએ યુકિતથી સમજાવી શાંત કર્યા હતા. રાઓશ્રી દેશળજીનાં કુંવરી ઉદેપુરના મહારાણાશ્રી કલ્યાણમલજી વેરે પરણવ્યાં હતાં. પરંતુ રાણાજી એક સુતારકન્યા ઉપર મોહીત થતાં તેને પરણીને જમાનામાં લાવ્યા. તેથી જાડેજી રાણીને મેહેલે પધારતા નહિ. આમ અણમાનેતી સ્થિતીમાં રહેવું ઠીક નહિં લાગવાથી બીશ્રીએ મહારાઓશ્રી દેશળજી ઉપર પત્ર લખી જણાવ્યું કે “ મારી સ્થિતી ભયંકર છે, જો વહાર નહિં કરે તે હું દેહ ત્યાગ કરીશ ” તેથી મહારાઓશ્રીએ પિતાના રાકજવિને ઉદેપુર મોકલ્યા, મહારાણુથી કાયમ સુતારણનાજ જનાનખાનામાં રહેતા હોવાથી કચેરીમાં પધારતા નહિં. એ ખબર રાજકવિને ઉદેપુરમાં થયા. તેથી મહારાણાની સલામ નહિં થાય તેમ ધારી જનાનખાનાના કિલ્લાની પાછળ ઝુંપડી બાંધી તેઓ યોગીવેશે ત્યાં રહી, દરરોજ રાત્રી વખતે “અંતર” નામનું વાજીંત્ર બજાવી ભજન ગાવા લાગ્યા. એક રાત્રે મહારાણાએ તે ભજન સાંભળ્યું. અને તપાસ કરાવતાં, કિલ્લાના કાઠા ઉપર બેઠક ગોઠવાવી, ત્યાં બેઠા. અને ગઢ નીચે માચી ઉતરાવી તે ગીવેશ ધારી કવિને ઉપર સિંચ. એ વખતે કવિએ નીચેને દુહે કહ્યો :–
चडीयुं कांट कथीर, (एथी) सुवरण सोंघेलं थयुं ।
() ને થોડ, (તેને) વાંs વો વળામહ || ૨ અર્થ–સુવર્ણ તળવાના કાંટામાં કથીર ચડતાં (ખાતાં) સોનું સોંઘું થતાં અત્યારે કોઈ ભાવ પુછતું નથી એ અત્યારના સમયની બલિહારી છે. પણ હે, વીર પુરૂષ કલ્યાણમલ સેનું તે સોનું અને કથીર તે કથીર નીવડે તે લક્ષ લેજે. હું બીજું શું ઠપકે આપું !
ઉપર દુહે સાંભળ્યા પછી મહારાણાશ્રીએ જાડેજી રાણીશ્રીને મહેલે રહેવું શરૂ કર્યું. અને કવિને પણ ભુજ જવા નહિ દેતાં પિતા પાસે જ રાખ્યા. કવિવીના મહારાઓશ્રી દેશળજીને કસુંબો ઉગતો નહિં. પણ નિરૂપાયે તેને ઉદેપુર મોકલ્યા હતા. તેથી રાણાજી પાસે રહેતી વખતે કવિએ માગેલું કે “ જે દિવસે મારા તમારામાં જુદાઈ ભાળીશ તે દિવસે હું ભુજ જતો રહીશ. ” રણુજીએ એ વાત કબુલ કરી. રાખ્યા હતા.
Page #638
--------------------------------------------------------------------------
________________
દશમી કળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ
૧૯
એક વખત ઉનાળામાં સેતે કચેરીમ’ડળ સાથે રાણેાજી તળાવે નાવા પધાર્યા. તે વખતે સો નિામાં ચકચુર હતા. કવિ થાડા વખત નાહી, કિનારે. આવી પેાતાના કપડાં નહિ પડેરતાં, રાણાજીના કપડાં પહેરેવા લાગ્યા. તેથી પહેરેગીરે સુચના કરી કે કવિરાજ તે હજીરશ્રીના કપડાં છે. ” તે સાંભળીને રાણાજી પણ મેલ્યા કે કવિરાજ આપ નીસ્સામાં છે. એ કપડાં મારાં છે, આપનાં તેની બાજુમાંજ પડયાં છે તે પહેરા ” સાંભળી વિનીચેનો દુહા મેલ્યા
k
कईक पहेर्या कइक पहेरशुं पालव घट परमाण ॥ मारां તાળું ન મળે, ૬ ત' દેશનાં વેંધાળ ॥ ફ્ ॥
"C
રાણાશ્રી
અ' હે રાજા આ શરીર ઉપર કૈંક વસ્રા પહેર્યાં હજી કેટલાંએક વસ્ત્રો પહેરણુ પણ મારાં તારાં ન ગણે એવા તે એક રાઓશ્રી દેશળજી છે.-- “ યે। રામ રામ” એમ કહી પેાતાના વસ્ત્રો પહેરી કચ્છ તરફ પ્રયાણ કર્યું રાણે બહુ વિનવ્યા પણુ શરતનો ભંગ થયેા છે. તેથી હું રહીશ નહિં. મને રજા આપે! ” જેથી પ્રતાપકુળદિપક કલ્યાણમલજીએ પણ કવિની એક જીભે તારીફ કરી. યેાગ્ય શિરપાવ આપી કચ્છ તરફ રવાના કર્યાં. અને માહા રામેશ્રી દેશળજી ઉપર ઉપકારના કાગળ લખી અપ્યા કે “આવા રાજરત્નને અહિં મેકલી મારી ભુલ સુધરાવી.” તે દિવસથી રાણાના રાજમહેલમાં જાડેજીનું માન વધ્યું. કવિરાજ ભુજ આવતાં રામેશ્રી દેશળજીએ પણ એ સ` હકિકત સાંભળી યેગ્ય શિરપાવ આપ્યા.
યુવરાજશ્રી લખપતજી એક વખત રીસાઇ મેરખી ગયા. ત્યાં ત્રણમાસ રહી પાછો આવ્યા અને દેવકરણ શેઠ દિવાને તેમની માગણી પ્રમાણે નાણાં ન આપવાથી, યુવરાજે તેને શિરચ્છેદ કરાવ્યા (વિ. સં. ૧૭૯૭) તેમજ મહારાઓશ્રી દેશળજીને વિ. સં. ૧૭૯૮માં ક્રેદ કરી યુવરાજશ્રીએ રાજકારભાર સભાળ્યા. રાઓશ્રી દેશળજી દશ વર્ષોં કેદ રહ્યા અને વિ. સં. ૧૮૦૮ના જેઠ વદ ૧૧ના રાજ સ્વર્ગે સીધાવ્યા.
મહારાઓશ્રી લખપતજીએ રાજ્યનું કામ તેા સવત ૧૭૯૮માંજ રામેશ્રી દેશળજીતે કૈદ કરી સભાળેલ. પણ ખરી રીતે તેા તેઓ વિ. સ. ૧૮૦૮ના જેઠ વદ ૧૧ના રાજ ચેાત્રીસ વર્ષની વયે ભુજની ગાદીએ ખીરાજ્યા. તેએના રાજ્ય અમલમાં એક પણ લડાઇ થઇ નહેાતી, પણ તેએને એટલા બધા લખલૂટ ખર્ચ હતા કે કાઇ પણ દિવાન તેની નાણાં સબંધી જરૂરીયાત પુરી પાડી શકતા નહિ. તેએાના વખતમાં પુંજો શેઠ, રૂપ૦ શાહ, ગારધન મ્હેતા અને તુળશીદાસ વગેરે કારભારીઓની અદલાબદલી થઇ હતી. પેાતાના પાટવીકુંવર ગાડજી સાથે અણુબનાવ હાવાથી યુવરાજશ્રી થોડા વખત મુદ્રામાં રહી, પછી મારી રહેતા હતા.
રામસંગ નામના એક કચ્છી નાખવા [વાઘેર] વલંદાના વહાણુ સાથે યુરાપ ગયેલ, ત્યાંથી તે જુદા જુદા હુન્નર ઉદ્યાગ શીખી ભૂજ આળ્યે, ત્યારે તેની પાસે મહારાએશ્રીએ
Page #639
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશે.
[દ્વિતિયખંડ એક ઉત્તમ કારીગીરીવાળે આયના મહેલ બંધાવ્યા હતા. જે હાલ પણ ભુજમાં જોવા લાયક છે. રામસંગની દેખરેખતળે મહારાઓશ્રીએ એક તે બાંધવાનું કારખાનું ઉભુ કરાવ્યું. તેમાં સંખ્યાબંધ તે તથા બીજી પણ કેટલીક કારીગીરીની ચીજ બનતી, દરબાર (કચેરી) ભરવાની પૃથા આ મહારાઓશ્રીના વખતથી જ શરૂ થઈ તેમજ દિલ્હી અને કાબુલમાં એલચીઓ રાખવાનો રિવાજ પણ ત્યારથી જ શરૂ થયો. સંવત ૧૮૦૩માં મોગલ સમ્રાટ આલમગીર બીજાને તથા કાબુલના અમીરને મહારાઓશ્રી લખપતજીએ મોટી લશ્કરી મદદ આપી હતી. તેથી બાદશાહે “મિરઝ” ને ખિતાબ અને અમીરે “ મહારાજાધિરાજ'ની પદવિ મહારાઓશ્રીને બક્ષી હતી.
ભટાર્ક કનકકુશળજી પાસેથી મહારાઓશ્રી વૃજભાષા ને અભ્યાસ કર્યો હતો. તેમજ રાજકવિ હમીરજી રતનું અાચી)ની પ્રેરણાથી ભુજમાં શ્રી લખપત વૃજભાષાપાઠશાળા સ્થાપી. અને તેમાં બ્રાહ્મણ, ચારણ, ભાટ વગેરે જે કંઈ વૃજભાષા (પિંગળ) ને અભ્યાસ કરવા આવે તેને ખોરાક તથા પુસ્તકે રાજ્ય તરફથી આપવા પ્રબંધ બાંધવામાં આવ્યા. જે હાલ૫ણ ચાલુ છે.
મહારાઓશ્રી લખપતજીએ વિલાસી જીવન ગાળવાથી ૪૪ વર્ષની નાની ઉંમરે તેમને અસાધ્ય રોગ લાગુ પડે. મૃત્યુ પાસે આવેલું જાણું, તેઓશ્રીએ પિતાના તમામ ભાયાત તથા સર્વ સરદારોને બોલાવી, માનસંગજી, ખાનજી, સબળસંગજી, કલ્યાણજી, મેઘજી અને કાનછ એ છ અને રસ પુત્રમાંથી ગમે તે એકને પસંદ કરી પિતાની પાછળ રાજ્યગાદિએ બેસાડવાની વાત કરી. પરંતુ ભાયાતો અને સરદારોએ તે વાત મંજુર ન રાખતાં તેઓના અતિ આગ્રહથી યુવરાજ ગોડજીને મુંદ્રાથી બોલાવ્યા. વિ. સં. ૧૮૧ન્ના જેઠ સુદ ૬ના દિવસે માહારાઓશ્રી લખપતજીએ સ્વર્ગવાસ કર્યો અને તેમની પાછળ પંદર રખાયત સ્ત્રીઓ પણ સતિ થઈ. જેઓના પાળીયા લખપતજીની છતરડીમાં હજી મોજુદ છે. (૧૯) મહારાઓશ્રી ગોડજી[બીજા]વિ. સં. ૧૮૧૭થી ૧૮૩૫)
રાઓશ્રી ગોડજી મુંદ્રાથી આવી ભૂજની ગાદીએ બિરાજ્યા અને જીવણશેઠને દિવાન બનાવ્યા. પુંજાશેઠને દિવાનગીરિ ન મળવાથી તેણે સિંધના અમીર ગુલામશાહુ આગળ જઈ,
* આ પાઠશાળામાં શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના મહાનક વીશ્વર શ્રી બ્રહ્માનંદજી સ્વામી કે જેઓ પુર્વાશ્રમમાં આશીઆ ઓડકના મારૂ ચારણ હતા આબુરાજની તળેટીમાં આવેલ ખાણ ગામે શંભુદાનજીને ત્યાં લાડુજી નામે અવતર્યા હતા, તેઓશ્રી એ આ લખપત પાઠશાળામાં સંપૂર્ણ અભ્યાસ કરી શતાવધાનિ થઈ અઢાર ગ્રંથો રચી. સ્વામિ નારાયણ સંપ્રદાયમાં સાહિત્ય માટે ફાળો આપ્યો હતો. આવાં અનેક નરરત્નો આ પાઠશાળામાં અભ્યાસ કરી કવિ પદ્ધવિને પામ્યા છે. હાલ તે પાઠશાળાના મુખ્ય અધ્યાપક રાજકવિ હમીરજી પંચાણજી ખડીયા છે, જેના ઉપર વિદ્યમાન મીરઝાં મહારાઓશ્રી ખેંગારજી સવાઈ બહાદુર અપૂર્વ પ્રીતિ રાખે છે. એ ચારણદેવે વિદ્યાર્થીને ઘણું કાળજીથી અભ્યાસ કરાવી કેટલાએક રાજકવિઓ બનાવ્યા છે. પ્રભુ એ ચારણી વિદ્યાના આત્માને અમર રાખે.
Page #640
--------------------------------------------------------------------------
________________
દશમી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ
૧૮૧ ખટપટ કરી અને તેને ૭૦ હજારના લશ્કર સાથે કચ્છ આવવા નોતર્યો ગુલામશાહના લશ્કરના ખબર મહારાઓશ્રીગોડજીને થતાં, તેઓશ્રીએ જામનગરથી જામશ્રી લાખાજીની મદદ માગી તેથી જામશ્રી લાખાજી પિતાના ૪ હજાર ચુનંદા સૈનિકોને સાથે લઈને ભૂજ આવ્યા તેમજ રાયઘણુપુરથી નવલાખ કારીના ભાડે એક ઘોડેસ્વારની મોટી ટુકડી બોલાવી. તેમજ પિતાના પરગણાં, વાગડ, મીયાણી પાવર, અબડાસા, કાંઠી, ઘંગ, ગરડા વગેરે સ્થળેથી મીંયાણુ, જત, બોરીચા, આમર, નોતીયાર, સમા, સુમરા, સૈયદ, મલેક, હાથી, મોકળસીંહ, બુટ્ટાબારાચ, વીરભદ્ર, અબડા, સાહેબ, વગેરે સરદારો તથા ભાયાતોને બોલાવી મેટા સૈન્યની તૈયારી કરી, કચછની સરહદે ઝારાના ડુંગર ઉપર જીવણશેઠની સરદારી નીચે છાવણી નાખી. ગુલામશાહ
ગી કરછની સરહદ નજીક આવ્યો. પરંતુ અગાઉથી ઉજડ કરેલા જળાશયોમાં પાણી નહિ હોવાથી, સીધી લશ્કર હાલ બેહાલ થયું અને મહામુસીબતે બપોર પછી ઝા નજીક આવ્યું. એ વખતે જે જીવણશેઠે તેના ઉપર ધસારો કર્યો હોત તો સહેજ વારમાં વિજ્ય મેળવત પણ એ પ્રઘાનમાં કુશળ સેનાધિપતિની બુદ્ધિ ન હતી. બે દિવસ પછી વહેલી સવારે સીંધી લશ્કરે ઝારાના ડુંગરપર ધસારો કર્યો. તેથી કચ્છી પચીએ જામગ્રી પટાવી, તેપોના અવાજ કર્યા. પણ કમ ભાગ્યે એક જગી તેપ પહેલેજ ભડાકે ફાટી. તેથી કેટલાકનું મરણ થતાં, કચ્છી લશ્કરમાં ગભરાટ ફેલાયો. તેને લાભ લઈ સીંધી લશ્કર ટેકરી ઉપર ચડી જતાં હાથોહાથની લડાઈ ચાલી. તેમાં જીવણ શેઠ અને તેના કેટલાક યોહાઓ કામ આવ્યા એટલે જમશ્રી લાખાજીએ સહેજ વારમાં કચ્છી લશ્કરને પડકારી ન્યૂહરચનામાં ગોથ્વી, લડાઈ શરૂ કરી. તેઓશ્રીએ અસાધારણ વીરતાથી લડી, સેનાધિપતિ દરીયા ખાનને મારી ટેકરીને કબજે પાછો મેળવ્યો. અને સાંજ પડતા સુધીમાં તે કેટલુંએક સીધી લશ્કર કાપી નાખ્યું. બીજે દિવસે ગુલામશાહે વષ્ટિ ચલાવી. રાઓશ્રીએ પણ હજારો માણસની કલા નહિં ચલાવવાનું યોગ્ય જાણી. પુંજા શેઠ મારફત સુલેહ કરાવી. પુંજાશેઠે ગુલામશાહની માગણી મુજબ રાજકન્યા પરણાવવાનું વચન આપી પોતાના દીકરા દેવજીને એળગમાં આપી ગુલામશાહને સિંધ તરફ પાછો વાળ્યો. પુંજાશેઠને દિવાનગીરી મળ્યા પછી, શેઠ પિતાના દિકરાને ઓળગમાંથી પાછો લાવવા સારૂ કન્યા પરણાવવાનું વખતોવખત રાઓશ્રીને કહેતા હેવાથી, રાઓશ્રીએ ચિડાઈ તેને કેદમાં નાખ્યો. અને ત્યાર પછી ઝેર દઇને કેદમાંજ મરાવી નાખે. એ વાતની ખબર ગુલામશાહને થતાં વિ. સં. ૧૮૨૧માં ૫૦ હજારના લશ્કરથી પાછો કચ્છ ઉપર ચડી આવ્યો, પણ ગુલામશાહના દિવાન ગીધુમલે ભુજીયા કિલ્લાના તથા કચ્છી લશ્કરના ધણું વખાણ કર્યા તેથી સુલેહ મુજબ વર્તવા કહેવરાવવાથી રાઓશ્રીએ ખાખરના જાડેજાની રખાયતની દીકરી ગુલામશાહને પરણાવી પાછો વાળ્યો. પણ પાછા વળતાં લખપત ગામે ૫ હજાર સૈનિકેનું થાણું બેસાયું અને હિમાલયનું પાણી કચ્છના વિશાળ પ્રદેશ બની અને ગરડામાં કેરી નામની સિંધુની શાખા વાટે આવતું, તે અટકાવવા અલીબંધ પાસે એક મોટો બંધ બંધાવી કચ્છને દરસાલ આઠ લાખ કારીની થતી પેદાશ અટકાવી. અઢળક ચોખા (ડાંગર)ના પાકની પેદાશ બંધ કરી કરછ દેશને કાયમના માટે હિમાલયના પાણીથી વિહીન કર્યો. સંવત ૧૮૨૮માં ગુલામશાહ મરણ પામતાં, તેની ગાદીએ શાહજાદો સરફરાજ આવ્યો તે રાજ્ય ચલાવવામાં અશકત અને વિલાસી હેવાથી, પંજાશેઠનો
Page #641
--------------------------------------------------------------------------
________________
૧૮૨ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ દિકરો દેવજી ત્યાંથી નાસી છૂટયો. તેણે ભુજ આવી રાઓશ્રીની મદદથી લખપતમાં બેસારેલ પાંચ હજાર માણસના સિંધી થાણાને ઉઠાડી મેલ્યું. તેથી રાઓશ્રી ગોડજીએ તેને દિવાનની જ આપી પાઘડી બંધાવી એ વખતે નવાનગરમાં મેરૂખવાસનું પ્રબળ હોવાથી, કચ્છની ગેરવ્યવસ્થાને લાભ લઈ, મેરૂએ બાલંભાનો કિલ્લો કચ્છ પાસેથી લઈ લીધે હતો. રાઓશ્રી ગોડજી બહુજ વહેમી હતા. તેથી પોતાના અંગરક્ષણ માટે ૪૦૦ સીદીઓને (હબસીઓને) પાસે રાખ્યા હતા. પણ તે સીદીક રાજ્ય કારોબારમાં માથું મારતા તેથી ભાયાતો તથા રાણુઓએ એક સંપી કરી ભાયાતી લશ્કર મહેલની આસપાસ ગોઠવી, ૪૦૦ સીદીઓને દેશપાર કર્યા. વિ. સં. ૧૮૩૫ની નાગપંચમીને દિવસે મહારાઓશ્રી ભુજીયા દેવનાં દર્શન કરી સ્વારીમાંથી પાછા આવ્યા પછી સાતમે દહાડે ભગંદરના અસાધ્ય રોગમાં દેહ છોડયા. (૨૦)મહારાઓશ્રી રાયધણજી(બીજા) વિ. સં. ૧૮૩૫થી ૧૮૭૦)
ચૌદ વર્ષની સગીર વયે રાઓશ્રી રાયધણુછ ભૂજની ગાદીએ આવ્યા. તે વખતે રાજ્યને સઘળો કારભાર દેવજી શેઠ ચલાવતા હતા. મરહુમ મહારાઓશ્રી ગોડજીના અંગરક્ષક સીદીઓ પાછા હળવે હળવે હજીરમાં દાખલ થયા. તે બધા રાઓશ્રીની યોગ્ય ઉમર થતાં તેમની પાસે કરતાહરતા થઈ પડ્યા. સીદીઓના સરદાર જમાલમીયાંએ દિવાન દેવજી શેઠ ને તથા તેના ભાઈઓને કેદ કરી દંડ લઈ મારી નખાવ્યા. તેમાંના મરીચ નામના સીદીએ રાઓશ્રીને મહમદપન્ના નામના એક પરદેશી ઇસ્લામીની દોસ્તી કરાવી એ મહમદપનાના ઉપદેશથી ૨૦ વર્ષની કાચી ઉંમરે રાઓશ્રીએ ઇસ્લામી ધર્મ તરફ પિતાનું વલણ બતાવ્યું. તે એવી રીતે કે એક ગાંડા માણસની પેઠે તેઓ હાથમાં ખુલ્લી તરવાર લઈ સીદીઓના ટોળાં સાથે ગામમાં ફરતા અને હિંદુઓને પરાણે પકડી કલમાં પડાવતા, કપાળમાંથી ટીલું ભુંસાવી નાખતા. અને ટીલું ન ભૂંસી નાખતા તેને મરાવી નાખતા મંદિરમાં જઈ મૂર્તિઓ તેડતા, ઉપર પ્રમાણે જ્યારે સીદીઓ સાથે બજારમાં નીકળતા ત્યારે હિંદુઓ ઘર અને દુકાને બંધ કરી છુપાઈ બેસતા. એક વખત અંગરક્ષકે રાઓશ્રીને માંડવીબંદર લઈ ગયા. અને ત્યાંના સુંદરવરના મંદીરમાં પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરવા તજવીજ કરી. અને બજારમાં કેટલાએક ગોવધ કરી લેહી છાંટયા. એ લેહી સાથે મંદિરમાં પ્રવેશ કરતાં શહેરના સંખ્યાબંધ બ્રાહ્મણો અને હિંદુઓએ હુલ્લડ કર્યું. તેમાં ત્રણ માણસો માર્યા ગયા અને કેટલાએક ઘવાયા ત્યાંથી રાઓ રાયઘણજી સીદીઓ સાથે ભુજ ગયા એ વર્તણુંકથી રાણુઓ તથા પ્રજાએ કંટાળી, દિવાન વાઘા પારેખ સાથે એકતા કરી. તેથી વાઘાપારેખે પિતાના ભાઈ કેરાને ૪૦૦ માણસ સાથે અંજારથી બોલાવી લીધા. તેઓએ
ઓચીંતા રાજમહેલમાં દાખલ થઈ રાઓશ્રીને પકડવા તજવીજ કરી, પરંતુ રાઓશ્રી અગાસી ઉપર ચડી નાશી ગયા. અને તેના અંગરક્ષક સીદીઓ તથા પઠાણેએ લડાઈ કરી એ ચારેય માણસને બંદુકેથી મારી નાખ્યા એ મુડદાંને ભેળાં કરી ભીડને નાકે એક ખાડો ખોદાવી તેમાં દટાવી માથે ઓટ ચણાવ્યો. તે ઓટાને લેકે હાલ વાઘાસર કેરાસર કહે છે.
મહમદપન્નાની શીખવણીથી ભુજના મંદીરની મૂર્તિ ખંડનને એક દિવસ રાઓશ્રીએ મુકરર કર્યો આ વાતની ખબર ભુજના હિંદુઓમાં થતાં મેટો કેળાહળ થશે અને તેથી
Page #642
--------------------------------------------------------------------------
________________
દશમીકળ] કચ્છ સ્ટેટને ઇતિહાસ.
૧૮૩ મહારાણીશ્રી સતીશ્રી રૂપાળીબા (સ્વરૂપબા)ની સલાહથી અંજારના કારભારી મેઘજી શેઠ ને મોટા લશ્કર સાથે બેલાવવા તજવીજ કરી. મુર્તિ-ખંડનના દિવસે મહારાઓશ્રીએ ભુજના દરવાજા બંધ કરાવ્યા. અને એક મંદિર તરફ જવા પ્રયાણ કર્યું. તેટલામાં મેઘજી શેઠની ફેજ કઈ હિંમતવાન હિંદુ ગૃહસ્થની મદદથી દરવાજા ઉઘડતાં શહેરમાં દાખલ થઈ એ ખબર મહારાઓને થતાં, તેઓ પોતાના અંગરક્ષકે સાથે રાજમહેલમાં ભરાયો. તેથી મેઘજી શેઠે ત્રણ દિવસ સુધી રાજમહેલને સખત ઘેરે રાખ્યો. અને ચોથે દિવસે રાજમહેલમાં દાખલ થઈ કેટલાએક અંગરક્ષકાને મારી અને બીજાઓને તાબે કરી, રાઓને કેદ કરી હિંદુ ધર્મનું રક્ષણ કર્યું એ સમયનું એક ચારણ કવિએ મેઘછશેઠનું કવિત કરેલ છે. જે નીચે આપ્યું છે
कवितःपड जाते देवळ ओ थानपे मसीत होत । देवहुंकी मुरती घराइ लोक घरते ॥ पडते कलम्मासब इल्लीला महंमदहुंके । हिंदु मुसलमान हुते हारहु ना हरते ॥ राओंको भुलायके दारुमे दिवान कर । लाखा ओर देशळके खजाने सब हरते॥ कहा कछवाले रजपुतो गुमराह करो । मेघजी न होतनो मलेछ राज करते॥१॥
ખરેખર મેઘછશેઠે શીવાજીની પેઠે આ વખતે હિંદુધર્મ સાચવી રાખે. શાયજીને કેદ કરી તેમના નાનાભાઈ પૃથ્વિરાજજી ઉ ભાઈજીબાવાને ગાદિએ બેસાડવામાં આવ્યા. અને (૧) મેઘજી શેઠ (૨) ડોસલવેણુ (૩) અબડો (૪) ભદ્દી હમીર (૫) ભારછ. (૬) જુઠ્ઠો () ઓસમાણ (૮) રાજમામદ (અને બીજા ચાર નામો નથી મળેલાં) તેઓને રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા એક સહાયકારી બારભાયા રાજમંડળીમાં નિમવામાં આવ્યા. એ બારભાયારાજમંડળીએ ભાઈજી બાવાને નામે મોટું લશ્કર એકઠું કરી રાજ્યની સહીસલામતિ જાળવી. તો પણ હમીર અને તુરક વાલદીનાની મદદથી રાયધણજી છુટા થયા. પણ ફતેહમહમદ જમાદારે ફરી કેદ કર્યા. એ બારભાયા મંડળમાં અંદરોઅંદર ખટપટ થતાં, કેટલાએકને દંડી બાકીનાને દેશપાર કરી, વિ. સં. ૧૮૪૭ના ચૈત્ર સુદ ૮ના દિવસે ભાયજીબાવાની સર્વોપરી સત્તા જાહેર કરી.
- જમાદાર ફતેહમહમદ – નગરસમૈના જમ રાયધણજીને આઠ કુંવર હતા. તેઓમાં રેતીયાર નામના કુંવરે ઇસલામી ધર્મ સ્વીકાર્યો હતો, તેના વંશમાં કેટલીક પેઢીએ ફતેહમહમદ થયો હતો, તે નાનપણમાં ઘેટાં ચારતો શરીરે મજબુત બાંધાને હોવાથી તેના કેટલાએક શુભેચ્છાએ તેને લશ્કરી ખાતામાં જોડાવા સલાહ આપતાં તેણે ભુજ આવી, કચ્છના સેનાધિપતિ ડોસલવેણ પાસે નોકરી માગી તેના શરીરને મજબુત બાંધો અને તેની વાક્યાતુરી જોઈ સેનાધિપતિએ તેને વશ પાયદળના જમાદાર બનાવ્યો, ફતેહમહમદ યુકિતબાજ વ્યવહારકુશળ તેમજ રાજનિતિજ્ઞ હિંમતવાન પુરૂષ હતો, એ વીરપુરૂષની કાર્ય કુશળતાએ ભાઈજીબાવા ઉપર ઊંડી છાપ પાડી. તેમજ તે હિંદુધર્મની લાગણીવાળા હોવાથી પ્રજા પણ તેને ચાહવા લાગી
Page #643
--------------------------------------------------------------------------
________________
૧૮૪ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ એથી તેણે થોડા વખતમાં કચ્છની સર્વોપરી સત્તા પિતાના હાથ કરી, ત્યારપછી તેણે લખપત ને કલ્લે બંધાવ્યું. તથા તુણાબંદર વસાવ્યું. તથા વાગડ પ્રદેશમાં પોતાના નામ ઉપરથી ફતેહગઢ એ નામને કીલે બંધાવ્યા તે કીલ્લામાં વધુ ખર્ચ થતાં રાજ્યના જુના નેકર આશકરણશાહ પાસેથી આઠલાખ કરી માગી તેથી તેણે ચારલાખ કેરી રોકડી આપી અને બાકીની ચાર લાખમાં વરસામેડીના નંદવાણું ગૃહસ્થને જામીન આપ્યા, પાછળથી આશકરણશાહે અંજાર ઉ૫ર ચડાઈ કરવા હંશરાજ શાહને કહાવી કહ્યું અને બંને લકરો એકી સાથે અંજારને પાદર આવી મળે તેવી ગોઠવણ કરી એ ખબર જમાદારને મળતાં તેને ઘણો ગુસ્સો ચડે અને વરસામેડીના નંદવાણુ ઉપર કેરી તુરત ભરી જવા તાકીદી કરી એટલે જામીન પડેલા નંદવાણા બ્રાહ્મણે ભુજ જઈ આશકરણશાહને બારણે ત્રાગાંકરી લાંધવા બેઠા તેથી આશકરણશાહે વીશહજાર કરી રોકડી આપી બાકીની કેરીઓ માટે પિતાને દિકર લાલચંદ ઓળમાં આપો. એ લઇ નંદવાણાઓ અંજાર આવ્યા અને જમાદારને કેરીઓ તથા લાલચંદ આપી જમાની ખત રદ કરાવ્યું, જમાદાર ફતેહમહમદ જામનગર ઉપર ત્રણ સ્વારી કરી બાલંભાને કિલે પાછા લેવા અનેક ઉપાયો યોજેલા પણ મેરૂ ખવાસે શામ દામ ભેદ વાપરી તે કીલે તેના હાથે જવા ન દીધે, જમાદાર ફતેહમહમદ
કવિ કેશવરામે “ફતે સાગર” એ નામને એક ગ્રંથ લખેલે છે, તેમાંના થોડાં કાવ્યો નીચે આપેલ છે. फतीआ थारी फोजरो भय डंको भारी । सुती थडके सेंजमां नगररी नारी ।। १ ओखो तुंथी उथडके बरडो तुंथी बोए । गढ केजे धोराजी रो नोतिआरनगर लीए॥२ हाला झाला ने जेठवा ते हटाड्या हमीर। वळ उत्तारी मुंछना कीधा पांसरा तीर॥३ જમાદારના મરણ પછીનું કાવ્ય- કુંડળીઆ
फत्ता मरग्या फटकमें, ठठकर छोडत ठाम ॥ जगजीवन एक झटकमें, कटक न आया काम ॥ कटक न आया काम, मालजीन लुंट खीलाया । एसा लूण हराम, काम जीन कछु न आया ।
कहे कवि केशवराम, तमड सुत नामे छत्ता ।। - જે જે જવા સાથ, પછી તેમાં જ છે ? . फत्तेके परताप से, के ते करेगये राज ।।
महमद मुंद्र हो गया, मडइ शेठ हंशराज ॥ मडइ शेठ हंशराज, सरवीया सामत सायर ॥ त्यों लखपतमें मोड, मोडजी गढशीशापर ॥ कहें कवि केशवराम, तमड सुत नामे छत्ता ॥ सरवे ले गया साथ, कच्छकी शोभा फत्ता ॥ ३ ॥ જો જો ન હોત કે છે પદે થીર
Page #644
--------------------------------------------------------------------------
________________
દશમીકળ] કચ્છ અને ઈતિહાસ.
૧૮૫ पानी था सो बह गया, रहा छार अरु कीच ॥ रह्या छार अरु कीच, नीत उनियां कर जानी। अंक बीना रादेश, देश उनियां घर आनी ॥ कहे कवि केशवराम, तमड सुत नामे छत्ता ॥
सरवे ले गया साथ, कच्छकी शोभा फत्ता ॥ ३ ॥ જમાદાર ફતેહમહમદને ઇરાદો કંપની સરકારને ગુજરાત કાઠીઆવાડમાંથી હાંકી કાઢી ત્યાં કચ્છી સત્તા સ્થાપવાનો હતો, તેથી તેણે સાંતલપુર આગળ થાણું બેસારી કાઠીઆવાડને રાજકીય વિષય હાથ ઘર્યો, અને દૂરના રાજાઓના સાથે મૈત્રી સબંધ બાંધ્યો, તેમજ હૈદરઅલીના પુત્ર ટીપુસુલતાન સાથે તેને ગાઢ મૈત્રી બાંધી ભેટ સોગાદની આપલે કરી હતી, તેમાં ટીપુ સુલતાને શ્રીરંગાબાદમાં બનેલી એક મોટી તપ ફતેહમહમદને ભેટ આપી હતી, જે તેપ હાલ અંજારમાં છે,
વિ. સં. ૧૮૭૦માં કષ્ટદેશમાં પ્લેગની સખત બીમારી ચાલતી હતી, તે અરસામાં જમાદાર વાગડ પર ચડાઈ કરી ફતેહ મેળવી આવ્યા પછી, ત્રીજે દીવસે તેને પ્લેગની ગાંઠ નીકળી અને તેજ બીમારીમાં વિ. સં. ૧૮૭૦ના આશુ સુદ ૧૧ને દીવસ ૬૧ વર્ષની ઉમરે પિતા પાછળ ચાર સંતાનો મેલી તે ગુજરી ગયા, (બે પુત્ર બે પુત્રીઓ)
આ સમયમાં કચ્છમાં એક નામાંકીત બીજી વ્યકતી હતી તેથી તેનું વૃત્તાંત આ સ્થળે આપવું યોગ્ય જાણું ટુંકામાં લખું છું.
–ી સુંદર સોદાગર કરુંવિ. સં. ૧૮૨૯માં સુંદરજી સોદાગરને જન્મ માંડવી પાસે ગુંદીયાળી ગામમાં બહાક્ષત્રી શીવજી હીરજીને ત્યાં થયો હતો. તેની સ્થિતિ સાધારણ હતી. જ્યારે તેના પિતા ગુજરી ગયા ત્યારે તેના હિસ્સામાં આવેલી તમામ મિલ્કત તે જુગારમાં હારી ગયા. પાછળથી તેને પસ્તાવો થતાં તે કુછંદ છેડી કાંઈ યોગ્ય ધંધો કરવા વિચાર થતાં, માંડવીના નગરશેઠે તેને મદદ આપી. તેથી તેણે કરછી ઘોડાઓ ખરીદી મુંબઈ તથા મલબાર કિનારા પર વેચવાની શરૂઆત કરી તેમાં તેને સારો ન થયો. અને એક મોટા સોદાગર તરીકે નામના મેળવી. વિ. સં. ૧૮૫૧માં અંગ્રેજ સરકાર અને ટીપુ સુલતાન વચ્ચે લડાઈ થઈ ત્યારે બંને પક્ષોને વહાણોના વહાણ ભરી ઘોડાઓ પુરા પાડ્યા હતા. તેમાં તેણે લાખે પીઆ મેળવ્યા હતા. ટીપુ સુલતાને સુંદરજી શેઠને ઉમદા પોશાક સાથે કલગી આપી હતી. તેમજ અંગ્રેજ સરકારે લખનૌના કરારોપર સહી કરવા પિતાના વતી હીંદી એલચી તરીકે સુંદરજી શેઠને મોકલ્યા હતા. તે વખતે સોનાનાં કડાં, મોતીની માળા ઉમદા પોશાક સાથે બે તપે આપી હતી. તે બંને તોપો શેઠે મહારાઓશ્રીને ભેટ તરીકે મોકલાવી આપી હતી. ઘોડાની સોદાગરીમાં શેઠ પાસે કરોડો રૂપીઆની મિલ્કત એકઠી થઈ હતી. તેથી તેણે હૈસુર, માંગરોળ, કુમઠા, કલીકેટ, મુંબઈ, મલબાર, અમદાવાદ, પુના, વડોદરા, રાજકોટ
Page #645
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ ધોરાજી. જોડીયા, નવાનગર, કચ્છ-માંડવી, ભુજ, અંજાર, લખપત અને સિંધ વગેરે સ્થળોમાં પોતાની પેઢીઓ ખેલી એવી • શાહ ? બાંધી કે તમામ હિંદુસ્થાનમાં શેઠની હુંડીઓની વિના સંકોચે લેવડદેવડ થતી. આ વખતે કંપની સરકાર મુંબઈ ઇલાકામાં પગ પેસારો કરી રહી હતી. અને દેશી રાજ્યો વચ્ચે તકરારો પડતી ત્યારે સુંદરજી શેઠ નિષ્પક્ષપાતપણે બંને પક્ષને સમજાવી તે તકરારનો અંત લાવતા, તેથી શેઠ કંપની સરકાર અને દેશી રાજ્યો એ બંનેના વિવાસપાત્ર બન્યા હતા. કંપની સરકારે શેઠને નેટીવ એજન્ટ' નો માનવંતે હે આપ્યો હતો. રાજાએ શેઠ પાસેથી નાણું ઉછીનું લેતા અને તે બદલામાં શેઠને પોતાના ગામનો ઇજારો આપતા શેઠે જુનાગઢ, પોરબંદર અને રાજકોટને કારભાર ચલાવ્યો હતો. સંવત ૧૮૨માં કંપની સરકારે પુનાના પેશ્વા બાજીરાવ (બીજા) પર ચઢાઈ કરી ત્યારે સુંદરજી શેઠ પણ સાથે હતા તે લડાઈમાં પેવાની હાર થતાં, કાઠીયાવાડની જમાબંધી અંગ્રેજ સરકારને મળી. તે ઉઘરાવવાનું કામ સરકારે શેઠને સોંપી, એક પાલખી છત્ર, મસાલા અને સુરજમુખીનો મોટો સિરપાવ શેઠને આપો. કચ્છના મહારાવશ્રી રાયધણજી એ મસ્કા તથા ગુંદીયાળી (શેઠની જન્મભૂમિ) એ બે ગામો અઘાટ વંશપરંપરા શેઠને આપ્યાં હતાં. નવાનગરના જામસાહેબે રાવળ પરગણુના ચાર ગામો શેઠને આપ્યા હતાં. તેમજ ધ્રોળના ઠેકેરશ્રીએ એકગામ ગોંડળના ઠોકરે એક ગામ, જુનાગઢના નવાબસાહેબે એક ગામ, અને પોરબંદરના રાણાસાહેબે એક ગામ શેઠને બક્ષિસ આપ્યાં હતાં અને રસનાળ તથા બેગામ શેઠે ગિરાશીઆઓ પાસેથી વેચાતાં લીધાં હતાં, શેઠની સેવાની કદર કરી શેઠના મૃત્યુ પછી પણ મુંબઈ સરકારે શેઠના દિકરા દેવસીંહને રૂપીયા દશહજારની વાર્ષિક આવકવાળુ ઉતરસંડા નામનું ગામ બક્ષિસ આપ્યું હતું. શેઠે પોતાની કરોડોની કમાણીમાંથી લાખો રૂપીઆનો ધર્માદે પણ કર્યો હતે. પોતાની જન્મભુમિનું ગામ ગુંદીયાળીમાં તથા માંડવી આરાંભડા, ગીરનાર પર્વત પર આવેલી હનુમાનધારા અને કાનામાંગરોળમાં શેઠે સદાવ તો ખોલ્યાં હતાં. સંવત ૧૮૬૯ના ભયંકર દુષ્કાળમાં શેઠે કચ્છી પ્રજાને પુષ્કળ અન વસ્ત્રો આપ્યાં હતાં,તેમજ દરેક યાચકને અકકેક ધાબળે, લેટ અને સિધો, દરરોજ સવારે શેઠની ડેલીએથી મળતા, હરદ્વારમાં બાર વરસે મોટો કુંભ મેળો ભરાય છે તેમાં લાખ માણસો આવે છે, તેને શેઠે ચાર દીવસ સુધી ઉતમ મિષ્ટાન જમાડ્યાં હતાં. કહેવાય છે કે, આગળ પાંડવોએ ચાર દિવસ સુધી ત્યાં ભંડારો કર્યો હતો, ત્યારપછી કોઇએ પણ ભંડારો કર્યો હોય તો કચ્છના દાનવીર શેઠ સુંદરજી શિવજી સોદાગરે કર્યો હતો. શેઠે ગીરનાર પર્વતના પગથીયાં ગુરૂદતાત્રયની ટેકસુધી બંધાવ્યા હતા. તેમજ દામોદર કુંડની પાળ બંધાવી હતી. અને કચ્છમાં આવેલા નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, આશાપુરા માતા માંડવીમાં રાણેશ્વર, નાગનીનાથ વગેરે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને ધીણોધરના ડુંગરપર ધરમનાથ બાવા, કલ્યાણેશ્વર, નીલકંઠમહાદેવ, વોંધમાં જડેશ્વર અને રાવળ પીર વિગેરેના મંદિર ચણાવી આપ્યાં હતાં, ઉપર પ્રમાણે રાજનીતિ અને વ્યવહારકુશળ શેઠે કચ્છ કાઠીયાવાડમાં પિતાની કિતિ અમર કરી, વિ. સં. ૧૮૭૮ના ફાગણ વદ ૧૨ના રોજ
માંડધિમાં દેહત્યાગ કર્યો. ઉપરની હકીકત (ફતેહમામદ તથા સુંદરજી શેઠની) મહારાઓથી ‘રાયધણજના સમયની હોવાથી અને આપેલ છે,
Page #646
--------------------------------------------------------------------------
________________
એકાદશી કળા કચછ સ્ટેટને ઇતિહાસ
૧૮૭ જમાદાર ફતેહમામદના અવસાન પછી પચીસ દિવસે વિ. સં. ૧૮૦૦ના કારતક સુદ ૬ના રોજ મહારાઓશ્રી રાયઘણજીએ દેહ ત્યાગ કર્યો હતો, તેમને મરતી વખતે પિતાના શબને દફન કરવાનું કહ્યું હતું, પરંતુ ૫૦૦ રજપુત ભાયાતાએ રાજ્ય મહેલમાં દાખલ થઈ, શબને કબજે કરી, હિંદુ રીતિ પ્રમાણે તેમનો અગ્નિસંસ્કાર કર્યો હતો.
દશમી કળા સમાસા:
|| શ્રી એકાદશી કળા પ્રારંભ (૨૧) મહારાઓશ્રી ભારમલજી (બીજા) વિ.
૭૦થી
- ૧૮૭૫) મહારાઓશ્રી રાયઘણજીને ભારાજી ઉર્ફે ભારમલજી નામના એકજ કુમાર હતા. તેઓ ગાદિએ આવ્યા ત્યારે તેમની ઉમર ૧૫ વર્ષની હતી, તેથી ફતેહમામદ જમાદારના દીકરા હુસેનમીયાંના હાથથી કારભાર ચાલતો હતો, જમાદારના મરણ પછી કંપની સરકારે કલકસર પ્રમાણે તમો નથી વર્તતા,” એમ કહી ક૭૫ર ચઢી આવવાની ધમકી આપી હતી, જમાદાર ફતેહમામદને બે પુત્રો હતા તેમાં મત્તભેદ થયો. મોટા પુત્ર હુસેનમીયાંએ કરાર મુજબ વર્તવાનો મત લીધો ત્યારે તેનો નાનોભાઈ ઇબ્રાહીમમીયાં પોતાના પિતાની પેઠે અંગ્રેજોને ધિકકારતો હતો. અને “કચ્છની રાજકીય બાબતમાં અંગ્રેજોને હાથ નાખવાનો શો અધિકાર છે એમ કહેતો તેથી બંને ભાઈઓમાં મતભેદ પડતાં, હુસેનમીયાં કંપની સરકાર તરફથી એક એલચી માગ્યા. અને મોરબીથી મેકમોંને બોલાવ્યો. એ ખબર ઇબ્રાહીમમીયાને થતાં, તે બહારવટે ચઢ, અને વાગડમાં જઈ કંથકોટનો કિલ્લો કબજે કરી બેઠા, છેવટ સમાધાની થતાં તે ભુજમાં આવ્યો અને જગજીવન મહેતા (દિવાન)નું પંચહટડી પાસે ખુન કરાવી નાખી, રાઓશ્રીને પક્ષમાં લઈ રાજ્યની લગામ હાથમાં લીધી. પણ જોઈએ તેવી રાજ્યવ્યવસ્થા તેનાથી ન જળવાતાં, મહારાઓશ્રીએ લક્ષ્મીદાસને દિવાનની પાઘડી બંધાવી. તે દિવાનના રૂબરૂ એક મારવાડી અંગરક્ષકે તેfઈબ્રાહીમમીયાંનું ખુન કર્યું. એ વાતની ખબર તેના ભાઈ હુસેનમીયાંને થતાં, તેણે ૩૦૦ મારવાડીઓને પકડાવી મરાવી નાખીરાઓશ્રીની હજુરમાં આરબ અંગરક્ષકે રાખ્યા. આ ખટપટ પછી લક્ષ્મીદાસે કારભારૂં છેડયું. અને આશકરણશાહ તથા શિવરાજશાહ મહારાઓશ્રીના કારભારી થયા. આશકરણશાહ પહેલેથી જ અંગ્રેજોને ધિકકારતો હતો. તેથી તેણે કંપની સરકારના એલચીને ભુજમાંથી કાઢી મુકો. એટલું જ નહિ, પરંતુ ઘાંટીલા મુકામે કેપ્ટન મેકમન્ડેને પડાવ નાખી પડયો હતો, ત્યાં શીરામાણીઆ નામના મિયાણુ સાથે બીજા કેટલાએક લુંટારૂઓને મોકલી તેમના ઉપર હલ્લો કરાવી કેપ્ટનના ઉંટ ઘોડા વગેરે લુંટાવી લીધા. અને શરમાણીયાને મહારાઓશ્રીના
Page #647
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રીયદુવ ́શપ્રકાશ,
[દ્વિતિયખડ
હાથે પાધડી બંધાવી, ત્યાર પછી ઇ. સ. ૧૮૧૫ના નવેબરની પંદરમી તારીખે કંપની સરકારે મહારાઓશ્રીને એક પત્રમાં લખી જણાવ્યુ કે “ અમારા એલચીને કાઢી મુકી, કરેલ અપમાન તથા જોડીયાવાળાને અમારા વિરૂદ્ધ આપેલી સહાય તથા પેશ્વા અને ગાયકવાડના ગામામાં થયેલ લુટ અને સેંકમÎની ધાટીલા મુકામે લુટાએલી છાવણી, વગેરે નુકશાનીને બદલા આ પત્ર મળ્યાપછી ચેવિીશ ક્લાકમાં જો નહિં આપે! તે સરકારને ન છુટકે આગળ વધવું પડશે ” ઉપરના પત્રના જવાબ મહારાઓશ્રીએ બાર દિવસ સુધી કાંષ્ટપણું નહિં આપતાં સને ૧૮૨૫ની ૧૪મી ડીસેંબરે ચાર હજાર ઘેાડેસ્વાર અને ગાયકવાડી પલટન લઇ કલ ઇસ્ટર રણુ ઓળંગી અંજારની પૂર્વે પાંચ માઇલ પર વેણીસર પાસે મૂકામ કર્યાં. એ ખાર ભુજ થતાં, નેાતીયાર હુશૈનમીયાંએ રસ્તામાનાં જળાશયામાં ઝેરની કાથળીએ નખાવી દર્દ અંગ્રેજ–લશ્કરને પાણી વગેરેની હાડમારી ભાગવવી પડે તેવી તૈયારીઓ કરી. તેથી લશ્કરમાંના કેટલાએક માણસા એ ઝેરી પાણી પીવાથી મરણ પામ્યા. ફૅન્ટૂલ ઇસ્ટરે આગળ નહિ. વધતાં, અંજાર મુકામ કરી, કાઠીયાવાડમાંથી ખાદ્ય પદાર્થોં અને વધારે લશ્કર મંગાવવા તજવીજ કરી, તેમજ કચ્છમાં લશ્કરી થાણુ* ખેસાડવા. મહારાઓશ્રીએ વષ્ટી માકલી. પણ હુશેનમીયાંએ તે થુલ નહિ કરતાં, કલ ઇસ્ટરે ડીસેખરની ૨૫મી તારીખે અજારના કિલ્લા તાડી પાડવા તેાપાના મારચા માંડી, અંજાર તથા તુણુાંદર બજે કર્યાં. છેવટ મહારાઓશ્રી તરફથી લક્ષ્મીદાસે આવી સમાધાની કરી. તેથી કર્નલ ઈંસ્ટર અ་જારમાં સેંકડૅને થાણે રાખી કચ્છ ાડી ચાલ્યેા ગયા. મહારાઓશ્રી પાસે ખુશામતીયા અને ‘હાજીહ્વા’ અંગરક્ષકાનું જોર વધતાં કચ્છમાં ખુબ અંધાધુંધી ચાલવા લાગી. અને તેઓએ મહારાઓશ્રીનાનામે ખેડુતા પાસેથી આઠ માસની મહેસુલ અગાઉથી વસુલ કરી. અને વીસ લાખ કારીનો રાજ્યના કારભારી વિગેરે મુત્સદ્દીઓનેા દંડ કર્યો, તે વખતે કાઇપણ શ્રીમતની માલમિલ્કતની સહીસલામતી ન હતી. મહારાઓશ્વની આવી વ ણુંકથી તેના લધુભા વિગેરે ભયાતા ધાજ નારાજ થતાં, સૌસૌની જાગીરોમાં જઇ બેઠા, તે પછી અબદુલકરીમ નામના આરબ રક્ષકે મહારાઓશ્રીના પીતરાઇ લલ્લુભાનું ખુન કર્યુ” અને ચત્રભુજ મુન્સીની ગાય મારી નાખી. તેથી ભુજની પ્રજા ઉશ્કેરાઇ જતાં, ભાયાતાની મદદ લઇ મજકુર આરબને પકડવા રાજ્યના માણસો સાથે ગયા પણું આરબલશ્કર તે માણુસને સોંપ્યા નહિં, તેથી ત્યાં ધિંગાણું થયું. અને રાજ્યના ૫૦ માસા માર્યા ગયા, અને કેટલાએક આરએ પણ મરાયા પછી આરબ અબ્દુલકરીમને કેદ કર્યાં તે પછી કેટલા એક પાસવાનેાની સલાહથી મહારાર્થીએ ભાયાતા (ગીરાસીઆષેા) પાસેથી બધી સતા લઇ માત્ર જમીનદાર બનાવવાની યાજના પાર પાડવા સાંણુ અને આડેસર ઉપર ચઢાઈ કરી. તેથી કચ્છના તમામ ભાયાતા ગુસ્સે થઇ ૬૦ સહીઓવાળી એક અરજી કંપની સરકારને કરી જણાવ્યું કે “મહારાઓશ્રીએજ લલ્લુભાનું ખુન કરાવ્યું છે. માટે અમારી સહિસલામતી જાળવવા અમને મદદ આપી રક્ષણ કરો,” ઉપરની અરજીથી કપની સરકારે મેકમર્પી મારફત મહારાઓશ્રીને લખી જણાવ્યું” કે “તમારા કાર્યો માટે અમેા ઘણાંજ દિલગીર છીએ. પણ હવે લધુભાની વિધવા કે તેના કુંવરના જાનમાલ ની જરાએ નુક્શાની થશે તેા સરકાર તમારી સાથેના મૈત્રી સંબધ પાા ખેચી લેશે. ઉપરના પત્ર વાંચી ખુશામતીઆઓની સલાહથી
Page #648
--------------------------------------------------------------------------
________________
એકાદશી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ
૧૮૯ મહારાઓશ્રી ઘણાંજ ગુસ્સે થયા. અને ખુલી રીતે અંગ્રેજ પ્રત્યે વિરોધ દર્શાવી લડાયક તૈયારીઓ કરવા માંડી. તેમજ કંપની સરકારના કચ્છમાં રહેતા “નેટીવ એજન્ટને ભુજમાંથી કાઢી મૂકો. તેથી તે અંજાર ગયો. રેસીડેન્ટ મૅકમોંએ ભૂજ આવી રાઓશ્રી પાસે મસલત ચલાવી, પરંતુ તે નિષ્ફળ નીવડી, એટલું જ નહિં પણ તેની અંદગી જોખમમાં આવી પડતાં તે ભૂજ છોડી અંજાર નાશી આવ્યો. ઉપરની તમામ હકીક્તને સવીસ્તર રીપોટ (કંપની સરકાર સાથે અપમાન ભરેલું વલણ દર્શાવ્યાન) બેંકમર્ડોએ કલકત્તા લખી મેકલ્યો. એ ઉપરથી ઇ. સ. ૧૮૧૮ની આખરીમાં વડી સરકારની ગવરનર-જનરલ ઇન કાઉન્સીલે કચ્છના રાઓ ભારમલજીને પદભ્રષ્ટ કરવાનો ઠરાવ કરી તેમ કરવાની બધી ગોઠવણ કરવા કચ્છના રેસીડેન્ટ કેપ્ટન મૅકમને બધી સત્તા આપી. ઈ. સ. ૧૮૧૯ની શરૂઆતમાં કેપ્ટન મૅકમોંએ કચ્છના ભાયાતને ખબર આપ્યા કે, “ અંગ્રેજ સરકાર કચ્છમાં પાકે બંદેબસ્ત ધરાવવાની કાળજી ધરાવે છે. માટે તે સંબંધી મસલત ચલાવવા તમારે રેસીડેન્ટની ઓફીસમાં અંજાર આવવું ઉપરના ફરમાનથી તમામ ભાયાતો આવતાં તેમને સરકારના પક્ષમાં લઈ ઈ. સ. ૧૮૧૯ની ૨૪ મી માર્ચે અંગ્રેજી લશ્કર લઈ સેંકમએ ભજને પાધર પડાવ નાખી રાઓશ્રીને ખબર આપ્યા કે “ હવે પછી ઈ. સ. ૧૮૧૬ના તમામ કેલકરારો રદ સમજી તમે એકદમ કંપની સરકારની છાવણીમાં શરણે આવે.” ૨૫મી માર્ચ વિતતાં સુધીમાં રાઓશ્રી શરણે આવ્યા નહિં. તેથી સર વીલીયમની સરદારી હેઠળ અંગ્રેજી લશ્કરે હલ્લો કરી ભુજીયો કિલ્લો કબજે કર્યો. તેથી ૨૬મી માર્ચે મહારાઓશ્રી શરણે થયા. એટલે અંગ્રેજ સરકારનો કચ્છ ખાતાને પ્રતિનિધિ ( રેસીડેન્ટ ) ભુજમાં દાખલ થયો. અને કચ્છ દરબારના લશ્કરને વિખેરી નાખી રાઓશ્રીને કેદ કર્યા. તેમજ હવે રાજગાદી કોને સોંપવી ? તે માટે જાડેજા ભાયાતો અને પ્રજાજનોની સાથે મસલત કરવા માટે દરબાર ભર્યો. તેમાં લક્ષ્મીદાસ કામદાર તથા ભાયાતોના મત પ્રમાણે રેસીડેન્ટ યુવરાજશ્રી દેશળજીનો રાજ્યાભિષેક કરાવ્યો. અને પછી શી રીતે વર્તવું તેના કેલકરારો નકકી કરવાની તારીખ મુકરર કરી દરબાર વિસર્જન કર્યો. મહારાઓશ્રી ભારમલજીને ભુછયા કિલ્લાના એક કાઠાપરની મેડીમાં કેદ રાખ્યા, વિ. સં. ૧૯૦૨માં ૨૬-૨૦ વર્ષ પદભ્રષ્ટ રહી તેઓ સ્વર્ગે ગયા.
એકાદશી ફળ સમાસ,
| શ્રી દ્વાદશી કળા પ્રારંભઃ | (૨૨)મહારાઓશ્રી દેશળજી[બીજા વિ.સં.૧૮૭૫થી૧૯૧૭)
મહારાઓશ્રી ભારમલજી જ્યારે પદભ્રષ્ટ થયા, ત્યારે યુવરાજશ્રી દેશળજીની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. તેથી તેમની વતી જાડેજા વજેરાજજી, મહેરામણજી, પૃથ્વીરાજજી, પ્રાગજી, અલીઆઇ, મેખડાજી, જેમલજી, ભાણજી અને નોઘણુછ તથા કંપની સરકાર વતી
Page #649
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રીયદુવ’શપ્રકાશ
[દ્વિતીયખંડ
ક્રેટન મેકર્ડાએ કંપની સરકાર અને કચ્છ દરબાર વચ્ચે થયેલાં કાલકરારામાં ફેરફાર કરી ઇ. સ. ૧૮૧૯ની ૨૩મી ઓકટાબરે ૨૧ કલમેાના એક નવા ખરડા તૈયાર કર્યાં અને તે તહનામા મુજબ વિ. સ. ૧૮૭૫ના જેઠ સુદ ૧૦ના દિવસે યુવરાજશ્રી દેશળજીનેા રાજ્યા ભિષેક થયા હતા, અને તેમની સગીર વયના કારણે રાજ્યકારભાર ચલાવવા એક રીજન્સી કાઉન્સીલ (રાજકારેાખારી મંડળ)ની સ્થાપના થઇ તેમાં સભ્ય તરીકે જાડેજા ભાયાતમાંથી સુમરીરેહાના જાડેજા વજેરાજજી તથા નાગરેચાના જાડેજા પૃથ્વીરાજજી, પ્રજામાંથી રાજગાર ઓધવજી હરભાઇ તથા બ્રહ્મક્ષત્રી રતનશી જેઠા અને રાજ્ય અધિકારીઓમાંથી દિવાન લક્ષ્મીદાસ વલભજી મ`ત્રી તરીકે ચુંટાયા. તેમનાં અધ્યક્ષ તરીકે અંગ્રેજી સરકારના રેસીડેન્ટ નિમાયા. અને રામેશ્રી દેશળજીના નામથી આ રાજ્ય કારાબારી મંડળે રાજ્યમાં સાગ સુધારા કરી, યોગ્ય વ્યવસ્થા દાખલ કરી શાન્તિ સ્થાપી. પરંતુ વિ, સ’. ૧૮૭૫માં પ્રજાના કમભાગ્યે એક દૈવી આફત આવી પડી તે એકે ઇ. સ. ૧૮૧૯ના જીનની ૧૬મી તારીખે સાંજના સાડા છ વાગ્યાને સુમારે કચ્છમાં ભયંકર ધરતીક'પના એક આંચકા લાગ્યા, તેમાં લગભગ એ મીનીટ સુધી જમીન ચાલતી હૈાય તેમ લાગ્યું, તેથી માસાને ઉભું રહેવું પણ મુશ્કેલ થઇ પડયું. અને દરેક મકાનેા પાયાથી ખળભળી ગયાં. તે પછી ચાર કલાક દરમિયાન ખીજા ત્રણ આંચકા લાગ્યા. બીજે દિવસે આખા દહાડા ધરતી વખતેા વખત સહેજસાજ ધ્રુજતી, તેમજ પવનના મેટા ઝપાટા વારવાર લાગતા. અને ખટારાના ખડખડાટ અને ધમધમાટ જેવા ભયંકર અવાજ બીજી આખી રાત્રી સુધી ચાલ્યા. ત્રીજી રાત્રે પાણાદશ વાગ્યે પવાજ જરા બંધ થયે, અને એક અસાધારણ આંચઢ્ઢા લાગ્યા તે પચાસ વીપળ (સેકન્ડ)સુધી ચાલ્યું લગભગ છ અઠવાડીયા સુધી સહેજસાજ આંચકાએ લાગ્યા કરતા હતા. એ ધરતીક પ અને પવનના સખ્ત આંચકાથી આખા કચ્છમાં જીવ જાનવરા અને માલમિલકતની માટી નુકશાની થઇ, ભુજમાં ૭૦૦ મકાના તૂટી પડયાં, રાજમહેલ પણ તે વખતે રહેવા માટે નકામા થઇ પડયા. અને ૧૧૦૫ માણુસા દટાઇ મરણ પામ્યાં, તેવીજ રીતે અંજાર, માંડવી અને લખપતમાં પણ માણસેા જાનવરા અને માનેાની ઘણી નુકશાંની થઇ હતી. કચ્છમાં સારામાંસારા “તેરાને કિલ્લા' જમીન દાસ્ત થઇ ગયા. અને કચ્છની ઉત્તરે અવેલા રણ પમ અને બન્નીમાં પાણીની રેલ આવી તેની પૂર્વ પશ્ચિમની પહાળાઇ જાણવામાં આવી નથી. પણ ઉત્તર અને દક્ષિણે છમાઈલ સુધી પાણી ફરી વળ્યાં તેની ઉંડાઇ અઢીથી ત્રણ ફ્રુટની હતી. જે થાડા કલાક પછી અરધી થઇ હતી, તે વખતે ત્યાંથી એક મુસાફર ઘેાડે બેસી જતા હતા તે કહે છે કે “પાણીની સપાટીપર પ્રથમ સંખ્યાબંધ ધુળના ઢગલા દેખાતા હતા, તે ઢગલાના મેાઢામાંથી હવા અને પાણી ભભુકી નીકળતાં હતાં તેથી સુકાઇ ગયેલી નદીએ ચેાડા વખતમાં પાણીથી ભરાઇ ગઇ હતી, તેથી ધણા ખારાકુવા મીઠા અને મીઠા કુવા ખારા થઈ ગયા હતા,” રણથી પશ્ચિમ બાજુમાં ગુલામશાહે સિંધુનું પાણી આવતું અટકાવવા જે મેટા બધ બાંધ્યા હતા તે જગ્યાની જમીન (બંધ) ધરતીક′પથી ૧૮ પુટ ઉંચી થઇ હતી, તેમજ ૧૦ માઇલ પહેાળી અને ૧૦ માઇલ લાંબો થઇ પડી હતી. આવા કુદરતી બધ સિંધુ નદી વચ્ચે પડતાં, લેાકેા તેને અલ્લાહુ મધ કહે છે, અને તે “ રાયમાબઝાર”થી ૧૦ માઇલ દૂર છે.
Page #650
--------------------------------------------------------------------------
________________
દ્વાદશીકળા] કચ્છ સ્ટેટને ઇતિહાસ.
૧૯ કરછમાં શાન્તિ ફેલાયા પછી કંપની સરકારે લશ્કર ઘટાડી નાખ્યું હતું. ધરતીકંપના મોટા આંચકાથી કેટલાક કિલ્લાઓ જમીનદોસ્ત થયા હતા, તેથી સિંધના અમીરે કચ્છ ઉપર ચડાઈ કરવાની સારી તક જોઈ પિતાના એલચી મારફત રીજન્સી કાઉન્સીલને કહાવ્યું કે, “રાઓશ્રી ભારમલજીને જરૂર પ્રસંગે અમે સારી મદદ કરેલી છે અને તેના બદલામાં અમને લખપતનો કિલ્લો આપવા રાઓશ્રીએ વચન આપેલ. હવે જો તે કિટલે જલદી અમારે હવાલે કરવામાં નહિં આવે તે સિંધને કચ્છ સાથેનો મૈત્રી સબંધ તૂટી જશે.”
ઉપરની વાતને કાઉન્સીલરોએ કાન પણ આપ્યો નહિ. તેથી અમીરે એક બલુચી લશ્કર મોકલ્યું. તેણે પારકરમાં અવી, નગર પારકરમાંથી ૧૦ હજાર રૂપીઆ દંડના લઈ, સરદારો પાસેથી પણ કેટલીક દંડની રકમ વસુલ લઈ, દેશને પાયમાલ કરી, સિપ તરફ પાછું કર્યું. સિંધની ટુકડી ગયા પછી એક મહીને ૨૫૦ “ખાસ”ઓ બંન્નીમાંથી ૪૦૦ ઢોર હાંકી ગયા. ઇ. સ. ૧૮૨૦ની ૨૮મી એપ્રીલે વાગડમાં વરણું પરમારની જગ્યા પાસે કેપ્ટન મેક મોં મરણ પામ્યો એટલે તેની જગ્યાએ ઇન્યાજ તરીકે છે. જે. વિલ્સન આવ્યો. તેણે બે માસ સુધી કામ કર્યા પછી હેનરી પટેજર આવ્યો. તેણે પુનાથી ૪૦૦ ઘોડેસ્વારની ટુકડી મંગાવી, સિંધના બહારવટીઆઓ માટે બંદોબસ્ત કરવા ગોઠવી, અંજાર ચોવીસી કંપની સરકારને તાબે હેઇ, તે પાછી કચ્છ રાજ્યને કબજે સોંપવા મસલત ચલાવી કાઉન્સીલે ઠરાવ્યું કે “વાર્ષિક રૂપીઆ ૮૮ હજાર કંપની સરકારને આપવા, ને અંજાર વીસી રાજ્યને સુપ્રત કરવી.” તેમજ ભુજની ઉત્તર દિશાએ છાવણી માટે જમીન આપવામાં આવે તે ભુજીયાને કિલે પણ રાજ્યને પાછો આપી દેવાની સરકારે ઈચ્છા બતાવી. પણ ઉત્તર બાજુની જમીન રાજગોર બ્રામણોની માલીકીની હોવાથી, તે આપવા રાજ્ય અશક્તિ દેખાડી. એટલે છાવણી હતી ત્યાંજ રહી અને ભુજીયાનો કિલ્લે પણ સરકારના હાથમાં રહ્યો. સંવત ૧૮૭૯માં વરસાદ નહિં વરસવાથી કચ્છમાં ભયંકર દુષ્કાળ પડયો તેથી હજારો ઢેરો મરી ગયાં, ગામોના ગામો ઉજજડ થયાં, અને દેશની વસ્તિનો પાંચમો ભાગ પરદેશ ચાલ્યો ગયો. ૩૦૦૦ લુંટારાઓની એક ટુકડી કચછ જીતી લેવા સિંધથી નીકળી, ભુજથી અઢાર માઈલને અંતરે આવેલા કુદરતી પર્વતના કિલાવાળા હબાઈ ડુંગરમાં છાવણી નાખી પડી. તેમાં દુષ્કાળ પીડિત કચ્છી મિયાણુ, કેળી અને કચ્છને પ્રખ્યાત બહારવટીઓ “તાર લુણાઈ પણ સરદાર તરીકે સામેલ થયા હતા. તેણે ૮૦૦ માણસોથી અંજારની બજારમાં મેટી લુંટ ચલાવી અઢળક ધન એકઠું કર્યું. એટલામાં ભુજથી લશ્કર આવી પહોચ્યું, અને સામસામી ઝપાઝપી ચાલતાં કેટલાક બહારવટીઆઓ મરાતાં, બીજા ભાગી નીકળ્યા. એ લુંટારાઓ સામે ધિંગાણું કરતાં, રાજ્યના માર્યા ગયા સૈનિકોના કુટુંબીઓને વર્ષાસન આપવામાં તથા ઘાયલની સારવારના ખર્ચમાં રાજ્યને બે લાખ રૂપીઆનું નુકશાન ભોગવવું પડયું હતું. લક્ષ્મીદાસ કામદારના પ્રયાસથી સરકારે કચ્છરાજયપર લહેણી નીકળતી ૩ લાખ ૩૮ હજારની રકમમાંથી રૂપીઆ ૮૮ હજાર લઈ ઈ. સ. ૧૮૩૨ના સપ્ટેબરની ૨૦મી તારીખે તહનામું કરી આપ્યું કે
હવેથી અંજારને બદલે અપાતી રકમ કંપની સરકારે કચ્છમાં વ્યવસ્થા જાળવવા પિતાના લશ્કરના ખર્ચ માટે વધારેમાં વધારે દરવરસે બે લાખ રૂપીઆ ચાર હપ્ત લેશે.
Page #651
--------------------------------------------------------------------------
________________
૧૦ર શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ અને મહારાઓથી દેશળજીના માટે કંપની સરકારને માન અને મિત્રાચારી હોવાથી તેની નિશાની તરીકે દેશળજીને વીસને બદલે અઢાર વર્ષની ઉંમરે રાજ્યગાદિ આપવામાં આવશે એ પ્રમાણે મહારાઓશ્રી દેશળજીનો અઢારવર્ષની ઉંમરે વિ.સં ૧૮૯૧ના અષાઢ સુદ ૨ ના દિવસે.મેટા દબદબાથી રાજ્યાભિષેક થયો, તે વખતે રસીડેન્ટ કર્નલ પિટીન્જરે મુંબઈ ગવર્નર લેર્ડ કલેર મોકલાવેલ જવાહરની ભેટ ધરી કંપની સરકારને મૈત્રીભાવ દાખવતા ખરીતે વાંચી સંભળાવ્યો અને રીજન્સી કાઉન્સીલ (રાકારોબારી મંડળ) વિસરજન થયું. કંપની સરકારની ભલામણથી અને મહારાઓશ્રીની ઈચ્છાથી જાડેજાઓમાં દીકરીને દુધપીતી’ કરવાને (મારી નાખવાનો રિવાજ વિ. સં. ૧૨૦૩થી જામ લાખા અને લાખીયારના વખતથી ચાલતો આવતો હતો. તેનો સદંતર નાશ કરવા એક જાહેરનામું મહારાઓશ્રીની સહીથી બહાર પડયું કે “કાઈ જાડેજાએ દીકરી દૂધપીતી કરવી નહિં. અને બાળકના જન્મની નેધ દિવસ પંદરની અંદર રાજ્યના ચોપડે કરાવવી તે પ્રમાણે જે નહિ વ તે રાજ્યનાં ગુન્હેગાર થશે, દિકરીનો વિવાહ કરવા માટે નિર્ધન જાડેજાઓને રાજ્ય તરફથી કરી ૪૦૦ માગણી કરવાથી મદદની મળશે. ” ઉપરના જાહેરનામાને અમલ કરાવવા ભાયાતની વસ્તીવાળા ગામે તેઓની સંતતીની નોંધ રાખવા રાજ્ય તરફથી મહેતા રાખવામાં આવ્યા. અને તે સાલનું પત્રક કરાવતાં તેમાં ૨૬૨૫ દીકરાઓ અને દીકરીઓ ૩૩૫ થતાં. એ જાહેરનામાને ચુસ્તપણે અમલ થવા ગોઠવણ કરાવી-ઈ, સ. ૧૮૪૪માં (વિ. સં૧૯૦૦) બીજો ધરતીકંપ થયો. તેના આંચકા એક માસ સુધી ચાલ્યા. આ આંચકાથી અલાહ બંધ ની પહોળાઇ વધી કહેવાય છે, અને સીધી ખાડીને દક્ષિણ કિનારે નદીનું પેટ ઉપસી આવ્યું તેથી દરેક ભરતી વખતેજ ત્યાં પાણી આવતું તે હવે કોઈ મોટી ભરતી વખતે જ ત્યાં આવે છે. ઇ. સ. ૧૮૪૫માં (વિ. સં. ૧૯૦૧માં) જૂનની ૧૮મી તારીખથી ૨૫મી તારીખ સુધી ત્રીજીવાર ધરતીકંપ થયો. તેથી દરીઆના પાણી ૨૦ માઇલ પશ્ચિમે ને ૪૦ માઈલ ઉતરે ફરી વળ્યાં આ ધરતીકંપના બધા મળી ૬૬ આંચકા નેંધાયા છે તેમાં પણ કચ્છને ઘણું નુકશાન થયું, મહારાઓશ્રી દેશળજીના વખતમાં કછ તાબે કૂલ નાનામોટા ગામો ૮૫૧ હતાં તેમાં ૨૯૪ ખાલસા, ૪૩૪ ભાયાતોના અવે ૧૨૩ ધર્માદાના હતાં. વસ્તી કુલ ૪,૦૦પરર ની હતી તેમાં ૩,૦૦૪ર૦ હિન્દુ, અને ૧,૦૯૧૨ મુસલમાને હતા, કચ્છના + વહાણવટીઓ દરીઆઈ માર્ગમાં બહુજ કુશળ હતા. ઈ. સ. ૧૮૫૭માં આખા હિંદુસ્તાનમાં બળ જગ્યા ત્યારે તેની ધાસ્તિથી કચ્છનો પિોલીટીકલ એજન્ટ એચ ડબલ્યુ વીલીઅન પિતાના ખાતાના માણસો સાથે દરબારગઢમાં રાઓશ્રીને આશ્રયે આવી રહ્યો હતો, અને ભુજીયા કલા તથા સરકારી તેજુરીની ચેકી મહારાઓશ્રીના માણસને સોંપી હતી. તે વખતે બાળવાખોરોની બીકથી ભુજના દરવાજા કેટલાક સમય બંધ રહ્યા હતા. તે પછી થોડાક દિવસે મામલો શાંત થતાં, અગાઉ પ્રમાણેજ કામકાજ શરૂ થયું હતું, મહારાઓશ્રીને
+ ઇ. સ. ૧૪૯૮માં વાસ્કોડીગામા નામને પોર્ટુગીઝ વહાણવટી, હિંદ અને યુરોપ વચ્ચે દરીઆઈ માર્ગ શોઘતાં ભૂલો પડતાં, તેને કચછી નાવિક દરીઆ સારંગ કાનજી માલમે દક્ષિણ આફ્રિકાની દક્ષિણ ભૂશિરેથી હિંદને માર્ગ બતાવ્યું હતું
Page #652
--------------------------------------------------------------------------
________________
ત્રયોદશીકળ] કચ્છ સ્ટેટનો ઈતિહાસ
૧૯૩ યુવરાજશ્રી પ્રાગમલજી અને હમીરજી ઉફે ગગુભા નામના બે કુમારે હતા, તેમાં યુવરાજશ્રી ગાદીએ આવ્યા અને કશ્રી હમીરજીને તેરા પરગણું ગીરાસમાં મળ્યું. વિ.સં ૧૯૧૭ના શ્રાવણ સુદ ૯ને ગુરૂવારે ૪૫ વર્ષની વયે ૪૧ વર્ષ રાજ્ય ભોગવી, મહારાઓશ્રી દેશળજી સ્વર્ગે સીધાવ્યા,
શ્રી દ્વાદશી કળા સમાપ્તા.
| શ્રી ત્રાદશી કળા પ્રારંભઃ | (૨૩) મહારાઓશ્રી પ્રાગમલજીબ A] (વિ. સં. ૧૯૧૭થી
૧૯૩૨
..
મહારાઓશ્રી પ્રાગમલજી જ્યારે કુંવરપદે હતા ત્યારે કચ્છી પ્રજા તેમને રાજીના નામથી બેલાવતી. પણ જ્યારે વિ.સં. ૧૯૧૭ના શ્રાવણ સુદ ૧૧ના દિવસે ગાદીએ બીરાજ્ય ત્યારે પ્રાગમલજી નામ ધારણ કર્યું એ વખતે મુંબઈ ગવર્નર લેડ જ કલાકને મુબા રકબાદીને સંદેશ પોલીટીકલ એજન્ટ વાંચ્યો હતો કે “આપ નામદાર કચછની ગાદીએ આવ્યા તેના માટે હું આપને સહર્ષ મુબારકબાદી આપું છું. આપ ખાત્રી પૂર્વક માનજે કે આ સરકારની મૈત્રી મકકમ છે. આપ નામદારના પિતાએ સુલેહશાંતીથી દીર્ધકાળ પર્વત, આ સરકારી સન્મુખ સન્માન પ્રાપ્ત કર્યું હતું. હું આશા રાખું છું કે આપ નામદાર પણ તેમનું અનુકરણ કરશો. મને આપને સાચો મિત્ર જાણી ખુશી ખબર આપતા રહેજે”
મહારાઓશ્રી પ્રાગમલજીના વખતમાં વિ. સં. ૧૯૧૭માં ભયંકર દુષ્કાળ પડયો હતો. તે વખતે મહારાઓશ્રીએ ખાદ્ય પદાર્થો અને ઘાંસ ચરા પર લેવાતી જગાત બંધ કરી હતી, એટલું જ નહિં પણ સસ્તાભાવે ગરીબોને દાણ આપવાનો યોગ્ય પ્રબંધ બાંધ્યો હતો, તેમજ દેશના દુષ્કાળ પીડીત લોકો માટે જાહેર બાંધકામો ખેલ્યાં હતાં, મહારાઓશ્રીને મોગલ સમ્રાટ શાહજહાનની પેઠે ઉત્તમ બાંધ કામનો શોખ હતો, તેથી દેશી પરદેશી ( ઇટાલીના ) કારીગરો તેડાવી પોતે એક અદ્દભુત મહેલ બંધાવ્યો હતો. જે આજે “પ્રાગમહેલ” ના નામે ઓળખાય છે. તેનું ખર્ચ પણું ઓગણીસ લાખ રૂપીઆ થયું હતું. તેમજ દેઢલાખ રૂપીઆ ખચ ભુજમાં આલકેડહાઇસ્કૂલનું મકાન બંધાવ્યું હતું, “ એડવર્ડ બ્રેકટર ” નામનો માંડવીને ફડદો બે લાખ રૂપીઆ ખચી બંધાવ્યો હતો, તેમજ માંડવીના. ડુંગરામાં “ પ્રાગાસર ” નામનું તળાવ બંધાવ્યું, ભુજમાં મોટી હોસ્પીટલ, નવી જેલ, અશાળા, ગજશાળા, વગેરે ભવ્ય મકાનો બંધાવ્યાં હતાં. અને “શરદબાગ” નામનો એક સુંદર બાગ બનાવ્યો, હતો. વિદ્યા સાહિત્યનાં બીજ પણ તે મહારાઓશ્રીના વખતમાંજ કચ્છ પ્રદેશમાં વવાયાં હતાં. ઇ. સ. ૧૮૭૧માં રા. સા. દલપતરામ પ્રાણજીવન ખખરને ભુજ એડહાઈસ્કૂલના હેડ માસ્તર તરીકે બેલાવી, પાછળથી વિદ્યાધિકારી નિમ્યા હતા.
Page #653
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ તેમની પ્રેરણાથી કચ્છમાં કન્યાશાળાઓ, નિશાળે અને પુસ્તકાલયો મહારાઓશ્રીએ સ્થાપ્યાં હતાં. મુંબઈ સરકારની સલાહથી સુરતના ડેપ્યુટી કલેકટર અને માજીસ્ટ્રેટ કાઝી શાહાબુદ્દિન ઇબ્રાહીમ કચ્છ રાજ્યના દિવાન તરીકે વિ. સં. ૧૯૨૨માં નિમાયા હતા. તેણે પિતાની કારકીર્દીમાં ઘણાં સારા સુધારાઓ દાખલ કર્યા હતા. એટલું જ નહિં પણ રાઓશ્રી અને ભાયાતે વચ્ચેના ચાલતા કેસમાં વિલાયત જઈ સેક્રેટરી ઓફ ધી સ્ટેટ ઓફ ઇન્ડીઆ ની ઓફીસમાથી મહારાઓશ્રીના લાભમાં કામ પતાવી આવ્યા હતા. મહારાઓશ્રાના દરબાર માં એક “આનંદાશ્રમ'નામનો બબચારી હતા, તેણે થોડા વખત માટે કાઝી દિવાન વિલાયત જતાં તેના બદલે દિવાનગિરી કરી ન્યાય, ફોજદારી, મહેસુલી. શહેરસુધરાઈ, વગેરે ખાતાંએના બંધારણો બાંધી આપ્યાં હતાં. . સ. ૧૮૭રમાં. મહારાઓશ્રીને બ્રિટીશ સરકારે નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડીઆ” ને માનવંતો ખિતાબ બઢ્યો હતો. મહારાઓશ્રીએ મુંબઇની ત્રણ સફર કરી હતી. છેલ્લી સફરમાં ચાર દક્ષિણી હદેદારોને તેડી લાવ્યા હતા. તેમાં રા. બા, કૃષ્ણાજી જુલકરને દિવાન, પાંડુરંગ શીવરામને પિલીશ કમીશ્નર, વિનાયકરાવ નારાયણ ભગવતને વરીષ્ટકાર્ટના ન્યાયાધિશ અને ખંડેરાવને સરવે ખાતાના મુખ્ય અધિકારી નિમ્યા હતા, એ વખતે એ રાજ્યની પેદાશ પણ કરોડ સુધી વધી હતી. મુંબઈની છેલ્લી સફર પછી મહારાઓશ્રીની માંદગી અસાધ્ય બની તેથી પોલીટીકલ એજન્ટની સલાહથી પોતાના છેલ્લા વસિયતનામામાં શ્રીયુત મણિભાઈ જશભાઈને વડાદરેથી બેલાવી, દિવાન બનાવવા અને રાજ્યની આંતવ્યવસ્થા તેમના હાથમાં સેપવા. તથા પિતાની પાછળ સગીર વયના યુવરાજશ્રી ખેંગારજીસાહેબ ઉમર લાયક થાય ત્યાં સુધી રાજ્ય વ્યવસ્થા ચલાવવા એક રાજ્યકારોબારી મંડળ સ્થાપવાની સુચના લખી, પ્રજાવત્સલ્ય મિરઝાં મહારાઓશ્રી પ્રાગમલજી (જી. સી. એસ. આઈ. ઇ.) એ વિ. સં. ૧૯૩૨ના પણ સુદ ૫ને શનીવારે સ્વર્ગવાસ કર્યો.
(૨૪) મીરઝાં મહારાઓશ્રી ખેંગારજી
સવાઈ બહાદુર [વિદ્યમાન]
વિ. સં. ૧૯૩૨ના પોષ સુદ સોમવારના શુભ દિવસે મહારાઓશ્રી ખેંગારજી સાહેબ ભુજની ગાદીએ બીરાજ્યા, એ વખતે તેઓ નામદારશ્રીની ઉમર માત્ર ૯ વર્ષની હતી. જેથી મમ મહારાઓશ્રી પ્રાગમલજીના વશીયતનામા પ્રમાણે રાજ્ય ચલાવવા રીજન્સી કાઉન્સીલની સ્થાપના થઈ, તેમાં અધ્યક્ષ સ્થાને પોલીટીકલ એજન્ટ કર્નલ ડબલ્યુ. સી. આર. અને દીવાનનું કામ કરતા વિનાયકરાવ નારાયણરાવ ભગવત મંત્રી તરીકે નીમાયા, અને દરબારશ્રી તરફથી રાણા જાલમસિંહજી, ભાયાત તરફથી સુથરીના જાડેજા ચાંદાજી, તથા પ્રજા તરફથી શેઠ રવજી હીરાચંદ વગેરે સભ્યો નીમાયા, ચાર માસ પછી રાવબહાદુર મણીભાઈ જશભાઇએ વડેદરાથી આવી દીવાનગીરી સંભાળી પ્રજા તરફની તથા રાજ્ય તરફની સારી સેવા બજાવી, ખેતી વાડી ખાતામાં બે હજાર નવા કુવાઓ ખેદાવી ખેતીની ખીલવણી કરી, તથા દરીઆ
Page #654
--------------------------------------------------------------------------
________________
દશી કળ] કચ્છ સ્ટેટનો ઇતિહાસ
૧૯૫ કીનારે તાડી, ખજુરી, નાળીએરી વગેરેના ઝાડો વવસવી જંગલ ખાતું ખોલ્યું, ન્યાય મહેસુલી, કષ્ટમ, કેળવણી, પિોલીસ વગેરે જોઇતા ખાતાઓ ખોલી તેની હકીકત પ્રકાશમાં લાવવા કચછ ગેઝેટ” નામનું સપ્તાહીક પત્ર કહાડયું. મુંબઈ સરકારે કચ્છના મીઠાંના પાકપર બ્રીટીશ રાજ્યના જેટલી જગાત લેવા, અથવા મીઠાના વેપાર બ્રટીશ સરકારને સેપી દેવા ગાઠવણ કરી, પણ કરછનો પાક્રીકા સાથેનો નફા ભરેલે મીઠાનો વેપાર અટકાવવા કચ્છ રાજ્ય નારોજ હતું. મુંબઈ સરકારની માગણી ઉપર રીજન્સી કાઉન્સીલમાં ચર્ચા થઈ, ત્યારે રાવબહાદુર મણીભાઈએ ખાસ વાંધો ઉઠાવ્યો, અને એ ઠરાવ વિરૂદ્ધ બહુમતી મેળવી વિ. સં. ૧૯૪૦ના મહાવદી ૧૦મીના રોજ ચરાડવાના રાણી જાલમસીંહજીનાં કુંવરીશ્રી ગંગાબા સાહેબ, તથા સાયલાના ઠાકોર સાહેબનાં કુંવરીશ્રી મોટાંબા સાહેબ સાથે મહારાઓશ્રીનાં લગ્ન મોટી ધામધુમથી થયાં વિ. સં. ૧૯૪૧ના શ્રાવણ વદી પના શુભ દીવસે પિ. એ. કર્નલ ફિલિપ્સ મહારાઓશ્રીને સંપૂર્ણ સ્વતંત્ર રાજ્ય સત્તા સોંપી “કાઉન્સીલ ઓફ એડમીનીસ્ટેશન વિસર્જન કર્યું ઇ. સ. ૧૮૮૫ના માર્ચ માસમાં સરકારે નામદાર મહારાઓશ્રીને સવાઈ બહાદુરને માનવંત ખીતાબ અને દીવાનશ્રી મણીભાઈ જસભાઈને દીવાન બહાદુરને ઇલ્કાબ બક્યો હતો, વિ. સં. ૧૯૪૨ના શ્રાવણ વદી ના દીવસે ચરાડવા વાળાં મહારાણી સાહેબથી યુવરાજ કુમારશ્રી વિજયરાજજી ઉ માધુભાસાહેબને જન્મ થયો, ઈ. સ. ૧૮૮૭ના જુલાઈ માસમાં મહારાણીશ્રી વિકટેરીઆના જ્યુબીલી મહત્સવમાં ભાગ લેવા મહારાઓશ્રી ખેંગારજી સવાઈ બહાદુર પોતાના નાના બંધુશ્રી કલુભા સાહેબને સાથે લઈ વિલાયત પધાર્યા હતા, એ વખતે મુંબઈમાં વસ્તી કછી પ્રજાએ એક મોટો મેળાવડો કરી મહારાઓશ્રીને માનપત્ર આપ્યું હતું, તેમજ મહારાઓશ્રીનો વિલાયતમાં પણ યોગ્ય સત્કાર થયો હતો, એ શુભ પ્રસંગની ખુશાલીમાં મહારાણીશ્રી વીકટારીયાએ મહારાઓને “નાઈટ, ગ્રાંડ, કમાન્ડર, ઓફ, ધી, સ્ટાર, એફ, ઈન્ડીયન એમપાયરને અને કલુભા સાહેબને “કમાન્ડર, એફ, ધી, ઈન્ડીયન એમપાયરનો માનવંતે ખીતાબ આપ્યો હતો, ત્યાંથી મહારાઓશ્રી પોતાના રસાલા સાથે સ્કેટલાંન્ડ, આયર્લાન્ડ ફિન્સ, જર્મની, પ્રશીયા, ઈટલી, ઓસ્ટ્રીઆ અને ઇજીપ્તનો પ્રવાસ કરી કરછમાં પધાર્યા. મહારાણી વિકટોરીયાની મુલાકાતની યાદગીરીમાં ભુજ ખાતે જ્યુબીલી હેપ્પીટાલના ભવ્ય મકાનનું ખાતમુહૂર્ત જ્યારે ભુજમાં નામદાર ડયુક ઓફ કેનેટ આવ્યા ત્યારે તેઓ નામદારના હાથે કરાવેલ હતું,
વિ, સં. ૧૯૪પના કાર્તક સુદી ૪ના રોજ સાયલાવાળાં રાણુશીથી ગોડજી ઉર્ફે મનુભા સાહેબનો જન્મ થયો હતો. વિ. સં. ૧૯૫૬ના ભયંકર દુષ્કાળમાં મહારાઓશ્રીએ સાંધા ભાવથી અનાજ વેંચવાની દુકાનો ખોલી હતી, તેમજ દેગ ચડાવી ગરીબોને અનાજ પુરું પાડવાને પ્રબંધ કર્યો હતો, અને દુષ્કાળ નીવારણ અર્થે લગભગ દેઢ કરોડ કેરીનું ખર્ચ કરી હજારો મનુષ્ય મરતાં બચાવ્યાં હતાં. ઇ. સ. ૧૯૦૦ (વિ. સં. ૧૯૫૭)ના એકબર માસની ૩૦મી તારીખે હિંદુસ્તાનના વાઇસરોય લોર્ડ કર્ઝન કચ્છની મુલાકાતે આવ્યા, ત્યારે તેમના માનમાં ભરવામાં આવેલ ભવ્ય દરબારમાં લોર્ડ કર્ઝને નીચે મુજબ ભાષણ આપતાં કહ્યું કે –“ચિત આકર્ષક બાબતમાં એક સુશિક્ષિત બુદ્ધિશાળી અને લેક કલ્યાણમાં તત્પર યુવાન રાજાના પરીચયને આનંદ પણ ઉમેરવો પડશે, કચ્છી વેપારીઓના
Page #655
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ સાહસે કચ્છનું નામ પૂર્વ દુનિઆમાં સર્વત્ર જાણીતું કર્યું છે, જંગબાર એડન કે મુંબઈનાં બજારો અને બંદરોમાં કચ્છી વેપારીઓ તેવા જાણીતા છે, આ રાજ્યના વેપારની આબાદીને કેટલાક પુરાવો મેં માંડવીમાં જે કે જ્યાં આજ સવારે હું ઉત્તર્યો, અને જ્યાં મને કહેવામાં આવે છે તે પ્રમાણે સમૃદ્ધિવાન મનુષ્યોની સારી સંખ્યા વસે છે, દેશના અંદરના ભાગમાં હું મુસાફરી કરતે ગયો તેમ તેમ લેકના આબાદી ભરેલા અને સમૃદ્ધિવાન દેખાવથી મને આશ્ચર્ય થયા વિના રહ્યું નહીં, મેં એક પણ દુબળો પાતળો મનુષ્ય કે એક પણ કંગાલ થીમડાએલ ચહેરો જો નહીં, જ્યારે મને યાદ આવ્યું કે ગયે વર્ષે જ આ કચ્છદેશ છપ્પનીયા દુષ્કાળથી ત્રાસી રહ્યો હતો, અને બે વર્ષ પહેલાં દશ હજાર માણસને પ્રાણઘાતક ઉમ હેગે ભોગ લીધો હતો, ત્યારે મારી દ્રષ્ટિએ પડતા દેખાવથી લોકોને કુદરતી બળ અને શકિત સરસ હોવી જોઈએ. એમ વિચાર આવ્યો, પરંતુ મને વીચાર થયો છે તેથી પણ યશસ્વી તે તે રાજાની ઉદારતા ને દેશાભિમાન છે, કે જે રાજા પિતાના પ્રજાને સંકટ ની
થે નીભાવવા, પિતાના ખાનગી ખાતામાંથી વીશલાખ રૂપીઆ ઉપરાંત ખર્ચે પ્રજા રક્ષક બ, તેવા તેવા રક્ષક થવાની દરેક રાજાની સર્વોતકૃષ્ટ મહત્વાકાંક્ષા હોવી જોઈએં મહરાઓશ્રી હજુ યુવાન છે, અને સેવા ઉપયોગીતા ગોરવતુ જીવન હજુ તેઓના હાથમાં છે. લેકવીકાશ ના કાર્યમાં શાંત ઉભા રહેવાનું હોયજ નહીં, પિતાની શકિતને ઉપયોગ કરવા ઘણું વર્ષ સુધી તેઓને પુષ્કળ કાર્ય મળશે, તેઓ જો માંડવીથી ભૂજ સુધી રેલવે સડક બાંધે તે કચ્છમાં આયાત નીકાશના વેપારને સગવડતા થાય, અને હું આશા રાખું છું કે હિંદુસ્તાનમાંથી હું જાઉં અને મારું નામ ભુંસાઈ જાય ત્યારપછી લાંબા સમય સુધી તેઓ પોતાની બુદ્ધિ શકિતનો ઉપયોગ લોકકલ્યાણના કાર્યોમાં કરે, આ દનીઆમાં સેંકડો અને હજારો રાજાઓ રાજ્ય કરી ગયા, અને તેમાંથી ઘણી નજીવી સંખ્યાના નામો તેઓના રાજ્ય કે સામ્રાજ્યમાં હજુપણ યાદ કરાય છે. એને આપણે વિચાર કરીએ છીએ. ત્યારે આપણે જોઈએ છીએ, કે નાનકડી સંખ્યાની અમર નામવિળી સદ્દગુણોને લઈને છે, હાલના મહારાઓશ્રી ખેંગારજી પ્રજાને પ્રેમ મેળવી પોતાનું નામ ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી પ્રજા હૃદયમાં રહે એવા ભાગ્યશાળી થાવ ”
મહારાઓશ્રી ભારમલજી (બીજા)ના સમયથી ગવરનરને જે પ્રતિનિધી ભુજમાં રહેતા તેને ઇ. સ. ૧૯૨૪ની ૧૦મી ઓકટોબરે મહારાઓશ્રીની ઈચ્છાથી ગવર્મેન્ટ ઉઠાડી લઈ કચ્છ પ્રદેશને હિંદી સરકારના સીધા વહીવટ તળે મુકવામાં આવ્યો. મહારાઓશ્રીના યુવરાજશ્રી વિજયરાજજી ઉર્ફે માધુભા સાહેબને પાટવી કુમારશ્રી મેઘરાજજી ઉર્ફે મદનસિંહજી કુ. શ્રી નટવરસિંહજી અને કુ. શ્રી. ફતેસિંહજી નામે ત્રણ મારો છે. તેમજ મહારાઓશ્રીના નાના કુમારથી ગોડજી ઉર્ફે મનુભા સાહેબને નરપતસિંહજી જોરાવરસિંહજી અને નરસિંહજી નામના ત્રણ કુમાર છે.
મેં, (ઈ. કર્તાએ) જ્યારે કચ્છની મુસાફરી કરી ત્યારે મને નવાઈ ઉપજે તેવી બે વાત જણાઈ. તેમાં પ્રથમની વાતને તો કંડલા બંદરેજ અનુભવ થયો તે એ કે ગવર્મેટનો. સીક (રૂપી) સારાએ હિંદુસ્તાનમાં ચાલે છે, પરંતુ ત્યાં ચાલે નહીં તેથી તે વટાવી
Page #656
--------------------------------------------------------------------------
________________
ત્રયોદશી કળા]
કચ્છ સ્ટેટને ઈતિહાસ “કારીઓ” રિાઓશ્રીને સિક] કરાવ્યા પછીજ રેલ્વે સ્ટેશનમાંથી ભુજ શહેરની ટીકીટ મળી, બીજી વાત એકે, જેમ બજારમાં ગાજર મૂળ વેચાય તેમ ભુજની બજારમાં હથીયાર ( તલવાર બંધુ કે વિગેરે ) વહેચાતા હતા. એ બે વસ્તુ સ્થીતીથી મને જણાયું કે “ જે રાજ્યમાં પોતાનો સિકકે ચાલે અને શસ્ત્રો ઉપર અંકુશ ( પ્રતીબંધ ) નહીં તે રાજ્ય વહેલું સ્વતંત્ર થાય ”
મહારાઓશ્રીએ અધ્યાપીપર્યત વિલાયત આફ્રિકા વગેરે સ્થળોની મુસાફરી કરી અપુર્વ દેશાટનનું જ્ઞાન મેળવેલ છે. માંડવીની સરહદે “કાંઠડાને મહેલ' એ નામે એક ભવ્ય રાજમહેલ મહારાઓશ્રીએ બંધાવેલ છે. કચ્છમાં જુની પ્રનાળિકા અને ધર્માદા ખેરાતી જાગીર માનપુર્વક અસ્થીત્વ ધરાવે છે. નામદાર યુવરાજશ્રી માધુભાસાહેબ મહારાઓશ્રીના વીલાયતને પ્રવાસ દરમીયાન કચ્છની સ્વતંત્ર સતા ધારણ કરી. પ્રજાને સંપુર્ણ સંતોષ આપે છે. ભુજ શહેરમાં બપોરના બાર બજતાં તેપને એક અવાજ કરવામાં આવે છે. તે અવાજ સાંભળતાં લેકે જયાં હોય ત્યાં, ગામમાં કે શીમમાં, કામગીરી કરતાં, માથે ભારો લઈ ગ્રીષ્મ રૂતુનો સખત તાપમાં ચાલ્યા આવતા, કઠીઆર પણ “જીએ શ" એ શબ્દનો પ્રેમ પુર્વક ઉચ્ચાર કરી મહારાઓશ્રીનું દીર્ધાયુ ઈછે છે એજ તેઓની રાજ્યભકિત બતાવી આપે છે વાંચક આપણે પણ “જીએરા,” એ શબ્દો ઉચ્ચાર કરી રાઓશ્રીના વંશવૃક્ષ તરફ નજર કરી કચ્છનો ઇતિહાસ સંપુર્ણ કરીએ
શ્રી કચ્છ સ્ટેટને ઈતિહાસ સમાસાઃ ]
Page #657
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રીયદુવારકાશ દ્વિતીયખંડ શ્રી કચ્છ (ભુજ) સ્ટેટની વંશાવળી જામથી રાયઘણજી રીતે થાય છે
(ચંદ્રથી ૧૫૮માં શ્રીકથી૧૦૩જા)
જામગરજણજી દેદે હથજી (૧) જામ એઠે
બારાપરગણું ) કંથકોટ | | ગોડ જામરાવળજી દિદા રજપુત હેથી નાપીતામહઃ U થયા | | રજપુત થયા
માતંગદેવની
આજ્ઞાથી ગાદીએ આવ્યા.
(૨) જામ ઘાયજી ઉર્ફે ગહેજી
દલજી પ્યાંછ
(૩) જામ હભુજી ખરેજી વસનજી બુટોછ લાજડજી અમરછ
હિબાઈ ગાદ] [બાડી] [લેડી] [ઉ] [ળી] [બાંડી]
(૪) જામ મુળ
દેશળજી રામેશ્વર
(૫) જામ કાજી બાલાયચછ રેલડીયાજી
| [ભાલા, રજપુત) [બાલાચ રજપુત]
કહેવાયા
(૬) જામ ઓમરજી વેરો નાંગીઓજી પંચાણુજી ઉસ્તીજી
[વંગડાડોર] [નગીઓ] [ ૩] [ઉસ્તી]
(૭) જામ આમરાણુ ભીમજી
અને ભીમજી [ગાદી]
મેકળસીંહ
(૮) જામ હમીરજી લાખીયારવીરા
+ | ગાદી
અજોજી ભાણજી (ખેડેઈ ભામુડા-
[ભાભાણ થયા]
છુંગજી છુિંગેર થયા]
Page #658
--------------------------------------------------------------------------
________________
ત્રાદશીકળા]
+1
(૯) રાઓશ્રી ખેંગાર (પહેલા) સાહેજી રાયબજી ભુજગાદી [રાહાની જાગીર]
(૧૦) રાઓશ્રી ભારાજ ઉર્ફે
ભારમલજી
કચ્છ સ્ટેટના ઇતિહાસ.
(૧૧) રાઠી ભેાજરાજજી
આશાજી
[રતનું શાખાના ચારણને
(૧૨)રા.શ્રી ખેંગારજી (બીજા) (૧૩) રા.શ્રી તમાચીજી અજાચી સ્થાપ્યા]
.
(૧૪) રા.શ્રી રાયઘણજી
(૧૭) રા.શ્રી દેશળજી(પહેલાં)
ભાજરાજજી [ પાટવી હતા ધીંગાણામાં કામ આવ્યા]
I અલીઓ” [ગરડા પરગણું મળ્યું]
હાજાજી
ઉર્દુ અજોજી [ધમડકા ]
*
1 અલીઓછ [રખાયતના હતા]
મેઘજી રાયધણજી પ્રાગજી
(૧૬) રા.શ્રી ગાડ (પહેલા) નારાયણજી સિરાયજી (ગાદરા) (લાયજો)
હેરયાળજી કલ્યાણમલજી (આસળીયા) [ભડલી]
નાંઘણજી રવાજી (૧૫) રા.શ્રી સુજાજી ગેાપાલજી આસાજી જીણાજી લાખાજી । પ્રાગમલજી (૧)
હાલાજી કાંયાજી (અબડાસા) મારી)
મોડજી અજોજી ભાજરાજજી
કરણજી ઝુઝાજી (માનકુવા) (ગઢસીસા)
રાયબજી જીવણજી
(માટી ખાખર)(રતાડીઉ)
૧૯૯
હાજાજી ઉમરાજી (પત્રી) (બાબીયા)
લખધીરજી
(૧૮) રા.શ્રી લખપતજી રાયધણજી
ખાસ સમય સમજી
(૧૯) રા.શ્રી ગાડજી(બીજા) માનસંગજી ખાનજી સખળસંગજી કલ્યાણજી મેઘજી કાનજી
Page #659
--------------------------------------------------------------------------
________________
२००
*
(૨૦) રા.શ્રી રાયઘણજી(બીજા)
શ્રીયદુવંશપ્રકાશ
(૨૪) રા.શ્રી ખેંગારજી (ત્રીજા) સવાઇ | મહાદુર
વિદ્યમાન
પૃથ્વીરાજજી ઉર્ફે ભાઈજીભાવા
લધુભા
(૨૧) રા.શ્રી ભારમલજી(બીજા)
(રર) રા.શ્રી દેશળજી (બીજા)
(૨૩) રા.શ્રી પ્રાગમલજી (બીજા) ઉર્ફે રાજી હમીરજી ઉર્ફે ગગુભા ( તેરા પરગણુ* )
હમીરજી ઉર્ફે કલ્લુભા
[દ્વિતિયખંડ
ચુવરાજશ્રી વીજયરાજજી કુ,શ્રી ગાડ ઉર્ફે મનુભા સાહેમ ઉર્દૂ માધુભા સાહેબ
કું.શ્રી નરપતસી હજી કુ.શ્રી જોરાવરસી હજી કુ.શ્રી નરસીંહજી
કુ.શ્રી ફતેસી હુછ
યુવરાજથી મેઘરાજજી કુ.શ્રી નટવરસી હુછ ફે મદનસીહુજી
[ત્રયાદર્શી કળા સમાસા, ]
Page #660
--------------------------------------------------------------------------
________________
૨૦૧
२०१
ચતુદશી કળા] મેરખી સ્ટેટને ઇતિહાસ
શ્રી ચતુદશી કળા પ્રારંભ શ્રી મોરબી સ્ટેટને ઈતિહાસ
આ સ્ટેટ કાઠીયાવાડના વાયવ્ય ખુણામાં મચ્છુ નદીને કિનારે આવેલું છે. તેનું ક્ષેત્રફળ ૮૨૨ ચો, માઇલ છે અને ૧૫૧ ગામ છે. વસ્તી સને ૧૯૩૧ ની ગણત્રી મુજબ ૧,૧૩,૦૨૪ની છે, તેમાં મોરબી તળપદમાં ૧૮૯૩ની વસ્તી છે. ઉપજ-સરાસરી વાર્ષીક ઉપજ રૂ. ૨૧ લાખ અને ખર્ચ રૂા. ૧૮ લાખના આસરે છે. ખંડણી-રા, ૯૨૬૩ અંગ્રેજ સરકારને રૂ. ૯૪,૨૦૮ ગાયકવાડને પેસકસીના અને રૂ. ૩,૦૮૮ જુનાગઢના નવાબને જોરતલબીના આ સ્ટેટ દર વર્ષે ભરે છે. આ સ્ટેટ પહેલા વર્ગનું હેઈ, સંપૂર્ણ અખત્યાર ભોગવે છે, વારસાની બાબતમાં પાટવિકુંવર ગાદીએ આવે છે. કાઠીઆવાડના બીજા રાજ્ય માફક આ સ્ટેટને પણ શાહી સત્તા સાથે કેલકરાર થયા છે. રેલવે અને રસ્તાઓ આ સ્ટેટને વઢવાણથી રાજકોટ સુધી દેડતી એક મીટરગેજ રેલવે લાઈન છે, અને તેજ લાઇનના વાંકાનેરથી મોરબી, અને થાનથી ચોટીલા સુધી એમ બે ફાટા છે. સ્ટેટના તમામ તાલુકાઓમાં સ્ટીમ દ્રામ ચાલુ છે. આ ઉપરાંત મોટર માટે પાકા રસ્તા ૫૦૦ માઈલમાં છે. તેમજ નવલખી સુધી રેલવે લાઈનને એક ફાંટો હાલમાં ચાલુ કર્યો છે. અને નવલખી બંદર ને સુધારી તેની સારી ખીલવણી કરવામાં આવી છે. હુન્નરઉદ્યોગ-આ રાજ્યમાં મીઠું પુષ્કળ પાકતું હોવાથી, કાઠીયાવાડ ઉપરાંત બંગાળા પ્રહ્મદેશ અને હિંદુસ્તાન બહાર પર મુલકમાં મીઠું મોકલવાની સને ૧૯૨૯માં આ રાજ્ય સરકારમાંથી છુટ મેળવી છે. તેથી સ્ટેટે
મોરબી સોફ્ટ વર્કસ ” ખોલી બંગાળાને લાયક મીઠું બનાવી સને ૧૯૩૨માં કુલ ૪ સ્ટીમરોમાં સાડાચાર લાખ મણ (બંગાળી) મીઠું બંગાળમાં મોકલેલ હતું. નવલખી લાઈનમાં
લવણપુર ' નામનું નવું સ્ટેશન ખોલી ત્યાં. મીઠાના પાકનો પુષ્કળ જથ્થો રાખવામાં આવે છે, તે ઉપરાંત “પિટરી વર્કસ ” ચાલુ કરતા, તેમાં થતી બરણીયો આખા હિંદુસ્તાનમાં મોકલવામાં આવે છે, “ પરશુરામ પોટરી વર્કસ ” માં ૧૫૦ ઉપરાંત માણસે કામે લાગે છે, બેન્ક વેપારને ઉત્તેજન ખાતર “મોરબી મરકનટાઈલ બેન્ક ખોલવામાં આવેલ છે. જેમાંથી વેપારીઓને છ ટકાના દરે નાણાં ધીરવામાં આવે છે, અને એ બેન્કે એવી પ્રતિઠા જમાવી છે કે, સેવીંગ બેન્ક, કરન્ટ એકાઉન્ટ, ફીકસ ડીપોઝીટ અને કેશ સટીફીકેટનો સારા લાભ પ્રજા લીવે છે, મોરબી જેતપુર તથા દહીંસરામાં જનપ્રેસ છે, તેમાં કપાસ લેઢવાનું કામ સારા પ્રમાણમાં થાય છે. ઈલેકટ્રીક પાવર હાઉસ ખોલી શહેરને રોશની પુરી પાડવામાં આવેલ છે. બોરીંગખાતું ખોલી કેટલાક નવા કુવાઓમાં બેરીંગ કરી ખેતીની આબાદી કરી છે. તેમજ દરબારગઢ પાસે નગર દરવાજે, વનાળીયા દરવાજે, ખત્રીવાડમાં, લખધીરવાસમાં, ૫રામાં, ખાખરેચી દરવાજે, અને ભંગીવાડમાં એમ આઠ સ્ટેન્ડ ઉપર ૨૫૦ ટેપ્સ (નળ) મુકવામાં આવેલ છે, અને ૫૦ હજાર ગેલન પાણું સમાય તેવી એક ટાંકી દરબારગઢ પાસે ઉભી કરવામાં આવેલ છે. ટપાલ– વસ્તીને સગવડતા આપવા
Page #661
--------------------------------------------------------------------------
________________
२०२
શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ રાજ્યનું ટપાલખાતું ખોલવામાં આવેલ છે, જેથી ૫ ગામે ટપાલ ઓફીસ અને ૨૩ ગામે ટપાલની પેટીઓ મળી કુલ ૯૮ ગામોને ટપાલનો લાભ આપે છે, ટેલીફોન- રાજ્યના ૬૩ ગામોમાં ટેલીફેનની સગવડ છે, તેમાં રાજ્યના કામ ઉપરાંત પ્રજાને માટે પણ સગવડ કરવામાં આવેલ છે, વાયરલેસ ટેલીફેનની આધાઈ મહાલ સાથે સંબંધ જોડવાની થયેલ
જના કેળવણીખાતું. મહાલેવગેરેની મળી કુલ ૮૪ શાળાઓ છે પ્રાથમીક અને માધ્યમીક બને કેળવણી મફત આપવામાં આવે છે તે ઉપરાંત “ રવાજી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને મફત કેળવણું અને પેટીયાં મળે છે. ટ્રેનીંગ કોલેજ મેડીકલ કોલેજ, આર્ટસ કોલેજ, તેમજ મીકેનીકલ, એગ્રીકલચરલ વગેરે જુદી જુદી જાતની કેળવણી લેવા જતા વિદ્યાર્થીઓને માસિક રા, ૫૪ની સ્કોલરશીપ અપાય છે, વૈદકીય ખાતુ, મહાલેમાં છ દવાખાના છે, તળપદમાં દવાખાના તથા “સર વાઘજી હોસ્પીટલ” ઉપરાંત શ્રી નંદકુંવરબા ઝનાના હોસ્પીટલને લાભ સર્વ પ્રજા ધ્યે છે. દરબારી મકાને, દરબારગઢ પેલેસ મહેન્દ્રવિલાસ, બહાદુરવિલાસ, નજરબાગ, રામનિવાશ શંકરનિવાસ, કૃષ્ણનિવાસ વાઘમહેલ, અને ટશન કલબ વગેરે ભવ્ય મકાને જોવા લાયક છે, તેમજ મચ્છુ નદીની કિનારાની દિવાલ તેને વિશાળ પુલ અને તે ઉપર આવેલાં પાડાં ઘડા અને બળદેના મનમોહક શીલ્પકળાના નમુના જેવા લાયક છે. મચ્છુ નદિ ઉપર “ઝોલાપુલ વગર થાંભલે, તારના દેરડાઓની ગુંથણથી ગુંથેલે, સ્વર્ગની સીડી જે દિવ્યપુલ જોતાંજ હજારો લેકે હેરત પામે છે, અને તે પુલના સરજનહાર મોરબીના મહિપતિ ઠાકૅરશ્રી સર વાઘજીનું સ્ટેગ્યુ (બાવલું) અસ્ત્ર શસ્ત્રથી સજજ થયેલ ઘેડાની સ્વારીવાળું જેઈ, મૂર્તીમાન રાજવી હજુ અમર છે. એવી ભાવના ઉત્પન્ન કરે છે.
-: પ્રાચિન ઇતિહાસ :હાલનાં મેરબી શહેરથી એક માઈલ દૂર મચ્છુ નદીને પૂર્વ કિનારે, જુનું મોરબી, જેનું પ્રાચિન નામ “મથુર ધ્વજપુરી” અથવા મોરધ્વજપુરી નામે છે અને તે મોર જેઠવાએ સ્થાપ્યાનું કહેવાય છે. જેનાં ખંડીઅર હાલ જેવામાં આવે છે. મોરબીમાં પંદરમાં સૈકા સુધી જેઠવા રજપુત રાજ્ય કરતા હતા. તેની પાસેથી તે મુક અમદાવાદના સુલતાનની સત્તા નીચે ગયો. મોરબીમાં જાડેજા વંશનું રાજ્ય કેમ થયું? તે વિષે બે વાત એ છે કે
જ્યારે કચ્છના આદિ રાઓશ્રી ખેંગારજી અમદાવાદ ગયા અને બાદશાહ મહમદબેગડાને સીવજના પંજામાંથી બચાવ્યો તે વખતે મોરબી પરગણું બક્ષિસ કરેલ હતું. ત્યારે બીજી વાત એ છે કે ગુજરાતને છેલ્લે બાદશાહ મુઝફર કચ્છના રાઓશ્રી ભારાજીને શરણ હો ત્યાં મોગલ સૈન્ય જતાં તેને સોંપી રાઓશ્રીએ મેરબી પરગણું મેળવ્યું. પરંતુ એ તે નકકી કસોળમાં સૈકાથી આ સ્ટેટ યાદવોના કબજામાં છે. હાલના મોરબીના રાજ્યકર્તાઓ જામશ્રી એઠાજીનાજ વંશજો છે..
Page #662
--------------------------------------------------------------------------
________________
ચતુદશીકળા] કચ્છ સ્ટેટને ઇતિહાસ.
૨૦૩ (૧)ઠાકારશ્રી કાંયાજી (ચથી ૧૭૪માં શ્રી કૃષ્ણથી ૧૧૮માં)
( વિ. સં. ૧૭૫૪થી ૧૭૯૦ ) કચ્છ લાખીયાર વિયરાની રાજગાદી ઉપર જામથી ઓઠાજીના વંશમાં ભુજની ગાદીએ ચૌદમાં રાઓશ્રી રાયઘણજી થયા તેમને ૧૧ કુમારો થયા. તેમાં પાટવિપુત્ર પિતાની હયાતિમાંજ દેવ થયા હતા, અને તેમનાથી નાના કુમારથી રવાજી થરના સોઢા ભોજરાજજીના હાથે લડાઈમાં કામ આવ્યા હતા. ( જુઓ કચ્છ સ્ટેટનો ઇ૦ કળા ૧૦ પાના ૧૭૩ ૭૪) રવાના કુમારશ્રી કાંયાજીને ગાદીને હક હોવા છતાં, દગાથી પ્રાગમલજી તેમના કાકા ). ભુજની ગાદીએ આવ્યા. તેમજ રવાજીનું ખુન પણ સેઢા રજપુતના હાથે દગાથી થયું હતું. તે વાત કાંયાજીના જાણવામાં આવતાં, ભવિષ્યમાં તે વૈર લેવાનું મુતવી રાખી, મોરબી તથા કટારીયું પરગણું કબજે કરી ત્યાં સ્વતંત્ર રાજગાદિ સ્થાપી. વિ. સં. ૧૭૭૨માં કટરીઆ ગામે રાઓશ્રી પ્રાગમલજી તથા તેમના કુમારશ્રી ગોડજી વગેરેને ઠારશ્રી કાંયાજીને ભેટો થયો. તે લડાઈમાં કચ્છના માણસો ઘણું મરણ પામ્યા. બાકીના નશા ભાગ કરતાં રાઓશ્રી સપડાઈ ગયા. પણ તે વખતે ઠા.શ્રી કાંયાજીએ રાઓશ્રીને કહ્યું કે “કાકાશ્રી આપે મારા પિતાને દગાથી મરાવી, ભુજની ગાદિ પચાવી પાડી, એવો મારો વિચાર નથી પણ મારે તે મારા બાહુબળથી ભુજ ઉપર ચડાઈ કરી ગાદિ લેવી છે. ” એમ કહી તેમને દસ માઈલ સુધી વેળાવવા ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં એક મહાન યોગેન્દ્ર મળ્યા. તેને ઠા. શ્રી. એ નમસ્કાર કરી આશીર્વચન માગતાં, યોગીરાજે કહ્યું કે “પરસ્ત્રી નહિ સ્વીકારશો તો તમારો વિજ્ય થશે.” એ વાક્ય ઠા.શ્રી. એ શિર ચડાવી એવી ટેક રાખી કે જે દહાડે પિતાની દ્રષ્ટિ અનાયાસે પરસ્ત્રી પર પડતી તે દિવસે તેઓ આંખોમાં મીઠું આંજી ઇશ્વર પ્રત્યે માફી માગતા” એ નારીફ એક નૃત્યકળામાં કુશળ વિદેશી વારાંગના કર્ણાટકીએ સાંભળી તેથી તે મોરબી આવી ઠાકારશ્રી રૂબરૂ કચેરીમાં નૃત્યસાથે ઠાકારશ્રીને કામવશ કરવા કેટલાએક શંગારીક નાયકા ભેદના ગાયનો ગાઈ હાવભાવ કરી, છળવા યુકિત ચલાવી પરંતુ યદુકુળમણિ કછ તેના મેહપાસમાં ફસાયા નહિ. તેથી તે વારાંગના ત્યાથી નિરાશ થઈ ઇડર ગઈ. તે વિષે એક કવિએ વારાંગનાની ઉકિતથી કહ્યું કે –
दोहाः-हाल हैया रण उतर्या, देखां वागड देश ।
कुंवर ज्वाळा कायो, नकळंक काछ नरेश ॥१॥ પ કાલ ના છત્રી શંકર
परनारीने परहरे, लांछन नहि लगार ॥ २ ॥ વિ, સં. ૧૭૭૨માં ધ્રાંગધ્રાના રાજશ્રી જશવંતસિંહજી સાથે સરહદ બાબત તકરાર થતાં, લડાઈ થઈ હતી. તેમાં પણ ઠાકારશ્રી કાંયાજીએ રાજસાહેબને હરાવી, સરહદ ઉપર
- હાલ પણ કાંયાજીની વાડીની પુજા કરી તેને ધોઈ, તે પાણી પ્રસુતીને પાવાથી, તેની સર્વ વ્યાધિ નાશ પામતાં, શાન્તિથી પ્રસવ થાય છે.
Page #663
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રીયદુવશપ્રકાશ.
[દ્વિતિયખડ
પેાતાના થાણાં બેસાર્યાં હતાં. વિ. સં. ૧૭૭૭માં અમદાવાદ જીલ્લાના સરૈયા મુસલમાના મેરી રાજ્યમાં આવી વખતેાવખત લૂંટફાટ કરી જતા, એક વખત ઠાÈારશ્રી તેની પાછળ ચડતાં, અમદાવાદ જીલ્લામાં તેમને ભેટો થયા, લગભગ પંદર દિવસ વરસાદની ઍલીમાં તેમના ઉપર હુમલા કરી દુશ્મનાને પરાજય કર્યાં હતા, વિ, સં ૧૭૮૨માં ઠાકારશ્રીએ અમદાવાદના સુબા શેરમુલ'દખાન સાથે દેસ્તી કરી સંવત ૧૭૮૫માં તેને ૫૦ હજારના લશ્કર બાથે લઇ ભુજ ઉપર ચડાઇ કરી, એ વખતે ભુજની ગાદિ ઉપર રાઓશ્રી પ્રાગમલજીના પોત્ર દેશળજી હતા માધાપર પાસે છાવણી નાખી, બીજે દહાડે લડાઇ કરી ભુજીયા કિલ્લાના બે ક્રાઠા હાથ કર્યાં. તે લડાઇમા સેઢા ભેજરાજજીને દિકરે પણ રાખેશ્રીના પક્ષમા હતા. તેને ઠા,શ્રી કાંયાજીએ મારી પિતાનું વેર વાળ્યું, કાંયાજીના અદ્ભુત પરાક્રમથી ગુંદરવાળા જાડેજાશ્રી મેાડજી કે જેઓ ઠાકેારશ્રી કાંયાજીના કાકા થતા હતા. તે વૃદ્ધ પુરૂષે આવી કહ્યં કે “કુમારશ્રી બસ કરો, તમે તમારા પિતાનું વૈર લઇ ચુકયા છે. માટે હવે નાહકનું ગેાત્રગરદન નહિં કરતાં, જાડેજા વંશની વૃદ્ધિ ચાહેા. ઇશ્વર તમારૂ કલ્યાણુ કરો, તેમજ રાઓશ્રી આગળથી હુ· ગીરાશનો ભાગ વહેંચાવી આપીશ.” એમ કહી ઠા¥ારશ્રીને શાંત કર્યાં. તેટલામાં સુબાને ત્રિો રણક્ષેત્રમાં કામ આવતાં, તેના લશ્કરમાં અસેાષ છવાઇ રહ્યો ઠાકારશ્રીકાંયાજીનું મન પણુ ભાઈઓની કત્લ થતી જોઇ લડાઇ, પ્રત્યેથી મન ઊઠી ગયું. તેથી વૃદ્ધ કાકા મેાડજી મારફત વષ્ટિ ચલાવી, કચ્છ તથા વાગડના અરધાઅરધ ભાગ પડાવી ધમણુકાની સારણુ નદીના ઉગમણાં કાંઠા સુધી પેાતાની વાગડની હદ મુકરર કરી મેારખી આવ્યા અને શેરખ઼ુલંદખાન અમદાવાદ ગયા.
ઠાકારશ્રી કાંયાજી વિ. સ. ૧૭૯૦ના માગસર વદ છના રાજ સ્વગૅ સિધાવ્યા. તેઓશ્રીને આઠ કુમારા હતા. તેમાં (૧) પાર્ટિવ કુમારશ્રી તેજમાલજી કુંવર પદે દેવ થયા હતા, તેથી (૨) કુ,શ્રી અલીયાજી મેારખીની ગાદીએ આવ્યા. (૩) ભીમજીને ગુંગણુ (૪) લાખાજીને લાકડીયા (૫) રાયસ’ગજીને કુંભારીમા (૬) મેાડજીને માળીયા (૭) રણમલજીને લલીયાણાં (૮) રામસાંગજીને ઝઘી, વગેરે ગામા ગિરાશમાં મળ્યાં.
(૨) ઠાકેારશ્રી અલીચાજી (વિ.સ. ૧૭૯૦થી ૧૭૯૬)
ઠા,શ્રી કાંયાજી દેવ થયા, ત્યારે કુ.શ્રી અલીયાજી ભુજ હતા, તેને એકદમ સાંઢણી સ્વારથી મારખી ખેલાવ્યા, અને તેઓ આવી પહોંચતાં પાષ સુદ બીજના રાજ તેને રાજ્યાભિષેક થયા.
તેઓશ્રીએ ગાદિએ એસી વવાણીયાબંદર ખાતી દરઆઇ વેપાર વધાર્યાં. તેએાના વખતમાં માળીયાના ઠા.શ્રી મેડિજી કે જે પેાતાના ભાઇ થતા હતા, તેણે સિંધમાંથી મિયાણાં લડાયક કામ ખેલાવી, ગિરાશ આપી રાખ્યા. અને મેારખી સ્ટેટના તામે નહિં રહેતા, સ્વતંત્ર રાજ્ય સ્થાપવા મારખી સાથે લડાઇઓ કરવા લાગ્યા. તે સરહાની ઘણી લડાઇ થતાં, ઠાકારશ્રી અલીયાના શરીરમાં લગભગ ૮૮ જખમા હતાં. વિ. સ. ૧૭૯૬માં ઠા.શ્રી માર
Page #664
--------------------------------------------------------------------------
________________
ચતુદશીકળ] મોરબી સ્ટેટને ઇતિહાસ.
૨૦૫ બીથી મેટો સંઘ કાઢી રાજ્યનું કામ જવાહેતાને સોંપી દ્વારકાં યાત્રા માટે જતા હતા. રસ્તામાં જામનગરમાં જામ તમાચીજી (બીજા)ના વિશેષ આગ્રહથી ત્યાં રોકાયા. રાજ્યની કેટલીક ગેર વ્યવસ્થા જઈ, ઠા.શ્રી અલીયાજીએ પિતાના હજુરી સાથે ( જામશ્રી તમાચીજી સાંભળતાં ) કચ્છી ભાષાની સમસ્યામાં કહ્યું કે “ જેડો ગંજે આયં, એડો ટોયો નામં:” (જેવું ગામ છે તે રખવાળ (ધણી) નથી.) ઉપરના વાકયથી જામશ્રી તમાચીજીએ વિચાર્યું કે કદાચ ભવિષ્યમાં અલીયજી મારા રાજ્યને ઈજા કરશે, એમ ધારી પડધરીવાળા હાલાજી (કાકાભાઈ)ને કહ્યું કે “અલીયાજી યાત્રા કરી પાછા વળે ત્યારે તેને પડધરીમાં આગ્રહ પૂર્વક રોકી તમે દગો કરી, મરાવી નાખજે” એ સંકેત પ્રમાણે જ્યારે ઠા.શ્રી દ્વારકાથી પાછા વાળ્યા ત્યારે
હાલાજીએ પડધરી રોકી, દગાથી તેઓનું ખુન કરાવ્યું. તેઓશ્રીને ત્રણ કુમાર હતા. તેમાં પાટવિ રવાજી ગાદીએ આવ્યા. અને (૨) જીયાજીને મોડપરમાં ગિરાસ મળે. અને (૩) કુંવર હરધોળજ કુવરપદે દેવ થયા હતા,
(૩) ઠારકેશ્રી રવાજી (વિ. સ. ૧૭થી ૧૮૨૦)
ઠા.શ્રી રવાજીએ ગાદિએ બેસી, પિતાના પિતાને મારનાર હાલાજી ઉર્ફે કાકાભાઈને મારવા માટે તેઓએ મેટું સૈન્ય લઈ પડધરી ઉપર ચડાઈ કરી. તે લડાઈમાં કાભાઈ હાર ખાઈ ભાગી જતાં ઠા.શ્રી રવાજીએ પડધરીને ઉજજડ કરી પિતાનું વેર વાળી પ્રતિજ્ઞા પૂર્ણ કરી. એ લડાઇનું એક ચારણ કવિએ વર્ષાઋતુનું રૂપક બાંધી, ચારણી ભાષામાં કાવ્ય રચેલ છે, જે જુની હસ્ત લેખિત પ્રતમાંથી મળતાં અત્રે આપેલ છે.
वर्षा ऋपक गति वहे झुझाळां झुझाळां दळां, वादळा भाद्र वावाळां । अकाळां जंजाळे नाळां गडुडे अछेह ॥ धारोळे वेराळां माथे उजळां लोहाळां धार ।
मंडाणो जोराळां रवो, अणगोळां मेह ॥१॥
દંત કથા એવી છે કે હાલાજી તથા ઠા.શ્રી અલીયાજી બન્ને સાટુભાઈ થતા હતા. એક વખત હાલાજીના ઠકરાણુની મોરબી ઠકેર અલીયાજીએ મશ્કરી કરી. એ વાતની જાણ હાલાજીને થતાં, તેઓએ ક્રોધમાં ઉશ્કેરાઈ જતાં, ઠા.શ્રી અલીયાને માર્યા પછી જામનગર આવી એ વાત જામ તમાચીજીને કહી, મોરબી ઉપર ચડાઈ કરવા લશ્કરની માગણી કરી. તે મદદ નહિં મળતાં, તેણે જામ તમાચીને પણ માર્યા, પછી પોરબંદરના રાણું કાંઈ સગપણમાં થતા હોવાથી ત્યાં મદદ માટે ગયા. ત્યાં પણ રાણાએ મદદ નહિં આપતાં, તેને પણ માર્યા. એમ ત્રણ રાજાઓને મારી તેઓ ત્રણેય રાજ્યથી નાસતા ફરતા હતા, તેઓ એવા ઝનુની હતા કે તેના હાથ અને તરવાર હંમેશા રૂધિરથી ખરડાએલાં જ રહેતાં. તેઓના મરણ વિષે બે મત્ત છે, મોરબીના ઇતિહાસ કર્તા, ઠા,શ્રી રવાજી સાથેની લડાઈમાં માર્યા ગયાનું લખે છે, ત્યારે સોરઠી તવારીખના કર્તા મોડપરના કિલ્લાની બારીમાં મેરૂ ખવાસના સિપાઇની બંદુકની ગોળીથી મરાયાનું લખે છે,
Page #665
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ, आलणंको अंद्र जेम, फोजां फेली फेली आयो । धसे वेली सत्रां पेली, एली खाग धार ॥ धडडे हालाकी डेली, पडे कोट केली धुब । अहोहोहो एली घेली, मंडाणी अपार ॥ २ ॥ धुंवाधार थे अंधार, खवे विज सारधार । पडे तीर गोळीमार बुंदरा अपार ॥ पढधरी कांया हरे हिलोळे समंद्रा पार । हचे नीर लोहधार, बोळीयो हलार ॥ ३ ॥ रतकीच लाला लालां, उठे शालां मोलां रंग । ठाम ठाम दळां ठाठ, भरे भारे ठीक ॥ खेत पक्कां पळं चाळां, वाळां वाळां चीज खाळां । झले हालासरे उठो. भाला हंदी झीक ॥ ४॥ सगाळचे करं सरं, अछरं वरं सगाळ । रुद्राणी सगाळ, भरे कुंभ लोही . राळ ॥ भुचरंत्रपे सगाळ, खेचरं सगाळ भये ।
સાઇ ગાવિ જીયો, ના તરાહ ! ૧ / પડધરી છેડી હાલાજીએ જામનગર જઈ જામશ્રી તમાચીજી (બીજા)ને મારી પિરરબંદર તરફ ગયા હતા. એ વખતે ઠા.થી રવાજી નગરની મદદમાં ગયા હતા. તેના બદલામાં જામશ્રી તરફથી ઘુનડા ગામ મળેલ જે હાલ પણ મેરી સ્ટેટને હવાલે છે. ઠા.શ્રી રવાજીએ મોરબીને ફરતો કિલ્લે બંધાવી, શહેરને સુશોભિત કર્યું હતું. વિ. સં. ૧૮૭માં રામમહેલ ચણાવી તેમાં મુતિ પ્રતિષ્ઠા કરી, તુલાયાગ કર્યો હતો. ઠા.શ્રીને સાત કુમાર હતા. તેમાં પાટવિ પંચાણુજીને ગાદિ મળી. તેથી નાના વાઘજી તથા રાયબજીને ખાનપર, અજુભાઈને મિતાણું, જીવણજીને લજાઈ, વનાજીને સરવડ, અને વેરાઈને દેરાળું ગિરાશમાં આપી, વિ. સં. ૧૮૨૦ના જેઠ સુદ ૨ના રોજ ઠા.શ્રી રવાજી સ્વર્ગે ગયા.
[૪] ઠાકરશ્રી પંચાણુજી (વિ. સં. ૧૮૨૦થી ૧૮૨૯)
ઠાકરથી પચાણજીએ ગાદિએ બીરાજી, માળીયા સાથેની વડીલોના વખતથી ચાલતી તકરાર પિતે ચાલુ રાખી હતી અને જુનાગઢથી લશ્કરની મદદ મેળવી માળીયા ઉપર ચડાઈ કરી હતી. તેથી મિયાણુઓ વિખરાઈ રણમાં છુટા છવાયા થઈ ગયા હતા, રૈયતને મિયાણુઓ ઇજા ન કરી શકે તેવી ગોઠવણ કરી, ઠા.શ્રીએ સરહદપર થણુઓ બેસાર્યા હતાં. તેઓ સ્વરૂપે ધણજ ખુબ સુરત હતા. તેથી કચ્છ, કાઠિવાડ, મેવાડ, મારવાડ અને ગુજરાતના ઘણાં માણસો તેમને જેવાં આવતા, જેવા સ્વરૂપવાન તેવા તેઓ ગુણવાન પણ હતા. અને તેથી તેઓશ્રીના દરબારમાં વિદ્વાનોને યોગ્ય સત્કાર થતો, જેથી તેઓશ્રીની કિતી અદ્યાપિ પર્યત અમર છે, વિ. સં.૧૮૧૯ના ભાદરવાની અમાસને દહાડે તેઓશ્રી અપુત્ર સ્વર્ગે જતાં, તેઓના નાનાભાઈ વાઘજી ગાદીએ આવ્યા.
Page #666
--------------------------------------------------------------------------
________________
ર૭૭
ચર્તુદશી કળા] મરબી સ્ટા ઈતિહાસ (૫) ઠા. શ્રી. વાઘજી.
સં. ૧૮૨૯થી ૧૮૪૧
ઠા. શ્રી વાઘજીએ ગાદિએ આવ્યા બાદ ખાનપરવાળા રાયબજી તથા મિતાણુવાળા અજુભાઈ, એ બન્ને બીન ઓલાદ ગુજરી જતાં, તેના ગામો રાજ્યમાં ભેળવ્યા. પણ લજાયવાળા જીવણજીના કુંવર ખીમાજીએ મિતાણાને વારસો મેળવવા તકરાર કરી ભાયાતોને ઉશ્કેરાઈ પોતાના પક્ષમાં લઈ, વાંકાનેર રાજ્યના આશ્રયતળે રહી, મોરબી સામે બહારવટું કરવા લાગ્યા. એક વખતે ભાયાતોએ નેકનામ ગામ ભાગ્યું. ત્યારે તેના પાછળ સરેયાના સ્વારોના થાણદાર નરભેશંકર નામના એક નાગર ગ્રહસ્થ ચડયા. અને નેકનામની સરહદમાંજ બહારવટીઆઓનો ભેટો થતાં, તેણે વાવડીના જાડેજા સગ્રામજીના કંવર મલુજીને સખ્ત ઘાયલ કર્યા. તેથી ભાયાતોએ મળી તેને ત્યાં ઠાર કર્યો. એ વાતની ખબર ઠાકારશ્રીના માતુશ્રીને થતા તેમણે ભાયાતે સાથે સમાધાન કરાવી મિતાણાનો વાર ખીમાજી જીવણજીને અપાવ્યો. કચ્છના રાઓ ગોડજી તરફથી વાગડ પરગણામાં વખતે વખત કેટલીએક મડચણ થતી. તેથી જુનાગઢના દિવાન અમરજીની મદદ લઈ, ઠાકારશ્રી વાઘજીએ કચ્છ ઉપર ચડાઈ કરી. રસ્તામાં જતાં વાગડમાં ગામ પાલનસરી તથા કડીયાનગરને સર કરી કેટલાએક ગામમાં લુંટ ચલાવી. આગળ વધ્યા. એ હકિકત રાઓશ્રીએ જાણતાં વિષ્ટી કરાવી. સુલેહ કરી. ઠા. શ્રી. વાઘજીને ભારે કિંમતી પોશાક આપી પાછી વાળ્યા હતા. વિ. સં. ૧૮૩૪માં ઠા. શ્રી. એ ગાયકવાડ ફતેહસિંહ મહારાજની મદદ મેળવી, માળીયા ઉપર ચડાઈ કરી. એ વખતે મિયાણાઓએ માળીયાના દરવાજા બંધ કરી. અંદરથી મોરબીના લશ્કર પર મારો ચલાવ્યું. જેથી ઠાકારશ્રીએ માળીયાના તળાવની અંદર માટીને કાઠે કરી તે ઉપર તોપ ચડાવી બહાર શરૂ કર્યો. તેથી મિયાણાઓ ગભરાઈ પીરના તકીયામાં ભરાઈ બેસી. સંકેત કર્યો કે “ મોરબી દરવાજો ઉઘાડી બંને તરફ પટ્ટાબાજ યુવાનોએ છુપાઈ રહી, જેવું મોરબીનું લશ્કર આવે તેવી કલ ચલાવવી.” એ પ્રમાણે મસલત કરી, દરવાજે ખોલતાં મોરબીનું લશ્કર ગામમાં ગયું. તે વખતે પીરનું નગારું થતા. મિયાણુઓ એલ્લી એલ્લી કરતા. બહાર પડયા. પણ ભયંકર લડાઈને અંતે તેઓ રણમાં નાશી ગયા બાદ ઠા. શ્રી. જીત મેળવી મોરબી પાછા ફર્યા. વિ. સં. ૧૮૩૬માં દુષ્કાળ હેવાથી, એક ચારણ કવિને ઠા, શ્રી. એ બારમાસ દાણુ પુરા પાડ્યા હતા. તેથી તે કવિએ એક ચારણી ભાષાનું કાવ્ય રચેલ. તે જુની હસ્તલેખિત પ્રતમાંથી મળતાં અત્રે આપેલ છે,
छत्रीसा काळनु गीत. कठण काळ छत्रीसमा नाम जाडा कया । आज काया नया वडे आचे ॥ दुथियां कणेतां घेर बेठां दीधां । रायबां लीया जस गणे राचे ॥१॥ लोजरा कोंट मनमोट लीला हरी । मछोधर उपरां थीयां माजा ॥ दकाळे हे तुवां धान दे दोवळा । रवाओत छता दरिआव राजा ॥२॥
Page #667
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રીયદુલશપ્રકારા,
[દ્વિતીયખડ
झाला हवे । ठाकरां वदे कह वाद ठाला || दोकडा | आपीया कव्याने हरा आला ||३|| आखीये । मोरबी कव्यांचा दुळद्र मेटे ॥ छल्यो । छत्रीसेा मोरबी थकी छेटे ||४||
1
हालाहर तणां पोह अने देश परदेश लग हुंडीए आज तुं मोरबी माळवो छत्रीसें मोरबी बेहुं कांठे
વિ. સં. ૧૮૭૮માં ધ્રાંગધ્રાના કુંવર બાપાજી સાથે તકરાર ઉત્પન્ન થતાં, બાંટવાના ખાખી શેર જીમાખાંનની મદદ મેળવી ઠાકારે ધ્રાંગધ્રાં ઉપર ચડાઇ કરવા તૈયારીઓ કરેલ પણ પછીથી કેટલાક કારણે તે મુલ્તવી રાખ્યુ હતું. વિ. સ. ૧૮૪૧ના ભાદરવા વદ ૧૪ના રાજ ઠાક્રારશ્રી દેવ થયા હતા. તેઓશ્રીને ચાર કુમારા હતા. તેમાં પાટિવ કુમારશ્રી હમીરજી ગાદિએ આવ્યા. અને બીજા કુમાર જીયાજી તે પછી ગાદિએ આવ્યા હતા, તેથી નાના દેવાજીને સજ્જન પન અને મહેરામણુજીને બેલા ગામ ગિરાસમાં મળેલ હતાં,
[૬] ઢાકારશ્રી હમીરજી વિ. સ. ૧૮૪૧ થી ૧૮૪૬]
ઠા,શ્રી હમીરજી ગાદિએ બિરાજ્યા પછી, સંવત ૧૮૪૨માં મારબીના એક વેપારીને ઝાલાએએ થાન પાસે લૂટી લઇ બહુ માર માર્યાં હતા. તેણે મેરબી આવી ડાારશ્રી આગળ બહુજ પાકાર કરતાં, ઠાકારશ્રીએ જુનાગઢના લશ્કરની મદદ મેળવી, તે લુંટારાએ પાછળ ચડી, વઢવાણુ તાબાના પસદાદડી, કારડા, અને સમઢીયાળા વગેરે ગામે લુંટી વેપારીને તેના ગયેલા માલને બદલા આપ્યા હતા ઠા.શ્રી હમીરજીનાં રાણીશ્રી વખતુબાએ મારખીમાં કૃષ્ણ મહેાલ નામનું શ્રીત્રીકમરાયજીનું મદિર બંધાવી તેમાં વિધિ પુર્વક ઠાક્રારજીની પ્રતિષ્ઠા કરી હતી. વિ. સ’. ૧૮૪૬ના પોષ સુદ ૧૪ના રાજ ઠા.શ્રી હમીરજી અપુત્ર દેવ થતાં, તેમના નાના બંધુશ્રી જયાજી ગાદીએ આવ્યા.
(૭) ટાકારશ્રી જીયાજી (વિ, સ’. ૧૮૪૬થી ૧૮૮૫)
ઠાકારશ્રી જયાજીએ ગાદિએ આવ્યા પછી શાન્તિથી રાજ્ય કર્યુ નથી, કેમકે તેએશ્રીના રાજ્ય અમલમાં મારી ઉપર અવારનવાર અરિદળા આવતાં. શરૂઆતમાંજ જસદણના દાદા ખાચરને જામનગરના મેરૂ (મહેરામણુ) ખવાસે મેરી રાજ્યને પાયમાલ કરવા ઉશ્કેર્યાં, તેમજ દાદાખાચરે આક્રાટ પાછુ” મેળવવાના લાભે મેારખી પર બે વખત ચડાઇ કરી, સરહદના ગામાને રંજાડ કરી છેવટ ત્રીજી વખત વિ. સ. ૧૮૪૮માં આસરે પાંચેક હજાર માણુસા લઇ મેરની ભાંગવાના હેતુથી તે દક્ષિણુ દરવાજા લગભગ આવી પહાંચ્યા, એ વાતની જાણુ ઠા.શ્રી યાજીને થતાં, પોતાના બંધુ દેવાજીભાઇને સાથે લઇ સામા થયા. મેટા ચાક પાસે દારૂણ યુદ્ધ જામ્યું. તેમાં હજારોની કત્લ થતાં, દાદાખાચર હાર ખાઇ થાડા માણસા સાથે ભાગ્યા, પરંતુ ઠા,શ્રીએ પાછળ પડી ચેટીલાના ડુંગર પાસે તેને તથા તેના સાથીઓને કાપી નાખ્યા. નાગડાવાસના જાડેજા ભાયાત જીણાજી પેાતાના ગામને કિલ્લા બંધાવી મારબીના ગામને લુંટવા લાગ્યા, પ્રજા તેથી ઘણી ત્રાસ પામી, તેથી ઠા,શ્રીએ પેશ્વાના
Page #668
--------------------------------------------------------------------------
________________
ચતુદશી કળા] મોરબી સ્ટેટના ઇતિહાસ
૨૭૯ લશ્કરની મદદ લઈ નાગડાવાસને ન બાંધેલો કિલ્લો તેડી પાડ્યું. તેથી જુણાજી તથા તેના સેબતીઓ વાગડ તરફ ભાગી ગયા (વિ. સં. ૧૮૫૧) વિ. સં. ૧૮૫૬-૫૭માં કચ્છ ભુજના મેતા ભાણજી રામજીએ મેટાં લશ્કરથી મચ્છુ કાંઠામાં આવી વવાણીયા બંદર ધરા નાખ્યો. તે ખબર ઠાશ્રી જીયાને થતાં, મોટા લશ્કરનો જમાવ કરી તેના સામે લડાઈ: જાહેર કરી. તેમાં ભાણજી મેતે સંપૂર્ણ હાર ખાઈ પ્રાણ બચાવી કચ્છ તરફ નાસી ગયા.
માળીયાના મિયાણુઓને ત્રાસ મોરબીની પ્રજાને કાયમનો હતો. તેથી ઠાશ્રીએ યુકિત રચી માળીયા સાથે દેખાવ માત્રની સુલેહ કરી. વાગડ વગેરે પ્રદેશ લુંટવા મિયાણુઓ સાથે ચડયા. તે પ્રદેશ લુંટી પાછા ફરતાં મિયાણઓ તથા માળીયા ઠાકરશી ડોસાજીને પિતાને તંબુએ જમવા નેતાં. એ વખતે કેટલાએક મિયાણઓને કાપી નાખી, માળીયા ઠાકર
સાજીને અટકમાં રાખ્યા. એ દગાથી મિયાણાં બહુજ ઉશ્કેરાયા અને એક સંપી કરી મોરબી રાજ્યને ઘણું નુકશાન કરવા લાગ્યા. જ્યારે ઠા.શ્રી ડોસા ને માળીયે પાછા મોકલ્યા ત્યારે મિયાણુઓ કાંઈક શાંત થયા. વિ. સં. ૧૯૬૨માં ગાયકવાડી સુબો બાબાજી આપાજી મુકગીરી ઉઘરાવવા મોરબી નજીક પડયો હતો. તેને ઠા.શ્રી જીયાજીએ પૈસા આપી મિયાણુઓને દાબી દેવાની મદદ માગી. તેથી બાબાએ માળીયા ઉપર ચડાઈ કરી. પરંતુ તેમાં તે ફાવી શકો નહિં, અને ઘણું જાનમાલની ખુવારી થતાં, તેણે તેના બદલામાં હડાળા નામનું ગામ મેરી આગળથી મેળવ્યું જે હાલ તેના વંશજે ખાય છે. વિ. સં. ૧૮૬૩માં કર્નલ વૈકર ખંડણી મુકરર કરવા આવ્યો. ત્યારે મોરબી કફોડી સ્થિતીમાં હતું. પણ બીજા સ્ટેટાની માફક તેને પણ સેટલમેન્ટની સાથે આબાદી અને શાન્તિ પ્રાપ્ત થઈ, અને જ્યારે કચ્છના હુમલાઓ ઉપરાઉપરી બે વર્ષ થયા ત્યારે ઠાશ્રીએ બ્રિીટીશ સરકારની મદદ માગી. તે ઉપરથી એક નાનું અંગ્રેજી લશકર મદદમાં મળતાં, કચ્છ ઉપર ચડાઈ કરી, પરંતુ કચ્છના રાઓએ લડાઈ નહિં કરતાં રૂા. ૧૦ હજારનો બદલો આપી સમાધાન કર્યું. જેડીયા અને બાલંભાના ખવાસને જ્યારે નવાનગરના જામસાહેબે કાઢી મુક્યા ત્યારે તેઓ ઠા.શ્રી જીયાજીને આસરે આવ્યા, તે વખતે તેઓને કાનપુર નામનું ગામ આપ્યું. તેઓ ત્યાં આમરણ પરગણે પાછા જતાં સુધી સુખેથી રહ્યા હતા, ઠા.શી છલાજી તારકામાં રામમહેલ ચણાવી તેમાં મુર્તિ પ્રતિષ્ઠા કરી, વિ. સં. ૧૮૮૫ના કારતક વદ ૯ના રોજ સ્વર્ગે ગયા. તેઓશ્રીને બે કુમારો હતા, તેમાં પાટવિકુમારશ્રી પૃથ્વિીરાજજી ગાદિએ આવ્યા અને(૨)મકાજને સાવડી ગામ ગિરાશમાં મળ્યું.
| ઠાકારશ્રી પૃથ્વિરાજજી (વિ. સં. ૧૮૮૫થી ૧૯૦૨).
તેઓશ્રીના વખતમાં સર્વ સ્થળે અંગ્રેજી સત્તા ફેલાતાં, લુંટફાટ કરનારાઓના ત્રાસથી લેકે મુક્ત થયા હતા. રાજ્ય ઉપર આગળની લડાઇઓ થતાં, કરજ ઘણું હતું તે તેઓશ્રીએ ધીમે ધીમે ખેતીવાડીમાં સુધારો કરી ઉપજ વધારીને રાજ્યને દેવામાંથી મુક્ત કર્યું હતું, તેઓના સામી કછ દરબારે અધોઈ મહાલની બાબતમાં તકરાર ઉઠાવી હતી. તેને ગવર્નમેન્ટ લંબાણ તપાસ કર્યા પછી મેરબીના લાભમાં ચુકાદો આપ્યો હતો. ઠાકારશ્રી પૃથ્વિરાજ સિંહના શિકારમાં એક કાબહાદૂર હતા. એ તારીફ સાંભળી એક અંગ્રેજ અમલદાર ઠા.શ્રી
Page #669
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ‘શપ્રકાશ.
દ્વિતીયખડ]
સાથે શિકાર ગયે, શિકાર કરતી વખતે હા.શ્રીએ એક સુતેલા સિંહને પત્થર મારી જગાડયે તેથી સિદ્ધ ભયંકર ગર્જના કરી ઠા.શ્રી ઉપર ચાપે મારવા ધસ્યા. એ વખતે ઠા.શ્રીએ તલવારને એકજ ઝાટકે તેને મારી નાખ્યા. એ સધળા બનાવથી અંગ્રેજ અમલદાર હેબતાઇ ગયા. અને ઠા.શ્રીની વીરતાના એકી અવાજે વખાણ કરવા લાગ્યા. ઠા.શ્રી પેાતાનાં માતુશ્રી સાથે માટા સંધ કાઢી નદાજીની યાત્રા કરી આવી. વિ. સ` ૧૯૦૨માં સ્વર્ગે સિધાવ્યા.
(૯) ઠાકેારશ્રી રવાજી [બીજા] (વ. સ. ૧૯૦૨થી ૧૯૨૬)
ઠાકારશ્રી પૃથ્વિરાજજીને રવાજી નામના એકજ કુમાર હેાવાથી તેએ ગાદિએ આવ્યા, ઠારશ્રી રવાજીએ ગાદિએ બિરાજી ખેડુતને પૈસાની મદદ આપી ખેતીને આબાદ કરી હતી. તેમજ ટંકારા+ ગામને કિલ્લા બાંધી સુશોભિત બનાવ્યું હતું તેઓશ્રીને છ રાણીઓ હતાં, તેમાનાં ચુડાના રાણાશ્રી રાયસિંહજીનાં કુંવરીશ્રી માજીરાજનાથી વિ. સ. ૧૯૧૪માં પાટિવકુમારશ્રી વાધજીને જન્મ થયા હતા. અને સંવત ૧૯૧૮માં કુમારશ્રી હરભમજીનેા જન્મ થયા હતા, યુવરાજશ્રી વાલજીને સગીર વયમાં શીળી નીકળેલ હાવાથી તેઓશ્રીની રૂપીઆ ભારે।ભારની તુલા જામનગરના મહાલ કાળાવાડમાં આવેલ મોટીશિતળામાતાએ કરી, ત્યાં બ્રાહ્મણાની ચેરાશી કરી હતી. તે તુલાના રૂપીઆના ચાંદીના કમાડા હજી શિતળાના મદિરમાં મેાજુદ છે અને તે માથે મેરી ઠાકેારશ્રીનું નામ છે. ઠાકારશ્રી રવાજી વિદ્વાનને સારા આશ્રય આપતા, તેઓની આગળ રાજકવિ તરીકે મારૂં ચારણુ દેંદલભકત (મીશણુ શાખાના) કાયમ
+એ ટંકારા ગામે આÖસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીને। જન્મ થયા હતા. * કવિશ્રી દેહલ ભકત' તેએા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન કવીશ્વર બ્રહ્માન છ પાસે કંઠી બાંધી તે સૌંપ્રદાયમાં દાખલ થયા હતા. ક્રાઇ વિશ્વસ'તાષી પાસવાનની સલાહથી ઠા.શ્રી રવાજીએ એ ભકત કવિને દુભવ્યા, અને કહ્યું કે “તમે। સ્વામિનારાયણની કંઠી તેાડી નાખાતા હુ' એક ગામ તથા ૧૦ હજાર કારી રાકડી આપુ' પરંતુ એવી મહાન લાલચમાં તે નહિં લલચાતાં, ‘માથું જાય પણ ધર્મ ન જાય' એવી દૃઢ ટેક રાખી, ઠા.શ્રીનું વચન માંન્યું નહિ. તેથી ઠાકેારશ્રીએ તેએ!ને ૨૪ કલાકમાં મેારખીની હદ છેાડી જવા ફરજ પાડી હતી, કવિ હેાળા કુટુંબવાળા હતા અને એકદમ કયાં જવું તે વિચારમાં તેણે આખીરાત્રી વિતાવી પ્રભાતે પ્રભુસ્તુતિનું એક પદ રચ્યું તે પદ્યની ત્રણ કડીએ પુરી થતાં, માળી ઠા¥ારશ્રી માજીનું તેડું આવ્યું. તેથી કવિએ ચેાથી કડીમાં તે ભાવ લાવી નીચેનું પદ પુણૅ કર્યું. ગાપીનાથ મહારાજની સ્તુતિનું પદ્મ
""
( કચ્છી કાફી-ઓખાના વાઘેર કોડીનાર ભાંગીને જાય’-એ રાગ) मदत करोने महाराज, हर्णे असांजी मदत करोने महाराज ।
गोपीनाथ! मदत करोने महाराज-ठेक कंठी असांजी बांधी तो कारण, रुठो रवाजी राज ॥ गोपीनाथ (१)
Page #670
--------------------------------------------------------------------------
________________
ચતુદશીકળ] મોરબી સ્ટેટને ઇતિહાસ.
૨૧૧ રહેતા હતા, ઠાકારશ્રીના વખતમાં ન્યાયનું ધોરણ દાખલ કરી કાર્યો સ્થાપાઈ હતી. સંસ્કૃત પાઠશાળા, દવાશાળા, વગેરે તેઓના વખતમાંજ સ્થપાયાં હતાં, તેઓ નામદાર વિ, સં. ૧૯૨માં સ્વર્ગે જતાં ઠાકેરી વાધછ ગાદિએ આવ્યા, (૧૦)ઠાકારશ્રી સર વાઘજી છે. સી. આઇ છે.વિ, સ.૧૯થી૧૯૭૮)
ઠાકોરથી વાઘજી ગાદિએ બિરાજ્યા એ વખતે તેઓ નામદારની સગીર વય (ઉંમર વર્ષ ૧૩) હોવાથી એજન્સીએ રાજ્ય વહીવટ સંભાળી, જેઈન્ટ-એડમીનીસ્ટ્રેટર રાવ બહાદુર શંભુપ્રસાદ લક્ષ્મીપ્રસાદ અને દફતરી ઝુંઝાભાઈ સખીદાસને રાજ્યમાતા માછરાજબાની સલાહથી રાજ્ય કારભાર ચલાવવા નિમ્યા. રાજમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી ઠારશ્રીએ હિંદુસ્તાનની મુસાફરી કરી હતી, ઈ. સ. ૧૮૭૭માં મહારાણુ વિકટોરીઆએ કૈસર-હિંદિપદ
अधम ओधारण पतीत पावन, बांय ग्रहेजी लाज ॥ गोपीनाथ (२) પર પલે ત્રદીપ તો, ઢોલ વી ઢા? | નો નાથ (૨) ‘રે રે સુણ દૂર કર્યો તેં, મોઢ રીય માતાજ્ઞાનોપીનાથ(૪)
માળીઆ ઠાકર મોડજીને ગેમીનાથ મહારાજે રાત્રે સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે મારા દેદલભકતને જલદી બોલાવવા ગાડાં મોકલ જે ઉપરથી દિવસ ઉગ્યા પહેલાં માળીયાના ગાડાં આવતાં કવિશ્રી દેદલ ભકતે કાવ્યની ચેથી કડી પુર્ણ કરી. ઉચાળાભરી માળીએ મુકામ કર્યો ત્યાં ઠા શ્રી મેડછએ વાર્ષિક રૂપીઆ ૫૦૦૦ રોકડા પાંચ કળશી અનાજ અને જાનવરો માટે જોઈએ તેટલું ઘાસ એ પ્રમાણે વર્ષાસન બાંધી આપી રહેવા મકાન આપી. રાજકવિ સ્થાપિ માળીએ પિતાની પાસે રાખ્યા,- ઉપરના ઇશ્વરી પરચાથી માળીયા મોરબીના લેકે ઘણુંજ આશ્ચર્ય પામ્યા હતા, એ બનાવ પછી એક માસે ઠાકૅરબી રવાજીને સહજાનંદ સ્વામિ (સ્વામી નારાયણે દર્શન દઈ ઉપદેશ આપી, કાંઈક ચમત્કાર બતાવી સંતોષ પમાડયા. તેથી પાછા માળીઓથી કવિને બોલાવી પોતાની પાસે રાખ્યા, અને સારું ઇનામ આપી વર્ષાસન બમણું કરી આપ્યું, એ વિષે કોઈ અન્ય કવીએ કવિશ્રી દદલ બકતના યશગાન સાથે તે હકિકતના ચાર દુહાઓ રચ્યા છે જે નીચે મુજબ છે - दोहा-गाम दामथी नह गळ्योः देदल तोळो दल । कंठी कारण कोपीयो, राजा वे रवमल। हरि कारण हदपार हुवो, कंठी तोडण कज । सुपने सहजानंद कहे, भूप ग्रहीले भज॥२ प्रभाते कव प्रेमथी. देदलभक्त दहीवाण। सुमों सहजानंद शरण, भूप मोड कुळभाण॥३ सहजानंदनी सानथी, रीझयो फीर रवमाल । देदलभक्तने दान दइ, पास रख्योप्रतिपाल||४
એવા એકાંતિક શુભ ચારણપુત્રની દ્રઢતાથી ઈશ્વરે તેમની ટેક રાખી હતી. ધન્ય છે. તે ભક્ત કવીને! તેમ ધન્ય છે તે ધર્મને પક્ષ રાખનાર રાજવિમેડને!! અને ધન્ય છે ઠાકોર રવાજીને કે કવિની કસોટી કરી, પાછો યોગ્ય સત્કાર કરી પિતા પાસે રાખ્યાઉપરની હકિકત અને દેદલભકતના પત્રો પાસેથી મળેલ છે, (ઈ. કર્તા.)
Page #671
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
દ્વિતીયખંડ ધારણ કર્યું, ત્યારે ઠારશ્રીએ દિલ્હી દરબારમાં હાજરી આપી હતી, જ્યાં તેઓને અંગત માનની નિશાની તરીકે નવને બદલે અગીઆર તેપની સલામી ઠરાવવામાં આવી હતી, ઈ,સ, ૧૮૭૯ (વિ. સં. ૧૯૩૫ના પિષ સુદ ૮ )ના જાન્યુઆરીની પહેલી તારીખે તેમણે સ્ટેટને સ્વતંત્ર કારભાર સંભાળ્યો હતે, વિ, સં, ૧૯૭૬માં મોરબીની બજારને સુશોભિત બાંધણીની બનાવવાનું તેઓશ્રીએ આરંવ્યું હતું. ઈ. સ. ૧૮૮૩ના એપ્રીલની ૧૮મી તારીખે તેઓ નામદાર વિલાયતને પ્રવાસે ગયા હતા. છે, સં. ૧૮૮૪માં તેઓશ્રીએ વઢવાણુકાંપથી મોરબી સુધીની રેલવે લાઇન બાંધવાનું શરૂ કર્યું હતું. સને ૧૮૮૬ પછી વાંકાનેરથી રાજકોટ સુધીની રેલ્વેલાઇન બાધવા માંડી, રાજકોટ લાંચ લાઈન ઈ, સ, ૧૮૯૦માં ખુલ્લી મુકી. તે ૯૪ માઈલની રેલવે બાંધવા પાછળ ૨૪ લાખ રૂપીઆનું ખર્ચ થયું હતું, ટેલીફેન વ્યવહાર કે જે તે વખતે કાઠીઆવાડમાં પિતે પહેલા જ દાખલ કર્યો હતો, તથા આખા સ્ટેટમાં ટ્રામને વહેવાર, મછુ નદિ ઉપર સુંદર પૂલ તથા લાપૂલ અને શહેરની નવી બાંધણી, એ બધું તેઓ નામદારશ્રીના રાજ્ય અમલ દરમ્યાન બનવા પામ્યું હતું, યુરોપની મેટી લડાઈમાં ઠા,શ્રી સર વાઘજીએ પોતાના તમામ સાધનો સરકારની સહાયમાં સેપ્યા હતાં. ઇ, સ, ૧૮૮૭માં તેઓશ્રી કે, સી, એસ, આઈ, થયા હતા, ઈ, સ, ૧૮૯૭માં મહારાણી વિક્ટોરીઆ ના રાજ્ય અમલના ૬૦ વર્ષના જ્યુબીલી પ્રસંગે કાઠીઆવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે. તેઓશ્રી લંડનમાં હાજર હતા, ત્યાં તેમને તે વખતે ઉછ, સી, આઈ, ઇ.ને માનવતા ઈલ્કાબ મળ્યો હતો,
તેઓ નામદારના પાલિતાણા. સાયલા, અને થરાદ રાજ્યના રાજકુમારીઓ સાથે લગ્ન થયાં હતાં, તેમાં પાલિતાણાના ઠા, શ્રી પ્રતાપસિંહજી સાહેબનાં કુંવરીશ્રી બાછરાજબા સાહેબથી વિદ્યમાન મહારાજાશ્રી લખધીરસિંહજી સાહેબનો જન્મ ઇ. સ. ૧૮૭૬ના ડિસેંબરની ૨૬મી તારીખે થયો હતો. તેઓ નામદારના રાજ્ય અમલમાં વિ, સં ૧૯૩૪ અને ૧૯૫૬ની સાલના બે ભયંકર દુષ્કાળમાં તેઓ નામદારે પોતાની પ્રજાને સસ્તે ભાવે અનાજ પૂરું પાડી, રીલીફ વર્ક ખોલી, ઘણીજ મદદ કરી હતી, ઇ. સ. ૧૮૯૨માં માળીયાના રહીશ વાલા નામોરી ( મિયાણું ) ઇત્યાદી બારજણની ટોળીવાળા બહારવટીઆઓ કચ્છ, વાગડ, અને કાઠીયાવાડ પ્રાંતમાં લુંટ ફાટ કરી ત્રાસ આપતા હતા તેથી અંગ્રેજ સરકારનું કેટલું એક લશ્કર તેની શોધમાં હતું તા૧૪-૧૨-૧૮૯૨ના રોજ એ બહારવટીઆઓએ મેરબી તાબાનું ઝીકીયારી ગામ ભાગ્યું, તેથી નામદાર ઠાકારશ્રીએ પોતાના પિોલીશ સુપરીન્ટેન્ડેન્ટ મી, કાળુભા રાજમલજી[તે વખતે તેઓ ઉત્તર વિ. થાણદાર હતા) ને તે બહારવટીઆઓ પાછળ મોકલ્યા એ શોધખોળમાં અંગ્રેજ અમલદાર મે લેફ. ગોર્ડન સાહેબ પણ ફરતા હતા તેઓ બંનેએ સાથે મળી બાતમીદારેથી ખબર મેળવી, માળીયા તાબે ચીખલીગામના કરાડીઆમાં તા. ૧૯-૧ર-૯૨ના રોજ ભેટો થતાં સામસામા બંદુકોના ફેર ચાલુ કર્યા, પણ એકેય બહારવટીઓ નહિ મરાતાં મી, કાળુભાને ત્યાં જ રહી ફેર ચાલુ રાખવાનું કહી ગોર્ડન સાહેબ બાર સ્વાર સાથે આગળ વધ્યા અને પાંચેક દુષ્મનાં પ્રાણ લીધાં ત્યાં ખાડની અંદર છુપાયેલા વાલા નામોરીના હાથની છુટેલી ગોળીઓથી ગોર્ડન સાહેબ તથા
Page #672
--------------------------------------------------------------------------
________________
ચતુદશીકળા]
મારી સ્ટેટના ઇતિહાસ.
૨૧૩
તમામ
એ સ્વારે। પડયા, તે જોઇ ક્ષત્રિય વીર +કાળુભાસાહેબે પોતાની વાર વાળા સાથીઓને ઉશ્કેરી મરવું યા મારવું એવા દૃઢ નિશ્ચય કરી, ખુલ્લી તરવારાથી એકદમ તેઓના ઉપર હલ્લા કરી વાલાનામેારી સીખે દરેકને કાપી નાખી, તેઓની લાશે। મારખી લાવી ભીમેારમાં દટાવી હતી —ઉપરના ધિંગાણાથી રાણાશ્રી કાળુભાતે સરકાર તરફથી તરવાર અને ઠાક્રારશ્રી તરફથી યોગ્ય ઇનામ મળ્યું હતું.
નામદાર ઠાકારશ્રી સર વાધજને સ્વદેશાભિમાન હાવાથી સર્વ પ્રજાને ફરજીયાત મારીબીની ચકરીપાઘડી બાંધવા ધેારણુ દાખલ કર્યું હતું, વિદેશમાં પણ લાખા મસાની માનવ મેદની વચ્ચે મેરી સ્ટેટને એક માસ ઉભેા હાય તા, તે એ પાધડીથી જુદા એળખી શકાય, નામદારશ્રીએ પણ તે મેારબીશાહી પાધડી જીવંત પર્યંત ખાંધી હતી. ઠાકેારશ્રીને હુન્નર ઉદ્યોગ આદિ કળા કૈ!શલ્યને અપૂર્વ શાખ હતા. તેએાએ એક ગંજાવર વર્ક શાપ ખાલી તેમાં અનેક પ્રકારની મશીનરી તૈયાર કરાવી હતી. કાઠીઆવાડના દેશી રાજ્યામાં
રાણાશ્રી કાળુભાએ ઉપરના ધિંગાણાં ઉપરાંત બીજા પાંચ ધિંગાણુાએ કર્યાં હતાં. (૧) એંગી લુંટનાર માળીઆના મશહુર મિયાણાં સુરા કટીયા વગેરેની ટાળી સાથે જામનગર તાએ શામપરની દરીઆઇ હદમાં ભેટા કરી ધિંગાણું' કર્યુ” હતું, (૨) વડેદરાના પેટલાદની જેલમાં માળીઆના મિયાણા કેદીએ। હતા, તેણે જેલ તેાડી પેાલીસ સાથે ધિંગાણુ કરી હથિયારા લઇ નાડેલ કેંદીએ બહારવટીયા માફક ટાળી થઈ કરતા. તેઓને ધ્રાંગધ્રા તામે છુટવડાની વાડીમાં ભેટા થતાં,ધ્રાંગધ્રાની વાર્ સાથે રહી ધિંગાણું કર્યું હતું. (૩) માળીયાના મિયાણા વગેરે કેટલાએક ઝનુની કેદીઓ લાંબી મુદ્દતથી મારબીની જેલમાં હતા, તે કેદી પેાલીસપારટી સાથે સ્ટેબલમાં (તબેલામાં) કામ કરતા હતા. તેએએ પેાલીસ સાથે ધિંગાણું કરી, કેટલાએકને જખમી કરી, રાયલા, ક્રેપ–કારતુસ વગેરે લઇ ઘેાડાર'માંથી ઘેાડાએ લઇ નાડેલા કેદીએની પાછળ ચઢી. તેને ભેટા થતાં રાયકલના ફેર અને તરવારથી ધિંગાણું કરી, કેટલાએકને મારી બાકીનાને જીવતા પકડી લાવ્યા હતા. (૪) મશક્રૂર બહારવટીઆ મીરખાંની ટાળીને મુખી માળીઆના જામ તેાગાને માળીયામાંજ અટકાવી ધિંગાણું કરી માર્યાં હતા. (૫) નામદાર ઠક્રારશ્રી સર વાધજી સાથે દીપડાના શિકારે જતાં દીપડે ઠાકેારશ્રીના અંગપર ધસારા કરતાં, રાણાશ્રી કાળુભાએ સામા જઇ આડા પડી તરવારથી દીપડાને જખમી કરતાં, દીપડાએ પણ મી. કાળુભાના જમણા હાથે પંજો મારી જખમી કરતાં ઠાકારશ્રીએ દીપડાને માર્યાં હતા. રાણાશ્રી કાળુભા રાજમલજી કે જે સ્વામીનારાયણ સંપ્રદાયના છે, અને તેએ ક્ષત્રિયવટ કેવી બતાવી હતી તે ઉપરના દાખલાએથી મશહુર છે, ધણા અજ્ઞાત અને ધર્માંદ્વેષી લેાકા પેાતાના મનસ્વીપણે કલ્પના કરી કહે છે કે સ્વામિનારાયણુ સંપ્રદાયમાં જે હેાય તેમાં વારતા ન હાય.!! પણ તે તેનેા એક ધમ'દ્વેષને મિથ્યા પક્ષપાત છે. ખુદ સ્વામિનારાયણે તેા પેાતાના ક્ષત્રિય પાદાના એક હાથમાં માળા અને એક હાથમાં તલવાર ધરાવી છે. અને ક્ષત્રિયાને ચારી જારી આદિ અધર્માચરણથી મુકત કરી શુદ્ધ ક્ષાત્રધર્માં એળખાવ્યા છે. સ્વામિનારાયણ સપ્રદાય પાળતા ધણા ક્ષત્રિયવીરાએ કાળુભા સાહેબથી પણ વિશેષ પરાક્રમા કર્યાંના બ્રાં દાખલાઓ છે (ઇ. કર્તા.)
Page #673
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ યુરોપથી પહેલું વિમાન પોતે જ ખરીદી લાવ્યા હતા. તેમજ રૈયતના શ્રેયને અર્થે નીચેના બાંધકામ કર્યા હતાં. ચેરીટેબલ એસાયલમ, (દર્દીઓની મફત સારવાર),સ્પીનીંગ એન્ડ વીવીંગ મીલ્સ, (કાપડની મીલ) ગેસ ફેકટરી, (યાસથી શહેરમાં બત્તી બાળવી તે) ઇલેકટ્રીક લાઈટ, ગઢ વૈલ, ( મછુના પુરથી જાનમાલને નુકશાન ન થાય તે માટે મજબુત દિવાલ બે લાખ રૂપીઆને ખર્ચે બંધાવી હતી.) ઝુલતો પૂલ, વૈોટર વર્કસ, ઈરીગેશન, હાઇકલ, કન્યાશાળા, દવાખાનાં, લાયબ્રેરી અને દહન સ્થળ, વગેરે જાહેર બાંધકામો ખેલ્યાં હતાં. નામદારશ્રીએ કાશી પ્રયોગ વગેરે તિર્થ સ્થળમાં જઈ ત્યાં બ્રહ્મભોજ કરાવી, મોરબીમાં વિ.સં. ૧૯૬૦માં અષ્ટોત્તરશત શ્રીમદ્ભાગવતની પારાયણે પુરશ્ચરણ સાથે યથાવિધી કરી પાંત્રીશ ગરીબ બ્રાહ્મણ કન્યાઓને કન્યાદાન આપી ૧૬ હજાર રૂપીઆ ધર્માદામાં વાપર્યા હતા, તે સિવાય એક વર્ષની અંદર આશરે વીશ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવી ૩૦૦૦ પિત્તળના ખુમચાઓ અને ૪૦૦૦ રૂપીઆ દક્ષિણામાં આપી, અનેક ગદાનો કરી કેટલાએક મંદિરોને જીર્ણોદ્ધાર કિરાવ્યો હતો. તેઓ નામદારશ્રીનું જીવન સાદું, સ્વદેશાભિમાની, અને ક્ષત્રિયને શોભાસ્પદ એકટેકવાળું બેધક હતું, તેઓ નામદારશ્રી તે રાજા હતા, પરંતુ તેમના નાનાબંધુશ્રી xહરભમજી સાહેબ (બાર-એટ-લૈં) પોતાના બાહુબળથી આ લેકમાં અક્ષય કીર્તિ મેળવી ગયા છે તેઓશ્રીનું જ્ઞાતિ અભિમાન દાખલો લેવા જેવું છે. જે નીચેની કુટનોટથી જણાશે.
* કુમારશ્રી હરભમજી રવાજી સાહેબ બાર-એટ-લેં તેઓશ્રીના જીવન પ્રસંગ લખવામાં આવે તો એક જુદું પુસ્તક થાય તેવું છે. પરંતુ તે જીવનમાંથી માત્ર તેઓને સ્વજ્ઞાતિ પ્રત્યે કેટલી લાગણી હતી, તેનો નમુનો બતાવવા તેઓશ્રીને તારીખ ૩૧-૧૨-૧૯૧ને લખેલે પત્ર (ક્ષત્રિય માસિકમાંથી લઈ ) અત્રે આપવામાં આવેલ છે, “ દીલનું દર્દ ” આપ સર્વેની જાણમાટે તેમજ આપના હંમેશાં ચિંતાતુર રહેતા મનની ધારણું વાસ્તે આ પત્ર આપ સૌને મારી આપ તરફની ફરજ સમજી લખવાની રજા લઉ છું,
મારા આજથી બાર વર્ષના આપ સાથેના ઘણાજ નિકટ સંબંધને લઈને આપની સંસારીક વ્યવહારિક તેમજ રાજકીય અને ખરાદીલની શું સ્થિતી છે તેને હું પુરે પુર વાકેફ છઉં. અને હું છાતી ઠોકીને કહી શકું છું કે આ પ્રાંતમાં તે તે વિષયમાં મારાથી વધારે વાકેફ કોઈ પણ માણસ હેવા સંભવ જ નથી. હા, દરેક જુદા જુદા સ્થળમાં રહેનારા તેમજ ગીરાશીઆ સાથે ઘાટે સંબંધ રાખનારા લેકેને જેની જેની સાથે સંબંધ હશે તેની તેની સ્થિતી વિષે તેઓ મારા કરતાં વધારે વાકેફ હો તે હું કબુલ કરું છું. પણ આખા પ્રાંતના સમગ્ર ગીરાશીઆઓની સ્થિતી વિષે તેમની માહિતી મારા કરતાં વધારે હેવી ન જોઈએ. કેમકે મારા જેવી લાંબા વખતની જુદી જુદી વખતે જુદા જુદા
સ્વરૂપમાં. અને જુદા 'સંયોગોમાં ગીરાસીયા તેમજ તેના સલાહકારો અને સુખ દુઃખમાં, સાથીઓ અને શુભ ચિંતકાની પિતાના દીલ ખોલી, મનના ઉભરા કાઢી, દીલના કાઠા ખોલી, બેધડક રીતે અથથી ઇતિ સુધીની હકીકત સાંભળવાની કેને તક મળી હોય તેમ હું માનતે નથી. તેમજ મારા જેવા મેંણું અને ઠપકા, ગીરાસીયા વર્ગ તરફથી તેઓના હિત માટે
Page #674
--------------------------------------------------------------------------
________________
ચતુર્દશી કળા]
મારી સ્ટેટના ઇતિહાસ
૧૫
ડાર્કારથી સર વાલજી સાહેબે વિ. સં. ૧૯૭૮માં સ્વર્ગવાસ કર્યા હતા. તેઓશ્રીને પાટવિકુમારી લખધીરસિંહજી ( ઉર્ફે જીલુભા સાહેબ ) તથા અજીસિંહજી અને ચંદ્રસિંહજી નામના ત્રણ કુમારો થયા. તેમાં યુવરાજશ્રી લખધીરસી હજી મેરખીની ગાગ્નિએ આવ્યા.
..
હું કાંઇ કરતા નથી તે કરી શકતા નથી” તે બાળતના પણ કાઇએ ખાધા નહિં હોય તેમ ખાશે પણ નહિ. એ પણ મારી ખાત્રી છે, આપના સબુધને લઈને તેમજ આપની આવી દુ:ખદાયક અને અજાણ્યાને સ્વપ્નમાં પણ ન આવી શકે, મહાવિકટ અને વિટંબનાઓથી અને અસંખ્ય ગુંચવણીથી ભરેલી સ્થિતીમાંથી કેમ મુક્ત થવું તે વિષે આપની પરીપૂર્ણ અજ્ઞાનતા અને અપહેાંચને લઇને અને તેની સાથે જો આ સ્થિતી રહી તે આખી કામ રસાતળ જવા સંભવ એવી મારી પુર્ણ માન્યતાને લઇને અને તેને પરિણામે આ હિંદુ જેવા પ્રાચીન દેશને ભવિષ્યમાં શું નુકશાની થવા અને આપણા હિંદુ ધર્મને શું લકકા લાગવા સ’ભવ છે. તેથી ખરૂં જોતાં ટુંકી નજરેથી નહિ પણ દી' દ્રષ્ટિથી જોતા આપણા માવતર આપણા દ્વાડ ચામડીના ધણી આપણા રાજાસાહે। અને દેશી રાજ્યા અને તેની વસ્તિને શું ધકકા લાગવા તેમજ નામદાર શાણી સરકારના ઉજળા ન્યાય અને નિષ્કલંક કીર્તિને ખાટા દેષ લાગવા કેટલા સંભવ છે, તે સ` બાબતાને જ્યારે જ્યારે મારા મન ઉપર પુરેપુરા ચિતાર આવે છે,ત્યારે આપના ટપકાની કે આક્ષેપની પરવા ન કરતાં મને ઉપર લખેલ સ` ખરા હિતની ખાતર તેમજ તેમના તરફની મારી સાચી ફરજ બજાવવાની અને સથી વધારે મારા દેશ અને ધની ખાતર હાલના ધણાંજ બારીક જમાનાને લખતે હું મારું ખરૂ કન્ય શુદ્ધ પુતઃકરણથી એક તરવારની ધાર પર રહીને પણ મેધડક કરૂ છુ. અને ઇશ્વરશકિત આપશે ત્યાંસુધી કરીશ, અને જ્યારે જ્યારે મારા કતવ્યમાં ફતેહમદી થશે ત્યારે ત્યારે કાંઇ ઇચ્છાથી કે ઇનામની ખાતર નહિં પણ આપને અસાંતિમાં વલવલતા મનેને જરા શાન્તિ આપવા અને તેથી આપના દિલમાં આપણા રાજ્યકર્તાઓની અદલ ઇન્સાફ કરવાની ઇચ્છા છે તે જોઈ કાંઇ ધીરજ આવે તેની ખાતર આપને અરજ કરવાની મારી જ સમજી આ અરજ ગુજારૂ' છું તે વિષે નીચા મનથી પુરૂ। વિચાર કરી તેનું શાન્તિથી મનન કરશેા તે મને ખાત્રી છે કે આપના દુ;ખી દિલેાને કાંઇક આશાએશ મળશે અને ના. સરકારની આપની હાલની સ્થિતિ ઉપર દયા છે. એમ આપની ખાત્રી થશે. અને આપને તે વિષે આપની આસપાસના લેાકા અને સલાહકારો કાંઇ બીજરીતે ઉલટું સમજાવતા હાય તા તેઓ કેટલે દરજે જુદા છે તે સાક્ દેખાય આવશે, ખરૂં' જોતાં આવી આપણી સ્થિતિ થવાના સાચા કારણુ રૂપ આપણેજ છઇએ આપણી અજ્ઞાનતા અને આપણી ખરી સ્થિતિ જાહેરમાં લાવવાના ખરા બીન ખરચાળને સીધા રસ્તા ન લેતાં ખેાટા ખરચાળ અને આડા રસ્તા આપણે લઈએ છીએ તેના આપણે ભાગ થઇ પડયા છીએ માટે મહેરબાની કરીને આંખેા ઉઘાડા અને ખરા રસતા લીયે। એમ કરશે। તાજ તમારા બચાવ છે નહિ'તા તમારા કૃત્યથી તમારા નાશ થશે. કાને દાષ દેશે। તે જખમારવા જેવું છે. આપના વારવારના ઠપકાને લખને તેમજ આપની ખરી સ્થિતિની ધ્યાને લને વળી આપને ખરા ઇન્સાફ મળેતે, સ્થિતિ સુધરે તેા ના,સરકારની ઇન્સાફ આપ
Page #675
--------------------------------------------------------------------------
________________
૨૬ શ્રીયદુવંશપ્રકાશ.
દ્વિતીયખંડ ૨૧૫મા પેજની ફટનેટનું અનુસંધાન વાની પૂર્ણ ઇચ્છા છે, તેને ખરે ટકે મળે અને તેમની આ દેશ વિષેની ખરી ધારણું પાર પડે તેવું સમજીને મેં મારા પિતાથી આપણું કપ્રિય ના. ગવર્નર લોર્ડ વિલિંગ્ડન સાહેબ હજુરમાં “ગીરાસીયાઓની ખરી સ્થિતિ શું છે ને તે કેમ સુધરી શકે તે વિષે મારી ટુંક બુદ્ધિ પ્રમાણે જેવી સુછ તેવી અરજ તા. ૨૧-૨-૨૬ના દિવસે કરી હતી, જેના તરજુમાની નકલ હવે આપની જાણ માટે હું આ સાથે મેકલું છું, તેમાં વધુ ઓછું લખાયું હોય તે માફ માગું છું. મને મારા અનુભવ પ્રમાણે સુર્યું તેમ લખ્યું છે, તે વિષે આપની કાંઈ સુચના આવશે તો મેટો ઉપકારી થઈશ, પણ આ પત્ર લખી આપવાને મારે હેતુ તે ફકત એટલો જ છે કે આને ને. સરકારનો મને જે જવાબ તા. ૮-૧૧-૧૭ને મળે છે તેથી આપને ખાત્રી થશે કે આપને સ્વાથી કે તરફથી જેમ ખોટી રીતે સમજાવવામાં કે લિવશવામાં આવે છે કે “ સરકારના રાજ્યમાં ઈન્સાફ નથી અને હવે તમારૂં બધું જવાને વખત આવ્યો છે” તે કેટલે દરજજે હડહડતું ખોટું છે, સરકાર પાસે ખરી હકીક્ત રીતસર મુકાય તે જરૂર ઇન્સાફ મળે એ ખાત્રી રાખજે અને તેમને કે તેમની રાજ્યનિતિને તમારી અણુ સમજણને બેખબરાઈને લઈને દળી દેશે નહિં.
ઉપરના પત્રથી વાંચકોને જણાશે કે તેઓશ્રીના હૃદયમાં જ્ઞાતિ સુધારવાનું કેટલું દર્દ હતું, તે સ્પષ્ટ જણાય આવશે. પિતે કાઠીયાવાડમાં આવી રાજકોટમાં ગીરાસીયા એશીયન ની સ્થાપના કરી પોતાના અમૂલ્ય વખતનો ભેગ આપી યોગ્ય સ્થળોએ જાહેર વ્યાખ્યાનો આપ્યાં અને બ્રિટીશ સરકાર સામે સત્ય હકીકત સમજાવી યોગ્ય ન્યાય મેળવ્યું. જામનગર તાબાના ગામ મોજે ખંઢેરાને વારસા બાબતને “ખરા કેશ છે કે જે ગીરાસદારોના ગેરલાભમાં ચુ હતા, એટલું જ નહિં પણ પાછળળી જે આધાર (પ્રમાણ) રૂપ થઇ પડતાં અનેક ચુકાદામાં આવરણ કરતો હતો તે કેસની સત્ય હકીકત ઠેઠ પ્રિવીકાઉન્સીલ સુધી પહોંચાડી “ કાઈપણ કેસમાં તે ખંઢેરા કેસ આધારમાં નહિ લેવો ” તે ઠરાવ કરાવનાર એ વીર કેસરી કુ. શ્રી. હરભમજી સાહેબજ હતા, કાઠીયાવાડના રાજપુતોમાં બાર-એટ-લે ની પ્રથમ પંકિતમાં પિતાને બાહુબળથી તેઓ આવ્યા હતા, એજન્સીમાં પોલીટીકલ એજન્ટના માનવંતા હદ ઉપર તે ઓ દીર્ધકાળ રહ્યા પછી રાજકેટમાં પિતાના રવા વિલાસ નામના મહેલમાં જ્ઞાતિનું શ્રેય કરવાની યોજનાઓ કાયમ ઘડી રહ્યા હતા યદુકુળમણ ક્ષત્રિશરછત્ર મહૂમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ જામનગરની ગાદીએ બીરાજ્યા પછી વિલાયતના પ્રથમ પ્રવાસે પધાર્યા ત્યારે પિતાના રાજ્યની કુલસના આપણું ક્ષત્રિ ઉધ્ધારક “ હરભમજી સાહેબ ને ઇન્ચાર્જ વજીર ” સાહેબને માનવતે હદ સોંપી ગયા હતા, જે હાલ પણ જામનગરની પ્રજાએ વજીર સાહેબની ટુંકી પણ યષ્ણવી કાકડીને સંભાળી રહી છે. તેઓશ્રી સુધારક-જ્ઞાતિ અભીમાની સત્ય વિકતા અને નીડર વીર પુરૂષ હતા, તેઓશ્રીને કુ. શ્રી. રણજીતસિંહજી તથા પ્રબળસિંહજી નામના બે કુમારો છે.
Page #676
--------------------------------------------------------------------------
________________
નામદાર મોરબી મહારાજા શ્રી લખધીરસિંહજી સાહેબ
કે. સી. એસ. આઈ. (શ્રી. ખ. પૃ. ૨૧૭)
Page #677
--------------------------------------------------------------------------
Page #678
--------------------------------------------------------------------------
________________
ચતુદશી કળા] મોરબી સ્ટેટને ઈતિહાસ
૨૧૭ (૧૧)મહારાજાશ્રી લખધીરસીંહજી [વિદ્યમાન]
નામદાર મહારાજાશ્રીનો જન્મ વિ. સં. ૧૯૩૨ને પિષસુદ ૧૦ તા, ૨૬-૧૨-૧૮૭૬ ના રોજ થયો છે. અને હાલારી સંવત ૧૯૭૮ ના અષાઢ સુદ ૧૧ તા. ૧-૬-૧૯૨૨ના દિવશે તેઓશ્રી મોરબીની ગાદી એ બરાજ્યા છે. તેઓ નામદારશ્રીએ ઈંગ્લાડમાં કેળવણી લીધેલી છે. રાજપીપળાના સ્વ. મહારાજા છત્રસિંહજીના બેન નંદકુંવરબા સાથે ઈ. સ. ૧૮૯૮માં પ્રથમ લગ્ન થયાં તેમનાથી ત્રણ કુમારો અને બે કુંવરી સાહેબને જન્મ થયો હતો પણુદૈવ ઈચ્છાએ તેંઓમાના એકે હયાત નહિં રેતાં તેમજ રાણીશ્રી પણ સને ૧૯૧૫માં સ્વર્ગે જતાં દેવગઢબારીઆના સ્વ. મહારાજા માનસીંહજીના કુંવરી સાથે ઇ. સ. ૧૮૯૮માં બીજાં લગ્ન થયાં ઈ. સ. ૧૯૦૭ સુધી એ રાણીને પણ કાંઈ સંતાન નહિં થતાં ઈ, સ, ૧૯૦૮માં રાણીગામ અનેકાઠાના તાલુકદાર સરવૈયા બાવાજી રાણાજીનાં કુંવરી સાથે ત્રીજા લગ્ન કર્યા. ઈશ્વરકૃપાએ તે રાણીશ્રીથી સને ૧૯૧૮ના જાનેવારીમાં મહારાજ શ્રી (યુવરાજશ્રી મહેન્દ્રસિંહજી સાહેબનો જન્મ થયો ત્યાર પછી બીજા રાણીજીએ પણ કુશ્રી કાલીકાકુમારનો જન્મ આપ્યો, તે બંને કુમાર સાહેબને ગ્ય કેળવણું આપવામાં આવે છે નામદારશ્રીને ઈ. સ. ૧૯૨૬મા વંશપરંપરાને માટે મહારાજાશ્રીને ઇલ્કાબે અંગ્રેજસરકારે આપ્યો છે. વિ. સ. ૧૯૮૮માં નામદાર યુવરાજશ્રી મહેન્દ્રસિંહજી સાહેબ તમ ક્ષી કાલીકાકુમારસાહને લગ્ન સમારંભ મહારાજશ્રીએ લાખ રૂપીઆ ખરચી પુરણ ઉત્સાહથી કર્યો હતો, ખેતીની આબાદી વેપાર ઉદ્યોગ અને બંદરની ખીલવણી પ્રત્યે મહારાજાશ્રીએ અપૂર્વ લાગણી ધરાવી મોરબી રાજ્યને ઉન્નતિને શિખરે લાવેલ છે તેઓ નામદારશ્રીની સાદાઈ મિલનસાર પ્રકૃતી અને પ્રજા પ્રત્યેનો સદ્દભાવ એ મચ્છુકાંઠાનામહીપનો આદર્શ રૂપ છે તેમજ એ ભાગ્યશાળી ભુપતિનું આમાત્ય મંડળ પણ રાજ્યના જુના અનુભવી વયોવૃદ્ધ અને રાજ્યભકત વફાદાર પુરૂષોનું છે.
| મોરબી સ્ટેટની વંશાવળી , (૧)ઠાકોરી કાંયાજી[ ચીકી ]
તેજમાલજી (૨)ઠા.શ્રી અલીયાજી ભીમજી. લાખાજી રાયસંગજી માડછ .
| સિંગણી [લાકડીઆ] [કુંભારીઆ] [માળીઆ]
(૩) ઠા,શ્રી રવાજી હરધોળજી
જીજી ડિપર]
રણમલજી [લલીઆણ]
રામસંગજી [૪થી.
Page #679
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રીયદુવંશપ્રકાશ
[તિયખંડ
(૪) ઠા. શ્રી પંચાણ (૫) મા.શ્રી વાલજી રાયબજી અજીભાઈ જીવણજી વનજી વેરાજી
[ખાનપર][મીતાણું][લાઈ] [સરવડ] દિવાળું)
(૬) ઠા.થી હમીરજી (૭) ઠા.થી જીઆઇ દેવાજી મહેરામણજી
(સજનપર) (બેલા)
૦ મી રાજા માન
(૯) ઠા.મી વાછરાજ
(૧) કાબી વાઘજી
શ્રી હરભમજી (બાર, એટ, લે.)
T(મોટું ખીજડીઉં-રાજાવડલું) (૧) મહારાજશ્રી લખધિરસિંહજી (વિદ્યમાન .
_ કશ્રી રજીતસિંહજી, શ્રી પ્રબલસિંહજી યુવરાજશ્રી મહેન્દ્રસિંહજી કશી કાલીકા કુમાર
માળીયા સ્ટેટનો ઇતિહાસ સરહદ ટન ઉતરે કચ્છનું રણ પૂર્વે ધ્રાંગધ્રાટ, પશ્ચિમ અને દક્ષિણે મોરબી સ્ટેટ – ક્ષેત્રફળ ૧૦૩ ચોરસ માઈલનું છે. વાગડ પ્રદેશમાં કટારીયા ગામે સ્ટેટનો હિરસો છે. વસ્તિ-ઇ. સ. ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧૨,૬૬૦ માણસની છે. તેમાં ૫૦૦૦ના આસરેમીયાણાઓ છે. જે જાતિ ગુન્હ કરનાર તરીકે પ્રખ્યાત થતાં, “ભાળીઆમિયાણાએ એનું એ નામે પ્રસીધ્ધ થયેલ છે. ઉપજદર વરસે સરેરાસ રૂપીઆ ૯૧૨૯ અને ખર્ચ સરેરાસ રૂપીઆ ૭૨.૦૪૭ના આસરે છે. ખંડણી:–દર વરસે ગાયકવાડ સરકારને રૂ, ૧૧૮૨ પિશકશીના અને જુનાગઢને રૂા, ૧૮૫ જોરતલબીના આ રાજ્ય ભરે છે. અધિકાર-ફોજદારી કામમાં ત્રણવર્ષની સખ્ત કેદ અને રૂપીઆ પાંચ હજાર સુધીને દંડ કરવાની સત્તા છે, અને દિવાની કામમા રૂા. દશહજાર સુધીના દાવાઓ સાંભળી શકે છે,
Page #680
--------------------------------------------------------------------------
________________
ચર્તુદશીકળ] માળીયા સ્ટેટનો ઇતિહાસ
૨૧૯ પાટવિઝમાર ગાદીએ આવવાનો રિવાજ છે. કાઠીઆવાડના બીજા રાજ્યની પેઠે આ રાજ્યોને પણ શાહી સત્તા સાથે કેલકરાર થયા છે, તે ઉપરાંત મીયાણાઓને કાબુમાં રાખવાની પણ સ્ટેટ કબુલાત આપેલી છે ઉદ્યોગ-ખાખરેચી ગામે એક જીન અને એક પ્રેસ છે. રેવે નથી ધ્રાંગધ્રા-હળવદ રેલ્વેને માળીયા સુધી લંબાવવાની મંજુરી સરકારે આપી છે. પણ હજી તેને અમલ થયો નથી. નજીકનું રેલ્વે સ્ટેશન મોરબીનું છે કે જે માળીયાથી ૨૪ માઈલ છે.
– પ્રાચિન ઈતિહાસ – કચ્છ અને મોરબીના રાજ્ય કરતા કુટુંબ જે યાદવવંશમાંથી ઉતર્યા છે તેજ વંશના આ રાજ્ય કર્તાઓ છે. કચ્છમાં થયેલા જામ ઓઠાજીના વંશમાં મોરબીની ગાદિ સ્થાપનાર ઠાકરશી કાંયાજીને આઠ કુમારો હતા. તેમાં છઠ્ઠી કુમારી મોડજીને મચ્છુકાંઠા તથા વાંઢીઆમાં માળીયા તથા ત્રણ ગામ અને વાગડમાં કેટલાંક ગામો છવાઈમાં મળ્યાં (વિ.સં.૧૭૯૦) (૧) ઠા.શ્રી મડળને મુળ સ્ટેટની હકમત તળે રહેવાનું યોગ્ય નહિં જણાતાં, તેણે સિંધમાંથી મીયાણ નામની ગુહેગાર જાતિને લઈ આવી, પિતાના મુલકમાં વસાવ્યા. તેઓની મદદથી મચ્છુ કાંઠાના કેટલાક ગામો લઈ લીધાં અને પિતાનું જુદું રાજય વસાવ્યું. મીયાણા શબ્દની ઉત્પતિ માટે બે વાતે છે. (૧) તે જાતના મુળ પુરૂષનું ના મીયો અથવા મીયાં ઉપરથી પડ્યું કહેવાય છે. (૨) સિંધમાં તેની જાત મીણ નામથી ઓળખાતી હોવાથી તે બંને શબ્દનો અપભ્રસ થતાં મિયાંણ શબ્દ રહી જણાય છે. ઠા. શ્રી. મેડછને બે કુમાર હતા. તેમાં પાટવિકુમાર નાથાજી ગાદિએ આવ્યા, અને નાનાકુમાર દેવાજીને વાધરવું ગામ ગિરાસમાં મળ્યું (૨) ઠા, શ્રી નાથાજીને સાત કુંવર હતા. તેમાં પાટવિ કુમાર ભીમજી ગાદિએ આવ્યા, અને અભેરાજજી તથા દેશળજી ને નવુંગામ. ગાડછને વાંઢીયું, પૃથ્વીરાજજીને ચિત્રોડ, ભાજીને વિજયાસર અને પરબતજીને કુંભારડી વગેરે ગામો ગિરાસમાં મળ્યાં, (૩) ઠા. શ્રી ભીમજીને ડોસા નામના એકજ કુમાર હતા, તેઓ તેમના પછી ગાદીએ આવ્યા. (૪) ઠા, શ્રી સાજી ગાદિએ આવ્યા પછી વિ. સં. ૧૮૫૮માં તેઓને મોરબી સાથે લડાઈ થઈ. તેમાં મોરબીની દગાબાજીથી તેઓ જ્યારે તેના કબજામાં આવ્યા ત્યારે માળીયાના તમામ મિંયાણુઓએ મોરબી રાજ્ય ઉપર અનેક હુમલાઓ કરી મુક ઉજડ કર્યો અને ઠા.શ્રી સાજીને પાછા માળીએ લાવ્યા ત્યારપછી વિ. સં. ૧૮૬૦-૬૧માં (ગાયકવાડના સુબા) બાબાજી આપજી મોરબીના માટે માળીયા જીતવા આવતાં, મીયાણુઓના લશ્કરસાથે ઠા,ી, ડોસા તેઓના સામા થયા અને બાબાજી હારખાઈ પાછો ગયો તે વિષે ચારણી ભાષાનું એક કાવ્ય હસ્ત લેખિત પ્રતમાંથી મળતાં અત્રે આપવામાં આવ્યું છે
गीत-बाळा चालीया मोरबी तणे, सहु सेन आया चडी।
खंडा हथा नाथ सजे, भाराथमें खेत । हेक माला जाडा तके, पाधरा होए न हाला । फतेसींग बाबावाळा, होयगा फजेत ॥१॥
Page #681
--------------------------------------------------------------------------
________________
२२०
શ્રીયદુવંશપ્રકાશ.
[[દ્વિતીયખંડ जोर घटे मरहट्टा, मीयाणां चोगणो जोर । पडे बगळां ठोर, भडे जुनो पीर ॥ मास अढी लगे, सो न पटके आकरो माथो । माने नहिं समा राव, मोडरो अमीर ॥२॥ पातशाही दळां साथ, करीओ भाराथ पुरा । बहु दावादार साथे, सगहवी बाथ ॥ हता आदे गर्नु तके, झाटके हालीया हाथ । नाथरी शा ग्रही बांह, अनाथरा नाथ ॥ ३ ॥ कीयो तुं आरंभ भारे, वाघरो न सिद्धो काज । हार गया शाह सुबा, हैये रही हाम ॥ दळां विजु जळां ग्रहे, वढेवा सामहा दावे । माळीया पाधरे नावे, करेवा मकाम ॥४॥
ઉપરની લડાઇના બદલામાં મોરબી તરફથી બાબાજીને હડાળા ગામ મળ્યું જે હાલ તેના વંશજો ખાય છે માળીબાના મિયાણાઓ વખતો વખત દેશમાં લુંટફાટ કરી તેફાન મચાવતા, તેથી ઈ. સ. ૧૮૧૦ ( વિ. સં. ૧૮૬૬)થી બ્રિટીશ સરકારને તેના સામી નિયમીત ટુકડીઓ મોકલવી પડતી. ઠા. શ્રી. સાજીને પુત્ર નહિં હોવાથી તેણે એક વિદ્વાન વિપ્રપાસે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો. તે પછી હરિ ઈચ્છાથી સત્તાજી નામના કુંવર થયા. જેઓ તેમના પછી ગાદીએ આવ્યા. (૫) ઠા. શ્રા. સત્તાને કુમારશ્રી મુળવાજી, કલ્યાણસંગજી અને જાલમસંગજી નામના ત્રણ કુમાર હતા. તેમાં પાટવિકુમાર મુળવાજી ઠા. શ્રી. સતાજીની હયાતિમાંજ દેવ થયા હતા. અને નાના કુમારશ્રી કલ્યાણસંગજીને ખીરઈ તથા જાલમસંગને વરડુસરગામ ગિરાસમાં મળ્યાં હતાં. પાટવિ કુમાર મુળવાજીને કુમારશ્રી મેડછ તથા લખધીરજી નામના બે કુમારો હતા. ઠા-બી– સાજી દેવ થયા પછી યુવરાજશ્રી મેડજી માળીયાની ગાદીએ આવ્યા. (૬) ઠા.શ્રી. મોડજી (બીજ) ના વખતમાં ગવર્નમેન્ટ પલટન બીજના ઘોડેસ્વારના એક ચોકીદારનું ગોળીથી ખુન થયું તે ગુન્હેગારને માળીયાની હદમાં પતે નહિ મળવાથી તથા ઈ-સ-૧૮૭૯ માં મીયાણાઓએ લુંટફાટ કરી હતી, તેમજ સરકારી ટપાલપણુ લુંટી હતી. વગેરે બનાવો બનવાથી, ગુન્હેગારોને ન્યાય કરવાની સત્તા ઠા. શ્રી. આગળથી છીનવી લઈ માળીયામાં સરકારે બ્રિટીશકાટ સ્થાપી હતી. પરંતુ થોડાએક વર્ષો પછી તે સત્તા પાછી ઠા.શ્રી. ને સોંપવામાં આવી હતી. ઠાકારશ્રી મેડછ બહુજ બુદ્ધિશાળી અને વિદ્વાન પુરૂષ હતા. કવિઓને તેઓશ્રી ઘણો સત્કાર કરતા. પોતે પીંગળના ગ્રંથને અભ્યાસ કર્યો હોવાથી ભાષા કાવ્યો રચતા. તે નામદારે એપિત પશ્ચિમી એ નામની પચીશ કવિની એક નાની બુક લખી છે. તેમાં અફીણના બંધાણીનું અતિ ઉત્તમ છાયાચિત્ર દોરવેલ છે. અને એ (ચુડેલ ના વળગાડ રૂપી) બંધાણથી બચવા સફઉપદેશ આપેલ છે. જેમાંના ડાં કવિતા અત્રે આપવામાં આવેલ છે.
Page #682
--------------------------------------------------------------------------
________________
यतुशी ४] માળીયા ટને ઈતહાસ
२२१ ॥ मंगला चरण दुहा ॥ श्री सहजानंद सीवरतें, आफत रहे न एक । ममता मान अग्यान मीटी, आवतसगुन अनेक ॥ १ ॥ सगुन सबे सत्संगमें, दुरीजनसो दुःख देही । प्रेरत निसो प्रमादउँ, जग फीतनत हे जेही ॥ २ ॥
कवित. जेही दुखकारी, वाकुं मानतहो सारी तुंम । दीलमें बिचारी देखो कैसी यह सारी हे॥ नाक मुखवारि जारी रेतना उघारी आंख । सुस्त मन भारी उठे हिंमत बिसारी हे। रंजन जो नारी लागे थोरे दीन प्यारी वह । पीछे देत गारी अंत वीखसम खारी हे॥ कहत पोकारी सुनु अरज हमारी श्याम । अफीमकी यारी सारे भवको खुवारी हे॥१ व्योम सूरचाप ज्यु विगारत गरज घन । कुदरत इलाहिकी बिगारत हे रमली । नींद गफलत राह चलते अकळपंथ । पदतल अनुपकुं बिगारतहे बमली ॥ खुब महबुब नुरहुर परीपे करसी । नाजनी नवीनकुं बिगारतहें गमली ॥ फुकतहे धुंकतहे झुकतह थुकतहे । खासे अंबखासकु बिगारतहे अमली ॥२ होवत उतार तबे होवत उतार सम । आखर औसान जैसे बंधसो खलीत है॥ जुवे सब संवे रुवे बसनसो धुवे धुंवे । अतही मलीन मुख लबसो गलीत हे। सवे लख सुगलक आवत उगल अंग । पोखर बनारससी बदबो मलीत हे ॥ दंतनां घसत आब दस्त नां लहत पुरो । ऐसे जग बीच महा पोस्ती पलीत हे॥३
(અફીણના બંધાણુની સ્ત્રીના ઉદ્ગાર) कबहुना नननसे नेनकुं मीलाकरकें । सेनकी सजावटसे काम नां जगायो है ॥ कबहु नां रतीयामें रतियां बिनोद कर। छतीयां मिलाकर न अंग लपटायो हे॥ कबहु नां मर्दनसें श्रम सों श्रमित होय । आनंदकी निंदभर दीन नां उगायो ह॥ हाय मील्यो पोस्ती पति सो अफसोसती हुँ। मानवतन पाय वृथा जन्नम गुमायो हे॥४ होती जो में विधवा तो सांख्यक सिद्धांतहसे । ध्यान धर इश्वरमें मनकुं मीलावती। होती सत्य सधवा तो रसके उद्धिपनसे । प्रेम लपटायकर पतिकुं रीझावती ।। होती जो कुमारीका तो लखतीन अंग नर। योग वृत द्रढसे परम पद पावती ॥ हाय नहि विधवा न सधवा कुमारीकामें । अमली पतिसे नहिं एको गत कावती॥
काव्यकी नदीसी जानुं पींगल प्रवीसी नहि रस अलकार व्यग ध्वनि नां लसीसी हे॥ दोष गन कीसी मुजे नाहि पहीचान जीसी। व्यसन अरिसी सत्य बातसें बसीसी हे॥ भाषा नागरीसी विधी जानुं नाहि फारसिसी। काव्यसी भनीसी मम गुरुकी असीसी हे। सीसी ज्युं बिलोरकीसी मनकी शुद्धीसी बनी।रंजन के मीसी लखी पोस्तकी पच्चीसी हे॥६
Page #683
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રીયદુશપ્રકાશ,
दोहा - नहि सायर त्युं कवि नहि, जन कीये मीसल कवितानके, क्षमहु हरि एकको, अवर भये नामसें, कविते
अमरनाम
स्वश्लाघा
खं० मुक्ति४ निधि९ ब्रह्म१सुख, शरद रमाभवन ચિલ્લા ટ્વી, મનુષ
[દ્વિતીયખડ
रंजन
के
काज । कविराज || १ ||
सकल विनासत अंत | દંત રા
દિ पुर्णिमा शोह । મીટાવન મોદ રૂા
(ત્રીજા દુઠ્ઠાનેા ભાવા) ખ= આકાષ=॰ મુકિત= (ચારપ્રકારની) =૪, વિનિધ = બ્રહ્મ=૧. કાવ્યના નિયમ પ્રમાણે અઢ્ઢાની સંજ્ઞા ઉલટાવવાથી ૧૯૪૦ની સંવત નીકળેછે. અને માસ તીથીમાં શરદપુર્ણિમા એટલે આસા સુદ પુનમને દહાડે રમા ભુવન—મા =લક્ષ્મીનું ઉપનામ મા. ભુવન ઉપનામ આલય=માળીયા. શિરસાજ-શિર=મસ્તક સાજ=શણુગાર મસ્તકના સણગાર તે મેાડ, એટલે વિ-સ*વત, ૧૯૪૦ના આસા સુદ પુનમને દહાડે માળીયાના ઢાકારમી મેાડજીએ આ પાસ્તપચ્ચિસી મનુષ્યેાના (અીણ પ્રત્યેના) મેહને મટાડવા સારૂં રચી છે તેવા ગુઢાર્થ છે.
ઉપરના કાવ્યના મ‘ગળાચરણના દાહાથી જણાયછે કે ડાકારશ્રી મેાડજી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા. જેથી પેાતાના ઈષ્ટદેવનું મંગળાચરણુ કરેલ છે, તેએાશ્રીની સાથે રાજકિવ ભીમજીભાઇ ( ઇતિહાસ કર્તા ના પિતા)ને સારા સબંધ હતા રાજકવિએતે નામદારશ્રીનું ચારણીભાષાનું એક કાવ્ય બનાવેલછે તે નીચે પ્રમાણે છેઃ—
गीत, आछा दानरा अंगपें जाकुं मोजरा हीलोळ आवें, चोजरा भरेल ब्राजे कळां हंदा चंद सोजरा राखणां महा तेजरा अनमी सोहे | नखता निवाज मुळराजरा हे नंद ॥ १ दारा मेराण महा पाणरा करण दाखां । बदारा जाणरा बोल पाराथरा बाण ॥ वरी संग केकाणरा सो जाणरा धरम वदां । भाणरा सरुपी मोड कळां हंदा भाण॥२ रंगरा भरेल राजा जगर भीमज्युं राजे । गंगरा नीरज्युं चित्त संगरा गंभीर !! गंगरा नाथ ज्युं मोज अनंगरा रूपगणां । शत्रसंग हरा खरा गंगरा सधीर ॥३ वेदुवां पाळरा बुद्ध विशाळरा राववदां । हनु ज्युं फाळरा मोजुं देवे कवां हाथ ॥ कळांग उजाळा सो शत्रुवां जाळरा कहां। नेगग पाळरा माळीआलरा हे नाथ ||४
મારખીના રાજકવિ દેદલભકતને જ્યારે ઠા.શ્રી. રવાજીએ સ્વામિનારાયણની કઠી તાડવા ફરજ પાડી, તેજ રાત્રે ઠા.શ્રી. મેાડજીને ગેાપીનાથ મહારાજે સ્વપ્નમાં આવી દેદલભતને મદદ કરવાનું કહેતાં, ઠા.શ્રી એ દેદલભકતને માળીયે તેડાવી, વાર્ષિક રૂપીઆ ૫૦૦ અને પાંચકળશી દાણા તથા જાનવરોમાટે જોઈએ તેટલું શ્વાસ અને રહેવાને મકાનપી રાજકવિ સ્થાપી, માળીયામાં રાખ્યા હતા, ઠા.શ્રી, મેડજી તે પાટવિકુમારશ્રી રાયસિંહજી અને અભેસિહુજી નામના બે કુમારા× હતા. વિ. સ. ૧૯૬૩માં તેઓશ્રી અક્ષરનિવાસ કરતાં, પાવિકુમારશ્રી
×ા.શ્રી મેડજીનાં કુવરીશ્રી માજીરાજમા, કે જેઓ ચુડાના મરહુમ ડા.શ્રી જોરાવર
Page #684
--------------------------------------------------------------------------
________________
ચતુદશીકળો] માળીયા સ્ટેટને ઇતિહાસ.
૨૨૩ રાયસિંહજી ગાદીએ આવ્યા. એ (૭) ડાકોરથી રાયસિંહજીએ પણ પિતાના પિતાશ્રીની માફક સ્વધર્માચરણમાં છંદગી ગુજારી હતી. સત્યયુગ વગેરે ધર્મયુગમાં રાજાઓ વૃદ્ધાવસ્થામાં કુમાર રાજ્યગાદી સોંપી વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરી, તિર્થ ક્ષેત્રમાં પ્રભુસ્મરણ કરતા. તેવીજ રીતે આમહાનકળીયુગમાં ઠારશ્રી રાયસિંહજીએ પોતાના પોત્ર(પાટવિ કુમારશ્રી ગુમાનસિંહજી સાહેબનો સ્વર્ગવાસથતાં તેના યુવરાજશ્રી હરિશ્ચંદ્રસિંહજી સાહેબનો રાજ્યાભિષેક પિતાના હાથથી કરી, રાજ્યની કુલસવા તેઓશ્રીના કરકમળમાં સંપી પોતે પોતાના પાટનગર(માળીયા)ને ત્યાગ કરી સાબર કિનારે શોભી રહેલા અમદાવાદ ના શ્રી સ્વામિનારાયણ ના મંદીરમાં નિવાસ કર્યો. ત્યાં તેઓશ્રીએ નિવૃત્તિપરાયણ રહી પ્રભુસ્મરણમાં કાળક્ષેપ કરતાં, વિ. સં. ૧૯૮૯માં ભીતિક શરીર છોડી અક્ષર નિવાસ કર્યો. તેઓ નામદારશ્રીને પાટવિકુમારથી ગુમાનસિંહજી તથા કુશ્રી ભારતસિંહજી અને કુમારશ્રી બલવીરસિંહજી એમ ત્રણ કુમાર થયા. તેમના પાટવિકુમારશ્રી ગુમાનસિંહજી રાજકોટની કોલેજમાં કેળવણી લીધા પછી ભરયુવાવસ્થામાં સ્વર્ગે જતાં રાજકુંટુંબ અને પ્રજા વર્ગમાં ઘણી જ દીલગીરી ફેલાઈ હતી. રાજકોટના પ્રજાપ્રિય મરહુમ રાજવિ સરલાખાજીરાજ સાથે યુવરાજશ્રી ગુમાનસિંહજીને ગાઢીમિત્રાચારી હતી. જેની યાદગીરીમાં રાજકોટમાં ઠા,શ્રી. સર લાખાજીરાજે ગુમાનસિંહજી બીડીંગ (પટેલ હાઉસ માટેનું મકાન) બંધાવ્યું હતું,
(૮) ઠાકરશ્રી હરિશ્ચંદ્રસિંહજી સાહેબ (વિદ્યમાન)
તેઓ નામદારશ્રી ૫ણ વડીલોની નીતીને અનુસરી ન્યાય, ધર્મ અને નીતિથી પ્રશંસાપાત્ર રાજ્યતંત્ર ચલાવી રહ્યા છે. અને યોગ્ય સુધારાવધારાઓ દાખલ કરી રાજ્યની આબાદી કરે છે. તેઓ નામદારશ્રીને નરેન્દ્રસિંહજી અને રાજેન્દ્રસિંહજી નામના બે લઘુ બંધુઓ છે. પિતે રાજકોટની રાજકમાર કોલેજમાં કેળવણી લીધી છે. પ્રજા પ્રત્યે સદૂભાવ જણાવી, મિયાણાં જેવી ઝનુની કેમને પણ વશ કરી છે. તેઓ નામદારશ્રીના લગ્ન પાલીતાણુના ઠાર સાહેબનાં રીછ કુંવરીશ્રી જયવંતકુંવરબા સાથે થયાં છે.
એવીરીતે જામશ્રી આઠાને વંશવિસ્તાર (કચ્છ-મોરબી અને માળિયાની ગાદીના રાજ્યકર્તાઓનો) વર્ણવી. હવે દેવેંદ્રના ત્રીજા કુમાર “ભૂપતને ભઠ્ઠીવંશ વર્ણવવામાં આવશે.
સિંહજીનાં રાજ્યમાતા થાય તેઓશ્રી હાલ વિદ્યમાન છે અને પિતાના પિતા ઠાશ્રી. મોડજીની માફક સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહી હજાર રૂપિઆને ધર્મ કાર્યમાં ફાળો આપી રહ્યાં છે. તેઓ નામદાર ચુડાના વિદ્યમાન ઠાકારશ્રી બહાદુરસિંહજી સાહેબનાં દાદીમા થતાં હોવાથી હાલ ચુડામાં બોમાસાહેબના નામથી પ્રસિદ્ધ છે.
Page #685
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રીયદુવશપ્રકાશ.
શ્રી માળીયા સ્ટેટની વંશાવળી “ચંદ્રથી ૧૭૫મા શ્રીકુંડથી ૧૧૯મા
(૧)ઠાકોરથી મોડજી થી
(ર) હા.શ્રી નાથાજી
દેવાજી [વાધરવા]
(૩) ઠા,શ્રી ભીમજી
(૪) ઠા.શ્રી ડાશાજી
(૫) ડા.શ્રી સતાજી
(૬) ડા.શ્રી મોડજી
અભેરાજજી દેશળજી ગાર્ડછ પૃથ્વિરાજજી કુંભાજી [નવું ગામ]
સુળવાજી (કુંવરપદે દેવ થયા) [ખીરઈ]
કલ્યાણસિંછાલમ’હજી]
[વરડુસર]
પરબતજી
[વાંઢીઉ] [ચીત્રોડ] [વિજયાસર] [કુંભારડી]
લખધીરસિંહજી
ભીમસિંહુજી [જામનગર સ્ટેટમાં] ફોજદાર હતા,
(૭) તા.શ્રી રાયસિ’હુજી અભેસિંહુજી
[દ્વિતીયખડ
ગુંમાનસિહજી ભારસિંહજી અલવીરિસ હલ્ક (કુંવરપદે દેવ થયા)
(૮) ઠા.શ્રી હૅન્થિન્દ્રસિ’હુજી કુ.શ્રી નરેન્દ્રસિંહુજી કુ.શ્રી રાજેન્દ્રસિંહજી (વિદ્યમાન)
( શ્રી માળીયા સ્ટેટના ઇતિહાસ સમાસ ) [ચતુર્દશી કળા સમાપ્ત ]
Page #686
--------------------------------------------------------------------------
________________
પંચદશીકળા]
જેસલમેર રાજ્યના ઇતિહાસ.
૫ પંચદ્રશીક્ળા પ્રારંભઃ ॥
શ્રી જેસલમેર રાજ્યના ઇતિહાસ, (ભટ્ટીવ’શવણ ન.)
滋
ચંદ્રથી ૧૩૭મા અને શ્રીકૃષ્ણથી ૮૨મા દેવેન્દ્ર” રાજાના ચાચા પુત્ર ભુપત” રાજાથી તેના વશો, “ભટ્ટી” કહેવાયા પરંતુ પાછળથી તેઓ “મહારાવળ”ની પદવી ધારણકરતાં અદ્યાપિ પર્યંત તેઓ તે પદવી ભગવે છે. ભુપત રાજા ગીઝની અને ખુરાશાન વચ્ચેના પ્રદેશમાં રહી રાજ્ય કરતા હતા, તે પછી તેના વશજો પંજાબમાં રહ્યા, ત્યાંથી સીંધમાં ઉતર્યા, ત્યાંના રણમાં. કેહુડરાવળે “તોાટ”ના કિલ્લા બધાવી “તનુમાતા” નું મંદીર ચણાવ્યું. (વિ સ. ૭૮૭ મહાસુદ૧પધટાડરાજસ્થાન ) તે પછી “દેવરાજ રાવળે” બીજો કિલ્લે બધાવી તેનું નામ દેવરાજગઢ” રાખ્યું એ દેવરાજ રાવળે કૈવી યુક્તિથી પેાતાના પિતાનું રાજ્ય પાછુ* મેળવ્યુ'! અને ઉત્તમ કુળના “રતનાજી વિને” રતનુ ચારણ’ બનાવી અજાચી સ્થાપ્યા એ વાત ચારણીભાષાના ઢાવ્યમાં બસે વર્ષની એક હસ્તલખીત પ્રતમાંથી મળી છે. જેમાંનાં ચેડાં કાવ્યે અત્રે આપવામાં આવેલાં છે..
॥ अथ राउल देवराजरी विगति रतनुं बारटांरी उतपति ॥
10
अमोलिक
वरिआ
मांड
तस
सांमि
माझी देवराज नाम सरणे ओ सात सगा ओ
द्रोह
सहि
જવિત ઇચ્
मंगल, धणी भाटी छत्र धारी ॥ रजपूत, वात घातरी विचारी ॥ संग्रहे, इसो प्राइज आदरीओ ॥ मारीआ, एक त्यां मांझ उगरीओ ॥
दुजां, गाम लगें नीसरि गिओ ॥ आठमो, थिरिभाइ करि थपिओ ॥१॥
वांसे गा वाहरु, पंथ विचमां ना पाडीआ । ग्राम मांहिकी गोत, विप्रानां जाइ विनडीआ ॥ सरिखा दीठा स-को, भरम पडीओ तिणि भोले ॥ जो राखो નતી, અવર રાવા મત મહેતા. ब्राह्मण रतन उतिमवरण, देवराज रे शरण રીઓ 1 रावण सरणी एकणी रहणी, जीमण मेळा जिमीओ ॥२॥
૨૨૫
ભાટ્ટી રજપુતે આગળ વરીઆ જાતના રજપુતેા રહેતા હતા. તેણે રાજદ્રોહી બની દગાકરી તમામ ભટ્ટી કુટુંબને મારી નાખ્યું. માત્ર એક દેવરાજ નામના કુંવર નાનાગામડામાં વિપ્ર રતનજી પાતાના પુત્રો સહીત ખેતીનું કામ કરતા હતા ત્યાં તેને શરણુ ગયા. પાછળથી દુશ્મનાની વાર આવતાં. તેમને ખાત્રી કરવા, રતનાજી વિષે પેાતાના સાત દિકરા સાથે
Page #687
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ ફથી. દેવરાજજીને પણ પિતાના આઠમા પુત્ર ગણાવી. સાથે જમવા બેસાર્યા, તેથી વાર વાળાઓ પાછા ગયા, અને દેવરાજ છે ત્યાં જ રહ્યા કેટલાંક વર્ષો બાદ વરીઆ રાજાની કન્યાએ ભાદી રાજપુતને વરવા હઠ લીધી તેથી તે રાજાએ ભાટ્ટીની શેવ કરાવી, કન્યા આપવા ઢંઢેરો પીટાવ્યો એવખતે રતનાજી વિપ્રના પુત્રો તેરાજા આગળ ગયા અને રાજાનું વચન લઈ ઘેર આવી પિતાના પિતાને સઘળી હકીકત સમજાવી. ત્યારે રતનાજી વિપ્રે તેના પુને કહ્યું કે દેવરાજ આપણો રાજા છે. માટે તેને જાહેરમાં લાવતાં કંઈ દગો તેઓ કરે આપણને અપયસ આવે અને આપણે સર્વને મરવું પડે પરંતુ તેના પુત્રોએ દશે નહી કરવાનું વચન લીધેલું છે. તેવું જણાવતાં સહુ ત્યાં જવા તૈયાર થયા. એવખતે રસ્તા નામના એક સીધે કુંવરને રતન કામળી આપી. તે વિષે કાવ્ય –
वळी आया ब्रह्मण, भिले मिलि बेठा भाइ ।। बाप एम बोलीओ रखे चूके ठकुराइ । देवराज देसोत, आपण शरणै अयो ।
रुदी विधि राखीओ, किणी नह छतो करायो। मरजाद मिटी आपे मरां, बेटे. कहीओ: बापनां ।। कूडरो वयण राजा कहे, अपजस आवे आपनां ॥
रुडो बावो रतो, सिद्ध मिलीओ जोगेसर ॥ देवराज नां दीघ, रतन कांबळी अति सुंदर ॥ रतन एक रोजरो, पडै तिणिं हुंत नित प्रति॥
उतिम रूप अनूप, कोडि लाखांरी कीमति ॥ करिमतौ साथी ब्राह्मण करे, भाटी वरीआ मेटीओ ॥ हित सहित हेक हिलि मिलिहुवा, मनरो सांसो मेटीओ।
એ રતનકામળી દરરોજ એક રતન આપતી તે લઈ દેવરાજજી વગેરે નજણા ત્યાં જતાં. વરીઆ રજપુતે મળ્યા અને પિતાની કુંવરી દેવરાજજીને પરણાવી--કન્યાદાન લેતી વખતે વિપ્ર રતનાજીની સલાહથી, દેવરાજજીએ કહ્યું કે મારે પૃથ્વી નથી માટે માત્ર ભેંશના ચામડા જેટલી પૃથ્વી અને કન્યાદાન સાથે આજે એમ કહેતાં તેઓએ હાપાડી સંકલ્પ કર્યો. તેવિશે છપય
प्रीत सहित परणतां, जीह बोलीओ जमाइ ।। मारे थे मावीत, लाचरी खरी सगाइ ॥ महि घिरे चांमडे, जमी आवे तली जेती ॥
ससुरा करी संकल्प, अळां बग सीजै एती ॥ नाकार तार कीधो नहीं, आवी मती अवलां मणी ।। त्यागी जिती मागी तिती, धरती धरतीरे धणी ॥
થોડા દિવસે જવા દઈ દેવરાજજી પિતાના સસરાને સાથે લઈ સંકલ્પ કરેલી પૃથ્વી જેવા ગયા, અને ભેંસના ચામડાને ઝીણું ચીરાવી (મેવાળા જેવી બારીક પાતળી વાઘરી બનાવી)
Page #688
--------------------------------------------------------------------------
________________
२९७.
પંચદશી કળા જેસલમેર રાજ્યનો ઇતિહાસ તેના જેટલી જમીન વિસ્તારમાં લઈ એક ડુંગર ઉપર ચાર દરવાજા વાગે ડુંગરી કીલે मनापी ते सापी तमा पात २३वा साया-मेवारे ना छपय
कडीए कारीगरे, दुरंग रचीओ देरोउर ॥ बणीआ बुरज वीशाल, सको पतगरे असुर सुर ।।. वसीआ वहवारीआ, कइ माहे कोटी धज ॥
लाखेसरी गयंद, पार पाखै बीजी प्रज ।। आपरा महल मंदीर अवल, सातषणां मझि सोहीआ ॥ देवराज तणा गढ देखीने, मीनखारा मन मोहीआ ॥ ....
ઉપરને કીë વસાવ્યા પછી તેના વાસ્તુના ઊત્સવ પ્રસંગે પોતાના સસરા સાળા વગેરે તમામ કુટુંબને ત્યાં નોતરી જમવા બેસાડી. દારૂમાં છક બેક કરી. તરવાર ચલાવી. પીતાનું વેરવાળી. પિતાની રાજ્યઘાની હાથકરી ગાદીએ બીરાજ્યા–એસઘળું, વિપ્ર રતનાજીની સહાયતાથી થવાથી. વળી પિતા સાથે જમવાથી તેઓ વટલાણું હોવાથી. તેને પિતાના અજાચી સ્થાપી. રાઓલની ગાદી આબાદ રાખી માટે રાઉ રખપાલનું બીરદ આપી પિતાના રાજ બારોટ (રાજકવિ) સ્થાપી લડુવા પાટણ નામનું ગામ આપી પિતા સાથે રાખ્યા (વિ.સ.૧૧૪૮)એ રતનાજી વડીલના નામ ઉપરથી તેઓના વંશજો રતનું શાખાના ચારણ કહેવાય ભાદ્દી રજપુતનું ઘર (રાજ) તે રતનુંનું જ છે. તેમ તે બન્નેએ તે દિવસથી નકી यु. मेरे मनबर्नु अव्य. ॥ छंद बीआखरी ॥ जुगति समेत घातीआजी मण । उढे सको बेठा आरोगण ॥ अती रुडा भोजन आचरीआ । कूलसरा दारु सिरि फीरी ॥१॥ छाक बंबाळ हुवा छक उछक । तारां मारण तणी बणी तक ।। इसो छ छोह लोह उड़ायो । कचर घाण सासरो करायो ॥२॥ सासरीआ मारीआ सकोइ । कहणी काजी नह रहिओ कोइ ॥ वरीआंयारो वंश बीगडीओ । जेसांणो धणी, नांजुडीओ ॥३॥ . इण विध करे देवरज आदर । बैठो गादी अकल बहादर ॥ बीसरीही आवी घरी बाजी । राजा प्रजा हुवा सही राजी ॥४॥ . काम भलो ब्रह्मणे कीधों । देवराजनां टीलो दीधो ॥ रतनुं घणो हुओ रळीआइत । सनमानीओ धणी तिण साइत ॥५॥ बैसारे आपरी बराबरी । आधौ छात्र मांडीओ उपरी ॥ भलाति कै चाकरी न भूलै । किधो सुजी इतबार कबुले ॥६॥ विध रुडी राखी परीआवट । बामण कीओ आपरो बारट ।।.. कोंड लाड. ओछव झाझा करी । परणार्यो चारणे भली परी ॥७॥ कीधो बारट रतनुं कहीओ । राउरखपाल तणो ब्रिद रहिओ ॥ वीसोतर महै विगताळो । छतो हुवो बारहट छत्राळो l
Page #689
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ ાપ્રકાશ.
[દ્વિતીયખડ
सांसण धण कण द्रव दीघां दान वधारी
संपुरण | पायेा ग्राम लडुओ पाटण ॥ दोलति । भाइ कीओ वडाले भूपति ॥९॥ नेग जोग कीधा नर नाइक । वाधी सुवास कहे जसवाइक ॥ घर माटीआं रतनुंभरो घर । इहां बीहुमां न मिले अंतर ॥१०॥ भाटी रतनुं बिन्हे भलि भती । वधीआकुल ए वहीं x कार अठाउ चालीसा । पाटण लडुवे रतनुं
२२८
विधो गती ॥ रहीसा ॥११॥
એ દેવરાજ રાવળ પછી લગભગ ૬ઠા પુરૂષ જેસલ થયા તેમણે વિ.સ.૧૨૧૨માં તે ફીલ્લાથી દસ માઈલ ઈંટે નવા જીલ્લા બાંધી તેનુ નામ જેસલમેર પાડયુ' જે આજ સુધી રાજધાનીનું શહેર ગણાય છે. રાવળ જેસલજી વિ.સ’૧૧ર૬માં મરણ પામતાં તેના પછી શામ તેના-ખીજલ વિ. સ.૧૯૫૬ તેના પછી ખીજલના કાકા કલ્યાણુસિંહ ગાદીએ બેઠા વિ.સ. ૧૨૬૬ તેના ચચીકદેવ વિ.સ.૧૩૦૭ તેના પૌત્ર કરણુ વિ. સ.૧૩૭૫ તેના લખુઢસેન વિ. સં.૧૩૩૯ તેના પપલ તે પછી રાવળ જેસિસ તેના મુળરાજ તે અપુત્ર ગુજરી જતાં તેના ભત્રીજા રાવળ ગારિસંહને ગાદી મળી તે પછી કેવળમક્ષ તે પછી ચીકદેવ, ખરિસ, જેતમાલ, નનુકરણ, ભિમ, મનેાહરદાસ એમ એક પછી એક ગાદીએ બેઠા મનેાહરદાસ અપુત્ર હાવાથી નનુકરણના પુત્ર સખળસિંહ રાવળ ગાદીએ બેઠા તે વખતે જેસલમેરનું રાજ્ય ઉત્તરમાં સતલજ સુધી પશ્ચીમમાં સીંધુ નદી સુધી દક્ષીણે મારવાડ અને પુત્રે બિકાનેર સુધી ફેલાએલું હતું તેપછી તેના કુવર અમરિસંહ ગાદીએ બેઠા તે વિ.સં.૧૭૫૮માં મરણ પામ્યા તે પછી રાવળ જસવતસિંહ તેપછી રાવળ અખેસિહ ગાદીએ આવી વિ. સ.૧૮૧૮મા મરણુ પામ્યા તે પછી મુળરાજ રાવળ ગાદીએ આવ્યા તેના વખતમાં સાલમસિંહ નામને જુલમી દીવાન થયેલા તેણે કુંવર રાવળસ'ના તથા મુળરાજના એક પૌત્ર ગસિદ્ધ સીવાય ધણા કુવાનેા અને રાજ કુટુંબી એને નાશ કરાવ્યા અને ભગાડી મુક્યા આ રાવળ મુળરાજના વખતમાં અંગ્રેજ સરકાર સાથે મીત્રાચારીના કાલ કરાર થએલ તેમાં સંકટ વખતે એક ખીજાને મદદ કરવાનુ અને મહારાવલે અંગ્રેજ ને ખ`ડણી ન આપવાનું યુ" વિ.સ.૧૮૭૬માં મુળરાજ તે દેહાંત થતાં તેના પૌત્ર ગજસિંહ ગાદીએ બેઠા તે પણ દીવાન સાલસિહુથી ડરીને દબાઈને રહેતા વિ. સ. ૧૮૮૦માં સાલમસિંહ મરણુ પામ્યા ગજસિ’હું વિ.સ’. ૧૮૯૪-૯૫માં અંગ્રેજ સરકારને સીંધ તરફ મેાકલવાના લશ્કરમાં મદદ કરી હતી વિ.સં.૧૯૦૦માં સીંધ જીત્યા પછી સીંધના સાહગઢ, ગરસીયા, અને ગનુડાના કીલ્લા અમીરઅલીમેરાદ પાસેથી જીતી લઇ
× ઉપર પ્રમાણે પુષ્કર્ણા વિપ્ર રતનાજીએ રાઉલશ્રી દેવરાજનુ રાજ્ય પાછું અપાવ્યું. વગેરે ઘટના (વિ.સ’,૧૧૪૮) અગ્યારમા સૈકામાં બનીહતી તેમ તે કાવ્ય ચામું કહે છે. ભટ્ટી યદુવંશમાં રતનુ ચારણાનું કેટલું માન છે, તે ઉપરના કાવ્યાથી સ્પષ્ટ જણાય છે. હાલ પણ જેશલમેર, કચ્છ અને જામનગર આદી યદુવંશી રાજ્યામાં રતનું ચારણાનું વિષેશ માન જળવાય છે. ઉપરનું સ ́પૂર્ણ કાવ્ય. અમારા આગળ (ઈ. કર્તા. પણ રતનું ચારણુ હેાવાથી) વડીલાના વખતનું વિ.સ,૧૮૦૯ની સાલનું હસ્ત લખીત પ્રતમાં માજીદ છે. (ઈ કર્તા)
Page #690
--------------------------------------------------------------------------
________________
ષોડષીકળા]
ચુડાસમાવ’શના ઇતિહાસ.
૧૨૯
ગજસિંહ ને અગ્રેજો એ આપ્યા હતા તેને પુત્ર નહતા તેથી તેની વિધવા રાણીએ પેાતાના કુટુંબના રણુજીતસિંહજી નામના કુંવરને દતક લઇ ગાદીએ બેસાર્યા તે પણ અપુત્ર હાવાથી તેના ભાઇ રાવળ વેરીસાલજી ગાદીએ ખેડા, જેસલમેરના મહારાવળશ્રીને ૧૧ તાપ, નું માન છે. આ પ્રમાણે દેવેન્દ્ર રાજા ના ચેાથા પુત્ર ભુપત રાજાને વશ જેસલ મેરની ગાદી એ ચાલ્યેા આવે છે..
પંચી કળા સમામા,
ા પાડષી કળા પ્રારંભઃ ॥
છે શ્રી ચુડાસમાવંશના ઇતિહાસ
દેવેન્દ્રના ત્રીજા કુમાર ગજપત કે જેણે પેાતાના નામ ઉપરથી અક્ષાનીસ્તાનમાં ગજની શહેર વસાવી નરપતને જામ પદિવ આપી ગાદિએ એસાર્યાં. એ ગજપતના ચૂડચંદ્ર યાદવ થયા તે સૌરાષ્ટ્રમાં વામનારથળા (સેર—વથળી) નારાજા બાલારામ ચાવડાના ભાંગેજ થતા હતા. મામાનું નિરવંશ જતાં (કાઈ લખે છે કે તેને મારીને) તેઓ સૌરાષ્ટ્ર પતિ થયા. એ ચૂડચંદ્ર ના વ’શજો ચુડાસમા રાજપુતા કહેવાયા ચૂડચંદ્રના (૧) હુંમીર તેનેા (૨) મુળરાજ અને તેના (૩) વિશ્વવરાહુ થયા. તેણે રાહુ પદવ ધારણ કરી, તેને પુત્ર (૪) રાહ ગૃહરપુ ઉર્ફે રાહ ગારીયા (પહેલા) ઈ. સ. ૯૪૦ થી ૯૮૨ સુધી ગાદિએ રહ્યો, તેણે જુનાગઢના ઉપરકોટ બધાબ્યા, તેને જ્યારે મુળરાજ સાલકી સાથે યુદ્ધ થયું ત્યારે કચ્છના જામ લાખાફુલાણી રાહુ ગૃહિરપુના મિત્ર · હેાવાથી મદદે આવતાં એ લડાઇમાં કામ આવ્યા. ગૃહરિપુ પછી તેના પુત્ર (૫) રાકવાટ છે. સ. ૯૮૬ થી ૧૦૦૩ સુધી, તેણે માત્રુના અન્ના રાજાને દસ વખત પકડી છેડી દીધા હતા, તે પછી તેનેા કુંવર (૬) રા' યાસ ઉર્ફે મહીપાળ (પહેલા) ઇ. સ. ૧૦૦૩ થી ૧૦૧૦ સુધી, તેણે અણુહીલવાડ પાટણથી સાલજી રાજાની રાણી અને કુંવરીએ સામનાથની યાત્રાએ આવેલ ત્યારે તેઓનું અપમાન થાય તેવું આચરણુ કરવાથી અણુહીલવાડથી દુર્લભસેન સેાલકી મેટું લશ્કર લઇ ચઢી આવ્યા. અને તેનું રાજનગર વામનાસ્થળી (સાર—વંથળી) જીતી લીધુ. તેથી રા યાસ ઉપરકેટમાં ભરાયા. પરીણામે તે જીલ્લા પણ સાલાએ હાથ કર્યાં. યાસ મરાયા પછી તેના કુંવર નવઘણ: (નવ ચેામાસે અવતર્યું માટે નવધણુ કહેવાયેા) ને લઇ તેની એક રાણી આલીદર · · મેઢીયરના આહીર દેવાયતને ઘેર ગઇ, જુનાગઢના થાણુદારને તે ખબર થતાં દેવાયતને ખેાલાવી નવધણુ ને સાંપી આપવા કહ્યું. દેવાયત કહે ભલે મારે ઘેર નવધન હશે તેા હું લખું છું. તેથી સાંપી દેસે' એમ કહી નીચેને દુહા પોતાના પુત્ર ઉગા ઉપર લખી. માકલ્યાઃ-~~
Page #691
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ‘શપ્રકાશ.
गळे ॥
गाडुं गालण गो, गाडावत राखे बांकी खुबलीयां, जे उन्चेरीये उदा
उत् ॥ १ ॥
અર્થ :—ગાડું હવે ગારમાં ગરી બેઠું છે. માટે ગાડાના હાંકનારને આપણે ગળે રાખવાના છે. હું ઉદાના પાતરા (પૌત્ર) તારા બાહુ ખુબ દઈને ઉચક--એ મતલબની સમશ્યા પહેાંચતાં નવઘણુ ને સંતાડવાથી હાથ લાગ્યા નહિ તેથી થાણુદાર દેવાયતને સાથે લઇ તેની સાથે આવ્યા. દેવાયતે સમયસુચકતા વાપરી, નવધણુના પાષાક પેાતાના પુત્ર ઉગાને પહેરાવી થાણુદારને સાંપ્યા. એટલે ચાલુદારે તેને મારી નાખ્યા. તે પછી દસ વર્ષ એટલે ઇ. સ. ૧૦૨૦માં દેવાયતે પેાતાની નાતને એકઠી કરી પેાતાની પુત્રી જાહુલનું લગ્ન કર્યું. તેમાં જુનગઢના થાણુદારને તાર્યાં. આવી પહેાંચતાં જબરી તલ ચલાવી, તેને મારી, જુનાગઢની ગાદિએ નવષ્ણુને એસાર્યાં. ત્યારથી જુનાગઢમાં રાહની ગાદિ સ્થપાઇ.
૨૩૦
[द्वितीयम उ
(७) रा' नवघाणु उई नाथशु [पहेलो ]
( ४. सं. १०२०थी १०४४ सुधी)
નવષ્ણુના વખતમાં ભયંકર દુષ્કાળ પડવાથી નૌણુની ધર્માં લિંગની જાહુલ તેના પતિ સતીયા સાથે સિંધમાં ગઈ ત્યાં સિંધના રાજા હિમર સુમરાની દૃષ્ટિએ પડતાં તે તેની ઉપર માહીત થયા, ત્યારે જાહુલે પેાતાને ઘૃત હોવાનું જણાવી, દસ માસની મુદ્દત માગી, ભાઇ નૌણુ ઉપર નીચેને પત્ર કવિતા રૂપે માકલ્યા;— ( लहुसना हुडामो)
तेज नवसोरठ
हमीर ॥ २ ॥
तारे उतर्या
तुं नुते जे न होय । ते तुं वीर विमासी जोइ । नवघण नाह सगुं नाह सागवुं । नहि माडी जायो (मने) संघमां रोकी सुमरे । हालवा न दीये सोरठना सरदार । मने वीपतनां वादळ वळ्यां ॥ मैौघा सहु शणगार । आज सोंधाथी सोंघा थया ॥ ३ ॥ गरवो तुज गीरनार । पाघर जाहलना शणगार । संधमां एक आंखे श्रावण वरसे। बीजी भाद्रव जागने षोड सधीर । नवघन नवसोरठ धणी ॥ ५ ॥ विपत वेळाना वीर । वहारे चडजे वहालना ॥ सोरठ षोड सधीर । नवघन नवनेजा मांडव अमारे मालता । तेदी बांधव दीधल करनें कापडनी कोर । जाहलने जुनाना छेतरी दीघो छेह | वळती वाळ्यां सुमरे ॥ पाडीश मारी देह | सोरठना शणगार हुं ॥ ८ ॥
धणी ॥ ६ ॥
बोल ||
धणी ॥ ७ ॥
हुइ ॥
धणी ॥ १ ॥
वीर ॥
शोभतो ॥
सुमरे ॥ ४ ॥
नीर ॥
Page #692
--------------------------------------------------------------------------
________________
ધોડષી કળા]
ચુડાસમાવ’શના ઇતિહાસ
૨૩૧
ઉપરના દુહાથી રા' નવઘણ મેટું લશ્કર લઇ સિંધ ઉપર ચડયા હતા અને ત્યાં મહાન યુદ્ધમાં સુમરા રાજપુત રાજા હુમીરને જીતી, ધર્માંની એન જાહલને છે।ડાવી લાવ્યા હતા. તેણે જુનાગઢના ઉપરક્રાટમાં એક માહાન કુવા ખાદાવ્યા હતા, જે હાલ નોઘણ કુવા ના નામે એળખાય છે. તે પછી તેના પુત્ર (૮) રા' ખેંગાર (પહેલા) ઇ. સ. ૧૦૪૪થી ૧૦૬૭ સુધી ગાદીએ રહ્યો. તે પછી (૯) રા’ નવઘણ (બીજો) ૪, સ, ૧૦૬૭થી ૧૦૯૮ સુધી ગાદિએ રહ્યો, તે રા' નવઘણ મહિકાંઠા ઉપરના ઉમેટાના રાજાને શરણે કરી તેની કન્યાને પરણ્યા હતા. તેથી તે કન્યાના ભાઇ હુસરાજ મહીડા જાહેરમાં કહેતા કે “મારા પિતાએ નવધણુથી ડરી જઈ કન્યા આપી છે. પણ હું ક્રાઇ દિવસ નવધણુને મારી નાખીશ.” એ વાત નવષ્ણુના જાણવામાં આવતાં, નવધણે પ્રતિજ્ઞા કરી સેગન લીધા કે “ હું ઠુંસરાજ મહીડાને મારીશ.” ( પ્રતિજ્ઞા પહેલી.) જ્યારે નવષ્ણુ તે કન્યા પરણી જુનાગઢ આવતા હતા, ત્યારે રસ્તામાં જસદણ પાસે ભાંયરા ગામ આગળ આવ્યા. તે વખતે બાંયરાના રાજા ત્યાં કિલ્લા ખધાવતા હતા તે હસીને ખેલ્યા કે “જો મારા આ કિલ્લે અત્યારે પુરા થઇ ગયા હેાત તા હું તે કન્યાને અહીંજ રાખી લેત” એ ખબર નવષ્ણુને જુનાગઢ ગયા પછી થયા ત્યારે પ્રતિજ્ઞા કરી ખેલ્યા કે “હું તે કિલ્લો તેાડી, તે રાજાને મારૂં તાજ મારૂં નામ નવ” (પ્રતિજ્ઞાખી)એક વખત સિદ્ધરાજજયસિંહે રા' નવધણુને નળની બાજુએ સારઠની સિમા ઉપર પાઁચાળમાં ક્રૂસાવી પાડી, તેના ચિશ્માર છીનવી લઇ, દાંતે તરણ' લઇ શરણુ થવા ક્રૂરજ પાડી, ત્યારે નવણે સેગન લીધેલ કે “હું જીવતા રહીશ તે। પાટણને દરવાજો તેાડી પાડીશું” (પ્રતિજ્ઞા–ત્રીજી) એ વેળા સિદ્ધરાજના એક ભાટ કવિએ નવષ્ણુનું હાસ્ય જનક કાવ્ય રચ્યું હતું. તે સાંભળી નવણે ક્રોધે ભરાઈ ભવિષ્યમાં તે ભાટના ગાલ ફડાવી નાખવાનું પશુ લીધું. (પ્રતિજ્ઞા-ચેાથી) એ ચારેય પ્રતિજ્ઞામાંથી નવષ્ણુ એકેય પુરી કરી શકયા નહિ. મૃત્યુ સમય નજીક આવેલા જાણી, પેાતાના ચારેય પુત્રાને ખેાલાવી પ્રતિજ્ઞાએ પુરી કરવા કહ્યું. (૧)મેટા કુંવર રાયઘણ ઉર્ફે ભીમ તેણે ભોંયરાને કિલ્લો તેાડી તે રાજાને મારવાનું ભુલતાં ગાંધ્ તથા ભડલી આદિ ચાર પરગણુાં તેને આપ્યાં. તેના વંશજો રાયજાદા કહેવાયા. (૨)કુંવર શેરસિંહ ઉર્ફે છત્રસાલ તેણે હસરાજ મહીડાને મારવાનું કથુલતાં, તેને ધંધુકા પરગણું મળ્યું. તેના વંશજો સરવૈયા કહેવાયા, (૩) કુંવર ચંદ્રસિંહજી ઉર્ફે દેવઘણ, તેણે પાટણુને દરવાજો તેાડવાનું માથે લીધું અને તેને એશમની ચેારાસી મળી. તેના વશજો ચુડાસમા થીજ એળખાય છે. (૪) સૌથી નાના કુમાર ખેંગારજી એ પેાતાના પિતાની તે ચારે પ્રતિજ્ઞાએ પેાતે એકલાંએ પુર્ણ કરવા કખુલ્યું, તેથી નવણે ખુશ થઈ પેાતાની હયાતિમાંજ તેને સેરઠની ગાદિએ એસાર્યા. તે પછી ઘેાડે કાળે રા' નવધણુ શાન્તિથી મરછુ પામ્યા. [૧૦] રા' ખેંગાર [બીજો] ઇ.સ., ૧૦૯૮ થી ૧૧૧૫–૧૬ સુધી
તેણે ગાદિએ બેસી પ્રથમ ભોંયરા ઉપર ચઢાઈ કરી તેના કિલ્લા તાડીપાડી ત્યાંના
× રાસમાળાના કર્તા લખે છે કે તે અંબાજી ના ભકત હાવાથી માતાજીની માનતાની એક ચુડી હાથમાં પહેરતા તેથી તે ચુડચંદ્રના નામથી એળખતા તેના વંશજો ચુડાસમા કહેવાયા.
Page #693
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ( શ્રીદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ રાજાને મારી પોતાના પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ત્યાંથી મહિકાંઠા ઉપર ચઢાઈ કરી હંસરાજ મહીડાને પણ માર્યો. સિદ્ધરાજ જ્યારે માળવા ઉપર ચડયો ત્યારે પાછળથી રા' ખેંગારે પાટણ પર ચડાઈ કરી તેનો પુર્વ બાજુને દરવાજો તોડી પાડયો. ત્યાંથી પાછા ફરતાં કાલડીના દેવડા રજપુતની કન્યા રાણક દેવડી કે જેને સંબંધ સિદ્ધરાજ જસિંહ વેરે થયો હતો તેને સાથે લઈ આવી પરો. ઉપરના પરાક્રમોથી સિદ્ધરાજના ભાટે (જે ભાટે રા' નવઘણની મશ્કરીનાં કાવ્ય કર્યાં હતાં તેણે) રા' ખેંગારની પ્રશંસાનાં કાવ્યો કર્યા, તે સાંભળી રા' ખેંગારે તેના મોઢામાં હીરા મોતી માણેક એટલાં ભરી દીધા કે જોનારાઓકહેવા લાગ્યા કે “તેના ગાલ ફાટી ગયા.” એ સાંભળી રા' ખેંગાર બોલ્યો કે “ષાચકોના ગાલતો તેવીજ રીતે ફડાય કાંઈ કટાર વતી ન પડાય.” સિદ્ધરાજ માળવાથી પાછા ફરતાં પાટણ આવ્યા, જ્યાં તેને ઉપરના ખબર મળતાં તે એક મોટું સૈન્ય લઈ જુનાગઢ ઉપર ચડયો. તેણે ઉપરકોટને બારવર્ષ ઘેર નાખ્યો પણ ફાવ્યો નહિં. છેવટે ખેંગારના ભાણેજના દગાથી ગુપ્ત રસ્તેથી તે દાખલ થયે, અને તે ભયંકર યુદ્ધને પરિણામે રાખેંગાર કામ આવ્યો અને રાણકદેવડી વઢવાણું જઈ સતિ થઈ. રાણકદેવડી વઢવાણ સુધી સિદ્ધરાજની સાથે ગઈ તેનું કારણ એ હતું કે રા” ખેંગારને કેદ પકડી લઈ જાય છે તેવું તેનું માનવું હતું, પણ વઢવાણ આવતાં સિદ્ધરાજે રા' ખેંગારના મરણની વાત તેને જણાવી. તેથી તે ત્યાં સતિ થઈ. તે સતિ થયા પછી રાણકદેવીના નામે પ્રસિદ્ધ થઈ રા' ખેંગારની કીર્તિ વિષે આજે પણ સેરઠના લે દુહા બેલે છે કે
जे संचे सोरठ घडीयो । घडीयो रा' खेंगार।
તે સંવ માંની જયો . (ગ) ગાતો સુવાન ? | ' મતલબ કે તે કોઈ થ નથી અને થશે પણ નહિં. તે રા' ખેંગારના મરણ પછી સિદ્ધરાજે જુનાગઢ ખાલસા કર્યું. અને ત્યાં પિતા તરફથી સજાણ નામને થાણદાર નિભ્યો. હસ્તે. પરંતુ પાછળથી પ્રજાએ બળવો કરી તેને કાઢી મુકી, રા ખેંગારના નજીકના વારસદાર નોંધણને ગાદિએ બેસાર્યો. તે (૧૧) રા' નવઘણ [ત્રીજે] ઈ,સ, ૧૧૨૫થી ૧૧૪૦ સુધી ગાદિએ રહ્યો. તે પછી તેને કુંવર (૧૨) રર કવાટ [બીજો] ઇ, સ, ૧૧૪થી ૧૧૫ર સુધી રો. પછી તેનો કુવર (૧૩) રા' જયસિંહ ઉર્ફે રા” ગારીયો [બીજે] [અથવા દયાસ બીજો] ઇ, સ. ૧૧૫રથી ૧૧૮૦ સુધી રહ્યો. તે પછી તેને કુંવર (૧૪) રા” રાયસિંહ ઈ. સ. ૧૧૮થી ૧૧૮૪થી સુધી, તે પછી તેનો કુંવર (૧૫) રા' મહિપાળ [બીજો] ઇસ. ૧૧૮૪થી ૨૦૧ સુધી તેને ગજરાજ પણ કહેતા. તેના સેનાપતિનું નામ ચુડામણિ હતું. તે પછી તેને કુંવર (૧૬) રા' જયમલ ઈ.સ૧૨-૧થી ૧૨૩૦ સુધી રહ્યો. તેની કીતિને ‘મલ જશવર્ણન' નામનો ગ્રંથ છે. તે પછી તેને કુંવર (૧૭) રા' મહિપાળ” ત્રિીજે] ઉ રાહ મેપ ઇ, ૧૨૩૦થી ૧૨૫૩ સુધી. તેના પ્રધાનનું નામ મોતીશાહ હતું તેના સમયમાં કેટલા પાસે કાઠીએ બળવો કર્યો. તે સમાવવા મોતીશાહ ચડયો પણ હારખાઈ પાછો આવ્યો. ત્યારપછી ઢાંકનાવાળા રાજા અજનસિંહની મદદથી કાઠીઓને નસાડયા. કેટલેક કાળે દેવડા રાજપુતની દીકરી હેવાથી રાણકદેવડી કહેવાતી.
Page #694
--------------------------------------------------------------------------
________________
ષોડષીકળા]
ચુડાસમા’શના ઇતિહાસ.
૨૩૪
કાઠીએએ પાછા આવી ઢાંકનાં ગામે લઇ લીધાં. તે રાહના વખતમાં ગાઠીલાના મુખ્ય સરદાર સેજકજી ગાહીલ મારવાડમાંથી પહેલવહેલા સૌરાષ્ટ્રમાં આવ્યા. રાહે તેમને આશ્રય આપીને શાહપુર ગામ જાગીરમાં આપ્યું, આજે એ સેજકજી ગાહીલના વંશને ભાવનગર, પાલીતાણા, લાઠી અને રૂવાકાંઠાના રાજપીપળામાં રાજ્ય કરે છે, રાહ મેપા પછી તેનેા કુંવર (૧૮) રા' ખેંગાર (ત્રીજો) ઇ. સ. ૧૨૫૩થી ૧૨૬૦ સુધી તેની પાસે ઢાંકનાવાળા તથા કલ્યાણુ શેઠ મુખ્ય હતા. તેના પિતાના વખતમાં ઢાંકના જે ગામેા કાઠીઓએ લઇ લીધાં હતાં, તે રા’ ખેગારે અનસિંહને પાછા અપાવ્યાં હતાં. રાહુ અને અર્જુનસિંહુ મિત્રો હતા. તે બન્નેએ મળી એક મેરની સ્ત્રીની આબરૂ લીધી. તેથી મેરે તે બન્નેને મારી નાખ્યા. તે પછી તેના કુંવર (૧૯) રા' માંડલીક (પહેલા) ઇ. સ. ૧૨૬૦થી ૧૩૦૬ સુધી. આ શહ ઉપર રાઠોડ અને વાધેલા ચઢી આવ્યા હતા. અને તેના વખતમાં દિલ્હીના પાદશાહ અલ્લાઉદ્દિન ખીલજીનું લશ્કર ગુજરાતના રાજા કરણવાધેલા ઉપર અલખાન અને નસરતખાનની સરદારી તળે આવ્યુ. તેણે ગુજરાત જીત્યા પછી જુનાગઢ ઉપર ચઢી આવી ઘણ નુકશાન કર્યુ. પછી સામનાથપાટણ ઉપર જ! જ્યાં સુલતાન મહુમદ ગઝનવીએ ઇ. સ. ૧૦૨૪માં ચઢાઇ કરી દેરૂં તેાડી નાખ્યું હતું, ત્યાં સાંલંકી રાજા ભીમદેવ પહેલાએ સામનાથનું દેરૂં કરી બંધાવ્યું હતું. જેનેા જીર્ણોદ્ધાર સાલકી રાજા કુમારપાળે મોટા ખર્ચથી કરાવ્યા હતા, તેને તેાડી પાડયું, અને ધેાધાથી માધવપુર સુધીના દરીયા કાંઠા જીતી સામનાથમાં એક સુએ મુકયા ( ૪. સ. ૧૩૦૪ ) રા' માંડલીક પછી તેના કુંવર (૨૦) રા' નવઘણ [ચાચા] ઇ.સ.૧૩૦૬થી ઇ.સ. ૧૩૦૮ સુધી. તે પછી તેના કુંવર(૨૧)રા’ મહીપાળ[ચાથા]ઇ. સ. ૧૩૦૮ થી ૧૩૨૫ સુધી. તેણે સે।મનાથમાંથી મુસલમાન સુબાને નસાડી સે મનાથના દહેરાંના સૌથી હેલ્લા અને પ્રખ્યાત જીર્ણોદ્ધાર કરાવ્યેા. તે કામમાં તેના પાવિક વર ખેંગારે પણ મહેનત લીધી હતી. તે પછી તેના કુંવર (૨) રા’ ખેંગાર [ચાચા] ઇ. સ. ૧૩૨૫થી ૧૩૫૧ સુધી. તેણે સામનાથના મુસલમાન સુબાને કાઢી મુકયા. દિલ્હીના મહમતુલુખે તેનું રાજ્ય લીધું, પશુ તેના ગયા પછી તે દેશ તાબે કરી દર!ના અઢાર એટ રાજ્યમાં ઉમેર્યાં. ઝાલા ગાહીલ વગેરે ૮૪ રાજા ઉપર સત્તા બેસારી. તે પછી તેના કુંવર (૨૩) રાહુ જયસિંહુ [બીજો] ઇ. સ. ૧૩૫૧થી ૧૩૬૯ સુધી તેણે પણ રાજ્ય જમાવી વધારા કર્યાં. તેના વખતમાં દિલ્હીના બાદશાહ પીરાજશાહ તુલુખે સૌરાષ્ટ્ર ઉપર ચઢાઇ કરી, સામનાથ પાટણમાં મુસલમાનનું થાણું એસાયુ. તેના પછી તેને "વર (૨૪) રા'મહીપાળ [પાંચમે] ઉર્ફે મહિપતિ ઇ. સ. ૧૭૬૯થી ૧૩૭૩ સુધી, તેણે 'વ'થળી (વામનાસ્થળી) પાછી મેળવી. તેના પછી તેનેા કુંવર (૨૫) રા' માળથી ઉર્ફે મુસિંહ ઇ. સ. ૧૩૭૩થી ૧૩૯૭ સુધી. તેણે આસપાસ સલાહ સંપ રાખી વથળામાં ગાદિ સ્થાપી, ગુજરાતમાં જીરખાં અને મુઝરખાનને નામે પ્રસિદ્ધ થયેલ શાહે તેના ઉપર ખડી એસારી, તે પછી તેના કુંવર (૨) રા' માંડળિક [બીજો] ઇ, સ. ૧૩૯૦થી ૧૪૦૦ સુધી તે પછી તેના ભાઇ (૨૭) શ’ એલીગઢવ ઈ,સ, ૧૪૦૦થી ૧૪૧૫ સુધી તેના ઉપર અહમદાવાદના અહમદશાહ [પહેલા] એ ઇ. સ. ૧૪૧૩-૧૪માં ચડાઇ કરી. પણ પરાજય પામી પા। ગયા. તે પછી તેના કુંવર
Page #695
--------------------------------------------------------------------------
________________
૩િણું"
શ્રીદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ (૨૮) રા' જયસિંહ ત્રિીજો] ઈ. સ. ૧૪૧૫થી ૧૪૪૦ સુધી. તેણે ઝાંઝમેર [ઝાંઝરકેટ] આગળ યવનેને હરાવ્યા. તેના પછી તેને ભાઈ (૨૯)રા' મહીપાળ [છઠે] ઈ. સ. ૧૪૪૦થી ૧૪૫૧ સુધી. તે કૃષ્ણભકત હતા, તેણે પિતાના કુંવર મંડળિક [ત્રીજા)ને બહુજ ભણાવી વિદ્વાન બનાવ્યા. તેમજ અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પણ કુશળ કરી પિતાની હયાતિમાં જ તેને ગાદિએ બેસાર્યો. પણ નકારી સેબતથી તે ખરાબ ચાલને થયો. (૩૦) રા માંડલિક (ત્રીજા) (ઇ.સ૧૪૫૧ થી ૧૪૭૩ સુધી)
- એ કમભાગી રાજાના સમયમાં જુનાગઢના રજપૂત (યદુવંશ) રાજ્યનો અંત આવ્યો. એ રા' માંડલિક અજુન ગોહીલની કુંવરી કુન્તાદેવી સાથે પરણ્યો હતો, અર્જુન ગોહીલ મુસલમાન સાથેની લડાઈમાં કામ આવતાં તે કન્યા, તેના કાકા દુદા ગોહીલ કે જે અર્થીલાનગરી (લાઠી પાસે) માં રાજ્ય કરતો હતો ત્યાં ઉછરી હતી. તે દુદગોહીલ લુટ ફાટને ધંધો કરતો હોવાથી તેને સજા કરવાનું અમદાવાદના સુલતાને રા' માંડલિકને લખ્યું. તે પરથી તેને સંમજાવ્યાં છતાં તેણે પોતાની ટેવ નહિ છોડતાં. રા' માંડલિકે તેના ઉપર ચડી તેને તથા તેની રાજધાનીનો નાશ કર્યો. તે
રા' માંડલિકના રાજ્ય અમલમાં ભકતશિરોમણી નરસી મહેતો (નાગર ગૃહસ્થ). જુનાગઢમાં રહેતા હતા. ખરાબ પાસવાનોની ઉશ્કેરણીથી તે ભકતરાજને માંડલિકે કેદ કરી તારા પ્રભુ સાચા હોય તો આ કેદખાનામાં તને ફુલનો હાર પહેરાવી જાય” એમ કહી તેણે કારાગૃહમાં પુર્યો. પ્રભાત થતાં ભકતવત્સલ ભગવાને નરસી મહેતાને પુષ્પને હાર પહેરાવ્યો તેથી તેને મુક્ત કર્યા. પરંતુ એ ભકતરાજનું અંતર દુભાવી તેણે (રા” માંડલીક કે) મહાન પાપનું બીજ વાવ્યું. તે પાપના યોગે તે નાગબાઈના શ્રાપને ભોગ થયો હતો.
- ૨' માંડલિકે વિશળ નામના વાણીયાની સ્ત્રી મનમેહના ખુબ સુરત હોવાથી તેનું હરણ કર્યું. તેથી તે વણીકે અમદાવાદ જઈ. બાદશાહ અહમદશાહ [ત્રીજા] મહમદ બેગડાને જુનાગઢ જીતી લેવા ઉશ્કેર્યો, તેથી મહમદબેગડો મોટું સૈન્ય લઈ જુનાગઢ ઉપર ચડે. સોરઠી તવારીખના કર્તા લખે છે કે “જ્યારે સુલતાન જુનાગઢ ઉપર ચડાઈ કરવા તૈયાર થયો ત્યારે તેણે ખજાનચીને પાંચ કરોડ રૂપીઆની કિમતના સિક્કાઓ સાથે લેવા કહ્યું. હથિર ઘડનારા એને મઘરબી, યામાની, મીસરી અને ખોરાસાની ૧૦૦૦ તલવારની મુઠે. અમદાવાદી તલવારની ૩.૩૦૦ મુઠ, ૧૭૦૦ મોટા જમૈયાની વરધી આપી. અને અશ્વપાળને ૨૦૦૦ અરબ્બી તથા તુક ઘડાઓ તૈયાર રાખવા ફરમાવ્યું. “રાસમાળામાં ફારબસ સાહેબ લખે છે કે પાંચ કરેડ મહારોની પેટીઓ ભરાવી. ઇજીપ્ત અરબસ્તાન અને રાસાનની રસેલી મુઠોની ૧૮૦૦ તલવારો તથા અમદાવાદની વખણુએલી ૩૮૦૦ તલવારો તથા સેને રૂપે રસેલી કટારીઓ અને જમૈયાઓ, તથા અરબસ્તાન અને તુર્કસ્તાનના ૨૦૦૦ ઘેડાઓ વગેર સાથે લીધાં. છતાં મહમદે ધાર્યું કે “મારી સાથે આવનાર યોદ્ધાઓને બદલે આપવાને આ સધળું ઇનામ ઓછું ગણાશે. “ માટે તેણે તેઓને કહ્યું કે ” તમારા શુરવીરપણુને બદલે સોરઠની બધી લુંટ તમને વહેંચી આપવામાં આવશે. (રાસમાળા પૃષ્ટ ૨૦૬ ભાગ૧) જ્યારે
Page #696
--------------------------------------------------------------------------
________________
૨૩૨ -
પિડષી કળા]
ચુડાસમા વંશનો ઇતિહાસ ગીરનાર ૮૦ માઈલ દૂર રહ્યો, ત્યારે મહમદે પિતાના કાકા તુઘલુખખાનને મેહબીલા કરીને બહારની જગ્યા છે. તે રોકી લેવાને માટે ૧૦૦૦ માણસો સાથે અગાઉથી મોકલ્યો. એ જગ્યાએ રજપુતેનો પહેરો હતો. ત્યાં જઈ તેણે ઓચિંતો છાપો મારી કતલ કર્યા. રા' માંડલિકને તે ખબર થતાં તેણે ડુંગરી કિલ્લા ઉપરથી નીચે આવી તુઘલખખાન ઉપર હુમલે કર્યો અને તેને નસાડી મુકવાની તૈયારીમાં હતો તેવામાં, મહમદશાહ પિતાના મેટા લશ્કર સાથે ત્યાં આવી પહોંચ્યો. એ મહાન યુદ્ધમાં રા” માંડલિક સખ્ત ઘવાયો. મહમદ આસપાસના પ્રદેશમાં ટાળીઓ એકલી જબરી લુંટ કરી લશ્કરને વહેંચી આપી. પછી ઘેર નાખવા તૈયારી કરી પણ કેટલીક મુસીબત આવતાં કેટલુંક જવાહર અને રોકડ રકમની ભેટ લઈ રા” શરણે આવે તેવી શરતે લડાઈ બંધ રાખી. શરત પ્રમાણે રાહે આપેલું જવાહર લઈ તે પાછો ગયે. (ઈ.સં. ૧૪૬૭)
- નાગબાઇ વિષેની હકિકત–જુનાગઢ સ્ટેટના વડાલ તાબાનું વડાલથી બાર માઈલ દક્ષિણે એક દાત્રાણા નામનું ગામ છે. ત્યાં હરજેશ દામા નામના ગઢવિ (ચારણ) રહે હતા. તેને કાંઈ સંતાન નહતું. પરતું હીરાગર બાવાજીની કપાએ તેને ઘેર નાગબાઈ નામની કન્યા અવતરી. તે કન્યા નાગબાઈના લગ્ન રાવસૂર ભાર સાખે ગેરવીયાળા નામના ચારણ સાથે કર્યા હતાં. તેનાથી તેને નાગાજણ નામનો પુત્ર થયો હતો તે નાગાજણની સ્ત્રીનું નામ મીણબાઈ હતું. એ નાગબાઈ (દેવી) ની પુત્રવધુ મીણબાઈની ખુબસુરતીના વખાણું રા” માંડલિક પાસે તેના હલકા પાસવાનોએ કરવાથી. તે મીણુયાગામે તેનો નેસ હતો ત્યાં કેટલાએક ઘડાઓ સાથે ગયો. રા' આવે છે તેવી ખબર નેહમાં થતાં ચારણો હરખાયા. અનાદિ કાળથી “ચારણ અને રાજપૂતોને છોરૂ માવતરનો સંબંધ છે” તે યોગે ચારણ કન્યાઓ કુમકુમ ચોખાના થાળ લઈ ગીત ગાતી ગાતી વઘાવા ચાલી. સાથે નેહના અગ્રેસર મહાદેવી નાગબાઈ૫ણ હતાં તેના કહેવાથી તેની પુત્રવધુમીણબાઈ રા'ને ચાંદલે કરવા સન્મુખ ચાલી. પાસવાને તેને ઓળખાવતાં (તે જે વધાવી મીઠડાં લીએ તો ધર્મની બહેન ગણાય, માટે) રા માંડલિક એકબાજુ ફરી ઉભો. તેથી તે તરફ મીણબાઈ ગયાં ત્યારે બીજી બાજુ તરફ રા” ફરી ગયો તેથી નાગબાઇને મીણબાઈએ કહ્યું કે “કુછ ભણે રા” તે ફરતો છે.” નાગબાઈ કહે રાજા છે, તે દિશામાં ઉભા રહી વધાવવાનું મુહૂર્ત નહિં આવતું હોય, માટે બીજી દિશાએ મુખરાખી વધાવો. તેથી મીણબાઈ ચારેય દિશાએ ફર્યા છતાં રા'એ વધાવવા નહિ દેતાં, મુખ ફેરવ્યાજ કર્યું. તેથી ફરી મીણબાઈએ નાગબાઈને કહ્યું કે “ફઈ ભણે રાતે હજી ફરતો છે.” નાગબાઇએ બધો તમાસો નજરે જોવાથી રા'ની વિકારેવાળી દૃષ્ટિ પારખી, બોલ્યાં કે “ભણે વહુ રા' નસે ફરતો, રા' નો દિ ફરે છે. ચાલે પાછાં” એમ કહી સૌ પાછાં વળતાં રા” માંડલિકે મીણબાઈનું કાંડું પકડી મશ્કરી કરી તે નાગબાઈના જાણવામાં આવતાં, તે અતિ ક્રોધ પામી રાહ ક્ષત્રિધર્મ ભુલી જઇ અધર્મ ચરણ કરવા લાગ્યો છે. તે તમામ હકિકત પિતે ગમાયા હેવાથી, ગબળે ભુત ભવિષ્યઅને વર્તમાન કાળની જાણી. રાને સંબોધી નીચેના દુહાઓ પ્રમાણે શ્રાપ આપે–
Page #697
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુશપ્રકાશ.
* नागबाइना श्रापना दुहाओ (चारणी भाषाना)
चूडारा वां तणां
चारण तणुं । वचनज माने वीर ॥ नीर । मोमें न चडे मंडळीक ॥ १ ॥ चांपे जे चारण भणे । तुं वायु माने वीर ॥ हीणी नजरुं हमीर । भावि त्रांन्युं नोय मांडळीक || २ || (तोळी) तपसामें खामी पर । ( तियमाणी ) किरिया घटसे कोट || (तां) खूटामणनी खोट । मुं बिसारस मांडळीक || ३ | पिसे जुनानी पोळ । दामो कुंड देखिश नहिं ॥ ( तेदी) रतन थीसें रोळ । ( तेदी) मुं संभारीस मंडळीक ॥ ४ ॥ रानी रीत । रा' पणुं रेशे नहीं ॥ मागील भीख | ( तेदी) मुं संभारीस मंडळीक ।। ५ ।। नोशांण । नकीब हुंकळशे नहीं ॥
जीसे
भमतो
नहीं फरके उमटले
जा ॥
अहरांण । ( तेदी) मुं संभारीस मंडळोक ॥ ६ ॥ पोथी अने पुराण | भागवत भाळीस नहीं || कलमो अने कुराण | मुल्लां पुकारे मंडळीक || ७ || झालरना झणकार | शंख संभळासें नहीं ॥ पडे बांगु तणा पोकार । ( तेदी) मुळे संभारीस मंडळीक॥८ ॥ (तारां) घोडांने घोडीउं लइ । जुने पाछो मानने मोदल रा' । मतकीं फरी मंडळीक ॥ ९ ॥ ( છતાં પણ મંડળીક પાછા નહી' જતાં વળી નાગબાઇ કહે છે કે ) नहीं होय घोडांना घेर । पालखीयुं पामस नहीं ॥ गिरनारे गरमेर । ( तेदी) मुळ संभारीस मंडळीक ॥ १०॥ राणी रीत पखें | जर बजारे बीस || तारी ओझल आळससे । ( तेदी) मुळे संभारीस मंडळीक ॥ ११ ॥ अतलसनां उतारी । पेरीस गळीयल पाट | खाट । ( तेदी) मुळ संभारीस मंडळीक ॥ १२ ॥ भींत । नागइने नम्यो नहीं । मसीत । ( तेदी) मुळे संभारीस मंडळीक || १३|| दरवाण । राना कोइ रहेसी नहीं ॥ परेगीर पठाण । ममुदशा ( એક જુની હસ્ત લેખીત પ્રતમાં નીચેના દુહાઓ
सुतां त्रुटल भुलो बाधी मंदीर ठेकाणे दरवाजे
ना मंडळीक ||१४||
પાઠાંતર અને નવા પણ છે) वधाववा ॥ मंडळीक ॥१५॥
૨૩૬
मोती थाळ भरी । व्हालें गइ वीर त्यां कमत कांध चडी । अवळो फर्यो तु
[द्वितीय
Page #698
--------------------------------------------------------------------------
________________
' છેડશીકળ] ચુડાસમાવંશને ઈતિહાસ.
૨૩૭ कंकुने कंकावटी.। में हरखें लीधी हाथ । सयलं तणे साथ । (जातां)मोढुं फेरव्यु मंडळीक ॥१६॥ अमें सोरठनी चारण्युं । तु मांयलो वीर ॥ ... इ नेवांना नीर । मोमे न चडे मंडळीक ॥१७॥ गंगाजळ गरवा धणी । तार हत पवीतर पंड। खेली रमतुंखंड । तारी मती फरी गइ मंडळीक॥१८॥ गगाजळ . गढेशा । पंड तार हतं पवीत्र ॥ वीजाने रगत गयां । मने तो वाळां मंडळीक ॥१९॥
(મંડળીક કહે છે કે ). s ન્ને
માં મારી રહ્યા છો ! . માં મંદીવા તો માને નહીં ! માય ગુનાનો ર૦ :
(નાગબાઈ કહે છે ) ' ' . ' માતામાં મur 7 | નવું વર્ષમાં જ છે . '
મોટું નોલા પર માનેં તાજું મંદીરા રા - (ત) અવારા દૃરવિ દે પડ સોદાય છે "
पावैना पेडा मांय । तने नर नचवसुं मंडळोक ॥२२॥ ઈ. સ. ૧૪૬૯માં એટલે પહેલી લડાઈ પછી પાંચેક વર્ષે મહમદબેગડે “રાહ માંડલિક રાજ્ય ચિહ ધારણ કરી કોઈ દેવાલયમાં ગયો હતો” તેવું સાંભળ્યાનું બહાનું કાઢી તેને શિક્ષા કરવા ૪૦૦૦૦ ઘોડેસ્વારોની ફોજથી તે જુનાગઢ ઉપર ચડયો. તે વખતે રા” તેના સામે લડવા નહિં જતાં, ઉપરકેટમાં સંતાયો. 'કાબે અર્જુન લુંટીયો હી ધનુષ એહી બાણ એ પ્રમાણે એ વીર ક્ષત્રિપુત્ર દેવીના શ્રાપના ભોગે નામર્દ થયો. વીરતા અંગમાથી વહી જતાં, અને મહમદશાહના મહાન ઘેરાના સંકટ કિલ્લાના પહેરેગીરે ખુટતાં રાહ શરણ થયો. અને ખજાનાની કુંચીઓ મહમદશાહને સોંપી આપી. મહમદશાહે તેને કલમો પઢાવી મુસલમાન ધર્મ સ્વિકારાવ્યો છે. સં. ૧૪૭૩ (રાસમાળા ભાગ પહેલો પાનું ૬૧૦) મીરાંતે સીકંદરી” ના કર્તા લખે છે. કે-“બાદશાહના કહેવાથી તેણે મુસલમાની ધર્મ નહોતો લીધે. પણ બાદશાહ સાથે અમદાવાદ ગયા પછી રસુલાબાદ શાહઆલમનો મેળો જતો હતો ત્યાં તેના ઉપદેશથી તેણે મુસલમાની ધર્મ સ્વીકાર્યો. અને તેથી જુનાગઢના છેલ્લા રાહને ખાનજહાન અથવા જગતને ધણી તેવો મુશલમાનોએ ઈલકાબ આપી પીરજાદા પ્રમાણે (હાલ અમદાવાદના માણેકચોકમાં કદઇની દુકાનમાં તેની જ્યાં કબર છે. ત્યાં) પુજવા લાગ્યા મહમદશાહે રા” માંડલિકને જીતી જુનાગઢ શહેરને કિલ્લે બંધાવી તેમાં સૈયદ, કાજી ફકીરો વગેરેને વસાવી તેનુ મુસ્તમાબાદ નામ આપી ઉપરકોટમાં એક મજીદ બંધાવી પોતે અમદાવાદ પાછો ગયો. જુનાગઢમાં રા' નું રાજ્ય ગયા પછી તુર્થાણું (મુસલમાન રાજ્ય) થતાં, એક ઘર્માભિમાની દેશ ભક્તિ ચારણે નીચેનું કાવ્ય બનાવ્યું હતું:
* એ નાગબાઈની દાત્રાણા ગામે દેરી છે.
Page #699
--------------------------------------------------------------------------
________________
૩૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ गीत–चारणीभाषानुं मति फरी मंडळीकनी कांध आवीकमत । हति नव सरठ गइ तुरक हाथे । शीखर में देवळना घुमट ज्यां शोभता । (त्या) मशीतां हजीरा हुवा माथे।।१।। हाथी कतारां घाटपर हालता । पाट जुनो गयो घडी पलमां ॥ भागवत जुजवा वेद ज्यां भणाता । (त्यां) कीताबां वांचता पडे कलमा॥२॥ मेडीयां कळे ज्युं राम मुख बोलता । हजारं कबुतर फरे होला ॥ नार' गरबे जहां रमंती नोरतां । (त्यां) डेंणना खपर ज्यु फरे डोला||३ मटी तुलशी हुवा +मरबा महोले । खाइ बाजी बधी थीओ खाखी । गीत नरशी जठे हरी गुण गावता । (त्यां) आरबां कलबले रात आखी॥४॥ हवेली मेडीए जाबदायुं हती । शेरीये पळाके झोक छीडां ॥ यांकडा जठे रजपूत फरता वकर । अलेला चूहता फरे इंडां ॥५॥ नेश आयो चडी चारणां नीशरी । वधावा मोतीऐं थाळ वाजे ।। xगंगाजळीआ तणी नोवतुं गाजती । बंगाळा तठे नित धमस बाजे ॥६॥ कोप चूडा घरे नागयाइ कीओ। ताहरी करामत कोण तागे ॥ रायमंडळीकनी राणीउं घरोघर । मेडीउं छोड हटीआंण मागे ॥॥ / સંપાદક, બારહટ-કેસરભાઈ સુજાભાઈ). [પ્રાચિન].
સીધાવદરવાળા રા’ *માંડલિક પછી મહમદબેગડે જુનાગઢ રાજ્ય ખાલસા વહીવટમાં ભેળવ્યું પરંતુ
+ મરવાના ઝાડ મહેલે મહેલે થયાં,
* બંગાળા દેશમાં (કાશી) થી ગંગાજળની કાવડ ભરી સેતુબંધરામેશ્વરમાં રા તરફથી કાયમ ચડાવાતી તેથી રાહને ગંગાજળીઆની ઉપમા અપાતી
* રા' માંડલિકનું રાજ્ય દેવી નાગબાઈના શ્રાપે ગયું. અને મુસલમાની અમલ જુનામઢમાં દાખલ થયો. ત્યાર પછી રા' માંડલિકનું શું થયુ? તે વિષે હાલ ઘણું મતભેદે છે. એક સાક્ષર લખે છે કે રા' માંડલિક મહમદ બેગડા સાથે લડાઇમાં કામ આવ્યો અને તેની રાણીઓએ ભૈરવ-૫ ખાદ્ય તેમ લખી. અમદાવાદમાં જે કબર ખાનજહાનના નામે મંડલિકની બતાવાય છે. તે મુસલમાની ઇતિહાસકારે હિંદુ ઘર્મ પર દ્વેષ બુદ્ધિથી પક્ષપાતવાળા ઇતિહાસ લખી નાખ્યાનું જણાવી, તે કબર ખાનજહાન નામના કોઈ મુસલમાની એલીયાની હશે તેમ જણાવે છે. ત્યારે બીજો સાક્ષરવર્ગ-રાસમાળા અને સોરઠી તવારીખ વગેરેના આધારે મંડળીક તે યુદ્ધમાં નહિ મરતાં મુસલમાન થયાનું જણાવે છે.–અમોએ રા માંડળીકની વાર્તા કરનારાઓ દ્વારા એમ નથી સાંભળેલકે માંડળીક તે યુદ્ધમાં કામ આવ્યો! નાગબાઈને શ્રાપ તેને મારવાને નહતિ પણ દરેક દુહે દુહે એવું શબ્દ ગાંભિર્યું છે કે “ઉપર પ્રમાણે બનશે ત્યારે હે મંડળીક તું મને સંભારીશ” (એટલે કે યાદ કરીશ, જે દેવીને આશય તેને મારી નાખવાને હેત તે તે વખતેજ તે તેના શ્રાપથી બળી મરત. અથવા તે ત્યાં તેને રક્ત કે
Page #700
--------------------------------------------------------------------------
________________
ઘેાડષી કળા
ચુડાસમાવતા ઇતિહાસ
૨૯
રા' માંડલિકના કુંવર ભુપતસિહ ઉર્ફે મેલી ગદેવને જાગીરદાર બનાવી જુનાગઢમાં રાખ્યા ઇ. સ. ૧૪૪થી ૧૫૦૫ સુધી. તે પછી તેનેા કુંવર ખેંગાર (પાંચમા) ઇ. સ. ૧૫૦૫થી ૧૫૨૫ સુધી. તે પછી તેનેા કુંવર નાંઘણુ (પાંચમા) ઇ. સ. ૧૫૫થી ૧૫૫૧ સુધી. તે પછી તેને કુંવર શ્રીસિહુ ઇ. સ. ૧૫૫૧થી ૧૫૮૬ સુધી. અને તે પછી તેના કુંવર ખેંગાર [છઠ્ઠા] ઇ.સ. ૧૫૮૬થી ૧૬૦૮ સુધી. એ બગસરે તાલુકદાર થઇ રહ્યો, (રાસમાળા
અગર ક્રાઇ અસાય વ્યાન્નિ થઇ પડતાં મરીજાત. પરંતુ તેમ નહિં કરતાં તેને અસય દુઃખદરીઆમાં નાખી રાજા તરીકે તેણે માણેલા વૈભવાની યાદી કરાવી. પાપાચરણનુ પશ્ચાતાપ રૂપી પ્રાયશ્ચિત કરાવી સૌરાષ્ટ્રપતિ રાત્રે રસ્તાના રખડતા ભિખારી બનાવી, રીબાવી રીબાવીને મારવાને દેવીના આશય હતા તેમ ઉપરના સધળા દુહાઓ અને ગીતના કાવ્યાથી જષ્ણુાય છે. (રા' માંડળીકની રાણીયું ધરાધર મેડીયુ છે હટિયાંણ માગે) એ કાવ્યના વાકયથી જરૃાય છે કે તેની રાણીઓએ ભૈરવ—ઝંપ નહિં ખાતાં ભીખારજીની સ્થિતીમાં જીંદગી ગુજારેલી હાય તેવું જણાય છે. કારણકે એ કાવ્ય મુસલમાની અમલ થયા પછી કવિએ નજરે જોઇને લખ્યું જાય છે. રા' માંડલિક અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં ધણા કુશળ વીર-પુરૂષ હતા. પણ નાગબાઇના શ્રાપ થયા પછી તેની મરદાદ જતી રહી હતી. કેમકે નાગબાઇએ છેલ્લા દુહામાં શ્રાપ આપ્યા છે કે “તારે કાને કાઢા અને છાતી ઉપર કાપડું પહેરાવી, પાવયાના પેડા (ટાળા) માં હું નર! મંડળિક તુને નચાષીશ” તેા એ શ્રાપ પ્રમાણે તેમ થવાને સંભવ છે. જયાતિર્થંલ બધેકાજી સંગ્રહિત કવિ મીઠા રચિત ‘જીનાણાંના રયન' ના કાવ્યની છેલ્લી ટુંક પણ ઉપરના દુહાને પુષ્ટિ આપે છે કે “અંબા સ્મરણમેં આયેા અંત” એ કાવ્ય દ્વિઅર્થી છે. અંબા ભવાનીના ઉપાસક પાવૈયાએ તેનું સ્મરણ કરી જીંદગીનેા અંત લાવે છે. પાવૈયાઓમાં વર્ષોંશ્રમના ભેદ નથી મુસલમાને પણ પાવૈયા થાય છે. માતાજીનેા શ્રાપ હતા તે મિથ્યા થાય નહિ તો રા' મંડળિકે પાવૈયાની (ભીખારીના) અંતિમ અવસ્થામાં સ્થિતીભાગવી ડ્રાય અને રખડીરઝળી મરણુ પામ્યા હાય તેવું લાગે છે. મારાંત સીકંદરીના કર્તા લખે છે કે “રસુલ્લાબાદ શાઆલમના ઉદ્દેશથી તેણે મુસલમાની ધર્મ સ્વિકાર્યાં.” એ વાત્ત અસંભવિત છે, મડળિક બહુજ વિદ્વાન હતા અને વીરપુરૂષ હતા. પરતું ભક્ત નરસિંહનું અંતર દુભાવ્યું અને દેવી નાગબાઈને શ્રાપ થયા વગેરે કારણેાથી તે અંતિમઅવસ્થામાં રાજા શરીરે દુઃખની વ્યાધિમાં બાવા ની ક્રાઇ સાંઈના તકીયામાં દે છેડયેા હોય. તેમજ પાવૈયાને ન કરવાની રીતિ હાઇ, તેના દેહની અતિમક્રિયા ત્યાં થઇ હોય તે તે (માણેક ચાકમાં બતાવવામાં આવતી) કબર કદાચ તેની હોવાનું સંભવે છે, પરતું એટલું તે ચેાકકસ છે કે તે યુદ્ધમાં રણભુમી ઉપર મરણુ નહિ પામ્યાનું ઘણાં ચારણ ભાટા ને મેાઢેથી તેની વાર્તાઓમાં સાંભળ્યુ છે. પછી પ્રભુ જાણે ૪૦૦ વર્ષ પુર્વેની વાત જે બની હાય તે ખરી. હિંદના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વિરાજ ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ અને સૌરાષ્ટ્રના છેલ્લા રજપૂત રાજા રા'માંડલિક એ ત્રણે સ્ત્રી રૂપી માયાના મેહપાસમાં સાયા અને ક્ષત્રિ—ધર્માં ઊડી અધર્માચરણુ કર્યું, તેના બદલામાં તેને અંતિમ અવસ્થા દુઃખમાં ભાગવવી પડી અને સૌરાષ્ટ્ર, ગુજરાત, અને ભારત ભુમિની સાČભૌમ સત્તા રજપૂતાના હાથમાંથી ગઈ, (જી. કર્તા)
Page #701
--------------------------------------------------------------------------
________________
. ૨૪૦
શ્રીદુવંશપ્રકાશ.
દ્વિતીયખંડ | પૃષ્ટ ૬૧૧ ભાગ ૧) તેમ સેરડી તવારીખના કર્તા પણ એ પાંચ જાગીરદારે વચ્ચે એક
સકે રાજ્ય કર્યાનું લખે છે. હાલ તે રાહના વંશજો રાયજાદા, સરવૈયા, ચુડાસમા, અને રાહ વગેરે અવટંકથી કાઠીઆવાડ, પ્રાંતમાં છુટી છવાઈ જાગીર ભેગવે છે. એ પ્રમાણે દેવેન્દ્રના ત્રીજા કુમાર ગજપત વંશ રાજા તરીકેનો રા' મંડલિક સુધી ચાલ્યો. પ્રથમખંડની પ્રથમ કળામાં પૃષ્ટ ૨૫મે દેવેન્દ્રને દુહે છે કે
પુત્ર સુધારેલા ! વોલ માં ઘર વાર છે
(૨) માત (૨)નરપત (રૂ) પંત જૈ (૪) ભૂપત મુખારાશા * (૧) અસપતને મહમદ પિગંબરે મુસલમાન બનાવ્યું. તેને ચગદાવંશ-મુગલવંશ ચાલ્યા) ' (૨) નરપતને જામ પદવી મળી તેના વંશજો જામનગર, જ કચ્છ, ગંડળ, મોરબી, ધોળ,
રાજકોટ અને તેની શાખાના તાલુકાઓમાં રાજ્ય કરે છે. એ સઘળો ઇતિહાસ પ્રથમ ' અને દ્વિતીયખંડમાં વિસ્તારપૂર્વક કહેવામાં આવેલ છે. (૩) કુમાર ગજપતના (ચુડાસમા વંશને) ( ઇતિહાસ ઉપર કહેવામાં આવ્યો અને (૪) કુમાર ભુપતનો ભદી વંશ પણ જેસલમેર રાજ્યના
ઇતિહાસમાં વર્ણવેલ છે એવી રીતે પ્રથમ ખંડ તથા દ્વિતીખંડમાં “યંદુવંશ” વર્ણન પૂર્ણ કરી, Lછેવટ યદુવંશી રાજ્યો હીંદુસ્તાનમાં કેટલાં છે તે જાણવાનું પત્રક આપી આ દ્વિતીય ખંડ
પૂર્ણ કરવામાં આવે છે. '' - '૪ કિરોલી રાજ્ય રજપુતાનામાં છે તે પણ યદુવંશનીજ શાખા છે
* સાંતલપુર તાલુકે–આ તાલુકે કચ્છની શાખા છે અને પાલનપુર ઇલાકામાં આવેલ છે. તેની ચારેબાજુ કચ્છનું રણ છે ચાડસર સહીત બન્ને ભાગોની મળી જમીન ૪૦૦ ચ૦ માઈલની છે. ૩૩ ગામો છે ને તેમાં કુલ વસ્તી ૧૮૦૦૦ માણસની છે. ખંડણી કોઈને આપતા નથી અગાઉ તે તાલુકા ભાગ સીંધ તરફના મુસલમાન ન હતું તે પછી ઝાલા રાજપુતોની સતા થતાં સાંતલઝાલાએ એ સાંતલપુર વસાવ્યું, તેઓ સરધારના લુણાજી વાઘેલાની બેન સાથે પરણ્યા હતા. લુણાજીએ ચડાઈ કરી સાંતલપુર લઈ લીધું તે લુણાજીના વંશજો સુખાજ વાઘેલા પાસેથી કચ્છના રાવશ્રી ખેંગારજી (પહેલા) એ તે સાંતલપુર લઈ લીધું તે પછી તે ભાગ રાઓશ્રીના ભાયાતોને છવાઈમાં મળ્યો આ તાલુકાના ગામે ઘણાંખરાં ભાયામાં વહેંચાઈ ગયાં છે. પરંતુ તેમાં મુખ્ય બે ભાગીદારે મોટા હાઈ ઠાકોરના નામથી ઓળખાય છે. (૧) ઠાકર શ્રી લાખાજી આડેશર ગામે અને (૨) ઠાકારશ્રી દેવીસિંહ સણવા ગામે રહે છે. એબને ઠાકરેની કચ્છમાં પણ જાગી છે. સાંતલપુર ગામ બને મજમું છે. તે સીવાય ઘડસર કલ્યાણપર, ચારણકુ, અને બાબરા, તે ઠા.શ્રી લાખાજીના વંશજોને સુવાંગ છે. અને વઉવા રણમલપર, માણસમું અને દાત્રાણુ એ ઠા શ્રી દેવીસિંહના વંશજોનાં સુવાંગ છે. તે સીવાઇના ગામો તેઓશ્રીના ભાયાતોના તાબામાં છે. બને ઠાકોરને અધીકાર ફોજદારી કામમાં એક માસની સખ્ત કેદ અને રૂા. પ૦) સુધી દંડ કરવાની સતાનો છે. દીવાની કામમાં રૂ. ૨૫૦) સુધીના દાવાઓ સાંભળી સકે છે. બન્ને તરફના અધીકારીઓ સાંતલપુરમાં રહે છે. ગામમાં નીશાળ છે. તેમજ બન્ને ઠાકોરના ઉતારાઓ છે. અને ભાયાતી ગામોના ઇનસાફ માટે એક થાણદાર પોલીટીકલ સુપ્રિટેન્ડન સાહેબ તરફથી રહે છે.
Page #702
--------------------------------------------------------------------------
________________
ષિષી કળા). ચુડાસમા વંશને ઇતિહાસ શ્રી યદુવંશી રાજપુત રાજ્યનું લીસ્ટ ગામે જમીન વસ્તીની શ્રી
પાને
વથાનનું નામ.
હિતાયખંડ
ની ક્ષેત્રની વસ્તીની મિશિપ્રકાશ સિંખ્યા ચ 1. સખ્યા |
૧૫ર
કછ-ભુજ નવાનગર
ગાંડળ
૯૩૫ | ૭૬૧૬ ૪૮૪૫૪૭ ७१२ | ४७८१४०८1८२ ૧૭૯ | ૧૦૨૪ ૧૬૭૦૭૧. ૧૫૧ | ૮૨૨ ૧૧૩૦૨૪
૨૮૨ ૨૬૩૯. ૨૮૨ | ૬૦૯૯૩ ૬ | ૬૬૭૫
૯૪(પ્રથમ-ખંડ) ૧૦૧ ૨૦૧
૧.
૧૩૨ ૨૧૮
૨૧
મોરબી | ધોળ રાજકોટ વીરપુર–ખરેડી કોટડાસાંગાણી માળીયા ખીરસરા - -
મેંગણું ૧૨ ગવરીદડ
શાપુર પાળ Bઠારીઆ લોધીકા [સીનીયર), લેધીકા (જુનીયર]
૦૩ | ૧૨૬૬ 6.
૩૬૫૯ ૩૧૧૩ ૨૧૧૫
૧૩૭
*
*
૧૩૧૫ ૨૧૪૬ ૨૩૧૧ ૨૨૯૪ ૧૯૦૮
* * * * *
*
ગઢકા
3 3 * *
૪૫
જાળીઆ દેવાણી ભાડવા રાજપરા શીશાંગ-ચાંદલી વીરવા કાંકરી મળી
૧૧૭૯ ૨૨૬૮ ૧૭૦૦
૨૦૦
२५०
મવા
૨૫૦
કેટડા નાયાણી મુળીલા-ડેરી
૧૪૭થી ૧૫૧ સુધી
ધ્રાફા
૩૦૦ :
૨૫૦૦ ૪૫ | ૭૬૦૦
૨૫૩૦ ૪૪ | ૧૦૦૦૦ ૨૪૦ એ સીવાય જેઓની બહુજ ડી જાગીર છે
તેવા નાના પેટા ભાયાતો ઘણું છે.
સાતુદડ-વાવડી
સાંતલપુર-પાલનપુર એજન્સી] ૩૧ જેસલમેરનું રાજપુતાના ]. | કિરેલી
Page #703
--------------------------------------------------------------------------
________________
२४२
શ્રીદુવંશપ્રકાશ, [દ્વિતીયખંડ - શ્રી ચંદ્રવંશ વિસ્તાર છે
(૧) ચંદ્ર (૭) યદુ યદુવંશી કહેવાયા) (૫૬) શ્રીકૃષ્ણ(વિષ્ણઅવતાર) (૧૩૭) દેવેંદ્ર (મીમાં ગાદી વિ. સં. ૬૨થી ૬૮૩)
અસપત જમ નરપત.
ગજપત
ભુપત મુસલમાની ધર્મ
ગીજનીમાં ગાદી 'ચુડાસમવંશ) ભઠ્ઠીવંશ સ્વીકારતાં ચગદા (વિ.સં. ૬૮૩થી ૭૦૧) (જુનાગઢ) (જેસલમેર ) (મુગલ ) વંશ ચાલ્યો ઈ (૧૪૮) જામ લાખીઆર ભડ [નગર સમૈ સીધમાં ગાદી]
(૧૫૭) જામ લાખા જાડેજો[લાખીયારવીઅરે કચ્છમાં ગાદી] (૧૫૮) જામ રાયઘણજી
જામગરજણજી દેદજી હોથીજી ઠોજી,
| (દેદારજપુ થયા) (હાથીજી રજપુત થયા) કિચ્છ શાખા
(૧૦) જામશ્રી રાવળજી
જામનગર ગાદી
રાઓશ્રી ખેંગારજી ઠાકેરશ્રી હરધોળજી ભુજગાદી
ધ્રોળ ગાદી
મેરખી
સાંતલપુર
જાળીવાણુ ખીરસરા
માળીઆ
વીરપુરખરેડી
વીરપુર"રેશ રાણા
રાજકોટ
ગેડલ ગવરીદડ શાપર પાળ કોઠારીઆ લેધકા [૨] ગઢકા
[ષોડષી કળા સમાયા] કોટડાસાંગાણી મેંગણી
શ્રી યદુવંશ પ્રકાશે
દ્વિતીય ખંડસમાણા રાજપરા ભાડવા
Page #704
--------------------------------------------------------------------------
________________
છે શ્રીજી
શ્રીયદુવંશપ્રકાશ તૃતીય ખંડ પ્રારંભઃ |
Page #705
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ
[વતીયખંડ
I શ્રી તૃતીય ખંડ પ્રારંભ હું જામનગરનું જવાહર
પ્રકરણ (૧) પહેલું
(નવાનગર સ્ટેટનું વર્ણન. ) કાઠીઆવાડના વાયવ્ય ખુણામાં આવેલ પ્રદેશને હાલાર કહેવામાં આવે છે. એ પ્રદેશ જામશ્રી રાવળજીએ મેળવી પિતાના પૂર્વજ હાલાજીના નામ ઉપરથી તેનું નામ હાલાર રાખ્યું. ચંદ્રથી ૧૩૮મા અને શ્રીકૃષ્ણથી ૮૩મા (૧)જામ નરપત (વિ સં. ૬૮૩માં) થયા. ત્યારથી આરંભી અદ્યાપિ પર્યત યદુકુળમાં જામની પદવિ જામનગરના મહારાજાએજ ભગવે છે. હાલના વિદ્યમાન મહારાજા જામશ્રી દિગ્વિજય સિંહજી સાહેબ (૫૧મા) જામ” છે. [ જામકશ્રેષ્ટસર્વ રાજાઓમાં શ્રેષ્ઠ રાજા એમ એનો અર્થ સંભવે છે.] જામશ્રી વિભાજી, (બીજા)ને નામદાર બીટીશ સરકારે વંશપરંમપરાનો મહારાજાને ઇલ્કાબ બક્ષે છે. કાઠિયાવાડ પશ્ચિમ પ્રદેશમાં જામરાવળજીએ ગાદી સ્થાપી ત્યારથી પછામના પાદશાહ”ની પદવી જામીએ ધારણ કરેલ છે. તેમજ હાલારમાં રહેતા નવલાખ માણસની માલીકીથી નવલખા હાલારના ધણી અને પિતાની દરિઆઈ સરહદમાં સાચાં મોતી નીપજતાં હેવાથી મોતીચુંવાળા જામ વગેરે ઉપનામ ઘારણ કરેલ છે. જામશ્રી રાવળજીએ જામનગર (નવાનગર) શહેર વિસં. ૧૫૯ માં વસાવ્યું ત્યારથી આરંભી વિદ્યમાન જામશ્રી સુધીને ઇતિહાસ આ ગ્રંથના પ્રથમ ખંડમાં આવી ગયો છે. તેથી તે વિષે પ્રાચીન ઇતિહાસ ફરી નહિ કહેતાં, જામનગર શહેરની ઔદ્યોગીક સંપતિ, તાલુકાના ગામો, વસ્તિની સંખ્યા, તિર્થ સ્થળો, ઐતિહાસિક સ્થળો, અને જામનગરના જવાહીર સમાન મહાન પુરષોના જીવન વૃતા, વિગેરે બીજી જાણવા યોગ્ય કેટલીએક હકિકતોનો સંગ્રહ આ તૃતિય ખંડમાં આપવામાં આવેલ છે.
આ નવાનગર (જામનગર) એટ કાઠિયાવાડના વાયવ્ય ખુણામાં ૨૨ –૫૮' અને ૨૧° -૪૪' ઉતર અક્ષાંશ અને ૬૯ -૧૦-૩૦' પૂર્વ રેખાશમાં આવેલ છે. જેની સરહદમાં ઉતરે કચ્છનું રણ તથા કચ્છનો અખાત, પૂર્વ મેરબી, રાજકોટ, ધ્રોળ, ગાંડલ અને બીજા કેટલાએક હાલાર પ્રાંતના નાના તાલુકાઓ; દક્ષિણે સોરઠ પ્રાંત અને પશ્ચિમે ઓખાનું રણ તથા અરબી સમુદ્ર આવેલ છે. આ સ્ટેટની સરહદ કાઠિયાવાડના દરેક રાજ્યની સરહદ સાથે થોડેઘણે અંશે લાગુ છે. આ સંસ્થાનનું ક્ષેત્રફળ ૩૯૧– . માઈલનું છે. એટલે કાઠિયાવાડના બીજા બધા રાજ્યો કરતાં આ રાજ્ય વધારે વિસ્તાર વાળું છે. વસ્તિસને ૧૯૭૧ની ગણત્રી પ્રમાણે ૪,૦૯,૧૯રની છે. જેમાં ૩,૨૬ ૮૯૪ હિન્દુ; ૫૮,૫૫૩ મુસલમાન ૨૩,૪૮૪ જૈન અને ૨૬૧ ઇતર વર્ણની સંખ્યાં છે. આ સ્ટેટ ફર્સ્ટ કલાસ હેઈ, દિવાની ફેજદારી કામોમાં સંપૂર્ણ સતા ભોગવે છે. પાટવિ કુમાર ગાદીએ આવવાનો રિવાજ છે
Page #706
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલુ]
જામનગરનું જવાહીર.
૩
છે. અને શાહી સત્તા સાથે યોગ્ય કાલકરારી થાય છે. મુખ્ય ડુંગરા—ખરડા, આલેચ દલાસા અને ગાપ છે. તેમાં બરડાનું વેણ નામનુ શિખર ૨૦૧૭ અને આભાપરાનું શિખર ૧૯૩૮ ફુટ દરની સપાટીથા ઉચું છે. મુખ્ય નદીઓ—ભાદર, ભેટી, આજી, વ, કાળુભાર, ડાંડી, ઉંડ, ઘી, સાની, નાગમતિ અને રંગમતિ છે. ઉપજ--છેલ્લા પાંચ વર્ષોની સરેરાશ પ્રમાણે રૂ।. ૯૪,૪૭,૬૩૯ની છે. ખ'ડણી—રૂા. ૫૦,૩૧૨ બ્રિટીશ સરકારને તથા રૂા. ૬૪,૯૨૪ ગાયકવાડને અને રૂા. ૪૬૮૫૭ જુનાગઢને જોરતલબીના મળી કુલ રૂપી ૧૬૨૦,૦૯૭ દર વરસે આ રાજ્ય ભરે છે. આગળના વખતમાં આ રાજ્ય કાઠિયાવાડના બીજા રાજ્યા પાસેથી ‘ખીચડી' અથવાતા ધાડા વેરા એ નામના કર વસુલ કરતું. આ સ્ટેટના કુલ ગામા ઉજજડ ટીબાએ સહિત ૭૧૨ છે. તેમાં સ્ટેટ ખાલસા ગામેાની ખેડવાલાયક કુશ જમીન એકર ૨૦,૫૨,૪૨૩-૧૬ની છે. તળાવા-માધિ, (એકર ૧૫૯) હઁસ્થળ (એ,૧૫૦) વિજપ્પી (એ. ૧૭૨) તેટલા એકરને પાણી પુરૂ પાડે છે. તે સિવાય આટકાટની બુઢણુપરી નિંદ તથા પારેવાળાની એટી હિંદને બંધબાંધી તેના પાણીના પણ ઉપયેાગ લેવામાં આવે છે. લાખાટા, જીવણુસર, રાણુસર, રાવળસર, કાળુભાર, ક્રાઝ. ભુજીયા, તળાલા અને કચેાળયું વિગેરે નાના તળાવે છે. છેલ્લા કેટલાએક વર્ષા થયાં જામનગર શહેરની પ્રજાને પાણી પુરૂ પાડવા માટે જામનગરથી દક્ષિણે લગભગ છએક માખલ દૂર નાગમતિ નિંદને આડે પાકા બંધ બાંધી તેનું પાણી દિરમાં વહી જવા નહિ દેતાં એક વિશાળ રણજીતસાગર નામનું તળાવ બાંધવાનું કામ ચાલુ છે. સદરહુ તળાવમાં ૧૨૦૦૦ લાખ ઘનફુટ પાણી સમાઇ શકશે. તે તળાવના ઘેરા ચાર ચેારસ માઇલ અને વધુમાં વધુ ઉંડાઇ ૫૪ પીટ થશે. તેની નહેર વાટે જામનગરને પાણી પુરૂ પાડવા યેાજના થયેલ છે. તે ઉપરાંત આસરે ૧૮૦૦૦ ઉપરાંત કુવાઓ આ સ્ટેટમાં છે. એગ્રીકલચરલ ફા—એકસ્પેરીમેન્ટલ (અખતરા કરી બતાવવા સારું) ફાર્મ ત્રણુ છે. (૧) અલીયાબાડા જે સીડ ફાર્મ તરીકે ઓળખાય છે, (૨) સેન્ટ્રલ ફાર્મ જામનગરમાં છે. (૩) ઢીમાનસ્પૂન ફાર્મ કંડારણામાં હતું. જેમાં નીચે પ્રમાણે અનાજ વિગેરે પદ્માના અખતરાઓ કરી બતાવવામાં આવ્યા હતા. બાજરા ૯ જાતને જીવાર 9 જાતની ઘઉં ૬ જાતના, કપાસ ત્રણ જાતના, અને શેરડી ર્ જાતની, એ પ્રમાણે ઉત્તમ કાટીની પંકિતમાં ઉપરના આખતરાએ સફળ નીવડયા હતા. રેલ્વે—રાજકાટથી આખા સુધીની છે. જેની લંબાઇ ૧૫૭—૩૫ માઇલની છે. તેમાં જામનગર રેલ્વે, જામનગર દૂરકા રેલ્વે, અને એખામડળ રેલ્વેના સમાસ થાય છે. એ ઉપરાંત સ્ટેટ ટ્રામને ખેડીબંદર તથા રાઝી સુધી જાય છે. અને તે કચ્છમાં જવાને સુમા છે. રેલ્વે સ્ટેશનઃ—જામનગર, અલીયાબાડ જામ–વણુથલી, હડમતિઆ, પડધરી, જામ-જોધપુર બાલવા વાંસજાળીય સુખપર લાખાબાવળ, પીપળી, મેાડપર, ખંભાલીયા, ભાતેલ, બાપલકા, ભાટીયા, તે ઉપરાંત સલાયા તથા કાંડાવડ આઉટ એજન્સીના સ્ટેશનેા છે. સ્ટેટના દરેક તાલુકાઓમાં ટેલીફાન છે. અને (જ્યાં ટેલીફાન નથી ત્યાં) ગવર્નામેન્ટ ટેલીગ્રાફની સગવડ છે. મેટર ખટારા જામનગરથી આજુબાજુ vv—૮૦ માઈલ સુધી દાડે છે. મીલીટરી:લાન્સર્સ' (રસાલા) ની કુલ સંખ્યા ૨૭ની છે. તેમાં (૧) કમાન્ડીંગ ઓફીસર (૧) મેજર (1) કેપ્ટન (૨) લેફ્ટેન્ટસ (૧૩) ઇન્ડીઅન આપીસર (૫૫) એન. સી એપીસર (૧) કેડેટ એપીસર અને (રપર) ખીજા હારા છે,
Page #707
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
. [વતીયખંડ ઈન્ફન્ટ્રી (પલટન)ની કુલ સંખ્યા ૨૩૬ની છે. શીરબંધીની સંખ્યા ૧૫૦ની છે. પોલીસની સંખ્યા ૮૯૦ની છે. તે ઉપરાંત ગામડાઓના વિલેજ પોલીસની સંખ્યા કુલ ૧,૧૭૦ તેમાં ૧૧૩ પિોલીશ પટેલ, ૪ર૩રેવન્યુ પટેલ, પિોલીસ પટેલનું પણ કામ કરે છે. તે તથા ૭૩૪ ચોકીયાત છે. મેડીકલખાતું તેમાં ૫ ઇસ્પીતાલે છે. (૧) ધી ઈરવીન હેપીટલ જામનગર (૨) ધી વીકટેરીઆ જ્યુબીલી હોસ્પીટલ જામનગર (૩) બાશ્રી સજુબા હેપ્પીટલ જામનગર
જેમાં એકસર તથા રેડીયોની ઉત્તમ સારવાર અપાય છે. તેમજ હડખાયા કુતરા જેઓને કરડેલ હોય તેઓને ઇન્જકશન અપાય છે. હાલમાં જામનગરમાં મેટે ખર્ચે એક અસાધ્ય રોગના માટે ધી સોલેરીયમ છે. જે સાધન દુનિયા ભરમાં ત્રણ સ્થળે જ છે. [૪] બાઈ મેંઘીબાઈ હોસ્પીટલ ખંભાળીયા [૫] રામરક્ષ હોસ્પીટલ જેડીઆમાં છે. તે ઉપરાંત જામનગરમાં સીટી ડીસ્પેન્સરી, જેઈલ ડી, લાન્સર્સ ડી, તથા આંખની અને દાંતની મળી પાંચ ડીસ્પેન્સરીઓ છે. સ્ટેટના તાલુકાઓ અને ગામના મળી બીજા ૨૧ દવાખાનાઓ અને ૬ ટ્રાવેલીંગ ડીસ્પેન્સરીઓ છે. તેવાં ગામના નામો-ભાણવડ, લાલપર, કાલાવડ, કંડોરણું અટકેટ, કલયાણુપર જામજોધપુર, પડધરી, બાલંભા, રાવળ, નવાગામ, લતીપુર, બેડી, શાણથલી ભાડતા આમરણ રાણ, રાસંગપર, હડીઆણું, શાપર અને ધુડસીઆ. કેળવણુ ખાતું–કુલ ૨૬૪ શાળાઓ છે. તેમાં ૩ હાઈસ્કૂલ એશ્લેવર્નાકયુલર સ્કૂલ, ૧૭ અંગ્રેજી મીડલ સ્કૂલ અને કલાસ ૨૦૫ ગુજરાતી શાળાઓ અને ૨૪ કન્યાશાળાઓ છે. તે ઉપરાંત છ સ્પેશીઅલ કેળવણીની સંસ્થાઓ છે. હાઇસ્કૂલ–જામનગર. ખંભાળીયા અને જેડીયામાં છે. એ લે-વર્નાકયુલર સ્કૂલ-ખંભાળીયા. કાલાવડ, કારણું, પડધરી, જામજોધપુર, રાવળ, અને જામનગરમાં (૩) તેમાં એક અંગ્રેજી પાંચમા ઘોરણ સુધીનું કન્યા વિદ્યાલય છે. અંગ્રેજી કલાસ-લાલપર, ભાણવડ, હડીઆણ, આટકોટ, સલાયા, આમરણ, કલ્યાણપર, બાલંભા, લતીપુર, વાંસજાળીયા જામવણથળી, ગુંદા, પડાણું, બેડ, શાપુર, અને સુખપર-નાગડામાં છે. ખાનગી શાળાઓ જામનગરમાં એક મેમણની અને એક વહેરાની એમ બે અંગ્રેજી શાળાઓ છે. એક બાળમંદીર છે. તથા મહંતશ્રી આણદાબાવા અનાથાશ્રમની શાળા છે. અને બે બીજી શાળાઓ છે. ધાર્મિક શિક્ષણ-જામનગરમાં તેમજ ખંભાળીયામાં સંત પાઠશાળાઓ છે. તથા મુસલમાની મદ્રેશાઓ છે જામનગર સંસ્કૃત પાઠશાળા એ કાશી અને કલકત્તાની સતયુનિવરસીટીની પરીક્ષા માટેનું સેન્ટર છે. અને તેમાં વિદ્યાર્થીઓને રહેવાની ઉત્તમ સગવડ છે, અને તેમાં શ્રી રણજીતસિંહજી ભેજનાલય છે. બોયસ્કાઉટની સંખ્યા ૨૬૧ જામનગરમાં. જેડીઆમાં ૪૮, જામજોધપુર ૩૨, જામ–વણથળી ૨૪, સલાયા ૧૭, બાલંભા ૧૮, કાલાવડ ૧૫, ભાણવડ ૩૨, ખંભાળીયા ૧૬, મળી કુલ ૪૬૩ની છે. હોસ્ટેલ ૧૨ તેમાં જામનગરમાં-૧ લેહાણની, ૧ ભાટીયાની, બહાણની, નાની, ૧ભણશાળીની, કણબીની ૧જેનની, ૧(સ્વામીનારાયણની થવાની તૈયારીમાં છે.) તે ઉપરાંત જેડીયા, સલાયા અને ખંભાળીયામાં લહાણું હેલ અને શાપુરમાં ભાટીઆ હેલ છે. અપંગઆશ્રમ ૧ શેઠ હંસરાજ લાઘા તરફથી અને અનાથાશ્રમ ૧ મહંતશ્રી આણંદબાવાનું છે. જીનીગ પ્રેસ અને કારખાનાઓ–નીચે પ્રમાણે કુલ ૧૪ જીનીંગ ફેક્ટરીઓ છે.-આટકોટમાં (૨) ભાડલા, બરવાળા, જામનગર, પડધરી, જામજોધપુર, ખીજડીયા રાવળ, ખંભાળીયા, સલાયા અને લાલપર તથા કોટનએસ-જામનગરમાં (૧)અને જામજોધ
Page #708
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલુ]. , જામનગર જવાહર પુરમાં (૧) એમ બે છે. તે ઉપરાંત જામનગર તળપદમાં અને તાલુકાના ગામમાં મળી ફર્લોરમીલ તથા ઈમીલ ૨૨૦ છે. જામનગરમાં રગે ચાકલેટ, પેઈન્ટસ, પ્લાસ્ટર ઓફ પારીસ, ગ્લેઝીંપાવડર, રમકડાં, પીપરમેન્ટ અને હાવાવાના સાબુ વિગેરે.સારા પ્રમાણમાં બનાવવામાં આવે છે. પ્રીન્ટીંગ પ્રેસ-સ્ટેટ પ્રેસ (૧) રેલ્વે પ્રેસ (૧) ઉપરાંત બીજા સાત ખાનગી પ્રેસ મળી કુલ નવ ચાલે છે. એક મોટું ઇલેકટ્રીક પાવર હાઉસ છે. જેનાથી આખા શહેરને રોશની પુરી પાડવામાં આવે છે. તથા બીજા કેટલાંએક કારખાનાઓ પણ તેનાથી જ ચાલે છે–આઇસ ફેકટરી (બરફનું કારખાનું) તથાં એક મોટી રેલવે વર્કશોપ છે.
: બંદર-અરબી સમુદ્રને કિનારે આ ટેટની સરહદમાં નાના મેટાં ૩૨ બદના બારાઓ [નાકાઓ] છે. તેમાં રેઝી, બેડી, જોડીયા અને સલાયા એ ચાર મુખ્ય બંદર છે. તે સિવારે લાંબા, બેડ, ઝીંઝુડા, ભોગાત, શીકા, સરમત ભરાણું, ખીજડીયું, પિંડારા, અને નાવદ્રા મળી આ બંદરે ૧૦ છે. અને બાકીના ૧૮ નાના છે [૧] બેડીબંદર–મરહુમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબે લાખો રૂપીઆ બંદર સુધારા પાછળ ખચી, નહેરો પહેલી તથા ઉંડી કરવા માટે ડ્રેજર તથા સહેલાઈથી વજનની આપલે કરવા માટે ઉમદા ઇનોર તથા લાખ ગુણી રહી શકે તેવાં ગોદામે, તથા વાયરલેસ ટેલીગ્રાફે, તથા જામનગરથી સમુદ્ર કિનારે બેડીબંદર સુધી ડામર રોડ, તેમજ વીજળીની બત્તીથી સુશોભિત કરી, બેડીબંદરને કાઠીઆવાડનું લીવરપુલ બનાવ્યું છે. તેથી. આજે દુનિયાભરમાં બેડી, બેડીટે એકી અવાજે બેલાઈ રહ્યું. તેનો દાખલો લેતાં આજે ગાયકવાડે ઓખાપોર્ટ, ભાવનગર, જુનાગઢ, રિબંદરે અને મેરબીએ નવલખી આદિ બંદરને જીર્ણોદ્ધાર કરે શરૂ કર્યો. ઇ. સ. ૧૯૭૧માં બેડબંદરને કિનારે ૧,૫૨, ૩૯૩ ટન જેની કિંમત રૂપીઆ ૨,૪૧,૭૧,૧૪૬ થાય તેટલો માલ આયાત થયો હતો, અને ૩૯,૮૨૯ ટન જેની કિંમત રૂપીઆ ૭૧,૩૦,૭૬૮ થાય તેટલા માલને નિકાશ થયો હતો. [૨] જેડીયા બંદર–એ પુરાતની બંદર હેઈ, મેગલ શહેનશાહતના સમયમાં એ બંદર સારાએ સૌરાષ્ટ્રમાં મુખ્ય હતું. તેને વેપાર ઘણેજ બહેળો હેવાથી ત્યાંના વહાણે જંગબાર, મસકત, બસરા વગેરે ઘણે છે. જા” આવ કરતા. અહિંની નાળમાં અમાસ પુનમની ભરતીનું ૧૬ ફીટ. પાણી ચડે છે. અને સાધારણ ભરતીનું ૧૦ ફીટ પાણી ચડે છે. નાળના કાંઠા ઉપર હેડીયા મેરા” પાસે સ્ટેટ તરફથી ૧૦૦૦ ફીટ લાંબો અને ૨૦૦ ફીટ પહોળો કુરજે બંધાવવામાં આવેલ છે, જેથી વેપારીલેકેને માલ ચડાવવા ઉતારવાની પુરતી સગવડ છે, [૩] સલાયા બંદરઆરબી સમુદ્રમાં મુંબઇથી કરાંચી સુધીના બીજા બંદરોથી સલાયા બંદર સર્વથી ઉત્તમ છે, તેની નાળ આસરે ૫ માઈલ લાંબી છે. તેના મોં આગળ કાળુભાર નામના ટાપુ ઉપર સ્ટેટ તરફથી એક દિવાદાંડી બાંધવામાં આવી છે. પરડીયા ગામના થડમાં વિલાયત જવા આવવાવાળા મોટા વહાણે સ્ટિીમર ઉભા રહે તેવી સગવડ છે ધનની હુઈને લીધે નાળમાં બહુ સુરક્ષિત જગ્યા છે. દરિઆમાં ગમે તેટલું તોફાન હેય તે પણ અહિં કાંઈ હરકત થવા સંભવ નથી. અમાસ પુનમની મેટી ભરતી વેળાએ ૫૦૦ ખાંડીના મછવા ઠેઠ સલાયા ગામના દરવાજા સુધી આવી શકે છે. [૪] રેઝીઅહિ પણે બેડીબંદર આવનારી તમામ સ્ટીમરો તેમજ કચ્છમાં જનારી સ્ટીમર અહિંજ
Page #709
--------------------------------------------------------------------------
________________
બીયદુવંશપ્રકાશ.
હિતી યખંડ કાયમ ઉભી રહે છે ત્યાં સ્ટેટ તરફથી પાકે ફરજો બંધાવી, કચ્છમાં જનાર પેસેજને ઉત્તમ સગવડ કરી આપી છે. દરીઆઇ ચીજે-આ સંસ્થાનમાં દરીઆઇ ચીજની ઘણી મટી પેદાશ છે. સાચાં મોતી, મીઠું, વાદળી, સ્પિંજ] સમુદ્ર ફીણ, ચેરના લાકડાં, કરેડની છાલ, શંખલા, છીપાં, ફણીયાપાણા, કિરલ રીફ] માછલી વગેરે મુખ્ય છે. માતાઆ સ્ટેટની હદમાં જેડીયા પાસે માંગરાની ટુઈથી પીંડારા સુધી આસરે ૮થી ૮૫ માઈલના કાંઠામાં ૪૦ ખડકમાંથી મોતી નીકળે છે. તેમજ “સારા” જાતના ઝીણાં મેતી, ૫ણ નીકળે છે. અજાડ, કાળુભાર, શીકા, રેઝી, નેરા, ભઇધર, સચાણું, બાલાચડી, વગેરે ટાપુઓના સ્થળેથી મોતીના છીપલાંઓ જડે છે. હિંદુસ્થાન સિંહલદીપ સિવાય બીજે કઈ પણ સ્થળે આ જાતના છીપલાં નીકળતાં નથી. અમાસ પુનમના ભરતીઓટનું પાણી, કિનારેથી જેટલું દૂર જાય તેટલા ટાપુની અંદર એ છીએ જડે છે. તેથી દૂર ઉંડા પાણીમાં થતી નથી. એટલે જામનગરની મોતીની છીપો મેળવવામાં વિશેષતા છે. સિંહલપિ અને ઇરાની આખાતમાં આવી છીપે ઊંડા પાણીમાં થતી હોવાથી ડુબકી મારનાર તારૂઓને ખપ પડે છે. ત્યારે અહિં તે એ કામ કરનારાઓ વાઘેરના નાના છોકરાઓ એ છીએ શોધી લાવે છે. જામશ્રી રાવળજીના વખતથીજ સાગર મેતીની ભેટ જામને શરણે ધરે છે. પરતું વચ્ચે મેગલ સત્તાવખતે ઔરંગઝેબના સમયમાં થોડો વખત છીપ કાઢવાનું ઈરાદા પૂર્વક બંધ રાખેલ હતું. ચોમાસામાં જે વરસાદ જેસબંધ વરસે તે મોતીની છીપે વધારે પાકે છે. જેથી આસમાસ સુધી તે છીપો શોધી કાઢવામાં આવે છે. ખડકપરો કાદવ વરસાદથી ધોવાઈ જતાં છીપ સ્વચ્છ દીઠામાં આવે છે. જ્યારે ભરતીનું પાણી આવે છે. ત્યારે છીપે લેવા જનારા પિતાના મચ્છવા ત્યાં નાંગરે છે. અને-ઓટ થતો, તે લકે ઉતરી છીપે વણી, કેથળાઓ ભરે છે. તે વખતે ત્યાં ફીટ કે બે ફીટ પાણી ઉંડું હોય છે. કોઈ સ્થળે પાણી મુદલ હોતું પણ નથી પછી તે છીપ મોતીખાતાના અધિકારી રૂબરૂ છરીથી ચીરી તેમાંથી નીકળેલાં મોતીઓ જામનગર લાવી તેનું વર્ગીકરણ કરી તેની કિંમત કરાવે છે. તે થતી કિમતની ૪ રકમ મેતી કાઢનારને મજુરી બદલ અપવામાં આવે છે. કોઈ વખતે મેટા નંગનું મોતી મળી આવે તો તે લેકેને સારું ઇનામ પણ મળે છે. કોઈ વખત ચણીયા બેર જેવડાં મોટાં મોતી પાણીદાર કિંમતી નીકળે છે. દર વર્ષે મેતી નહિં કઢાવતાં, બે ચાર વર્ષે કઢાવે તે કદમાં મેટાં અને સંખ્યામાં પણ વધારે નીકળે તે અનુભવી માણસને મત છે. તિમ વિ.સં. ૧૯૫૧માં પ્રસિદ્ધ થયેલ જામનગરની ઔદ્યૌગિક સંપત્તિના કર્તા લખે છે] આગળના વખતમાં બહુજ ઉમદા મેતીઓ નીકળેલ તેની માળાઓ મહારાજાશ્રી શુભ પ્રસંગે પહેરે છે. અને તેથી જામ મોતીચુંવાળા કહેવાય છે. હિંદુસ્થાનમાં ઘણાં બંદરી રાજ્ય છે, પણ મેતીને ખાળો તો જામસાહેબને જ ઘેર છે. ઈશ્વર તે અવિચળ રાખે!!
(૨) મીઠું-મીઠાનો પાક આ સ્ટેટની હદમાંથી જેટલું લેવા ધારીએ તેટલે લેવાય તેમ છે. બ્રિટીશ સત્તાને અંકુશ જ્યારે મીઠા ઉપર નહતો ત્યારે અહિંના ગામ બાલંભા, ઝીંઝેડા, પિંડારા, બેડી, હડીઆણું, ગુરગઢ, બેડ, અને લાંબા વગેરે સ્થળે મીઠાની પેદાશ થતી અને ત્યાંથી જંગબાર આદિ દેશાવરમાં હજારો ખાંડી જતું. હવે ત્યાંથી કુદરતી પાતું મીઠું
Page #710
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું].
જામનગરનું વાહીર. ભુસી નાખવું પડે છે. હાલ માત્ર બેડી, હડીઆણા અને ગુરગઢ એ ત્રણ જગ્યાએ મીઠું પકવવામાં આવે છે. ઈગ્લાંડ વગેરે દેશોમાં મીઠાને દેવતાથી ઉકાળીને પકાવે છે. જ્યારે જામનગર સ્ટેટનું મીઠું પિતાની મેળે સૂર્યના તાપથી પાકી જાય છે. બેડી અને હઠીઆણાના ખોળામાં દરિઆકાઠે રણમાં કુવાઓ ગાળી મીઠું પકાવવાવાળા તેનું પાણી કયારાઓમાં કેસ વડે રેડી સુર્યના તાપથી પકાવે છે. તેવા કુવાઓ હડીઆણુમાં ૨૫ અને બેડીમાં ૧થી વધુ છે. મીઠું પકાવનારા માજોઠી મુસલમાન અને ગોલારાણા હિંદુઓ છે. ત્રણ ત્રણ દહાડે કયારાઓમાં પાણી સુકાતાં નવું ભરે છે. એમ આઠ દસ વખત પાણી ભરી, તેને ત્રણ ચાર અઠવાડીયા સુકવતાં તે કયારાઓમાં બબ્બે ઈંચ જાડો મીઠાને થર જામી જાય છે. તે લોકેને તેવા કુવાને અમુક ટેકસ ભરવાથી વંશ પરંપરાને હક મળેલ છે. અને તેમાં તેઓ છ સાત માસ કામ કરી મીઠું પકાવી અમુક ભાવે દરબારશ્રીને આપે છે. અને તે સ્ટેટ તરફથી તાલુકાની વખારોમાં પહોચાડવામાં આવે છે. તે મીઠાને “ગસીયું મીઠું” કહેવામાં આવે છે. ગુરગઢ અને પિંડારા, વચ્ચે એક ખારી જગ્યા છે. તેમજ ગુરગઢના રણમાં એક ઘેડાગર ક નામની ખારી નદી છે. તે જ આસરે અઢી હજાર ફુટ લાંબી અને પચાસ ફુટ પહોળી છે. તેમાં પણ અને મહામાસમાં જ્યારે ઉગમણે પવન ચાલે છે. ત્યારે તે પવનના જોરથી દરિઆની ભરતીનું પાણી તેમાં બે ચાર વખત આવી, તે જગ્યામાં ભરાઈ જતાં, સુર્યના કિરણથી ત્યાં કુદરતી રીતે જ જામી જતાં તેને થર બેથી અઢી કુટનો જાડો થાય છે. તે માણસો કેદાળી વતી ખાદી. પાણી બહાર લાવી ઢગેલેઓ કરે છે. એ ઘડાઝારનું મીઠું પાકલ અને વડાગરા મીઠાં જેવું જ દેખાવમાં અને ગુણમાં પણ છે. એ ઘેડાઝરની પાટમાં જે આપણે ચેડાં તણખલાં નાખીએ તે તેની ઉપર મીઠાંના જુદા જુદા નમુનાના કુદરતી રમકડાં બની જાય છે. ગુરગઢનું મીઠું ઘણું સફેદ અને કચરા વગરનું થાય છે.
(૩) વાદળી (સ્પંજ) જામનગરની હદમાં કાળુભાર અજાડ નેરા તથા પરવાળાના બેટમાં વાદળી ઘણી નીકળે તેમ છે. પણ તે કાઢવાને ધંધે કઈ કરતું નથી. ભૂમધ્ય સમુદ્રમાં જેવી ઉમદા જાતની વાદળી નીકળે છે તેવીજ વાદળી પ્રયત્ન કરવાથી અહિ પણ નીકળવા સંભવ છે. દરિઆના સૂક્ષ્મ જંતુઓ રહેવાના માટે પિતાનાં ઘર બનાવે છે. તે ચીજનું નામ વાદળી છે. આવાં જીવડાં અસંખ્ય હેય છે અને તે છેડો વખત આવી મરી જાય છે. (૪) સમુદ્રણ–હાલારમાં દરિઆ કાંઠે સમુદ્રણ ઘણે ઠેકાણે તણાઈને આવે છે. તેનો ઉપયોગ દવા તથા લાકડ: સાક કરવાના કામમાં થાય છે. સમકકીણની લ આસરે સાતથી આઠ ઈચ અને પહોળાઈ સવાથી દેઢ ઇંચની હોય છે. તેની નીચલી બાજુ જુવારના સાંઠાના ગરભ જેવી નરમ હોય છે તેને જે જથ્થાબંધ ભેળાં કરી પરદેશ મોકલવામાં આવે તે તેને વેપાર સારે ચાલે તેટલાં પાકે છે. કેટલાક લેકે સમુદ્રના ફીણ કાંઠે આવી જામી જાય છે. તેને સમુદ્ર ફીણુ સમજે છે. પરંતુ તેમ નથી “કટલફીશ' નામની એક દરિઆઈ માછલી છે તેને કંસારીના જેવાં નાના નાના શીંગડાઓ હોય છે. તે જ્યારે મારી જાય છે ત્યારે તેની પીઠ ઉપરની હાડકી જાડી થઈ દરીઆમાં તણાઈને કાંઠે આવે છે તેને
કહેવાય છે, કે એ ધેડાઝારનો સર્પ જેને કરડે તે મરણજ પામે ઉતરે તે ઝેરી છે
Page #711
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુશપ્રકારા.
દ્વિતીયખડ સમુદ્રક્ીણુ કહેવામાં આવે છે. એ માછલી સંબધી ખીજી પશુ એક વાત છે કે તેની પાછળ રીઆઇ જંતુ (તેનેા કાઈ શત્રુ) તેને મારવા આવે છે ત્યારે તે ભાગતાં ભાગતાં પેટમાંથી એક કાળા પદાર્થ કાઢતી જાય છે તેથી દરઆનું પાણી તેટલામાં કાળા રંગનું થતાં તેની પાછળનું પ્રાણી તે માછલીને દેખી શકતું નથી તેથી ભાગવું સુગમ પડે છે. તે કાળા પદાર્થને ‘સીપીઆ’ કહે છે અને તે કાળા રગમાં વપરાય છે. (૫) ચેર એ ઝાડ દિર કાંઠે કીચડમાં જેટલી જગ્યાએ સાતમ આઠમનુ ભાંગનું પાણી કરે છે તેટલી જગ્યામાં ઉગે છે. તેનાં મેટાં મેટાં જંગલ આ રાજ્યમાં માંગરા, મેડી, રાઝી, પીરોટન, ખાલાચડી, કાળુભાર, ધની, અને પિંડારામાં છે. તેનું ઝાડ પાંચ છ વર્ષી ન કપાય તેા તે વધીને તેનું થળ આસરે ફ્રીટના વ્યાસનું થાય છે. ખંદરનાં ગરીબ લેાકા તેના લાકડા કાપી મવા ભરી બંદરકાંઠે ઢગલા કરે છે તેમાંથી ‘રાજભાગ' આપી બાજ઼ીનાં વેચે છે. તે લાકડાં સુકાયા પછી બળતણુના કામમાં વપરાય છે. તેમજ તેના પાંદડાં તથા ફળે ઢાર ખાય છે. તેથી તેનું દૂધ વધે છે તેમ લકા માને છે. (૬) કરાડની છાલ—તેની પેદાસ ચેરના ઝાડની પેઠેજ છે અને તે ઝાડ ચારથી પાંચ ક્રીટ ઉંચુડ થાય છે. તેની છાલ રાતી હાય છે તે ખાસ ચામડાં રંગવાના ખપમાં આવે છે. તેથી દરબારશ્રી અમુક ટેકસ લઇ કાપવા આપે છે અને લેકે મુંબઇ, કચ્છ વગેરે સ્થળે મેકલી તેના વેપાર ચલાવે છે તે લાકડાની છાલ કાઢી લીધા પછી લાકડું બળતણુમાં વપરાય છે. (૭) શુંખલા છીપા અદ્ઘિની દિરઆઇ હદમાં અનેક પ્રકારના શંખલા, છીપા, કાડાં વિગેરે નીકળે છે. તેમાંના કેટલાક એવા મનેાહર હાય છે કે તે જોઈને આપણને કુદરતી બનાવના આશ્રય થાય છે. છીપલાના ચુને ઉંચા પ્રકારનેા બનતાં તે પ્લાસ્ટરના કામમાં વપરાય છે. છીપાને સુતારલાકા કાનસથી ધસી લાકડાના કામમાં જોગણીથી એસારી નકસી કામમાં વાપરે છે. તેમજ તે છીપા દેશાવર પણ જાય છે. શંખા પુષ્કળ નીકળે છે. તેમાં કાઇ સ્થળે કવચિત્ દક્ષિણાયન શંખ કાઇને હાથ આવે છે તે દક્ષિણાયન ( જમી બાજુએ જેનું મુખ હાય તે ) શંખ વિષ્ણુનું આયુધ જાણી ઘણાં રાજાએ શ્રીમતા અને યેગીએ પુજનમાં તેવા શ ંખ રાખી સેવા કરે છે. તેથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવું ધણાનું માનવું છે (૮) ફીણીઓ પાણા તથા પરવાળાના ખડકા—(કાલર રીક્સ) આ રાજ્યની રિઆઇ હદમાં નારા, કાળુભાર, ધની અને સલાયાની નાળમાં, ઢેળા પીણીયાપાણુાના મેટા ખડકે છે. આ ખડક પેાલીપ નામના સૂક્ષ્મ જંતુએ સમુદ્રના પાણીમાંથી ચુનાના અંશ શેધી કાઢી બનાવે છે. તે જીવડાં જે પાણીમાં રિઆના મેાજા' હાતાં નથી તે જગ્યાએ જીવી શકે છે. તે પાણાના રંગ કાંક કાળાશ પડતા ધેાળા છે. અને મધપુડા જેવા ઘાટને ઝીણાં કાણાંવાળા દેખાય છે, ભરતીનું પાણી એટ થાય ત્યારે તે પાણા કાઢવામાં આવે છે. દસ દસ ઘનફીટ સુધી કાઢવા હાય તા તે નીકળે છે. તેને દરિઆઇ પાણી કે હવાથી લુણા લાગતા નથી. તેથી ઋમારત કામમાં વપરાય છે સલાયા ગામમાં કેટલાંક ધરા અને શહેરના ગઢ તે
* ભલે તેવા આકારના મેટા શંખ નહેાય અને નાની શ`ખલી હાય તે। પશુ તે અવસ્ય પુજનનું ફળ આપે છે. જ્યારે અન્ય આકારના માટેા શંખ પુજવા તે નિરક છે. કહેવત છે. કે દે લાખ· તે લે ‘સવાલાખ’ એ લપાડશ'ખની વાત મુલ્ક—મશહૂર છે,
Page #712
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું]
જામનગરતુ જવાહીર.
પાણાનેાજ બાંધેલ છે. તેમજ તેને ચુના પણ બની શકે છે. તે વજનમાં હલકા અને છીદ્રવાળા હેાવાથી તેની પાણી ગળવાની ગરણી (ફીલ્ટર) બનાવીએ તેા બની શકે છે તે પાણાની ધેાળા પાણા જેવી સાફ ધડાઇ થાય છે. અને લાકડ કામને આપ દેવા હાય તા આ પાણાથી ધસી એપ દેવાય છે. મુંબઇથી વપરાતા રાતા સમુદ્રમાંથી આવેલા રાટન સ્ટાનને બદલે પત્થરના ઉપયાગ થઇ શકે તેવું છે, જો પ્રસિદ્ધ કરવામાં આવે તા તેવા પત્થર ખીજે નહિ” નીકળતા હેાવાથી વેપાર પુષ્કળ ચાલે તેવું છે. (૯) માછલાં—આ રાજ્યની હદમાં ૫૦-૬૦ જાતના માછલાં નીકળે છે તેમાં ચાવર, ગારડ, ડાંગર, ધારડ, છેડી, દંતીઓ, પશુડા, ખગી અને કાળુ એ જાતના મુખ્ય છે. કેટલાંએક પાંચ સાત ફ્રીટ લાખા હૈાય છે, મગરમચ્છે દસથી પંદર ફીટ લંબાઇના નીકળે છે. માછલાંના કાળા' ઉકાળી તેમાંથી તેલ કાઢી વાધેરે બાળવામાં અને રસામાં વાપરે છે. ચાવર તથા ગારડ જાતના માäાંના પેટમાંથી વાધે પેટા કાઢે છે તે મેમણુ વારાએ ખરીદી મુંબઇ મેકલે છે અને ત્યાં તેને આપ્રસી ગ્લાસ (સરેસ) ચાય છે. માલાંઓને મચ્છીમાર એ રીતે પકડે છે (૧) જ્યાં ભરતીનું પાણી આવતું હાય ત્યાં ક્રારા પાણાંના ગેાળ વાડા ચાર પાંચ ફુટ ઉંચા કરે છે તે બે વર્ષમાં કડા જામવાથી ચુનાનાં ચણુતરથી પણ મજદ્યુત જામી જાય છે તેમાં ભરતીના પાણી સાથે માછલાં આવે છે તે પાણી એટ થતાં તેમાં જે રહી જાય છે તેને તેઓ પકડી લે છે. (ર) ઉંડાપાણીમાં આવળની ડાળા, ઝરડાં ખાડી, તેમાં વાંસડા, કાંટા બાંધી વાડા કરે છે તેમાં પશુ એટ વખતે જે માછલાંગ્મા રહી જાય છે તેને પકડી લ્યે છે. આવા વાડાઓ ઉપર તે માલીકીને વંશપર‘પરાતા હક ધરાવે છે. ભરતીના પાણી વખતે થારનું ક્ષીર (દૂધ) પાણીમાં નાખે છે તથા જાળ પાથરીને પણ કાઇ પકડે છે. ઉપરના વાડાએ બાલાચડી, સચાણા, મેડ; સલાયા વગેરે સ્થળે ધણાં છે. તેમાં ખાલાચડી અને સચાણામાં કાળું, (એસ્ટર) પશુડા જાતના માછલાં ઘણુાં મળે છે જે પ્રાંતમાં પ્રસિદ્ધ છે.
તરી વ્યાપાર--ખેડી બંદર ખાલતાં પુષ્કળ વધ્યા છે. આયાત નિકાશ ધણાં પ્રમાણમાં દૂર દેશાવરાથી થાય છે. રૂ, ઉન, મગફ્ળી પુષ્કળ નિકાશ થાય છે. જામનગર સ્ટેટની ઉન લાંબા તંતુ વાળી અને સુંવાળપ વાળી વિષેસ હાવાથી ઘણું પ્રસિદ્ધ છે. વિદેશમાંથી આવતા માલ કાઠીઆવાડમાંના બીજા રાજ્યાથી બેડી બંદર ઉપર સસ્તા મળે છે. જર્મન અમેરીકા અને વિલાયતની મેડી સ્ટીમરેના માલ બાંધેલી મુદતની અંદર ઉતારી ચડાવી લેવાના ઉમદ સાધનેાથી એડીના વાઘેરોએ તે કંપનીઓ તરફથી ઘણા ઇનામેા મેળવેલાં છે. એ સઘળા પ્રતાપ પ્રજાપ્રિય મરહુમ જામશ્રી રણજીતસિ હજી સાહેબનેા છે. કે જેએશ્રીએ જેમ જામશ્રી રાવળજી.પેાતાના બાહુબળે હાલાર મેળવી રાજ્ય સ્થાપી ગયા તેમજ ખેડી બંદર ખાલી તેટલીજ રકમની નવી પેદાશ પાતાના બુદ્ધિ બળે આ સ્ટેટને વધારી આપી પોતાનું નામ જામનગરનાં ઇતિહાસમાં સેાનેરી અક્ષરે ચિરસ્થાયી રાખી ગયા. ખનીજ પદાર્થો-અજાડ મેટમાં રૂપું નીકળવાના સંભવ છે. જામ ખંભાળીયા, રાણુ, લાલપુર, ભાટીયા, વડત્રા, દાત્રણા, અને ખીજે ઘણે ઠેકાણે લેઢુ નીકળે છે. રાષ્ટ્રથી આથમણી તરફના ડુંગરમાંથી તથા ખરડાના ડુંગરમાથી ઉત્તર તરફના કચ્છના અખાતસુધી અશાધિત લાઢું નિકળવા સંભવ છે. આજથી
Page #713
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રીયદુવશપ્રકાશ.
[તૃતીયખંડ
૮૦, ૯૦ વર્ષ પૂર્વે ખંભાળીયા, લાલપુર, દાત્રાણા, રાણપુર, રાષ્ટ્ર અને ગુરગઢ વગેરે સ્થળે લાઢું ગાળવાની ભઠ્ઠીઓ હતી. આ રાજ્યમાં નીકળતું લેહું પરદેશી લાઢાથી ઘણું જ નરમ તેના ઉપયાગ માત્ર બંદુઢ્ઢાની નાળ વગેરે બનાવવામાં થતાં. તે બંદુકા જામનગરી (જામગરી) બંદુકાના નામે ઓળખાય છે. ઇ. સ. ૧૮૩૮ની સાલમાં કૅપ્ટન લી ગ્રાંન્ડ જેકબે કાઠીવાડના લેાઢાના ઉદ્યમ સંબધી સરકારમાં રીપેા કર્યાં હતા, તેમાં તે લખે છે કે 6 જામનગરના રાજ્યમાં તે વખતે છ ભઠ્ઠીઓ ચાલતી હતી, તેથી આસરે ૧૫૦ ટન શુદ્ધ લેğ દર વર્ષે પેદા થતું હતું.' રાણપુરમાં બળતણુ પુષ્કળ મળતું હતું. તેથી ત્યાં ભઠ્ઠી સ્થાપી હતી. અશુદ્ધ ધાતુ રાણપુરથી અઢાર ગાઉ ઉપર રાણુના ડુંગર છે ત્યાંથી લટ્ટુ ગાળવાવાળા લાવતા હતા. ત્યાં એ જાતનું લાઢું તૈયાર થતું, તેમાં એકનું નામ મારકાનું અને ખીજાનું નામ ચાઢીશું કહેતા બજારમાં જે પરદેશી શકાઇ લટ્ટુ મળે છે. તે અને મારકાનું લાલૢ ગુણમાં મળતું હતું. પણ તફાવત માત્ર એટલેજ કે મારકાના લેઢાને કાટ જલદી લાગતા ન હતા. ચેટીયું અને રૂપાશાહી એ ઘણે દરજજે સરખાં છે, દરેક ભટ્ટીમાં આશરે સાતથી નવ મણુ સુધી અશુદ્ધ ધાતુ નાખી પાંચથી સાત કલાકમાં તેને રસ કરતા હતાં આ રસ ઠંડા થયા પછી ફરીથી તપાવી ધણુથી ટીપી શુદ્ધ કરી તેની બબ્બે મણુની કાંખી કરતા હતા. આવી ભઠ્ઠીનું દરાજનું ખર્ચ આશરે ૩૩ કોરીનું હતું અને ઉપજ કારી ૪૮ની હતી, મારકાનું લેહું ૮ કૈારીના મથી વેચાતું. લાટુ ગાળવાવાળા વર્ષમાં આઠે માસ કામ કરતા. લાટું ગાળવામાં મુખ્ય ત્રણ વસ્તુની જરૂર છે. (૧) લાઢાની અશાધિત ધાતુ, (૨) ચુનેા (૩) કાયલા તેમાં ક્રાયલા અગર ખરતણુ સસ્તુ હાયતા લાઢું ગાળવાનેા ધંધા ચાલી શકે નહિંતર વધુ ના ન રહે “જીપ્સમ (ચીરાડી) જેનું પ્લાસ્ટર એક્ પારીસ બને છે. તે નંદાણુા, ખેડ, ભાટીયા, વગેરે સ્થળે, શુદ્ધ, ચેસલાંના આકારે નીકળે છે. તે ધાતુના પુતળાં તથા ક્રાંતરણી કામના નમુનાઓ, તથા કોઇ પહુ વસ્તુના ખીબા બનાવવાં હાય તે। આ વસ્તુથી બને છે. તેમજ ખીજા પણ ઘણાં કામમાં જીપ્સમ વપરાય છે. ખારા—હાલાર પ્રદેશમાં જે સ્થળે દરીઆની ભરતી પહોંચતી નથી. તેવી ખારી જમીનમાં ખારા જથ્થાબંધ થાય છે. અને કાઠીઆવાડ તથા કચ્છમાં તે મોકલવામાં આવે છે. તેના ઉપયાગ કપડાં ધાવાના કામમાં, સાબુના કારખાનામાં થાય છે. તેને ધાઇને શુદ્ધ કરીએ તે તેમાંથી સેાડા નીકળે છે, તેની એ જાત છે. (૧) ધુળીયા (ર) પાપડીયા, માગસર પેષ અને માહમાસની ઠંડીમાં સવારે ખારી જમીનમાં પાતળા અને ધાળા ખારાના થર જામી જાય છે. તેને બૈરાંએ વહેલાં જ લઇ આવે છે, તડા થયા પછી બપોરે . તે ઓગળી જાય છે. તે ખારાથી લુગડાંની અને માથામાંથી તેલની ચીકાશને ભાગ નીકળી જાય છે.
આરસપહાણ (મારબલ) આ રાજ્યમાં ધોળા આરસ ગુંદા, આરાંબરડી, કરજુડા, બાલાચડી, મયાત્રા વગેરે પાંચસાત ઠેકાણે નીકળે છે. પણ તેની જાયું ખાણું કાઇ સ્થળે નથી. ઉત્તરથી દક્ષિણુ તરફ આરસનું વળીયું, ઉપર લખ્યા, ગામેાની સીમમાં જાય છે તે વળું આસરે ૧૦-૧૫ કીટ પહેાળું અને ૫ થી ૧૦ ફ્રીટ સુધીની જાડાઇનું છે. કેટલેક સ્થળે એ વળું જમીનના ઉપરના ભાગમાં પણ દેખાય છે. અને કેટલેક સ્થળે સાજ કાઢી વળું છતું કરવું
Page #714
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલુ]
જામનગરનું જવાહીર.
૧૧
પડે છે. એ વળું સરખું એક જીવ થયેલું નથી. પાણીના મેાટા મેટા ગદાડાં એક બીજા ઉપર માટી સાથે પડેલાં છે. તે ઉપરથી જણાય છે કે ધરતીક ંપ કે જવાળામુખીના કાર્યથી આ સ્થિતિમાં તે આવી પડેલ છે, આ આરસાણ તે સ્માટીકમય ધોળા પત્થર છે તે બહુજ કઠણુ અને બટકા છે. જયપુર તથા ઇટાલીદેશના આરસ કરતાં ઘણું દરજ્જે ઉતરતા છે. તા પશુ તે આરસના પુતળાં કે મુર્તી આ બની શકે તેમ છે. કેમકે તેના માથે બહુ ઉંચા દરજ્જાને। એપ ચઢી શકે તેમ છે. બાલાચડીને પાણા જથ્થાબંધ નીકળી શકતે નથી. જે નીકળે છે તેમાં રાતા તથા કાળા ચાટપટા છે. તેથી તેના રમકડાં ધણાં સુંદર બને છે તે પાણી ઘડવામાં પણ ઘણા સહેલા છે. રાતા પાણા—(રેડ લીટીક સ્ટાન) રાતા પાણા જેને લેાકેા ભુલમાં રાતે આરસ કહે છે તેની મેટી મેાટી ગડા અને છીપરાં મેાજે પીંડારા, ગાગા તથા રાષ્ટ્રની સીમમાં મળે છે. આ પાણા, માટીના બધારના છે, તેમાં છીપલાં તથા લાઢાના અંશ છે. એથી ઉત્તરતા દરજ્જાના પીળા પાણા ગુરગઢ તથા ગાગાની સીમમાં ઘણા નીકળે છે. રાતા પાણાના થાંભલા, સરા, બેસણી અને ફુવારા વગેરે અનેક સુંદર ચીજો બને તેમ છે, રિઆની હવાથી તેને લુણા લાગતા નથી. આરસ કરતાં ધડવામાં સહેલા અને સસ્તા ઢાવાથી સુશોભિત ઇમારતના કામમાં વાપરવા લાયક છે. કાળા પાણા—(ટ્રેપ) ખેડી, પડધરી, જામુડા અને વાડીસાંગમાં કાળા પત્થરની ખાણા સારી છે. તેમાં જાંબુડાના પાણા ઉત્તમપ્રકારના છે, વળી જથ્થાબંધ નીકળે છે. તે રંગે વાદળયા અને જીણુપેાગળા છે. તેથી તેમાં બારીક નકસી કામ થાય તેમ છે. રાજકાટ પાસેના થારાળાની ખાણુથી આ પાણી ઘણા ઉત્તમ છે. શેખપાટની ધારમાં રાતા ટ્રેપ નીકળે છે પણુ તે બહુ મેટા નીકળતા નથી. ગ્રેનાઇટ— એ ગ્રેનાઇટમાં. અભરખ તથા ચીરાડી અને રાતા લીલાં ટપકા હેાય છે. આ પાણી બરડા ડુંગરમાં કાઇ કાઈ સ્થળે જોવામાં આવે છે. જો તેની શોધ થાય તે ગ્રેનાઇટ પત્થર પહેલે નંબરે ગણાતા હાવાથી ઉપજ વધે તેમ છે. ધાળા પાણા—(લાઇમ સ્ટાન) આ પાણાની આ સ્ટેટમાં લગભગ એકસા ઉપર ખાણા છે. તેમાં ઢઢા, સુમરી, વેરાડ, રાધેલ, નાથુના, ખંભાળીયા અને જાલણસર વગેરેની ખાણુના પત્થર ઉત્તમ છે. પારદરી પાણાને લુણા લાગે છે ત્યારે આ પાણાને લુણા લાગતા નથી. રેતીના બધારણના પાણા—(સેન્ડ સ્ટાન એન્ડ લીટારલ ગ્રાડ) જોડીયા, ખાલભા અને ગુરગઢ વગેરે સ્થળે આ પાણાની ખાણા છે તેનેા રંગ ભુરા છે તેને લુણો લાગતા નથી. જ્યાં ખારા પાણીથી ચણતરને નુકશાન થાય ત્યાં આ પાણો સીમેન્ટના કુલમાં વપરાય તેા એકજીવ થઇ જાય છે.
રંગની માટી—રાતી, પીળા, ધાળા, કાળી, અને જાંબુડા (થુયા રંગની) માટી જથ્થાબધ ભાટીઆ, નંદાણા, લાંબા, રાણુ અન આંબરડી વગેરે ગામે નીકળે છે. થુથા રંગની માટીને લાંકા મગમાટી કહે છે. ખીજા રરંગાની માટી ખારડાં અને ધેાળવાના કામમાં આવે છે. ડ્રામની માટી—જામનગર, સલાયા, ભરાણૢાં, ડાબરડી, ઢીચડા વગેરે ગામે પુષ્કળ નીકળે છે. તેના હામ વજનમાં હલકાં અને ટકાઉ બનવાથી, મસ્કત તથા આર્કીકા તરફ વહાણુ રસ્તે અગાઉ મેકલવામાં આવતાં ફાયર બ્રીકસને માટે શેાધ કરીએ તે। આ સ્ટર્ટમા તે કામમાં આવે તેવી માટી મળવાના સંભવ છે, તે માટીના, માંગરાળી નળીયાં, આજથી
Page #715
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ ૪૦-૫૦ વર્ષ પૂર્વે હાઇસ્કુલના મકાન વાતે બનાવ્યાં હતાં. તે બનાવવામાં સાદાં ઓજારો અને ભદ્દી ખુલ્લી હતી અને બળતણમાં કુચે વાપર્યો હતો. સુંઠીયાની કાંકરી–ઘોળા પાણીના ટોડા, છેલ, છીપલાં અને મકલાઇના પાણીને ચુને થાય છે. સુંઠીઆની કાંકરીને પણ ચુને થાય છે. તેમાં હાઈડલીકનો ગુણ વધારે છે, તેથી તે ઘણે ચિકાશવાળો અને પાણીમાં તુરત જામી જાય તે થાય છે. તે નદીના કાઠાં ઉપર ઘણી જગ્યાએ ગોરમટી મીશ્રીત મળે છે. દરિઆકાંઠે કેટલાક ધાળા પાણીના ટોડાં નીકળે છે. તે કાચા આરસની જાતના હોય તેવાં છીણ પોકળાં અને સખત છે. તેને ચુનો પ્લાસ્ટરના કામમાં આવે છે. ચીરડી પણ આ રાજ્યમાં ઘણે સ્થળે નીકળે છે. તેને દળી, બુક કરી, ચુના સાથે અસ્તરના કામમાં વાપરવાથી મજબુત અસ્તર બને છે. તે ભાટીયા તરફ જથ્થાબંધ નીકળે છે. કૃષિ કર્મ (ખેતી) આ સંસ્થાનની જમીન (1) કરાળ, (૨) કેબી, (૩) ધારવાળી, એમ ત્રણ પ્રકારની છે. તેમાં મુખ્ય પેદાશ-જુવાર, બાજર, તલ, (અષાડી) તલી, અડદ, મગ, ચણા, ઘઉં, કપાસ, કમોદ, કળશી, મઠ, રાઈ, વગેરે અનાજની છે. તે સિવાય કાંગ, બંટી, ચણા, સુવા, મેથી, મરચાં, એરડી લસણ અને મગફળી વગેરેનું વાવેતર થાય છે. ધુંવાવ તથા રાવળમાં ઘેડ કરી લેકે કમોદની ઉપજ બહુ સારી કરે છે. તે ઉપરાંત રાતી, ઘેળી, અને મેરસ વગેરે જાતની શેરડીનું વાવેતર કરી ઉમદા પ્રકારનો ગોળ બનાવે છે. જેડીયા, કાલાવડ કારણું, વગેરે સ્થળે તેમજ ઉ. અને આજી નદીને કિનારે લેકે કુવા ખોદતાં નજીકમાં પાણી મેળવી શકે છે. સ્ટેટમાં લગભગ નવા કુવાઓ ૧થી ર૦ હજારની સંખ્યાના થાય છે. લગભગ વીસેક વર્ષથી ભાગ બટાઈનું ધારણ કાઢી નાખી, એસેસમેન્ટ (વીટી) સીસ્ટમ દાખલ કરી છે. જંગલ ખાતું (ફોરેસ્ટ)–બરડા, આલેચ, દલાસા વગેરે સ્થળે સે સે ચોરસ માઈલના વિસ્તાર વાળાં જંગલે છે. તેમાં ઈમારતી કામમાં આવે એવું લાકડું, સાગ સાજડ, સીસમ, ઇલેચ, વગેરે જાત જથ્થાબંધ થતી નથી, પણ એ ખાતે કાળજી પૂર્વક સંભાળ રાખતાં તેનાં વાવેતર થયાં છે. વાંસ (વળી પરોણ ડાંગ વગેરેના સેટા) આમળા બેડાં, હરડાં, અરીઠા, કરમદાં, રાણ, ગંદા, સીસેટી, વગેરેનાં ઝાંડે છે. તથા આસુંદ્રા, ખાખરા, ટીંબરવા, વગેરે પત્ર ઝાડા, ધાવળી ગરમાળે, મીંઢી આવળ, કફ-કરીઆ, વગેરે અને ૬ જાતની ઔષધિ તે ડુંગરમાં છે. (ધન્વન્તરી તુલ્ય ઝંડુ ભટજી, બરડા ડુંગરમાં અનેક પ્રકારની ઉત્તમ ઔષધિઓ હોવાનું કહેતા હતા, તે સિવાય ખરાબામાં બાવળો તથા તાડીઓના જંગલ તેમજ જેડીયા, બાલંભા, વગેરેના રણમાં નાળીયેરીના જંગલે છે. રાવળ વગેરે સ્થળે પુષ્કળ આંબાઓ અને અન્યત્ર સ્થળે વડ, પિપળાં, લીબડાં, આંબલી વગેરેના પુષ્કળ ઝાડે છે. તેમજ જંગલમાં ઘાસના મેટાં વડ છે. તેથી બરડા, બારાડીમાં, માલધારી લેકે (ચારણ, રબારી ના નેસ ઘણું છે. જ્યાં ઉત્તમ પ્રકારનું ઘી મળે છે. આવળ. ગોરડ, ગુગળ અને કેરડાં પણ પુષ્કળ પાકે છે. ધુંવાવ, જાંબુડા વગેરે સ્થળે જંબુડીના પુષ્કળ ઝાડો છે, જે આસપાસના પ્રદેશમાં વખણાય તેવાં ઉત્તમ છે. જામનગર, ધુંવાવ. ધુમલી વગેરેમાં કેળાં, દાડમ, જામફળ, સીતાફળ, પોપયા, વગેરે પુષ્કળ પાકે છે. જામનગરમાં ડેલેર, મેસની ગુલાબ, ગુલદાવળી, મેગરા અને જુઇ આદિ ઉત્તમ પ્રકારના કુલઝાડે છે. કારીગરો તેની ફુલગુથણ દેવાલયોમાં ભરે છે. અને સંખ્યાબંધ બજારમાં સસ્તે ભાવે વેચાય છે. તેમાંથી કુલેલ તેલ, સુગંધી તેલ, ગુલાબજળ, અત્તર વગેરે કારીગરો બનાવે છે.
Page #716
--------------------------------------------------------------------------
________________
ગ
પ્રકરણ પ્રહેલું]
જામનગરનું જવાહી..
પ્રાચિન હુન્નર તથા હસ્ત કળા ઉદ્યોગ
અગાઉના વખતમાં લાકા રેટીયા ચલાવી, જોતું સુતર, જાતે કાંતી ઉપયાગમાં લેતાં, હવે તૈયાર સુતર આવતાં, તે વાપરે છે, અહિંના કારીગરા નીચેને ઉદ્યોગ જાણે છે-પાણકાર" (ખાદી) ચાળીયું, ધાબળા, ધાબળી, સુતરાઉ મીરખાની, ભરૂચી ચંદેરી સાનેરી, અનેક પ્રકારની રેશમી અતલસ, બાંધણીના કાપડાં, રેશમી ભરત કામ ભરગચ્છીનું કામ, સાડલા (રંગાટ ખર) કર્યું, અગરબત્તી, સુરમા, પડે। પાંદડી અનેક જાતના સુગંધી પદાર્થો અને જડાવ દાગીના તથા તાંબા પિત્તળના વાસણેા, સુડીએ વગેરેના ઉદ્યોગ કરે છે. આગળના કારીગરો બંદુ।, તરવા, ભાલાં, બરછી, કટાર, જમૈયા, બખ્તરા, વગેરે અસ્ત્રશસ્રો અને લડાખને લગતા તમામ સામાન જામનગરમાંજ તૈયાર કરતા. પશુ હાલ તેને ખપ નહિ' પડતાં તે ઉદ્યોગ બધ થયા છે. ખભાળીયા તથા જામનગરમાં પ્રથમ જથ્થાબંધ સાષુ બનતા પણુ પરદેશી માત્રા હાલ મેાહેાળા ફેલાત્રા થતાં હાલ તે હુન્નર પશુ બંધ છે. પાણકારૂં—ભાણુવડ, કાળાવડ, વણુથળી, ડીઆણુાં અને આટકાટ ગામમાં ઉત્તમ પ્રકારનું બને છે, સુતરાઉ ચેાકાળ, ખેરીનેા ચેકાળ, ભાણવડમાં જગપ્રસિદ્ધ બને છે, ધાબળા–ધામળી,—ખંભાળીયા, કનસુમરા, ભાણુવડ, ધુતારપર, ભાડુકીયા અને બારાડી પ્રદેશના મુલ્કમશહૂર છે. તે ધાબળા રંગે ભુરા, અડદીયા, કાળા અને ધેાળારંગના એકતારા તથા બતારા બને છે. તે ચોકખા, શુદ્ધ ઉનનાજ (પ્યાર વુલન) બને છે. સાનેરી—ધારાજી, સુરત, અમદાવાદ, પુના, બનારસ, વગેરે શહેરની સાનેરી કરતાં અહિંની સાનેરી' ઉત્તમ છે કેમકે તેમાં ચાંદી વધારે છે. તેમજ દેખાવમાં અને ટકાઉમાં પશુ ઉત્તમ છે. તે સાનેરી કાઇ પણ જાતના યંત્રની મદદ વિના કારીગરે માત્ર જીના જમાનાના એજારેથી બનાવે છે અને તે હલકી ન થાય તેના માટે સ્ટેટ કાળજી રાખે છે, સાનેરી તૈયાર કરવાની કારીગરી ઘણી ધુંચવણુ. ભરેલી છે. પ્રથમ સાનીલેાકેા રૂપાના ગેાળ સળીયા દરેક, સુમારે ૭૫ તાલાના તૈયાર કરે છે અને તેને લાંબા ચાર ફીટ બનાવી, જેવા ગુચ્છની સામેરી કરવી હાય તે પ્રમાણે તેના ઉપર દેઢ તેાલાથી સાડાત્રણ તાલા સુધી સેાનાના પુત્રાં ચડાવે છે ત્યાર પછી એ સળીયા દરબારમાં રજુ કરે છે. તેના ત્યાં તેાલ કરાવી ચાકસી થયા બાદ પરવાનગી ચીઠ્ઠી મેળવે છે. પછી તે સળીયાને તે વેપારીએ લુહાર પાસે લઇ જઈ લાટમાં સાલ્યુસીથી તાણી તાણી દરેકને ૨૫થી ૩૦ રીટ સુધીની લંબાઈના અને એક ઇંચના ૬૦માં ભાગ જેટલા પાતળા તાર થાય ત્યાં સુધી તાણે છે. એ તારને તારકઢ્ઢા લેાકેા ટીપી ટીપીને દર તાલે ૧૫૦૦થી ૨૦૦૦ ીટ સુધીની લંબાઇની ચીપટી પટ્ટી કરે છે. તે પછી તારકઢાની એરતા તે ચીપટી પટીને પેાતાના સાથળ ઉપર વળ દુષ્ટને પીળા રેશમ ઉપર વીટે છે. સાનું ચડાવ્યા સિવાય તેવી ચીપટી ટી એકલાં રૂપાની પણ કરે છે તેને રૂપેરી કહે છે, રેશમ વીંટયા સિવાય સામેરી અગર રૂપેરીને બાદલું કહે છે. આ કામમાં અગાઉ તારકઢાના ૬૦૦ માણુસા કામ કરતાં અને દર વર્ષે તેવી સામેરી ૨૪૦૦ રતલ બનાવતાં, તેમાં ૧૬૦૦ રતલ શુદ્ધ ધાતુ અને ૮૦૦ રતલ રેશમ વાપરતા.
Page #717
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
દ્વિતીયખંડ અતલસ-જામનગરની અતલસ તેની કુમાર, વણાટ, રંગ અને ટકાઉ પણ માટે આખા મુંબઈ ઇલાકામાં પ્રસિદ્ધ છે. તે વોર લેકે તથા વાંઝાઓ ઘોળી અતલસ તૈયાર કરી હિંદુ-ખત્રી લેકને રંગવા આપે છે. તેઓ તેના ઉપર જુદી જુદી બોંઘણી બાંધી અગર તેવીને તેવી લાસી રાખી, અનેક જાતના રંગમાં રંગીને ભભકાદાર બનાવે છે. જ્યારે વિદેશી રંગ નહતો ત્યારે અહિંના કારીગરો જુદા જુદા રંગેની મેળવણી કરી રંગ તૈયાર કરતા. બાકી તે અહિંની રંગમતી નામની નદિના પાણીમાં એ કોઈ કુદરતી ગુણ છે. કે અતલસ તથા સાડલાને તે નદિના પાણીમાં રંગતાં કુદરતી પાકે રંગ ચડે છે. અગાઉ ધોળી અતલસ યુરોપીઅોની બાનુઓ માટે વિલાયત જતી હતી. બાંધણીનાં કપડાં-જામનગરએ સારા એ સૌરાષ્ટ્રનું સૌભાગ્ય નગર છે. (સગાઈ. સુમહુર્તા અને લગ્ન પ્રસંગમાં હિંદુ ધર્મ શાસ્ત્ર પ્રમાણે, બાંધણીની ચુંદડી અને કંકુ મુખ્ય જોઇએ તે શુભ સૈભાગ્યની વસ્તુઓ સારાએ સૌરાષ્ટ્રને જામનગર પુરી પાડે છે. તેથી વિદ્વાનો તેને સૌભાગ્ય–નગર કહે છે.) અહિંના હિંદુ-ખત્રી લેકે તે બાંધણીના સરસ નમુનાઓ આળેખી, તેના પર બંધ બાંધી જુદા જુદા રંગમાં રંગીને તૈયાર કરે છે. આજથી પોણોસો વર્ષ પહેલાં ભરૂચ અને સાઉથનસિંગટનમાં પ્રદર્શને થયાં હતાં ત્યારે અહિંની બાંધણીઓના નમુનાઓ મોકલવામાં આવ્યા હતા. તે ઉપરથી માનચેસ્ટરનો લે કે એવાજ નમુનાના પાકાં રંગના કપડાં છાપી, બે વર્ષ પછી આ તરફ સસ્તી કિંમતે મોકલવા લાગ્યા. પરંતુ એ વિલાયતી કપડાં છપાય છે. તેનાં કરતાં આ બાંધણી વધારે ચટકદાર અને મોહક થાય છે. અત્યારે પણ સાડીઓ, ચુંદડીઓ. સફાઓ, પછેડી, કમખા, ઘાઘરા વગેરે સુતરાઉ તથા રેશમી બાંધણીના ઉત્તમ પ્રકારના બને છે. કારીગરો કપડાં ઉપર પ્રથમ શાહી કે ગેરૂ વતી જેવા નમુના બનાવવા હેય તેવાં આળખે છે. પછી તે આળેખેલ ભાતને ઝીણા દેરાથી બાંધી જુદા જુદા રંગમાં રંગે છે. એ બાંધવામાં નખનો ઉપયોગ દેરા વીટવા તથા ગાંઠે બાંધવામાં વિશેષ પડે છે. તેથી તેઓ નખ ઘણું લાંબા વધારે છે. ભારગચ્છી કાપડ–લપેટા કીનખાબ, કેર છેડા, સતારા તથા સોનેરી ભરતના કમખા (પલકા) ઘાઘરા, સાડીઓ વગેરે ભરગછી કામ અહિંના ખત્રી તથા વાંઝા કે ઘણું સરસ કરે છે. તેમાં હાથી, ઘોડા, ફુલવેલ વગેરે જેવા નમુનાઓ આપણે બતાવીએ તેવા નમુના તેઓ કપડામાં વણાટથી “ઉઠાવી દે છે.
બરંગા તથા રંગીત સાડલા-અહિંના ખત્રીલેકે મલમલ, મધરાસી, જગન્નાથી અને સેનના સાડલા જથ્થાબંધ બનાવે છે. એવા સાડલા બીજે કઈ સ્થળે નહિ બનતા હેવાથી ઠેઠ મુંબઈ સુધી તે જાય છે, તેઓ ઉપર લખેલા કપડાને પ્રથમ ખારા તથા લીંડીથી ધોઈ સાફ કરી, એરંડીયા તેલ તથા ખારાને પટ આપી સુકવે છે ત્યાર બાદ તેને હરડાં અને ગંદરમાં બળીને સુકવે છે, ત્યાર પછી તેમાં જેવી ભાત ઉઠાવવી હોય તેવાં લાકડાના બીબાંને મીણ અને તેલમાં બોળી છાપી કાઢે છે. તે પછી તેને પીળા કાંયાને (ગેરૂન) પાણીમાં બળી સાફ પાણીમાં તારવી સુકવી નાખે છે. ત્યાર પછી તેને ઉના પાણીમાં ભેળી, લીંડી અને ખારાના પાણીમાં ફરી ભેળે છે. તેને લીલેલી એક રાત્રી રાખી, હરડાના પાણીને કસ દઈને ફટકડીના પાણીમાં ભેળી સુકવી નાખે છે ત્યાર બાદ તેને રંગવામાં આવે છે. તેમાં
Page #718
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું)
જામનગરનું જવાહર સેરંગી અગર મછઠ પડવાસ તથા ખારે નાખી, તેનું પાણી કરી ઉકાળ્યા પછી તે પાણીમાં સારી પેઠે બાળીને નીચેવી સુકવી કાઢે છે. આ સાડલા ગુટ્ટા અથવા બરંગા કહેવાય છે. તેની કુલકીયાં, ડોલરીયાં, બંગડા, ડાળીયાભાત, વિભાશાહી, ત્રણ દાયાં,. સાત ફુલકીમાં વગેરે જાતોના તે છપાય છે. મધરાસી સાડલા પણ ઉપર મુજબ જ થાય છે. તફાવત માત્ર કેર છાપે છે તેમાં છે. કુલેલ, વીંછીયા વેલ, આંબાડાળ, કાંગસી કેર, છઠી કેર, બદામઠી ભાત, બે દાણીયા, ત્રણ દાણીયા, ચેવલીયાં, સાત દાણીયાં, દ્રાક્ષ માંડવા. સાથીઆ કેર, હાથી કેર, નાગરી કાર વગેરે જાતની કેરો છાપે છે. પછી તેને મજીઠ અને પડવાસના રંગમાં બાળવા જરૂર નથી પણ તેની અવજી ગળીના રંગમાં બળે છે. તે સિવાય દુપટ્ટા, પછેડી. છાલ, ઓછાડ વગેરેને મેંદીના રંગના છાપે છે. તે મેંદીયાં કહેવાય છે. હાલમાં ઉત્તમ પ્રકારનાં લેરીયાં આદિ ઘણી જાતના સાફાઓ જુદા જુદા (પાકા તથા કાચા) રંગના રંગાતા જામનગરી સાફાઓને દેશમાં ખુબ પ્રચાર થયો છે.
સુંગધી પદાર્થ–(કંકુ સુરમો) જામનગરમાં કંકુ. સુરમ, અગરબતી, પડે, પાંદડી, ધુપેલ તેલ, સુગધરાય, અને કેલરનું તેલ, ગુલાબજળ, અને ગુલાબ વગેરેના અને ઉત્તમ પ્રકાસ્તા બને છે. સાચા મોતી અહિં નીપજતાં હોવાથી તેની શિતળતાને લીધે સુરમામાં તેને ઉપયોગ કરી શુદ્ધ સાચામેતીને સુરમો બનાવે છે. જેથી સુર, કંકુ, બાંધણી, અગરબતી વગેરેને વેપાર આખા હિંદુસ્તાન સાથે ચાલે છે, ઝવેરાત-જડાવ દાગીના અહિં સોની કારીગરો ઘણાં જ ઉત્તમ પ્રકારના બનાવે છે. તે જડીયા સેની પ્રખ્યાત હોવાથી, બીજા રાજ્યોમાં પણ નંગ જડવાનું કામ કરવા જાય છે. તેઓ અનેક પ્રકારના કંઠા, ચગદાં, તલવાર જમૈયાની મુઠે, હમેલ, પાટીયાળી હાર, પ્રોંચા, ઝરમર, તુલશી, ઠમકલાં, ઠળીયાં વગેરે જુની ઢબનાં તેમજ ચાલુ જમાનાને લાયક નવી ઢબના નેકલેસ, એરીંગ, લેકીટ, આદિ અનેક જાતના જડાવ દાગીનાઓ મનમેહક બનાવે છે.
ઉપર કહેલાં હુન્નર ઉદ્યોગમાં નીચેની જાતે જામનગરમાં રહી કામ કરી રહી છે. ખત્રી વાંઝા, છીપ, ભાવસાર, સોની, દરજી, કંસારા, લુહાર, સુતાર, સંધાડીયા, કડીયા, મેચી, તારકઢાકણબી, ખારવા, મિયાણુ, ગળીઆયારા. અને બીજા મુસલમાન કારીગરો વગેરે
' જ એ સાડલાઓ કાલાવડમાં પણ ઉત્તમ થાય છે અને જામનગરમાં પણ કાલાવડીઆ (ખત્રી)ની કહેવાતી દુકાને તે જાતના ઉત્તમ પ્રકારના સાડલાઓ બને છે.
* સાફાઓ રંગરેજ પિપટ વાલજીના કારખાનામાં ઉત્તમ બનવાથી ખુદ મહારાજા જામસાહેબ તથા રાજ્ય કુટુંબ અને શ્રીમંત વર્ગ તેના પાસેથી ખરીદે છે. સેનેરી સાફા સાડી વગેરે આણદાબાવા અનાથાશ્રમની હુન્નરશાળામાં, અને શામજી ધેલારામની હુન્નરશાળામાં ઉત્તમ બને છે.
* અહિંના સેની પરસોતમ જાદવજી કે જેની ઉંમર ૮૦ વર્ષને આસરે છે. તે એ કામના ઉત્તમ કારીગર છે. તેણે પિતાની બુદ્ધિથી ૪૦૦ જાતના સોની કામને હુન્નર પ્રકાશ નામને એક ગ્રંથ રચી પ્રસિદ્ધ કરેલ છે. જેમાં સેનીની દરેક કારીગરી ઉત્તમ રીતે વર્ણવેલ છે
Page #719
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. [તીય ખંડ ઉત્તમ પ્રકારની કારીગરી બનાવે છે. આ રાજ્યમાં સ્ત્રી વર્ગ ભરત, ગુથણ, શીવણ અને આળેખવાના કામમાં કુશળ છે. ચાકળા, ચંદરવા, તોરણ, સાખીયાં, વીંઝણ, ઈંઢોણી, એવી ધણી ચીજો પિતાના હાથે બનાવી તેમાં આભલાં તથા મોતીઓ ભરીઉત્તમ કારીગરી કરે છે. ગામડાંએમાં પણ લોકે ગારમાટીના ઘરને લીપી છુપી રંગબેરંગી માટીને ઘોળ દઈ, તેમાં કાચના નાના અરીસા, આભલાં, કેડ, છીપ, ચણોઠી, વગેરે એડી સુશોભિત બનાવે છે. તેમજ અભેરાય કઠલા, ડામચીયા, ઝમરૂખ (દીવો રાખવાનું) વગેરે માટીના બનાવી તેમાં રંગ પુરી ઉપર પ્રમાણે ચડી વગેરે ચોડી મને રંજક બનાવે છે. જામનગરમાં કંઈ લેકે સ્વાદિષ્ટ અને લીજતદાર અનેક પ્રકારનાં મસાલાવાળી મીઠાઈઓ બનાવે છે. જેનું વર્ણ નહિ કરતાં, વાંચક એક વખત તે મીઠાઈ જમશે તે પછી તેને બીજા શહેરની મીઠાઈ પસંદ નહિ પડે તે પ્રત્યક્ષ અનુભવ થશે,
શહેર વર્ણન –સમુદ્રથી ચાર માઈલ ઉપર દક્ષિણે રંગમતિ નાગમતિના કિનારાના ઉપર આ શહેર આવેલું છે. શહેરની બાંધણી તથા ફરતે વિશાળ કિલ્લે પત્થરને છે. તે કિલ્લે જામશ્રી જસાજી (બીજા)ના રાજ્યઅમલમાં મેરૂ ખવાસે વિ. સં. ૧૮૪૪માં બાંધેલો છે. તે કિલ્લાને સાત દરવાજા (૧) બેડીને દરવાજો (૨) ખંભાળીયાનો (૩) કાલાવડને (૪) નાગનાથને (૫) બીડભંજનને (૬) જાને (૭) ધુંવાવનો તથા પાંચ બારીઓ (૧) આશાપુરાની બારી (૨) મચ્છીપીઠની (૩) ઘાંચીની (૪) પુરબીયાની (૫) સુરજબારી છે. કિલાને ફરતી ખાઈ છે. પણ હાલ તે કેટલીક જગ્યાએ પુરાઈ ગઈ છે. તળાવ કિનારે એક નો દરવાજો તથા રેલવે સ્ટેશનથી ગ્રેન મારકીટમાં માલ લાવવા માટે એક બીજે દરવાજો (નાગનાથના નાકા આગળ) હાલમાં વિશેષ મુકવામાં આવ્યા છે. ગઢની વજેરી, કાઠાઓ, ઘણું વિશાળ અને મજબુત છે. પશ્ચિમ બાજુએ કેડે, લાખે, નામનાં મોટાં બે ભવ્ય મકાને જામશ્રી રણમલજી (બીજા) એ બંધાવેલાં છે. તેવાં મજબુત બાંધણીના મકાન હાલમાં કાઠીઆવાડમાં કોઈ બીજા સ્થળે નથી. ગઢની અંદર તેમજ બહાર (લાખોટો વચમાં) એમ બંને બાજુ શહેરમાં તેમજ બહાર મળી ૭૦૦ એકરના વિસ્તારવાળા તળાવમાં રંગમતિ
+ કોઈ એક રાજાના પર રૂષિને કેપ થતાં તેના શહેરના તમામ દરવાજા બંધ થઈ જતાં ઊઘાડયા નહિં પછી તેજ રૂષિના અનુગ્રહથી કોઈ એક પતિવ્રતા (સતી) સ્ત્રીએ (કહેવાય છે કે તેનું પતિવ્રત બતાવવા સુતરને કાચે તાંતણે કુવામાંથી ચાળણીમાં પાણી સીંચી કાઢી બંધ દરવાજાઓને તે જળની અંજળી છાંટી) ખેલ્યા હતા. તે દહાડે એક પુર્વ દીશાને દરવાજે તેને નહિં ખોલતાં તેમને તેમ બંધ રાખ્યો હતો ત્યારથી જે શહેરને મિલે હોય તેને પુર્વ બાજુનો એક દરવાજો કાયમ બંધ રાખવાનો પ્રબંધ થયો છે. કદી કઈ તે દરવાજો ખેલે તો કહેવાય છે. કે અરીભય અથવા લડાઈકે દુષ્કાળ પડતાં જાનમાલની ખુવારી થાય, તેથી કીલ્લો ચણાવતી વખતે જ તે દરવાજાને કમાડ ચડાવી બંધ કરી સાચવણ અને ભેગળો ભીડી કાયમના માટે બંધ રાખે છે તે દરવાજો “સુરજ દરવાજાના” નામે ઓળખાય છે.
Page #720
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું] જામનગરનું જવાહર. નદિની નહેર ત્રણ માઈલથી ખોદાવી, પાણી ભર્યું રહેવા ગોઠવણ કરેલી છે. લડાઈઓ વખતે દારૂગોળ (મેગેઝીન) તોપખાનું વગેરે સહીસલામત જળવાઈ રહે તે માટે ફરતું પાણી અને વચ્ચે લાટાનું મકાન બાંધેલું છે. હાલ તેના ઉપર “સર્ચ લાઇટ' રાખેલ છે જેને પ્રકાશ ઘણું માઈલ સુધી જાય છે. ગઢની દક્ષિણ બાજુ પંજુ ભટ્ટની પુરાતની વાવ છે. જેમાંથી આખા શહેરને નળ વાટે ઘણું વર્ષોથી પાણી પુરું પાડે છે. શહેરનાં પરાં શીખેને વિસ્તાર આઠથી દસ માઈલને હશે. જુના વખતની બાંધણીનું નગર વસ્તીથી ખીચોખીચ સાંકડી બજારો વાળું હોવાથી મચ્છર, મેલેરીયા અને પ્લેગના ત્રાસથી લેકે ખુબ હેરાન થતાં, તેનાથી અમારા લોકપ્રિય મમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ બહાદુરે, મુક્ત કરી શહેરને કાઠીયાવાડનું પારીસ બનાવ્યું છે. મુખ્ય રસ્તાઓ –સ્ટેશન રોડથી આરંભી એડીગેટ રેડ, (બેડીના દરવાજાની બંને બાજુ નવા બે દરવાજા બનાવી એકમાંથી શહેરમાં આવતી ટ્રામ અને બીજા ત્રીજામાં વાહન ડાબી જમણી બાજુમાં ચાલે જેથી અકસ્માત બને નહિ તેવી ગોઠવણ કરી છે) ચેમ્સફર્ડ વેજીટેબલ અને ટ મારકીટ' તેના ચેકમાં માજી હિન્દી પ્રધાન ડે મેષુનું સ્ટેચ્યું (બાવલું) છે. ત્યાંથી આશાપુરા રોડ શરૂ થાય છે. ત્યાં કાપડના વેપારીઓ બેસે છે. તે રેડથી પશ્ચિમ બાજુના કુટ પાથ પર મહારાજાશ્રીના કુળદેવી આશાપુરાનું આરસનું દેવાલય જામનગરની કારીગરીમાં વૃદ્ધિ કરે છે. ત્યાંથી દરબારગઢ જેની અંદર ચંદ્રષહેલ નામને રાજ મહેલ છે. અને ઉપર જામગ્રીને “જય આશાપુરાને વાવટા ફરકે છે. તે દરબારગઢ સામે “વીલઝન કેસઃ' નામને અધ ચંદ્રાકાર) વિશળ એક છે. તેના ઉપર દરેક ઓફિસે (કેટે) છે. તેથી પશ્ચિમે રાજેન્દ્ર શેડ છે. ત્યાં કટલરી સામાનની દુકાનો છે. જ્યાં જુની થાંભલી' છે. દક્ષિણુ બાજુ જુમામજીદ પાસે જતાં બધનચોક આવે છે. જ્યાં સાંજે દરરોજ ગુજરી ભરાય છે. ત્યાં કોઈની કંસારાઓની, અત્તરીયાઓની, અને કટલરીની મનમેહક એક સરખી લાઇનની દુકાને છે. ચેકમાં અનેક પદાર્થો ગુજરીમાં વહેચાય છે. ટેકશી ગાડીઓ પણ ત્યાં મળે છે. તેની પશ્ચિમે માંડવી ટાવર આગળ થઈને જતાં ત્યાં ઘનશ્યામ બેન્ક તથા રાજવૈદ ઝડુંભટ્ટજીનું ઔષધાલય આવે છે. ત્યાંથી સિધો ખંભાળીયાને દરવાજો છે કે જેની બાંધણી અને કમાડ ઉપર લેખંડના ખીલાઓ ભુતકાળની લડાયક પ્રસંગે સ્મતે શહેરના રક્ષણ માટેની ઉપયોગિતાને ખ્યાલ આપે છે. શહેર વચ્ચેના જૈન દેરાસરોના વિશાળ ચોકમાં ઝવેરીઓ અને સોનીઓ બેસે છે. જ્યાંથી બીજી ત્રણ સડકે નીકળે છે, જે સીટી ડીસ્પેન્સરી પાસે થઈ બેડી રોડને મળે છે. આ તમામ રસ્તાઓ લગભગ ૫૦ ફુટ પહોળા અને ડામર પાથરેલા છે. અને તેની બન્ને બાજુએ કુટપાટ અને દુકાનો એક જાતની સરખી લાઇનની ઉત્તમ પ્રકારની બાંધણીની કારીગરીવાળી છે. ત્રીસ વર્ષ પહેલા જામનગરમાં આવેલ માણસ આજે એ બજારમાં આવી ઉમે તે જરૂર કહે કે “મેં જોયેલું જામનગર આ નહિ” બીજી નાની બજારે હજી અગાઉની બજારોનાં નમુના રૂપ મેજુદ છે. તે અગાઉની બજાર જેવી કે કુલ બજાર, પાટલા બજાર લીંડી બજાર, સાકરીયા બજાર, ખજુર બજાર, સાકરીયા બજાર, કંસારા બજાર, કાપડ બજાર, કણ બજાર, અગર ચેખા બજાર, વગેરે નામથી ઓળખાતી. શહેરના પ્રખ્યાત લતાઓ ઘણાં વર્ષોથી નીચેના નામે ઓળખાય છે; નાગર ચકલે, કાછ ચકલે, વજીર ચલે,
Page #721
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ ભાવસાર ચલે, લુવાર ચલે, ખારવા ચકલે, અર્ણદાબાવાને ચકલે, પંચે વરને ચેક દેરાસર ચોક, જુના કાઠાને ચોક, પાવઈયા ચોક, ફુલ બજારને ચેક, ખેજાવાડ સતાવાડ, (જ્યાં છવાસેતાને ડેલે છે.) સતવારાવાડ, મેમણવાડ, વેરાવાડ, ઘાંચીવાડ, કેળીવાડ ભણશાળીવાડ, કઠીયાવાડ, ખત્રીવાડ, પટ્ટણવાડ, તરીયાવાડ. રાજગરપા, ચારણપા, ખવાસપા, નદી ભરવાડ વાઘેરવાડ, સાટીવાડે, કુંભારવાડા, ભેચ્છવાડે, રાવલવાડે, સઇવાડે, ખાટકીવાડે, વાઘરીવાડ, જુની થાંભલી, વંડાફળી, ડેલીફળીયું મતવાલેરી, મોટુંફળી, પંચહટડી, મલામેડી, કાયસ્થની આંબલી, જલાની જાળ, મેચીશાળ, નવુંપડું, વગેરે લતાઓ શહેરમાં પ્રસિધ્ધ છે. જામનગરને લોક છાટી કોટડીની ઉપમા આપે છે. કારણ કે તેમાં અસંખ્ય નાના મેટા દેવાલ છે. જેમાંના પુરાતની અને પ્રસિદ્ધ દેવાલયો નીચે પ્રમાણે છે
શિવાલ–શ્રીનાગનાથ, જુના નાગનાથ, ભીડભંજન, હાટકેશ્વર, વૈજનાથ, જાગનાથ, સુખનાથ, મણિકર્ણિકેશ્વર, હેમેશ્વર, (નાધોરીના) ભીમેશ્વર લુવાણાના, કાશીવિશ્વનાથ કરશનભાઈના, દક્ષિણામુર્તિ, નીલકંઠે ફુલીબાના, બદ્રીનાથ બેનજીબાના, રામનાથ, (૨) દુ:ખભંજન, બાલાનાથ, રાજરાજેશ્વર સેઢાના, બાલીનાથ કલ્યાણજી પાસે કેટેશ્વર, કાશીવિશ્વનાથ (૨) પંચેશ્વર. હમેશ્વર, ભુતનાથ, (૧) કાળેશ્વરમાં, દુઃખભંજને (તળાવની પાળ ઉપર) રામનાથ (રાધવભાઈના) સોમનાથ સેનીબાના, સિધ્ધનાથ પ્રાચિન, ભવેશ્વર, કામદારના સેમિનાથ શામાભાઇના, કલ્યાણેશ્વર કડીઓવાડમાં, ચંદ્રધર નાધેરીના. ધીગેશ્વર, હાટકેશ્વર, (રણછોડછમાં) આનદેવર કલ્યાણજીમાં તારકેશ્વર. ભુતનાથ, (૨) સેનાપુરમાં ભુતનાથ (૩) પચેશ્વર કડીયાવાડમાં, રેવનાથ, ગોપનાથ, જગન્નાથ, ગપાળેશ્વર ભગવાનના કુબેર ભંડારી, જટાશંકર મોટા ફળીમાં, વિષ્ણુમંદિરે શ્રી કલ્યાણજી, ત્રીકમજી, ત્રીકમજી-કડીયાના, શ્રીહવેલી (૨) મટી, નાની, માધવરાય. (૩) સઇના સેનીના અને મોઢના, લક્ષ્મીનારાયણ [૨] સુતારના અને વાણંદના, રામચંદ્રજી [૭] રાઘવભાઈના, નાગરના લુવારના, લુવાણાના, કડીયાના, કામદારના ભણશાળીન, શામસુંદર ભાટીયાના, બાળદેવજી બાઈસાબબાના, ગીરધારીજ અબુબાના, પરશોતમજી, પરશોતમ સઈના, રણછોડજી, [ બીજા ] રણુડ સતવારાના, રાધાકૃષ્ણ માબાના, રૂગનાથજી [૫] ખત્રીના ખવાસના, ગુમાનબાના, લાડુબાન અને પોકરણના, મુરલીમનોહર (૫).ખંભારીફળીમાં, ખત્રીના, રાજગરના, તારકતાના, વાંઝાના, ગોપાળલાલ મેહના, નરસિંહજી, દામોદરજી. દામંદિર, બીજા ખારવાના, દ્વારિકાપુરી “જામનું દેરું', સ્વામિ નારાયણના મંદિર (૩) મોટું મંદીર સેનાના કળશના ત્રણ સીખરોવાળું, સ્ત્રીઓનું મંદિર અને વાડીનું મંદિર, ખીજડા મંદિર, રાજનું મંદીર, ચાકડા મંદીર, કસાલા મંદીર, શ્રીમહાપ્રભુજીની બેઠક, પંચહટડી, દેવી મંદીરે-આશાપુરા (૨) મટી આશાપુરા, નાની આશાપુરા, વાઘેશ્વરી, વાંકલ નંદવાણાની, ભવાની, અંબાજી, મહાલક્ષ્મી, વીશેત, ભદ્રકાળી, બહુચરાજી, હરસદ, કાળકા, વારાહી, હીંગળાજ, નર્મદા, સામુદ્રીક સારસ્વતના, મચ્છ (ભરવાડવાડમાં). રેઝીમાતા, હનુમાન ભૈરવ અને ગણપતિના મંદીરે-હનુમાન (૯) જુલીયા હનુમાન. દાદાસાહેબના. બારીયા, મેરીની વાડીને ડાંડીવાળા, તળાવની પાળે, ગઢીયા, સ્વામિનારા* એ ચારણપામાં મહાત્માથી ઇસર બારેટજી રહેતા તે વખતે ચારણોના ત્યાં ઘણાં ઘરે હતાં.
Page #722
--------------------------------------------------------------------------
________________
(તુ. ખ. પૃ. ૧૮)
"T
પ્રતાપ વિલાસ—પેલેસ.
Page #723
--------------------------------------------------------------------------
Page #724
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલુ]
જામનગરનું જવાહીર. યણના મંદીરમાં અને કઠીઆવાડના, ભૈરવ (૫) ભીડભંજનમાં, હટકેશ્વરમાં, કરસનભાઇના મંદીરમાં, ફુલીબાના મંદીરમાં, અને જાગનાથમાં. ગણપતિ (9) ગણેશ મંદીર, નાગેશ્વરને રસ્ત કરસનભાઈના મંદીરમાં સ્વામિનારાયણના મંદીરમાં. શ્રાવકના દેરા(૭) શેઠનું દેવું રાયસીશાહનું, વર્ધમાનશાહનું, વાસુપુજ સ્વામિનું, નેમનાથજીનું ધર્મનાથજીનું, અજરામરહરછનું. ઉપાશ્રય સાત છે. મજીદ (૧૧) જુમા મજીદ, જાનબાઇની. રતનબાઈની, હંસબાઈની, નવી ધનબાઇની, વાલબાઈની, નાથીબાઇની, અને ફાતાંબાઇની, જાની મજીદ, જાખાનું વોરાની, તથા વોરાઓનો હજીરો અને પારસીઓની અગીઆરી. ઉપરાંત રામાનુજ કબીર, નાનક, દાદુ રામદેવપીર, જેસલપીર, અને માર્ગ બાવાઓના મઠ વગેરે છે. ધર્મશાળાઓ, સદાવ્રતો અન્નક્ષેત્રો, પાણીના પરબો, અડા પાંજરાપોળ મુસાફરખના. તકીઆ, મકરબા, હજીરા, વગેરે ધામક અને જાહેર સ્થળો પણ ઘણાં છે. અનુમાને શિવાલય ૨૦૦ ઉપરાંત વિષ્ણુ મંદીરો હવેલી સહીત ૧૦૦ ઉપરાંત, દેવી મંદીરે ૨૫ ઉપરાંત હનુમાન ૨૦ ભૈરવ ગણપતી પથી૬ સ્વામિનારાયણ ૩ પ્રણામીના ૩ વગેરે દેવાલય છે.
શહેરના જોવાલાયક સ્થળે તથા મકા–ઘણાં ખરાનો સમાસ શહેર વર્ણનમાં આવી જાય છે તે ઉપરાંત ન્યુ ગર્લ સ્કૂલ (કન્યા વિદ્યાલય) તેવું ભવ્ય મકાન જામનગરમાં અદ્વિતિય છે. શ્રેન મારકેટ, ગેઇટી થીએટર, જૈન દેવાલયો જે પ્રાચિન શીલ્પ કળાના નમુના છે. તથા પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, સૈફી ટાવર, વિનોદ જ (શેઠ લાલજી નારણુજીને બંગલે) તથા શહેર બહાર ગૃહસ્થના બંગલાઓ, સેન્ટ્રલ જેલ, પ્રતાપવિલાસ પેલેસ, ભાવેન્દ્ર વિલાસ (જામશ્રી તેમાં રહેતા હોવાથી જામબંગલા તરીકે ઓળખાય છે) વિભાવિલાસ પેલેસ ( લાલબંગલે ) અમરવિલાસ પેલેસ, બેડેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ સાવઝ દીપડાના પીંજરાઓ, ગાડીખાનું (સોના રૂપાની ગાડીયુ) ચીડીયાખાનું, હજુર તબેલામાં કાઠીઆવાડી ઘેડાં, સુમેર સ્પોર્ટસ કલબ, આણદાબાવા અનાથાશ્રમ તથા તેઓશ્રીના પેળીવાવના બંગલાઓ, રોઝી પાયર ઉપરનો પુરજો તથા માતાજીનું મંદીર, બેડીબંદર; સમાણા કેમ્પ, અને કલેશ્વર વગેરે દૂર અને નજીકના સ્થળે જોનારને આનંદ ઉત્પન્ન કરે તેવાં છે.
લાયબ્રેરીએ, તથા જ્ઞાનમંદિર–[૧] દયા-રામ ફી રીડીંગ રૂમ [૨] આંતકનિગ્રહ લાયબ્રેરી [૩] ઓશવાલ ફ્રી લાયબ્રેરી [૪] સેવક મંડળ વાંચનાલય [૫] વહેવારીયા મેમણ લાયબ્રેરી તેમજ વિનયજ્ઞાનમંદીર, મેંઘીબાઈ જ્ઞાનમંદીર તથા જૈન પ્રાચીન પુસ્તકેનો ભંડાર વિગેરે ખાનગી ધાર્મિક વાંચનાલય છે.
પ્રકરણ પહેલું સમાપ્ત,
* જામનગરના દેવાલય એ નામે કવિશ્રી બાલકૃષ્ણ કાશીનાથ વિહાંસે નાની ચોપડી રચી છે. જેમાં મંદીરની અંદરની મુર્તિઓ વગેરેના વર્ણન સાથે સંબંધ આપેલ છે.
Page #725
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રીયદુવ‘શપ્રકારા ૫ પ્રકરણ (૨) ખીજું ॥
[તૃતીય ખડ
અને ગામાની હકિકત
નવાનગરસ્ટેટના તાલુકા
આ સંસ્થાનને કુલ ૧૧ તાલુકાઓ છે. (૧) પચાશી (નવાનગર તળપદ) (૨) ખંભાળીયા (૩) જોડીયા, (૪) ભાણવડ (૫) કાલાવડ (૬) કંડારણા, (૭) લાલપર (૮) કલ્યાણપર (૯)* આટફાટ [૧૦] જામ-જોધપુર [૧૧] પડધરી.—
[1] પંચકોશી તાલુકા:—આ તાલુકાના મામલતદાર અને ન્યાયાધીશ [મેજીસ્ટ્રેટ] સાહેખ વગેરે ઓફીસરાના હેડ કવાર્ટર્સ જામનગર તળપદ્દમાંજ છે. જામ-વથી, તથા ચેલા ચંગા એ એ મહાલામાં .મહાલકારી અને ફાજદારની ઓફીસા છે.—ડુંગર-વીંજરખી તથા ભલાણુ વિગેરેના છે. નદીઓ-નાગમતી, રંગમતી, ઝુલઝર, રૂપારેલ વગેરે છે, નહેરારંગમતી અને :રૂપારેલની છે. તળાવ--લાખાટા તળાવ નગરમાં છે. જીવણુસર, વાવના રસ્તાપર છે. વિ’જરખીનું કાળાવડના રસ્તામાં છે. જેનું નહેરવાટે પાણી ૧૭૨ એકરમાં આપવામાં આવે છે. અને તે જામનગરથી આડ માઇલ દૂર છે. ખેડીબંદર, રાઝીબંદર, પીરેશટન મેટ વગેરે સ્થળે દીવાદાંડીઓ છે. રાત્રીની દીવાદાંડીના મિનારા સફેદ ગાળાકાર છે. જુવાળ વખતે તે પાણીની સપાટીથી ૪૨ શીટ ઉંચા રહે છે તેની બત્તી સાત માલ દૂરથી દેખાય છે. વિ. સ. ૧૯૨૩માં જામશ્રી વિભાજી [બીજા]એ તે બધાવેલ છે. રાઝીબ દરે રાઝીમાતાનું મંદીર છે. જામનગરની પ્રજા ત્યાં ઉજાણી કરવા જાય છે. ત્યાં ધમ શાળા વગેરે ઉતારાની સારી સગવડ છે. તેનું વીડ વિશાળ છે તેમાં રાઝ, હરણ, સસલાં, તેતર વગેરે પશુ પંખીએ રહે છે. તેની સંભાળ રાજ તરફથી રાખવામાં આવે છે ખેડીબંદર તરફ જતાં રસ્તામાં એડેશ્વર મહાદેવ આવે છે ત્યાં પણ સારાં મકાને અને ધર્મશાળાઓ છે, બાણુગાર—ગામે કુંવારીકા માતાની જગ્યા છે. એક વિપ્ર કન્યા કુંવારી અવસ્થામાં ત્યાં સતિ થયેલ છે. જેની ત્યાં માનતાએ આવે છે. આ તાલુકાને ગામેા અને ઉજ્જડ ટીબાએ વગેરે મળી ૧૦૦ના આસરે છે. જેનું પત્રક પાછળ છે.
(૨) ખંભાળીયા તાલુકા:— ખંભાળીયા તાલુકાનું મુખ્ય ગામ છે. અને તે જુની રાજધાનીનું સ્થળ છે. ગામ કરતા કિલ્લો છે. અને વચ્ચે કિલ્લાવાળા દરબારગઢ છે. જેની અંદરની મેડીને ટીલામેડી કહેવામાં આવે છે. ત્યાં જામશ્રી રાવળજીતી જીતી ગાદિ હાઇ સાંજે તેાખત નિશાન અને કુળદેવી આગળ ધુપ દીા વિગેરે થાય છે. દરેક જામશ્રી જામનગરની ગાદિએ બીરાજ્યા પછી અહિં'ની ગાદિએ બેસવા એક વર્ષીની અંદર પારે છે. હાલના વિદ્યમાન જામશ્રી ૭ દિગ્વિજયસિ’હુજી સાહેબ પણ અહિં ગાદિએ બીરાજ્યા હતા. નદીએ-આવા, ઘી તેલી, ભાડથરી. સની, વેદતિ, સિંહણ વગેરે છે. તળાવ-(૧) હંસ સ્થળમાં છે, એટ—અજાડ, ચુંચડા, કાળુભાર, ધન, ગાંધીયા, ચાંખા, તારા, ખેડ, ધનેરા, વગેરે છે. સલાયા પેટામહલ છે. ત્યાં મહાલકારી અને ફાદાર સાહેબની એરીસા છે.
* ઉપરના નવ તાલુકાએામાં ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટની કાર્ય છે.
Page #726
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજુ].
જામનગરનું જવાહર. ખંભાળીયામાં અગઉ લેટું ગાળવાની ભઠ્ઠીઓ હતી. હાલ પણ ત્યાંના લેઢાના તાળાં વખણાય છે. એ ગામે મોટી ઇસ્પીતાલ, એક હાઇસ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, મદ્રેસા અને મામલતદાર તથા મેજીસ્ટેટ વગેરેની ઓફિસે છે. ખામનાથ મહાદેવની જગ્યા પુરાતની છે. હારિક જવાનો માર્ગ ત્યાંથી નીકળતો હેઇ, મેટાં ધર્મ વાડાઓ, (સદાવ્રત વગેરેની સગવડતા વાળી ધર્મશાળાઓ છે. અગાઉ દ્વારકાં (પગ રસ્તે જતાં. જાત્રાળુઓ પાસેથી ત્યાં નીચે પ્રમાણે કર રાજ્ય ઉઘરાવતું: “બે પૈડાની ગાડી કે ગાડા દીઠ કેરી) ચાર પૈડાવાળાં વાહનની કેરી ૧૨૫ પાલખી દીઠ કરી ૨૫૦થી ૫૦૦ હાથી દીઠ કેરી પર૫, ઉટ ૧ માણસ દીઠ કરી, બે માણસ હોય તે કરી ૧૦ ઘેડે સ્વાર દીઠ કારી ૫, પિઠીયા દીઠ કેરી ૨, ભેંસકે પાડા દીઠ કોરી ૨ પગે જનાર માણસ દીઠ કેરી ૧” કઇ જાત્રાળુ ખંભાળીયાને રસ્તે દોડી બીજે રસ્તેથી દ્વારકાં જાય છે તેને ગુરગઢ, ગાગા, ગાંધવી અને લાંબા વગેરે સ્થળે કર લેવાના નાકા (લાઈનરી) હેઇ, ત્યાં સ્ટેટનો કર ચુકાવ્યા પછી જ ઓખામંડળમાં જઈ શકાય તેવા પ્રબંધ હતો. તે કરના બદલામાં યાત્રાળુઓ નિર્ભય પણે આ સ્ટેટની હદમાંથી પસાર થઈ શક્તાં. હાલપણુ ખંભાળીયા દ્વારકાં લાઇનનું મોટું રેલ્વે સ્ટેશન છે. ત્યાં વાડીઓ પુષ્કળ છે. ત્યાંના રીંગણ, ઘણું લાબાં કુણાં અને કાળા રંગના, વખાણવાલાયક પુષ્કળ થાય છે. આ તાલુકાના ગામેની સંખ્યા અને વસ્તીનું પત્રક પાછળ આપેલ છે.
(૩) જોડીયા તાલુકે મુખ્ય શહેર જોડીયા તે પુરાતની બંદર છે. કા. સવ• સં૦ કર્તા પાને ૧૦મે કાઠીઆવાડના બંદરે માટે લખે છે કે“-૬. સ. ૧૮૭૯-૮૦ને વેપાર પત્રક પ્રમાણે ૧૫ મુખ્ય બંદરોને વેપાર એક એકની સાથે સરખાવતાં નીચે મુજબ હતો. કુલ વેપારને ૧૦૦ કડા ગણીએ તો ભાવનગર ૪૪૩, મહુવા ૧૫-૬ વેરાવળ ૧૩-૬, જોડીયા ૪૯ બેડી ૬-૨, સલાયા ૨-૯, જાફરાબાદ ૨-૩, વવાણીયા ૧-૩, નવીબંદર -૯ ભેર ૮-૮, કથીવદર ૨૦-૫ પોરબંદર ૩-૭. માંગરોળ ૨-૯ તળાજા ૦-૪, અને સુંદરાઈ ૦-૧ એ પ્રમાણે સરેરાશ આવે તે જોતાં કાઠીઆવાડમાં જોડીયા બંદર સૌથી પહેલે નંબર હતું.” ગામની અંદર જુને દરબારગઢ છે. પિટા મહાલ બાલંભા અને આમરણ છે. ત્યાં મહાલકારી અને ફરજદારની ઓફીસે છે. આમરણમાં દાવલશાપીરને રોજો (દરગાહ) છે તેથી તે મુસલમાન લેકેનું જાત્રાનું સ્થળ છે. તે આમરણ તથા બાલંભા અગાઉ મેરખવાસના હોઈ, ત્યાં પણ દરબારગઢ ઉત્તમ બાંધેલ છે બાલંભાનો કિલ્લો કચ્છના રાઓશ્રી ભારમલજીને બાંધેલ છે. નદીઓ–ઉંડ, આઈ, ડેમી. અને કંકાવટી છે. તેમાં આજી નદીની નહેર ઠેઠ બાલંભા આગળ છે. જેડીયામાં મામલતદાર માજીસ્ટ્રેટ અને ફોજદારસાહેબ વગેરેનની ઓફીસે છે. એક મોટી ઇસ્પીતાલ. હાઇસ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, મદ્રેસા અને બેડીંગ વગેરે છે, આ તાલુકામાં બાલાચડી ગામ હવા ખાવાનું પ્રસિદ્ધ સ્થળ છે. ત્યાં જામશ્રી વિભાછા સાહેબે દરિઆ કિનારે બંગલે બંધાવ્યો હતો. હાલ ત્યાં ઘણું સુધારા વધારા સાથે બંગલા તથા બગીચા બંધાવેલા છે. ગ્રીષ્મ ઋતુમાં જામશ્રી ઘણી વખત ત્યાંજ બીરાજે છે. શ્રીમ ઋતુમાં અરબી સમુદ્રના કિનારા પર ઠંડી હવાનું તે પહેલા નંબરનું સ્થળ છે. તેવી હવા બીજે નથી, બાલાચડીએ બાળશ્રાદ્ધ થાય છે અને ત્યાં મેટે મેળો ભરાય છે.
Page #727
--------------------------------------------------------------------------
________________
२२ શ્રીયદુવંશપ્રકાશ.
[તૃતીયખંડ (૪) ભાણવડ તાલુકે તેના રાણપુર તથા સતાપુર એવા પેટ માહલે છે. ત્યાં મહાલકારી તથા ફજદારની ઓફીસે છે. ભાણવડ ગામે જુના વખતનો (કુલાર્ણ વંશને) દરબારગઢ છે. તેમાં ન્યાયાધીશ, મામલતદાર, ફોજદાર વગેરેની ઓફિસે છે. એક દવાખાનું અંગ્રેજી સ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, અને મદ્રેસા વગેરે છે. દવા ભકતની એક પ્રખ્યાત ધર્માદા સંસ્થા છે. તેમાં તે ભક્તના અનુયાયીઓ નિરાશ્રીતની ઉત્તમ સંભાળ રાખે છે. ગામથી દક્ષિણમાં “ત્રીકમ ભકતના ઓરડાઓ' ના નામે એક વિશ્રામ ગૃહ છે. તે બરડો ડુંગર જેવા જતાં રસ્તામાં આવે છે. એ ગામ અગાઉ ભાણ જેઠવાએ વસાવ્યાથી ભાણવડ નામ પાડયું છે. કોઈ કહે છે. કે ત્યાં ભાણ જેઠવાની ભાણવાડી નામની વાડી હતી. નદીનું નામ ભાણવડી છે. અને ત્યાં ભાણનાથ મહાદેવની જગ્યા ભાણવડથી પશ્ચિમ તરફ વતું તથા ભાણવડી નદીના સંગમ કિનારે ઈશ્વર મહાદેવની પુરાતની જગ્યા છે. તે એકાંત સ્થળ હેઈ તપસ્વીઓને તપ કરવાની જગ્યા છે. મુખ્ય ડુંગર–બરડ અને ગેપ છે. (જુઓ પ્રકરણ ૩જી] નદીએભાણવડી, વતું, મીણસાર, વેણું, વેરાડી, બીલેશ્વરી, વગેરે છે. તળા –રાણસર, તળાલા, કાળુભાર, સાકરાણી, ભુજ, કંચળયું વગેરે છે.
(૫) કાલાવડ તાલુકો–આ તાલુકામાં મુખ્ય ડુંગરે -બર કે જેના ઉપર વાઘેર અને અંગ્રેજો વચ્ચે (કાઠીયાવાડનું છેલ્લું) યુદ્ધ થયું હતું તે સિવાય બીજા નાની ધારે છે. નદીઓ-કાલાવડી, ધોળાવડી, ઉંડ, ફુલઝાર, મણવર વગેરે છે. મુખ્ય શહેર-કાલાવડ તે અગાઉ કાળા કાઠીએ વસાવતાં, કાલાવડ નામ પાડયું. જ્યાં કાલાવડી નદીને કિનારે કાળેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવની પુરાતની જગ્યા છે. અને ધોળાવડી નદીને કિનારે શિતળા માતાનું દેવાલય છે. વિશેષ હકિકત માટે જુઓ પ્રકરણ-૩) ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. પુરાતની વડને ફરતો ઘાટ છે. તે પુરસેત્તમ ઘાટ ઉપર વડતળે સ્વામીનારાયણ બીરાજ્યા હોવાથી તેમનાં ઘણાં અનુયાયીઓ ત્યાં દર્શને આવે છે. ગામમાં દરબારગઢ છે. તે મહુમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબના પિતામહ જાલમસિંહજી બાપુએ વિ. સં. ૧૯૨૧ માં જણાવેલ છે. અને ગામને ફરતે કિલે વિ. સં. ૧૯૦૪માં જામ રણમલજી બીજાએ બંધાવો શરૂ કર્યો અને વિ. સં. ૧૯૧૪માં જામશ્રી વિભાજીએ તે પુરે કર્યો. ઉપરના દરબારગઢમાં મામલતદાર અને મેજીસ્ટ્રેટ સાહેબ વગેરેની ઓફીસે છે. એક દવાખાનું અંગ્રેજી સ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા મદ્રેસા વગેરે છે. ગામની બાંધણી વખાણવા લાયક જ્ઞાતિવાર લત્તાની, પહેળા રસ્તા વાળી, સુશોભિત છે. દક્ષિણ દિશા સિવાય ત્રણેય બાજુ નદિઓ છે. ત્યાંના હવાપાણી ઉત્તમ હોઈ, ઘણાં આજારી માણસોને આરામ થાય છે. આ શહેરમાં કોઈ
જ જામશ્રી રાયસિંહજીના બે કુમાર થયા તેમાં જામશ્રી તમાચી (તગડ) ગાદિએ આવ્યા અને નાના કુમારથી ફલજીભાને ભાણવડ પરગણું મળ્યું. ફલજીભાથી ફુલાણી વંશ ચાલ્યો. તેઓએ ભાણવડને દરબારગઢ બંધાવ્યો. તેમાં તેઓની કુળદેવીનું સ્થાનક છે. અને નગરના દરવાજા પાસે તેમના સુરાપુરાના પાળીયાના છે.
* ઉત્તમ હવાની સાથે ઉત્તમ દવાની પણ અહિં સારી સગવડ છે કારણ કે ઔદિચ્ચ
Page #728
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજુ] જામનગરનું જવાહર
૨૩ વખત પ્લેગ આવ્યો નથી. આ તાલુકાને નિકાવા નામનો એક મહાલ છે. ત્યાં મહાલકારીની ઓફિસ છે. માછરડા ગામે ટેબરની ટેકરી ઉપર વાઘેર તથા અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું તેને રણુસ્થંભ છે. (જુઓ પ્રકરણ ૩જી).
(૬) કરણ તાલુકો–આ ગામને ફરતે વિશાળ અને મજબુત કિલે છે. તે કિલે તે ગામના ભાદા નામના (કણબી) પટેલે બંધાવી, જામશ્રી રણમલજી બીજાના હાથે ખુલ્લું મુકાવ્યો હતો. ગામથી નૈઋત્ય ખુણે નદિમાં ગંગાજળીયો ઘુનો છે. તેના કિનારા ઉપર આંબલીયોનું નાનું વન હોઈ તે જગ્યા બહુજ રમણીય છે. તે સ્થળે સ્વામિનારાયણે બ્રાહ્મણોની ચોરાશી કરી હોવાથી તેમના અનુયાયીઓ ત્યાં દર્શને આવે છે. નદીઓ-ઉતાવળી મેજ, ફેફળ, છાપરવાડી વગેરે એ કંડેરણું ગામ નજીક તપેશ્વર મહાદેવની જગ્યા છે. ત્યાં ધર્મશાળા છે. અને મહાદેવ નદિના વહેનના ઓટા ઉપર છે. કારણું ગામે કસ્તુરસાગર નામના જૈનના ગોરજી (પુજ્ય) હતા તે દરબાર પુજના નામે એ પરગણુમાં પ્રસિદ્ધ હતા તેઓ દરરોજ સભાભરી કસુંબો પાતા તે વિષેના તેમના ઘણા કાવ્યો છે. ગામની અંદર કિલા વાળો દરબારગઢ છે ત્યાં મામલતદાર, માજીસ્ટ્રેટ વગેરેની ઓફીસો છે. ત્યાં એક દવાખાનું, અંગ્રેજી સ્કૂલ, ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા મદ્રેસા વિગેરે છે. આતાલુકાની મેવાસાનામે એક પેટામાહલ છે. ત્યાં મહાલકારી સાહેબની ઓફીસ છે. કંડોરણાના પાધરમાં પ્રખ્યાત બહારવટીઆ નાગુમાનની ટોળી માંહેના મકરાણી યુસમ તથા ઇસબાનને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા.
(૭) લાલપર તાલુકે -આ ગામે મામલતદાર, માજીસ્ટ્રેટ અને ફોજદાર વગેરેની ઓફીસો છે. દવાખાનું અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા, મદ્રેસા વગેરે છે. મુખ્ય ડુંગર–દલાસા અને ફુલેશ્વરનો છે. મુખ્ય નદિઓ---સસોઈ, ફુલઝર, અને ઢંઢ વગેરે છે. આ તાલુકાના સદર ગામે કુલેશ્વર મહાદેવની જગ્યા છે. ત્યાં પાહડમાંથી કુલનાથ મહાદેવનું દેવાલય જળાધારી અને લીંગ વગેરે ભીમે કોતરી કાઢેલું છે. એમ કહેવાય છે. તે સ્થળ શાન્તિ પમાડે તેવું અને પ્રભાવશાળી છે. તે જગ્યાની પાસે વહેતી કુલઝર નદીના કુંડનો જીર્ણોદ્ધાર વિદ્યમાન જામશ્રીએ કરાવ્યો છે. સડોદર ગામ. આપણાં લોકપ્રિય મહેમ મહારાજાશ્રી જામશ્રી સર રણજીતસિંહજી સાહેબની જન્મ ભૂમિ છે. ત્યાં તેમને પુરાતની દરબારગઢ છે. જામનગરથી ત્યાં સુધીની પાકી સડક છે. (વિશેષ હકિકત માટે જુઓ પ્રકરણ ૩જી)
ખરેડી સમવાયના વિપ્ર વૈદ્યરાજ ચંપકરામ રામજી ભટ્ટ એક વયોવૃદ્ધ અને ઉત્તમ પ્રકારના ચિકિત્સિક બ્રહ્મનિષ્ઠ પુરૂષની અહિં આયુર્વેદિક રસશાળા છે. તેમાં ઉચ્ચ કેટીના ઔષધો પિતાની જાતિ દેખરેખ તળે બનાવી ગરીબને મફત આપે છે. ધન્વતરી તુલ્ય ઝંડુ ભટ્ટજીના તેઓ શિષ્ય છે. મહુમ જામકા સર રણજીતસિંહજી સા. તે વૈદ્યરાજની પાચનવટી નામની ગુટીકાઓ કાયમ જમતા હોવાથી વિલાયત પણ સાથે લઈ જતા. એ ઔષધશાળાની સગવડે શુદ્ધ દવા અને હવાને લાભ કાળાવડમાં મળતાં ઘણું લેકની તબિયત સુધરી ગયાના દાખલાઓ બન્યા છે.
Page #729
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવશપ્રકાશ
[તૃતીય ખડ
(૮) કલ્યાણપર તાલુકા મુખ્યડુંગર-ક્રાયલા, નદીઓ-વતું, સાની, રેણુકા વગેરે છે. કલ્યાણપુરમાં મામલતદાર, માજીસ્ટ્રેટ અને ફેાજદાર વગેરેની એકીસા છે. ત્યાં દવાખાનું, અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ અને કન્યાશાળા છે. રાવળ તયા ભાટી એ મેં પેટા મહાલ છે. એ મહાલામાં ગાંધવિ અને પિડારા ગામ ઐતિહાસિક સ્થળ છે [જીએ પ્રકરણ ત્રીજું] આ તાલુકાના ગામ મેજે રાણમાં રેણુકા નદીને કિનારે પરશુરામના પિતા જમદગ્નિનું આશ્રમ છે ત્યાં મહાદેવનું દેવાલય છે. ત્યાં આજથી ૨૦ વર્ષ પહેલાં જેઠસુર નામના ચારણે તથા તેની સ્ત્રીએ કમળપુજા ખાધી હતી. આ તાલુકાના પ્રદેશને ખરાડી પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાંના લોકો મીલનસાર પણ ઝનુની છે. પેાષ્ટગાઇડમાં જામ કલ્યાણપુર નામ ચાલે છે બહારવટીઆએમાંના રાયદે, ભુટીયા અને આરો, વગેરે આ તાલુકાના હતા.
२४
(૯) આટકાટ તાલુકા—આ તાલુકા પાંચાળ પ્રદેશને લગતા હે।વાથી અલગ આવેલા છે. મુખ્ય ડુંગરા—ડાંગા, સાલેમાળ, નદીઓ—એટી, (મસ્જી) ભાદર, ખુંઢણુપરી, ધેલા, કાળુભાર વગેરે છે, તળાવ—આધીનું છે તેમાંથી નહેરવાટે ભંડારીયા વગેરેને પાણી પુરૂ પાડવામાં આવે છે. ભાડલા તથા ખરવાળા પેટામાહલ છે. આટàાટમાં મામલતદાર માજીસ્ટ્રેટ ફાજદાર વગેરેની એષીસે છે. ગામમાં એક દવાખાનું, અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા વગેરે છે, એટી નદીનું ખીજું નામ મચ્છે છે. ભરવાડા તે નદીને પાણા લાવી મા નામની દેવીની પ્રતિષ્ઠા કરે છે. ગામને ક્રૂરતા કિલ્લો છે. કચ્છના જામ લાખા ફુલાણીએ કાઠીયાવાડમાં આવી તે રથળે આઠમે કિલ્લા (કાટ) માંધ્યા તેથી તેનું નામ આટકાટ પડયુ બુઢણુપરી અને ભાદરના સંગમે જામ લાખાફુલાણીનેા પાળીયેા છે, ત્યાં દરસાલ મેળા ભરાય છે.
જામજોધપુર તાલુકા—મુખ્ય ડુંગર—આલેચ નદીઓ સસાઇ છે. જામજોધપુર ગાંડલ પારબંદર રેલ્વેનું સ્ટેશન છે. ત્યાં મામલતદાર અને ફાજદારની એપીસેા છે. દવાખાનું ગુજરાતી સ્કૂલ અને કન્યાશાળા તથા એક કપાસનું જીનપ્રેસ છે. આ તાલુકાના સરમાણુાં ગામે સમાણા કેમ્પ નામે શિકારનું સ્થળ છે. મહુમ જામશ્રી સર રણજીતસિહજી સાહેલ્મે માજી વાયસરોય લે` ઇરવીનની જામનગરની વીઝીટ વખતે અઢળક દ્રવ્ય ખી આ સ્થળને જોવાલાયક બનાવ્યુ હતું. તે ઉપરથી ત્યાંના આસપાસના લેાકેામાં કહેવત ચાલી છે કે “સમાણાં કેમ્પ, કિલ્લાને કુવે, ન જીવે તે જીવતાં મુવા” ખરેખર અલૌકિક છે. કેમ્પ, કિલ્લા અને કુવા જોવાલાયક છે. કાઇ પણ વસ્તુની સત્યતાની જ્યારે એક હજાર માણસાને ખાત્રી થાય છે. ત્યારે એક કહેવત રચાય છે. અને તેવી કહેવા દીકાળ ચિરગુજવી રહી, ભૂતકાળના બનાવાની જોનારનાં હૃદયમાં અનેરી છાપ પાડે છે. આ સમાણા
* સમાણા કેમ્પ લા` ઇરવીનની વીઝીટ વખતે અપૂર્વ શણગાયાં હતા. જેનું વન કરવામાં આવે તે નાની છુક થાય. રાત્રીની રાશની વખતે લેકટ્રીક લાષ્ટ ઉપરાંત બગીચામાં માટીની ઈંટાની લાઇન ઉપર મીણબત્તીના ગ્લાસની ૨૨૦૦૦ બત્તી હતી. એ વખતની શાભાના ખ્યાલ જોનારને જેટલે આવે તેટલા લખી શકાય નહિ... “જંગલમાં મગલ" એ કહેવત મહુમ જામર્થીએ સમાણા કેમ્પ રચી સત્ય બનાવી હતી.
Page #730
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું] જામનગરનું જવાહર. કેમ્પથી કુલનાથ તથા સડોદર માત્ર આઠ દસ માઈલ છે. અને જામનગરથી સમાણા કેમ્પ ૩૮ માઈલ છે. જવાને માટે પાકી સડક છે. કેમ્પ નજીકના જંગલની ઝરેમાં દિપડાઓના રહેઠાણો છે. ત્યાં કઠાઓ બાંધવામાં આવેલા છે. ત્યાં શિકારીઓના થાણાં છે.
(૧૧) પડધરી તાલુકો–આ તાલુકામાં મુખ્ય નદીએ-આઇ; ડેડી; ન્યારી વગેરે છે. ગામને ફરતે કિલે છે, અંદર કિલ્લા વાળા દરબારગઢ છે, જેમાં મામલતદાર અને કેજદાર સાહેબની ઓફીસે છે. દવાખાનું, અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ અને કન્યાશાળા છે. એક જીનીંગ ફેકટરી છે, જામનગરથી રાજકેટ સુધીની રેપરનું સ્ટેશન છે. ત્યાંથી ધોળ તથા જોડીયા જવા સારૂ ખટારા મળે છે. પડધરી એ બે શબ્દ ઉપરથી હાલારમાં એક સમસ્યા રૂપી કહેવત છે કે :
ઘંટીમાં તે યંતી, ને ગાડીમાં તે સેહંતી
દય મળીને એક નામ કહો પંડયાઝ કીધું ગામ છે ૧ ! ઘંટી ળવાની હોય તેને બે પડે હોય તેથી ઘંટીમાં શું જોઈએ? પડ, ગાડીમાં શું જોઈએ? ધરી, ( ધરી હોય તો પૈડાંઓ તેમાં નખાય ) એ બંને શબ્દો મળતાં પડધરી થયું. આવાં લક કહેવત હાલાર ભૂમિના બાળકો કંઠસ્થ સાહિત્યના ઘણાં બેલે છે.
૩૯
સ્વસ્થાનશ્રી નવાનગરના તાલુકાના ગામો તથા ધર :
અને વસ્તીની સંખ્યા બતાવનારૂં પત્રક
(૧) પંચકેશી તાલુકો (ગામ ૧૦૦ ) ગામનું નામ | સંખ્યા સંખ્યા || | ઘરની વસ્તીના | ગામનું નામ | સા. ના | ગમન સાચો ઘરની ] વસ્તીની 1
સેમ્યા જામનગર રેલ્વે સાથે | ૧૨૧૯૩ ૫૫૦૫૬ વીડમીલ
૧૪૪ + , સીમ ૩૬૫ ૧૭૮ માધાપરૂં
૧૬૫ | - રz ૧૬૪ - ૭૦ ૦ = રેઝી નવા નાગના ૪૩૯ ખારાબેરાજા
૩૦૩ જુનાનાગના
૬૧૭ ૪ ગોરધનપર
૧૦૩ વિભાપર
૧૧૬ ૫૩૩ નાગેડી * બેડી
૭૮૧ ૩૩૯૭ વસઈ
ડ
૬૮૨
૮૦
૧૪૬
+ વાડીઓ વગેરે સ્થળે રહેનાર : જામરાવળે લીધું તે નાગના બંદર = રેઝી બંદર ૪ અહીં એરોપ્લેન ઉતરવાનું સ્ટેશન છે.
: બેડીપોર્ટ
Page #731
--------------------------------------------------------------------------
________________
૨૬
ગામનું નામ
સરમત
ઢીચડા
વાવે
ખીમરાણા
જાંબુડા
ખીજડીયા
રામપર
× સચાણા
મેાટી બાણુગાર
નાની ખાણુગાર
અલીયા
આડા
+ સેખપાટ
4 મોડા
ગંગાજલા
મારકંડા
* ખીમલીયા
૮ ફૈબા
હાપા
# વીરખી
મોટા થાવરીયા
મયાત્રા
હડમતીયા
નાના થાવરીયા
ઘરની સંખ્યા સખ્યા
૧૩૮
૬૫
૧૩૦
}}૩
૪૫૭
૧૮૩૩
૧૯૨
૯૭૪
૪૧૪ ૧૮૪
૧૬
૫૪૩
૧૩૩
૬૭૩
૧૫૯
૭૪
૧૭૦
૯૫૫
२२७
२०८७
૧૦૭૨
પર
૫૪૪
૯૧
૪૮
૩૭૪
૪૬૩
૩૦
૪૫૧
૧૩૧
૩૧૨
૪૪
૩૦૪
૩૫
૪૧૨
૨૦૭
१०७
૧૧}
૧૨
ર
શ્રીયદુવશપ્રકારા. વસ્તીની
e
૯૩
૬૪
૧૬
૧૧૦
ર
૧૦૩
૪
ગામનું નામ
સુવરડા
♦ ચેલા
ચગા
બાવરીયા
કનસુમરા
મસીતીયા
વાવખેરાજા
| લાખાબાવળ
રાવળસર
ચાંપામેરાજા
ખાજામેરાજા
બાલાલડી
દાઢીયા
લેાંઠીયા
ગાલુકા
આમરા
જીવાપર
માખાણા
દડીઆ
૬ બકાટા
૨ નાલુના
નારણુ પર
કાંઝા
લાવડીયા
[તૃતીયખડ ઘરની વસ્તીની સખ્યા સખ્યા
૧૫
૨૨૭
૨૮૮
૧૫૨૬
૧૩૨
}} •
૧૦
૧૨૭
૧૦૩
૪
૧૭૧
૨૬
૧
te
૩૭
૧
=
૪
૩૯
૧૮૭
૧૦૨
૩૯
૪
૨૬૧
૫૦
૮૩
et
ર
૧૭
}}×
૭૭૨
૨૯૧
૮૦૮
૧૫૯
૪૪૫
૪૫૪
૨૨}
૩૩૭
૨૦૩
૨૩૫
૯૬૫
પરર
૨૦૬
૨૬૯
૮૫૧
૨૬૭
૪૦૨
૧૭૭
૪૬૩
×ઇસર અરાટ ત્યાં રહેતા + સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદ સ્વામીની જન્મ ભુમી - સચ્ચિદાનંદ સ્વામીની જન્મ ભુમી * અહીં જેસાવજીરની કબર છે. - નટ જામનગરથી આકાસ માગે ઊડી અહી પડયા હતા મેટું તળાવ છે. ♦ મહાલ છે. 8 રેલ્વે સ્ટેશન છે. મૈં જામરાવળજીના નામ ઉપરથી ૨ જામરાવળે થાડાં વર્ષ ગાદી રાખી હતી એ કિલ્લા હતા ૨ નાગના ધુના તથા સ્થાનક છે.
Page #732
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજુ]. જામનગરનું જવાહર
ઘરની વસ્તાના || ગમનં નામ ગામનું નામ |
સંખ્યા સંખ્ય
ઘરની વસ્તીની સંખ્યા | સંખ્યા
૧૨૮
૬ ૩૨
૧૭૫
૧૧૦
૩૮૩
૧૫૬
૧૧૪
૭૬૧
૨૦૫
વીરપર વિરતીયા 3 તમાચીરણ ખારાવેઢા સુમરી | ૪ ખીલેસ
ચાવડા [ ક રણજીતપર કદ લાખાણી(વાસ) લાખાણું નાનો વાસ ધ્રાંગડા
૨૨૭
મકવાણ ઢા ચંદ્રાગા સુમરી મેટી ભલસાણ વાણી આગામ વાગડીઓ ૨ વણથલી વરણ જમાં મેડી ધુતારપર ' ૨ ધુડશીયા નાની માટલી બેરાજા
૩૫૫ કે
૩૪૮
T
૦૦૩
૧૮૬૩ ૪૯૯ ૪૦૬ ૩૦૭ ૧૧૩૮ ૬૬૫ ૩૫૧ ૫૦૬
૭૪૫
૫૧૮
૬૫
૨૭૦
સપડા
૨૧૦. '
૭૮૧
ફલા ખંભાલીડા મેટાં વાસ ખીજડીયા ખંભાલીડા નાના વાસ રેલવેની વસ્તી પીરોટન ટાપુ સણોસરા મીઠાવેઢા | પંચકેશી તાલુકાનું કુલ
પસાયા મોડપર
ફાચરીયા
४६७ ૧૪૮ ૧૫૪ ૫૭૬
: '
મતવા
:
૧૦૮૮ ૫૫૧૦૧
૨ રેલ્વે સ્ટેશન છે. (જામ વણથલી) ૨ વરૂડી માતાનું સ્થાન છે. ૨ જામ તમાચીકના નામ ઉપરથી, છ જામ રાવળે છેડો વખત અહીં પણ ગાદી રાખી હતી, ૧ જામ રણજીતના નામ ઉપરથી, ૬ લાખાજી ટીલેથી ટળ્યા તેના વંશજો રહે છે.
* આમાં જામનગરની સીમની વસ્તીને સમાસ થાય છે ફકત જામનગર તલપદ નહીં.
Page #733
--------------------------------------------------------------------------
________________
માધુપુર
૫૮
૧૪૭
૨૮૬
૨૫૫
શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ (૨) જામ ખંભાળીઆ તાલુકો (ગામ ૮૭)
| ઘરની વસ્તીની || આજ ના | ઘરની વસ્તીની ગામનું નામ | | સંખ્યા સંખ્યા |
સંખ્યા સંખ્યા ખંભાલીયા
२२४६ ૧૦૮૧૩ વીરમદડ તરઘરી (સુમરાવાળા) ૩૩ ૧૬૭
૧૦૧ આહેરવાળી સીંહણ
૨૬૬
ભારા બેરાજા કાકાભાઈવાળી સીંહણ
ભીડા નાગડા !
૨૩૮ લગામ સુખપર
તથીયા
૨૪૧ લાખોસર
લલીયા વડાળીયા સીંહણ . ૩૬૫ કારણું
૧૫૬ કરમદી
કેટ
૧૯૦ દેવળીયા
માંઝા
૧૩૯ આંબરડી
૩૮૫ પીપલાખાસર કેલવા
૫૮૬ મહાદેવીયા ભંડારીયા ૫૨૮ સલાયા
४८१८ ૩૭૫ પરડીયા કેટલીયા
૧૬૭ કાળુભાર ટાપુ મોટી ખાખરી
૪૨૫ ગાંઈજ ભાણાખરી ૩૧૬ ચુડેશ્વર
४२७ લાલપરડા ૪૯૮ કાલાવડ સીમાણી
२९८ ભાડથર ૧૨૨૮ ઝાકશીયા
૨૫૮ લાલુકા
બેરાજા ગોલણ શેરડી
૧૪૯ મેટા માંઢા
૬૪૧ - સેઢા ભાડથર ૧૩૩ મેટ આંબલા
३२७ વીઝલપર '૯૮ ] પર નાના આંબલા
૨૩૨ કેદ ૯૩ ૬૧૦ | સોડલા
૩૮૫ ઠાકર શેરડી | ૫૩
દાંતા
४६७
ફેટ
૩૭૬
૧૦
૧૯1.
१६७
૬ સલાયા બંદર
Page #734
--------------------------------------------------------------------------
________________
ગામનું નામ | ઘરની વસ્તીની |
૧૨.
કજુરડા
,
७४
૫૫
૭૪
૪૭.
૧૫૩
૪૭૦
પ્રકરણ બીજુ
જામનગરનું જવાહર. ગામનું નામ
| ઘરની | વસ્તીની ] | સંખ્યા| સંખ્યા
સંખ્યા | સંખ્યા નાના માંઢા
૪૫૪.
અજાડ ટાપુ મવાણું
૧૫૯- ९४७ સેઢાતરધરી
૩૧૧ ભાતેલ
૧૨૮ કાઠીદેવડીયા
૨૫૯ ખજુરીયા
૭૪ ૩૭૯ ટીંબડી
૪૨૨ પીપળીયા
૨૭૫ ભરાણુ
૫૯૮ ગારાંભડી
६७ ૩૦૨.વાડીનાર . ૨૦૧ ७२९
બેહેગામ વડત્રો ૧૬૮ ૬૫૩ દક્ષિણદા બારા
१३० હંસસ્થળ ૨૭૧ આથમણું બારા
૧૦૭ સામોર
૪૨૭ ઊગમણ બારા કુવાડીયા ૨૮૩ || વચલા બારા
૧ ૩૦ ૩૩૮ કઠાવીસોતરી
૨૮૪ || સુતરીયા કબરવસતરી
- ૩૮૦ હરીપર
૨૦૬ નાના આટા
૩૧૭ જામપર દાત્રાણા
૧૧૩ પર ૭. બાંડીઝર હે જાડાપર
૨૧૧ ચુડા સગાળીયા
૩૯
રાવકાટીંબો સોનારડી
૨ રણજીતપર ધંધુસર ૧૫૨ ખંભાળીયા તાલુકાનું
८७४६ ૪૩૯૪૯
૪૬
Y
૪૩૩
(૩) જોડીયા તાલુકો (ગામ ૫૦)
0 | ઘરની | વસ્તીની છે , ગામનું નામ | સંખ્યા સખ્યા છે અ8 ' | સંખ્યા ૧ | ગામનું નામ | ઘરની | વસ્તીની
| સંખ્યા સંખ્યા ૨ જેડીયા ૧૪૭૩ - ૬૭૮૦ ૨ ભાદરા
૧૦૦ ૫૧૭ બાદનપર
૫૮૫ || કુનડ ૨ જામ રણજીતના નામે વસાવ્યું ૨ બંદર છે. ૨ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામીનું જન્મ સ્થાન
૧૩૦
Page #735
--------------------------------------------------------------------------
________________
નેસડા
२७१
૩૩૩
૪૭૧
શ્રીયદુવંશપ્રકાશ. દ્વિતીય ખંડ ગામનું નામ | ઘરની વસ્તીની છે સંખ્યા | ગામનું નામ | ઘરની | વસ્તીની
સંખ્યામાં સંખ્યા. આણદા ૨૫૧ તારાણુ
૩૦૮ ૨૪૭ ૬ મેરાણું
' ૧૪૧ કેસીયા ૮૪૨ આંબરણ
૫૦૪. ૨૪૦૪ લખતર ૪૩૩ દુધઈ
૧૯૮૪ હડીયાણ ૨૮૮૧ માવનું ગામ
૩૪૦ લીંબુડા
આંબલા
૪૫૮ વાવડી ૩૦૨ કોઠારીયા
૩૨૭ બેરાજા ૬૪૪ બેલા
૧૦૧૧ ૬ બાલાચડી
ઉંટ બેટ સામ પર ખીરી
૧૩૨ કેશર
૭૬૯ વાધા
રાજપર ૨ બાલંભા
૩૯૪૯ ઝીઝુંડા
૧૦૪ ૨ રણજીતપર
ખારચીયા જામસર
૪૩૫ કેરાળી
૫૦૬ માણામેારા
૫૪૦ જીવાપર
૨૭૩ સામપર
૧૦૭૨
ધડકેટ જ માધાપર
६२४
બાદનપર જીરાગઢ
७६४ ફાટસર
૧૦૬ ૫૭૮ ૧ પડાણ
૨૪૨ કાયલી
૧૨૬
૮૭૧ બોડકા
૬૪૨ પીઠડ
૧૦૫૮
માનપર રસનાળ
૨૮૨
જોડીયા તાલુકાનું ટીંબડી
૧૩૦
કુલ ૭૭૬ ૦ ૩૯૮૦૫ મેઘપર
૧૩૧૮
૩૬
૧૮૭
૮૬
ગજડી
નું
|
– –
–
જસાપર
૫૩ !
૨૯૮
૨ હવાખાવાનું ઠેકાણું છે વચેકા મને ઝુંડ છે. તાબે કર્યા.
૨ મહાલ છે. ૧ મહાલ છે.
૩ જામ રણજીતના નામથી વસાવ્યું દેદા રજપુતને મારી જામ રાવળે પ્રથમ
Page #736
--------------------------------------------------------------------------
________________
બેડકી
મખાણું
૨૩૭
S
૬૪
- પ્રકરણ બીજુ
જામનગરનું જવાહર. . (૪) ભાણવડ તાલુકો (ગામ ૭૭) . .
ઘની | વાની ગામનું નામ | ઘરની વસ્તીની | સંખ્યા| સંખ્યા
સંખ્યા લખ્યા ભાણવડ ૧૪૬૦ રયા
૧૦૨ મેવાસા
૩૧૯ સઈ દેવલીયા
૬૩૭ ટીંબડી ૨૧૫
૧૩૬ ધુમલી ૩૪ ૧૫૮ ધારાગર
- ૧૬૨
માનપર ફતેપુર
ફટડી
૨૯ ૧૫૪ રાણપરડા
રેટાલા કાલાવડ ૧૧૧ ૫૪૫ મેટા કાલાવડ
કાટેલીયા
૧૮૦ ભરતપુર
ગુંદલા
૩૨ આંબલીયારા
સણખલા રૂપામેરા
ઝારેરા ૪૫૧ ભેનકવડ
४२७ સાજડીયાળી ૨૫૨ ઢેબર
૫૧૨ ગુદા ૧૨૦૧ ભવનેશ્વર
૩૪૧ ચાંદવડ
૫છતર
૧૧૪ ૬૨૫ નવાગામ ૬૧૫ પાછતરડી -
૧૫૩ સેવકદેવલીયા २१२ રાણપર
૩૮૦ જામપર ૩૧૧
૪૭૪ મેરઝર
૫૩૫ દુધાળા સેઢાખાઈ
२६५ હાથલા ચોખંડા ભણગળ
૧૨૪૨ કીલેશ્વર કબરકા
૧૪૧ ધામનીનેસ ૨ ! જેગડા
૫૧ વાગડી નેસ ! ૪ જેપુર
૬૪ | ખેડીયા નેસ ) ! ૨ ૨ માલધારી લેકે (ચારણે રબારી) ઝુપડાં કરી જંગલમાં એક સ્થળે રહે તેવા નેસે બર્ડા બારાડીમાં ઘણું છે.
સેકવાડા
૮૬
ગ;
૪૨
૧૪૪
૧૧૧
ઝા
૩૪૬ 1
२३६
૧૫૦
Page #737
--------------------------------------------------------------------------
________________
૩૧
ગામનું નામ
ફુલઝર નેસ
સીયા નેસ
સુવરડા નેસ
કાસવીરડા નેસ
હીરજી નેસ
બાડા નેસ
વેરાડ
કુંપણુગઢ
આંબરડી
સીવ
ખેાડા નેસ
નગડીયે। તેસ વાંકાધુને નેસ
વાનાવડ
ગામનું નામ
કાલાવડ
ખાલાંભડી
સણેાસરા (ખીમાલી)
ચાપરા
રાજસ્થળી
ઢેઢ ખીજડીયા
ઘરની વસ્તીની સંખ્યા સંખ્યા
૨
°૫
૭
૩.
૩૩૬
૩.
go
૧૧૭
ઉજડ
...
શ્રીયદુ શપ્રકાશ
૧૦૩
'
૧૬૧
૨૮
D
2
૩૪
૧૮૭
૧૬૨૫
૨૪૬
૩૫૪
૬૯૭
: :
૧૯૧
ગામનું નામ
કાર્યકાલા
કલ્યાણપર
મેાડપર
જંબુસર
જસાપર
સતાપર
ઉદેપુર
વરવાડા
કરસનભડા નેસ
લાભપરા
લાલવાડા
રાધનીયા નેસ
ધારીયા નેસ
ભાણવડનું
(૫) કાલાવડ તાલુકા (ગામ ૭૩)
ઘરની વસ્તીની
ગામનું નામ
સખ્યા
સખ્યા
ર
રીનાલી
૪૧
સરવાણીયા
૩૩
મકરાણી સણાસરા
२०
૩૮
૧૭
७८
[તૃતીયખંડ ઘરની વસ્તીની સખ્યા સખ્યા
૧૯૨
૧૭
૮૩
૪૩૭
૧
પરસ
२४
૧૯૯
૧૦૯
૫૪૨
૨૬૧
૧૩૩૧
૪૪
૨૫૦
३७
૧૭૧૧
૧૪
}}
૨ જાલણસર
આખીયા
રૂ જામવાળી
જસાપર
૫
G
૧૬
૧૯
૩૧
૯૪
કુલ ૬ ૧૮૩૯ ૩૧૫૧૯
૪૨૬૨
૨૪૫
૧૨૮
૧૧૮
૧૧૯
૭૬
બામણગામ
૪૮૬
o ડુંગર ઉપર કિલ્લો છે. ૨ જાલમસી’હજી ડાડા બાપુનું વસાવેલુંરૂ મેટી વીડી છે.
ઘરની વસ્તીની સંખ્યા સંખ્યા
૧૯
૩૨૨
૪૮૪
૧૧૦
૬૧
૭૨
3'92
૩૫
૬૩
૯૦
૧૮
૧૨
૧૦
R
Page #738
--------------------------------------------------------------------------
________________
૩
પ્રકરણ બીજું] જામનગરનું જવાહર..
ઘની | વસ્તાની ગામનું નામ |
સંખ્યા | ગામનું નામ છે ઘરની વસ્તીની
L[ સંખ્યા સંખ્યા
રે
રે
૮૧૦.
૩૪૯
૨૦૫.
બાવા ખાખરીયા ૨૯૨ | દાવલી
૧૨૩ ભાયું ખાખરીયા ૨૨ | ૮૮ સાવલી
' ૭૦ વીવાવ
મારવાડી ભીમાનું ગામ ૨ | ૯૦ નાના પાંચદેવળા
૧૩૬ વોડીસાંગ
મેટા પાંચદેવળ
૫૩૧ ખંઢેરા ૧૫૮ ૮૧૦ છતર
૬૨૯ મોટી માટલી
વજીર ખાખરીયા
૧૦૯ ૨ ખાનકોટડા ૭૦૮ બેડી
૧૪૨ નાગપુર
૧૯૪
નવાગામ ગેલણીયા ૮૪. ઉમરાળા
૪૯૦ નાની વાવડી
૫૭) માછરડા હરીપર
સરવાણીયા (૨) લઈ
ધુન ધોરાજી બાંગા
મોટી વાવડી
૩૫૦ બેરાજા ૪૫૯ રૂ નીકાવા
૭૪૩ નાની ભલસાણ
૨૪૫ પીપળીયા
૧૪ ગલપદિર
ચાસીયા
૩૦ ગડો
આણંદપર
૫૫૯ ડુંગરણ દેવલીયા
૪ પાતામેઘપર
૩૭૫ રામપર ૪૪ ૨૯૧ નાના વડલા
૮૧૫ ૨વશીયા
ડાંગરવડા ૨ સનાળા
મોટા ભાડુકીઆ
૪૫૪. નાની ભગેડી
૪૪૪ | લબુકીયા ભાડુકીયા મેટી ભગેડી ૪૯ ૨૨૮ | ખડઘોરાજી
૧૧૩ ૨ આ ગામે દુષ્કાળમાં પણ વરસાદ વરસે છે. ૨ આ ગામે ભરવાડ છે તે વરસાદ વરસવાનું ભવિષ્ય ભાખે છે. ૩ મહલ છે. પુરાતીની ગામ છે. તેના જુના ખંઢેરને લેકે નજીવા નગરી કહે છે. પાસે ચંદ્રસર તળાવ છે. છ પાતાપટેલે ચારે જોવાલાયક ગણાવી જામ રણમલના હાથે ભર્યું કરાવેલ છે.
૨૫૦
Page #739
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. [વતીય ખંડ ગામનું નામ | ઘરની | વસ્તીની .
ગામનું નામ |
ભાગ | ઘરની | વસ્તીની સંખ્યા સંખ્યા .
સંખ્યા સંખ્યા રાજડા ૩૫ २०६ પીઠડીયા
૧૨૨ ૫૮૪ પીપર ૧૩૬ ७१ નાની નાગાજાળ
૨૫૨ મેટા વડાલા
૨૩૩ ૧૧૯૨ ૨ રાજવડ મકાજી મેઘપર
.૫૯૨ નવાણીઆ ખાખરીયા વિભાણી
૧૬૭ | કાલાવડનું કુલ ૧ સતીયા ૧૭૫
૪૯૩૭. ૨૬૭૦૯ મોટી નાગાજાળ | ૫૯ |
5૧૯
૩૫
૧૩૫
૧૭૬
૨૧
(૬) કંડોરણા તાલુકો (ગામ પ૨). ગામના નામ | ઘરની | વસ્તીની . ગામનું નામ | સંખ્યાસંખ્યા ||
ઘરની | વસ્તીની | ગામનું નામ ,
સંખ્યા સેંખ્યા રૂ કરણ
૫૫૯ ૨૯૧૪ મેધાવડ
૨૧૫ જસાપર
૪૪
તરકાસર આંચવડ ૧૮૦ ૪ થોરડી.
૧૨૯ અડવાલ
૧૮૩.
પીપળીયા બેરીયા ૩૮૬ કાનાવડાલા
४७० રામપર
સનાળા બેલડી
ખજુરડા
૯૬૨ બંધીયા ૧૧૫
૪૯૪ પીપરડી
ટીંબડી
૮૨૦ ખાટલી ૫૫૪ સેડવદર
૬૮૯ પાદરીયા
૨૦૧ ચીત્રાવડ
૧૦૯૭ બાલાપર
થેરાળા
- ૨૦૮ ઉજળા
દાદર
૫૧૮, બરડીયા
૫૭૦ ૨ સાત વીસું ને સાત (૧૪૦) સતી થયેલ છે. ત્યાં થાનકને ઝુંડ છે, ૨ ટી ઊજડ છે. ખેડીઆરનું થાનક છે રૂ નદી કીનારે આંબલીઓનો ઝુંડ મનમેહક છે. છ તરતેશ્વર મહાદેવની જગ્યા છે. હું અહીંની પાદરની વાવનું પાણી પાવાથી ઘડાને પેટપીડા મટે છે.
૧૫૬
દડવી
Page #740
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું]
ગામનું નામ
માત્રાવડ
ૢ મારી ખીજડીયા
ગુંદાસરી
ચાવડી
ટાડા
સાજડીયાલી
૨ વણથલી
રંગપર
ઉમરાલી
ગરનાળા
મૈં મેવાસા
વાલાડુંગરા
જેપુર
ગામનું નામ
લાલપર
ખીરસરા
નાંદુરી
ગાદાવરી
ખાખરીયા
મેાટા ભરૂડીયા
વીજાપુર
મેાટા ખડમા
વાવડી
ઘરની સખ્યા સખ્યા
૩૯
૩૩
૨૭
૯૧
૧૫૪
૯૪
૫૬
૨૩
૧૩૮
૮૪
૧૭૦
૪૨
૨૮
७८
જામનગરનું જવાહીર. વસ્તીની
૧૮૦
४१
૬
૫૦
ગામનું નામ
૩
ખીજડીયા પરા
ધેાળાધાર
હરીપર
૨૧૫
૨૩૩
૪૫૮
૪૫૭. ભાદ્રા
૮૧૧
૫૦૬
૨૦૯
૧૧૫
૭૦૪
૪૩૭
૬૭
૨૧૨
૧૨૦
સુડી
કરાળી
પ્રેમગઢ
(૭) લાલપુર તાલુકા ( ગામ ૮૨)
ઘરની વસ્તીના
સખ્યા
સખ્યા
૭૪૫
લુણાગરા
ઇશ્વરીયા
રાયડી
તરવાડા
કડારણાનું કુલ
ગામનું નામ
ચારવાડી
રીઝપર
૩૪૮૩
૪૯
८७०
૨૪૦
પર
સણેાસરા
૨૩૯ કાઠીતડ
ધરમપર
ટેભડા
સાસરી
ગાવાણા
અખરઝર
૩૫
ઘરની વસ્તીની સખ્યા સંખ્યા
४८
૧૦૦
૨૩
૧૦૮
૩૧
te
૩૯
to
૩૪
૧૪૪
૨૫
૨૫૭
૪૯૬
૧૦૮
૫૫૩
૧૫૫
૪૩૮:
૨૭૩
૪૧૫
૧૫૦
૭૬૧
૧૧૯
૪૨૦૧ ૨૨૫૭૦
ઘરની વસ્તીની
સખ્યા
સંખ્યા
૫૩
૮૦
૪૩
૩૮
પ્ર
૧૧
૯૬
૬૩
૫૪
૩૧૮
૪૩૯
૨૩૫
૨૩૪
૩૨૩
૫૪
૪૬
૨૦૦
૧૦૨૧
૨૯
१२०
ત્ અહીં એક કપાસનું જીન પ્રેસ છે. તેથી લેાકેા છનખીજડીયું પણ કહે છે. ૨ મેાટી વીડી છે. રૂ પુરાતની ગામ છે,
૪૮૩
૩૨૬
૨૯૫
Page #741
--------------------------------------------------------------------------
________________
૨૫૭
૦૩
૪૦
૧૧૦ -
ગલા '
૨૭૯
७३४
શ્રીયદુવંશપ્રકાશ [વતીય ખંડ ગામનું નામ | ઘરની વસ્તીની સંખ્યા ગામનું નામ | ઘરની વસ્તીની
સંખ્યા સંખ્યા બજાણું ૪૫૦ સેવક ધુણીયા
કરર નવી પીપર ૩૧૦ | હરીપર
૭૩૦. કાન વીરડી
૦૨
બામણીયા ખડખંભાલીયા
૫૨૨ ૨ પડાણું ખટીયા
મેઘપર નવા ધુનીયા ,
જેગવડ ૨ વડ પાંચસરા
ગાગવા મેટા પાંચસરા
ખટીયા બેરાજા ૧૯૮ | નાના લખીયા
સીંગચ કસણું ૩ળ ઝાંખર
૪૧૭ ખેંગાર ૧૦૭. રૂમીઠેષ્ઠ
૫૮૭ નવી વેરાવળ
રાંસંગપર
૬૨૭ પીપરડા
મેટા લખીયા
૨૫૧ મોટી વેરાવળ
છે મોડપર
૭૧૫ રામપર
રંગપર
૩૫૩ મેમાણું
સેવક ભરૂડીયા
૧૬૧ સેવકભાટીયા
૧ દલતુંગી
૩ ૩૭ આરીખાણા
અપીયા
૨૨૫ નાની કુદડ
૫૯૯ ચારણતુંગી મેટી રાદડ
૫૩૫ જસાપર ગજનું
૪૭૩ દેવપરા ૨૦. || સીકા
૧૦૦૩
૧૪.
८१७
૭૧ |
૩
૨૮૦ ૫ મુંગણી
? મહાલ છે, વાછરાની જગ્યા છે, ૨ આશાપુરા માતાજીનું મોટું મંદીર છે વડ ઉપર ઉડી આવેલા વડીઅલ રજપુત રહે છે. ૩ વાંચે મીઠાઈનાપાદરનું મહાન યુદ્ધ પ્રથથ ખંડ છ રેલવે સ્ટેશન છે. ૧ તુગતુંગી ડુંગર છે.
Page #742
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું].
જામનગરનું જવાહર ગામનું નામ છે
ઘરની ] વસ્તાની
|સા | રાખ્યા |
| સમા | સખ્યાં
સખ્યા| સંખ્યા || ગામનું નામ | થના | વસ્તીની ]
૨૦૪
૩૦૧
૧૨૧.
૨૯૨ ૧૫૩૭
૫૪૩ ૧૮૯ ૧૧૧
૧૭૫
નાની ખાવડી ૨ બેડ શાપર કાનાછીકારી કેરાળીકારી મોટી ખાવડી
૯૧૭,
૪૨૪
મેધાવ મેઘનું ગામ ડબાસંગ મધુ બેરાજા આરબલુંશ આભા મણીકાટીંબે દણું લાલપરનું કુલ
૧૨૮
६७४
૧૫૮
૭૫૩
ઉજડ |
નવાગામ
૧૪૦
૮૨૨
૨ પીપળી
૨૭૧
કાનાર્લસ સેતાલું
૪૬૫ ૩૪૩
૬૪૭૨ ૭૩૯૭૯
૪૧
ધુમથળ
૩૦
૪૦૮
(૮) કલ્યાણપુર તાલુકો (ગામ ૭૧)
ઘરની | વસ્તીની ગામનું નામ ] સખ્યા સંખ્યા ગ | ઘરની | વસ્તીની ||
સંખ્યા) સખ્યા કલ્યાણપુર ૨૩૦ ૧૦૯૫
૧૩૦ દેવળીયા ૨૫૫ ૧૩૧૨
ખીજદડ ચાચલાણું ७२ ૩૦૧ જામપર
૧૬૦. લાંબા ૧૬૬૪ રૂ રંગપર
૩૯ ગાંધવી ૨૧૯ છે માડી
૩૪૧ ગાંગડી
२८४ કનકપર બાકડી ૨૧૮ ૧૦૨૯ કાનપર
૧૬૮ હડમતીયા ૩૧૪ ૧ ચપર
૩૫૩ ભોગાત
૨૨૫ ૧૧૧૪
૩૭૫ નાવદરા
માંગળીયા પેટલકા
૧૨૯ ૭૫૯ | માલેતા
૩૦૯ ગઢકા ૨૬૪ ૧૪૫૫ | સતાપર
૧૨૫
૫૮૯ ૨ રાવળ જામે થોડો વખત ગાદી રાખી હતી ૨ રેલવે સ્ટેશન છે. ૩ મસ્ત કવિ બાણદાસની જન્મભૂમી ૪ રાયદે બહારવટીયો થયો છે ધાબળા સારા થાય છે.
૫૩
૧૬૮
ચૂર
૫૨૫
૪૭
Page #743
--------------------------------------------------------------------------
________________
ગામનું નામ | ઘરની વસ્તીની ]
૨૫૧
૮૦૬
૧૪૭
३१७
૫૪
૩૮ શ્રીયદુવંશપ્રકારા.
[તૃતીયખંડ ગામનું નામ | ઘરની | વસ્તીની સંખ્યા
સંખ્યા સંખ્યા જોધપર
પર ૨૫૦ નંદાણુ
૧૩૫ ભાટીયા
૧૪૭૩ મહાદેવીયા
૭૩ ૪૧૭ ૨ કનેડી
રાવળ
७६८ ૩૨૯૨ ગોકળપર
૩૨૮ ચંદ્રાવાડ
૧૦૩ ૪૯૮ ભાટ વડીઆ ૧૦૨ ૫૧૦
ગોરાણું
૨૩૬ ૧૦૯૪ ગજી નેસ
ડાંગરવડ
૨૫૩ ગુરગઢ
૬૮૦
સણોસરી ૨ રણજીતપર
પ્રેમસર
૫૧ ખાખરકા
૧૧૧૯
ટંકારીયા ભોપલકા
१०४ પાનેલી
૩૫ ૧૭૫ માનપરા
સુરીઆવદર
૩૩૬ ' સીદસરા ૪૫૯ રાણપરડા
૧૪૦ ૨ રાણ
૧૭૦૩ જયપુર
૧૪
૭૭ હરીઆવડ
૧૫૮ ધતુરીઆ
૫૧૧ મેટા આસોટા ७२७ રાજપરા
४२८ હાબરડી
૧૫૨ દુધી આ મણીપર
આસીયાવદર
૧૯૫ મેઘપર
૩૭૧ ખીરસરા ગાગા ૧૧૦૯. નગડીયા
૨૩૪ બામણાસા
હરીપર
૫૮૧ સુઈ નેસ
૨૪ / ૯૩ | લેલ પીંડારા
19૮૪
સીદસર
૪૧૮ સાંકડીયો નેસ વીરપર ૪૨ | ૧૯૦ કલ્યાણપુર તાલુકાનું કુલ
७६२४, ३७४६६ ૨ કેનેડી સાહેબે વસાવ્યું હતું ૨ જામ રણજીતના નામ ઉપરથી રૂ જેઠે ચારણે પિતાની પત્નિ સાથે મહાદેવ પર કમળ પુજા ખાધી હતી છ બહારવટીઆ ભુટીઆ વાઘેરની જન્મભૂમી
૨૦૦
મેવાસા
Page #744
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું]. * જામનગરનું જવાહર. (૯) આટકેટ તાલુકો (ગામ ૪૪)
ઘરની ] વસ્તીની સંખ્યા ! સંખ્યા
ગામનું નામ | સંખ્યા | સંખ્યા
ગામનું નામ | ઘની | વસ્તીની
४८४
૨ ભાડલા
૨૦૧૮
અટકેટ જંગવડ
૧૮
૨૪૪૩ ૧૦૬૮ ૧૯૯
૩૩૬
રાજાવડલા દહીંસરા
ગુંદાળા
૩૦ |
૧૦૪
૫૫૭
૧૩૨૩
વાવડી -
६४
સમઢીયાલા ખારચીયા પાંચવડા
૮૯
૪૫૮
૧૭૩
७८४
૫૫
૩૫૬ ૩૦૨ ૩૭૮ २०६ ૧૦૧૪ ૧૪૦ ૧૨૨ ૧૭૭
૧૯૬
રામલીયા ગઢડીયા ૨ આધીયા ભંડારીયા વીરપર ૨ રણજીતગઢ --- રાણુગપર વેરાવળ
બરવાળા લીંબડીયા નાની કુંડલ વાવડી મોટી કુંડલ આંબરડી
૫૫
૨૫?
૪૭.
૭
૩૯૮
૫૧૨ ૧૪૫
૧૬૮ ૬૩૬
બેડલા ચાંચડીયા
*
૩૨૪
૧૩૭
નવાગામ વડેદ કાંસલેલીયા સાણથલી ડોડીયાલા
૧૭૦
(
જામવાળી
૨૧૫
૩૦૪
૧૬૨૨
૧૨૯
७८६
૩૧૭
૧૬૧ ૩૭.
બારવણ મેશવડા પારેવાલા અજમેર
વેરાવળ
૨૨૨ !
કંટોલીયા
૧૮૮
૧૦૬
૫૩૬
૨૧૮
આસીયા
૧૦૬
૫૫૩
રાણપરડા
૧૧૭
৬৩৭
જુડાલા
૧૦૯
૧૪૫
આટકેટનું કુલ
મઢડા - મેઘપર
૨૫૧
૪૨૩૧ ૨૨૦૪૬
૨ મહાલ છે.
૨ મોટું તળાવ છે.
૩ જામ રણજીતના નામે વસાવેલ છે.
Page #745
--------------------------------------------------------------------------
________________
૧૩૨
૨૫
.
૧૪
..
2
s.
2
ચૂર
૮૫૩
૧૪૭૮
૫૬૯
શ્રીયદુવંશપ્રકાશ. દ્વિતીય ખંડ (૧૦) જામજોધપુર તાલુકે (ગામ ૪૬) | ઘરની વસ્તીની || ગામનું નામ |
ઘરની વસ્તીની ગામનું નામ સંખ્યા સંખ્યા
સંખ્યા સંખ્યા જામજોધપુર ૧૨૨૩ ૫૮૯૯ ૨ સુખપર
૭૦૧ કોટડા
૩૧૦ ઉંદરી નેસ આલેચવીરડી
ખારીપાટ મહીકી - ૩૫૩ તરસાઈ
૧૪૨૮ વસંતપરા ૨૪૩ ૪ શેઠવડાલા
૧૧૧૩ નાલીએ નેસ
કલ્યાણપર
૧૬૮ ૨૬૪ જસાપર
૧૫૧ ૨ બાલવા ૧૬૮ આંબરડી
૨૫૭ નાના વડીયા ૧૦૬ ૫૩૪ નરમાણુ
૫૪૦ જામવાળી
२४८ લઈ
૧૦૧ મોટા વડીયા ૧૦૪ લુવારસાર
૧૯૮ રબારીકા
બાધલા
२७० મોટી ગોપ
७४६
સાજડીયાલી મેઘપર
૧૧૬ નાના ખાડા
૪૯૩ કરસનપર
દેલદેવળીયા ઝીલણવાલી
૧ સમાણુ
૬૯૭ ઇશ્વરીયા
૩૯૮
સંગઠી
બાવડીદર ધુનડા
૬ સડેદરા
૧૦૨૯ ખરબા
ભરડકી
૧૫૭ કેઠાવીરડી
રેલવે લાઈનની વસ્તી
૨૮૧ સમાધાયો નેસ
કસવીરડી ઘેલડા
૧૫૩ જેઘપુરનું કુલ | ૨ વાંસજાલીયા ૧૨૩૮
૪૫૭ ૨૩૨૨૨ ૨ રેલ્વે સ્ટેશન છે. ૨ રેલવે સ્ટેશન છે. ૩ રેલવે સ્ટેશન છે. ૪ મહાલ છે. સમાણ કંપ ૬ જામશ્રીની જન્મ ભુમી
૩૨
૧૫૮
૫૫૨
૪૧૬
વિરાવડ
૨૪૯
૧
GR
Page #746
--------------------------------------------------------------------------
________________
ગામનું નામ સંખ્યા )
૧૪૩
૪૮૬
પ્રકરણ બીજું] જામનગરનું જવાહર.
૪૧. (૧૧) પડધરી તાલુકે (ગામ ૨૮) ગામનું નામ છે જ | | ઘરની વસ્તીની
ઘરની વસ્તીની સંખ્યા | સંખ્યા
સંખ્યા પડધરી ૩૦૬ ૧. અડબાલકા
૧૮૯ ઊકરડા ४६२ ગઢડા
૧૮૯ ૪૨૯ ડુંગરકા.
૨૭૬ ખામટા
૨૮૧ બાધી હરીપર ૫૦ ૨ ખંઢેરી
૨૩૭ } ખાખરાબેલા ૧૯૦ ૧૦૪૨ નારણકા
૨૫ : 1 થરીઆલી ૧૮૮ ૧૦૬૬ તરધરી
૪૮૪ | ખેડાપીપર ૧૪૧ ૯૪૯
૨ હડમતીયા એપટાલા
૮૩ છલા જેધપર
૧૪૦ || દેવળીયા
૬૫ ખોખરી
૨૮૪ . વીરવાવ
૫૯૮
" લતીપર - * * | વિસામણું
૩૫૫૦
બાંગાવડી સાલપીપળીયા
૫૧૨
ખાખરા દમડા
૨૦૫
પડધરીનું કુલ રામપર ૪૭૭
૩૨૩૭ ૧૭૭૭૦ તાલુકા વાર ગામ તથા વસ્તીનો એકંદર આંકડો
ગામની | વસ્તીની તાલુકે સંખ્યા ! સંખ્યા
રીમાર્ક જામનગર તલપદ
૫૫૦૫૬ પંચકાશી
૧૦૦
૫૫૧૦૧ ૩૨૬૮૯૪ હીંદુ ખંભાલીયા
૪૩૯૪૯
૫૮૫૫૩ મુસલમાન જોડીયા
૩૮૮૦૫ -
૨૩૪૮૪ જન્મ . ભાણવડ ૭૭ ૩૧૫૧૯
1. ૨૬૧ ઇતરવર્ણ કાલાવડ
૨૬૭૦૯ ૨૨૫૭૦
૪૦૯૧૯૨ કુલ લાલપુર
૮૨ ૩૩૯૭૯ કલ્યાણપર
३७४६६
સને ૧૯૭૧નાઃ | આટકેટ જ ૨૦૪૬
- વસ્તી પત્રકના જામજોધપુર ४६ ૨૩૨૨૨
તા. ૧૬-૮-૩૧ ના પડધરી
૧૭૭૭
સ્ટેટ ગેટ ઉપરથી
૧૩
૮૫
જ
જ
૮૭
५०
» 2
૭૩
-
કારણું
9
૫૨
V
W
૭૧
-
-
-
- ૧૨ ૪૦૯૧૯૨ ત્રણે રેલ્વે સ્ટેશન છે. * મહાલનું ગામ છે.
પ્રકરણ ૨જુ સમાપ્તા
Page #747
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ
છે પ્રકરણ ૩જુ છે
આ ઐતિહાસિક પ્રખ્યાત સ્થળ 3
ગાધવી–આ સ્ટેટના તાબાના કલ્યાણપુર તાલુકાનું તે એક નાનું ગામ છે. તે ગામની નજીક કેયેલા નામના ડુંગરમાં હરસદ–હરસિદ્ધિ માતાનું સ્થાનક છે. કાઠીયાવાડ સર્વ સંગ્રહના કર્તા લખે છે કે “અણહીલવાડને ભીમદેવ સેરઠી સોમનાથ આગળ મહમદથી હારી ગન્ડબના કિલ્લામાં ભરાયાનું ફરી સ્થાનમાં લખ્યું છે. તે ગડબ આ ગાંધવી હશે ગાંધીના પાસે કેટલીએક નાની નાની ડુંગરી છે. તે કોયલાની ડુંગરીઓ કહેવાય છે. તે વિષે કહેવાય છે કે પાર્વતીને શિવ સાથે કલહ થયો ત્યારે કેયલનું સ્વરૂપ ધારણ કરી અહિં વાસ કર્યો હતો. તે તેથી કોયલા ડુંગરને નામે ઓળખાય છે.” ત્યારે બીજી પૌરાણિક વાત એવી છે કે–તે ડુંગરમાં ગાંધો રાક્ષસ રહેતો હતો તેને મારવા માટે શ્રીકૃષ્ણ પરમાત્માએ મહાકાળીને બોલાવતાં, માતાજી કયેલ સ્વરૂપે આવી તે ડુંગરની ટોચ ઉપર બેઠાં તેથી તે ડુંગરમાં ગાંધવા દૈત્યની જે માયા હતી તે તમામ બળી ભસ્મ થતાં કાયલા થઈ ગઈ તેથી તે કાયેલ ડુંગર કહેવાય છે. પછી શ્રાકૃષ્ણ ભગવાનની આજ્ઞાથી માતાજીએ ગાંધવા રાક્ષસને માર્યો. દૈતયને માર્યા પછી શ્રીકૃષ્ણ માતાજીની તે ડુંગરની ટોચ ઉપર પ્રતિષ્ઠા કરી. પરંતુ માતાજીએ દૈત્ય સાથે યુદ્ધ કરેલ તેથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, ક્રોધ દૃષ્ટિ કાયમ રહી. અને એ ક્રુર દષ્ટિના યોગે સમુદ્રમાં જયાં સુધી દષ્ટિ પહોંચતી, ત્યાં સુધીમાં નીકળતાં વહાણોનો માતાજી અંતરિક્ષથી ભોગ લેતાં. (સમુદ્રમાં ગારદ થતાં) એ ગાંધવા દૈત્યનું સ્થળ હોવાથી તે ગામનું નામ ગાંધવી અને માતાજીનું ઉપનામ પણ ગાંધવીમાતા કહેવાયું.
પ્રભાત ચાવડો-ગાંધવાથી પુર્વમાં દોઢેક માઇલનો ખાડીને સામે કાંઠે હાલ મીયાણું નામનું (પરબંદર તાબાનું) પુરાતની શહેર છે. તેનું પ્રાચિનકાળમાં મીનલપુર નામ હતું. તે વખતે તેમાં ૩૬૦ દેરાઓ અને ૩૬૦ પગથીઆવાળી વાવ હતી. તેમજ ૩૬૦ પાણુની ઘાણીઓ હતી, હાલ તેમાં ૫૦ દેરાઓ, ૪૦ ઘાણીઓ અને ૨૫ વવો પુરાતની જોવામાં આવે છે. શહેરને ફરતો પડી ગયેલ કિલે છે. સમુદ્ર કિનારે દૂર બ્રહ્માજીનું પુરાતની દેવું છે. ગામ આખામાં પત્થરને જ રસ્તો છે ઘુળ શોધી પણ જડે તેમ નથી. હાલ વસ્તિનાં ઘર માત્ર ૨૦૦ની અંદર વાઘેર કોળી અને લુવાણાંના છે. ગામની અંદર પુરાતની દરબારગઢ છે તે પ્રભાતચાવડાના દરબારગઢને નામે ઓળખાય છે. તે પ્રભાતચાવડા (ત્યાંનો રાજા) એકવખત નવરાત્રીના સમયે વેરબદલ કરી, જ્યાં સ્ત્રીઓ ગરબા ગાતી હતી ત્યાં જોવા ગયે મોડી રાત્રે ગરબા ગાઈ દરેક સ્ત્રીઓ પિતાને ઘેર જતી હતી. તે ટોળામાંથી એક ખુબસુરત મનમોહક ચહેરાવાળી સ્ત્રી શહેરના દરવાજા બહાર નીકળતાં, તે તેની પાછળ ચાલ્યો. એ સ્ત્રીના વેષે હરસિદ્ધિમાતા પિતે ગરબા ગાવા આવેલાં હતાં, માતાજીએ શહેર બહાર નીકળી બાળસ્વરૂપ ધારણ કર્યું તે પણ તે પાછળ ચાલ્યાસમુદ્રની ખાડી નજીક આવતાં માતાજીએ વૃદ્ધ શરીર ધારણ કર્યું. છતાં તે રાજા ચેત્યો નહિ તેથી માતાજીએ તેની કુદષ્ટિ પારખી શ્રાપ આપ્યો કે
Page #748
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] જામનગરનું જવાહર.
૪૩ હે દુષ્ટ તું કુદષ્ટિથી મારી પાછળ આવ્યો છે માટે હું તારું ભક્ષણ કરીશ, તું દરરોજ રાત્રે કેયલા ડુંગર પર આવજે નહિ તો હું તારા રાજ્ય પાટને પાયમાલ કરી, તારું તથા તારા સર્વે કુટુંબનું ભક્ષણ કરીશ.” એમ કહેતાં અદશ્ય થયાં. બીજી રાત્રે માતાજીનું વચન માની પ્રભાતચાવડે કાયલાડુંગર પર ગયો. ત્યાં દેવીની આજ્ઞાથી તેલની ઉકળતી કડામાં પડી પિતાને ભોગ આપે. ત્યાર પછી દેવીએ ખુશી થઈ સજીવન કરી તેને કાયમ તે પ્રમાણે આવી આત્મબલિદાન આપવાનું કબુલ કરાવી પાછા મોકલ્ય, અને રાજ પણ દરરોજ તે પ્રમાણે ભેગ આપવા જતો.
રાજા વીર વિક્રમ–કહેવાય છે કે રાજા વીરવિક્રમ જ્યારે દ્વારકાની યાત્રા કરી વળે ત્યારે પ્રભાત ચાવડે પોતાના સંબંધને લીધે તેને પિતાને ત્યાં બીજમાન તરીકે રોકે. તે વખતે વીરવિક્રમે તેનું કૃષિ શરીર જે તે વિષેનું કારણ જણાવવા આગ્રહ કરતાં, તેણે સર્વ બીના જાહેર કરી. પરદુઃખ ભંજન વિકમે તે રાત્રે તેના બદલામાં ત્યાં જઈ પિતાના શરીરને ચીરી તેમાં અનેક જાતના મસાલાઓ ભરી, દેવીને આત્મ ભોગ આપે. માતાજી તેથી બહુ પ્રસન્ન થતાં તેને સજીવન કરી અને “માગ માગ” એમ બે વખત કહેતાં તેણે બૅવચન માગ્યા. (1) પ્રભાત ચાવડાનો ભંગ ન લેવાનું કબુલાવ્યું. (૨) પોતાની સાથે ઉજજનમાં આવી રહેવાનું વચન માગ્યું. માતાજીએ પહેલી માગણી સ્વિકારી અને બીજામાં શરત કરી કે રાત્રે ઉજજન અને દિવસે અહિં રહીશ તેમજ તારે ભાલે બેસી સાથે આવીશ પણ રસ્તામાં ભાલું પૃથ્વિ પર મેલીશ તો હું ત્યાંજ રહીશ” ત્યાર પછી પ્રભાત ચાવડાને એ દુઃખમાંથી મુકત કરી, વિક્રમરાજા ઉજન ગયો. તે વખતે તેની સાથે જ તેના ભાલા ઉપર માતાજી કાળી દેવીને સ્વરૂપે આવી બીરાજ્યાં. મુસાફરીમાં રાત્રે ભાલું પૃથ્યિપર નીચે નહિં મેલતાં ઝાડની ડાળીએ વળગાડે, તેમ કરતાં કરતાં ઉજજન પહોચતાં ક્ષીપ્રા નદીને કિનારે (ચંદ્રપીયાં મશાણે) વિક્રમને પેશાબની હાજત થતાં, ઘોડેથી નીચે ઉતરી ભાલું એક અનુચરને આપી તે ભાલું જમીન પર નહિ મેલવાનું કહી, પિશાબ કરવા દૂર ગયા. પરંતુ માતાજીને તેજ સ્થળે રહેવા ઇચ્છા થતાં, તેણે ભાલા પર અણુતલ ભાર મેલ્યા. તેથી તે માણસે ભાલું પૃથ્વિપર ખેડયું વિક્રમે ત્યાં આવી માતાજીને ઉજજનમાં આવવા ઘણું વિનવ્યાં, પણ ત્યાં જ રહેવાની દેવીએ ઈચ્છા જણાવતાં ત્યાં ક્ષીપ્રા કિનારે (શ્મશાનમાં) વિક્રમે સુશોભીત દેવાલય ચણાવી માતાજીની પ્રતિષ્ઠા કરી. હાલપણું માતાજી ઉજજનથી સવારે નવ વાગ્યે ગાંધીને મંદીરે આવે છે. તેમ માની તે વખતે દ્વાર ખોલી આરતી કરે છે. અને રાત્રે નવ વાગ્યે થાળ જમાડી પિઢાડે છે. તેમજ ઉજજનમાં રાતે નવ વાગ્યે મંદીર ઉઘાડી આરતી ઉતારી દશન કરી માનતાઓ વગેરે ધરાવે છે. દિવસનું દેવાલય બંધ રહે છે. અને ગાંધવીમાં રાત્રે દેવાલય બંધ રહે છે.
- ગાંધવિ નવ બજે મંદીરના દ્વારે સ્વાભાવિક ખુલી જતાં અને માતાજીની મૂર્તાિ પર પસીનાને દેખાવ થાય છે તેમ ઘણુઓનું માનવું છે. પણ અમારા જેવામાં તેવું કાંઈ આવ્યું નથી. તેવું સેંકડો વર્ષો પહેલાં બનતું હોય તે ભલે. હાલ તે લોકેની અંધશ્રદ્ધા છે. [ઇ કર્તા ]
Page #749
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ’શપ્રકાશ,
[તૃતીય ખડ
જગડુશાહુ—કચ્છના પ્રસિદ્ધ અને ધનાઢય વેપારી જગડુશાહના વહાણા સમુદ્રમાં દેવીની દૃષ્ટિએ આવતાં ગારદ થયાં. તેથી જગડુશાહે મ પ્રજાને એ મહાન દુ:ખમાંથી મુક્ત કરવા. કોયલા ડુંગરપર આવી છ માસ કઠીન તપ આદર્યુ. તેથી માતાજી પ્રસન્ન થતાં, વહાણુ ગારદ ન થાય' તેવા વર માગ્યા, માતાજીએ કહ્યું કે ડુંગરના પાછળના ભાગમાં જો મારી સ્થાપના કરવામાં આવે તેા વહાણુ ગારદ થશે નહિ. તેમ કહી ડુંગરથી નીચે ઉતરતાં દરેક ડગલે અને પગલે અકક્રેક બલીદાન માગ્યું. જગડુશાહે તે કબુલી, કાયલાડુંગરની પાછળ પુર્વમાં ડુંગરના પાંસેડમાં દેવાલય ચણાવી, કેટલાએક પાડા, બકરા, ખળીદાન માટે મંગાવી રાખી માતાજીને નીચે ઉતરવા વિનંતી કરી. તેથી ડગલે ડગલે અનેક જીવાનું ખલીદાન લેતાં, જગડુશાહની કસેાટી કરવા માતાજીએ દેવાલય ચાર કદમ દૂર રહેતાં લાવેલા સર્વાં જીવાને ભક્ષ લઈ લીધેા, અને ત્યાં અટકતા ક્ષીપ્રા કિનારે રહ્યાં તેમ અહિંજ રહેશે તેવું માની જડુશાહે પેાતાના પુત્રના ભાગ આપ્યો, પછી પોતાની એ સ્ત્રીઓના ભાગ આપ્યા. અને છેલ્લે પગથીએ પોતે કટારવતી પેાતાને ભાગ આપતાં, માતાજી દેવાલયમાં આવી ખેઠાં. અને જગડુશાહ વગેરે તમામ જાનવરાતે સજીવન કર્યાં. ત્યારથી વહાણા ગારદ થતાં મધ થયાં, તે પછી જગડુશાહે મીયાણી ગામની દશ સાંતીની જમીન વેચાતી લઇ માતાજીને અપ ણ કરી, પુજાનેગના દાખસ્ત કર્યાં હતા,
પ્રાચીન–અર્વાચિન—દેવાલય-પ્રાચિન દેવાલય કૈાયલા ડુંગરપર ૩૦૦ પગથીયા ચડયાં પછી આવે છે તે ટેકરી પરથી પશ્ચિમ અરખી સમુદ્ર નજીક હાવાથી ઘણાં માલા સુધી નજર પહેાંચી શકે છે તેમજ આસપાસના ગામે વગેરેના રળીયામણા પ્રદેશ દેખાય છે. ડુંગરપર પ્રાચિન કિલ્લા છે. તેમાં ઉચા પડથાર ઉપર એકજ શિખરનું થાંભલાવાળા મટનું પ્રશ્ચિમ દ્વારનું પ્રાચિન દેવાલય છે. તેની બાંધણી અને પુતળાં વગેરેનું કાતરકામ જોતાં તે પુ કાળના શાકતમત્તના દેવાલયાને મળતું છે, શિખરના ભાગ ઉપરથી (ધજા અને કળશની જગ્યા વાળા) તુટેલા છે. અને અંદર સિંહાસન ઉપર ગેાખલામાં ત્રીશળ અને ફળાં છે. સામે એક ગેાળ ખાડા છે, જેને કડામાં તેલ ઉકાળવાની ચૂલ હેાવાનું લેાકા કહે છે, પરંતુ તે સત્રળું જાતાં તે દેરૂં મુસલમાન લેાકેાએ તેાડી નીચેની માયા (દ્રવ્ય) લ ગયા હાય તેવું દેખાય છે. ક્રાંષ્ટ મંદીરની અંદર માણસ તળાય તેવડી મેાટી કડા તેલ અને અરતણુ વગેરે દરરાજ લાવી રાખવું એ અસંભવિત છે. ડુંગરના રંગ કાયલાને મળતા છે. તેથી કાયલા પણ ત્યાંથી નીકળે તેવું .જોનારને જાય છે. થોડે દૂર સામી ટેકરી પર એક પીરની
* જગડુશાહ કયારે થયા તે વિષે । મત છે. કા. સર્વાં, સં. કર્તા પાને ૧૪૬મે દુષ્કાળ વીષેની હકીકતમાં લખે છે કે ઇ. સ. ૧૫૫૯માં દુષ્કાળ પડયાની પહેલી નોંધ માત્ર નવાનગરના દરબારી દફ્તરમાં છે. (વિ. સં. ૧૬૧૫) જગડુશાહ નામના વણીક શેઠે દાણાના કાઠારા ભરી રાખી એ દુષ્કાળમાં ગરીબલે કાને બહાળે હાયે અનાજ આપ્યું હતું. તેથી તે દુષ્કાળ જગડુશાહના નામે ઓળખાય છે. આજી નદીના પૂર્વ કીનારા (રાજ્કાટમાં)ની જગ્યાને જગડુશાહના કાઠા કરી આળખાવે છે ત્યારે કચ્છના ઇતિહાસકાર જગડુશાહ વિ. સં. ૧૩૧૫માં
Page #750
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
જામનગરનુ જવાહીર.
૪૫
×દરગાહ નવી થયાનું કાઇ લડ્ડા કહે છે. ત્યારે ક્રાઇ તેને ઋદાર થયાનું કહે છે. હાલનું દેવાલય ખાડીને કિનારે પુ દ્વારનું જરા ઉંચું અને મેટા ધુમ્મટવાળું છે. તે મંદીરની અંદર માતાજીનું નીજ મંદીર જુદુ છે. અને તેને ક્રૂરતી પ્રદીક્ષા દેવાય તેમ છે. તેને નમુના હિંંગળાજ દેવીને પ્રદિક્ષાની નકલ કર્યાં જેવા છે (મતલબ કે કાઠીયાવાડમાં એજ હિંગળાજનું સ્થાનક છે હિંગળાજ દેવી પણ ક્રાયલા ડુંગર વાળી કહેવાય છે.) પ્રદિક્ષણાના ઉત્તર દ્વાર પાસે પહેલે પગથીએ જગડુશાહની આશરે ચારેક ફુટની મૂર્તી છે. તેની પછીના ચઢીઆતા પગથીએ એ સ્ત્રીએ અને એક છેકરીની મળી ત્રણ ખાંભીએ ( પાળીયા ) છે. હરસિદ્ધિ માતાજીની આશરે ત્રણેક ફુટની નાજીક મુતી છે, તેને વસ્ત્રાલંકાર ધરાવી સિંદુર માં ગરકાવ રાખે છે. દક્ષિણમાં માતાજીનું આરામ ભુવન છે. ત્યાં રૂપાની હિંડાળા ગાદી તકીયા અને ખાજોઠ પર રૂપાની નાની છે ચાંખડીઓ છે. નીજ મંદીરને રૂપાના કમાડેા છે, ધુમ્મટમાં આદિ પુજારી અતીત બાવા રૂડગરજીની ગાદિ છે. ત્યાં લાકડાની ઘેાડી પર પુસ્તક છે. તેની બાજુમાં એક ભાલું ભગવાં લુગડાથી વીટાળી રાખેલ છે. મુખદ્દાર આગળ એક સિંહ છે. અને તેની બાજુમાં ભેંસાસુર નામે માથા વિનાની નાની આકૃતિ છે. ધુમ્મટ વચ્ચે એક ફુવારાની પેઠે રૂપાની દીવી છે તેમાં રાત્રે દિવાકરે છે. નિજ મંદીર આગળ એ દીવીએ છે તેમાં ઉત્તર બાજુની દીવી મહારાજા મસાહેબ તરથી અને દક્ષિણ બાજુની દીવી પારબંદરના રાણાસાહેબ તરફથી છે. તેમાં અખડ ચોવીસે કલાક ઘીના દીવા બળે છે. મંદીરતું પ્રવેશ દ્વાર દક્ષિણાદુ છે, જેના રસ્તા ઉપર હનુમાનજી અને ખીજી બાજુ ખેતલાના સ્થાન છે. વડાને લગતી ધર્મશાળાઓ છે જેને દરીયાની ખાડીનું વેળ વખતનું પાણી અડકે છે. દેવાલયની ઉત્તરે નવી ધર્મશાળા બંગલા અને પાણીના ટાંકા વગેરેની ઉત્તમ સગવડ થઇ છે. તેથી ઉત્તરે ગણપતી, સ, હનુમાનજી, અને કાળીકાની જ' દેરીઓ છે, માતાજીના પુજારી અતીત બાવાએ છે. તે ગાંધવી ગામે રહે છે, તેમજ મદીરમાં પણ રહે છે. ગાંધવી ગામે આ દેવાલય હાવાથી લાકા ગાંધવી માતા, હરસદ માતા, અને હરસિધ્ધી વગેરે નામથી એળખે છે હરસની વ્યાધિ મટાડવા માટે માતાજીના રૂપાના નેત્ર પુજારી કનેથી લઇ તેની કાંખી બનાવી હાથમાં પહેરતાં વ્યાધિ મટે છે તેમ ધણાંનું માનવું છે, થયા ને તે સૈકાના પતરા કાળ તેના નામે પ્રસિદ્ધ થયાનું લખી ત્રણસે વર્ષના તકાવત બતાવે છે. પણ એ ખેાનું જણાય છે. જગડુશાહુ કચ્છમાંથી જામ રાવળજી સાથેજ આંહી આવેલ હુજીપણું જામનગરમાં જગડુશાહની મેડીએ, વખારા વગેરે તેના નામે ઓળખાય છે. તેમજ વિ. સં. ૧૬૧૫ના દુષ્કાળમાં તેને પ્રજાને અનાજની પુણ્ મદદ કરી, તેવી તૈધ આંહીના તરમાં છે તેમ કા. સર્વાં સ. ના કન્હેં લખે છે તે સત્ય છે.
× મેં મારી મુસાફરીમાં હિંદુના દેવાલય સામેજ ઇસ્લામી સ્થાને હાવાનું ઘણે સ્થળે જોયું છે. પછી તે ભલે પુરાતની હાય કે નવું હેાય, પણ કહેવત છે કે “મેારી સામેા મેરા કરવા “ [ ! કર્તા॰]
+ ત્યાંના પુજારી કહેતા હતા કે—મર્હુમ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ કાઇ યુરોપીઅનને મચ્છીના શિકારે ત્યાં લાવેલ ત્યારે એ ધશાળામાં ખુરસી ઉપર બેઠા હતા. પણ દેવાલયમાં કાષ્ઠ વખત દર્શને પધાર્યાં નથી.
Page #751
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[તૃતીયખંડ ઘુમલી–(ધુહાલી-ગુહાલી) અને બરડા ડુંગરઆ સ્ટેટના ભાણવડ તાલુકાની સરહદમાં બરડા નામને ડુંગર આવેલો છે. તેમાં નાના મોટા ઘણાં ડુંગરાઓ છે. જેમાં સૌથી ઉંચો ડુંગર દરીઆની સપાટીથી ૧૫૦૦ ફીટ ઉંચો છે. અહિંનું જંગલ ડુંગરો, ખાઈઓ, ઝરો, અને ઝાડીથી ભરચક તેમજ ઘણુંજ ભયાનક અને હિંસક પ્રાણીઓ તથા ચોર બહારવટીઆઓનું રહેઠાણ છે. ઓખાના વાઘેરના બંડમાં વાઘેર લેકેએ પિતાના કુટુંબ કબીલા સહિત આ ડુંગરને આભપરા નામનો કિલ્લો હાથ કરી આસપાસના ગામની ખળાવાડમાંથી પુષ્કળ અનાજ એકઠું કરી ઘણાં માસ સુધી ત્યાં રહ્યા હતા. આ ડુંગરમાં ઔષાને ઉપયોગી પુષ્કળ વનસ્પતિ પાકે છે. તેમજ હરડાં, બેડાં, આમળા, ગુગળ, પડવાસ, ગોરડ વગેરે જાતના ઝાડ ત્યાં ઘણું છે. બરડામાં ઘુમલી નામના પુરાતની શહેરના ખંડિઅરો સૈકાઓ પહેલાંથી ઉજન્ડ થયા છતાં, તેમાંથી હજી પણ ભૂતકાળની સ્મૃતિ કરાવતી નિશાનીઓ મળી આવે છે. ઈ. સં. ૧૮૨૨માં કર્નલ ટોટ સાહેબે એ સ્થળની મુલાકાત લઈ તેનું વર્ણન પિતાની મુસાફરીના પુસ્તકમાં પાનાં ૪૦૪મે લખ્યું છે. તેમજ કપ્તાન જનરલ સર લી મેન્ટ જેકબ સાહેબે ઈ. સં. ૧૮૩૭માં તે શહેરની મુલાકાત લઈ પિતે લખેલા પુસ્તકમાં પાને ૭૩મે તેનું વર્ણન કરેલ છે, તેમજ સોરડી તવારીખના કર્તા પૃષ્ઠ ૪રમે તેનું વર્ણન લખે છે. અને ઇ. સ ૧૮૭૫-૭૭ના વિજ્ઞાન વિલાસ નામના માસિકમાં બરડા અને ઘુમલીનું વર્ણન લખેલ છે. તે દરેકને સાર ગ્રહણ કરી આ નીચે બરડા તથા ઘુમલીના ખંડિયરની હકિકત લખવામાં આવી છે. એ ઘુમલી શહેર જેઠવા રજપૂતોની રાજધાનીનું શહેર હતું. શલ્ય કુમારે ઘુમલી વસાવી કાળભાર, કાછેલું અને હુજન એ ત્રણ તળાવો આભપરા ડુંગર ઉપર બદાવી ત્યાં કામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. તે પછી ૧૩માં સૈકામાં એ શહેર ઉપર મુસલમાનોએ હુમલો કરી નુકશાની કરી હતી. ૧૪મા સૈકમાં જામ ઉનડજીએ સિંધમાંથી મોટા લશ્કર સાથે ચડી આવી લાંબી મુદત ઘેરો નાખ્યો હતો. તેમાં તે ફળીભૂત નહિં થતાં, તેના દીકરા બામણીયાજીએ મોટા લશ્કરથી તે શહેરને ઘેર્યું. ત્યારે તે શહેરના રાજા ભાણ જેઠ કિલેશ્વરને પગ રસ્તે થઈને રાણપુર નાસી આવ્યો અને બામણીયાજીએ ઘુમલીને નાશ કર્યો, રાત્રે અંબાજીએ બામણીયાજીના સ્વપ્નમાં આવી કહ્યું કે “ઘુમલીને નાશ કરવાની તારા પિતાની ઘણા લાંબા વખતની આશા મેં પુર્ણ કરી છે. માટે અહિ, મારી સ્થાપના કરી જેથી બામણીયાજીએ ત્યાં ડુંગરપર દેવીની સ્થાપના કરી પિતાની આશા પુર્ણ કરી તેથી આશાપુરી” નામ આપ્યું. ( કચ્છમાં પણ માતાજી આશાપુરાની સ્થાપના તેણે કરી હતી, ત્યારથી એ પર્વત તથા ઘુમલી અદ્યાપિ પર્યત યદુવંશના તાબામાં છે.
ભાણવડથી દક્ષિણ તરફ જતાં પ્રથમ કાતરધાર આવે છે તે ધાર પર ચડતાં ધુમલીના ખંડેરો નજરે પડે છે. ત્યાંથી ડુંગરાની તળેટીમાં જતાં પ્રથમ ઘુમલી શહેરને પડી ગયેલે દરવાજે આવે છે. જેને લેકે “ભાણ દરવાજો' કહે છે. ત્યાંથી આગળ ચાલતાં માંડવી ચબુતરો છે. તેની પાસે ગોળ વાવ છે જે મજબુત પત્થરથી બાંધેલી છે. તેથી આગળ જતાં જેતાવાવ’ આવે છે જે ઘણી મજબુત બાંધણીની છે. જેની લંબાઈ આશરે
Page #752
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જું]
જામનગરનું જવાહર. • ગજ અને પહોળાઈ ૧૦ ગજના આસરે છે. તે વાવના ૭ ખંડ છે તેમાં ત્રણેક ખંડ ઉભા છે. દરેકને છે, છ સ્થંભ છે કુવો ગોળ કોઠાના રૂપે બાંધેલ છે, ઘણા વર્ષોની કર્ણ હોઈ તેના ઉપર ઝાડ અને જાળાઓ ઉગી ગયા છે. તો પણ તેમાં પાણું રહે છે. લેકે કહે છે કે તે વાવમાં સેનાની વહેલ (પરસો) નાખેલ છે.” તે વાવ જેના નામના દરજી (સઈ)એ બંધાવ્યાનું કહેવાય છે. તે વાવની નજદીક દરબારગઢના ખંડીઅર લેકે બતાવે છે. તે વાવથી આથમણી તરફ ચાલતાં નવલખા નામનું એક મોટું અને સારી કારીગીરી વાળું શિવાલય છે. તેમાં પિઠી અને બીજી મુર્તીઓ ખંડીત થયેલી છે. તેનું મુખ્ય દ્વાર પુર્વ દીશામાં છે. અંદર જતાં પ્રથમ ઘુમટ આવે છે તે હાલ ભાંગી ગયો છે. તેના આગળ રંગ મંડપ છે તેને બે માળ છે તેના ઉપલા માળે રાસલીલાની મુર્તીઓ છે. નીચલા માળને ૬૦ થંભ છે અને ઉપલાને ૩૬ સ્થંભ છે એ શિવાલયના નીજ મંદીરમાં મુર્તી રહેવાને સ્થળે હાલ માત્ર મોટી જળાધારી છે. તે ઉપરની લીગ હાલ પોરબંદરમાં કેદારનાથ તરીકે ઓળખાતા મહાદેવ) છે, તે દહેરામાં મુતીને પ્રદીક્ષણ કરવાની જુદી સગવડ છે. તેમાં ત્રણ બારીઓ છે. જેમાંથી પ્રદક્ષિણા ફરતાં શિવજીનાં દર્શન થાય છે. દહેરાંને ફરતો માટે મજબુત પડથાર છે. તે દહેરાની લંબાઈ ૭૦ ગજ અને પહોળાઈ ૧૫ ગજને આસરે છે. કાળે કરી સાવ જીર્ણ થતાં તેમાંથી અમુક ભાગો કાયમ નષ્ટ થતા જાય છે. આસપાસ કેટલાક કુવા તથા પુરાઈ ગયેલી વાવે છે. પ્રદીક્ષણની ઉત્તરબારીથી ભાણદરવાજો દેખાય છે. આથમણી બારીથી સુરજમુખી દરવાજે દેખાય છે. દક્ષિણદીથી કંડ તરફના મેટા પહાડ તથા ખેડીયાર દરવાજે (જ્યાં ખેડીયારનું સ્થાનક છે તે) નજરે પડે છે. દહેરાથી અગ્નિખૂણામાં ત્રીકમરાયનું મંદિર છે. તેની ઉંચાઈ ૩૦ ગજના આસરે છે. તે દહેરાની મુર્તી ભાણવડમાં પુજાય છે. હાલ ત્યાં ગણપતિની એક પુરાતની મુત છે. અને ગણેશચોથના દહાડે ઢેલેકેનો ત્યાં મોટો મેળો ભરાય છે. નવલખાની ઉત્તરમાં એક પડી ગયેલ કુ તથા મજીદ જણાય છે. તે સિવાય શહેરમાં કોઈ બીજી મજીદ નથી. તે પછી એક કમાન આવે છે જે ભાગને લેકે દરબારગઢ કે રાજમહેલ તરીકે ઓળખાવે છે. રાજમહેલની બાજુમાં એક મોટો ન્હાવાને
જ છે તેને ફરતી નાની નાની કોટડીઓ છે તે જનાનાને પોશાક (કપડા) પહેરવાને માટે હોય તેવું જણાય છે. તે હાજ અને રાજમહેલ વચ્ચે એક ચોક છે. નવલખાની દક્ષિણે વાણુયાવસી છે ત્યાં વાણુયાની વસ્તી હતી. ત્યાં એક પડી ગયેલું જૈનમંદીર છે. તેમાં પાર્શ્વનાથની ખંડીત મુત છે નકશીદાર બાંધણીના ૩૮ સ્થંભો છે, દહેરાને આસપાસ અને અંદર આંબા અને કરમદીના ઝાડ તથા જાળાંઓ છે. વાણીયાવાસીની : દક્ષિણ તરફ જતાં કેટલાંક કુવા તથા દેરીઓ નજરે પડે છે. ત્યાંથી આગળ જતાં એક કુંડ આવે છે તેમાં પાણી છે. તેનો ઘેરાવો ૭૦ ફુટના આસરે છે અને કાંઠા ઉપર ચાર દહેરાં છે જેમાં બે નાનાં અને બે મેટાં છે તેમાં મહાદેવની ફક્ત જળાધારીઓ જ છે. એ દહેરાની પાસે એક ભોંયરું છે તેમાં પ્રથમ બે ત્રણ હાથ રસ્તો પડી ગયેલ છે તેથી આગળ ચ લતાં સારો રસ્તો આવે છે. તે પછી બે ચાર હાથ આગળ ચાલતાં ઉભા થઈ શકાય તેવું છે. જ્યાં ગોળ ઘુમ્મટ છે. એ ભોયરાની લંબાઈ પંદર સત્તર ગજના આસરાની હશે, આગળ જતાં પુરાઈ ગયેલું જણાય છે. ખોડીયારના દરવાજાની દક્ષિણે ડુંગરની તળેટીથી જરા ઉંચે વાવડાખડકી છે તે આગળ
Page #753
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. [તૃતીય ખંડ ગઢની રાંગ છે, તે ખડકી ડુંગર તરફનું નાકું ગણાય છે, શહેરનો ભાગ ડુંગર ઉપર પણ વસતો હશે કેમકે ત્યાં સુધી ઠેઠ ગઢની દિવાલ છે. ધુમલીના આથમણાં દરવાજાને સુરજમુખી દરવાજો કહે છે. તેનું બાંધકામ મજબુત અને નકશીદાર ચીત્રો વાળું છે. તે દરવાજા સામા કેટલાએક પાળીયાઓ નજરે પડે છે. તેનાથી આગળ ચાલતાં એક ધોળા પત્થરનું બાંધેલ તળાવ આવે છે. કાંઠે એક પડી ગયેલ દેવળ છે તેનાથી ઉતરે દેરાણુ જેઠાણની બે વાવ આવે છે. જેઠાણીની વાવ મેટી છે નાળ બુરાઈ ગઈ છે. અને દેરાણીની વાવ પણ પડી ગઈ છે. પણ આકાર મોજુદ છે. તે વાવથી વીણેયા ડુંગરની કેડી (નાનો રસ્તો) ફાટે છે. વીણેયાને અધે રસ્તે એક કિલ્લો છે તે કિલ્લામાં સોનકંસારીના ૧૦૦ દહેરાં હતાં તેમ કહેવાય છે. જેમાંના કેટલાંક હજી ઉભાં છે. એ દહેરામાં છો દીધેલી છે તે હજી પણ નવા જેવીજ જણાય છે. મેટા દેવળમાં એક રણછોડજીની મુતી છે. બીજા દેવળમાં એક બ્રહમાની મુતી છે બાકીના પડી ગયાં છે. દહેરાંના એક સ્થંભમાં લેખ છે. જેના અર્ધા અક્ષરો ખવાઈ ગયા છે. જેથી વાંચી શકાય તેવા નથી, તો પણ “સંવત ૧૩૪૦ના ફાગણ વદ ૧૧ સોમવાર એટલું સાફ વંચાય છે તે દહેરાં આગળ એક તળાવ છે તેને કંસારીનું તળાવ કહે છે. આસપાસના ખંડીયરને સેનકંસારીનું શહેર કહે છે. એનાં દહેરાઓ કોઈ મોટા પત્થર માંથી કોતરી કાઢેલ હોય તેવાં સુંદર છે. ધુમલી એ ગુહાલી શબ્દ ઉપરથી આવેલ હોય તેમ સંભવે છે ગુહા એટલે ગુફા આલી એટલે હાર “ગુફાઓની હાર” એ નામ તે શહેર ડુંગરમાં આવેલું તેથી આપવામાં આવેલું હશે. તે ખંડીયરમાંથી ગંધી નામના સીકકાઓ મળી આવે છે.
બરડો–એ ડુંગરમાં પેટા ડુંગરો જેવા કે આભાપરો, દંતાળ, વીડોયો, હોળીધો, માલક, ચરકાળે, સોનીડો, નાના મેટા હડીયાર, કાળો ડુંગર વગેરે છે, એ ફરતા ડુંગરો વચે એક કીલેશ્વર મહાદેવની જગ્યા છે, જે ઘણી રળીયામણી છે. તેથી ઉતર બાજુએ આભાપરો ડુંગર છે તે ઉપર શુભિત કિલ્લો ધુમલીના પ્રખ્યાત હલામણ જેઠવાના દાદાઓને બાંધેલ છે. અને તે ઉપર મહાદેવનું દેવળ વગર લીંગનું છે. ભાણવડથી કાલેશ્વર
૨૯ સેનકંસારી-દંત કથા છે કે આરાંભડામાં દુદા વાઢેરને ત્યાં એક કન્યાને જન્મ થયે, ત્યારે તેને બે દાંત હોવાથી રાજાએ બ્રાહ્મણોના કહેવાથી વહેમાઈ તેને પેટીમાં પુરી દરીઆમાં તરતી મુકી હતી, તે પેટી તણાતી તણાતી મીયાણું (મીનલપુર)માં એક કંસાર જે સમુદ્ર નહાવા ગયેલ તેને મળી. કંસારાને ત્યાં તે કન્યા ઉછરી અને તેના શરીરનો રંગ કુંદન [સેના] જે હેઈ તેનું નામ સેન-કંસારી ઠર્યું. મીયાણીનો રાજા પ્રભાતચાવડા તે કન્યા ઉપર મોહીત થયો. પણ સેને તેને વરવાની ના કહેતાં, કંસાર તે કન્યાને લઇ ઘુમલીના રાજાને શરણે આવી રહ્યો. અને ત્યાંના રાજાને તે કન્યા ઇચ્છાવર વરતાં તેણે બરડા ડુંગરમાં શહેર બંધાવી દેવાલય અને તળાવ રચી પિતાનું નામ કાયમ રાખ્યું. હાલ તેના ખંડીયર મોજુદ છે. હલામણને દેશવટો પણ મળવાનું કારણ તે હતી, જેના દુહાઓ અને વાત જગપ્રસિદ્ધ છે. –
Page #754
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩′′]
જામનગરનું જવાહીર.
ફટ
જવામાં ઘુમલીથી એક લબકેડી નીકળે છે. તે રસ્તે ઘેાડા ચાલી શકતા નથી પગકેડી છે. ઘેાડાએ ટી’બડીની કેડીથી તથા મેડપરની ક્રેડીથી અને રાણપરની કાંઢા કેડીએથી ચડી શકે છે. ખીજી પરચુરણુ કેડીએ ધણી છે. પણ તે વિકરાળ છે. ઘુમલીના કુંડથી આભાપરે જવાની એક કેડી છે. તથા લબ ડૅડી છે. તે વીણાયાને ઉગમણે પહાડેથી ચાલે છે. ત્રીજી કડી રતેશ્વરની છે તે વાગડા ખારી પાસેથી ચાલે છે. વાગડા ખારી પાસેથી ઉપર ચડતાં ડાબા હાથ ઉપર એક ખાડીયારની ઝર છે. તેને ઉપલે કાંઠે ારા પત્થરના બાંધેલ કિલા આવે છે. ત્યાં ઢેઢની ચેાકી રહેતી તેમ કહેવાય છે. લંબ કેડીએ આગળ ચાલતાં એક ‘બામર તળાવડી' આવે છે. તે પાસે એક મેટા પત્થરની કુંડી કાતરેલી આવે છે. તે જગ્યાએ પાણીનું પરબ હતું તેમ કહેવાય છે. ત્યાંથી એક કીલેશ્વરની અને એક આભપરાની એમ એ કેડીએ ફુટે છે. આભપરાની કેડીએ ચાલવું વિકટ છે. મેટા પત્થા અને ઝાડા વચ્ચે કુદીને જવાય છે. આગળ ઘેાડી પત્થરની વંડી આવે છે તે પછી મેાટા કિલ્લા નજરે આવે છે. તે ઉપર ઊંચું જોતાં તેના અંદર ખીજો ઉંચા કિલ્લા દેખાય છે. કિલ્લાના પહેલે દરવાજો દીલ્લી દરવાજાની બાંધણી જેવા છે, અંદર કેટલાએક ખડીયા છે. ત્યાંથી જમણાં હાથની કેડીએ ચાલતાં એક કચારીયું તળાવ આવે છે. તળાવ આગળથી અંદર કિલ્લાની દીવાલ આવે છે. તેની ઉગમણી બાજુએ કાળુભાર તળાવ છે. આ તળાવ વાધેરના ધિંગાણુા વખતે ફાડાવી નાખેલ છે. ત્યાંથી પાછાવળી શીખરની કેડીએ ચાલતાં રાજાને રહેવાના મહેલ ધેાળા પત્થરના બાંધેલ છે. પાસે એક નાનું તળાવ છે. જેના કિનારે ડેાક્ષરના ધણાં ઝાડા છે. જ્યાં રાજ્ય તરફથી ચેાકી રહે છે. તેથી ઉપર ચડતાં આભપરાને શીખરે એક શિવાલય છે, જેને ક્રા કિલ્લા છે એ દેવળે ચેામાસામાં બેસનારને વાદળના ઝાપટાં ધુમાડા જેવાં હાથમાં આવે છે, ત્યાં એક કાઠા છે તેના આગળ ભાણજેઠવાને બેસવાની એક મેટી છીપર છે. કંસારી તળાવથી એક કેડી મેાખાણે જાય છે, ત્યાંથી ઢેખર આવતાં એક વીકીયાવાવ' આવે છે. જેના દસ મતવાલા છે તે ધણી મજદ્યુત અને મેાટી છે ત્યાંથી ભવનેસર ગામ આવે છે. તેમાં ભવેશ્વર મહાદેવનું દેવળ છે, ત્યાં એક ભોંયરૂ છે. તે ગીરનારની તળેટીમાંના ભવેશ્વરના દેવળ સુધી લાંબુ છે દંતકથા છે. કે “પ્રથમ અહિં ભવેશ્વર હતા તે ભેાયરાં વાટે ગીરનાર ગયા છે” એ ભવનેસરથી ચાલી પાછતરડી થઇ રાણપર જે સ્ટેટનું મઢાલ ગામ છે ત્યાં જવાય છે ત્યાંના પાધરમાં એક મેટી ઝર છે તેમાં ધેાળા પત્થરના આસરે ૫૦ જેટલાં જુદાં જુદાં ભાયરાં કાતરેલા છે તે ઘણાં ચાકખાં છે તેની આગળના ભોંયરામાં લીંગેશ્વર મહાદેવ છે તે લીંગને એ માણસ સામસામા ખચ ભરે ત્યારે હાથ માંડ પહેાંચી શકે તેવા ઘેરાવા છે તથા ઉંચાઈ પણ માસથી વિશેષ છે તે ઉપર માલક નામના ડુંગર છે. એ ધીંગેશ્વરથી એક કેડી ચરકલા ડુંગરમાં જાય છે. ત્યાં ટપકેશ્વર મહાદેવ એક ભેખડમાં છે, તે ઉપર પાણી ઝરે છે. (ટપકે છે) ત્યાંથી દેઢ ગાઉ આગળ એક સાંકળા તળાવ છે તે ધાળા પત્થરનું બાંધેલ છે તેની ચારે બાજુ ચાર દેરીઓ છે. ત્યાંથી ત્રણ ગાઉ ચાલતાં, એક ઝર આવે છે, જેમાં સાત વિડાએ છે. તેનું પાણી સારૂં છે આસપાસ ઘણાં આંખા છે ત્યાંથી પુર્વ દિશામાં બે ગાઉ જતાં મીલેશ્વર મહાદેવ છે. તે પારબંદર સ્ટેટની સરહદમાં છે તે જગ્યા પ્રાચિન છે જ્યારે અલ્લાઉદ્દિન દેવળા તાડતા અહિં આવ્યા ત્યારે અહિંથી
Page #755
--------------------------------------------------------------------------
________________
૫૦ શ્રીયદુવંશપ્રકાશ.
[તૃતીયખંડ મોટી નુકશાની પામી મહા મુશીબતે પાછો ફર્યો હતો. મહાદેવની જગ્યા પાસે બીલ નામનું એક ગામ છે. જે ગામ બાવાઓ ખેરાતમાં ખાય છે. ત્યાંથી ત્રણ ગાઉ ઉત્તરમાં ધરણસર નામનું તળાવ છે.
કિલેશ્વર –ઉપર કહેલા બરડા ડુંગર વચ્ચે કાલેશ્વર મહાદેવનું દેવાલય છે. ત્યાંના આસપાસના ખંડીયરોમાં ચાંપરાજ વાળાનું કિલેશ્વર નામનું રાજધાનીનું શહેર હતું. ચાંપરાજ વાળાને એક ખુબસુરત કુંવરી હતી. તેના ઉપર સુલતાન ફીરોજશાહ તુઘલખને સુએ અન્વરખાન ઉર્ફે સમસુદ્દીન અમીરખાન મહીત થતાં તેની માગણી કરી, ચાંપરાજ વાળાએ તે માગણી નહિં સ્વીકારતાં તે સુબે મોટું લશ્કર લઈ કિલેશ્વર ઉપર ચડી આવ્યો. ત્યારે ચાંપરાજ વાળાએ પિતાની કુંવરીને ધારા તીર્થ તળે કાઢી (તલવારથી મારી નાખી) કેસરીયાં કરી ૧૦૦૦ ઘેડે સ્વારોથી સુબાનો સામનો કર્યો. અને તે ભયંકર લડાઇને પરીણામે તેમાં કામ આવ્યો અને સુબો કિલેશ્વર તોડી પાડી, ઓખા તરફ ગયો. ત્યાં દ્વારકામાં પણ કેટલુંક નુકશાન કરી સ્વદેશ ગયો. ત્યારથી એ કિલેશ્વર શહેર ખંડીયેર થયું. માત્ર મહાદેવજીનું દેવાલય ભુતકાળની યાદી આપતું ઝાડો અને વેલાઓ વચ્ચે દહેરાંના તુટેલ પત્થરાઓ વગેરેની ખંડીયર સ્થિતી ભોગવતું હતું. જામનગરના પ્રખ્યાત મમ મહારાજા જામસાહેબશ્રી સર રણજીતસિંહજી સાહેબ ત્યાં પધારતાં તેને જીર્ણોદ્ધાર કરાવી, દેવાલયને એક અપુર્વ જેવા લાયક સ્થળ બનાવી નીચેને શીલાલેખ અંગ્રેજીમાં આરસમાં કોતરાવી તેની બહારની દિવાલમાં ચડાવેલ છે. જેનો તરજુમો નીચે મુજબ છે :
આ કિલેશ્વર મહાદેવનું દેવાલય ચાર હજાર વર્ષ અગાઉ પાંડવોએ બાંધ્યું હતું. કાઠીઆવાડ અને ખાસ કરીને ઘુમલીના રાજાઓ વખતે વખત ફરતા જતા હાઈ ને બીજાં ઘિણાં જુનાં મંદીરોની માફક આ મંદીરને પણ બેદરકારી અને મુસલમાની લુંટથી ઘણું નુકશાન સહન કરવું પડયું છે, ઐતિહાસિક પ્રાચિનતા અને જગ્યાની પવિત્રતાના કારણથી ઈ. સ. ૧૯૧૩-૧૪ વિ. સંવત ૧૯૬૯-૭૦માં ખુદાવિંદ નેક નામદાર મહારાજાધિરાજ જામશ્રા રણજીતસિંહજી બહાદુરે સ્ટેટના મે. એજીનીઅર સાહેબ ફુલચંદભાઈ ડાહ્યાભાઈની દેખરેખ નીચે આ મંદીરનો જીર્ણોદ્ધાર કર્યો. તે કામ કંન્ટ્રાકટર વેરા મહમદ અમીજીના હાયથી થયેલું છે. આ જીલ્લાના ઇતિહાસમાં બ્રિટીશ રાજ્યના રક્ષણ તળે રજપૂત રાજ્ય કર્તાએ વૈષ્ણવ ઇજનેરની દેખરેખ નીચે અને વળી મુસલમાન કેન્ટ્રાકટરના હાથે આ મંદિરને સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયો.” ઉપર મુજબ એ દેવાલયને જીર્ણોદ્ધાર કરાવી ફરતે વિશાળ બગીચો અને વચ્ચે ટેકરી ઉપર ખેંગાર વિલાસ પેલેસ' (બંગલો) બંધાવી એ પ્રાચિન
સ્થળને સંપૂર્ણ જીર્ણોદ્ધાર કર્યો છે બંગલાની બાજુમાં એક વિશાળ વડ છે. તે તળે પાણુઓ નંખાવી, વેળુ પથરાવી, સાદી બેઠક બનાવી છે. જ્યાં મહુમ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ વખતો વખત બીરાજતા, તે વખતે તેઓશ્રી સંપૂર્ણ આનંદમાં પ્રફુલવદને રહેતા. જે સ્થળે ઘડાઓ પણ ન જઈ શકે તેમ આપણે ઉપર વાંચી ગયા તે વિકટ સ્થળે મોટરો ખટારાઓ વગેરે સહેલાઈથી જઈ આવી શકે તેવી વાંક ઘોંક અને ચડતા ઉતરતા ઢળાવવાળી સડક ડુંગરાઓને કાપી કિલેશ્વર રોડ બાંગે છે. જે મુસાફર પુનાથી પંચગીની થઇ
Page #756
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જી]
જામનગરનું જવાહીર.
પા
મહાબળેશ્વર ગયા હોય તે જામનગરથી કલેશ્ર્વર જાય તેા તેને તેવાં દૃશ્યા નજરે ચડે, એ સ્થળ જોવા જનારને રસ્તામાં ભાણવડ, ઘુમલી, મેાડપર, (જેને ડુંગરી કિલ્લા પ્રખ્યાત છે) વગેરે સ્થળેા જોવાના પણ લાભ મળે છે.
ભાણવડ—એ તાલુકાનું મુખ્ય ગામ છે વિદ્યયમાન જામશ્રીના પિતામહ ફુલજીભાના બંધાવેલા ત્યાં દરબારગઢ છે તેમાં ‘મહુમાઇ' (મામા) દેવીનું સ્થાનક છે તેની આગળ ફુલાણી વંશની (વર કન્યાની) છેડા છેડી છેડવામાં આવે છે તથા ત્યાં કુવરેાના માળમુવાળા ઉતરાવાય છે. નગરને દરવાજે ડાડાની ડેરી' કહેવાય છે. ત્યાં કાકાભાઇ નામના સુરાપુરાનું સ્થાનક છે. બાજુમાં બીજી એ ખાંભીયા (પાળીયા) છે. તેમાંથી એકમાં જેઠીજી અને સત્તરના સેકા માત્ર એટલુંજ ચેકખું વંચાય છે. હાલનું ભાણવડ ગામ છે ત્યાં પ્રાચિન કાળમાં ઘુમલી ના રાજા ભાણવાની ‘ભાણવાડી' (બગીચેા) હતી, ત્યાં તે રાજા ઘણા વખત રહેતા. નદીનું નામ ભાણવડી છે અને ભાણનાથ મહાદેવનું ત્યાં શિવાલય છે એ ભાણુવાડીના રક્ષણ માટે માંગડા વાળા નામને ભાણજેઠવાને ભાણેજ (જીભની માનેલી મેનનેા દિકરા, ધાંતરવડ ગામના જાગીરદાર) રહેતા એના રૂપ ગુણુની તારીફ આલેચ ડુંગરમાં આવેલા પાટણ (પાતર)ની કસ્તુર ઉર્ફે ‘પદ્માવતી' નામની એક વણીક કન્યાએ સાંભળવાથી તે તેના ઉપર મેાહીત થતાં દરરાજ માતાજીને દરે જઇ, “માંગડાવાળાં મળે” તેવી યાચના કરતી. એક વખત ધુમલીનું ધણુ ઉગાવાળા નામના કાઠીએ વાળ્યું. તેની વહારે માંગડા સવાસે। સ્વારાથી ચડયા. રસ્તામાં માતાજીનું હેરૂ' આવતાં તેને દર્શન કરવાનું નિયમ હાવાથી તે દેવળમાં ગયા. ત્યારે તે સ્થળે પદ્માવતી (કસ્તુર) પણ એકાગ્ર ચિત્તથી માતાજી પાસે માગણી કરી રહી હતી કે “હે જગત જનની! માંગડા વાળા મારા પતિ થાય અને મને આવી મળે, તેટલી કૃપા કરો” માંગડા વાળા પાતાનું નામ સાંભળતાંજ મેલ્યા કે “હુંજ માંગડા વાળા છું.” પદ્માવતીએ ઈચ્છાવર વરવા કહ્યુ. પરંતુ “હું ગાયાની વહારે જાઉં છું. તે વળતાં આવી તને પરણીશ.” તેમ કહી માંગડાવાળા ઉગાવાળા પાછળ ચડયા, ચેલાવડ નામના ઉજજડ ટીબાના વડની વડવામાં પેાતાને ચાટલા ગુચવાતાં ધાડા રાંગમાંથી નીકળી ગયા. ત્યાં દુશ્મનેએ આવી તેનું માથું કાપી નાખ્યું, માંગડાવાળાનું ધડ તેની પાછળ પડી, ઘણાં માણસાને મારતું કાપતું ભાવડથી દક્ષિણે આવેલા વડ નીચે આવ્યું. ત્યાં તેના પર કાઇએ ગળીયલ વસ્ત્ર નાખતાં તે ત્યાં પડયું. પરંતુ તેની વાસના પદ્માવતી (કસ્તુર)માં રહેતાં તે અસદગતિએ જતાં તે વડમાં ભુત થઇ રહ્યો ત્યારથી તે વડ ભુતવડના નામે ઓળખાય છે, હાલતે સ્થળે કર્યું દેરી છે. અને સામે નવા વડ છે. ત્યાં એક કણાખેતલાની દેરી છે, તેની રાકુડીમાં મેટા સર્પ રહે છે. ભાવડ શહેરની કાઇ પણ કન્યા સાસરે જાય, તથા તેને પહેલા પુત્ર આવે
* કાષ્ઠ વાર્તાકારા ગીરમાં આવેલી હેરણુ નદીને કિનારે નરેડ નામના ગામે માંગડા વાળા લડાઇમાં કામ આવ્યાંનું કહે છે.
+ એ સને યાચવા તેના નાગમગા બારોટ ત્યાં પનીયા કાળ પહેલાં આવ્યા હતા તેમ ત્યાંના લેાક કહે છે.
Page #757
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. [વતીય ખંડ ત્યારે તે ભુતવડે જઈ ખેતલાની દેરીએ પગે લાગવાનો પ્રબંધ હાલ સુધી ચાલુ છે. દંતકથા છે. કે “તે વડતળે એક જાને ઉતારો કર્યો. ત્યારે કન્યાના ખોળામાં એક સર્ષ આવી બેઠે. તે કન્યાએ તે સર્ષની જમણી આંખમાંથી ડાભસૂળીયું ખુંચેલું હતું તે કાઢયું તેથી તે સર્પ પ્રસન્ન થતાં માગવા કહ્યું, બાઈએ પોતાની વંશવેલાની આબાદી માગી. તેથી સર્ષે કહ્યું કે તને તે તેમ થશે તેટલું જ નહિં પરંતુ અહિ આવી મને જે બાઇ પિતાના દીકરાને પગે લગાડશે તેનો પણ વંશ વેલ અબાદ રહેશે તેમ કહી તે અદ્રશ્ય થયો. ત્યારથી ભાણવડના લેકે કન્યાને તથા પુત્રને ત્યાં પગે લગાડે છે. ઉપર લખેલા ભુતવડ તળે પદ્માવતી ઉર્ફે કસ્તુરને પરણવા જતા શેઠીયાની જાન રાતવાસો રહી. તે જાનમાં માંગડાને કાકે અરસી વાળો મુખ્ય હતો તે વડમાં માંગડો ભત થઈ રહેતો હોવાથી. તેના કાકાને પ્રથમ સ્વપ્નમાં
અને પછી પ્રત્યક્ષ દર્શન દઈ પિતાની ઓળખાણ આપી, જાનમાં સાથે આવવા માગણી કરી. તેથી અરસીએ વળતી વખતે માંગડાને અત્રે (ભુતવડે) રોકાઈ રહેવાની કબુલાત કરાવી સાથે આવવાની રજા આપી, ત્યાર પછી માંગડે પિતાની ભૂતની માયાવી વિદાથી વરનું હરણ કર્યું. જાનવાળાઓની વીનવણીથી અને અરસીવાળાના કહેવાથી વરને પાછો રજુ કર્યો, પણ તેને રેગીષ્ટ અને કદરૂપે ચહેર રજુ કર્યો, તેથી જાનવાળા વિમાસણમાં પડયા. ત્યાર પછી આગળ ચાલતાં, માંગડાવાળો ખુબસુરત ચહેરે ઘડેસ્વાર થઇ જાન સાથે આવી મળતાં, વરને બદલે તેને પરણાવવાની યોજના અરસીએ રચી, લગ્ન વિધિમાં માંગડાવાળો તે કન્યા સાથે ફેરા ફર્યો. અને જાનને વિદાયગીરી મળ્યા પછી ભુતવડે આવી, માંગડાવાળે જાનને રોકી તેની બરદાસ કરી. પોતે શરત પ્રમાણે વડલા ઉપર રોકયે. એ વખતે ત્યાં તેણે ઘણે વિલાપ કર્યો; અને પદ્માવતી (કસ્તુર)ને પણ માંગડાવાળાના વિયોગથી ઘણું દીલગીરી ઉન્ન થઈ ઉપરની દંતકથાની સઘળી ઘટનાના દુહાઓ ઘણાં સૈકડાઓ વિત્યા છતાં કંઠસ્થ સાહિત્ય રૂપે જળવાઈ રહ્યા છે. એ દુહાઓ પ્રાચિન હેઇ, પાઠાંતર થવાથી દુમેળા (મેળ વિનાના) છે. પણ તે સઘળાં વાંચતાં ઉપર ઐતિહાસિક ઘટનાની બરાબર સંકલના થાય છે. હાલારમાં માંગડાવાળાની વાત દુહાઓ સાથે પ્રસિદ્ધ હોવાથી, મળેલા દુહાઓ અત્રે આપવામાં આવ્યા છે.
નાં વાત્રાના રૂા. वहेला वळजो वीर, वाळी वेर वाळा तणुं । वाटुं सोळ सधीर, जोशु दुजा दीननी ॥ १॥ आवे रखडती वार, कोइ भुंडे मोढे भाणनी । एकलीयो असवार, मने मीटे चडे नई मांगडो ॥ २॥ आवे रखडती वार, एतो भुंडे मोढे भुमली । अम आतम आधार, मीटे चडे नई मांगडो ॥ ३ ॥ रुवो रोवणहार, मन तो मुकी मोकळां । कीसे बंधावु पाळ, माणीगर जातां मांगडी ॥ ४॥ . सौनो सुनो संसार, हेरणथी हाली मळ्यो ।
Page #758
--------------------------------------------------------------------------
________________
२९५ 3g) જામનગરનું જવાહીર, गरवो थीयो गेमार, अमे बाळ कुंवारां मांगडा ॥ ५ ॥ देवळ देवीने अमे, परथम पुजा करी । तन मनथी हुँ वरी, माता समीपे मांगडा ॥ ६ ॥ उजड थाजो आज, चेलावड चारे दशुं । ए सतियुनो सराप, वालम तुं वसीसमां ॥७॥ जानें आव्या जवान, अलबेला अळशी तणां ।। एज घोडो एज अधांण, में मीटे भाळ्यो मांगडो ॥ ८ ॥ तुं जम्यो हत कंसार, तो माजन तने मारत नहिं। तें चमकाव्या सहकार, भीती उपजावी भुतडा ॥ ९ ॥ बाळेातीयानां बळेल, टोडाझल टळीयां नहिं ।। तरछोडी मां मेल, मने मधदरीयामां मांगडा ।। १० ।। कोइ झालो घोडारी वाघ, अमे ववारुंए वळगाय नाहं । सूरज पुरजो साख, मारा गतनां मांडण मांगडा ।। ११ ।। आपा अवळी जात, काठीनी में जाणेल नाह । लोपी कुळनी लाज, अमे मनमां परणेल मांगडा ।। १२ ।। स्वप्ने न भाळेल सुख, अमें नानाथी मोटा थयां । दडवडीयां आ दुःख, माथे अमने मांगडा ॥ १३ ॥ उंचे सळग्यो आम, नीचे धरती ना धडा । ओलावने ए आग, आवी धांतरवडना धणी ॥ १४ ॥ वडला तारी वराळ, पाने पाने परजळी । क्यां जंपावू झाळ, मने भडका लाग्या भुतना ॥ १५ ॥ डाळे डाळे हुं फरुं, पाने पाने । दुःख । मरतां वाळो मांगडा, मने स्वप्ने न मळे सुख ॥ १६ ॥ सौ रुवे संसार, सौ सौनां स्वारथे । भुत रुवे में कार, लोचनी लोही झरे ॥ १७ ॥ घोडांने खड बाजरो, बळदने बोळां । खाण । जे, वाळी जमाडे जान, भलशुं खाते भुतडो ।। १८ ।। प्रीतीनां पगरण, वहाला ओ वसमां पड्यां । वडला वशीकरण, मसाण तारुं मांगडा ॥ १९ ॥ वहाला थाशो भुत, तो अमे भुतडीयुं थइ भटकशु। करशुं साथे तूत, अमे मलक विवारी मांगडा ॥ २० ॥
હડીઆણું–એ ગામ કંકાવતી નદીને કિનારે છે. કાશીવિશ્વનાથનું દહેરૂં છે. સુલતાન અલાઉદિનખીલજીના રાજ્ય અમલમાં અલફખાને ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે તે અહિં થઈને પસાર થયો હતો. તે વખતે એ કાશીવિશ્વનાથના દહેરામાંથી મેટા
Page #759
--------------------------------------------------------------------------
________________
૫૪ શ્રીયદુવંશપ્રકાશ
દ્વિતીયખંડ મોટા ભમરાઓ નીકળી બાદશાહી લશ્કરને ડંખતાં તેઓ પડઘમ (મેટાં નગારાં નેબતો) વગેરે ત્યાંજ પડતાં મેલી નાશી ગયા. એ મુસલમાનોએ ભાગતાં પહેલાં ત્યાંની વાવનું પાણી અપવિત્ર કરી તેમાં ગંધક વગેરે નાખી બગાડ્યું હતું. તેથી હવે તે વાવનું પાણી કેાઈ પીતું નથી. ત્યાંની જમીન ઘણીજ રસાળ છે, તે વિષે એક પ્રાચિન કહેવત છે કે:सोरठमां सुपेडी, हालारमां हडीयाj । मच्छुकांठे मोरबी, कच्छमां करीयाj ॥
ઉપરના પ્રદેશમાં તે ચારેય ગામોની જમીન ફળદ્રુપતાને માટે પ્રસિદ્ધ છે હડીયાણાના ખારામાં બાવળ ઘણાં સારા થાય છે. તે ગામે બ્રાહ્મણોના ઘર ઘણાં છે. જામનગરથી જોડીયા સરીસ (મેટર ખટારા) ચાલે છે તે રસ્તામાં હડીઆણ આવે છે.
આમરણ–આ ગામ પ્રથમ દેદા રજપૂતોનું હતું. તેમની પાસેથી જામશ્રી રાવળજીએ ૧૫મા સૈકામાં હાથ કરી ત્યાં ગાદિ સ્થાપી. તે પછી મેરૂ ખવાસને તે પરગણું જાગીરમાં મળ્યું હતું. હાલ તે ટને કબજે જેડીયા તાલુકાના પેટા માહલ તરીકે છે. ત્યાં જુને દરબારગઢ છે. તે ગામે દાવલશાપીરની દરગાહ હોવાથી મુસલમાનોની જગાનું મેટું સ્થળ છે. એ પીર ગુજરાતના મહમદબેગડાના ઉમરાવ મલેક મહમદ કુરેશીને પુત્ર હતા. તેનું નામ મલેક અબદુલ લતીફ હતું તે બાદશાહ તરફથી આમરણને કેજદાર થઈ આવ્યો હતો. તેણે આસપાસના દેદા રાજપૂતોને વશ કરવાથી બાદશા મહમદે તેને દાવર ઉલ-મુલકને ઇલ્કાબ આપ્યો હતો. તે શબ્દનો અપભ્રંશ દાવાને દાવલ” થે, તેથી પાછળથી દાવલશા નામ પડયું વિ. સં. ૧૫૬૫માં દેદા રાજપૂતોએ તેને મારી નાખ્યો. તેને તે સ્થળે દફન કરતાં તે હાલ દાવલશાપીર' તરીકે પુજાય છે. ત્યારથી ત્યાં કહેવત ચાલી કે “દાવલથી દેદા ભલા પટીને કીધા પીર
બાલંભા:- ગામને ફરતો વિશાળ કીલે છે અને અંદર જુને દરબારગઢ પણ સુંદર છે. ગામના સીમાડા ઉપર બીણુ નામની ટેકરી છે. ત્યાં મીઠા પાણીનું ઝરણું છે. તેને લેકે “ઘણ કુઈ કહે છે. દંત કથા છે કે “જ્યારે જાહલને મદદ કરવા જુનાગઢને રા' નેઘણ સિંધ તરફ જતો હતો ત્યારે તેનું લશ્કર બાલંભાના રણમાં આવતાં, તૃષાતુર થતાં રા' નોંઘણે પિતાની ઈષ્ટદેવીને સંભારી ત્યાં ભાલું મારતાં મીઠું પાણી નીકળ્યું. ત્યારથી તે નોંધણુ કુઈ કહેવાય છે. આ ગામે વિ. સં. ૧૯૩૦માં ભયંકર વાવાઝોડાને ત્રણ દિવસ તોફાન થયું હતું, ત્યારે ત્યાં ૪૫ ઇંચ વરસાદ પડતાં, માત્ર ૨૪ ઘરે બચ્યાં હતાં અને બાકીના પડી ગયાં હતાં. આ ગામે આજી નદી ઘણી દૂર છે, એક ખડખંભાલીઆ ગામની બ્રહ્મકન્યા ત્યાં સાસરે હતી. તે પાણી ભરી આવતાં થાકી જતાં “નદી બહુજ દૂર બળી છે.” તેમ બોલી જવાયું. તેથી તેની સાસુએ મેણું માર્યું કે “તારો બાપ ઘણો શ્રીમંત છે તેને જઈને કહે કે તે નદી ટુકડી લાવે.” તેથી તે બાઈએ પીયર જઇ તેના પિતા ભાણદાસ પંડયા (ખરેડી સમવાયના ઔદિચ્ય વિપ્રોને કહ્યું. જેથી એ ભાણદાસ પંડયાએ આજી નદીમાંથી નહેર (કેનાલ) વાળી બાલંભાના ઝાંપા સુધી લાવી, દીકરીની સાસુને કહેવરાવ્યું કે “ કહે તે તારા ઘરના પાણીઆરામાં નદી લાવું” પછી તે બાઈની સાસુએ માફી
Page #760
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જી]
જામનગરનું જવાહીર.
પણ
માગી તેમજ ગામના લેાકેાએ પણ ચેામાસામાં નદિના પાણીનું પુર ગામને નુકશાન કરે તે હેતુથી નહેર ત્યાંજ રાખવા ભાદાસ પંડયાને વિનંતી કરી, તેથી તે નહેર ગામના દરવાજાં સુધી રાખી જે હાલ માજીદ છે.
બાલાચડી—એ જોડીયા તાલુકાના સરકલનું ગામ છે. જામનગરથી મોત્ર ૧૪ માઈલ દુર છે. ત્યાંસુધી પાકી સડક અને ટેલીફાન છે. રાજ્ય તરફથી ત્યાં વિશાળ બગલાએ અને અગીચા છે. અરબી સમુદ્ર તે અંગલાની દિવાલ સાથે અથડાય છે. ત્યાંના જેવી ઠંડી હવા કાપણું અંદરની નથી. જેથી જામશ્રી ગીષ્મ ઋતુમાં કાયમ ત્યાંજ બીરાજે છે. કહેવાય છે કે પ્રાચિન કાળમાં અહિં દ્વારકાના યાદવેાનાં બાળક દટાતાં (તેમજ દહન ક્રિયા થતી) તેથી તેનું નામ બાળા-ખડી (બાળકાની મશાણુ ખડી) પડયું. તેનું અપભ્રંસ થતાં બાલાચડી કહેવાયું એ ગામે ક્રૂરતા નાના નાના ડુંગરાઓ છે. હજારેક વર્ષથી દરીએ ધીમે ધીમે દક્ષિ તરફ ધસી આવે છે. પૂર્વે અહિં દુર્વાસા ઋષિને! આશ્રમ હતા. ત્યાં હાલ દિર ફરી વળ્યેા છે. તે સ્થળે એક નાના સરખા છેાબંધ પાકા ઓટા છે, તે પર મહાદેવના અસખ્ય લીગ છે, તે જ્યારે ભરતીનું પાણી ન હોય ત્યારે દેખાય છે. બાલાચડીથી એક માઈલ દૂરના આસરે દરી કિનારે એક પુરાતની બાળેશ્વર' મહાદેવનું દહેર' છે. તેના આગળ પીપળેા છે. તે માક્ષ પીપળા' કહેવાય છે ત્યાં ધણા ભરવાડ રબારીએ પુજા કરવા આવે છે. ધણા વ પૂ` એક ભરવાડ ગાયા ચારતા હતા તેની એક ગાયે ત્યાં (જ્યાં મહાદેવ પૃથ્વિમાં હતા ત્યાં) દૂધ વર્ષાવ્યુ, તે જોઇ ભરવાડે ત્યાં ખાધ્યું. ખાતાં ક્રાસ લીંગને વાગવાથી લેહીની ધાર ચ (હાલ પણ તે લીંગ ઉપર કાશ લાગવાથી ખાડાનું ચિન્હ છે.) તે વાતની જાણ ગામમાં થતાં ત્યાં દહેરૂ બંધાવી સ્થાપના કરી. હાલ ત્યાં શ્રાવણ વદ ૧૩-૧૪ અને અમાસના દહાડે મેરા મેળા ભરાય છે. અને ત્યાં બાળશ્રાદ્ધ પણ કરવામાં આવે છે. ગામની આગળ એક નાજુક તળાવ છે તે ગામે કુવાર ઘણી થાય છે.
પિંડારા (પિડ–તારક)—આ સ્થળ ધણુંજ પ્રાચિન છે. અહિ યાદવેાના ભાળકા ગેડી દડા રમવા આવતા તેવી કથા મહાભારત અને ભાગવતમાં છે. પિ’ડ-તારક ક્ષેત્રની ઉત્તરે કચ્છના અખાતમાં દ્વારકાના કિનારા તરફ અત્યારે સમુદ્રમાં નાના નાના અનેક એટડાં (ટાપુ) આવેલાં છે. તેટલા ટાપુએ હિંદુસ્થાનના દરીઆ કાંઠાના કાઇ પશુ ભાગમાં આવેલા નથી. એ બધા ટાપુ અસલી દ્વારકાના જળ પ્રલયના ભય ́કર પ્રસંગના અવશેષ હાવાના પુરેપુરા પુરાવા છે, દ્વારકા પાણીમાં મુડી જવાનેા ભયંકર પ્રસ ંગ અન્યા હશે ત્યારે ભૂ-રચનામાં અનેક ફેરફારો થયા. હશે, જે જગ્યાએ હાલ રખ્યુ છે. ત્યાં મેાટા દરીએ અસલના સમયમાં હાય તેવા સભવ છે. એટલે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ બન્યાનું સંભવે છે. પિ ́ડતારક સ્થળને પ્રાચિનકાળમાં દેવપુરી પણ કહેતા. ત્યાં દુર્વાસા, અગસ્ત, આદિ ઘણાં ઋષિએના આશ્રમેા હતા. જુનું પિંડારા અત્યારના પિડારાથી એ માઇલ ઉત્તરમાં હતું. ત્યાં તાંબાના કુંડ હતા તે હાલ અદૃશ્ય થયા છે. પાંડવા પણુ મહાભારતની લડાઇ પછી. ઋષિએના કહેવાથી એ કુંડમાં ૧૦૮ લેાઢાના પિંડ તારી ગયા હતા તેવી પુરાણમાં કથા છે. અને ત્યાં પાંડવાએ એક ખીને કુંડ પણ બંધાવ્યા હતા. ત્યાં શ્રુકમાવત' નામની નિંદ છે. જુના પિંડારા આગળ એક તળાવ છે. તેને આંબલીયા કે અગસ્તઋષિનું
Page #761
--------------------------------------------------------------------------
________________
૫
શ્રીયશપ્રકાશ.
[તૃતીય ખંડ
તળાવ છે. કહેવામાં આવે છે ત્યાં કપાળલેચન મહાદેવ તથા માતેશ્વર મહાદેવ અને બ્રહ્માજી વગેરેના દહેરાઓ છે. બ્રહ્માના દહેરા આગળ એક અગ્નિકુંડ છે. ત્યાં બ્રહ્માએ પેાતે યજ્ઞ કર્યાં હતા. તે કુંડને હાલ દુર્વાસાના કુંડ કહી એળખાવે છે. એ કુંડમાં લેકા ચૈત્રવૈશાખના શુકલપક્ષમાં શ્રાદ્ધ સરાવી પિંડતારવા આવે છે. ત્યારે ત્યાંના ગાર (ગુગળી બ્રાહ્મણ) પેાતાના યજમાનને વાંસા થાબડે એટલે યજમાને મુકેલા પિઉંડ કુંડજળમાં તરે છે, સ્કંધપુરાષ્ટ્રમાંના દ્વારિકા મહાત્મ્યમાં પિંડ-તારક તિના મહિમાને ૪૨મે અધ્યાય વિસ્તાર પુર્વક વષ્ણુ વેલ છે.
માછરડા—આ ગામ તાલુકે કાલાવડના સરલમાં છે. તે ગામની બાજુમાં મછરડી નામના ઉજજડ ટી છે. ત્યાં મઘ્યેન્દ્રનાથનું આશ્રમ હતું. તે ઉપરથી માછરડા નામ પડયું સંભવે છે. ત્યાં પશ્ચિમ મુખનું મહાદેવનું એક જર્ણ દહેરૂ છે. ગામની પાછળ દિક્ષણુ બાજુના બગીચામાં કપ્તાન હેમ અને લટુને ન કરવામાં આવ્યા છે. તે સ્થળે તેમની કબર છે. બગીચા તથા તે કબરોની દેખરેખ રાખવા માટે રાજ્ય તરફથી એક માણુસ ત્યાં કાયમ રહે છે. તેએ સાહેબ ત્યાં મરણ પામ્યા તે વિષેની હકીકત નીચે પ્રમાણે છે. આખામ’ડળના વાઘેર દેવામાણેક, મુળમાણેક, જોધામાણેક, અને ગોમાણેક, વગેરે ચારેય ભાઇઓની સરદારી તળે વાઘેરના કેટલાએક કુટુંબે બેટ દ્વારકાની લડાઇ લડી બરડામાં ધણા વખત રહી છેવટે માછરડા પાસેના ફુગાસીયા ડુંગરમાં આવી ભરાયા. તે વખતે મુબારક નામના એક પહેલવાન સીદી તે વાધેશ પાસે રહેતા લેાકેા કહે છે. કે તે ઘણાજ કદાવર અને મજમુત હતા, જ્યારે સરકારી વારી વાઘે; પાછળ પડતી ત્યારે તે પેાતાના માલીક દેવામાણેક અને મુળમાણેકને ખભે બેસાડી ભાગતા તેમજ તે શુકનાવળી (શુકન શાસ્ત્રી) પણ હતા. તે પક્ષીઓના ખેલવાં ઉપરથી સારાં નરસાં શુકનના ભેદ સમજી શકતા, વિ. સ. ૧૯૨૪ના પાષ માસની એક સાંજે ચારેય દિશાએથી ાજ એડી થતાં, વાઘેરાની ટાળીએ ક્ગાસીયા ડુંગરનું સ્થળ છેાડી, ખીજે ડુંગર જવા ધાર્યું. તે વખતે તે સીદીએ શુકન જોઇ, તે સ્થળ નહિં બદલવા જણાવ્યું. પરંતુ તેઓને મૃત્યુ કાળ નજીક આવેલા હાવાથી તેઓએ તેનું વચન નહિં માનતાં તે સ્થળ છેાડી માછરડાથી દક્ષિણમાં આવેલી ટાબરા નામની ધાર (હીલ્સ) કે જે આસરે ૧૧૦ ફીટ ઉંચી છે, ત્યાં ગયા. ત્યાં પહોંચતાં ચારેય દિશાએ ફાજોએ તેમને ઘેરી લીધા તે પછી વાધેરાએ ટાબરાની ટેકરી પર ચડી મેટા પત્થરાએના એડા બાંધી, લડાયક વાવટા ચડાવી ગાળીબાહાર શરૂ કર્યા. ગવર્નામેન્ટ ફેાજ સાથે ગાયકવાડની જામનગરની જુનાગઢની અને પોરબંદર રાજ્યની ફાજો સામેલ હતી. આ લડાઇમાં જામનગરની સેનાના સેનાધિપતી સડેડાદરના જાડેજાશ્રી જાલમસિ'હુજી બાપુ (કે
જે મહુર્રમ જામશ્રી રણુજીતસિંહુજી સાહેબના પિતામહ થતા) હતા તેઓએ તે લડાઇમાં અદ્ભુત પરાક્રમ બતાવી બહારવટીઆએને ત્યાંથી નાસી જતા અટકાવી વિજ્ય મેળળ્યેા હતેા વાધેરેની ધારણા લડાઇ કરતી વખતે એવી હતી કે જો રાત્રી પડે તેા ત્યાંથી નીકળી જવું તેથી ધીમે ધીમે અવાજો કરતાં હતા. જ્યારે સૂર્યાસ્ત થયા અને હજી અંધારૂ થતું હતું. તેવામાં ટેકરી પરની વાઘેરાની ટાળીને દારૂના જથ્થા સળગી ઉઠયા (પછેડી પાથરી, માથે
Page #762
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જું જામનગરનું જવાહર.
પર્ક દારૂને ઢગલે કરેલ હતો અને તેમાંથી ચાર માણસ બંદુકે ભરી તૈયાર કરી વારા ફરતી લડનારાઓને આપતા હતા તે ઢગલામાં કોઈ બંદુકનો સળગતે લત્તાનો કાગળ ઉડી તેમાં પડતાં તે સળગી ઉઠયો) સરકારી ફોજના અમલદારોએ એ પરીસ્થિતી પીછાની એકદમ ઉપર ચડવા હલ્લે કર્યો. વાઘેરની બંદુક દારૂ વિનાની ખાલી હોવાથી અંગ્રેજ ફજ નિર્ભય પણે ઉપર ચડી ગઈ અને ત્યાં ભેટ ભેટા થતાં તરવારોની ભયંકર લડાઈ ચાલી. વાઘેરો સોહજરોને કાપવા લાગ્યા તે વિષે હાલારમાં કહેવત છે કે “સોરની કરી શેરડી વાઘેર, ભરડે વાડ” એ પ્રમાણે બંને પક્ષના ઘણુ યોદ્ધાઓ કપાયા પછી કસ્તાન હેબ સાહેબે આગળ વધી, વાઘેરોના મુખી દેવામાણેકને માયો. એ ખબર મુળુ માણેકને થતાં, તેણે પિતાના ભઠમાં બે નાળ (ટા) વાળે તમંચે ભરેલો સીલીક હતો તે લઈ કપ્તાન હેબર્ટ પર ફેર કરી તેને મારી પિતાના ભાઈનું વૈર લીધું. પાછળથી કપ્તાન લચને એ જાણું થતાં. તેણે આવીને મુળમાણેકને માર્યો. વાઘેરેના એ બંને મુખી પડતાં, કેટલાક કપાઈ મુવા, અને બાકીના ભાગી ગયા. લડાઈ શાંત થતાં કપ્તાન લટુચ ઘડેથી ઉતરી મશાલના અજવાળે રણક્ષેત્ર તપાસવા લાગ્યો તે તપાસતાં તપાસતાં મુળમાણેકની લાશ આગળ આવી નીચે નમી તેને તાકીને જેવા જતાં, આંખમાં જીવ રાખી પડેલા મુળુ માણેકે પિતાને મારનારને પારખી હાથમાં રહેલી જોટાની પીસ્તોલનો બાકી રહેલો એક અવાજ તેના ઉપર કરતાં, લહેંચ સાહેબ પણ ત્યાં મરણ પામ્યા. બન્ને તરફના અગ્રેસરેવાં ત્યાં મરણ થતાં. લડાઈ બંધ પડી, સવારે લાશની વલ્લે કરી લશ્કરે સૈ સૌને સ્થળે ગયા. એ લડાઈ વાળી ટેકરી પર આસરે ૫૦ ફીટ ઉંચો એક રણથંભ ઉભો કરવામાં આવ્યો છે. જેની પુર્વ બાજુના પાયાપર ચાર કટ લાંબો અને અઢી ફૂટ પહોળો આરસનો શિલા લેખ છે જેની નકલ અત્રે આપવામાં આવેલ છે,
“આ રસ્થંભ કાઠીઆવાડના રાજસ્થાન તરફથી તા. ૨૯ ડિસેંબર સને ૧૮૬૭ના : રોજ લડાઈ થઈ તેની યાદગીરી રહેવા સારૂ ઉભો કરવામાં આવ્યો છે. તે દિવસે મલીકે મુઅઝીમની સત્તરમી કાળી પલટણના મેજર જે. એચ. રેન્ડલ સાહેબની સરદારી તળેની સરકારી ફેજ આ ટેકરી ઉપર બદમાસ વાઘેર લેકની ટોળી તેના નામાંકિત મુખી ઓખાના દેવામાણેકના હાથ નીચે હતી. તેના ઉપર બહાદુરીથી હલે કરી એ ટોળીના ઘણું ખરા લેકેનો નાશ કર્યો. આ ટેકરી ઉપર સાહસિક હલે કરવામાં કાઠીઆવાડના ત્રીજા પિલીટીકલ આસીસ્ટન્ટ કપ્તાન એચ. ટી. હેબટ સાહેબ તેને મથાળે મરણ તુલ્ય જખમી થઈ પડયા. ત્યાં એક બહાદૂર અને ધૈર્યવાન શુરવીર સરદાર પડયો, કપ્તાન સી. બી. લટચ સાહેબ આસીસ્ટંટ પિોલીટીકલ એજન્ટ સાહેબ મેસુફના ભાઈ જેવા તથા ઘણાં દિવસના સેબતી અને દસ્ત, લડાઈમાંથી થોડા જીવતા રહેલા બદમાસ લકે બાગેલ તેને પી લેતાં પડયા. નિભય પણે તથા નિવૃતાથી પોતે એકલાજ બહાદુરીથી જઇ મતને શરણ થયા. આ બંને સાહેબ તેમની હયાતિમાં પ્રિયકર તથા ખુશબખ્ત હતા. તેમ મોતમાં પણ આ હા એક બીજાથી જુદા પડયા નહિં. મેજર જે. એચ. રેન્ડેલ સાહેબ પિતાના લેકેને ધીરજ તથા , હિંમતથી જે પત્થરની એથે હરામખેરેએ આશરો લીધેલ ત્યાં થઇને લઈ જતાં બંદુકની
Page #763
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
વતીયખંડ ગોળીથી માથામાં ભારે જખમી થયા, પણ તેઓ સાહેબ તથા તેમની સાથેના કાઠીઆવાડના પિલીટીકલ એજન્ટ કર્નલ ડબલ્યુ. ડબલ્યુ અન્ડરસન સાહેબે, મહારાણી સાહેબના મુંબઈ ખાતાના પહેલા ભાલાવાળા રસાલાના કેપ્ટન એચ. ડબલ્યુ. હેરીસ સાહેબ એટલાજ અમલદારે બ્રીટીશ સરકારના આ વખત હાજર હતા. તેઓ આ નામાંક્તિ લડાઈની ગુવા દેવા સુખરૂપ બચ્યા છે. સદરહુ ટોળીમાં ૨૬ બદમાસ હતા તેમાંથી અંધારાને લઈ ફકત છે આસામી ભાગી બચ્યા, અને તેમને મુખી દે માણેક બીજા લેકે સાથે માર્યો ગયો. બ્રિટીશ સરકારની ફજિ પકી નીચે લખેલા આસામીઓનું માન ભરેલું મૃત્યુ થયું. સ્વાર સખારામ મેરે ચોથી ૯૫ પહેલો રસાલ, સ્વાર નારાયણ ખડે ત્રીજી ૮ ૫ પહેલે રસાલે, સ્વાર માહમદ ઉસમાન ત્રીજી ૫ પહેલે રસાલે સ્વાર રઘુબરસિંહ. ત્રીજી ટપ પહેલો રસાલે, સિપાઈ સાહેબદીન ભાઈલીયા પાંચમી ટ૫, ૧૭મી કાળી પલટનના સિપાઈ બહાદૂર જમાદાર શિયદ અલવીને હુકમ નીચેની ફીલ્ડર (તાલુકદારી) સીરબંદી પૈકી નીચે લખ્યા લોકો માર્યા ગયા :- દફેદાર ગંગાસિગ માનગર, નાયક મદતખાન. સિપાઈ સરખાન, સિપાઈ મહેરામબક્ષ, સિપાઈ હામદ જામસાહેબની સિરબંદીને, પરમેશ્વર મહિમા આપે– ઉપરની લડાઈના ઘણું કાવ્યો અને દુહાઓ છે, જેમાં નીચેને દુહો પ્રસિદ્ધ છે. दुहा-नारीयु नित रंडाय, नरने रंडापो नहिं ।
(ur) aો કાળો , મારા ગાતાં ગુરુવે ? રાસડાઓમાં—“ઓખેજા વાઘેર કોડીનાર લુંટીને જાય” “દેવુભાચે મુળમાણેકને ન છડીયાં તલવાર” વગેરે રાસડાઓ જ્યારે રાવણહથ્થામાં હાલારના જોગીડાઓ ગાય છે. ત્યારે એ વાઘેરના યુદ્ધને તમામ ઇતિહાસ સાંભળનાર સમક્ષ મુતમાન ખડે થાય છે. આજે એ લડાઈને ૬૬ વર્ષ થવા આવ્યાં છે, તે પણ માછરડાની આસપાસના લેકે એ વીરગાથાને પ્રેમ પુર્વક ગાઈ રહ્યા છે. હું જ્યારે (ઈતિહાસ કર્તા) એ સ્થળ જોવા ગયો ત્યારે માછરડાના ચેરામાં એક વૃદ્ધ ક્ષત્રિય પુત્રે મને ઉપરની સર્વ હકિકત કહી સંભળાવી હતી. તે લડાઇ વખતે તેઓની ઉંમર પંદર વર્ષની હતી તેમ તેઓ કહેતા હતા. એ સ્થળ જેવા ઘણાં યુરોપિઅન મીમાને જામનગર આવે ત્યારે ત્યાં આવે છે, ઉપરની લડાઇ પ્રસંગે સાદરના જાડેજાથી જાલમસિંહજી સાહેબે અદભુત પરાક્રમ બતાવ્યું હતું તેટલું જ નહિં, પરંતુ જ્યારે એ વાઘેરો પ્રથમ બરડા ડુંગરમાં હતા ત્યારે તેઓશ્રીને ત્યાં તેમને ભેટ થતાં વાઘેરોને ખુબ હંફાવ્યા હતા. એ પ્રસંગનું તેઓશ્રીના વીરરસનું એક કાવ્ય છે તે સાદરની હકીકતમાં તેઓ નામદારશ્રીના સંબંધનું હોઈ, તેમાં આપેલું છે. એ વાઘેરેના વંશજો હાલ ઓખામંડળમાં છે. તેનાં મુળ પુરૂષ માણેક નામે રજપૂત હતો, જેથી તેઓની ઓડખ “માણેક ઠરી. પાછળિથી કઈ પુરૂષ મુસલમાની ઘર્મ સ્વીકારતાં તેઓ મુસલમાન થયા. .
સડોદર– આ ગામ લાલપર તાલુકાના સરકલનું છે. (૭) જામશ્રી રાયસિંહજીના નાના કુમારશ્રી ફલજીભાને ભાણવડ પરગણું મળ્યું, તે એનું (કુલા વંશનું) એ ગામ છે. સાદર ગામ એક ઉંચી ટેકરી ઉપર છે. ત્યાં પ્રાચિન દરબારગઢ અને કિલે છે, આ
Page #764
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જી]
જામનગરનું જવાહીર.
પ
વીરંભુમિ કાઠિયાવાડના વીર શ્રેષ્ટ જાયશ્રી રણમલજી (બીજા) અને જાડેજાશ્રી પ્રજાલમસિંહજી એને તેમના કુળદીપક કુમારશ્રી જીવણસિંહુજી સાહેબ તથા કુમારશ્રી ઉમેદસિંહજી ફે રાયસિહજી સાહેબ (જેને જામશ્રી વિભાજીએ પ્રથમ દત્તક લીધા હતા તે) તથા આપણા પ્રજાપ્રિય મહુ†મ મહારાજા જામશ્રી સર રણજીતસિ’હુજી, જી, સી, એસ, આઇ, જી, શ્રી, ઇ, સાહેબ અને વિદ્યમાન મહારાજાશ્રી જામશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂર તેમજ ગંગા સ્વરૂપ માથી પ્રતાપકુંવરા સાહેબ વગેરે ઉગ્ન ભાગ્યશાળી યશસ્વી વ્યકિતઆની જન્મભુમિ છે. ફુલેશ્વર મહાદેવ કે જે કુલાણી વંશજોના ઈષ્ટદેવ છે. તે આ ગામનીજ સરહદમાં છે. જાડેજાશ્રી જાલમસિંહજી સાહેબને ખરડામાં આવેલા આભપરાની ટાંક ઉપર પ્રખ્યાત વાઘેર દેવેામાણેક, મુળમાણેક, જોધામાણેક અને ગજોમાણેક વગેરે જ્યારે બહારવટે નીકળ્યા ત્યારે તેઓના પ્રથમ ભેટા થયા હતા. તે વખતે તેઓશ્રીને તેમના સાથે એ વિગ્રહ પુરતું અરસ્પરસ એલવાનું થયેલ એવા ભાવનું વીરરસથી ભરપુર એક કાવ્ય રચાયેલું જે મળી આવતાં અત્રે આપવામાં આવેલ છેઃ—
ા જાડેજાથી જાલમસિંહજી અને વાઘેરોના—યુદ્ધ વનનું ઝમાળ કાવ્ય પ્ર
सरसत गुणपत्त समरिजे, नित प्रत लीजें नाम ॥ आराधुं ऊमीयापति, अंतर आ जाम ॥ રાવીનેં ! दाखी ॥ चाहीयें ॥ ગાદીયે ॥॥
अंतर आटुं कोटी सुधारण मो पर करजो माणेक भड
जाम, रदामध्य काम, दिनो दिन म्हेर, सदा एम मछराळ, झमाळें
एक दीवस रेण त्रठरचो, जंगमचो
जामकुंवर माणक जरु, लडीआ दो
लडीआ दो राजाण, खत्रीवट वडीए वडीओ वीरके, लडवा रचोयो जंग, भुजाबळ અળમંગ, નવરુ મત્તુ
जालम
अळदोनुं
.
जमराण ॥
राजाण ॥
खागसुं ॥
હાવું ||
મુપતી ॥ નપતી રા
दळ वादळ भुपत दळां, अणकळ फोज अभंग ॥ गढपतिए नर घेरीआ, आठे जण अणभंग ॥
× જાડેજાશ્રી જાલમસિ'હજી સાહેબને જીવસૃસિ’હજી અને ઉમેદસંહજી નામના ખે કુમારે। હતા. તેમાં નાના કુમારશ્રી ઉમેર્દાસજી ને જામશ્રી વિભાજીએ દતક લઇ તેમનું નામ રાયસિંહજી પાડયું. પરંતુ તેઓશ્રી નાની ઉંમરમાં દેવ થતાં, કુમારશ્રી જીવણસિ’જીના બીજા કુમારશ્રી જામશ્રી રણજીતસિંહુજ સાહેબને દતક લીધા હતા. તે હકિકત પ્રથમ ખડમાં સવિસ્તાર આવી ગઇ છે.
Page #765
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. [तीय 3 आठे जण अणभंग, ओनाडी उठीआ । लांधणीआ . लंकाळ, सादुळा छुटी ॥ बळवंत बोले बोल, के आदर आपसु ॥ मरदां लेसुं मार, घोडांरी डाबसु ॥३॥
(भा क्यन) पटाधर माणेक भड, भड माणेक भोपाळ ॥ भुरो केदी न भाळीओ, लांघणीओ लंकाळ ।। लांघणीओ लंकाळ, के केसर केहडो ॥ सादुळो सरमोड, के जाडेज जेहडो ।। खेधो मारे खेर, कुंभा थळ कापसुं ।। सुण जाडेज सुजाण, के आदर आपसुं ॥४॥
(ससि क्यन) आज धरानह उगरो, जोधा तेग सुजाण ॥ सुण देवा साची कहुं. जालम हुं जदराण ॥ जालम हूँ जदराण, विहंडण वेरीआ ।। अणभंग जेह ओनाड, ते सिंह छंछेडीआ । ब्रदम्हारे बळवंत, धरासर धोडीआ ।। अण मळीआ मुज आज, (सों)ओ केम छोडीआ॥५॥
(भा क्यन) भड आथडेल भोमीआं, सुण जाडेज सुजाण ॥ हुं देवड शादुळ हर, जोरावर जमराण ॥ जोरावर जमराण, समसेर न छोडी ॥ अबडो लाजे आज, (जो) दोकर जोडीधे ।। खागे मचवी खेल, लोहां बळ लडखें ॥ सात्रव केरां शीश, के तेगें तोडखें ॥६॥
( मसि पयन) कहे बळ कीण बिध करे, सोचहु थाहरी सोड । मद्यझर फौजां माहरी, माणेक हु सरमोड ।। माणेक हुं सरमोड, के जालम जाणवो । दळु घोडारी डाब, रतो शक आणवो ॥ लहुं पकडी लंकाळ, पवंगां पुरमां ॥ अफळावु नर आज, घोडांरी घलुरमां ॥७॥
(माणे पयन ) जाडा भड तुज जाणीओ, जोरावर झुझार ।।
Page #766
--------------------------------------------------------------------------
________________
___२५ 3g]
જામનગરનું જવાહર. डारे जो माणक डरे, तो भोमन झीले भार।। भोम न झीले भार, शुके जळ सायरा ।। वरसे नव वरसाद, वाये धर वायरा ॥ नानो जाणी .. नाग,, सिंहां नव छेडीए ।। कडवां फळ कुळवंत, वडा नव वेडीए ॥८॥ ..... " ( रामसि पयन ) मुकुं नहीं माटी थीए, चखहुसें चखचोळ ।। क्षत्रीवट हुँ तो खरो, राखु तु सर रोळ ॥ राखु तु सर रोळ, जाडो कहे जाणजे । सोहडां हुदो शक, एतो मन आणजे ॥ हुँ जालम जदराण, भुजा बळ भाळशां ।। एणि भोम अहंकार, के आज उतारशां ॥९॥
(भा १यन) मवझर भड माणक तणा, दीठा केसर दूठ.॥ जगमध केनी जनुनीए, सेर न खांधी सुठ ॥ सेर न खाधी सुंठ, चढये कोण वेडसे ॥ दीठो नहीं दरीयाण, सहोडां सोळसें ।। भूजा बळ भोपाळ, के आदर आपसु ॥ आडा आवे आज, ते करमळ कापसु ॥१०॥
(अवि क्यन) अणभंग केसर आफळा, भडदोनु भोपाळ ॥ मल्ल अखाडा मडीआ, डाढाळा. डमराळ ।। डाढाळा डमराळ, के थाप कुंभाथळा ।। ढाहण दोय संधीर, मदो मद मेंगळा ॥ लो झड मच ललकार, झडो झड झाटके ।। सोहड सादुळ सिंह. अळां सर आटके ॥११॥ केसरीआ दोऊ आखडे, धरमचीआ · धुफांण ॥ वळे शकत वहेमड में. घर हरीआं धीधांण ।। घर हरीआं धींधांण, के पळ छट पोहवा ।। अपछर हेथट आज, झकुंबी जोहवा ।। चोसठ क्रोड, शकत, के हुरां हरखीयां ॥ परीआं सु परमाणके, सुंदर - सरखीयां ।।१२।।
Page #767
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
તિતીખંડ धरा धड़के मेघसें, भोम न झीले भार ॥ कडके पीठ कोरंभरी, दश थडके दीगपाळ ।। दस थडके दीगपाळ, के शेशा शळकीआ । धर मचीओ धंधकार, सोहडां छलकीआ ।। अरीआ खागे आज, फे फागण फुलीआ । पावस वीज प्रमाण, ग्रहर धधु'बीआ ॥१३॥ झळळळ सांगु झळहळे, खळळळ रत्तरी खाळ ।। भळळळ भालां भडहथां, कळळ वहें करमाळ । कळळ वहे करमाळ, के माणेक मंडीआ ॥ जाम तणां घर जेह, सो केड न छंडीआ ॥ रणवट भोम रसाळ, मचेदो मेंगळा ।। हटे नको डहरांण, डण के दोवळा ॥१४॥ भारथ रचीओ भुपती, रण जंग मचीओ राण ॥ वाजे सोहड वीरहक, गहके सीधु गाण ॥ गहके सीधु गाण, बजड हथ बडकीआ । अळ ध्रुजे असमांण, कोरंभा कडकीआ ।। माणक भड मछराळ, धींगा अर ढांहणां ॥ कर वीजळ करमाळ, वेरी सर वाहणां ॥१५॥
(भा क्यन) मुछां हाथ नांखी, मडद, कह देवड कळमाण ॥ लखपालण वळ लाजमां, होसे थारी हाण ॥ होसे थारी हाण, के लाजु लागसे । "माणक धीआंमार", (एम) कवि मुखकावसे।। जाम तणो घर जेह, अभंग भड एखी । (पण) रणचडतें राजोण, धणी नव लेखी ॥१६॥
( मसि पयन ) जाडो रंग देवेजरु, भड बहु माणक भूप ।। तुं वंको क्षत्री तीलक, राजद्र कळ्नु रुप ।। राजेन्द्र कळर्नु रुप, दणी सर देखीओ ॥ बादर केसरी बाघ, लुहां बळ लेखीओ ।। अणभंग जोयो आज, प्रथी सर पारखो । देवड भडतुं दुठ, समोवड सारखो ॥१७॥
Page #768
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જી]
જામનગરનું જવાહીર.
( अवि वन्यन )
जालम जंग जीते जरु, के देवड राजेंद्र खेली रंगसु, पारखीओ पारखीओ रणमध दो समरथ दही
परमाण, के खागें
राजाण, के रंगसु
सबास, कही
रंग भीना
रजपूत, लडवा
कळ
भड दोनुं जीता भला, भारथ वंका भूप ॥ रंग माणक रणजीतणा, तेम रंग जाडा कळ रुप ॥ रंग जाडा रुप, के भूप जुगमे बाजत जीत्त, वाजींत्र मोती थोळ मंगाइ, के वीर रण झगडो x रणछोड, झमाळें
भजाडीआ ॥ वजाडीआ || वधावीआ ||
नर फरक्या
पणीअं देश आ झगडारी देवड जालम
संवत ओगणीस वीस शुभ, रण झगडो राजाण ॥ माणेक देवा मलकमा, नर फरका नीशांण ॥
भडाइ रा ॥
नीशांण, भूप वीदेश, गुणी झमाळ, के दोइ, भडां
जश
कळभाण ॥ परमांण ॥
खेलीओ ॥
रेलीओ ॥ कहावजो ॥ लावजों ॥१८॥
रणवट
गावी ||१९||
गाइ रा ॥
रुपरी ॥
भूपरी ||२०||
૬૩
भड
બાપુશ્રી જાલમસિંહ્જી સાહેબ વિ. સ'. ૧૯૨૬માં જ્યારે ધ્રાંગધ્રે હતા ત્યારે તે તાબાના ગામ મેજે સરમરડાના મારૂ ચારણુ દાજીભાઇને ખેરાતી ગીરાસ પાંચ સાંતીનેા ધ્રાંગધ્રા સ્ટેટમાં જપ્ત હતા. તેથી એ કિવ દાજીભાઇએ જાલુભા સાહેબના ૨૧ દુહા રચ્યા જે હાલ ચારણામાં વીસીના દુહાઓના નામે પ્રસિદ્ધ છે. જાલમસિહજી સાહેબે યોગ્ય ઈનામ આપ્યું, તેટલુંજ નહિ કહી તે ચારણને પાંચ સાંતીને ગીરાસ જપ્તીમાંથી કવિને પા ઉદાર રાજવીએ અન્ય રાજ્યમાં પણ જામશ્રી રાવળજીની પેઠે ચારણને મદદ કરી અક્ષય કિતી મેળવી હતી. જે દુહાએ નીચે મુજબ છેઃ—
એદુલાએ સાંભળી જાડેજાશ્રી પરંતુ ધ્રાંગધ્રા રાજસાહેબને અપાવ્યા, એવીરીતે વીશ્ચેષ્ટ
જાલમસિહજી સાહેબના વીસીના દુહાઓ:— ( डींगणी भाषा )
एकां अरहर आखवे एकां दश उगार । वारुं दे एक वार जीवा दोरी जालमा ॥१ अवरां के कौंधा अमे थर अभे कर थाप । अभीया नखतर आप जलमो तु जे जालम ||२
× આ ઝમાળ કાવ્ય કંડારાના રહીશ ભારાટ છે, તે અમાને તેના વશજો આગળથી હસ્ત લેખીત પ્રતમાંથી મળેલ છે.
રહ્યુંછે।ડ (વહી વંચા ભાટે) રચેલુ
Page #769
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
વિતીયખંડ बहु करमी राधु तणा बहु वे भड प्रसींग, धनंतर बंधव धींग, जेठी, भावो जालमो॥३ चंत राखत चारण चलु भांगण चत्रही भेद, वदीए चोथो वेद तो जाण पणे जालमा।।४ प्रांचाळु दीयो छो पवंग पंचवध प्रोंचाळ, आखे पंच आंटाळ रंगतो राधवलराउत॥५ छ वरण शरण छोडवा दीओ छो भलप डाण, जाणो छो वध जाण जहनी वातुजालमा। सत जग तो पाहे सदा सतव्रत साडीसोळ, मणीयां सत्रसल मोड जहरोत्रायल जालमा ओदु धीरजके आठमे पइचवी आठे पोर, ठावो कवियां ठोर रंगतो राधवल राउत।। नवनध तोपांसे वधु नवही नेडा नाथ, हेते नकळक हाथ दे जाचणने जालमा॥९ दसरा नत रुडी दशा दश वाळी दातार, दशोंदी दरबार तो जह गयो जालमा ॥१० अगीआरे भलप चहता आखे प्रेम अगीआर, अगीआरे अणवार तो जह गयो जालमा।। ऊजळ मुख बारे अरक मोजु बारे मास, बगशाके बीरहास दे जाचणने जालमा।१२ तीरहे राधु सतण नव व्रत तेरे नाम, जोते रावळ जाम जरुर अमर जालमा।१३ रतनागर चौदे रतन शांतेल चौदे सार, दश चो वे दतार जह तोवाळो जालमा१४ पंदर रजवट ध्रु प्राक्रमी पनरांकवियां पाळ, पण राखवा प्रोंचाळ जनम्यो तुजे जालमा। सोळा ओळ कीया सवळ राजी सोळांराम, कीया सवळां काम जगभल ते जे जालमा सतरा ढुंढस राधु सतण पटाधर शत्रु पछाड, शत्रु न चडे सिमाड जाणे तुने जालमा।। वखाणे *नवदु वरण परहद अठदु पार, इ आयुध बमण अढार जगहर बांधस जालमा संवत ओगणीश ने छवीसशुभ गायो गण सार, इ अगणित आधार दे जाचणने जालमा विसोत्तर कीरत वदां वीस वरस वध जाण, तोविसी 'दर्जु" वखाण तो जहगायो जालमा तेगें जे राधु तणां जबराने कीधा जेर, रा वश कीधा वाघेर तें जोराळा जालमा
બાપુશ્રી જાલમસિંહજી સાહેબ જયારે કાલાવડનો દરબારગઢ બાંધી ત્યાં નિવાસ કર્યો, ત્યારે કાલાવડના રહીશ કવિ ભીમજીભાઈ રતનુંને, રતનું ચારણ હોઈ પિતાના ઘરના ચારણ છે. તેમ માની પિતા પાસે યોગ્ય સન્માનપુર્વક રાખતા એટલું જ નહિ પણ તે કવિને પોતાની સાથે પરીચય થયો ત્યારથી તેમના કુટુંબનું ભરણ પોષણ પોતે જ કર્યું હતું. જેથી તે કવિને અન્ય રાજવીની યાચના કરવા જરૂર પડી ન હતી તે નીચેના કાવ્યથી સ્પ2 grय छ:“કવિ ભીમજીભાઈ" રતનું કૃત જાડેજા શ્રી જાલમસિંહજીના ગુણ વર્ણનનું કાવ્ય. गीत-बदीजें १चंदनं गुण, २आकका चंदनं बने ।
भ्रंग कीट संगहुँसे, भंगही भणाय । मणी जाडाधणी आज, राधुहुँको नंद भेटे । पाथु के दालीद्र, जाडा नाथसे पलाय ॥१॥
જલ નવદુ=અઢાર x ૧૮થી બમણ= છત્રીસ પ્રકારના આયુદ્ધ ૧ ચંદન ગુણથી આકડાનું પણ ચંદન થાય. ૨ ભમરીનાં સંગથી ઈયળ ભમરી થાય
Page #770
--------------------------------------------------------------------------
________________
જામનગરનું જવાહીર.
भयंकर काळ सो तो, मेघही३ वृष्टी भाजे ॥
नध.
पणं ४शंभुनाथ रीज्ञे, नवे अळांपे अटंको ऐसो, राधुहुंको हेतु के दालीद्र, जाडा
પ્રકરણ ૩]
नाथ
दोटे
कोटकुं फेटे अरां
छेटे
नंद
डरे ॥
समाय ॥
देखते सादुळो सिंह, मनमें सूर्य६ उगते जेम, तीमीरं भुपति भुजाळो, भीम राधुहु को नंद मेटे ॥ जालमेश जावे, तेनां दाळीदरं जाय ॥३॥
महा
तके जोरे
पाय |
मेटे ॥
हराय || २ ||
गजेन्द्र
બાપુશ્રી શવસિંહજી સહેબ (મહુર્રમ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબના જનક પિતા, અને વિદ્યમાન જામશ્રીના પિતામહ) એક વીરતાનીજ મુ` હતા તેમનેા કટા ચહેરા, ભરાવાદાર દાઢી, લાલ આંખેા, અને વિશાળ ભુજાઓ વગેરે જોતાંજ ગમે તેવા સામેના પુરૂષ તરતર ખાઇ જતા. તેઓ↑ બંદુકનું નિશાન ઘણીજ ઉત્તમ રીતે પાડતા. કાયમ તેઓશ્રી અસ્ત્ર શસ્ત્રથી સજ્જ રહેતા. તેઓની બંદુકના વર્ણનનું એક કાવ્ય કવિ ભીમજીભાઇ રતનુંનું બનાવેલ અત્રે આપવામાં આવેલ છે;—
ા બંદુક વર્ણન ગીત ॥
उथापे, चोटें अरी दळां रेस देवे ॥ पाडे, जंगे मचाडे धुकंग ॥ रेवे, वेरी भेटे अरां काळमेटे ॥ जीवणेश, बीराजे तुफंग ॥१॥ मंत्र, चढेली कंचनं पक्की ॥ हीरे, मोतीयां प्रवाळ ॥
पढेली बीराण मढेली माणक वेगें दे गयंदां ढाळी, सतं जालमेश वाळी || निहाळी बेताळ भाळी. जाडा
हथां नाळ ॥२॥
કૃપ
ढाहणी गयंदां महा. धाहणी इसरी त्रीसरी नेत्र, कहीजें तनुहें ज्वाळका के नां, बेटी हैं काळका तणी ॥ बीराजे नागणी. जीबणेशरी बंधु ॥३॥
अरीदां जगे ॥ अचुक ॥
૩ વરસાદની વૃષ્ટીથી ભયČકર દુષ્કાળ ભાગે છે. ૪ મહાદેવ રીઝવાથી નવ નીથી પમાય છે. ૫ કૈસરી સિંહુને જોઇને મદેાન્મત હાથી ડરી ભાગે છે, હું સુ`ના ઉગવાથી અંધારૂં નાશ પામે છે. તેવીજ રીતે કવિ ભીમજી કહે છે કે યદુકુળમણી, પૃથ્વી ઉપર અંટ કે, લાંબી ભુજાવાળા રાધુભાના સુકુમારને જો કાઇ કવિ યાચે તેા તેનાં ઉપર પ્રમાણે સર્વ દુરિદ્ર નાશ પામે છે.
Page #771
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[તૃતીય ખડ
રંગપરના મસ્ત કવિ બાણીદાસે પણ બાપુશ્રી જીવણસિહુજીની વીરતાના વર્ણનનું એક કવિત બનાવેલ છે. જે નીચે મુજબ છે:
શ્રી જીવણસિહજી સાહેબનુ અધારોહણ કવિત
फरक जात कोलु कमठोण, फनी फनींद के !! सिंह द्वीप डरकजात, धरक जात सबतें ॥ कुंभीमद करक जात, थरक जात काट किल्ला ।। થમી, સવારી વઝન ॥ सजे, कमर शमसेर जोर ॥ दुश्मनकी, खरक जात जबतें ॥ जदुरान, हेमरपें चढे વ |
હોવત, બરિયાન પ્રાન તયતે' શાણા
अरक
जालुको जोरू रथ
जीवन
त्रासमान
जात
नंद
सिंह
ઉપર પ્રમાણે વીરશ્રેષ્ઠ જાડેજાશ્રી જાલમસિહુજી અને તેએશ્રીના સુકુમારશ્રી જીવણુસિ’હજી સાહેબના ધણાં કિર્તી કાવ્યા અન્ય કવિએએ પણ મનાવેલા છે. એ વીરભૂમિ સાદરથી સમાણા કેમ્પ અને ફુલેશ્વર મહાદેવ નજીક છે. અને જામનગરથી ત્યાં સુધી પાકી સડક બાંધેલી છે.
मांजरीयानो झर्रुखडे
કાલાવડ—એ તાલુકાનું મુખ્ય શહેર છે. વિક્રમના અગીઆરમાં સૈકામાં કાળા માંજરીયા નામના કાઠીએ તે વસાવેલું છે અને તેની કુળદેવી શિતળામાતાનું ત્યાં સ્થાનક છે. એ ગામ પુમાં કાળાવડી નદી અને પશ્ચિમે ધેાળાવડી નદી જેને ઉત્તર દિશાએ સંગમ થાય છે તેની વચ્ચે વસેલું છે. ધેાળાવડી નદીના પશ્ચિમ કિનારે અસ્તર ગામના ખડેરા છે, તેમાં તે કાળા કાઠી રહેતા હતા, તેને એક રાત્રે શિતળામાતાએ સ્વપ્નમાં આવી કહ્યું કે “હું ધેાળાવડી નદીના ત્રીવેણી (ધાળાવડી, ફલકુ અને કપુરી, એ ત્રણના) સંગમે પ્રગટ થઈ છુ, તેની નિશાનીમાં ત્યાં એક ત્રણ પાંદડાં વાળા વડના રાપ હશે. હું તારા ઉપર પ્રસન્ન હ્યું. તે। મારી ત્યાં સ્થાપના કરજે.' કાળા કાઠીએ નિશાની પ્રમાણે હકિકત સત્ય માની થે।ડુ ખેાદતાં. માતાજીના ળાંએ મળતાં, ત્યાં માતાજીની સ્થાપના કરી નાનું મંદીર ચણુાવ્યું. ત્યાર પછી તે દેવીની કૃપાએ આસપાસના મુલ્ક કબજે કરી કાળા કાઠીએ સાત ચેાવીશી ખાંધી, પેાતાના નામપરથી કાળાવડ શહેર વસાવી ત્યાં પેાતાની રાજ્ય ગાદિ સ્થાપી. કાળાવડી નદીને પુ` કિનારે કાળેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવની સ્થાપના કરી, તે દેવાલય પશ્ચિમ દ્દારનું હાઇ, પુરાતની કાળની સાક્ષી અ પતું હાલ મેાજીદ્દ છે, કાળાવડીના પશ્ચિમ કિનારે કાળા કાઠીનાં દરબારગઢના ખડીયા જોવામાં આવે છે ત્યાં તેમના મહેલને પડછાયા, કાળાવડી નદિના જળના વહેનમાં ( પ્રવાહમાં ) પડતા. તે વિષેના પ્રાચિન
દુહા છે કે;—
झझु
મહેલ, વેતે જ્ઞજવાતું રે
મેજ, જાજાવદીપ જારીઓ !!
Page #772
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જુ]. જામનગરનું જવાહર
આ માંજરીયા કુટુંબમાં કાળાવડની ગાદિ લગભગ પાંચેક સૈકા ચાલી ત્યાર પછી છેલ્લા દેવાયત માંજરીયા પાસેથી જામશ્રી રાવળએ કાળાવડ જીતી લીધું તે હકિકત પ્રથમ ખંડમાં આવી ગઈ છે. આ ગામને ફરતો કિલ્લે જામશ્રી રણમલજી બીજાએ બંધાવે શરૂ કરેલ તે જામશ્રી વિભાજી (બીજાએ વિ. સં. ૧૯૧૪માં પુરે કરાવ્યો. તે કિલા વિષે દુહો છે કે –
दश कोठा छ बारीओ, बे दरवाजा जोय ॥
पादर मोटी शितळा, ते कालावड होय ॥१॥ કિલાને દસ કોઠા છે, બે દરવાજા ( નગરનો અને મુળીલાનો ) છે. છે બારીઓ (ખત્રીની, રાની, ખાટકીની, પંડીયાની. કુંભારની, અને સુરજ બારી) છે. કાળાવડ એ શિતળાનું કાળાવડના નામથી હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ છે. વિક્રમના અઢારના સૈકામાં તે કાલાવડ શિતળાનું મટી નટનુ કાળાવડ કહેવાત, પણ માતાજીએ તેમ થવા નહિં દેતાં પિતાનું નામ કાયમ રાખ્યું. તે ઘટના નીચે પ્રમાણે બની હતી.
જામશ્રી રણમલજી (બીજા) પાસે નટ વિદ્યામાં મહા કુશળ એક નટ કુટુંબે આવી માગણી કરી કે “અમો અકાશ માર્ગો ઉડી ઘારેલેજ સ્થળે ઉતરી શકીએ તેવા ગગન વિહારી છીએ” જામીએ તે રમત જોવા ઈચ્છા બતાવતાં નટોએ એવી શરત કરી કે “જે ગામે અમો ઉડીને ઉતરીએ, તે ગામ અને બક્ષિસ આપવું” જામશ્રીએ તે વાત કબુલ કરતાં, નટો અનુકુળ દિવસે લાખોટા કેડાના ઊંચા મકાનની ટોચ પરથી ઉડો. તેમાં ત્રણ પુરષો (નટો) પોતાના બાહુ પર મોટી ગેંડાની ઢાલે બાંધી તેના પર જાડી પછેડીઓના હવા ભરાય તેવા ગબરાઓ બનાવી જામશ્રીની મહોરછાપ વાળી ચીઠ્ઠીઓ (આ લેકે જે ગામ ઉડતાં ઉતરે તે ગામ તેને બક્ષિસ આપેલ છે. તેમ ત્યાંના પટેલે જાણવું તેવી મતલબની કસું બાંધી, અકાશ માર્ગો ઉડયા હતા. તે જોવા જામશ્રી કાઠા ઉપર કચેરી ભરી બીરાજ્યા, અને ઉડનારાઓની તપાસ રાખવા પાછળ ઘેડેસ્વારોને દેડાવ્યા. હજારેની માનવ મેદનીની દષ્ટિ મર્યાદાથી તે ત્રણેય યુવાને આકાશ માર્ગે અદ્રશ્ય થયા. તેમને એક નટ જે ઉડવામાં ઘણો કુશળ હતો તે કાળાવડ ઉતરવાનું મનમાં ઘારી ગગન વિહાર કરવા લાગે, બીજો નટ જામ-ખંભાળીયા ઉતરવાનું મનમાં ઘારી ઉડો, ત્યારે ત્રીજે નટ જામનગરથી માત્ર ચાર માઈલ ઉપર આવેલાં ઠેબા ગામે સહીસલામત ઉતર્યો. તેણે ગામના પટેલને ચિઠ્ઠી આપી તેટલાંમાં જામનગરથી સ્વારે પણ આવી પહેઓ અને શરત મુજબ તે ગામ તેને બક્ષિસ મળતાં, હાલ પણ તે ગામ “નટના ઠેબા એ નામથી પ્રસિદ્ધ છે, ખંભાળીયા જનાર નટની જામનગરથી દસ બાર ગાઉની મજલ કાપતાં એક બાહુની બનાવટી પાંખ તુટી પડી. તેથી
* લગભગ એક વર્ષ પહેલાં જ (હાલ જેમ એરોપ્લેન ઉડે છે તેમ) તે નટે જાતે સ્વદેશી સાધતોથી આકાશ માગે ૩૦ માઈલ ઉડી શક્યા. તે ઉપરના દાખલાથી મોજુદ છે તે લોકોને જો યોગ્ય ઉત્તેજન હોય તો તે અંગકસરતના ઉડતા ખેલાડીઓને તે વિદ્યા વારસામાંજ મળતી હોવાથી કોઈ અજબ કામ કરી બતાવે તે નિઃશંસય છે.
Page #773
--------------------------------------------------------------------------
________________
ટ
શ્રીયદુશપ્રકાશ.
[તૃતીયખડ
તે પૃથ્વિપર પડતાં ત્યાંજ મરણ પામ્યા. ત્યારે ત્રીજો નટ જામનગરથી લગભગ પંદર ગાઉ ઉડી કાલાવડ શિતળામાતાના દેવાલયની સિદ્દી લાઇનમાં આવતાં, નદિ એળ ગ્યા પહેલા પશ્ચિમ કિનારા પર તેની બન્ને પાંખા કુદરતી રીતે તુટી જતા ત્યાં પડી મરણ પામ્યા. તેથી હજી લાકા કહે છે કે નટનું કાલાવડ કહેવાત તેમ ધારી માતાજીએ તેને ગામમાં આવતા અટકાવી શિતળાનું કાલાવડ' કહેવાનું કાયમ રાખ્યુ. હાલ તે નટની સમાધિ ધેાળાવડી નિંદ અને કપુરીયા વેાકળાના સંગમ તટે માતાજીના દેવળથી દક્ષિણે જામનગર જવાના રસ્તા ઉપરજ જીર્ણ સ્થિતીમાં મેાજુદ છે. કાલાવડ એ યાત્રાનું સ્થળ છે. તળપદમાં શિતળામાતા. પૂર્વે પ્રટકેશ્વર મહાદેવ, પશ્ચિમે સુરાપુરા, ઉત્તરે ગનીપીર તથા દાણીધાર, અને દક્ષિણે સતિમાતા, વગેરે બબ્બે ત્રણ ત્રણ ગાઉના અંદર એ ઐતિહાસિક પ્રાચિન સ્થળેા આવેલાં છે. જે પાંચેય સ્થળાની હકિકત અત્રે આપવામાં આવેલી છે,
(૧) શિતળા માતા—કાળા કાઠીના વખતમાં તેની સ્થાપના થયેલ છે. માતાજીનુ કળું છે. તેની બન્ને બાજુ પેાતાની છ બહેનેા અને એક ભાઈ છે. જેના નામેા અને નૈવેદ્ય નીચે મુજબ છેઃ
-
(નામેા) ઓરી, અછબડા, તાવલી, ધાસણી, નૂરખીખી. ખસ-ખરજી, અને રતવેલીયા નામના ભાઇ છે. તેને નૈવેદ્યમાં અનુક્રમે ચડાવવામાં ધરાવવામાં) આવે છે. શિતળામાતાને અભક્ષ્ય (માંસ મદીરા આદિ) નૈવેદ્ય ખપતું નથી, જેને શિતળા નિકળેલ હાય, તે માતાજી સમક્ષ આવી સાકર, ગાળ, ખજુર, તાંજળીયો, અને રૂપીઆ વગેરેથી ×નાલાય છે. તે તેઓના પુજારીએ લઈ જાય છે.
માતાજીના, રાજગર બ્રાહ્મણ અતીત બાવા અને નવા ફકીર એમ ત્રણે પુજારી છે. તેઓના એકેક માસના વારા હોય છે અને તે દરમિયાન જે માનતા આવે તે તેમને મળે છે. તેએ દરેક એકેક ચોપડા રાખે છે, તેમાં જાત્રાએ આવનારે શું શું માનતા ચડાવી, વગેરે મતલમની તેાંધ કરાવી નીચે તેમની સહી લે છે. તેએ આવનારની ઉત્તમ સરભરા કરે છે. માતાજીના દેવાલયને ક્રૂરતા જામશ્રી વિભાએ એરડા બધાવી આપ્યા છે. તેમજ એક નાજીક બંગલા છે. ત્યાં જાત્રાળુઓ આવી ઉતરે છે. ત્યાંની ઉત્તમ હવા, નદીએ, બારે માસ વ્હેતું સ્વચ્છ પાણી વગેરે આવનાર યાત્રાળુઓને ઘણાંજ ખુશી કરે છે. એ વિશાળ વડના પુરૂષાત્તમ ઘાટ ઉપર ધણાં લેાકેા વિશ્રાંતિ લે છે, ધેાળાવડી નદીના જળને અખૂટ પ્રવાહ 'છપ્પન' જેવા ભયંકર દુષ્કાળમાં પણ અંધ થયા નથી. એ
× જામશ્રી રણમલજી, જામશ્રી જશાજી, જામશ્રી સર, રણુજીતસિંહજી સાહેબ અને નામદાર નાનાબાશ્રી પ્રતાપ કુંવરષા સાહેબ, વગેરેતે શાળા નીકળેલ હેાવાથી, શિતળામાતાજી સમક્ષ તેાળાયા હતાં, તથા મારખી ઢાંકેારશ્રી સર વાધજી, ધ્રોળ કારશ્રીના કુમારસાહે, ગવરીદડ તાલુકાના યુવરાજશ્રી ભવાનસિંહજી, લોધીકા તાલુકદારશ્રી મુળવાજી સાહેબ વગેરે માતાજી આગળ તેાળાયા છે. ધણાં કાઠી દરબારે। અને મુબઇ સુધીના ઘણાં શ્રીમંત વના લાકા માનતાએ આવે છે. ભાગ્યેજ કાઇ હાડા યાત્રાળુ વિના ખાલી જતે। હશે.
Page #774
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જુ.
જામનગરનું જવાહર. નદીને પૂર્વ કિનારે અતીત બાવા રામગરજીનો મઢ અને બાનવા ફકીર શરીફનઅલી શાહને તકીઓ આવેલા છે. માતાજીના ત્રણ પુજારીઓ અને તેમાં પણ એક મુસલમાન ફકીર કેમ પુજારી થયો? તેવી શંકા સહુ વાચકને સહેજે થાય તેથી તે શંકા દૂર કરવા તેની હકીકત નીચે પ્રમાણે આપવામાં આવે છે:
બારમા સૈકામાં જ્યારે અલ્લાઉદિન હિંદુના દેવાલયો તેડતો. પાડતો, કાલાવડ આવ્યો ત્યારે તેણે ગામની અંદરના છ જેન દેવાલયો અને શિવાલયો તોડી પાડી, શિતળામાતાનું મંદીર તોડવા જતાં સાંજ પડી જતાં, તે કામ બીજા દિવસ ઉપર મુલતવી રાખ્યું.
શિતળામાતા માંજરીઆ કાઠીની કુળદેવી હેવાથી પ્રથમ તેમની પુજા રાજગોર બ્રાહ્મણો કરતાં. પરંતુ કેટલાક વર્ષો પછી તે બ્રાહ્મણે પણ વિદેશ ગયા; તેથી અતીત બાવા રાજગીરીજી કે જે ફકકડ હતા, તે તથા તેમને શિષ્ય વગ પુજા કરતો. તેઓને ખબર મળી કે “સવારે બાદશાહ માતાજીનું દહેરું તેડશે” તેથી તેમને પોતના અનન્ય મિત્ર શરીફન અલીશાહ નામના બાનવા ફકીર કે જેઓ મલંગ (બ્રહ્મચારી) હતા તેમને તકીએ જઈ સઘળી હકીક્ત કહી સંભળાવી. તે સાંભળ્યા પછી સાંઈબાવા બાદશાહ પાસે ગયા. અને દુવા ખેર કરી. બાદશાહે સાંઈનો ઓલીયા સ્વરૂપ તેજસ્વી ચહેરો જોતાંજ, સાંઇને વચન માગવા કહ્યું. તે વખતે સાંઈએ “શિતળાનું દહેરૂં ન તોડવાનું બાદશાહ પાસે માગ્યું. બાદશાહ ગુસ્સે થયો. અને સાંઇને બીજું કાંઈ, ગામ ગીરાસ, પૈસે ટકે વગેરે માગવા કહ્યું. પણ સાંઈએ તેમાંનું કાંઈ જોતું નથી તેવું કહેતાં બાદશાહ ગુસ્સે થયો. તેથી સાંઈએ પિતાના આસન પર આવી રામગરજી બાવાજીને એક કારી ઠીકરાની ઠીબ લાવવા કહી ઘેળાવડી નદીને કિનારે નાહી જાપ જપવા લાગ્યા. રામગીરજી ઠીબ લાવતાં તેણે (સાંઇએ) તેમાં પિતાનું તપોબળ (અને બ્રહ્મચર્યને પ્રભાવ) મેલી, તે ઠીબ માતાજીના ફળાપર ઢાંકી આવવા સુચવ્યું. બાવાજીએ તે પ્રમાણે કર્યું. સાંઈએ પિતાની ધૂણીએ આવી આખી રાત્રી જાપ જપવામાં ગુજારી. સવારે બાદશાહે પિતાના લશ્કરને શિતળાની દેહેરી તોડી પાડીને પિતાને આવી મળવાનું કહ્યું. અને પોતે ખંઢેરા ગામ તરફ કુચ કરી ગયા. પાછળથી સૈનિકો આસપાસ દેરીની શોધ કરવા લાગ્યા. પણ સાંઇના તપોબળે કે નજરબંધીનો એવો પ્રભાવ જણાવ્યો કે તેઓની દષ્ટિએ દેરી ચડી જ નહિં. ગામના લેકે દેરી દેખતા હોવાથી આશ્ચર્ય પામવા લાગ્યા. છેવટે લશ્કર નદીથી દુર પશ્ચિમમાં આવેલી એક સતિની દહેરી છે ત્યાં આવી પહોંચ્યું. અને તે દહેરીને શિતળાની દહેરી માની તેનું શિખર તેડી પાડયું અને પાળો કાપી નીચે નાખી દીધે. ( હાલ તે દહેરી તેજ સ્થિતીમાં છર્ણ ઉભી છે ) અને લશ્કર બાદશાહને જઈ મળ્યું, તેઓના ગયા પછી સાંઇના કહેવા પ્રમાણે બાવાજીએ તે ઠીબ લઇ લીધી, એ પ્રમાણે તે દેરીને બચાવ સાંઈના પ્રતાપે થતાં, તેમજ બાવાજી અને સાંઈ મિત્ર હોવાથી, સાંઈના શિષ્યોને રાજીખુશીથી માતાજીની આવકમાં ભાગ આપો.
આ પ્રમાણે બને મજમું ઘણાં વર્ષ વહીવટ ચાલ્યા પછી, જુના પુજારી રાજગર બ્રાહ્મણના વંશજો આવતાં, તેઓએ પોતાનો હક સાબીત કરી પુજામાં ભાગ લીધે. જેથી હાલમાં ત્રણેય પુજારીઓ દ્વારા પ્રમાણે માતાજીની પુજા કરે છે. ફકીરના વારામાં એક બ્રાહ્મણને માતાજીની પુજા કરવા અને માનતા ચડાવવા તે લેકે રાખે છે. ફકીરો જાતે પુજા કરતા
Page #775
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ tવતીય ખંડ નથી, પણ પિતાને હિસ્સો લે છે. હાલ અતીત બાવા પુજારીઓના આઠ કુટુંબે એક માસમાં પુજા કરે છે. ફકીરેમાં ત્રણ કુટુંબ અને રાજગર બ્રાહ્મણનું એકજ ઘર છે. ઘણાં વર્ષો થયાં તે ફકીરો અને બાવાઓ ઘરબારી (ગૃહસ્થ) છે.
ગંગાજી રખ– શ્વેતાંબરી (જેને લોકો ઘોળીયા પૂજ કહે છે) તે ગાંગજી રખ નામના ગોરજીની અહિંના ઉપાશ્રયમાં ગાદિ છે. તેઓ મંત્ર તંગ, જોતિષ, વૈદક આદિ અનેક સાહિત્યમાં નિપુણ હતા. તેઓએ અઢારમા સૈકામાં કાલાવડના લેકેને ઘણાં ચમત્કારે બતાવ્યા હતા. જે જેનારાઓ હજી કઈક હયાત છે. સ્થળ સંકેચને લઈને તેનાં દ્રષ્ટાંત અત્રે આપ્યાં નથી તેઓ એક સારા લહીયા પણ હતા. જેમનાં હસ્તલેખિત પુસ્તકે તેમનાં શિષ્ય વર્ગમાં જોવામાં આવે છે. પિતાના ઉપાશ્રયની દિવાલ ઉપર પાકી શાહીથી લખેલા અક્ષર સૈક થયાં છતાં, હજી તેવાજ છે કાલાવડ તાબાના પીપર ગામના ચોરામાં નિજ મંદીરના બારણાંની જમણી બાજુની થાંભલી પર છાજલી નીચે તેઓએ નીચેની હકીકત દુહા સાથે લખી છે.
| ો સં છે जल शशी परबत मछी, हरणां रेंट फरंत ॥
चलो सखी उण देशडे, जीहां पत्थर वाघ चरंत॥१॥ આને અરથ કરે તે અમારો પરમ મિત્રુ છે. લખી રુષી ખીમજી વિદ્યમાન ગાંગજીજીની ઘરમ આશિષ છે. સંત સાધવમેં જેહ, સાધુ વાંચે તેને અમારી વંદના છે. શાં. ૧૮૮૮ના ચૈત્ર વદ ૧૨ ભૃગો અત્રજ આવ્યા હતા ત્યારે લખ્યું છે. આવા ગુઢાર્થ વાળાં કાવ્યો તથા ચિત્ર કાવ્યને તેઓ પાસે પુષ્કળ સંગ્રહ હતો. તેઓએ ૧૦૦ વર્ષનું પંચાંગ જોષીઓને ઉપયોગી થાય તેવું લખ્યું હતું તેમજ નાડીવૈદ્ય તરીકે પણ કુશળ હેઈ, તે વિષે પણ ઘણું લખ્યું છે. તેમના તાંત્રીક અને મંત્ર બળાની વાત જે લખવામાં આવે તે અત્યાર સુધરેલ વર્ગ તે જુહુજ (હંબગ) માને, તેમજ સ્થળ સંકેચને લીધે પણ લખી નથી. એક સૈકે વિત્યા છતાં. હજી તે મહા પુરૂષને કાલાવડની પ્રજા વિસરી નથી ધોળાવડી નદિના પશ્ચિમ કિનારે શિતળામાતાના મંદીરથી ઉત્તરમાં તેઓશ્રીના સમાધિ સ્થાનની નાજુક દેરી છે.
ગની પીર–વારા લેકાના અનેક કુટુંબો કાલાવડમાં ગની પીર સાહેબની સલામે દેશાવરમાંથી આવે છે. કાલાવડથી માત્ર પાંચ માઈલ પર આવેલા મુવીલા ગામે તે પીરની દરગાહ છે. જ્યાં નામદાર મોટા મુલ્લાં સરકાર પણ સામે આવે છે. ઘણાં સૈકાઓ પહેલાં ગનીઅલ નામના વહોરા કાલાવડથી માલ ખરીદી આસપાસના ગામડાઓમાં સરૈયાને ઘધો. કરતી તેઓ અખંડ બાળ બ્રહ્મચારી હતા. જુઠું બોલતા નહિં અનીતિ કે અણહકનું લેતા નહિં ખરીદેલો માલ બહુજ ડે નફે લઈ વેચી પોતાનું ગુજરાન ચલાવતા, નિમાજને વખત ચુકતા નહિ. તે એલીયા એક વખત કાલાવડથી મુળીલે જતાં રસ્તામાં એક સીંદરીને 1 ટુકડે મળે તે લઈ તેણે પોતાના કોથળાને મોઢે બાંધી, મુળીલામાં જઈ થોડે ઘણો માલ
Page #776
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જી]
જામનગરનુ જવાહીર.
૧
વેચ્યા, તે ગામમાં એક કુંભારણને જીભની માનેલી મેન કરેલી હાવાથી તેઓ પોતાના ઉતારા કાયમ ત્યાં રાખતા, તે દિવસે પેાતાને કાથળે! તે બાઇના ઘરમાં ખીલી પર ટાંગી તે નિંદ કિનારે નિમાજ પડવા ગયા. પાછળથી અકસ્માત તે કુંભારણના ધરને અગ્નિ લાગતાં, તે ઘર બળી ગયું. જ્યારે ગનીમલજી ત્યાં આવ્યા ત્યારે કુંભારણુ તેને કહેવા લાગી કે “ભાઈ મારા ધરની માથે તમારા કાથળા પણ બળી ગયા હશે” ગનીઅલજી કહે “એન જેવી ખુદાની મરજી ગામના લોકો જ્યારે તે ધર એલાવી માલ ચાલતે સંભાળવા લાગ્યા, ત્યારે ગનીઅલજી પ્રાથળેા માથે રાખથી ખરડાએલા મહિસલામત નીકળ્યે, માત્ર તેનાં મેાઢા ઉપર બાંધેલી સીંદરી બળી ગયેલી હતી. તેથી તેઓ મેલ્યા કે તે સીંદરી મારી હકની કમાઇની ન હતી, મને રસ્તામાંથી મળી હતી, માટે તે બળવીજ જોઇએ ઉપરના બનાવ પછી તે નૈક વાળા અને ઈમાની પુરૂષને લેાકેા એલીયા તરીકે માનવા લાગ્યા. તે પછી કેટલેક વર્ષે એક ભયકર દુષ્કાળમાં કાઇ ચેર લકાએ કાથળામાંથી સારી રકમ મલશે એમ માની તેને સુશીલા, પાસે મારી નાખ્યા. જે જગ્યાએ હાલ તેઓશ્રીની દરગાહ છે. જે સ્થળ ‘ગનીપીરના’ નામે ઓળખાય છે. મેડીએ, ધશાળાઓ અને કુ વગેરે ત્યાં સુંદર રીતે બાંધવામાં આવેલ છે. દર વર્ષે તેઓના માનમાં મેલ્ટા ઉરસ થાય છે. ત્યારે દૂર દેશાવરાના શ્રીમંત ત્યાં આવે છે. વિદ્યમાન નામદાર મુલ્લાં સરકાર સૈયદના વમૌલાના તાહીર સૈફુદ્દીન સાહેમ પણ ગનીપીર સાહેબની સામે પધાર્યા હતા. વડારા લેાકાનું મારું જાત્રાનું સ્થળ છે. ત્યાં તેની ધણી માનતાઓ પણ ચાલે છે. ત્યાં જનારા લૈકા જામ-થળી સ્ટેશનથી મેટરમાં કાલાવડ આવી ત્યાંથી ગનીપીર જાય છે.
દાણીધાર—એ જગ્યા ગનીપીરથી લગભગ એક ગાઉના અંતરે દક્ષિણમાં છે. ત્યાં નાનીધાર છે. અગાઉના વખતમાં દાણી લેકા ત્યાં રહેતા અને જાત્રાળુઓ પાસેથી દાણુ લેતા, તેથી તેનું નામ *દાણીધાર પડયું. ત્યાં હાલ નાથજીની જગ્યા છે. માર્ગો બાવાએ તેમાં રહે છે, વિ. સ, ૧૬૩૪માં મુળીલા ગામે રહેતા નાથજી ચહુઆણુ નામના ગુર્જર રજપુતે તે જગ્યા બાંધી છે. તુઈ રામા પ્યારારામ નામના ખાખી બાવાએ જ્યારે ગીરનાર તરફથી ક્રૂરતા કરતા મુળીલા આવેલા ત્યારે તેએએ નાથજીને ઉપ્દેશ આપી શિષ્ય બનાવી ગુરૂમંત્ર આપ્યા હતા. તે પહેલાંની દંત કથા છે કે “નાથજી સાધુ પુરૂષોને (ગિરનારથી દ્વારકાં જતાં તિર્થં વાસીઓને) જમાડતા હતા. એક વખત તેએ ખી`ખુટ થતાં, સાર પ્રદેશના ક્રાઇ એક ખેડુતના ખળાની જોડ ચારી લાવી તેને વેચીને સાધુ લોકોને જમાડવા વિચાર કર્યાં. પરંતુ જ્યારે તે તે બળદો સાથે દાણીધારની ટેકરી ઉપર આવ્યા, ત્યારે પ્રભાત થતાં ખળાને ત્યાં બાંધી પોતે નિત્ય કર્મ કરવા લાગ્યા. બળદને માલીક સરકારી માણસે સાથે પાછળ પાછળ ત્યાં આણ્યે. ત્યારે નાથજી એકાગ્ર ચિત્તે ધ્યાનમાં ખેડા હતા. માલીકે પેાતાના ખળા એળખી છે(ડવા જતાં જાબાવા (જાત્રુડા) રંગતા બળદો તુરતજ સફેદ થઇ ગયા. તેથી તે બળદ પાતાના નહિં જણાતાં તે પાછા ગયા, ત્યારથી નાથજીએ તે ધંધા છેાડી
* કાઇ લેાકા ' શ્રવણે માતા પિતા પાસેથી આ જગ્યાએ દાણુ માગ્યું હતું
'
પણ કહે છે.
' તેમ
Page #777
--------------------------------------------------------------------------
________________
૭૨ શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ તે સ્થળ ચમત્કારી જાણી. ત્યાં જગ્યા બાંધી નિવાસ કર્યો. મુળીલાના આંબામાં ગંગારામ નામને એક પ્રેત રહેનો હતો. તેને સુઈરામ તથા પ્યારારામ જ્યારે મુળીલા આવ્યા ત્યારે જુનાગઢ લઈ ગયેલા. કેટલાક વર્ષો નાથજી જુનાગઢ ગયા ત્યારે તે ગંગારામને પિતા સાથે લાવી દાણીધારમાં વસાવ્યો હાલ ગંગારામનો ધુણો જગ્યાથી પૂર્વમાં છે અને ત્યાં હનુમાનજી પધરાવ્યા છે. તે ગંગારામ મારફત નાથજીએ કેટલાંએક પરમાર્થિક કામો કરાવ્યાં હતાં, કેટલાએક ચમત્કાર જણાવી, વિ સં. ૧૬૯ના શ્રાવણ વદ ૪ સોમવારે નાથજીએ xભાર જણાઓ સાથે દાણીધારમાં સમાધિ લીધી. હાલ ત્યાં તેઓની સમાધિ સ્થાને બાર નાની દેરી છે, તેમાં નાથજીની મોટી દેરીમાં તેના ચરણાર્વિન્દ છે. ત્યાં સાંજે આરતિ ધુપ વગેરે થાય છે. કેટલાએક બાવાઓ તે જગ્યામાં નાથજીની ટેલ (સેવા) કરવા માટે આવી રહે છે અને આસ પાસના ગામડાઓમાં કાવડ ફેરવી રોટલા માગી લાવી જેને ખપે તેને તેનું સદાવ્રત આપે છે. તેને નાથજીને ટુકડો કહેવામાં આવે છે. આસપાસના ઘણા ગામોમાં તેનું મારું માથું છે અને કાઠિવાડમાં વસતાં ગુર્જર રજપૂતોના ઘર ઉપર તેને અમુક ત્યાં મહંત રહે છે, તેઓના તરફથી તે કર ઉઘરાવાય છે, તે જગ્યાના મહંત ઘરબારી ( ગૃહસ્થાશ્રમી ) નહિં હોવાથી તેમની ગાદિએ તેમણે નકકી કરેલા શિષ્ય ગાદિએ આવે છે. ઉપરની બન્ને જગ્યાઓ (ગની પીર અને દાણીધાર) હિંદુ મુસલમાનના તિર્થોની કાલાવડથી દક્ષિણે છે.
સતિમાતાઓ -કાલાવડથી પાંચ છ માઈલ ઉત્તરે સતિયા નામનું નાનું ગામડું છે. ત્યાં અગાઉ ચારણોને નેશ હતો. ત્યાં નવરાત્રીના સમયમાં રાત્રે સ્ત્રીઓ ગરબા ગાતી હતી. તે સ્ત્રીઓના ટોળામાં એક ઘવાએલી રોઝડી આવી પડી પાછળ કેટલાક યુવાનો હતા, તેઓએ રોઝડી મારવા હુમલે કર્યો. તે વખતે ચારણ સ્ત્રીઓએ તેઓને અટકાવ્યા પણ તેઓ નહિ માનતાં, રોઝડીને ફરીથી મસ્તક ઉપર તીર માર્યું. (કઈ વાર્તાકાર કહે છે. કે કોઇ દેવી તે રોઝડી રૂપે નવરાત્રીમાં વિચરતાં હતા.) તેથી તેનું મસ્કત તીર લાગવાની સાથે જ ત્યાંથી ઉડી સમુદ્ર કિનારે પડયું. હાલ રેઝી બંદર પર રોઝીમાતાના નામે તેને મેડી (મસ્તક) પુજાય છે. તે વખતે ગરબા લેતી સાત વીસું ને સાત (૧૪૭) સ્ત્રીઓ તે દેવી રોઝડી પાછળ સતિ થઈ તે ઉપરથી તે ગામનું નામ સતિયા પડયું. હાલ ત્યાં સતિમાતાને સ્થાને કેટલીએક ખાંભીઓ છે. અને ફરતુ બાવળ, ખીજડા, લીંબડા વગેરે ઝાડનું મોટું ઝુંડ છે. તે ઝાડે સુકાય ગયા પછી પણ ગામ લેકે તેનું બળતણ ચુલામાં બોળતા નથી. આસપાસના લકે તે સ્થળે માનતાએ આવે છે. વિ. સં. ૧૯૭૫માં ઈન્ફલ્યુએન્ઝા જે ભયંકર રિગ કાઠિયાવાડના ગામડે ગામડે અને ઘેર ઘેર પહોંચ્યો હતો પરંતુ તે રોગ આ સતિયા ગામે દેખાયો ન હતો. ગામને પાદર મટી નદિ છે. ગામમાં બોરીચા જાતિના થોડાક ઘરો છે.
૪ નાથજી, ગુરૂભાઇ મગ્નીરામ, ગઢવી નારણદાસ, ગઢવીના માતુશ્રી ભીમાબાઈ સાધુ હાથીરામ, સાધુ ગોવિંદરામ, સાકરસનદાસ, સીકેશવદાસ સા૦ ગંગાદાસ, સા. પિતાંબરદાસ, સા. પુરણદાસ, એ અગીઆરની દેરી દાણધારમાં છે. અને મોતીરામ નામના નાથજીના કુતરાની સમાત દાણીધારથી અરધા ગાઉ ઉપર આવેલી છે.
Page #778
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
જામનગરનુ જવાહીર.
૭૩
પ્રકટેશ્વર મહાદેવ—આ જગ્યા પુરાતની કાળની છે. અને તે કાલાવડથી પાંચ માઇલ પૂર્ણાંમાં છે. જ્યાં મહાદેવનું નાનું લીંગ દેવાલયમાં જઇ, સાત પગથીઆં નીચે ઉતર્યા પછી આવે છે. તે વિષે એવી કથા છે કે એક કણબી કન્યાને શિવના દર્શોન કરી જમવાનું વ્રત હતું તે સાસરે જતાં રસ્તામાં શિમાંગ અને વડાલા વચ્ચે દિ કિનારે તેના સસરાએ ગાડું છેડી ત્યાં ભાતું જમવા તૈયારી કરી, પણ વહુએ મહાદેવજીના દર્શન કર્યા પછીજ જમવાનું કહેતાં તેના સસરાએ, હાલ જ્યાં મહાદેવની જગ્યા છે ત્યાં અગાઉ ખાખરાનું વન હતું, તે સ્થળે તેણે એક માટીને લાટકે ઉધે! વાળી માથે જળ રેડી ઘેાડાં ફુલ ચડાવી આસપાની જગ્યા સાk કરી. પછી ત્યાં મહાદેવ હાવાનું કહી વહુને દર્શન કરવા તેડી લાવ્યા. તે કશુખી કન્યાએ તે કૃત્તિમ મદેવના ભાવ પૂર્વક દર્શન કરી ભાતું ખાધું. ચાલતી વખતે તેના સાસરાએ ઉધા વારેલા લેાટકા ઉપર ગાડાનું પૈડું ચલાવતાં, વહુને સંમેાધી કહ્યું કે “જો આ તારા મહાદેવ મે'તા લટકા ઉપેા વાળ્યા હતા,” પરંતુ ગાડાના વજનથી તે લેાટકા નહિ ફુટતાં તે “ લીગ રૂપે થઇ જતાં, તેમાંથી લાહીની શેડ નીસરી.’” ત્યારે તે ગાડાથી નીચે ઉતર્યાં અને પાધડી ઉતારી પગે લાગ્યા તે મહાદેવ સ્વયંભુ પ્રગટ થતાં તેનું ‘પ્રકટેશ્વર' નામ પડયું. આજે પણ તે મહાદેવના લીંગ પર ત્રણ આંગળ પહેાળા ગાડાના પૈડાના ચીલા જેવા આકાર થઇ રહ્યો છે. પાછળથી ત્યાં દહેર ચણાતાં હાલ તે જગ્યા ધણી રળીયામણી દેખાય છે. કાલાવડના પ્રખ્યાત જોષી જટાશકર પુરૂષાત્તમ દવેના વડીલે। ત્યાં જઇ સન્યસ્ત
ૐ એ શીસાંગ ગામમાં માણુકી જાતની ઘેાડીએ હતી. તેમજ કાઠીઆવાડમાં પણ ઉત્તમ જાતીની કાઠીઆવાડી ઘેાડીએ લખ્યા ગામે હતીઃ— ઢસામાં માણુકી અને વાંગળી, ગઢડામાં ચમરઢાળ, ભાડલામાં મલ, અને પટ્ટી, ચેોટીલામાં ચાંગી, પાળીયાદમાં હરણ, ભડલીમાં તાજણ, જસદ્ગુણમાં રેડી અને ભુતડી, જેતપુરમાં જબાદ, ભીમેારામાં કેસર, મારણુ અને આખડીઆલ, મુળી, મેવાસામાં એરી, ચુડામાં બારેલી, ગેાસલમાં ઝુલમાળ, મુળી તાએ સામાસરમાં રેશમ, ધંધુકા તાએ અગદામાં વાંદરી, પાટડી તામે ખેરવામાં લાખી, ગાંડળના દડવામાં લાશ, ખાખરામાં ઢેલ, મેાણીયામાં હીરાળ, હળવદમાં રામપાસા, લીંબડીમાં લાલ, ભાવનગર તાએ ગુંદરાણામાં મની, લખતરમાં શીંગાળા, તે ધાધલપુરમાં લખમી, હાલ તે જાતની ઘેડીએ સ્વામિનારાયણુના (ગઢડા, મુળી વગેરેના) મદીરામાં છે તથા કાઠીવાડનાં અન્ય સ્થળામાં પણ છે.
ત્યાં
+ એ જોષીના પુ ો ભાભા દવે ભાવનગર તામે શહેરમાં રહેતા હતા. તે વિ.સં. ૧૬૬૩માં દ્વારકાની યાત્રાએ જતાં રસ્તામાં ખડખંભારીયા ગામે રાતવાસે। રહ્યા, ભાણદાસ પંડયા શ્રીમંત હતા. તે ત્યાં મહાન યજ્ઞ કરાવતી, વખતે બ્રહ્મણાને વરૂણીમાં વરાવી, કુંડ રચનારની વિધી કરાવતા હતા. તેવામાં તે જોષી ભાભેાદવે જઇ ચડયાં અને કુંડની ભુમિ જોતાંજ કહ્યુ કે “આ કુંડની તળે ઉંટના ખરડાનું હાડકું છે” તેથી તે યજમાને ત્યાં ખાદાવી જોયુ તે હાડકું નીકળ્યું તેથી ભાભેાદવેના હાથેજ તેણે તે યજ્ઞ કરાબ્યા. ભાભાદવેને સંપૂર્ણ યજ્ઞ વિધી વ્હાત્રે હાવાથી, માટે મત્રો ભણી (પુસ્તકની મદદ
Page #779
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. [વતીય ખંડ સમાધિ લેતા તેઓના સમાધિ સ્થાને દહેરાંની બાજુમાં છે. દર વર્ષે શ્રાવણ વદ ૮ ને ત્યાં મેળો ભરાય છે. અને આસપાસના લેકે માનતાથે પણ ઘણું આવે છે. | સુરાપુરા-કાળાવડથી પશ્ચિમે બે ત્રણ માઈલના આસરે બ્રહ્મક્ષત્રીમાના આસરા ઓડકના ત્યાં સુરાપુરા દેવ છે. જેને તે લકે ભાભા' કહે છે. એ વીર પુરુષનું નામ જેઠે ભાભે હતું. તેઓ તલવાર બાંધતા, તેથી કાલાવડની આજુબાજુ રહેનારા ગિરાશીઆઓ કહેતા કે “આ ખત્રી શું તલવાર બાંધી જાણે એક સમયે જેઠાભાભો પિતાના પુત્રના લગ્ન પ્રસંગે દીકરીને તેડવા ખંઢેરા રસ્તે જતા હતા. તે વખતે કેટલાએક ગીરાશીઓએ તલવાર બાબત ઉપર પ્રમાણે મેણું માર્યું. તે સાંભળી જેઠાભાભાએ કહ્યું કે “ભાઈ બાંધે તેની તલવાર નહિ, પણ મારે તેની તલવાર” એ જવાબથી તે ગીરાશીયાએ ઉશ્કેરાયા અને લડાઈની માગણી કરી. જેઠાભાભાએ તે કબુલી, પરંતુ દીકરીને તેડવા જઉં છું, તે અમુક દહાડે હું વળતાં અહિં આવીશ ત્યારે તમે હાજર રહેજો થોડે દહાડે તે દિકરી સાથે પાછો વળતાં પિતાની દીકરીને હરિપર નામના ગામની ધાર: ઉપરથી કાલાવડ બતાવી તેને કાલાવડ પહોંચી જવા કહ્યું અને પોતે ત્યાં રોકાઈ રહેવા વિષે સઘળી વાત જણાવી. તેથી તે વીર પુરૂષની વીર કન્યાએ આપેલું વચન પાળવા જવાની પિતાને રજા આપી પોતે કાલાવડ ગયા. જેઠાભાભો આજે અવશ્ય આવશે તેવું માની, બાર રજપૂતો અસ્ત્ર શસ્ત્રથી સજજ થઈ લડવા ચડી આવ્યા. કાળાવડ અને હરિપર વચ્ચે તેઓનો ભેટો થતાં, જેઠાભાભાએ અકકને પિતાના સામે લડવા આવવાનું જણાવી, લડાઈ શરૂ કરી. તે લડાઈમાં એક પછી એક એમ સાત પુરુષોને કાપી નાખ્યા. ત્યારે બાકીના પાંચ ઘાયું કે “આવી રીતે લડવામાં તે આપણે પાંચેય જણાં, કામ આવી જઇશું, તેથી તેઓએ ધર્મ યુદ્ધ નહિં કરતાં, પાંચેયે એકી સાથે તેમના ઉપર ધસારો કર્યો. તે દારૂણુ યુદ્ધમાં તેઓમાંના બે જણાને કાપી નાખી જેઠાભાભો ત્યાં કામ આવ્યા. હાલ તે રણ સ્થળે જેઠાભાભાની ખાંભી (પાળી) ઓટા ઉપર છે. આસરા એકના બ્રહ્મક્ષત્રીઓ ત્યાં વર્ષમાં અનેક વખત માનતાએ આવે છે. જંગલમાં જાનવરો ચારતા રબારી ભરવાડ કે અકસ્માત પ્રસંગે જાનવરોને ચરતાં મેલી, ગામમાં જાય અથવા તો ત્યાં કેાઈ સુઈ જાય તે વખતે પોતાના જાનવરો કેઇના ખેતરમાં ન જાય તો એક શ્રીફળ જેઠાભાભાને વધેરવાની માનતાઓ લે છે. અને તેમની શ્રદ્ધા પ્રમાણે તેઓ નિર્ભય પણે જંગલમાં જાનવરોને રેઢાં મેલી જાય છે. કોઈ ભરવાડ રબારી, જ્યારે પિતાની
વિના) યજ્ઞ કરાવ્યો, તેથી ભાણદાસ પંડયાએ ભાભાદને દક્ષિણમાં પિતાની પુત્રી આપી. તે કન્યાથી ભાભાદવેને યાદત નામનો પુત્ર થયો. એ વાતની ખબર કાલાવડના નંદવાણું ગૃહસ્થ દેવજી વેલજીના વડીલેને થતાં, તેણે ભાભાદને સન્માનથી તેડાવી, પિતાના કુટુંબની ગેાર પદવિ આપી કાળાવડમાં રાખ્યા. ત્યારથી તે દવે કુટુંબ કાળાવડમાં રહે છે એ પવિત્ર અને વિદ્વાન વિપ્ર કુળમાં જટાશંકર સમર્થ જયોતિષી અને લક્ષ્મીશંકર શાસ્ત્રી અને ભવાનિશંકર પુરાણી છે. તે કુટુંબમાં ઘણા વિદ્વાને થતા આવ્યા છે. તેમજ કેટલાએકે સન્યસ્ત દિક્ષાઓ પણ લીધેલી છે. જેથી જટાશંકર થોડા વખત પહેલા ગુજરી ગયા છે.
Page #780
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩જી] જામનગરનું જવાહર
* ૭૫ ઉંઘમાંથી ઉઠે છે. અથવા ગામમાંથી પાછો આવે છે. ત્યારે પિતાના માલની સંભાળ કોઈ સફેદ વસ્ત્રધારી પુરૂષ રાખતા હોય તેવું દેખે છે.
ઉપર પ્રમાણે કાલાવડની ચારેય દિશાએ ઐતિહાસિક પ્રખ્યાત સ્થળે છે. કાળાવડને દરબારગઢ ચણવ્યા પછી તેમાં ડાડા બાપુશ્રી જાલમસિંહજી સાહેબ અને બાપુશ્રી જીવણસિંહજી સાહેબ ત્યાં ઘણું મુદ્દત રહ્યા હતા. કાલાવડ શિતળામાતાનું પ્રસિદ્ધ સ્થળ હાઈ, તેમજ હવા પાણી પણ સ્વચ્છ હેઈ, દરેક જામસાહેબ કાલાવડ ઉપર અતિ સ્નેહ ધરાવતા આવ્યા છે.
રાવળઆ ગામ કલ્યાણપુર તાલુકાનું પિટામહાલ છે. તેના ઘેડમાં, કદ (ડાંગર)ને અઢળક પાક થાય છે. જ્યારે સારા વરસાદ થતા, ત્યારે તે પાકને ઢગલે ઘેડમાં જનારા લેકે આઠ માઈલ દૂરથી દેખતા તેમ ત્યાંના લોકો કહે છે. એ ઘેડમાંથી કમોદનો પાક લેનારા ઘેડીયા કોળીના આજે પણ રાવળમાં અઢીસો ઉપરાંત ઘર છે. ગામની આજુબાજુ ખેડુતેની વાડીઓ અસંખ્ય છે. ત્યાંના આંબાઓ ઘણાં સ્વાદિષ્ટ અને વખાણુવાલાયક છે. ગામની અંદર જુને દરબારગઢ છે. તે ગઢના દરવાજાની માઢ મેડીને લેકે ખેંગારજી મેડી કહે છે. રાવળ પરગણું સાળમાં સૈકામાં જામશ્રી સતાજીના નાના બંધુશ્રી રણમલજીને (જે શિશાંગચાંદલી તાલુકા લઈ ઉતર્યા હતા તેને) કબજે હતું. તેના વંશમાં ખેંગારજી થયા. તે ખેંગારજીના બહેન પિોરબંદરના રાણાસાહેબને પરણાવ્યાં હતાં. એક વખત ખેંગારજી અને રાણસાહેબ પોરબંદરમાં પાટ ખેલતા હતા તે રમતમાં રાણુએ કાંઈક કણ કાઢયું. તેથી ખેંગારજી રાણાને તરવારથી મારી, રાવળ આવતા રહ્યા. રાણાનું ખુન થયાના ખબર (તેમના રાણીને ખેંગારજીના બહેનને થતાં. તેણે છમાસમાં રાણુને મારનારને મારવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી તેઓને ખબર મળ્યા કે પિતાના ભાઈ ખેંગારજીએ એ કૃત્ય કરેલ છે. તો પણ તેણીએ રજપૂતોના ધર્મને અનુસરી, લીઘેલ પ્રતિજ્ઞા છેડી નહિં. છેવટે ચાર માસ સુધી મેર, આહીર, રબારી અને માલધારી ચારણ વગેરેને પૌષ્ટિક ખોરાક સાથે લડવાની તાલીમ આપી. તે લશ્કર સાથે પિતે રથમાં બેસી રાવળ ઉપર ચડી આવ્યા. રાવળથી બે ગાઉ ઉપર છાવણી નાખી, સાંઢડીસ્વારની સાથે લડાઈ કરવાના ખબર મોકલ્યા. એ વખતે ખેંગારજી પિતાની માઢ મેડીપર જમીને સુતા હતા. ભાયાતે ભેળા થયા પણ દરબારને કણ જગાડે? કારણ કે ખેંગારજીને એવી ટેક હતી કે ઉંઘમાંથી જગાડનારનું માથું કાપી નાખે. એવા ઘણું
* ઉપરના દાખલા વિષેની વાતો બે ચાર ગોવાળીઆઓ મને કહેલ છે. (ઈકર્તા) * ઈકર્તાની જન્મભુમિ છે.
: તે વાડીએ એટલી બધી છે કે એક વાડીમાંથી બીજી વાડીનો રસ્તો હોવાથી વાડીની ગણત્રી કરનાર ભુલ ખાઈ જાય છે. રેવન્યુના કોઈકજ પત્રક કારકુને (તલાટીએ) અને ફોરેસ્ટના કેઈકજ સુપરવાયઝરે રાવળની દરેક વાડીઓ જોઈ હશે, એ મારી અનુભવ સિદ્ધ વાત છે, કારણકે હું ત્યાં જ્યારે ફોરેસ્ટ સુપરવાયઝર હતો ત્યારે મે એ સઘળી પરિસ્થિત જોઈ છે. ઈ. કર્તા
Page #781
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ કિસ્સા તેમના હાથથી બનેલા તેથી કેાઈએ જગાડવા જવાની હિંમત ધરી નહિં. સાંઢણીસ્વારને તુરત જવાબ આપવાનો હેઈ, તેઓના રાજગોર બ્રાહ્મણે ગળામાં કટારીનું ત્રાગું કરી મેડી ઉપર જઇ, ખેંગારજીને જગાડયાં. અને સામેની બારીમાંથી પોરબંદરના સૈન્યની છાવણી બતાવી. શત્રુદળ જોતાંજ ખેંગારજીને શૂરાતન ચડયું, તેઓ કાયમ એશકે ખુલ્લી તરવાર રાખી સુતા હતા. તેથી તુરતજ તરવાર લઈ પડકાર કર્યો. પણ ગોરે પિતાને જગાડ્યા માટે પ્રથમ તેનુંજ માથું કાપવાનું ધારી તેના ત્રાગાસામું નહિં જોતાં રાજગોરને માર્યા. તેનું લેહી લાગતાં કાયા ધગી ગઈ, તેથી સીડીએથી નહિં ઉતરતાં, મેડીપરની બારીએથી હાથમાં ઢાલ તરવાર લઈ બજારમાં કૂદી પડયા. એ વખતે તેને કમ્મરમાં અસહ્ય પિડા થતાં, ત્યાં જ મરણ પામ્યા. હાલ ત્યાં ખેંગારજી અને ગોરની, એમ બે ખાંભીઓ છે. ખેંગારજી મરણ પામતાં પોરબંદર રાવળને કબજે લઈ ત્યાં થાણું બેસાર્યું. ત્યાર પછી ખેંગારજીના ભાયાતોએ જામનગર આવી જામ તમાચી પાસે મદદ માગી જામશ્રીએ પોરબંદર સામે લડવાના બદલામાં રાવળ પરગણું મેળવી તેમાંના ચાર ગામો ભાયાતને આપ્યાં. (હાલ તે માંહેના. નગડીયું અને ચંદ્રાવાડું નામના બે ગામો તથા બીજા બે ઉજજડ ટીંબાઓ ખેંગારજીના વંશજો ભગવે છે) જામશ્રી તમાચીજીએ ચડાઈ કરી રાવળમાંથી પોરબંદરના થાણાને ઉઠાડી મેલ્યું. અને દરબારગઢ નવો બંધાવી તેને ફરતે મજબુત કિલ્લે કરાવ્યું, તે વિષે હજી પણ રાવળના લેકે નીચેને ચોખરો (ચેસર) બોલે છે.
रुडी रोवळमां रध मंडाणी, गढ चुनेरी थाय । जाम बेठो मेडीये, जेठवा फोजु जाय ।। जेठवा फोनुं जायते जाणी, बोखीरे बेठा जामना दाणी। पाणो कांकरो लीधो बरडामांथी ताणी, रुडी रावळमां ॥ १ ॥
એ રાવળ ગામે એક જગપ્રસિદ્ધ બીજી ઐતિહાસિક ઘટના પણ બની હતી તે એકે ખીમરા નામનો રાવળીયા ઓડકનો એક જુવાન આહીર ત્યાં રહેતો હતો. તે ઘણોજ ખુબસુરત હોવાથી જોનારને મેહ ઉત્પન થાય તે હતો ખંભાતથી લેડ નામની એક યુવાન કન્યા પિતાનો પિતા શ્રીમંત હોવાથી મોટો સંઘ કાઢી. દ્વારકાની યાત્રાએ જતી હતી. તે સંઘે સાંજને ટાણે રાવળ ગામે આવી છાવણી નાખી, લોડણ ખંભાતણ કઈ પણ પુરુષનું મેટું જેતી ન હતી. અને તે હજી બાળ કંવારી હતી. પાધરમાં સંધ આવ્યાનું સાંભળી રાવળ ગામની અસંખ્ય સ્ત્રીઓ તે વીદેશી કન્યાને જોવા જતી હતી. ખીમરા આયરને પણ તે કન્યા જેવી ઇછા થઈ, પરંતુ પુરુષના વેશે જઈ શકાય તેવું ન હોવાથી તેણે સ્ત્રીને વેશ ધારણ કરી પિતાની ભાભી સાથે સ્ત્રીઓના ટોળામાં ભળી જઈ લેડણને જઈ મળે. હાલના સુધરેલા જમાનાની પેઠે છેટેથી હાથ જોડી નમસ્કાર નહિં કરતાં બીજમાનને મળવા આવનારાઓ અંતરથી બાથ બીડી ભેટતાં, એ જુની રૂઢી પ્રમાણે દરેક સ્ત્રીઓને લેડથું ખંભાતણ બાથમાં લઇ મળી એમાં સ્ત્રી વેશધારી ખીમરાને પણ બાથ ભરી મળતાં, પુરૂષના અંગને
+ તેઓનું બીજું નામ અખેરાજજી હતું.
Page #782
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] જામનગરનું જવાહર.
* ૭. સ્પર્શ થતાં તેના મનમાં વિકાર ઉત્પન્ન થયો. તેમજ પિતે વૃતભંગ થતાં હવે ખીમરાને જ વરવાનો તેણે નિશ્ચય કર્યો. પરંતુ દ્વારકાની યાત્રા કરી આવી, વળતાં તેને વરવાનું મનમાં નકકી કરી તે સઘળી બીના ખીમરાને એકાંતમાં કહી. ખીમરે અત્યારેજ વરવા હઠ લીધી. પણ લેડણ આઠ દિવસમાં પાછા ફરવાનું વચન આપી સંધ સાથે દ્વારકામાં ગઈ લેડણને ખીમરાનું અહર્નિશ ચિંતવન થવાથી દ્વારકામાં એક રાત્રીએ ખીમરા ઉપર તેને ભયંકર સ્વન આવ્યું. તેમાં તે “ખીમરાને ખમાં” એમ બોલી ઉઠી બાજુમાં સુતેલા તેના ભાઈએ તે શબ્દ કાનોકાન સાંભળ્યા, તપાસ કરતાં કોઈ માણસ દ્વારા રાવળમાં બનેલી હકિકત તેના જાણવામાં આવી. સંધ પાછો ફરતી વેળાએ લેડણ ખંભાતણે ખીમરાને નવરાવવા ગમતીજળના બે કાચના સીસાઓ ભરી લીધા. તે હકિતથી તેના ભાઈને પાકી ખાત્રી થઈ. રાવળ નજીક આવતાં, સાથીઓને સંધની ભલામણ કરી, લોડણનો ભાઈ પાંચ સાત ઘોડેસ્વારો લઈ આગળ ગયો. રાવળગામથી અરધે માઈલ દૂર દ્વારકાને માર્ગે (આઠ દિવસની મુદત પુરી થતાં) ખીમરો લંડણના સંધની વાટ જેતે ઉભો હતો, સામેથી આવતા સ્વારોને ખીમરે પુછયું કે ભાઈ! લેડથું ખંભાતણનો સંધ આવે છે.” સ્વરો કહે “હા. પાછળ છે. તમારું નામ શું?” તે કહે “મારું નામ ખીમરો” બસ જેને શોધ હતો તેજ સામો મળ્યો. તેથી તુરતજ તેના ઉપર હલ્લે કરી ત્યાં જ કાપી નાખ્યું. રાવળ નજદીક આવતાં “સાની નામની નદીને કિનારે લોડણ રથમાંથી નીચે ઉતરી. ઉતરતાં જ તેનો પગ લપસી પાછો પડશે. ત્ારકામાં એક તો ખીમરાના મૃત્યુનું સ્વપ્ન આવ્યું હતું અને વળી રાવળ નજીક આવતાં પગ લપસ્યાનું અપશુકન થતાં, તેનું હદય બળવા લાગ્યું. તેથી થોડી વાર તે કિનારા પર બેસી ગઈ તેટલામાં ખીમરાના મતદેહને લઇ તેના સંબંધીઓ નદી કિનારે (સ્મશાને) દાહક્રિયા કરવા આવ્યા. તેમજ ખીમરાના કેટલાક સંબંધીઓ ખીમરાને મારનાર (લોડણના ભાઈ)ની પાછળ પડી તેને પણ મારી તેની લાશને પણ ત્યાં લાવ્યા. એ બંને મૃતદેહને ઓળખતાંજ લેડણ વિલાપ કરવા લાગી અને ગાંડાની જેમ બકવા લાગી તેણે રાત્રી પડતાં સુધી એકેય શબની દહન ક્રિયા કરવા દીધી નહિં અને હાલના કહેવાતાં લડશું તળાવને કિનારે ખીમરાની લાશને ખોળામાં લઈ તેણે આખી રાત્રી વિલાપમાંજ ગુજારી. તે સમયના તેણે બોલેલા દુહાઓ હાલ કાઠીઆવાડમાં પ્રસિદ્ધ છે. જેમાંના થોડા નીચે આપ્યા છે. બીજે દહાડે સવારે કુમારી વૃતના પ્રભાવે લોડણને સર ચડતાં સ્નાન કરી ખીમરાની લાશ ખેાળામાં લઈ ચિતા પર બેસી સુર્યદેવ સમક્ષ પ્રતિજ્ઞા કરી કે “આ ખીમરા સિવાય મેં કોઈ પણ પુરુષ ઉપર પ્રતિભાવ ન પરઠો હોય, તો અગ્નિ પ્રગટ થજે ” જોતજોતામાં તે કાષ્ટના ઢગલામાં અગ્નિ પ્રગટ થતાં રાવળના સેંકડો મનુષ્યો સમક્ષ તે ત્યાં સતિ થઈ. હાલ તે સ્થળે લેડણની, ખીમરાની, અને લાડણના ભાઇની એમ ત્રણેય ખાંભીઓ એકજ
- મેરીપર તથા ટંકારીએ જતા રસ્તા ઉપર માર્યો.
* રાવળના કપાસના જીનમાં હાલ તે ત્રણેય ખાંભીઓ છે. હું તે જોવા ગયો ત્યારે ત્યાં એક ખેડુતે તે ખાંભી સાથે બળદે બાંધેલાં હતાં. આવા પ્રાચિન ઇતિહાસની સાક્ષીરૂપ ખાંભીઓ જે આવી સ્થિતી લાંબો વખત ભોગવે તો નષ્ટ થાય. તેથી તેને જીર્ણોદ્ધાર કરાવવા
Page #783
--------------------------------------------------------------------------
________________
७८
શ્રીયદુવંશપ્રકાશ. વિતીય ખંડ લાઈનમાં રાવળના પાદરમાં સેંકડો વર્ષની સાક્ષી પુરતી, જેનારને જુને ઇતિહાસ તાજે કરાવતી મોજુદ છે. ખીમરાને તે વખતે હજી મૂછનો દરે પણ કુટયો ન હતે. તેમ તે બાળકુવારો હતો. હાલ તે ગામે તેના કુટુંબીઓમાનું કોઈ પણ નથી. ત્યાંના રહેવાશીઓ તથા આસપાસના લોકે તે ઈતિહાસના દુહાઓ વાર્તાની સાથે ઘણાં સરસ રૂપમાં ગાય છે.
खीमरा तथा लोडणना दुहाओ आवी उमे देश, गंजोकोइ गमीयो नहिं । रुडो रावळ देश, खुंत्यो घटमां खीमरो ॥१॥ आव तडो आहीर, भोजायु मेळो भळी । वरत अमारां वीर, खोटां कराव्या खीमरे ॥२॥ तुं मळते मळीयां, भुज बेने मेळा करां । नारी नइ नरां, खरां निवेड्यां खीमरा ॥३॥
-विदायनी रात्रीए - संघडो सडेड्यो जाय, खमाङयोय खमे नहिं । रो मां रावळीया, मने खोटीकरमां खीमरा॥४॥ खीमरा खारो देश, मोठां बोलां मानवी । वळतां विसामो लेश, खीटी मकर खीमरा ॥५॥ विसे दि नो वदाड, पण आठे दा'डे आवशुं। रो मां रावळीया, खारे आसुंडे खीमरा ॥६॥ डाबी मेरव कळकळे, जमणां लाळी थाय । लोडी खंभातण भणे, (आ) संघन द्वारकांजाय। आजनी अधरात, बे बे पंखी बोलीयां । वालम तमणी वात, खोटी होजो खीमरा ॥८॥ द्वारकांनो मंदीर (मने), अवलु स्वप्नु आवीयुं । साचं हो सगा वीर, [पण] खोटुं होजो खीमरा॥९॥ मारग कांठे मशाण. उजळडा आयर तणां ।। पोढेल अमणो प्राण, रावळीयो रिसाइ गयो ॥१०॥ मारग काठे मशाण, ओळख्यां नहिं आयर तणां । उतारी आरसपाण, खांभी कोरावं खीमरा ॥११॥ जातां जोयो जुवान, वळतां भालु पाळयो ।
તે ઉનના માલીક શ્રીમાન શેઠ હરજી દયાળના ચી. ભાઈશ્રી દેવરાજભાઈ અને કલ્યાણજી ભાઈને મેં કહ્યું. તેથી સાહિત્ય પ્રેમી તે બંધુઓએ તેજ વર્ષમાં તે ખાંભીઓને ફરતે એક એ બંધાવી તેની સહીસલામતી વધારવા જીર્ણોદ્ધાર કર્યો ( ઇ. કર્તા, )
Page #784
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
જામનગરનું જવાહર. उतरावू आरसपा'ण, खाते कंडारुं खीमरो ।।१२।। घोडाळा जाव घरवाट, अमे पाळा पळतां पुगशुं। रेवी मारे रात, तारी खांभी माथे खीमरा।।१३।। रावळीया चं रात, वगडानी वेरण थइ ।। सगा देने साद, खांभीमाथी खीमरा ॥१४॥ तडको ने टाढ, अमे वगडोय वेठेल नइ । रेवी पडी रात, तारी खांभी माथे खीमरा॥१५॥ मोती माजीगळ तणुं, (जाण्यु)पेरावशुं पांजरने। त्यां डुल्युं मधदरीये, खोयुं रतन खीमरों ॥१६॥ रेत हुं रावळमां, चडत मन :चांखडीये । (त्यांतों)रोळ्यां रावळीये, खडवदु की खीमरे ॥१७॥ चोरी आटा चार, पाटे परणीयां नहिं । वालम तमणी वरमाळ, खंतनी न नाखी खीमरा॥१८॥ कुंपा काच तणां, राख्या रीया नहिं । भांगी भुर थया, तारी खांभी माथे खीमरा।।१९।। सारडीयुं सगा, पंडमां जइ पुगीयुं । पलास्युं वलहा, मने खणखण सांभरे खीमरों॥२०॥ गर्यु लागीथु गुढाण, इंगार ओलाय नई। मरते मारुराण, खोडच धगीयां खीमरा॥२१॥ अवळे शुकने आवीयां, डाबो गणेश थीयो । मेरीपरने मारगे, रावळीयो रणमां रीयो ।।२२।। विगते करुं विचार, पाणो पुजाये नहिं । सौरो तेडावी सलाट, तारी खांभी खोडावं खीमरा॥२३॥ खीमरा मोटी खोड, माणसने मरवा तणी । लागे लाख करोड. इ जेवी एकेय नई ॥२४॥ सिंदोर चडावे सगां. दीवोने नाळीयेर दोइ । (पण)लोडण चडावे लोइ, तारी खांभी माथे खीमरा॥२५॥ खंभातथी हाली खीमरा, नावा गोमती गइ ।
अधुरा लख्याता आंकडा, (ते) रावळ अधवच रइ॥२६॥ ઉપરના દુહાએ કાઠીઆવાડમાં પ્રસિદ્ધ છે. ગ્રામોફોન રેકર્ડમાં ઉતરતાં હાલ ગામોગામ ગવાય છે. એ ઐતિહાસિક ઘટનાનો જન્મ અને અંત રાવળ ગામેજ થયો હોવાથી, તેઓ રાજ્યને પ્રાચિન ઐતિહાસિક બનાવ હેઈ, અને આપેલ છે.
પ્રકરણ ૩જું સમાપ્ત
Page #785
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ ́શપ્રકાશ.
પ્રકરણ ૪થુ
જૈન મદીરાના ઇતિહાસ :
[તૃતીય ખંડ
X ધાર્મિક ઐતિહાસિક સ્થળેા ટ્
(સમાજ સેવક પાના ૨૪થીર૬)
જામનગરમાં પ્રાચિન છ જૈનમંદીરા છે. તેમાં ચાર શિખરવાળાં અને એ શિખરે વિનાનાં છે. શિખરાવાળાં ચારે વિશાળ જૈનમદીરા શહેરના મધ્યભાગમાં એકજ સ્થાનકે ઝૂમખાને આકારે શાબી રહેલાં છે. અને તેમાં રહેલી નાની મેાટી શિખરાની અને ઘૂમટાની હારમાળા જોનારા મુસાફરોને આશ્ચય સાથે આનંદ ઉપજાવે છે. તેઓનાં ગગનચુંબી શિખરે। આ શહેરની શાલામાં અપૂર્વ વધારો કરે છે. આ ચારે જૈનમદીરામાં એક વમાનશાહુતુ, ખીજું રાયસીશાહનું, ત્રીજી શેઠનું, અને ચેાથું વાસુપૂજ્યસ્વામીનુ એવા નામેાથી ઓળખાય છે. આ ચારે જૈનમદિરા લગભગ વિક્રમ સ’, ૧૬૩૦થી૧૬૭૦ સુધીમાં જૂદા જૂદા ધનાઢય જૈન ગૃહસ્થા તરફથી લાખાના ખરચે બાંધવામાં આવેલાં છે. અને તેએનું ટુ'ક વૃત્તાંત નીચે જણાવ્યા મુજબ છે.
3
૧ વમાનશાહનું જૈન દેરાસર—આ વમાનશાહ નામના ધનાઢય શ્રાવકા જન્મ કચ્છ દેશમાં આવેલા સુથરી ગામ પાસેના આરીખાણા નામના ગામમાં વિક્રમ સ, ૧૬૦૬ના શ્રાવણુ શુદની પાંચમે થયા હતા. તેઓ એશવાલજ્ઞાતિના પ્રખ્યાત લાલણ નામના ગાત્રમાં જન્મ્યા હતા. તેમને પદ્મસિદ્ધ નામે એક બુદ્ધિશાલી ભાઈ હતા, તે બન્ને ભાઇએ વ્યાપાર માટે કચ્છના ભદ્રાવતી નામના અંદરમાં આવી વસ્યા. તે વખતે ૧ભદ્રાવતી કચ્છ દેશનું એક જાહેાજલાલીવાળું વ્યાપારી બંદર હતું, અને ત્યાં ચીન તથા મલબાર આદિક દેશાના ઘણા વહાણાની આવજાવ હતી. આ બન્ને ભાઇઓએ પણું તે બંદરમાં નિવાસ કરી ચીન, તથા મલખાર આદિક દેશે! સાથે વ્યાપાર કરવા માંડયે, અને તેમાંના પદ્મસિંહશાહ પોતે તે માટે ચીન દેશમાં ગયા હતા. એ રીતે વ્યાપારમાં તેઓએ ઘણું ધન ઉપાર્જન કર્યું, એવામાં અચલગચ્છના આચાર્યં શ્રી કલ્યાણુસાગરસૂરિજી ત્યાં ભદ્રાવતીમાં પધાર્યા. તેમના ઉપદેશથી તે બન્ને ભાઇઓએ પંદરહજાર માણુસાના સંધ કહાડી બત્રીસ લાખ કૈારી ખરચી શત્રુંજયતીર્થની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરતાં તે બન્ને ભાઇએ સંધ સહિત જામનગરમાં આવ્યા. ત્યારે જામનગરના મહારાજા જામશ્રી જસવ'તસિહજીના આગ્રહથી બન્ને ભા જામનગરમાં રહી પેાતાનેા વ્યાપાર કરવા લાગ્યા, અને તેમના વ્યાપારની સગવડ માટે જામશ્રીએ તેમની અર્ધી જગાત માક્ કરી. વળી તે સંધ સાથે આવેલા બીજા રાયસીશાહુ
ભદ્રાવતી ખંદર હાલમાં ઉજડ થઈ જવાથી તે સ્થાનકે હાલનું ભદ્રેસર નામનું ગામ વસેલું છે.
Page #786
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪થું]
જામનગરનું જવાહર. આદિક પાંચ હજાર ઓશવાલેએ પણ જામનગરમાંજ નિવાસ કર્યો. ત્યારબાદ તે બન્ને ભાઈઓએ વિક્રમ સંવત ૧૬૬૮ના શ્રાવણ સુદિ પાંચમને દિવસે ત્યાં જામનગરમાં એક વિશાલ જૈનમંદિર બાંધવાનો પાયો નાખ્યો. અને તે બાંધવામાં સલાટ આદિક છસો કારિગરે કામે લાગ્યા. એ રીતે તે જેનમંદિરના વિશાળ શિખરવાળો ભાગ વિ. સં. ૧૬૭૬ વૈશાખ સુદિ ત્રીજ બુધવારે સંપૂર્ણ થવાથી તેની પ્રતિષ્ઠા અંચલગચ્છાધીશ શ્રી કલ્યાણસાગરસુરિજીની દેખરેખ નીચે થઈ. અને તેને ફરતી બાવન દેરીઓ તથા ચામખો સંવત ૧૬૦૮ વૈશાખ સુદ પાંચમે તૈયાર થવાથી તેમાં પણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. એ રીતે તે વખતે તે જૈનમંદિર બંધાવવા પાછળ તેમણે સાત લાખ કરીને ખર્ચ કર્યો. (હાલના સમયમાં ત્રીસ લાખ રૂપિયા ખરચતાં પણ તેવું મંદિર બાંધી શકાય નહિં) વળી આ બન્ને ભાઈઓએ શત્રુંજ્ય તીર્થપર પણ બે વિશાળ શિખરબંધ જૈનમંદિરે લાખો કરી ખરચી બંધાવેલાં છે, તેમજ ગિરનાર આદિક પાંચે તીર્થની યાત્રા કરી ત્યાંના જીર્ણોદ્ધાર આદિકમાં લાખો ગમે દ્રવ્ય ખરચ્યું છે. છેવટે તેઓ બન્ને ભાઈઓ કંઈ કારણથી જામનગરમાંથી ચાલ્યા ગયા, અને પાછી કચ્છદેશના ભદ્રાવતી બંદરમાં જઈ વસ્યા, અને ત્યાંના મહારાજા રાવ ભારમલજીએ તેમને ઘણું સન્માન આપ્યું. એવી રીતે કેટલાક સમય વીત્યા બાદ વિક્રમ સંવત ૧૬૮૮ના કાર્તક સુદ પુનમને દિવસે આ ભાગ્યશાલી વર્ધમાનશાહ ભદ્રાવતીમાં સ્વર્ગવાસ પામ્યા. ત્યાં તેમના અગ્નિસંસ્કારની જગોએ સમુદ્રકિનારે તેમના લધુબંધુ પવસિંહ શાહે ત્રણ લાખ કેરી ખરચી ઉચી કારિગિવાળી એક વિશાળ વાવ બંધાવી, જે હજુ પણ સ્થિતિમાં ત્યાં વિદ્યમાન છે. તેમના કારજ વખતે બાર લાખ કોરી ખચી સમસ્ત કચ્છદેશ, તથા સમસ્ત હાલાર દેશના લોકોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું હતું. આ બન્ને ભાઈઓ સંબધિ સવિસ્તર ઇતિહાસ અંચલગચ્છાધીશ શ્રી અમરસાગર સુરિજીએ વિક્રમ સંવત ૧૬૯૧ના શ્રાવણ સુદિ સાતમે રચેલા સંસ્કૃત કાવ્યબદ્ધ “શ્રી વર્ધમાન પદ્મમસિંહ ચરિત્ર” માં આપેલ છે. તેમાંથી ઘણેજ ટુંક સાર લઈ આ વૃત્તાંત અહીં લખવામાં આવ્યું છે.
(૨) રાયસીશાહનું જૈન દેરાસર. (ચેરીવાળું દેરાસર) આ વિશાળ જૈન દેરાસર જુદે જુદે સમયે જૂદા જૂદા ત્રણ જૈન ગૃહસ્થાએ બંધાવેલાં રણ દેરાસરો મળી એક દેરાસર થયું છે. વિક્રમ સંવત ૧૬૨૦ની લગભગમાં કચ્છ દેશમાં સુથરી પાસે આવેલા આરીખાણું ગામમાં ઓશવાલ જ્ઞાતિના નાગડગોત્રી તેજસી શાહ નામના એક ગૃહસ્થ વસતા હતા. તે વ્યાપાર કરવા માટે જામનગરમાં આવી વસ્યા અને ત્યાં તેમણે અંચલગચ્છાધીશ શ્રી ધર્મમૂર્તિ સૂરિજીના ઉપદેશથી શ્રી શાંતિનાથજીનું એક શિખરબંધ જૈન દેરાસર બંધાવ્યું. ત્યાર પછી વિક્રમ સંવત ૧૬૪૬ની લગભગમાં મુગલ લશ્કરે જામનગર પર ચડાઈ કરી શહેર લુંટયું તે વખતે આ તેજશીશાહના જૈન દેરાસરને પણ કેટલુંક નુકશાન થયું. ત્યાર પછી સંવત ૧૬૪૮માં તેજસીશાહે ફરીને તે દેરાસરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યાર પછી તેમના પુત્ર રાયસીસાહે વિક્રમ સંવત ૧૬૭૫માં પોતાના પિતાએ કરાવેલા તે જિનમંદીરની આસપાસ ફરતી દેરીઓ બંધાવી. અને તે મંદિરના પાછળના ભાગમાં મનહર શિખરવાળી મુખ બંધાવી તે જિનમંદિરની શેભામાં વધારો કર્યો. અને તેમાં સંવત ૧૬૭૫ના વૈશાખ સુદ ૮ રવીવારે શ્રી કલ્યાણસાગર
Page #787
--------------------------------------------------------------------------
________________
R
શ્રીયદુવ ́શપ્રકાશ
[તૃતીયખડ
સુરિજીની દેખરેખ નીચે પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઇ. તથા તે દેરીએ અને ચેામુખ બાંધવામાં તેણે ત્રણ લાખ કારીનું ખર્ચ કર્યું.. આ રાયસીશાહે લાખા કારી ખરચીને ખીજા પશુ ધાં શુભ કાર્યો કરેલાં છે. તે રાયસીંશાહના તેણુસીશાહ નામે પણ એક ભાઇ હતા, અને તેણે પણ ત્રણ લાખ કારી ખરચી ઉંચા સીખર વાળું તથા ઝરૂખાઓવાળુ એક મનેાહર ચેામુખ જિનમદિર બંધાવી પોતાના પિતા તેજસીશાહે, તથા પેાતાના ભાઇ રાયસીશાહે પહેલાં બંધાવેલાં જિનમ'દિરની સાથે સંવત ૧૬૭૬માં ભેળવી દીધુ. અને એ રીતે તે ત્રણે ગૃહસ્થાએ બંધાવેલાં ત્રણે જિનમં દિરા મળીને આ એક વિશાળ ચારીવાળું જૈન દેરાસર થએલુ છે.
૩ શેઠનુ દેશસર આ પ્રાચીન શિખરબધ રમણિક દેરાસર પણ લગભગ સંવત ૧૬૫૦ની આસપાસમાંજ શ્રીમાલી જ્ઞાતિના ભણસાલી ગેાત્રના અબજી નામના ગૃહસ્થે બધાવેલુ છે તે ગૃહસ્થે પણુ ઘણું દ્રવ્ય ખરચી કેટલાંક જૈન પુસ્તકા પણ લખાવેલાં જણાય છે, જે અત્રેના સંધના જૈન ભડારમાં જોવામાં આવે છે તે દેરાસરની સાથેજ ખીજા એ શિખરબધ દેરાસરા બધાવી શાલામાં વધારા કરેલા છે.
૪ શ્રી વાસુપૂજ્યસ્વામીનું દેરાસર આ દેરાસર પણ શિખરબંધ બાંધવામાં આવેલું છે, તેના સંબધમાં એવી દ ંતકથા છે કે, કચ્છ દેશના રહેવાસી આસ્કરણ શાહ નામે એક ગૃહસ્થ હતા. તેના પર ત્યાંના રાજાની કાઈ કારણસર અકૃપા થવાથી ત્યાંથી નાસી જામનગરમાં આવ્યા. અને તેમણે પેાતાનું દ્રવ્ય ખરચી અહીં આ દેરાસર બધાવી છેવટે તે દીક્ષા લઈ સાધુ થયા, એ રીતે આ દેરાસર પણ લગભગ સતરસાના સૈકામાં બધાએલું જણાય છે.
૫ શ્રી તેમનાથજીનું દેરાસર આ પ્રાચીન દેરાસરના સબંધમાં એવેા છતહાસ મળે છે કે, જામનગરમાં એશવાળજ્ઞાતિના મીઠડીયાગેાત્રવાળા મુસિંહ નામે એક વ્યાપારી વસ્તા હતા. એક વખતે તે વ્યાપાર માટે પેાતાના વહાણુમાં એસી દ્વારિકા નગરીમાં ગયા. ત્યાંથી પાછા વળતાં વહાણુનું નાંગર ઉપાડતાં તે નાંગર સાથે વળગેલી આ પ્રાચીન શ્રી નેમિનાચપ્રભુની પ્રતિમા સમુદ્રમાંથી નીકળી. તે પ્રતિમાને પોતાની સાથે વહાણમાં જામનગર લાવ્યા, ત્યારપછી તેમણે દેરાસર બંધાવી તેમાં આ પ્રાચીન પ્રતિમાનું સ્થાપન કર્યું" અને તેની પ્રતિષ્ઠા "ચલગચ્છાધીરા શ્રી ધમૂર્તિસૂરિજીની દેખરેખ નીચે વિક્રમ સંવત ૧૬૪૮ના મહા સુદિ પાંચમે થએલી છે.
૬ શ્રી ધર્માંનાથજીનું દેરાસર આ દેરાસર ખરતર ગચ્છના કાઈ જૈન ગૃહસ્થે બધાવેલુ' સભવે છે. પરંતુ તે સંબંધિ વિશેષ ઇતિહાસ હજી સુધી મળી શકયા નથી.
આ શિવાય ખીજા* એ શિખરબંધ દેરાસરી, તથા તથા એક કચ્છજઔનિવાસી શેઠ જીવરાજ રતનશીના વડામાં દેરાસર છે. તે ત્રણે દેરાસરા હાલમાં પચીશ પચાસ વર્ષોં પહેલાં અત્રેના જુદા જુદા જૈન ગૃહસ્થાએ બંધાવેલાં છે.
(૨) હવેલીના ઇતિહાસ—શ્રી વૈષ્ણવ સંપ્રદાય સર્વાં વૈષ્ણવાના મહારાજાશ્રી વલ્લ*પડિત હીરાલાલ હંસરાજના સમાજ સેવકના જામનગરી અંકના પેજ ૨૪ના લેખ ઉપરથી
Page #788
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ કર્યું]
જામનગરનું જવાહર. ભાચાર્યજી મહારાજશ્રીના સમયથી જગપ્રસિદ્ધ છે. એ મહારાજશ્રીને તે સંપ્રદાયમાં સૌ માહાપ્રભુજીના નામથી ઓળખે છે. એ શ્રીમહાપ્રભુજીએ પિતાના ચરણકમળની પ્રસાદીથી જામનગરની ભુમિને પ્રવિત્ર કરી છે. એટલું જ નહિં પરંતુ કાલાવડના દરવાજા બહાર નાગમતિ નદિના કિનારા પર બીરાજી શ્રીમદ્ભાગવતની પવિત્ર કથા મૃતનું અગણિત જનેને પાન કરાવ્યું છે. જે સ્થળ આજે શ્રી મહાપ્રભુજીની બેઠક એ નામે ઓળખાય છે. એ મહાપ્રભુજી શ્રી (૧) વલ્લભાચાર્ય પછી (૨) વિઠ્ઠલનાથજી મહારાજ થયા. પછી (૩) ગીરધરલાલાજી મહારાજ થયા. (૪) શ્રી ગોપીનાથજી મહારાજ થયા. (૫) શ્રી ગોવિંદરાયજી મહારાજ થયા. (૬) શ્રી બાબુરાયજી મહારાજ થયા. (૭) શ્રી ગોવધનેશજી મહારાજ થયા. (૮) બંસીધરલાલાજી મહારાજ થયા, (૯) શ્રી બાલકૃષ્ણજી મહારાજ થયાં. (૧૦) શ્રી વિઠલેશજી (વિઠ્ઠલનાથજી બીજા) મહારાજ થયા. તેઓશ્રીએ જામશ્રી જલાખાજીને વૈષ્ણવી દીક્ષા આપી હતી. તે પછી (૧૧) શ્રી બાબુરાયજી (બીજા) મહારાજ થયા. તે મહારાજશ્રી જામશ્રી જશાજી (બીજા) ના સમકાલિન હતા. તેઓશ્રીએ જામશ્રી જશાજીને એક લડાઈ સમયે અદ્દભુત મદદ આપી હતી. જેના ચમત્કારે તે લડાઈમાં જામશ્રીએ જીત મેળવી હતી તેમ ઘણાં વૈષ્ણવો કહે છે, તેઓશ્રી પછી જામનગરની પવિત્ર વૈષ્ણવી ગાદિએ (૧૨) શ્રી વ્રજનાથજી મહારાજ બીરાજ્યા. જામશ્રી રણમલજી (બીજા) જ્યારે દ્વારકાની યાત્રાએ પધાર્યા ત્યારે મહારાજાશ્રીએ સાથે પધારી દ્વારિકામાં જામશ્રીને વિધિપૂર્વક ગોમતિના અને દ્વારિકાનાથના દર્શન વિગેરે કરાવી સંપૂર્ણ યાત્રા કરાવી હતી, મહારાજશ્રી વ્રજનાથજી સાહિત્ય અને સંગીતના અદ્વિતીય શોખીન હતા. દૂર દેશાવરથી કવિઓ, પંડીત, ગવૈયાઓ. આદિ અનેક સાક્ષરે મહારાજશ્રીના દર્શને આવતા. મહારાજશ્રીની ઉદારતા, અને ધર્મ આદિ સદગુણોથી અન્ય વૈષ્ણવાચાર્યોની ગાદિથી જામનગરની વૈષ્ણવી ગાદિ એ વખતે જગપ્રસિદ્ધ થઈ હતી. અને જામનગરના નામની સાથે મહારાજશ્રીનું નામ પણ જગજાહેર હતું. તેઓશ્રી ગૌલેકવાસી થયા પછી અમુક સમય વહુજી મહારાજશ્રીએ એ ધર્મ ધુરા સાચવી હતી.
- સાંભળવામાં છે કે એક મોચી વેષ્ણવ ભકત હતા. તેની કેટલાએક લેકે ઈર્ષા કરવા લાગ્યા. છેવટે જામશ્રી આગળ તે ભકતને રજુ કરી, ઘોતીયું ચારેય છેડા ભેંસી પહેરવાની મના કરાવી વૈષ્ણવોના ધર્મમાં ચારેય છેડા બેસી. તયું પહેરવાની આજ્ઞા હેવાથી તે મેચી ભક્ત મુંઝાયા. છેવટે તેના હાથમાં જળ તે લેટે દુધનો ભરાઇ જાય ભકત સાચો, અને ધોતી પહેરવા છુટ ” તેમ કર્યું. તે ઉપરથી તેણે ઈશ્વર પ્રાર્થના કરતાં તેમ બન્યું, એ જેમાં જામશ્રી ખુશી થયા. અને વચન માગવા કહ્યું તેથી તે મેચી ભકતે શ્રી મહાપ્રભુજી બરાજયા હતા તે જમીનની માગણી કરી, તે જામશ્રી તરફથી મળતાં તે સ્થળે બેઠક બનાવવામાં આવી.
* પ્રથમખંડમાં જામશ્રી લાખાજીના ઇતિહાસમાં જે ફેટો મેલવામાં આવ્યું છે. તેમાં જમશ્રી સન્મુખ ગો. સ્વામીશ્રી વિઠ્ઠલનાથજી મહારાજ બીરાજે છે,
Page #789
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ. દ્વિતીય ખંડ ત્યાર પછી એ પવિત્ર વૈષ્ણવી ગાદિએ (૧૩) શ્રી અનીરૂદ્ધલાલજી બીરાજ્યા. એ વિદ્યમાન મહારાજશ્રી પણું પિતાના સગ. પિતામહ મહારાજશ્રીઓની પેઠે સ્વાશ્રિતને સંપૂર્ણ સંતોષ આપે છે. * અહિંની ભેટી હવેલી કે જે શ્રી વૃજનાથજી મહારાજની હવેલીના નામથી ઓળખાય છે. તેમાં સ્વરૂપ શ્રી મદનમોહનજી સ્વામીનીજી સાથે બીરાજે છે. તે સ્વરૂપ શ્રીમહાપ્રભુજી સેવ્ય છે. અને ત્રણમાંથી પ્રગટ થયા છે. તથા ગદાધરદાસે સેવા કરી છે. જામનગરમાં વસતા હજારો વૈષ્ણવો આ ધર્મરાજમાં રહી એ સ્વરૂપના દર્શન કરી પિતાને કૃતાર્થ થયા માને છે.
- (૩) શ્રી સ્વામિનારાયણ વિક્રમના અઢારમા સૈકામાં એક ભયંકર દુકાળ વખતે જામનગરના તળાવ કિનારે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વરૂપાનંદસ્વામિ નામના સદ્દગુરૂ ૭૫ સાધુઓના મંડળથી આવી રહ્યા હતા, તળાવની પૂર્વની પાળે એ વખતે ઘણું વડલાઓ હતા. જેમાંના કેટલાક વડ હાલ પણ મોજુદ છે. જે સ્વામિડ અને જંગવડ ના નામે ઓળખાય છે. તે વડતળે સાધુપુરૂષો રાત્રિદિવસ ગાભ્યાસ કરી ઈશ્વરસ્મરણ કરતા, અને એકવખત ભિક્ષાવૃત્તિ કરવા ગામમાં જતા. ભયંકર દુષ્કાળને લીધે થડે લેટ મળતો તે લાવી તળાવના પાણીમાં ઝોળી બળી, તે લેટના ગેળાઓ વાળી તે મહાપુરૂષ આરોગતા. બકાલી લેકે સવારે વહેલા તળાવકિનારે મુળા વિગેરે શાકભાજીને ધોતા, ત્યારે પીળાં થએલાં નકામાં પત્રો કાઢી નાખતા, તે પત્રો કેટલાક નાના પરમહંસે વીણી લાવી જમતા. કોઈ વખતે દુષ્કાળને લીધે ગામમાંથી ભિક્ષા મળતી નહિં, ત્યારે તેઓને ઉપવાસ થતા. તળાવના સુકાઈ ગયેલા પાણી નીચેની કેપટી વળેલી ઝીંણ ધુળી સહેજ ખારાશ પડતી હોવાથી કેઈ સાધુ તે પ્રાશન કરતા. આમ ઘણું મહીના વિત્યા પછી એક દહાડે જામશ્રી રણમલજી (બીજા) તળાવ કિનારે ફરવા પધારતાં, કિનારાપરના વડલાની ડાળ પર ભગવાં વચ્ચેની ગોળીઓ ટીંગાતી જોઈ. તથા પરમહંસને એકાગ્રવૃત્તિથી નારાયણનું ભજન કરતા સાંભળી ત્યાં પધારી પુછપરછ કરી દરબારગઢમાં દરરોજ ભિક્ષા લેવા આવવાની સુચના કરી, બીજે દિવસે પરમહંસોએ દરબારમાં જઈ ભિક્ષાવૃત્તિ માટે
નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભુ ” એ શબ્દોનો ઉચ્ચાર કર્યો. તે સાંભળી જામશ્રીએ હુકમ કર્યો કે “ નારાયણમુનિને સાધુઓને આપણે કરાવી રાખેલાં પાકના લાડુ આપે ” અને દરરોજ તેઓ આવે ત્યારે તે લાડુ આપજે છે તેથી હજુરીઆઓ સુંડલા ભરી પાકના લાડુ લાવ્યા. આમ બે ચાર દહાડા દરરોજ લાડુ આવતાં મંડળના મહંતશ્રી સદ્દગુરૂ
સ્વરૂપાનંદજી સ્વામિ બોલી ઉઠયા જે “પરમહંસ સન્માન હુવા, ચલે ગુરૂકી આજ્ઞા હે કે, જહાં સન્માન હોવે હા કભી નહિં ઠેરના. ” એમ કહેતા બીજે દિવસે વહેલી પ્રભાતે તેઓ ત્યાંથી વિદાય થયા. હાલ તે તળાવ કિનારાને પ્રસાદિનું ઉત્તમ સ્થળ માની તે સંપ્રદાયના હજારો સાધુ હરિભક્તો દર્શને આવે છે. અને “ સ્વામિડ-જોગીવડ ” થી શિતળ છાયાએ બેસી, ભૂતકાળની વાતની સ્મૃતિ લાવી પિતાના ઈષ્ટદેવને યાદ કરે છે. તળાવની
Page #790
--------------------------------------------------------------------------
________________
૮૫
પ્રકરણ કહ્યું
જામનગરનું જવાહર પુર્વમાં શહેરમાં બેડીના દરવાજા આગળ મોટા ત્રણ શિખરવાળું સ્વામિનારાયણનું મંદિર છે, જે દરેક શિખર ઉપર સુવર્ણનાં ત્રણ ત્રણ કળશો છે. કે જેવા કળશો હાલ જામનગરમાં બીજા મંદિરો પર નથી. તેમજ ત્રણેય શિખરોને છાજલી સુધી સફેદ આરસ ચોડેલ છે. ભેંયતળીયે અને પ્રદિક્ષીણામાં પણ આરસ છે. સામી બાજુ હરિમંદીર છે. જેમાં સાધુઓ રહે છે. ત્યાં ભોંયતળીએ ઝીણી “ચીની એવી તે નમુનેદાર કુલવેલ ભરી ગોઠવી કાઢી છે કે માણસે જોતાંજ આશ્ચર્ય સાથે વિશ્રાંતિ પામે. શિખરબંધ દહેરામાં રાધાકૃષ્ણની સુંદર મૂતઓ છે. અને બાજુના દહેરાંમાં સ્વામિનારાયણની પણ મૂર્તિ છે, જે “ ઘનશ્યામ” x મહારાજને નામે પ્રસિદ્ધ છે. એ મૂર્તિઓની પ્રતિષ્ઠા એ સંપ્રદાયના ચોથા આચાર્ય મહારાજશ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજે વિધીપૂર્વક યજ્ઞ કરાવી કરેલ છે. મંદીરમાં સાધુ બ્રહ્મચારીઓ કાયમ રહે છે. તેઓ સ્ત્રી તથા ધનના ચુસ્ત ત્યાગી છે. અને કાયમમંદિરમાં રહી ભગવદ્દવાર્તા કરી ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મુમુક્ષુઓને ઉપદેશ આપે છે.
' x વિ. સં. ૧૯૮૯ના પોષ સુદી એકાદસીને દિવસે એ ઘનશ્યામ મહારાજે એક ઝવેરબાઈ નામની વિપ્ર કન્યાને નીચેને ચમત્કાર બતાવ્યું હતું. “એ બાઈને ઝામરાનો અસાધ્ય રોગ થતાં, એક આંખ બેટી પડી ગઈ બીજી અખમાં પિડા થતાં ડેાકટરોએ ખોટી પડેલી આંખને ઓપ્રેસન કરી ડાળે કાઢી નાખવા સુચના કરી. પરંતુ બાઈને છેડાવત (કાઈ અન્ય પુરુષના વસ્ત્રનો છેડો પણ ન અડવા દેવાનું વૃત) હતું. જેથી એપ્રેશન કરવામાં ધર્મ સંકટ હોવાથી તેમણે ઘનશ્યામ મહારાજની પ્રાર્થના કરી. ભકત વત્સલભગવાને એ બાઈ પર દયા લાવી, ઉપર લખ્યા દિવસે સાંજના સાડાચાર વાગ્યાના સમયે તે બાઈ મંદીરમાં ક્શને આવતાં, સ્ત્રી વેશે તેમને મળી આંખમાં ઔષધનું ટીપું આંજ અદ્રશ્ય થયાં. ત્યારથી તે બાઈ તે આંખે દેખતાં થયાં અને ઝામરવા પણ નાબુદ થયો. એ વાત જામનગરમાં બહુજ પ્રસિદ્ધ છે, બાઈ પણ વિદ્યમાન છે. જે રૂબરૂ મળી મેં ઉપરની હકિકતની ખાત્રી કરી છે. (ઈ) કતા).
. . . . . . . . . . ' ' જ ધર્મ ઘુરંધર આચાર્ય મહારાજશ્રી ૧૦૮ શ્રીપતિપ્રસાદજી મહારાજ જામનગર પધાયાં ત્યારે સ્ટેટ તરફથી સામૈયામાં (ચાંદી સોના વગેરેની ગાડીઓ, રથ, પાલખી, બેન્ડ, પલટન, સ્વારો વગેરે) સંપૂર્ણ રયાસતની સ્વારી આપવામાં આવતાં શહેરમાં ફરી આચાર્યશ્રી મંદીરમાં પધાર્યા હતા. તે પહેલાં અગાઉ જામશ્રી વિભાજી (બીજા)ના રાજ્ય અમલમાં ધ.ધુ આચાર્ય મહારાજશ્રી ૧૦૮ વિહરીલાલજી મહારાજ અને કેશવપ્રસાદજી મહારાજશ્રી જ્યારે જામનગર પધાર્યા હતા. ત્યારે પણ સ્ટેટ તરફથી પૂર્ણ સન્માન સાથે સામૈયુ થયું હતું, જામશ્રી વિભાજી સાહેબ માહારાજશ્રીના દર્શને પધાર્યા હતા અને રસોઈ આપી હતી. તેમજ રાજમહેલમાં મહારાજશ્રીની પધરામણી કરાવી અરસપરસ ઉત્તમ ભેટ સોગાદો અપાઈ હતી.
Page #791
--------------------------------------------------------------------------
________________
૮૬
શ્રીયદુવશપ્રકાશ.
[તૃતીયખડ
આ સ્ટેટના ગામનેા જે ભાદરામાં, શેખ પાટમાં, અને મેડામાં સ્વામિનારાયણુ સંપ્રદાયના મહાન સદ્ગુરૂ જનમ્યા હતા. તેમાં ભાદરા ગામે સ.ગુ. સ્વામિશ્રી ગુણાતિતાન સ્વામિ “હું જે પુર્વાશ્રમમાં મુળજી નામના બ્રાહ્મણ હતા. તેઓ દિક્ષા ગ્રહણ કર્યા પછી સ્વામિનારાયણુની આજ્ઞાથી જુનાગઢ મંદીરના મહંત તરીકે રૃહાત્સ પર્યંત રહ્યા હતા. તેમના ઉપદેશની સ્વામિનીવાર્તા' એ નામની એક પાંચ પ્રકરણની ચાપડી બહાર પડી છે. જેમાં ધમ, જ્ઞાન, ભકિત અને વૈરાગ્યના ઉત્તમ ઉપદેશ આપેલા છે. તેઓશ્રીએ ગાંડળમાં દેહાત્સ` કર્યાં હતા. નિષ્કુળાનંદસ્વામિનું જન્મ સ્થાન આ સ્ટેટમાં આવેલાં શેખપાઢ ગામે છે. તેઓશ્રી પુર્વાશ્રમમાં લાલજી નામના સુતાર હતા. જ્ઞાતિમાં અને ગામમાં તેઓએ ધણી આબરૂ મેળવી હતી. પૈસેટકે તેમજ પુત્રાદિક કુટુંબ ખીલે પશુ તે ધણાંજ સુખી હતા. સ્વામિનારાયણુના સમાગમથી તેને પ્રાઢાવસ્થાએ તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થતાં સંસારને ત્યાગ કરી દીક્ષા લઇ નિષ્કુળાન’સ્વામિ નામ ધાર્યુ. ભર્તુહરિની પેઠે કુટુંબી ભિક્ષા લઇ આવવાની સ્વામિનારાયણ આના કરતાં તે પાછા ભગવે વચ્ચે શેખપાઢ ગામે આવ્યા તે વખતે તેમનાં માતુશ્રી હયાત હતાં તેવખતે તેમણે પેાતાના એકના એક પુત્રને ખાવા વેશમાં જોઇ ઘણું કલ્પાંત કર્યું. અને ચારે બેઠેલા સાઢા રજપૂત પાસે લાલજી ભકતને ભેખ ઉતરાવવા આગ્રહ કરવા વિનંતી કરી. જ્યારે લાલજી ભકત (નિષ્કુળાનંદ સ્વામિ) ચેરે આવ્યા ત્યારે તે દરબારીએ તેમને ભેખ ઉતરાવવા વિનવ્યા. છેવટે પેાતાની માતાને સધી તે ચારાને મેાતીયા ઝાલી વૈરાગ્યનાં ચાર પદે રચી ખેલ્યા જે પદ્ય આજે જગ પ્રસિદ્ધ છે. જેમાંનું એક અગે આપેલ છે.
જનુની અવેરે ગાપીચંદની
એ ચારેય પદ ખાલતાં સાંભળનારને પણ ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થતાં દરખારા કહેવા લાગ્યા કે “ડે।શીમા લાલજી ભકતને જવાઘો, નહિંતા તે આવા ઉપદેશ આપી બીજા ધણાંઓને ગામમાંથી બાવાએ કરી લઇ જશે” તેથી તેમનાં માતુશ્રીએ રાજી ખુશીથી રજા આપી. પછી સ્વામિએ ઘેર જઇ કાડના વધેડા નીચેની દાટેલી કારીએ ખેાદી કાઢી પેાતાની માતાને અને તે વહેંચી આપી. તેમજ પેાતાના બે પુત્રોમાંથી એકને ભિક્ષા વૃત્તિમાં ગઢપુર સાથે લઈ આવી, સ્વામિનારાયણુના હાથથી દિક્ષા અપાવી, ગાવિદ્યાનંદ નામ પાડયું નિષ્કુળાનંદસ્વામિએ સ્વામિનારાયણુ સંપ્રદાયના ગુજરાતી ભાષામાં ૨૧ ગ્રંથા રચ્યા છે. તે ઉપરાંત સેંકડા કિતના પણ રચેલાં છે. છેવટ શ્રીજી મહારાજની આજ્ઞાએ ધાળેરામાં મંદીર ચણાવી ત્યાંના મહંત થઇ રહેતાં, ત્યાંજ દેહાસ કર્યાં હતા. સચ્ચિદાનંદ સ્વામિ તથા અક્ષરાનંદ સ્વામિને જન્મ આ સ્ટેટમાં આવેલા મેડા ગામે થયા હતા. તેએ પૂર્વાશ્રમમાં મેટા ભાઈ તથા દાજીભાઇ નામના જાડેજા રજપુતા હતા. સ્વામિનારાયણના દર્શીન થયાં પછી તેઓ બંન્ને સસારને ત્યાગ કરી, સાધુ બન્યા. સચ્ચિદાનંદસ્વામિના તે સંપ્રદાયમાં અનેક ચમત્કારી છે. તેએ સમર્થ સમાધિનિયેગીરાજ હતા. તેમણે ગઢપુરમાં દેહાત્સ` કર્યાં હતા. તેમજ અક્ષરાનંદસ્વામિએ ગુજરાતમાં આવેલા વડતાલ મંદીરના મહંત તરીકે ધણુ
Page #792
--------------------------------------------------------------------------
________________
::
]
પ્રકરણ ૪થું]
જામનગરનું. જવાહર. વર્ષે રહી. ત્યાં જ દેહોત્સર્ગ કર્યો હતો. મોડા ગામની નદિમાં કરમદી ધુને છે. ત્યાં સ્વામિ નારાયણ અનેક ભકતો સાથે ઘણો વખત નાહ્યા છે. જેના પ્રભાવે ભયંકર દુષ્કાળના વખતમાં પણ તે ઘુનામાંથી પાણી ખુટતું નથી. ઉપરના દરેક સ્થળે એ સંપ્રદાયના હજારે યાત્રાળુઓ દર વર્ષે યાત્રાએ આવે છે. સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવન વૃત્તાંત દ્વિતીય ખંડમાં લેધીકા તાલુકાના ઇતિહાસમાં આવી ગયેલું હોવાથી અને માત્ર જામનગર સ્ટેટમાં આવેલાં પ્રાસાદિક સ્થળે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
મુહલાં સરકારની ગાદિ હાલ મુંલા સરકારની ગાદિ સુરતમાં છે. પરંતુ અગા ઉના વખતમાં તે ગાદિ જામનગરમાં હતી. તે વિષે ઇતિહાસ એ છે કે – જામન-.. નગરની વહેરા કામમાં મુલ્લાં રાજે નામના એક સખી ગૃહસ્થ હતા. તેઓ પવિત્ર હતા, અને નેકી ટેકીથી પોતાનું સાદું જીવન ગુજારી ખુદાની બંદગી કરી પાંચ વખત નિયમીત નિમાજ પડતા એક સમયે સાંજને વખતે પોતે કામગીરીમાં હોવાથી મગરેબની નિમાજના વખતમાં મેડા થયા. તેથી ઉતાવળમાં ત્યાંથી ઉઠી કુવા કિનારે જઈ વજુ કરવાના પાણું ; માટે ડેલ, કુવામાં નાખી ખેંચી ડોલ બહાર આવતાં. પાણીને બદલે સાચાં. મોતીની ભરાઈ આવી. જોતાં જ તેઓએ મોતી પાછાં કુવામાં ફેંકી પાણી મેળવવા ફરી ડેલ કુવામાં નાખી, ડાલ ખેંચતા ફરીથી પણ તે મેતીની ભરાઈ આવતાં તે નહિ , લેતા ફરી એકવાર ડેલ કુવામાં ઉતારી પ્રભુ (ખુદા)ની પ્રાર્થના કરી કે “ હે ખુદા મારે નિમાજનો વખત જાય છે. મને માફ કર હું તારો બંદ છું. મારે મોતીની તમન્ના નથી, અત્યારે પાણે જોઈએ છીએ. અને બીજી આપની મહેર જોઈએ છીએ. ઉપર મુજબ કહી કુવામાંથી ડોલ ખેંચતા પાણી ભરાઈ આવ્યું, તે લઈ વજુ કરી નિમાજ પડયા. નિમાજ પડતી વેળાએ તેને એવો ભાસ થયો કે, કોઈ અંતરીક્ષથી કહે છે કે “ તારી ઓલાદ (બેટા ) ઉપર મારી મહેર છે. તેને મુલ્લાં સરકારને વારસો મળશે, ” તે હકિકતને કેટલાક વર્ષો વિત્યા પછી અમદાવાદને એક શ્રીમાન શેઠ હજારો માણસનો સંધ કાઢી યાત્રાએ નીકળેલ તે જામનગરમાં આવતાં ખચ ખુટ થયો, અમદાવાદથી તેણે રુપીઆ મંગાવેલ પણ વરસાદને લીધે સાંઢીયાએ હજી આવેલ નહિ. તેથી જામનગરમાંથી કોઈ ધનાઢય વેપારી આગળથી પૈસા મેળવવાનું ધારી, નાગમતિ કિનારે સંધને ઉતારો. કરાવી પોતે કાલાવડના દરવાજેથી ગામમાં આવ્યો તે દરવાજામાં મળનાર કોઈ માણસને સારા ગૃહસ્થનું નામ પુછયું. જવાબ આપનાર વિદન સંતોષી માણસે મશ્કરી ખાતર મુલ્લાં રાજે નું નામ આપી છેટેથી તેનું ઘર બતાવ્યું અમદાવાદને શેઠ તેના વચન ઉપર વિશ્વાસ, લાવી મુલાંરાજે પાસે આવી પોતાની હકિકત જણાવી ઉછીના રુપીયા માગ્યા, . મુલ્લાં સાહેબે તે વખતે નિમાજને વખત હેઈ, વજુ કરી નિમાજ પડવા મુસલ્લો : બીછાવી રહ્યા હતા તે શેઠની વાત સાંભળી. તાજુબ થયા. ઘડીભર વિચારી, નિમાજ, પડતાં સુધી શેઠને એરારીમાં બેસવાનું કહી, પિને ઘરમાં નિમાજ પડવા લાગ્યા. નિમાજ, પૂર્ણ કરી ખુદા આગળ દુવા ગુજરી કે “ હે ખુદા મારી લાજ રાખવી તે તારા હાથમાં
Page #793
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ [વતીય ખંડ છે. કેઈ વિન સંતોષીએ મારી મશ્કરી કરવા આ કાર્ય કર્યું છે. તે શેઠને મારે શું જવાબ આપ. ? એમ કહી મુસલ્લો ઉપાડે છે. તે નીચે કેટલીએક સોના મહેર તેના જેવામાં આવી. તેથી હિંમત લાવી શેઠને ત્યાં બેલાવી, તેમાંથી જોઇતી મહેર તેને ગણી લેવા કહ્યું શેઠ તેમાંથી પિતાને જોઈતી મહોરો ગણી લઈ એક કાગળ ઉપર તેની પહોંચ કરી અમદાવાદમાં પિતાનું નામ, ઠેકાણું લખી સહી કરી આપી. રજા લઈ ચાલતો થયો. એ ચીઠ્ઠી મુલ્લાં રાજેએ એક તાવીજમાં (માદરડી પેઠે ચેરસ ચગદામાં) મઢાવી પિતાના પુત્ર ઇસ્માલને હાથે બંધાવી. જ્યારે તે ઇસ્માલજી સાહેબ પિતાની ધર્મવિદ્યા ભણવા અમદાવાદ ગયા, ત્યારે મુલાંરાજેએ ભલામણ કરી કહ્યું કે જ્યારે અમદાવાદમાં રહેતા આપણું “ મુલ્લાં સરકાર ” ઉપર કોઈ ભયંકર આફત આવે ત્યારે તમારા હાથ પર બાંધેલું તાવીજ ખેલજે મુલ્લાં સરકારની પ્રથમ ગાદિ અરબસ્તાન માં હતી, ત્યાંથી સિદ્ધપુરમાં આવી અને ત્યાંથી અમદાવાદમાં આવી અમદાવાદની ગાદિપર તે વખતે “ પીરખાં સુજાઉદિન ” સાહેબ મુલ્લાં સરકાર તરીકે હતા. તેમનો ઉપર અમદાવાદના કોઇ એક શેડનું મોટી રકમનું કરજ હતું. તેથી તે શેઠે તે રકમ ભરવા મુલ્લાં સરકારને તાકીદ આપી. કહ્યું કે “ જ્યાં સુધી લેણું રૂપીઆ યુક્ત ન ભરે ત્યાં સુધી મુલ્લાં સરકાર અનાજ જમે તો તેને ખુદાની ઘોષ (સોમંદ) છે.” એ વખતે મુલાં સરકાર પાસે ચુતે રકમ ભરવાની સગવડ નહિં હોવાથી મુલ્લા સરકાર અન્નાજ જમ્યા નહિ. તેથી અમદાવાદમાં રહેતા સમસ્ત વહેરા કેમે અનાજ ત્રણ દિવસ ખાધું નહિં. જામનગર થી ગયેલા મહારાજના સ્માઈલજીને યાદ આવ્યું કે “ આજ ત્રણ દિવસથી મૂલ્યાં સરકારે મે તથા વહેરાકમે અનાજ ખાધું નથી તે આથી બીજી વિશેષ આફત કહી કહેવાય ! ” એમ વિચારી પિતાના હાથ પર બાંધેલું પિતાનું તાવીજ ખોલી ચીઠી વાંચી, વાંચીને તેમાં લખેલાં ઠેકાણુની પેઢી શોધી કાઢી તે શેઠને મળી તેમાં લખેલી રકમની ઉઘરાણી કરી. તે શેઠ પિનાના હસ્તાક્ષરવાળી ચીઠ્ઠી વાંચતાજ આશ્ચર્ય પામ્યો. અને ઘણીજ દીલગીરી સાથે કહેવા લાગ્યો. કે “ ભાઈ માફ કરજે. મારી માટી ભુલ થઈ ગઈ છે. પરદેશમાં મને નાણાં આપી મારી લાજ રાખી તેને હું નાણું પાછાં મોકલવા ચુકી ગયો છું ” એમ કહી વ્યાજ સીખેનો હિસાબ મુકરર કરી ચુકેત નાણું લઈ જવા કહ્યું.
મુલ્લાં સરકાર પાસે મોટી રકમ જે શેઠ માગતો હતો તે આ પતેજ હતો, તેમ ઈસ્માઈલજી સાહેબને જાણ થતાં તે રકમ તેમાંથી વાળી લઈ, બાકીની રકમ આપવા શેઠને કહ્યું તુરતજ શેઠ મુલ્લા સરકારના ખાતામાં લેણી રકમ જમા કરી પહેચ કાઢી આપી. બાકીના નાણાં ગણી આપ્યાં, ઈસ્માઈલજી સાહેબે તે પહોંચ મુલ્લા સરકારને ચરણે ધરી, અનાજ જમવા વિનંતી કરી. ઉપરના કાર્યથી મુલ્લાં સરકાર ઘણાજ ખુશ થયા અને તે દહાડાથી તેઓને પિતા પાસે રાખી ધાર્મિક શિક્ષણ આપવું શરૂ કર્યું. છેવટે પોતાની પાછળ ગાદિના વારસ તરીકે ઈસ્માઈલજીનું નામ વસીયતનામાં લખી, પિતાની મહોર છાપ સહી સીકકે કરી આપી, લેખ તેમને સોપી જણાવ્યું કે “તમે હવે અહિં નહિં રહેતાં જામનગર જાવ અને
Page #794
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪થી.
જામનગરનું જવાહર. ત્યાં મારી હયાતિ બાદ તમો ગાદિ સ્થાપજો.” થોડા કાળે અમદાવાદવાળા મુલ્લાં સરકાર બેહીસ્ત થતાં, તેમના વસિયત નામા પ્રમાણે જામનગરમાં ગાદિ સ્થાપી, અને મુલ્લાં સરકાર તરીકે સૈયદના વ મૌલાના (૧) ઇસમાઇલજી બદરૂદ્દીન ઇબને મુલ્લાં રાજે સાહેબ ગાદિએ આવ્યા. કે જેઓ મેટા બાવા સાહેબના નામે પ્રસિદ્ધ થયા. હાલ કહેવાતી મુલાં મેડી તે સરકારનું ગાદિ સ્થળ સ્થાપ્યું. તે પછી (૨) અબદલ જેકદિન તૈયબ સાહેબ ગાદિએ આવ્યા. ત્યાર પછી (૩) મુસા કલામુદિન સાહેબ ગાદિએ આવ્યા. તે પછી (૪) નરદિન સાહેબ ગાદિએ આવ્યા. તેઓ કચ્છની મુસાફરીએ જતાં માંડવી બંદરમાં બેહીસ્ત થયા હતા. તે પછી (૫) મુલાં સરકાર ઇસમાલિજી બદરદિન (નાના બાવા) સાહેબ ગાદિએ આવ્યા. તેઓ જામનગરની મુલાં સરકારની ગાદિએ છેલ્લા થયા. તે પછી ઉજજેનમા સ્થપાઈ ત્યાં બે મુલાં સરકાર થયા. ત્યાર પછી ગાદિ સુરતમાં સ્થપાઈ હાલ તે સુરતની ગાદિ ઉપર સૈયદના વમૌલાના તાહેર સૈકદિન સાહેબ વિંદ્યમાન છે. ઉપરની રીતે પાંચ મુલ્લાં સરકાર (અ) જામનગરની મુલાં સરકારની ગાદિએ આવ્યા. તેમાંના નંબર ચોથા સિવાયના તમામ મુલ્લાં સરકાર સાહેબ, જામનગરમાં જ બેહીસ્ત થતાં, તેઓશ્રીને હાલ કહેવાતા “વહેરાના હજીરામાં દફન કરેલ છે. જેઓની સલામે દેશાવરમાંથી ઘણું વહોરાઓ તથા સુરતની ગાદિ ૫ર આવતા મુલાં સરકાર સાહેબો વગેરે જામનગર આવે છે.
(૫) પારસીની અગીઆરી (દરેમહેર) , સં. ૧૮૩૬માં શેઠ માહીઆરજી કંઇ મીરઝને જામશ્રી રણમલજી બીજાએ જામનગરમાં બેલાવી પોતાના ઝવેરી અને ઘડીઆળી તરીકે નિમણુંક કરી વસાવ્યા. જામનગરમાં એ વખતે એક પણ પારસી કુટુંબ વસતું ન હતું. વિ. સં. ૧૯૦૭માં જ્યારે વરસાદ સાથે ભયંકર વાવાઝોડું થયું (સાતની સાલની ઝડી થઈ, ત્યારે માહીઆરજી મીરઝાનું કુટુંબ નદિના કિનારા પરની મલાં વાડીમાં વસતું હોવાથી ચારેય તરફ પાણી ફરી વળતા તેમનું તમામ કુટુંબ તણાયું. જામશ્રી રણમલઇને તે ખબર થતાં તારૂઓ મોકલી તેમના કુટુંબને બુડતું બચાવ્યું. તેમણે જામશ્રી વિભાજી (બીજા) સાહેબના અમલમાં પણ દરબારમાં એક "સન ડાયલ’ ગોઠવી કૃપા મેળવી હતી. તે વખતે કાઠીઆવાડમાં કઈ ઘડીયાલી નહિં મળતાં, લેકે ઘડીઆળાને દુરસ્ત કરાવવા મુંબઈ મોકલતા પણ જામનગરમાં મીરઝાં શેઠ તે કામ કરતા હોવાનું જાણી દરેક રાજા મહારાજાઓ અને પોલીટીકલ એજન્ટ આદિ યુરોપિયનો પણ ઘડીયાળો રીપેર કરવા અહિં મોકલતા તેમના પુત્ર ટહેમુલજી મીરઝાં થયાં તેમણે પિતાના ધાર્મિકપણમાં “એરવેદ' નો માનવંતા ઈલકાબ મેળવ્યો હતો. તેઓએ જામશ્રી વિભાજી સાહેબના ફોટાવાળા ઘડીઆળે ખાસ વિલાયતમાં તૈયાર કરાવી મંગાવ્યા હતાં. તેઓ દરિઆઈ પાંખ પિટાનો મોટો વેપાર ચીન દેશ સાથે ચલાવતા હતા. પણ જામનગરના મહાજની લાગણી (તે પદાર્થ માછલાંને પેટમાંથી નીકળતો હોઈ જીવ હિંસાથી) દુખાવાથી, તેણે તે વેપાર મહાજનોના કહેવાથી કાયમને માટે બંધ કર્યો હતો તેથી હિંદુ પ્રજા તેમને બહુ ચાહતી. તેઓએ જામનગરમાં દરેમહેર (અગીઆરી)ની સ્થાપના કરી હતી. તે કાંઇ કીત માટે નહિ, પણ પિતાની
Page #795
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રીયદુવ’શપ્રકાશ..
[તૃતીયખંડ
આરામગાહના
અંતિમ અવસ્થા તે પવિત્ર ધર્મ સ્થળમાં અંદગી ગુજારવાની ઉમેદથી કરી હતી, તેમ તે પેાતાના ભાષણમાં કહે છે કે “મારી વૃદ્ધાવસ્થા થવાથી મારી ઇચ્છા મારા ધર્માંના સ્થાનની પાડાશમાં રહેવા થઇ હતી. અને તે વિચારને અનુસરીને મારી ગુજાયેશ માક બની શકે તેવું ધાર્મિક સાધન આપણીજ રાજધાનીમાં (જામનગરમાં કરવું એ નિશ્ચય કરી આ ધર્મનું સ્થાનક બનાવ્યું છે. તે દરેમહેરના પાયા નાખવાની ક્રિયા તારીખ ૮૭–૧૮૯૪ના રાજ થઇ હતી. અને તારીખ ૧૫ માર્ચ ૧૮૯૫ના રોજ તે દરેમહેર ખુલ્લી મેલવાની ક્રિયા ઉદવાડાના દસ્તુરજી પેશાતનજી મરજોર૭ મીરના મુબારક હસ્તે થઇ હતી. તે દરે મહેરના મકાનને ઇજી પવિત્ર કરવા અને આતસના નુરીકેખલાની સ્થાપણા કરવા ઉદવાડેથી પગરસ્તે ‘આલાત’ ( ક્રિયાના ઉપયેાગમાં આવતી પવિત્ર ચીજો ) લાવવામાં આવ્યા અને પવિત્ર ક્રિયા શરુ થખું, જશનની (દરેમહેરને જીંજવાની) પવિત્ર ક્રિયા માખેદા માધુકજી શાપુરજી મીરઝાં તથા રૂસ્તમજી ≥મુલ” મીર એ કરી હતી. એ જંખતે સ્ટેટ તરફથી સધળા અદેખ મીરઝાં હેમુલજી મારફત થયા હતા. તેમજ નગરના પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થેા અને મહાજન વગે પણ પુર્ણ ઉત્સાહથી ત્યાં હાજરી આપી હતી. એ દરેમહેર ના નિભાવ અથે` રૂા. ૨૦૦૦૦ની એક રકમ એકઠી કરી હતી. અને છ ટ્રસ્ટીઓ નિમાવામાં આવ્યા હતા. જેમાં આપણા વાલાશાન દિવાનજી ખાનબહાદુર શેઠ મહેરવાનજી પેસ્તનજી સાહેબ મુખ્ય હતા. અંજુમનના મેાભેદના પગાર તરીકે તથા માણસાના પગાર તરી કે જામશ્રી વિભાજી સાહેબ માસીક રૂા. ૨૦) ની બક્ષીસ કરી હતી. અને જે ઇ. સ. ૧૯૨૬માં મહુ`મ જામશ્રી સર રણજીતસિંહુજી સાહેબ તેમાં રૂ।. ૩૦) ઉમેરી માસીક રૂા. ૫૦) ની દરેમહેરના નિભાવ અર્થે બક્ષીસ આપી હતી, જ્યારે જામનગરમાં રસ્તાએ અને દુકાને બાંધવાના સુધારાઓ થવા લાગ્યા ત્યારે તે દરેમહેરના મકાનપાસે આવેલાં સઘળાં પારસી મકાને પડી ગયા અને શહેર બહાર નવા વસવાટ થયા. તેથા દરરાજની ફરજીયાત બદગી માટે દરેમહેરનું મકાન દુર હાવાથી તેને ઉપયાગ કરવો અશકય થયું. છેવટે સધળા જરથૈાસ્તી ભાઇઓએ મળી પારસીલતામાં નવું દહેરમહેર બાંધવા નકકી કરી મહુ`મ જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ દ્વજીર અરજ કરત તેઓ નામદારે તેમની માગણી મુજબ ઇરવીન સરકલ સામે એક ધણા ક`મતી અને સુંદર જમીનના પ્લોટ દરેમહેર માટે બક્ષિસ આપ્યા. નવું દરેમહેર અંધવા મેટી રકમની જરૂર પડતાં એક ક્રૂડ ઉભું કર્યું, અને તેમાં મુખર્જીમાં વસતા સખી જત્થાસ્તીઓની ઉદારતાથી વધી વધીને તે ક્રૂડ કુલ રૂપીઆ ૫૭૦૦)નું ભેગું થયું, તા. ૧૩-૬-૧૯૨૯ના દીને આ દરેમહેરના વડા દસ્તુરજી ઉદવાડેવાલા. દસ્તુરજી કૈઆજી દસ્તુર પેશાંતનજી મીર જામનગરના જાણીતા જરચેસ્તી ખાનબહાદુર ડાકટર નવરોજી કાવસજી કલ્યાણણીવાળા ના મેટાની લગ્નની શુભ ક્રિયા કરવામાટે જામનગર પધાર્યા હતા. તે પ્રમગતા લાભ લઈ દરેમહેરના પાયા નાખવાની શુભ ક્રિયા તા. ૧૭-૬-૧૯૬૯ના રાજ તેએાશ્રીના મુખારક હસ્તે કરવામાં આવી હતી. તે પછી સદરહુ મકાન ઇશનીયન સ્ટાઇલ ના પીલર્સ, કાહરતી
Page #796
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪થુ),
જામનગરનું જવાહર. આકૃતિ, ઉગતા સૂર્યને દેખાવ વિગેરેથી બહુજ સુંદર અને અપટુડેટ બાંધવામાં આવ્યું.. ઈરવીન સરકલ સામે પાંચ રસ્તાના સંગમ ઉપર તે ઘણું દમામદાર અને સુંદર દેખાય છે. નજદીકમાં બેદ સાહેબને રહેવાના મકાનો ઘર્મ શાળા જરસ્તીઓને ભાડે આપવાના મકાન અને ફરતો સુંદર નાજુક બગીચો વિગેરેથી એ જગ્યા એક નાનકડા “ પારસી કેલેની ” ને જ ખ્યાલ આપે છે.
એ દરેમહેરનું નવું મકાન ખુલ્લું મુકવાની શુભ ક્રિયા તા ૪ માર્ચ ૧૯૩૧ના રોજ આપણા લોકપ્રિય મમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ બહાદૂર છે. સી. એસ. આઈ. જી. બી. ઈ. ના મુબારક હસ્તે થઈ હતી. તે પ્રસંગે રાજવંશી પરિણાઓમાં જસદણના નામદાર દરબારશ્રી અને મુળીના નામદાર ઠાકોર સાહેબ તથા જસદણના નામદાર મહારાણુ મુખ્ય હતાં. ઉપરાંત ભાયાતો, રાજ્યના અમલદારો, હિંદુ તેમજ મુસ્લીમ શહેરીઓ અને યુરોપીઅન કુટુંબો વગેરે મોટી સંખ્યામાં હાજર હતાં. તે પ્રસંગનાં ભાષણ થયા બાદ તે અગીઆરીનું મકાન ખુદાવિંદ હજુરશ્રીએ ખુલ્લું મેલી દરેમહેરને સ્ટેટ તરફથી મળતી માસિક આવક રૂપીઆ ૫૦) માં બીજા રૂા. ૫૦) વધુ ઉમેરી માસીક રૂ. ૧૦૦) એક સો કરી આપવાનું ઉદાર ફરમાન જાહેર કર્યું હતું. તે પછી તુરજી કૈઓજી મીરઝએ ધાર્મિક ભાષણ આપતાં જણાવ્યું કે “ પારસીઓ અને હિંદુઓ વચ્ચેને સંબંધ પુરાનો છે. પારસી ધર્મ સ્થળ જે અગીઆરીના નામે ઓળખાય છે. તે શબ્દ ખુદ હિંદુઓના “અગન આગાર' યાને આતશનું મકાન એ શબ્દ ઉપરથી નીકળે છે. પારસીઓની હામની ક્રિયા નામે ઓળખાતી ક્રિયા જેવીજ હિંદુઓની સેમની ક્રિયા છે. પારસીઓની યશન' અને હિંદુઓની યા પારસીઓની “બરસમ અને હિંદુઓની બહસ વિગેરે ક્રિયાઓ તથા સંસ્કૃત અને અવસ્તા ભાષાનું મળતાપણું હિંદુઓના દેવતા અને પારસીઓના યઝદ અમેશાસ્પદ વગેરેના નામે અને કામનું સરખા પણું આતશની સીફતનું, ગરદનું લખાણ અને તેને જ મળતું અવસ્તાનનું વર્ણન વગેરે અનેક બાબતો ઉપરથી પારસીઓ અને હિંદુઓને પુરાને સંબંધ સાબત થઈ ચુક્યો છે.” વગેરે ભાષણે થયા પછી મેળાવડો વિસર્જન થયો હતો. આજે એ મકાન જામનગરના જવાહરમાં એક અણમેલું જવાહીર છે.
(૬) નિજાનંદ સંપ્રદાય ખીજડા મંદીર (પ્રણામી ધર્મ)–તે સંપ્રદાયના સ્થાપક મુળ પુરુષ દેવચંદજી મહારાજ જ્ઞાતે કાયસ્થ હતા. તેને જન્મ મારવાડમાં આવેલા ઉમરકેટમાં સંવત ૧૬૩૮માં
* અગીઆરી એ દરેમહેર, દાદગાહ, આતશ કહ, વગેરેના નામોથી ઓળખાય છે. વિશેષ હકિકત માટે વાંચે “ફરામરોઝ ફીઝજી મીરઝાં કૃત જામનગરની મીરઝાં દરેમહેરના સ્થાપક એવદ ટહેમુલજી માહીબારછ મીરઝાનું ટુંક જીવન ચરિત્ર તથા દરેમહેરને હેવાલ
Page #797
--------------------------------------------------------------------------
________________
૨
શ્રીયદુવંશપ્રકાશ.
વિતીયખંડ
થયો હતે તેના પિતાનું નામ મહેતા, અને માતાનું નામ કુંવરબાઈ હતું તેના ઘરના વાડામાં બાળમુકંદજીની મુતી હતી તેની સેવા ભક્તિ તેઓ કરતા. દેવચંદજી મહારાજ બાળપણથીજ પ્રબળ બુદ્ધિના, સાત્વિક વૃત્તિના, દયાળ. હિમતવાન અને ઉત્સાહી હતા. પિતા માતાને આશ્રયે રહી વિદ્યાભ્યાસ કર્યો હતો. ઉંમર વર્ષ ૧૧ની થયા પછી દેવ સેવામાં પ્રીતી રાખવા લાગ્યા હતા. એક દિવસે ગામ બાહર એક “શ્યામ પીગળ’નું દેવળ હતું ત્યાં તેઓ પુજા કરવાને ગયા હતા એ વખતે તેમને વિચાર થયો કે “કોણ છું ? આ દેખાતું જગત શું છે.? પરમાત્મા પરબ્રહ્મ ક્યાં છે. અને કેવા સ્થાનમાં રહે છે?”તે સર્વને સેધ કરવા લાગ્યા. એ વિચારમાંને વિચારમાં પરદેશ ચાલી નીકળ્યા. સાથે કાઈ ન હતું માર્ગમાં એક મહા પુરૂષને મેળાપ થયો. તેમણે પરમાત્માના સ્વરૂપને બેધ કર્યો. ઉમરકેટના ૨જાની જાન લઈ લાલદાસ નામે વછર જતો હતો, તે સાથે તેઓ કચ્છમાં ગયા ત્યાં પરમાત્મા સંબંધી ચિંતવન કરવા લાગ્યા. ત્યાં જે જે મતપંથો ચાલતા હતા તે સર્વે જેયા પરંતુ તેમાંથી તેમના મનનું સમાધાન થયું નહિં તે પછી સંન્યાસી વેશ ધારણ કરી અનેક શાસ્ત્રોનું અવલોકન કર્યું. પણ તેમાંથી પરમાત્મા સંબંધી નિશ્ચય થયો નહિં ભુજમાં આવી હરદાસજીને ત્યાં ઉતર્યા તેમનો પ્રેમ અને સેવા જોઈ આનંદ થતાં. ત્યાં કાંઇક પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિની આશા બંધાણી તેથી ત્યાં જપ તપ કરવા લાગ્યા. હરદાસજી બાળમુકંદજીના પરમ ભકત હતા. તેમણે બાળમુકુંદજીના દર્શન કરાવ્યાં હરદાસજીના કેટલાક શિષ્યોએ દેવચંદજી મહારાજને કહ્યું કે “તમો અમને પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય કરાવે ” પણ તેમને તે સ્વરૂપનો નિશ્ચય થયો ન હતો તેથી તેઓ નૈતનપુરી (નવાનગર) જેને જામનગર પણ કહે છે. ત્યાં આવ્યા શ્યામસુંદરના મંદીરમાં નિત્ય ભાગવતની કથા કાનજી ભટ્ટ કરતા હતા ત્યાં નિત્ય શ્રીદેવચંદજી મહારાજ સાંભળવાને જતા હતા. આ વખતે તેમની ઉંમર ૪૦ વર્ષની થઈ હતી તે પણ જપ તપ અને ધ્યાન કરવા કદી ચુકતા નહિં. તેમનું ચિત નિરંતર પરમાત્માંજ લાગી રહ્યું હતું. કહે છે કે એક દિવસે તેને શ્યામસુંદરના મંદીરમાં સાક્ષાત શ્રીકૃષ્ણના દર્શન થયાં હતાં. અને કહ્યું કે હે શ્રી દેવચંદ! પરમધામથી શ્રી અક્ષરાતિત પરમાત્માના બારહજાર બ્રહ્મ પ્રિયા (શાશ્વતી સમા) અને ખેલ જેવાને આવેલા છે. તેમાં તું પ્રધાન છે.
તે બધા આ મોહમય મિથ્યા જગતમાં આવીને પોતાના સ્વરૂપ તથા પરમધામ ને ભૂલી ગયા છે. તે સર્વેને જાગૃત કરો. પરમધામમાં લઈ આવે એટલે બધાને પોતાના પરાત્મ બ્રહ્મધામમાં જાગ્રત કરો : આ કામ તમને સોંપવામાં આવે છે. હું તને એક તારક મંત્ર એટલે તારતમમંત્ર આપુછું જે વડે તે સર્વે જાગ્રત થશે. આ મંત્રમાં એ પ્રભાવ કામકરે છે કે જે કોઈ આ મંત્રનો જપશે તે સહજ પરમધામ પહોંચી જશે. આ મંત્રથી તને એવું જ્ઞાન થશે. કે પરમધામ તથા બીજા સધામ તને પ્રત્યક્ષ જેવા દેખાશે એટલે તને આજ શરીરથી પરમધામ વિગેરેની માહિતી અનુભવમાં આવી જશે અને તું બ્રહ્મવાસનાઓને કહેશે તે સાંભળતાની સાથે જ તેઓ જાગૃત થશે. તને જે કાંઈ માગવું
Page #798
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪થુ...]
જામનગરનું જવાહીર.
૩
હાય તે કે, કહેવું હોય તે કહે નિહતેા પછી હું ફ્રી જોવામાં નહિ આવું. ભગવાન આપ કયાં જશે!, એમશ્રી દેવચંદજીએ પુછ્યું. હું તારા હૃદયમાં વાસ કરીશ એમ દિવ્ય પુરૂષે ઉત્તર આપ્યા. ત્યારે હવે હું શું માગુ' તમે તે માણસાઇમાંજ છે. એટલે હું ધૃતા છું એમ સાંભળી દિવ્ય સ્વરૂપ અદૃશ્ય થયા.
તે પછી તે નિરંતર ધર્મોપદેશ કરવામાં કાળ ગુજારવા લાગ્યા જામનગરમાં ગાંગજી ભાઇ કરીને શેઠ હતા. તે તેના પ્રથમ શિષ્ય થયા. અને પછી પ્રતિદિન ઘણાં શિષ્યા વધવા લાગ્યા. એ વખતે જામનગરમાં કેશવજી ઠકકર કરીમે દિવાન હતા, તે. જાતના લુવાણા હતા અને તેઓની સ્ત્રીનું નામ ધનખાઇ હતું, તે પવિત્રમનની દયાળુ સ્ત્રીને પેટે વિ. સ. ૧૬૭૫માં શ્રી પ્રાણનાથજીને જન્મ થયે. તેની ઉંમર ૧૨ વર્ષની થતાં, શ્રી દેવચંદ્રજી મહારાજતા મેળાપ થયા. પ્રાણનાથજીના ઉત્તમ ગુણો જોઇને શ્રીદેવચંદજીએ તેમને તારતમ્ય જ્ઞાનને ઉપદેશ કર્યાં. તેથી તેના અજ્ઞાનરૂપી અ ંધકારને નાશ થયેા. ત્યારથી પ્રાણનાથજી નાના પ્રાકારના દેહકષ્ટો વેઠી, જ્ઞાનમાં વૃદ્ધિ કરવા, શ્રી દેવચંદજીની આજ્ઞાથી તે અરબસ્તાનમાં ગયા. ત્યાં ગાંગજી શેડનેાભાઇ ખેતા વેપાર અર્થે રહેતા હતા. તેને ઉપદેશ કર્યો પણ તેને કાંઇ અસર થઈ નહિ.. થેાડા દિવસ ત્યાં રહી, પાછા તે જામનગરમાં આવ્યા અને વિ. સ. ૧૭૧૦માં પ્રેાળ (ધવલપુર)માં આવ્યા એ વખતે ધ્રોળમાં કલેાજી ઠાકાર રાજ કરતા હતા, તેના તે કારભારી થયા. ત્યાં તેમણે ઉત્તમ પ્રકારે કારભાર ચલાવી પ્રજાની પ્રીતિ મેળવી હતી. વિ. સ. ૧૭૧૨માં શ્રી દેવચંદજી મહારાજે તેમને જામનગરમાં ખેલાવી ધર્મોપદેશ આપવાની આજ્ઞા કરી. તેથી તેએ નિરતર ધર્માંદેશજ કરવા લાગ્યા. તેજ સાલમાં શ્રી દેવચંદ્રજી મહારાજ પરમધામમા ગયા તે પછી શ્રી પ્રાણનાથજીના જ્ઞાનની વૃદ્ધિ થવા લાગી તેને જપતપ અને ધ્યાન કરવાથી ધર્માંચાને યેાગ્ય ગુણા પ્રાપ્ત થયા. તેથી તેએ દેશિવદેશ ધર્મોપદેશ કરવા નીકળ્યા. પ્રથમ જુનાગઢ, દીવબંદર, વેરાવળ માંગરાળ, પારબંદર અને ત્યાંથી કચ્છમાં ગયા. સંત્રે ઠેકાણે તેમના ઉપદેશથી શિષ્યા થવા લાગ્યા. ભુજમાં થેાડે। વખત રહી તેઓ સિંધમાં ગયા નગરઠઠ્ઠામાં થે।ડા દિવસ રહી ઘણાં શિષ્યા કર્યાં. ત્યાંથી અરબસ્તાનમાં સસ્કૃત બદર આવ્યા, ત્યાં સેવઢ્ઢા કરી, સિધના આવાસ દરે આવ્યા. ત્યાંથી નળીયા, કાઠારા થઇ ધોરાજી આવ્યા અને ત્યાંથી સુરત ગયા, તે વખતે તેઓએ ઘણાં શિષ્યા કર્યાં હતા સુરતમાં કળશ નામનેાં ગ્રંથ કર્યાં. ત્યાંથી ગુજરાત ના ઘણા ભાગમાં ફર્યાં. તે પછી મારવાડમાં આવેલાં અમેરતા ગામમા આવ્યા. ત્યાં એક લામાન નામે જતિ સાથે ધમ સબંધી વિવાદ થયા હતા. મેરતાથી હરિદ્વારના મેળામાં ગયા. ત્યાં ઘણાં સંત સાધુએ સાથે ધર્માંસંબંધી ચર્ચા કરી હતી. ત્યાંથી દિલ્હીમાં આવ્યા એ વખતે ત્યાં ઓરંગઝેમ બાદશાહ હતો, તે હીંદુઓ ઉપર ઘણેા, જુલમ ગુજારતા હતા. તેને તે કામથી અટકાવવા પેાતાના કેટલાક શિષ્યાને મેાકલ્યા પણ બાદશાહના કાઝીએ તેમનું કાંઇ લેક્ષમાં લીધું નહિ. તે ઉપરથી બાદશાહને નિમાજ પઢવા જવાની મસ્જીદના છ પધાર્યાં છે. માર્ગોમાં જને કેટલાક શિષ્યાએ ઉભા રહી કહ્યુ કે “ ઇશામેહુદી ઇમામ
'
Page #799
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ વિતીય ખંડ કરાનમાં જે વખતે ઉત્પન્ન થવાનું લખેલું છે તે જ વખતે પધાર્યા છે. વગેરે કહી તેમણે કેટલાક ચમત્કારો બતાવ્યા, અને ઉપદેશ આપ્યો તેથી બાદશાહના કેટલાક નાકરે અને જાબી માણસો ઘણું આશ્ચર્ય પામ્યા. દિલ્હીમાં થોડો વખત રહી તેઓ ઉદેપુર આવ્યા, ત્યાંથી મંદસર થઈ ઉજજન આવ્યા. એ વખતે ઘણાં શિષ્યો સાથે હતા. ઓરંગાબાદના રાજાને બંધ કરી શિષ્ય કર્યો. રામનગરના રાજાએ પણ ઘણી આગતાસ્વાગતા કરી હતી.
ઔરંગજેબ બાદશાહે પિતાના માણસો પાસેથી સાંભળ્યું કે “અહીં કોઈ મહાત્મા પધાર્યા હતા” તેથી તેણે શેખનીદર નામે સરદાર અને શેઠ ભીખા નામે અમલદારને લશ્કર સાથે તેડવાને મોકલ્યો તેમને શ્રીપ્રાણનાથજીએ ઘર્મોપદેશ કર્યો. તેથી શેખનીદર અને તેમની સાથેના સર્વે મુસલમાની ધર્મ ત્યજી પ્રાણનાથજીના ધર્મમાં આવ્યા. ઔરંગજેબ પણ તેનાં ઉપદેશ, અને ચમત્કારથી છક થઈ ગયો હતો. કરણપટ્ટણથી મહારાજા છત્રસિંહજીએ તેમને તેડવાને માણસે મોકલ્યા તેથી તેઓ ત્યાં ગયા. રાજાએ તેમનું ઘણું સન્માન કર્યું, અને પોતાના કુટુંબ સાથે તેણે તે ધર્મ સ્વીકાર્યો, ત્યાં તેઓ ઘણો વખત રહી ધર્મની સ્થાપના કરી, ચિત્રકેટની આસપાસના ઘણાં રાજાઓને પણ પિતાના ધર્મમાં લીધા પછી કાપી શહેરમાં આવી એક સભા ભરી ધર્મોપદેશ કર્યો. એ રીતે ઘણાં દેશમાં પ્રણામી ધર્મને ફેલાવો કરી વિ. સં. ૧૫૧માં પન્ના બુંદેલખંડમાં તેઓ પરમધામમાં ગયા. ત્યાં તેઓની સમાધિ પર તેમના શિષ્યાએ લાખો રૂપીઆ ખચ એક મોટું મંદીર બાંધેલું છે. તેનાં પુજારીઓને ધામી', કહે છે, છત્રસાલજી મહારાજ પછી તેના વંશના કેટલાક રાજાઓ એ ધર્મમા હતા. રાજા ગાદિએ બેસતી વખતે પ્રથમ તે મંદિરમાં જઈ તિલક કરાવે છે. અને તે પછી ગાદિએ બેસે છે. તેમજ રાજાઓએ વર્ષના એક દિવસે મંદિરમાં દર્શને આવવું એવી ફરજ છે, અને તેને સેવા કરવાનો હક છે. નોતનપુરી જામનગરમાં જે સ્થળે શ્રીદેવચંદજી મહારાજ સમાધિ લગાવતા હતા. એ જગ્યાએ હાલ સુશોભિત મોટું મંદિર છે. એ મંદિરની લગભગ એકે ખીજડાનું મેટું વૃક્ષ છે. તે ઉપરથી તેને ખીજડા મંદિર. કહે છે.
એ પંથના અનુયાયીઓ એક બીજાને મળે ત્યારે પ્રણામી કરે છે. તે ઉપરથી તે પ્રણમી-પ્રણામી ધમ પણ કહેવાય છે. તેમજ તેને મેરાજપથ પણ કહે છે. મેરાજ સંદેશો લાવનાર તેવો અર્થ થાય છે. શ્રીદેવચંદજીના પુત્ર બિહારીદાસજીને જેઓ માને છે, તેઓએ પિતાની ગાદિ ચાકળા ઉપર સ્થાપન કરી તે ઉપરથી તેઓ ચાકળાપથી કહેવાય છે. અને તેના મંદીરને ચાકળાં મંદીર કહે છે. શ્રીદેવચંદજીએ તથા શ્રી પ્રાણનાથજીએ પ્રગટ
'* સાંભળવામાં છે કે મહારાજશ્રી દેવચંદજીએ ખીજડાની ડાળખીનું દાતણ કરી, તેની બે ચીરોને ત્યાં જમીનમાં બોડેલી તેનું વખત જતાં વૃક્ષ થયું અને બન્ને ચીરો સાથે મળી એક થડીઆનું વૃક્ષ થયું. જે હાલ મંદીરમાં સેંસરૂ કાઢેલું છે. અને તે પૂજ્ય ગણવામાં આવે છે. તેમજ જોવામાં પણ નીચેના મુળીયાના ભાગમાં બે જુદા ફાંટાઓ કુટી ઉપર જતાં એક થયેલા જણાય છે. ત્યાં એક આળીયો છે, જેમાં ધુપ દીવાના પાત્રો રહે છે.
Page #800
--------------------------------------------------------------------------
________________
તું. ખ. પૃ. ૯૪
00000
ખીજડા દિર-જામનગર,
Page #801
--------------------------------------------------------------------------
Page #802
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪થું]
જામનગરનું બ્લાહીર. થઈને હિંદુઓ અને મુસલમાની ધર્મની ચિક્યતા કરી. હિંદુ ધર્મનું સંરક્ષણ કર્યું હતું. તે પંથની મુખ્ય ગાદિ શ્રી નૌતમપુરી–જામનગરમાં ( ૨ ) પના બુધેલ ખંડમાં. છે. તેને શ્રી પદ્માવતી પુરી કહે છે, ધર્મના સિદ્ધાંત-( ૧ ) શ્રીકૃષ્ણ ભગવાનના ૧૧ વર્ષ અને પર દિવસના સ્વરૂપને માને છે. પ્રેમ ભકિત તેમનામાં મુખ્ય છે. તે ધર્મના શિષ્યો અને સાધુઓ વૈષ્ણવ ધર્મવાળાના કરતાં જરા નાક ઉપરથી તીલક કરે છે. અને વચમાં કંકુની બદી કરે છે. કંઠમાં તળશીની માળા (કંઠી) પહેરે છે. શ્રી પ્રાણનાથજીએ કુલજમ સ્વરૂપ' નામે ગ્રંથ કર્યો છે. તેને પવિત્ર માની મુખ્યત્વે કરીને દરેક મંદીરમાં પુજા કરે છે. અને વસ્ત્રાલંકાર ધરાવે છે. તે સિવાય મંદીરમાં મુતી નથી. એ ધર્મ વાળા કાઠીયાવાડ ગુજરાત અને ઉત્તર હિંદુસ્તાનમાં ઘણું છે એ ધર્મના સાધુઓ યોગ અને આત્મજ્ઞાનમાં કુશળ જેવામાં આવે છે. એમના ધર્મ સિદ્ધાંતો સાથે કાંઈક વૈષ્ણવ અને ઇસ્લામી (મુસલમાની) ધર્મના મુળ તને ચહણ કરેલાં છે. એમના આચાર્યોએ મુસલમાનોને પણ પિતાના ધર્મમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. એ ઘર્મમાં અદ્વૈત બોધ પુર્વક, યોગાભ્યાસ આચરતા જણાય છે. આચાર્ય ત્યાગી હોય છે. એ ધર્મ વાળા સ્નાન-સૌચાદિથી પવિત્ર રહી, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું ધ્યાન કરે છે. જામનગરની પ્રણામી ગાદી સ્થાપક (૧) મહારાજશ્રી દેવચંદજી થી પછી (૨) મહારાજશ્રી ૧૦૮, પ્રાણનાથજી થયા તે પછી (૩) ત્યાગમૂર્તિ શ્રી કેશરબાઈ મહારાજ (૪) મહારાજશ્રી તેસીબાવા (૫) મહારાજશ્રી બહાચારીજી (૬) મહારાજશ્રી ધ્યાનદાસજી (૭) મહારાજશ્રી મેહનદાસજી (૮) મહારાજશ્રી ફકીરચંદજી (૯) મહારાજશ્રી અવેરદાસજી (૧૦) મહારાજશ્રી જીવરામદાસ (૧૧) માહારાજશ્રી વિહારીદાસજી (૧૨) મહારાજથી સુખલાલદાસજી (૧૩) વિદ્યમાન મહારાજશ્રી ધનીદાસજી મહારાજ અત્યારે જામનગરની પ્રણામી ગાદીએ બીરાજી પોતાના શિષ્ય વર્ગને સદ્દઉપદેશ આપી રહ્યા છે. વળી મહારાજશ્રી ધનીદાસજી મહારાજ હાલ ગાદી ઉપર બીરાજે છે તેને પિતાની જાતિ દેખરેખ અને ખંતથી આ મંદિરને આરસેપણ સ્ટાઈલ વિગેરે જડાવી ઘણુંજ સુશોભિત કરેલ છે, તેમજ પ્રણામી ધર્મના યાત્રિકો માટે રહેવાની સગવડ વાળી મંદિરની આસપાસ જગ્યા બંધાવેલ છે, અંદર મીઠા પાણીના બે કુવા અને બગીચો છે. તેમજ ધર્મ પ્રચાર માટે તેમના તરફથી “પ્રણામી ધર્મ પત્રિકા” નામનું માસિક બહાર પડે છે, તેમજ અપ્રસિદ્ધ મંથને છપાવી પ્રસિદ્ધ કરવા માટે ખાસ પંડિત રાખેલ છે. વળી ઉપરોકત છપાઈ કામને પહોંચી વળવા માટે એક છાપખાનું પણ વાસાવ્યું છે. તેમજ પોતે ધાર્મિક પરાયણ હેાય સંપ્રદાયને ઉન્નત પંથમાં દેરવા અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે.
છે પ્રકરણ ૪થું સમાપ્ત છે
Page #803
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવ’શપ્રકાશ.
" પ્રકરણું પાંચમું ॥
મહાન પુરૂષાના જીવન પ્રસંગ,
- ધનવન્તરી અવતાર મહાત્મા ઝંડુભટ્ટજી
જામનગરમાં પશ્નોરા નાગર ગૃહસ્થ વીઠ્ઠલજી ભટ્ટને ત્યાં મહાત્મા ઝંડુભટ્ટજી ઉર્ફે કરૂણાશંકરના જન્મ વિ. સ. ૧૮૮૭ના વૈશાખ સુદી ૫ રવિવારે થયા હતા, તેમના જન્મ સમયે જ્યાતિષીઓમાં અગ્રગણ્ય પિતાંબર ભટજીએ તેમની જન્મકુંડળી બનાવીને કહ્યું હતું કે આ ખાળકના ગૃહ એવા પ્રબળ છે, કે તેના ધરમાં હંમેશાં સવાશેર મીઠું વપરાશે. ભવિષ્યમાં એજ પ્રમાણે થયુ હતું, જ્યારે ઝંડું ભટજી પાંચેક વર્ષના થયા ત્યારે તેમને ધેર એક દડી સન્યાસી ભીક્ષા લેવા આવ્યા. તેણે તે નાના બાળકને રમતા જોઇ, તેના પિતા વિઠ્ઠલજી ભટને કહ્યું કે ઃ—
દ
મુખ્ય મુદ્દ
ચં.૩ ૨
મ.
?
શા
શહ
Y
તૈ
૧૨
૧
ઋતુ
આ તમારા પુત્રને સાધારણ પુત્ર ગણવા નહિ, આતા કાઈ યાગ ભ્રષ્ટ મહાત્માએ તમારે ઘેર જન્મ લીધા છે એમની માનજો.” યાગ્ય ઉમરે ઝંડુ ભટજીએ જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી મહિધર હરિભા/પાસે સ'કૃત અભ્યાસ શરૂ કરી સારસ્વત વ્યાકરણ, અમરÈાશ, રઘુવંશ આદિ ગ્રંથા જોયા હતા. તેમજ શાસ્રીજી કેશવજી મારારજી પાસે પણ શેડે અભ્યાસ કર્યાં હતા. તે અભ્યાસ પછી આયુર્વેદને
અભ્યાસ પેાતાના પિતાજી પાસે શરૂ કર્યાં. એ વખતે ઝંડુ ભટજીથી માત્ર સાત વર્ષ વયે મેટા વૈદ્ય ભાવાભાઇ અચળજી પણ વિઠ્ઠલજી ભટ પાસે વૈદકના અભ્યાસમાં ઝંડુભટજીના સહાધ્યાયી હતા. વિઠ્ઠલ ભટજીએ પેાતાના ધરમાં ભાવ પ્રકાશની પરપરા ચાલુ હાવાથી ઝંડુ ભટજીને તે પ્રથમ શીખવી. પછી ચરક, સુશ્રુત વાગ્ભટ્ટની વૃત્રયી વગેરે થે। ભણાવ્યા. તેમજ તેઓના ધરમાં રહેલા જીના હસ્તલેખિત ગુટકાના પણ અભ્યાસ કરાવ્યેા. તે ભટજીના કુળમાં વૈદું કયાંથી આવ્યું? તે માટે નીચેની વાત પર પરાથી સસ્તંભળાય છે,
“જીના કાળમાં દીલ્હીના કાઇ શાહ્જાદા ગુજરાતમાં ખંડણી ઉધરાવવા આવ્યા હતા. ત્યારે ફરતાં ફરતાં કાઇ એક ગામના પાદરમાં તેણે પડાવ નાખ્યા. ત્યાં ક્રાની ઉપરસના અવાજથી શાહજાદાને ઉધ નહોતી આવતી. તેથી તેણે તપાસ કરાવી ઉધરસ ખાનાર માણસને ત્યાંથી કાઢી મુકવાનેા હુકમ કર્યાં. તપાસ કરતાં ઉધરસ ખાનાર કાઇ વૈષ્ણવ - ચા` નીકળ્યા. તેથી શાહજાદાના માણસોએ વિનંતી કરી કે” હિંદુઓના ધર્મ ગુરૂતે કાઢી મુકવાથી હિંદુઓને ખાટું લાગરો, માટે આપણી સાથે દિનમણી નામના વૈદ્ય છૅ, તેને
Page #804
--------------------------------------------------------------------------
________________
જામનગરનુ જવાહીર.
૯૭
મેકલીને તેની દવાથી તેની ઉધરસ મટાડેા શાહજાદાની આજ્ઞાથી નિમણીએ મહારાજનું શરિર તપાસ્યું અને પછી કહ્યું કે “આ ઉધરસ નિર્મુળ તા નહિં જ થાય. પણુ આપ કહા તે પ્રમાણે એક, બે, કે ત્રણ વર્ષાં સુધી ફરી ન આવે તેવી દવા આપું. મહારાજને તે વાત માનવામાં ન આવી, એટલે તેમણે એક વર્ષ સુધી ઉધરસ ન આવે તેવી દવા માગી. તેથી દિનમણીએ એક ગેાળી આપી પથ્ય બતાવ્યુ' એ ગોળી ખાધા પછી મહારાજને ઉધરસ નજ આવી. શાહજાદાએ આ ચમત્કાર જોયા એટલે પેાતાને માટે વાજીકરણ ઔષધની માગણી કરી. દિનમણી શાહજાદાની પ્રકૃતિ જાણુતા હેાવાથી અને પથ્ય ન પાળવામાં આવે તેા ઉગ્ર વાજીકરણનું પરિણામ નુકશાન કારક આવે, એવું હેાવાથી તેમણે ઘણી રીતે સમજાવ્યા, પણ શાહજાદાએ હઠ લીધાથી, છેવટે દવા આપવાનું સ્વીકાર્યું. પણ પથ્ય માટે સખ્ત ચેકી પહે। રાખવાની ખીજા અમીરા પાસેથી કમુલત લીધી, 'સસલાનું માંસ, ગાળતા દારૂ, અને સ્ત્રી સંગ, એ ત્રણથી સાવચેતી રાખવાની હતી. એ વાજીકરણ પ્રયાગ સાત દિવસનેા હતેા. પણ વાંની ગરમીને લીધે શાહજાદાથી રહેવાયું નહિ. તેથી પાંચમે દિવસેજ તેણે એ ત્રણેયના ઉપયાંગ કર્યાં. પરિણામે શાહંજાદાને આખે શરીરે મેાટા ફોડલા ઉપડી આવ્યા, તેથી આખી છાવણીમાં હાહાકાર થઇ રહ્યો, નિમણીને તપાસ કરતાં પથ્ય ન પળીયાની ખરી વાત માલુમ પડી એટલે 'હુમણાં જ ગલમાંથી દવા લઇ આવું છું” એમ કહીને તે છાવણીમાંથી નાસી ફ્રુટયા, અને શાહજાદા મરી જવાથી કરી જાહેરમાં આવી શકે તેમ ન હેાવાથી તેઓ યાગી વેષે છુપાતા ફરતા હતા. જે મહારાજની દિનમણીએ ઉધરસ મટાડી હતી. તે વૈષ્ણવાચાર્ય ક્રૂરતા કરતા જામનગર આવ્યા. તેમની પાસે હંમેશાં કાશીરામ ભટ સાંજે એસવા જતા. એક વખત સહુ એઠા હતા, ત્યાં મહારાજને સખ્ત ઉધરસ આવી. તે ઉપરથી વાત નીકળતાં, બાદશાહના દિનમણી નામના વૈધે પેાતાની ઉધરસ કેવી રીતે મટાડી હતી. અને તેના કહેવા પ્રમાણે બરાબર એક વર્ષ સુધી ઉધરસ નહેાતી આવી, તથા તે વૈધને છાવણીમાંથી કેવી રીતે નાસી જવુ પડયુ... તે સધળી વાત કાશીરામ ભટ વગેરે મડળને કરી. ત્યાર પછી કાશીરામ ભટ્ટે મહારાજને ખાનગીમાં કહ્યું કે આપ વર્ણન કરા છે। એવા એક માણસ છ માસથી મારે ત્યાં આવી ઉતર્યા છે અને મને વૈદુ' શીખવાનું કહે છે. એ સાંભળી માહારાજ ત્યાંથી કાશીરામ ભટ્ટ સાથે તેમને ઘેર આવ્યા અને જોયું તે તે પોતેજ ‘દિનમણી’ મહારાજે પેાતાની ઉધરસની કિકત કહી, ક્રૂરી દવા આપવાની વિનંતી કરી, પણ દિનમણીએ કહ્યું કે “મારી બધી દવાઓ તે। એ શાહજાદા સાથે ગઇ માટે લાચાર છું. હવે એવી દવા તેા નહિ મળે પણ કાશીરામ ભટ્ટને લખાવું છું તે દવા જ્યાં સુધી લીધા કરશે ત્યાં સુધી દરદ જોર નહિ કરે.” છેવટ દિનમણીએ વિનંતી કરી કે “તમારા સિવાય મને અહિં કાઇ એળખતું નથી. માટે તમે મારૂં નામ કે મારી વાત બહાર ન પાડશેા.”
એ દિનમણી વૈદ્ય આગળથી કાશીરામ ભટ્ટ ભાવપ્રકાશ પુરા ભણ્યા. અને દિનમણી વૈદ્ય દવાઓના (અકસીર પ્રયેાગા વગેરેના) કેટલાક ખરડાએ પણ કાશીરામ ભટ્ટને ઉતારી આપ્યા હતા. એ દિનમણીનું કૃપાપાત્ર પુરાતની વદક એ કુટુબમાં આસરે ૨૦૦ વર્ષોથી આજ સુધી ચાલ્યું આવે છે. એ કાશીરામ તે ઝંડુભટજીના પિતામહના પિતામહ થાય.
Page #805
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ
[વતિયખંડ ઝંડુભટ્ટજી જામ રણમલજીના સમયમાં પોતાના પિતાશ્રી સાથે બંગલે જતા આવતા. રણમલ જામના છેલ્લા મંદવાડ વખતે વિભાજામે પિતાના પિતાની માંદગી વિષે વૈદ્યો વગેરે બીજાને ખરા ખબર પુછેલા. પણ કોઈ તેમને ખરૂં કહેતું નહિં. પરંતુ રણમલજામના મરણ પહેલાં બે ત્રણ દિવસે ઝંડુ ભટ્ટજીએ વિભાજામને તેમના બાપુની સ્થિતીના ખરા ખબર કહ્યા. અને તેમના કહ્યા પ્રમાણેજ બનવાથી જામથી વિભાજને ઝંડુ ભટ્ટજી ઉપર વિશ્વાસ બેઠે, તે છેવટ સુધી નભી રહ્યો હતો,
એક વખત શ્રાવણ માસની સાતમ આઠમની સ્વારી ચડવાને વખતે જામશ્રી વિભાજીને તાવ આવતો હતો. તેથી તેમણે દરેક વૈદ્યોની તાવ ઉતારવા માટે સલાહ લીધી. પણ સ્વારીમાં કલાકોના કલાકે હાથી ઉપર બેસી શકે તેવી સ્થિતિમાં લાવી, તાવ ઉતારવા કેઇની હિંમત ચાલી નહિં. છેવટે ઝંડુભટ્ટજીને વિભાજામે પુછયું કે “ તમે હજારોની ઔષધિઓ બંગલે તૈયાર કરી છે. તેમાંથી કોઇ આ વખતે ઉપયોગી નહિં થાય? “ત્યારે ભટ્ટજી સહુ વૈદ્યો સામું જોઈ એ વૈદ્યો પ્રત્યે બોલ્યા કે “જુઓ! ભાઈ મહારાજાએ ઔષધાલય કરેલું છે. તેમાં રત્નગીરિ રસ છે તે આ તાવ ઉતારવા માટે ઉત્તમ છે. પણ તે નવિન ઔષધ છે, અને હું પણ ન વૈધ છું માટે આપ સંમતિ આપે તો એ ઔષધ ચમત્કાર દેખાડશે એમ મને ખાત્રી છે. ભજીએ આમ કહ્યું ત્યારે જામસાહેબે રત્નગીરિ રસ લઈ આવવા, હીરજી ગાંગાણી સાથે ભદજીને હાથી ઉપર બેસારી મોકલ્યા. એ રનગીરિ રસ લીધા પછી, થોડી વારમાં વિભાજામને તાવ ઉતરી ગયો. તેથી પોતે બહુ ખુશી થયા અને સ્વારીમાં પધાર્યા હતા
ભટજીનું નિદાન અને આરામ કર્યાના દાખલા – '' પ્રેમજી ભટ્ટની પુત્રી કીલીહેનને પગમાં ગોઠણ ઉપર બહુજ દુખાવો થવા લાગ્યો તે ઉપરથી બીજાઓના કહેવાથી “હા” હશે એમ ધારીને તેલ ચોળવાનો ઉપાય કર્યો. પણ તેથી દરદ ઉલટું વધ્યું. પછી ભદજીને બતાવતાં, તેમણે તરતજ કહ્યું કે “બા” નથી પણ અંદર સોજો છે અને પરૂ થાય છે. માટે તેલ ન ચોળતાં, દેષM લેપ શેર અરધે વટાવીને ઉપર બાંધે. પછી તે બાંધવાથી થોડા વખતમાં એક જગ્યાએ મોટું થયું અને તેમાંથી ઘણું પરૂ નિકળ્યું. પછી તે ઘારામાં જાત્યાતિ ધૃત ભરવા માંડયું. તેથી બે ત્રણ મહીને સાવ આરામ થઈ ગયે.
જેમ ભદુછ વાગે છે કે “ઘણુ એ તરત પારખતા તેમજ ત્રણમાં પરૂ થયું છે કે નહિં તેની પરીક્ષા પણ બહુ સારી કરી શકતા. જેના દાખલા નીચે મુજબ છે –
એક વણીઓ, પિતાની સ્ત્રીને પેડુમાં ગાંઠ છે તથા તાવ આવે છે. એમ કહી ભટ્ટજીને પિતાને ઘેર જેવા તેડી ગયો. ભટ્ટજીએ દરદીની નાડી જોઈ તેને તાવ હતો. પછી પેડુની ગાંઠ જેવા પેડુ ઉપર હાથ મુકવા, જેવો ભટજીએ હાથ લાંબો કર્યો કે તે વાણીયાણું બાઈની આંખમાં દુ:ખની બીકે આંસુ આવી ગયાં. એ જોઈ ભટ્ટજીએ હાથ અધરથી જ પાછો ખેંચી લીધો. અને દુકાનેથી દેષિદ્ધ લેપ લાવવાની ચીઠ્ઠી લખી આપી, બહાર નિકળ્યા પછી, સાથે
Page #806
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર આવેલા રા.રા. પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટજીને પુછયું કે “આ તાવમાં દોષઘ લેપ શું કરશે ?” ત્યારે ભદજીએ કહ્યું કે “એ બાઈને પેડુમાં ઘણું પાકે છે. એથી જ ત્યાં હાથ લગાડવા જતાં તેની આંખમાં આંશુ આવી ગયા ને શરીર ધ્રુજી ગયું. દેષઘ લેપથી બહાર મોટું થઈને પરૂ નીકળી જશે તો જ તે બાઈ બચશે પરંતુ એ બાઈ બીજે જ દિવસે ગુજરી ગઈ તેને બાળતી વખતે પેટમાંથી ઘણું પરૂ નીકળયું હતું તેમ સાંભળેલું છે.
દ્વારકાની શ્રીમત શંકરાચાર્યની ગાદિના સદ્દગત શ્રીમન્માધવતીર્થ પહેલાના આચાર્ય શ્રીમકાજરાજેશ્વરામ સ્વામિ પુર્વાશ્રમમાં બ્રહ્મચારી હતા ત્યારે જામનગરમાં આવ્યા હતા અને હાટકેશ્વરના મંદિરમાં ઉતર્યા હતા. તેમને નાભીમાં એક ઘણુ થયું હતું. જેમાં સોજો અને પીડા ઘણી હતી પિટીસ લગાડવાથી બહુ સૂક્ષ્મ છિદ્ધ થઈને તેમાંથી જરા જરા પરૂ નીકળવા લાગ્યું, બ્રહ્મચારીને બહુ કષ્ટ થતું હતું. તેઓ બીજાના હાથનું રાંધેલું જમતા નહોતા અને આવી ભયંકર માંદગીમાં હાથે રાંધવું તે ઘણું કષ્ટવાળું હતું. એ વખતે જામનગરમાં માધવરાવ નામના દક્ષિણી દાકતર હતા. તેમજ આ બ્રહ્મચારીજી પણ દક્ષિણી હતા. તેથી દાક્તર સાહેબ બ્રહ્મચારીજીને પિતાને ઘેર તેડી ગયા અને બે ચાર દિવસ પિોટીસ બાંધ્યા પછી એ સ્થળે છરીથી માર્ગ કર્યો. આથી જરા વધારે પરૂ નીકળી ગયું અને પિડા શાંત થઈ. તે પણ તે છિદ્ર રૂઝાયું ન હતું. અને તેમાંથી પરૂ આવતું હતું. ઝંડુ ભટ્ટજી સાધુ, સન્યાસી, વિદ્વાન વગેરેને મળવાની પિતાની ટેવ પ્રમાણે આ બ્રહ્મચારી પાસે પણ જતા. તેઓશ્રીએ તે વ્રણને ચિયો પછી જોઈ કહ્યું કે “હજી આ ત્રણ રૂઝાશે નહિ, અને એમાંથી પરૂનો જામી ગયેલે ઘોળે કટકે નીકળશે ત્યાર પછી રૂઝાશે.” થોડા દિવસ પછી તે જગ્યાએ સોજો થયો અને પીડા થવા લાગી તેથી ડોકટર સાહેબે ફરી ચીરવાની વાત કરી. પણ બ્રહ્મચારીજીએ ના પાડી અને ભટ્ટજીની સલાહ લઈ દેષ લેપ બાંધવા માંડયો પછી બ્રહ્મચારીજી ભટ્ટજીની વાડીએજ રહેવા ગયા. દેષન લેપથી પ્રથમ પીડા વધી, અને એક દિવસ બપોરે બ્રહ્મચારીજીને બહુજ પીડા વધવાથી ભટ્ટજી જોવા ગયા, ત્યાં બ્રહ્મચારીના ત્રણમાંથી પિતે કહ્યો હતો તે પરૂ બંધાઈ ગયેલે કટકે નીકળ્યો હતો, તે પછી પીડા શાંત થઈ, ભટ્ટજીએ તેમાં જાત્યાદિ ભરી તે ઉપર દોષને લેપ બાંધવાથી થોડો વખતમાંજ વણ રૂઝાઈ જતાં આરામ થયો. બ્રહ્મચારીજીને ઘણું દહીં ખાવાની ટેવ હતી, અને દહીં અભિષ્યદિ હોવાથી આ પ્રકારનું વ્રણ થયું હતું એમ ભટજીએ પિતાના શિષ્ય વર્ગને સમજાવ્યું હતું.
જામ વિભાજીના અતિ માનીતા ટકા જોષીને વાંસામાં ગુમડુ થયું હતું. એ વખતે ભટ્ટજી બહાર ગામ હોવાથી જામસાહેબે તાર કરીને તેડાવ્યા. ભટ્ટજીએ આવીને જોયું તો સોજો કઠણ હતો, ભટ્ટજીએ ટકા જોષીને આશ્વાસન આપી દેષિદ્ધ લેપની ચિકિત્સા શરૂ કરી. જામશ્રીના પુર્ણ કૃપાપાત્ર જોષીને જેવા રાજ્યના દાકતરો અને અન્ય વૈદ્યો પણ ઘણું આવતાં પરંતુ સારવાર તો ભટ્ટજીનીજ ચાલતી દેષન લેપની અસરથી અંદર પાકીને પરૂ થઈ ગયું પણ આડું ચામડીનું જાડું પડ હેવાથી બહાર મોટું થયું નહિ. તેથી ભટ્ટજીએ દાકતરને એ ચમડી ચીરીને મોટું કરી આપવા કહ્યું. પણ જામ
Page #807
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકારા.
[cતીયખંડ સાહેબના જોષીને કાંઇ થાય તે? એમ બીહીને દાકતરે ના પાડી. તેથી ભટ્ટજીએ કહ્યું કે “અપ ચીરશો તેનું જોખમ મારા ઉપર છે. પણ જો આપ નહિંજ ચીરો તે પછી હું વાણંદને બોલાવી અઆથી મોટું કરાવીશ. કેમકે અંદર ૫રૂ થઈ ગયું છે. તેથી હવે મોટું ન કરવાથી નુકશાન છે” પછી દાકતરે શસ્ત્ર વડે તે ઘણું ચી. અને તેમાંથી પુષ્કળ પુરૂ નીકળ્યું, પછી એ ત્રણને હંમેશાં પંચ વલ્કલના કવાથથી ધોઈ અંદર જાત્યાદિ ધૃત ભરી ઉપર દષધ લેપ બાંધવામાં આવતો હતો. તેથી ત્રણ થોડા સમયમાં રૂઝાઈ ગયું.
જામવિભાજીના પ્રાઇવેટ સેક્રેટરી ફરામજી શેઠને વાંસામાં પાડું થયું હતું તેને ભદજીની દવા કરવા જામસાહેબે સુચના કરી. પરંતુ તેણે દાકતરની દવા કરી ઈશ્વરેચ્છાથી આરામ ન થતાં તેઓ ગુજરી ગયા. પછી જામસાહેબ તેને ત્યાં બેસણામાં ગયા હતા. ત્યાંથી પાછા વળતાં, ભટ્ટજીની તબિયત જરા નરમ હોવાથી, તેમને જોવાને ભટ્ટજીને ઘેર ગયા. અગાઉથી બેડી-ગાડે (સ્વારે) આવી કહ્યું કે “જામસાહેબ પધારે છે.” સહુ બેઠકની તૈયારી કરવા લાગ્યા. ત્યાં જામસાહેબ પધાર્યા. અને ઓસરી ઉપર ચડતાંજ “ભટ્ટજી ! સુતા રહે, સુતા રહે, તબિયત કેમ છે ?” એમ પુછયું. તે પણ ભદજીએ ઉભા થઈ સલામ ભરી બહુ સારું છે એમ કહી ખુરસી પાસે નીચે બેઠા એ વખતે એ વખતે ટકાથી પણ સાથે ' હતા. તેના સામું જોઈ જામસાહેબે કહ્યું કે “ટકા ! ટકા ! ફરામજી શેઠ મરી ગયા, મેં તેને કહેલ કે ભટ્ટજીની દવા કરો પણ મારું માન્યું નહિં અને દાકતરની દવા કરી ભટ્ટજી એવા ગુમડાંના કામમાં ઘણું જ સારું જાણે છે.” ભદજીએ હાથ જોડી વિનંતી કરી કે “સાહેબ મારા કરતાં દાકતર સાહેબનું જ્ઞાન ઘણુંજ વધારે છે, મારું જ્ઞાન કાચું છે. કોઈ વખત આંધળાને ઘા પાંસરો થઈ જાય” ટકા જેટલીએ કહ્યું કે” ના, ના, ભટજી આ દરદમાંતો જામસાહેબ સાચું કહે છે. જામનગરના પ્રખ્યાત વિ૦ માહમહોપાધ્યાય શાસ્ત્રીજી હાથીભાઈ ' હરિશંકરની પ્રકૃતિ પહેલાં બહુ નબળી રહ્યા કરતી હતી. તેથી ભદજીએ તેમને વિડંગ તદુલ પ્રયોગ કરાવ્યો હતો. આ પ્રયોગ પોતે કેવી રીતે કર્યો એ વિષે શાસ્ત્રીજી ઝંડુ ભટ્ટજી પષ્ટ ૮૮માં નીચે પ્રમાણે લખે છે કે,
વિ. સં. ૧૯૪૬ના શ્રાવણ વદ નવમીને દિવસે ત્રણ વર્ષના પુત્રને તેડી પચેશ્વરના ચેકમાં હું સ્વારી દેખાડવા ઉભો હતો. ત્યાં અશકિતને લીધે પુત્રને પોલીસ ચેકીને પથાર ઉપર ઉભા રાખ્યો હતો. ત્યાં વૈદ્યરાજ બાવાભાઈ તથા ઝંડુ ભટ્ટજીને ભીડભંજન તરફથી આવતા જોયા. એટલે તેમના તરફ વળી પ્રણામ કર્યા. આ વખતે મારો ચહેરો જોઈ બાવાભાઈએ તુરત મારી નાડી જઈ, અને પછી ઠંડુભટ્ટજીને જેવા કહ્યું. નાડી જોઈ બન્નેએ મને કહ્યું કે “તમે ઘેર જઈ આરામથી સુવો.” મને પણ જવરવેશ પહેલેથી જણાતો હતો એટલે ઘેર જઈ આરામથી સુતે. બીજે દિવસે બેય વૈદ્યોએ ઘેર આવી ઔષધોપચાર શરૂ કર્યો. જેથી છ દિવસે જવર નિઃશેષ થયો. તે પછી બાવાભાઈએ એક ચાટણ નિત્ય સેવન કરવા - આપ્યું આ ચાટણ માઘ સુદ ૧૫ સુધી ખવરાવી બંધ કર્યું. પછી ઝંડુ ભટ્ટજીએ ફાગણ સુદ ૧ થી એક માસનું વસંતવૃત કરાવ્યું. જેમાં નિત્ય “વિડીંગતંદુલચુર્ણ ગળોના કવાથી
Page #808
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું]
જામનગરનું જવાહર. સાથે સૂર્યોદયે લેવાતું હતું. અને બપોરે એક બજે ભાત, ઘી, તથા મતનું મેળું એસાણ, આમળા નાખીને લેવાતું, શરૂઆત એક રૂપીઆ ભારથી કરી હતી પછી ચાર ચાર રૂપીઆ ભાર લેત. સવારમાં ગળાનો કવાથ વાટકે ભરીને અને તેમાં ચાર તોલાભાર વિડંગતંદુલા ચૂર્ણ નાખીને પીતો. સાતમે દિવસથી ઝાડામાં કમી નીકળવાનું શરૂ થયું. તે તેરમાં દિવસ સુધી નીકળ્યાં, તે પછી કીમી દેવામાં ન આવ્યાં. પણું શરીર આક્ષ જેવું લાગતું, અને ખોરાક છેક બે-બજે એક વખત લેવાતે પણ શરીરમા પુરતી આવી. અને એક માસ પુરો થતાં, શરિરનું વજન સાડાચાર રતલ ઘટયું. ચૈત્ર સુદી ૧ થી ધીમે ધીમે બીજે ખોરાક શરૂ કર્યો. પછી બાવાભાએ પહેલાં આપતા હતા તે રસાથન આપવા માંડયું. અને વૈશાખ
સુદ ૫ ને દિવસે બાવાભાઈને ત્યાં ઝંડુભટજી પધાર્યા, ત્યારે મને જોઈને બાવાભાઈએ કહ્યું કે - “ગયા શ્રાવણ વદ નવમીને દિવસે અમને બન્નેને એવી બીક લાગી હતી કે તારું શરીર ૧૫ ૨૦ દિવસમાં પડી જશે. પણ જ્યારે ભટજીએ કહ્યું કે ફાગણ મહિના સુધી તમે બચાવો તો પછી હું ન મરવા દઉં. ત્યારે ફાગણ સુધી બચાવવાની મેં પ્રતિજ્ઞા કરી. પછી તમે પણ બરાબર વસંતવૃત કર્યું. હવે બીજાં પચીશવર્ષની અમે ગરેન્ટી કરીએ છીએ.” આ પછી પાછું સાં, ૧૯૪ષ્ના ફાગણમાં મેં એજ વૃત કર્યું. અને સં. ૧૯૫૬માં પણ એજ પ્રમાણે વૃત કર્યું. પ્રથમ વૃત કર્યા પછી મારી જટ્ટરની શંકિત ઘણીજ સારી થઈ. જેથી ભાત દાળ જેવો ખોરાક પચવાને પ્રથમ મને ૧૬ કલાક લાગતા, તેને બદલે વ્રત કર્યા પછી કાઠીઆવાડી ઢસાનું ઉપર ઘીનું ચુરમું પણ મને ૧૨ કલાકે પચી જવા લાગ્યું. એ વસંત વૃતની અસર મને હજી પણ જણાય છે. મારા શરિરમાં ફોડકી, ખસ, ખરજ જેવું કશું નથી થતું. આ પછી મેં મારા ઘરમાં પણ મારા પુત્રોને એકેક માસના વસંત ગત કરાવ્યાં છે.
ભટ્ટજી, મહાકુષ્ટ, રકતપિત્તા જેવાં અસાધ્ય અને ભયંકર દરદ ઉપર વિડંગતંદુલને પ્રયોગ કરાવતા. એ પ્રયોગ ભટ્ટજીના ખાસ પ્રિય ઉપાયોમાં ગણાય છે. ભટ્ટજીને એ પ્રયોગ ઉપર કેવી શ્રદ્ધા હતી, તે વિષે તેઓ એક પત્રમાં લખે છે કે –“ગ્રંથકારેતો તેને પ્રભાવ બહુ દેખાડે છે. તે મારે મારે ને વર્ષ ૨Rયુષમિત્કૃદ્ધિર્મવતિ છે પણ મારે મને એટલું તો ખાત્રીથી કહે છે કે ઓછામાં ઓછું દસ વર્ષ સુધીનું તે જીવન એ ઔષધ આપ્યા વિના રહેશે નહિં. વિડંગત દુલ, માનસિક અને શારીરિક બેય રોગને મટાડે છે.”
ઉદરરોગ અસાધ્ય ગણાય છે. ગઢવી | હજારમાં એક ઉદરરોગી બચે એમ શાસ્ત્ર કહે છે. તેવા એક રોગીને ભટ્ટજીએ ચંદ્રપ્રભા (કે જે ઘણખરા રોગોમાં કાંઈક રસ્તો કરે છે. તે) આપવી શરૂ કરી અને જુલાબ માટે એમાં નેપાળાના ધેલાં બીનો લાગ આપી, ચણા જેવડી ચંદ્રપ્રભાની ગોળી સવારમાં આપતા, અને સાંજે નેપાળા વગરની ચંદ્રપ્રભા આપતા. તેથી દરદી રાત્રે નિરાંતે સુઈ રહેતો. અને દિવસે જુલાબ થતો. આ એકજ દવાની ચમત્કારીક ચિકિત્સાથી તે દરદીને આરામ થયો હતો,
જામનગરમાં એક શ્રીમાળી બ્રહ્મણ કે જે સુરતમાંજ પરણે હતા, તેને ઉદરરોગ
Page #809
--------------------------------------------------------------------------
________________
१०२ શ્રી યદુવંશ પ્રકાશ
[તિયખંડ થયો એ અસાધ્ય વ્યાધિથી તેની વિધવા બહેન ભટ્ટજી પાસે આવી આંખમાં આંસુ લાવી કહેવા લાગી કે “હું કાંઈ આપી શકું તેમ નથી અમો ગરીબ છીએ તે મારા ભાઈને જોઈ દવા કરો” ભટ્ટજીએ તેની દવા શરૂ કરી, અને માત્ર દુબજ પીવું. બીજુ અન્ન પણ ન લેવાનું કહી, નારસીંહ ચુણ આપવું શરૂ કર્યું. પંદર દિવસ કાંઈ ફેર પડે નહિં પણ સોળમે દહાડે રાતમાં તેના પેટમાં અવાજ થવા લાગ્યો. તે સાંભળી તેની બહેને પાડોશણને પુછ્યું કે “કેમ આજે વહેલી ઘંટી ચલાવી ?” ત્યારે પાડેસણે જવાબ આપ્યો કે “અમે હજી સુતા છીએ પણ ઘંટીને અવાજ આવતો સાંભળી, તમે ઘંટી ફેરવતાં હશે એમ ધાર્યું હતું. પણ તમેતો ઉલટા અમને પુછે છે ત્યારે આ ઘંટી કયાં ચાલે છે. ” સાંભળી એસરીમાં સુતેલા તેના ભાઈએ કહ્યું કે “બહેન એને મારા પેટમાં ઘંટી ફર્યા જે અવાજ થાય છે. એ સાભળી તેની બહેન ઓસરીમાં આવીને તને શું થાય છે તેમ પુછયું. ત્યાં દરદીને ખરચુની હાજત થઈ, તેની બહેને હાથ ઝાલી ફળીમાં ખરચુ બેસાર્યો. દરદીને જુલાબ લાગી એટલે બધે ઝાડો થયો કે પીળા ઝાડાથી કુંડું ભરાઈ ગયું. દરદીને શાંતિ થતાં ઉંધ આવી ગઈ. સવારે ભજી આવતાં તેની બહેને રાત્રીની બધી વાત કહી. ઝાડે બતાવ્યો. તે ઝાડ જોઇને ભટ્ટજીએ કહ્યું કે બહેન હવે તારા ભાઈનું દરદ મટી ગયું જાણજે તારી મહેનત સફળ થઈ તે પછી દરદીને હંમેશાં ઝાડા થવા લાગ્યા. અને ધીમે ધીમે આરામ થઈ ગયો. અને તેજ નારસિંહ ચુર્ણથી શરિરમાં શક્તિ આવી ગઈ. તે બ્રાહ્મણને દુધ મિવા માટે પૈસા પણ ઘણુંખરા ભટ્ટજીએજ આપ્યા હતા.–દવાની અસરને ઘણે ખરો આધાર તેની માત્રા ઉપર છે. અને એકની એક ચીજ માત્રમાં વધારે ઘટાડે કરીને જુદા જુદા રોગો ઉપર વાપરી શકાય એવો ભદજીને સિદ્ધાંત હતો. દાખલા તરીકે શંસમની, શિત્તવીર્ય, ઉષ્ણવીર્ય, વગેરે ગોળીઓ એક વખતે ૧થી૬૦ સુધી વાપરતા આખા દિવસમાં ૧૨૦ ગળી આપવાથી ધારે ફાયદો થયાને નીચેને દાખલે બન્યો હતો –
એક દિવસ એક પરછ ચારણ અને તેની બુઠ્ઠી મા, જાંબુડેથી સવારમાં ભટ્ટજીની પાસે આવ્યાં. છોકરાની ઉંમર ૨૦ વર્ષની હતી. પણ તે એટલો નબળો હતો કે તે ચાલી શકતો નહોતો. તેનું શરિર ક્ષીણ થઈ ગયું હતું. તેની બુદ્ધી મા ભટ્ટજી પાસે રોઈ પડી અને પિતાના દિકરાને સાજો કરવા માટે આજીજી કરવા માંડી. એ બિચારી ગરિબ નિરાધાર ડેસીપર દયા લાવી. ભટ્ટજીએ એક ઓરડી રહેવા આપી અને દવા શરૂ કરી. બે ત્રણ દિવસ જુદી જુદી દવાઓ આપ્યા પછી ઉણ્વીય રસાયની શરૂ કરી. અને હંમેશાં સવાર સાંજ અકકેક ગોળી વધારવા માંડી, પહેલાં તે કાંઈ ખાસ અસર દેખાઈ નહિં. પણ જ્યારે ૧૨૦ ગળી ખાવા માંડી, ત્યારે દવાની અસર જણાવા લાગી. શરિરમાં શકિત આવતાં છોકરાએ જ કહ્યું કે હવે મને થાક લાગતો નથી.” પછી તે દિવસે દિવસે તેના શરીરમાં શક્તિ વધવા લાગી. શરિરમાં લેહી ભરાયું ગાલ ઉપર ગુલાબી રંગ આવી ગયે. અને સંપૂર્ણ પુરુષત્વ પ્રાપ્ત થતાં, તે ખુશી થયો.
ફક્ત જામનગરમાં જ નહિ પણ બહાર ગામના પણ ઘણું લેકને ભટ્ટજી ઉપર શ્રદ્ધા
Page #810
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું] જામનગરનું જાહીર.
૧૦૩ હતી, બહાર ગામના માણસે, ભટછ ગામમાં આવ્યા છે એમ ખબર પડે કે તેમને તબિયત બતાવવા દેડાદોડ કરતા ભટ્ટજી એક વખત મુંબઈ ગયેલા ત્યાં એ વખતે રા. મથુરાદાસ લવજી કરીને એક સુધારક શેઠ પ્રસિદ્ધ હતા, એમના ઘરમાં કોઈ બાઈને પેટમાં સખ્ત દુખાવો ત્રણ દિવસથી થતો હતો. ડોકટરોની દવા ચાલુ હતી. તેને રા. જટાશંકર ભાઈ સાથે ભટજી પણ જોવા ગયા. એમને જોઇને ભટજીએ દવા આપી અને એક કલાકમાં તેને આરામ થઈ ગયે, શેઠને તથા બીજા વૈદ્ય દાકતરોને ભટની ચિકિત્સા ચમત્કારી લાગી.
જામનગરમાં મેતા દેવરામ કરસનજીની ઓળખાણ વાળી એક બાઈને ભય લીધી હતી. ત્યાં ભટજી મુંબઇથી આવ્યાના ખબર તેને થતાં દેવરામ મેતાજી તેડવા ગયા. ભટજી હજી ઉંટ ઉપરથી ઉતર્યા હતા. તે વખતે રેલવે વઢવાણ સુધી હતી.) અને મુસાફરીના લુગડાં બદલ્યા ન હતાં ત્યાં તેઓના કહેવાથી કેસની રિથતી જાણી, એમને એમ તેના સાથે ગયા. ને રસ્તામાંથી એક વાણંદીયાણીને બોલાવી લીધી અને એ બાઈના હાથથી દરદી બાઈને પીચકારી મરાવી, દવા દુકાનેથી મંગાવી ખવરાવી અને એક કલાક રોકાઈને બાઈને આરામ જણાયા પછી ઘેર ગયા અને એ બાઈ જવી ગઈ.
એક નીચેના કેસમાં દવાની વિચિત્ર શેધનો દાખલો છે કે જામનગરના રણછોડજીના મંદીરના પુજારી વલભરામને મોઢામાં કાંઈ એવું દરદ થયું કે ત્રણ ઉપવાસ થયી કાંઇ ખવાય નહિં. બોરી શકાય નહિ એવી સ્થિતી હતી ત્યાં ભટ્ટજી દર્શને આવ્યા એટલે બોલવાની શકિત નહિં હોવાથી લખીને ભટજી આગળ બધી વાત કરી, ભટ્ટજીએ તેને કાંઈક ઔષધ આપ્યું. તેથી તેને એકજ કલાકમાં બધી પીડા મટી જઈ અને અનાજ જમ્યા હતા. તે પુજારીના પિતાને ઉંદર કરડવાથી ઉંદરવા થઈ, ત્રણ મોટા ગડા થયા. અને બહુ પીડ થવા લાગી ભટ્ટજીએ છ માસ દવા કરી અને બાવાભાઈ તથા શંભુભાઇને ભટ્ટજી તેડી લાવ્યા તેઓએ એક માસ ઔષધ આપ્યું પણ કાંઈ ફેર પડયો નહિં. ત્યારે ભટ્ટજીએ ફરી પિતાના હાથમાં તે કેસ લીધો અને સુધારા ખતાના ઉપરીને કહી બીલાડીની દાઢ મંગાવી, એ ગડા ઉપર ચોપડાવી જેથી બે કલાકમાં તે ત્રણેય ગડા ફુટી જતાં, તે દરદમાંથી તેઓ સાવ મુક્ત થયા. (એ રીતે મીંદડીના હાડકાને લેપ કરવાનું વાભટ્ટમાં ઉ. અ. ૩૯ શ્લેક ૩૨માં કહ્યું છે.)
જામનગરના રહિશ નાગર ગૃહસ્થ મોતીરામ રાણીના જયેષ્ઠ પુત્ર ઉદયશંકર ભાઈએ ભટજીને દરબારમાં વાત કરી કે “મારા પિતાશ્રી હવે આખરના શ્વાસ લ્ય છે, આજે અમે એમના હાથે છેવટના દાન કરાવ્યાં છે. અને અત્યારે ગોદાન એમને હાથે કરવાની ગોઠવણ કરી હું અહિં આવ્યો છું. આપના દર્શનની તેઓ બહુ જંખના કરે છે. તેથી ભટજી તેઓ સાથે તેમને ઘેર ઘયા. ત્યાં મેદાનની ક્રિયા થતી હતી. પિતાને ત્યાં બે ચાર ગાયો હતી, તેમાંથી એક ગાયનું બ્રાહ્મણને દાન આપી, એ શ્રદ્ધાળુ નાગર ગૃહસ્થ બે માણસેના ટેકાથી ગાયની પછવાડે બે ચાર ડગલાં ચાલીને ગાયની પ્રાર્થના આંખમાં આંસુ લાવી કરતા હતા કે “મેં તને ઘણીવાર લાકડીઓ મારી હશે. પાણી તથા ખડ વહેલું મોડું આપ્યું
Page #811
--------------------------------------------------------------------------
________________
૧૦૪ શ્રીયદુવંશપ્રકાર.
[વતીયખંડ હશે વગેરે મારા અપરાધે માફ કરજે.” આ પ્રમાણે ગોદાનનો વીધિ ચાલતો હતો ત્યાં ભજી આવી પહોંચ્યાં. એ દશ્ય જોઈ ભટજીની આંખમાં પણ આંસુ આવી ગયાં. પછી ભટ્ટજીએ એમની નાડી જોઈ, પાસે બેઠેલા સગાબબંધીઓએ કહ્યું કે “હવે કાંઈ દવાની જરૂર નથી, ઇશ્વરનું નામ એજ હવે તો દવા છે. પણ ભટજીએ જવાબ આપ્યો કે “દવા લેવામાં શું હરકત છે.? અને આ ગૌદાન થયું છે તો હવે અન્ન ન લેવાનો પણ સંકલ્પ કરો, ઈચ્છા થાય તે દૂધ પીજે.” તેથી દરદીએ તથા બીજાઓએ એ વાત કબુલ કરી. અને ભટજીએ દુકાનેથી અભયામલકી રસાયન મોકલ્યું. અને એમાંથી થોડું થોડું ચાટવાનું કહેવરાવ્યું. તે ચાટવાથી શ્વાસ નરમ પડ્યો અને જરા આરામ જણાય, બીજે દિવસથી દુધ પીવા માંડયું. પછી તો દવા અને દુધ બને માત્રામાં વધતાં ગયાં. અને પંદર દિવસમાં રોગ શાંત થઈ ગયો. શરિરમાં શકિત ભરાવા લાગી. પછી અભયામલકી ચાર ચાર તેલા અને દુધ બાર બાર શેર (૪૦ ભારનો) લેવા માંડયું. શરીર સારું થઈ ગયું. તેથી એક દહાડે મોતીરામ ભાઈએ ભટજીને કહ્યું કે “મારા પાંચ છોકરાઓ જુવાન છે પણ એના કરતાં મારામાં પુરૂવાતન વધારે છે, માટે હવે તે દવા બંધ કરો તો સારું, તે પછી દવા બંધ કરી. મતીરામ ભાઈ તે પછી ઘણાં વર્ષો સુધી તંદુરસ્તી સાથે આવ્યા હતા. તેમને પોતાના અનુભવથી ભટજી ઉપર એટલી શ્રદ્ધા થઈ ગઈ હતી કે પોતાના એક પુત્રવધુના મરણ પ્રસંગે તેઓ રેતા છાના રહે નહિ. તેથી કોઈએ પુછતાં તેમણે કહ્યું કે “ હું વહુને નથી તો પણ ભટજીને રહેવું છું કે જેણે મને મોતને પંજામાંથી બચાવ્યા અને અત્યારે તે નહિં હોવાથી આ મારી પુત્રવધુને કોઈ બચાવી ન શકયું.”
ભટજીનું વૈદું અર્થ લાભ માટે ન હતું પણ કેવળ પરમાર્થિક, દરદીઓ ઉપર દયાવાળું અને નિઃસ્પૃહાવાળું હતું. તેમને શ્રીમંત, ગરીબ, રાજ, ભિખારી, બ્રાહ્મણ શુદ્ર, વગેરે દરદીઓ સમાન હતા, જે નીચેના દાખલાથી જણાશે
“એક દહાડે નાગનાથના નાકા બહાર નાગમતિ નદીને સામે કિનારે રહેતા એક અત્યંજે (ઢેઢ) ભટજ આગળ આવી આંખમાં આંસુ લાવી કહ્યું કે મારી સ્ત્રી માંદી છે, તે કહે છે કે “ ભટજી આવી મને જોઈ જાય એવું વહન લીધું છે. તો કૃપા કરી તમે જોઈ જશે તો તેને સંતોષ થશે. પછી ભટજી દુર્લભદાસને સાથે લઈ ત્યાં ગયા. અને નાગમતિને કિનારે દુર્લભદાસને ઉભા રાખી પોતાના કપડાં ઉતારી સોંપ્યા. દુર્લભદાસ જાણે કે ભટજીને નહાવું હશે. પણ તેઓ તે સામે કિનારે ઢંઢવાડામાં તે ઢંઢના ઝુંપડામાં ગયા. અને તે બાઈને તપાસી ધીરજ આપી દવા મોકલવાનું કહી, નદીમાં સ્નાન કરી કપડાં પહેરી ઘેર આવ્યા. રસ્તામાં દુર્લભદાસને ઉપરની વાત કહી અને કહ્યું “દરદીનો જીવ વૈઘમાં વળગી રહ્યો હોય, માટે વૈદે પિતાના સંતાન જાણી તેની સંભાળ લેવી જોઈએ”
એક દિવસે કેટલાક સ્નેહીઓને રસશાળાની વાડીએ જમવાનું હતું. સહુ નાહી ભટજીની રાહ જોતા બેસી રહ્યા હતા. ત્યાં ભટજી જામસાહેબ પાસે થઈ ગામના દરદીઓને જોઇ, પાંચેક માઈલ ચાલીને વાડીએ આવ્યા, અને જમવા માટે નાહ્યા. હજી અબોટીયું
Page #812
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર.
૧મ પહેરતા હતા તેટલામાં એક વહોરાએ આવી કહ્યું કે “મારા દીકરાને કેલેરા થયું છે, માટે ભટજીને તેડવા આવ્યો છું. ભટજીએ તુરતજ અબોટીયું ઉતારી લુગડાં પહેર્યા. સર્વેને પીરસાઈ ગયું હતું એટલે પોતે કહ્યું કે “તમે જમી લેજે હું આવીને જમીશ” ત્યારે તેમના મિત્ર પ્રેમશંકરે કહ્યું કે “આપ જમીને ગયા હોત તે જમવામાં કેટલી વાર લાગત” ત્યારે ભટ્ટજીએ કહ્યું કે “હું આવીને તે વાત સમજાવીશ આપ સહુ જમી લ્યો” રસશાળાથી જામનગરની વહેરાવાડ બે માઈલ દૂર છે. અને મધ્યાન્હો વખત હતો છતાં એ બાબતમાં ભટ્ટજી કાયર ન હતા. વહેરાવાડમાં જઈ દરદીને જોઈ દવા આપી ભટજી પાછા આવ્યા. ત્યારે પ્રેમશંકરે ભટ્ટજીને પાછું કહ્યું કે “વહોરાવાડ ઘણી દૂર છે. અને તમને જમતાં વાર નથી લાગતી, તેથી જમીને ગયા હોત તો આ રસાઈ ખરાબ ન થાત (ઠરી ન જાત)” ત્યારે ભટ્ટજીએ કહ્યું કે “જુઓ! દરદીને કેલેરા હતું. કેલેરામાં જલદી ઉપાય થવા ઉપર દરદીના બચાવનો ઘણો આધાર છે. હવે માત્ર જમવા ખાતર થોડો વખત ૧૦-૧૨ મીનીટ પણ નકામી જાય તે જમવાના લેભથી એક માણસને જીવ ખોવરાવ્યો ગણાય, ગાડી આવતાં વાર લાગે એમ ધારીને હું પગે ચાલીને ગયો તે પણ એજ કારણથી હવે ધારો કે "આપણુંજ પુત્રને કેલેરા થયું હોય, અને દાકતર કે વૈઘ આવતા વાર લગાડે તે આપણને કેવું લાગે !
ભટજી જેમ ગામમાં ફી ન લેતા તેમ બહારગામ જાય ત્યારે પણ ફીનું નામ નહિં પાડતા જાતનું રેલ્વે ભાડું ખર્ચીને જતા. અને રાજાએ તેડાવ્યા હોય તે પણ તેની પાસે પિતાની ફી માગતા નહિં. દરદીને સારું થાય તો એ આપે તે લેતા. અને કેસ બગડી જાય તો રાજાઓ પાસેથી પણ એક પાઈ સરખી પણ ન લેતા. એ વિષે નીચેના બે દંખલાઓ છે કે
વઢવાણ ઠાકેરશ્રી દાજીરાજ સખ્ત બિમાર થતાં, ભટજીને દવા કરવા બોલાવ્યા. બીજા પણ ઘણું વૈઘ દાકતરો હતા. પણ રોગ અસાધ્ય હોવાથી, સહુ બીલના નાણું લઈ ચાલવા લાગ્યા. એક વખતે એક વેશે ભટ્ટજીને સલાહ આપી જે “ આપ કેમ ફી લઈ પ્રયાણ કરતા નથી, ભટજી કહે મારે ફી લેવી નથી તેમ જવું પણ નથી, કારણ કે દરદીને એમ લાગે કે મોટા મોટા વિઘ દાકતરે મને છોડી ચાલ્યા જાય છે તે શું મારું શરિર નહિં રહે? ” એમ દરદીના મનને નિરાશ ન થાય, માટે હું બેઠો છું. ત્રણ માસ વિત્યા પછી એ કદરદાન રાજવિએ ભટ્ટજીને રૂપીઆ ૧૦,૦૦૦ આપવા માંડયા. એણે જાણ્યું હશે. કે “ હવે હું બચીશ નહિં, અને ભટ્ટજીનું ઋણ માથે રહી જશે. ” પણ ભટ્ટજીએ એ રૂપીઆ નહિં લેતાં કહ્યું કે “ આપની તબિયત સારી થઈ જશે ને માથે પાણી નાખશું, ત્યારે પાપ જે અપશો તે હું લઈશ. ” ઠાકોર સાહેબ કહે “ આ તો તમારી નોકરીના આપું છું. હું સાજો થઈશ ત્યારે રૂપીઆ બે લાખ આપીશ ? પરંતુ ભટ્ટજીએ તે રૂપીઆ લીધા નહિં. ઉપરની વાતચિત વખતે એક દાકતર ત્યાં બેઠા હતા. તેણે પાછળથી ભટ્ટજીને પુછયું કે “આવડી મોટી રકમ તમે કેમ ન લીધી.” ભટ્ટજી કહે, “હું ધારું છું કે દરરશ્રીનું શરિર હવે બે ત્રણ દિવસ રહેશે, એને હું સાજા ન કરી શક્યો, તે એના રૂપીઆ મફત કેમ લઉં?” દાકતર સાહેબે એ હકિકત જાણ્યા પછી બીજે જ દહાડે પિતાનું બીલ કરી સ્પીઓ લઈ રજા લીધી હતી. ત્રીજે દહાડે દરબારે કૈલાસવાસ કર્યો. એટલે ભદજી સ્મસાનેથી
Page #813
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રીયદુવંશપ્રકાશ.
તિતીખંડ આવીને કેાઈની રજા લીધા સિવાય પરબારા જામનગર તરફ રવાના થયા. એ વાતની જાણ થતાં, પાછળથી રૂપીઆ ૨૦૦૦)ની હુંડી રાજ્ય તરફથી આવી, તે પણ ભટ્ટજીએ નહિં લેતાં, લખ્યું કે “જો દરબારશ્રીને આરામ થયો હોત, તો હું લાખો રૂપીઆ લેત પણ પરિણામ આવું આવ્યું, માટે હવે મારે એક પાઈ પણ ન ખપે. પરિણામ મારા જાણવામાં હતું છતાં એમના સંતોષ ખાતરજ હું એટલા દિવસ ત્યાં રોકાયો હતો,
જસદણ દરબાર આલાખાચરના કુટુંબમાં એક કુંવરી બિમાર હતાં. તેમની દવા કરવા ભટજીને બોલાવ્યા. દરદ અસાધ્ય હતું. પણ દરદીને ભટ્ટજી ઉપર શ્રદ્ધા હતી, તેથી ભટજી અઢી માસ ત્યાં રહ્યા. પરિણામે અઢી માસે કુંવરીને દેહ છુટી ગયો. તે પછી બીજે દહાડે આલાખાચરે ભટજી બીલ નહિં આપતા હોવાથી દેઢહજાર રૂપીઆ:આપવા માંડયા. પણુ ભટ્ટજીએ કહ્યું કે બેન સજા થયાં હોત તે આપ જે આપત તે હું લેત, પણ હવે હું કાંઈ નહિં લઉં.” તેથી આલાખાચરને ખોટું લાગ્યું. અને ભટજી જેવા માણસને નોકરી ધંધે છોડાવી બે ત્રણ માસ રાખ્યા અને હવે કાંઈ લીધા વગર રાજ્યમાંથી જાય તે રાજ્યનું ઘણું ખોટું દેખાય તેમ માની, પોતાના કારભારી તથા એક લહેરીપ્રસાદ નામના સ્વામિજીને ભટજીને સમજાવવા મેકલ્યા. તેઓએ ઘણી દલીલ કરી, છતાં ભટજી માન્યા નહિં. ત્યારે સ્વામિજીએ કડવા શબ્દો કહ્યા કે “ભટજી તમને તે જમાનાની પણ ખબર નથી. શામાટે આટલા રૂપીઆ મુકી દો છો? કયાં તે ગરીબ છે! દરબારને ઘરમાં ખોટ નહિં આવે, અને તેના ઘરમાં બચાવ્યું શું ગુણ કરશે?” પછી ભટજીએ જવાબ આપ્યો કે “સ્વામિ તમે મને શું કસાઈ સમજો છે? એક તો એના ઘરમાંથી માણસ ગયું અને હું પૈસા લઉં? હા ! એ બચી હોત તો હું લેત બાકી રવામિ ઈશ્વરનેજ એની પાસેથી મને કાંઈ નહિં અપાવવું હોય. નહિંતે આ અઢી મહિનામાં આ જસદણ રાજ્યના ૧૭૦૦ ગરીબ દરદીઓને મેં સાજા કર્યા, ત્યારે એક એ કુંવરી જ શું કામ સાજી.ન થઈ ? અને પૈસા શું ચીજ છે? હજાર હાથવાળા પરમેશ્વર પૈસા આપવા માંડશે, ત્યારે બે હાથ વાળો માણસ કેટલું લઇ શકશે? માટે સ્વામિ હવે તમે મને શરમાવોમાં અને આ ઘડપણમાં મારું પણું–મારી ટેક છોડામાં ગરીબ હોય કે તવંગર પણ દરદી સાજે ન થાય તે હું પૈસો લેતા નથી. એવી મેં આજ સુધી ટેક પાળી છે. હવે આખર અવસ્થાએ એ ટેક નહિં છોડું હું હવે કેટલું જીવીશ? વઢવાણ દરબારના કેશમાં પણ આ પ્રમાણેજ થયું હતું. એક દાકતર ત્યાં આવ્યું ને તરતજ ગયો. અને પિતાની ફી માગી લીધી. ત્યારે મને ત્રાસ થયો હતો કે આતે દાકતર કે કસાઇ ? માટે એ કામ હું નહિં કરું હવે આ બાબતમાં એક શબ્દ આપ મને ન કહેશે. પછી સ્વામિએ આલાખાચર તથા તેમના પુત્રને સમજાવ્યા, કે “ભટજીને વધારે કહેવામાં સાર નથી. તે પિતાની ટેક નહિં છોડે એમ કહી કહ્યું કે “મેં ભગવા પહેર્યા છે પણ અંતરના ખરા ત્યાગી તો એ ભટ્ટજી છે.”
ઉપર પ્રમાણે ભજીએ જસદણ રાજ્યમાં અઢી માસ રહી ૧૭૦૦ દરદીઓને આરામ કરી પિતાની ટેક જાળવી જામનગર આવ્યા હતા. ભટ્ટજી સ્વભાવે ઉદાર, દયાળુ, ઉત્સાહી,
Page #814
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર.
૧૦૭ હિંમતવાન, ટેકીલા અને શાંત હતા. તેમના જીવનચરિત્રનું લગભગ ૨૨૫ પાનાનું દળદાર પુસ્તક તેમના ચીઠ શ્રી શંકરપ્રસાદભાઇએ છપાવી બહાર પાડેલ છે. જેમાંથી ઉપરોકત હકિકત લખવામાં આવી છે. માટે વાંચક વર્ગને એ પ્રાતઃ સ્મરણીય ધનવન્તરી અવતારનું વિષેશ ચારિત્ર્ય જાણવા એ પુસ્તક વાંચવા ભલામણ કરવામાં આવે છે. ભદજીની ઉદારતા, તેમના પાછળનું એક લાખ અને બાસઠ હજાર રૂપીઆનું કરજ સિદ્ધ કરી બતાવે છે. જે મોટી રકમનું કરજ કેટલુંક રાજ્યની મદદથી, કેટલુંક ઉદાર શ્રીમંતોની મદદથી ભરાઈ ગયું હતું. અને બાકીને તેમની કમિંસીએ ચુકવી આપ્યું હતું.
વિ. સં. ૧૯૫૪ના વૈસાખ વદી ૫ મંગળવારે ભટજી નડીયાદમાં (બિહારીદાસ દેશાઇના કુટુંબમાં) દવા કરવા ગયા હતા ત્યારે ત્યાં પિતાના ભૌતીક શરિરને ત્યાગ કર્યો હતો. ભટજી પિતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી દરદીઓને દવા આપવાના પરમાર્થિક કાર્યોમાંજ મગ રહ્યા હતા આવા મહાપુરુષ જામનગરની ભુમિ ઉપર થયા હોવાથી ખરેખર નવાનગર તેમજ સારૂંએ સૌરાષ્ટ્ર મગરૂબ છે, !!!
ભટજીના અવસાન પછી તેમના માનમાં જામનગરમાં જ્યારે પ્રજાજનેએ શોક સભા ભરી ત્યારે વાંકાનેરના રાજકવિ નથુરામ સુંદરજી શુકલે કેટલાંક કાવ્ય રચ્યાં હતાં જેમાંના થોડાંક આ નીચે આપવામાં આવેલ છે –
कांतो फुट्यां च्यवन मुनिनां चक्षुओ बीजी वार । थाक्या लागे करी करी क्रिया अश्वनिना कुमार। एथी इशे नीज भक्तनी आपदा उर आणी । बोलाव्या छे वहुज विनये झंडु सद् वैद्य जाणी ॥१॥
– શાર્ફટ - कांतो स्वर्गतणा सुवैद्य सुरथी, रिसाइ रोषे रहा । व्याधिना भयथी अधिक अमर, उरें अधीरा थया। एथी मेंळवी हुकम खास हरिनो, दीनोनी छोडी दया। आवी वैद्य वरीष्ट झंडु भट्टने, स्वार्थी सुरो लइ गया॥२॥
- મંડાતા – आपी अपी नित नित नवां औषधो धर्म बा'ने । एतो :कांतो अमर करशे जगत् जीवो बधाने । त्यारे मारे फरी शुं घडवू, धारीने एम धाता। . लीधो खेची नीज भुवनमां, झंड देवांशी दाता ॥३॥
कोप्या कांतो कपाली, धरपर फरतां शुन्य देखी श्मसान।। भुतो प्रेतो पीशाचो भयभित नीरखी कोपीया तुर्ततानो ।
Page #815
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી યદુવ’શ પ્રકાશ
[तृतियप उ
धारी ध्यानें विचार्थी बहु जग जनने झंडु दे प्राण दानो । ची लीधो खुबीथी, हिमगीरी शिखरे मोकलीने विमान ||४|| -: शिखरणी :
यम कांती: धाया घरमनी कने धीर जीवाड़े छेडु बहुजन क्रिया देवी सहु देवी दृष्टे नीरखी कली केरा लीधो बोलावी त्यां, धरणी तल केरा -: मंदाक्रांता :―
तजीने । सजीने | करमने । धरमने ||५||
याच्यु कांतो अहीधरकनें इन्दु नम्र भावे | धार्यो आपे शिरपर मुने दुःख नित्ये दबावे । बोजा वैद्य कदी न करशे, राज रोगी निःरोगी । तेडाव्या तुर्त समजी, झंडुने वृद्ध योगी ॥६॥ -: शिखरणी :
जतां दानी जोयो, नगरपति विमेश नृपति । फरी जातां जोयो, तखत तपधारी अधिपति । उदाशी ए खोवा, बहु नृपति जोया घरी रति । न जोवाथी एवा, झट स्वरग पंथे करी गति ॥७॥ घणा वैद्यो विश्वे, चतुर बनी चाले चटकता । रमा माटे रोजे, भुवन भुवने बहु भटकता । विना स्वार्थे नांही, अरध गुटीका दइ अटकता । रह्यां x झंडु = जोतां. जीवित अधनीनां लटकतां ॥८॥
× ઝંડુભટ્ટજીના પિતા વીઠ્ઠલભટ્ટજી પણ તેવાજ પરમાર્થી હાવાથી તેમના ઉપર કરજ થવાથી જામનગરના પ્રખ્યાત દીવાન મેાતી મેતાએ તે કરજ ચૂકવી આપ્યું હતું. મેાતી મેતાનું અવશાન થયા પછી કેટલેક વર્ષે ભટ્ટજી ઉપર પાછું કરજ વધી ગયું હતું. મેાતી મેતાનાં વિધવા સ્ત્રીએ એ વાત જણ્યા પછી વીઠ્ઠલભટ્ટજીને કથા વાંચવા મેલાવ્યા અને કથાની પુર્ણાહુતિ વખતે માત્ર રૂા. ૧। કથાના બાજોઠ ઉપર મેલ્યેા, ખીજે દહાડે એક નાનક ડી પેટી તાળુ વાસી સીલ કરી ભટ્ટજીને ઘેર મેાકલાવી કહેવરાવ્યુ કે અમેા દ્વારીકાએ જઇએ છીએ તે। આવતાં સુધી આ પેટી સાંચવજો ખાઇ દ્વારકાંએ ગયાં. અને ત્યાં ખીમાર થયાં તેથી ભટ્ટજીને દવા કરવા ત્યાં ખેલાવ્યા એટલે ખાઇએ ભટજીને તે પેટીની ઉંચી સાંપી અને કહ્યું” કે “તેમાં જે છે તે સળુ' તમારૂં છે.'' ભટજી ઘેર આવ્યા પછી બાઇનું શરીર દ્વારકામાંજ પડી ગયુ.. કહેવાય છે કે તે પેટીમાં એક લાખ કારીની કિમતના દાગીનાએ હતા. વિઠ્ઠલભટ્ટજીને પણ વૈદક સંબંધી ઉત્તમ જ્ઞાન હતું એક વખત કાષ્ટ દરદીને તે જોવા ગયેલ તેની બાજુના ઘરમાં કાઇએ ઉધરસ ખાધી તે સાંભળી તે ખોલ્યા કે આ ઉધરસ ખાનાર બાઇને એક કલાકમાં પ્રસવ થશે, થયું પણ તેમજ' એક દહાડે રસ્તે જતા ક્રાઇ છેાકરે ઉધરસ ખાધી તેથી તે બોલ્યા કે “આ છેોકરાને એ ચાર માસમાં ક્ષય થશે' અને તેમજ થયું.
Page #816
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું) જામનગરનું જવાહર.
૧૦૮ | કેશવજી શાસ્ત્રી પર શાસ્ત્રીજી સોરઠીયા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેઓ સામાન્ય સ્થિતિના પિતા મુરારજી જોશીના પુત્ર હતા. નાનપણમાં ગામઠી ગોરાણીની નિશાળમાં તેઓએ વ્યાવહારિક શિક્ષણ લીધેલું. સોલેક વર્ષની ઉમ્મરે પિતાના પિતા મુરારજી જોશી પાસે જોવરાવરા આવતા માણસે જોઈ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પિતા પાસેજ શરૂ કરેલ. પણ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેલવવાની ઇચ્છા થતાં વ્યાકરણ સિદ્ધાંત કૌમુદી ભણવા સંકલ્પ કર્યો. આ સમયે જામનગરમાં શ્રીકૃષ્ણ ભટજી નામના વિદ્વાન હવેલી મંદીરમાં હતા. તેઓની પાસે સિદ્ધાંત કૌમુદી ભણ્યા. શાસ્ત્રી કેશવજી ઘણાજ બુદ્ધિમાન હોવાથી વ્યાકરણ શાસ્ત્રમાં થોડા જ સમયમાં પારંગત થયા. શ્રી કૃષ્ણ ભટજી સભા પ્રસંગોમાં એમને સાથે લઈ પધારતા અને શાસ્ત્રીજી શાસ્ત્રચર્ચામાં વાદીને પરાસ્ત કરી શ્રી કૃષ્ણ ભટજીની પ્રતિષ્ઠા તથા આનંદમાં હમેશાં ઉમેરો કરતા
અહીં મછીપીટની બારી નામના નગરદરવાજા આગળ ખત્રી લોકોની “મની’ નામનું શ્રી વૈષ્ણવોનું (રામાનુજ સંપ્રદાયનું) દેવસ્થાન છે. તેમાં દ્રાવિડ સમર્થ વિદ્વાન શ્રીનિવાસતાતાચાર્ય પધાર્યા. તેઓ ન્યાય શાસ્ત્રમાં અદ્વિતીય હતા અને દર વર્ષે અત્રના રામાનુજ સંપ્રદાયના અનુયાયિ ભકતજનના અનુગ્રહોથે પધારી ચાર પાંચ માસ સ્થિરતા કરતા. એ મહાપુરુષની સાથે કેશવજી શાસ્ત્રીને પરિચય થતાં ઘણું પ્રસન્નતાથી શ્રી તાતાચાર્યે તેમને ન્યાયશાસ્ત્ર ભણવ્યું. તાતાચાર્યજી સારા કવિ તથા કાવ્યમર્મજ્ઞ હતા તે સાથે મીમાંસાના પણ ઉમદા વિદ્વાન હતા એટલે તેમના સહવાસને પ્રતિવર્ષ લાભ મળતાં શાસ્ત્રીજી કાવ્ય, ધર્મશાસ્ત્રગ્રંથ તથા મીમાંસાના પૂર્ણ અભ્યાસી થયા.
સંવત ૧૯૦૮ માં શ્રી ટોકરા સ્વામી (પૂર્ણાનંદજી) પધાર્યા તેમની પાસે વેદાન્તના પ્રસ્થાન ગ્રંથ તથા અત સિદ્ધિ ચિસુખી પ્રકૃતિ પ્રમાણુ એને અભ્યાસ કર્યો. આમ કેશવ શાસ્ત્રીજીએ અનેક ગુરૂઓ પાસે અનેક વિદ્યાઓને અભ્યાસ કરી શ્રી દત્તાત્રેય મુનિનું અનુકરણ કર્યું.
એમના પિતા મોરારજી જોશી તિષ શાસ્ત્રના ગૃહલાધવાદિ સામાન્ય ગ્રંથના પરિચિત હતા અને શાસ્ત્રનું તિષશાસ્ત્ર સંબંધી જ્ઞાન તે એટલે સુધી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું હતું કે સં. ૧૯૨૬માં જ્યારે તેઓ કાશયાત્રાએ પધાર્યા અને કાશીમાં લગભગ બે વર્ષ જેટલો સમય રહ્યા. તે દરમ્યાન ભાસ્કરાચાર્ય તુલ્ય ગણાતા બાપુદેવ શાસ્ત્રી જેવા તિષીઓ સાથે ખગોળવિદ્યા સંબંધી ચર્ચાઓમાં શાસ્ત્રીજી સર્વને વિસ્મય પમાડતા, બાપુદેવ શાસ્ત્રી તે તેમના ઉંડા જ્ઞાનથી એટલા બધા વિસ્મય થયા હતા કે તે પછીના તેમને પરસ્પરને પત્ર વ્યવહાર એક ગ્રંથ જેવો હાઈ ખગોળ વિદ્યાની ઘણી સમસ્યાઓનો પરિહાર દર્શક થય છે.
લેખક–રા. નવલશંકર હાથીભાઈ શાસ્ત્રી, સમાજસેવક જામનગરી અંક પૃષ્ઠ
Page #817
--------------------------------------------------------------------------
________________
૧૧૦ શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ આટલું અગાધ જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન શાસ્ત્રીજીએ કોની પાસેથી મેળવ્યું એ વાતનો ખુલાસો અધ્યાપિ જાણવામાં આવ્યોજ નથી.
જોતિષશાસ્ત્રમાં તેમણે કેશવીયા જાતક પદ્ધતિ’ નામનો ગ્રંથ લખી જન્મપત્રીકારોને માટે એક સરલ માર્ગ બનાવી આપ્યો છે. બીજો “તિથિચિંતામણુ ગ્રંથ લખી પંચોગ બનાવવાને સુગમ પ્રકાર તૈયાર કરી આપ્યો છે. જેમિનીય સૂત્રોની કારિકાઓ રચી તેનું વ્યાખ્યાન પણ પોતે લખ્યું છે કે જે ફલાદેશ કહેવામાં અત્યંત ઉપયોગી છે. પાટી લીલાવતી ઉપર સોપનિક ટીકા લખી છે. તથા વ્યવહાર વિધૃદય નામક ધર્મશાસ્ત્રને અતિ ઉત્તમ નિબંધ લખ્યો છે. આ ગ્રંથે જ્યારે મુદ્રિત થઈ પ્રસિદ્ધ થશે ત્યારે ઘણાજ લેકે પકારકે પ્રતીત થશે. કેશવ શાસ્ત્રીજીને બે પત્ની હતાં. ઝવેરબાને કંઈ પ્રજા ન થવાથી બીજીવાર ગાંડળ પરણ્યા તેમનું નામ જીવીબા હતું. તેમને ૧ પુત્ર તથા ૨ પુત્રીઓ થઈ તેમાં એક પુત્રી નામે નાથીબેન રહ્યાં હતાં, તે એક પુત્ર રમાનાથને તથા બે પુત્રીઓને મેલી સ્વર્ગી થયાં છે.
શાસ્ત્રીજીનો વંશ તો ઉપર દર્શાવ્યા પ્રમાણે છે, પણ તેમને વિદ્યાવંશ તે એટલે બધે વિશાળ છે કે કચ્છ કાઠીયાવાડ ગુજરાત પ્રતિ દેશમાં કોઈ પણ સાક્ષર વ્યકિત ઉપલબ્ધ થશે તો તે પ્રાય; કેશવ શાસ્ત્રીજીનીજ વિભૂતિ હશે તેમને શિષ્ય પ્રતિ પુત્રનિવિશેષ પ્રેમ તો આ જન્મમાં ઉદાહરણ રુપ થઈ પડે તેવો હતો. તેનાં દ્રષ્ટાંત અહીં અસ્થાને ગણાય પણ તેની સાબેતી તો તેમનાશિષ્યો પુરી પાડે છે કે જેઓ ગુરુનું સ્મરણ અશ્રુવિના ભાગ્યેજ કરી શકે છે.
પ્રાતઃસ્મરણીય જામશ્રી વિભાજીના રાજ્યમાં શાસ્ત્રીજી જામ સાહેબના પરમ પૂજ્ય અને માન્ય હતા, સંવત ૧૯૨૬ માં નારાયણરાવ ખાકર જામનગર આવ્યા અને શાસ્ત્રીજીની વિદ્યાથી પરિચિત થઈ વિસ્મય પામ્યા. તે પછી શાસ્ત્રીજી રાજ્યમાં વધારે માન્ય થયા હતા. શાસ્ત્રીજીને બંગલે બેલાવવા સારૂં બાંટ આવતો (તે વખતમાં બે બળદવાળું વપરાતું વહાન) અને આશીર્વચન કરી પ્રયોજનાનુસાર પાંચ દસ મિનિટ બેસી શાસ્ત્રીજી પાછા પધારી જતા; પણ શાસ્ત્રીજી બેઠા હોય ત્યાંસુધી કોઈ કશું અમર્યાદ બોલી ન શકે અને પોતે પણ શાસ્ત્રીજી સાથે એગ્ય મર્યાદાથી વાતો કરી આમાન્યા જાળવતા. શાસ્ત્રીજીના ઉપદેશથી મહારાજા જામ સાહેબે અનેક શુભ કામે કર્યા છે, અનેક મહારૂદ્ધ, અનેક વિષ્ણુયાગ અનેક સહસ્ત્રચંડી તથા દેવ પ્રતિષ્ઠાઓ, સદાવ્રતો, નવાણો, ધર્મશાળાઓ વિગેરે કરવામાં જે ઉત્સાહ વૃત્તિ જામશ્રી વિભાજની હતી તે કેશવ શાસ્ત્રીના ઉપદેશને આભારી હતી એમ કહેવું તે વતુ સ્થિતિ છે.
કેશવ શાસ્ત્રીના શિષ્ય વર્ગની ગણના અસંખ્ય છે. તથાપિ તેઓમાંના જગત પ્રસિદ્ધ શિષ્યમાં પ્રથમ ગણના યોગ્ય શાસ્ત્રી વિશ્વનાથ વલભજી હતા. તેઓ માંડવીમાં રહેતા અને રાઓશ્રી પ્રાગમલજી તથા હાલના કચ્છ નરેશ મહારાઓશ્રી ખેંગારજી તેઓને પરમ પૂજ્ય માનતા અને રાઓશ્રી ખેંગારજી જ્યારે માંડવી પધારે ત્યારે શાસ્ત્રીજી વિશ્વનાથને સ્થાનકે “જઈ ત્યાં પ્રણામ કરી પછી દરબારમાં પધારતા.
Page #818
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પj]. જામનગરનું જાહીર.
૧૧ તેમના બીજા શિષ્ય શાસ્ત્રી કાળીદાસ ગોવિંદજી હતા, જેઓએ અનેક શાસ્ત્રીય ગ્રંથોના ઉત્તમ ગુજરાતી ભાષાંતરે લખી દુનીયાને ઉપકાર કર્યો છે. શાસ્ત્રી ઘેલુભાઈ પણ કેશવ શાસ્ત્રીના શિષ્ય હતા અને શાસ્ત્રાર્થ કરવામાં સમર્થ હતા. તેઓએ કેટલાક સંપ્રદાયની અશાસ્ત્રીય રીતિઓ ઉપર ખંડનાત્મક નિબંધો લખ્યા છે કે જેનાં ઉત્તર અદ્યાપિ તે સંપ્રદાયાનુસારીઓ તરફથી થઈ શકયા નથી.
મહાત્મા ઝંડુ ભટ્ટજીના ભાઈ સ્વ. જટાશંકર વૈઘ શાસ્ત્રીજીના શિષ્ય હતા તથા તેમના નાનાભાઈ ભિષશ્વર વિશ્વનાથભાઇ પણ કેશવ શાસ્ત્રીના શિષ્યોમાં થયા છે. અને મહામહોપાધ્યાય શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર કે જેઓએ ગુરૂશ્રીનું ગયાશ્રાદ્ધ પિતાના હાથથી કર્યું. તેઓ ગુરૂના અતિ પ્રિય હતા. અને જેઓએ અનેક સંસ્કૃત નાટકે, કથાઓ મહા કાવ્યો લખી સંસ્કૃત સાહિત્યમાં અનુપમ ઉમેરો કર્યો કે જે યાવચંદ્રદિવાકરી લે કેપકાર કરશે. શાસ્ત્રી હાથીભાઈ હરિશંકર શાસ્ત્રી કેશવજીના છેલ્લા શિષ્યમાં ગયા. ગુરૂની અનુકંપા તેમના ઉપર અસામાન્ય હતી. તેઓ અત્યારે આર્યાવર્તની વિધાન મંડળીમાં સુવિદિત છે. ગવર્મેન્ટ તેમને પણ મહામહોપાધ્યાયની પદવી આપી સન્માનિત કર્યા છે. અને જામશ્રી રણજીતસિંહજી સાહેબે પણ ફર્સ્ટ કલાસ ઓર્ડર ઓફ મેરીટનું સુવર્ણ પદક સમર્પો રાજ સભાના પંડિત નીમ્યા છે અને તેઓ પોતાના ગુરૂશ્રીના નામને અધિક પ્રસિદ્ધિમાં લાવ્યા છે.
સ્થળ સંકોચને લીધે કેશવ શાસ્ત્રીની શિષ્ય ગણના નામો યાદ આવતાં છતાં બંધ કરવી પડે છે પણ ટુંકમાં એટલું કહેવું બસ થશે કે આ દેશમાં વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત ધર્મ શાસ્ત્ર, તિષ પુરાણ, ઈતિહાસાદિક જે કાંઈ વિદ્યા દેખાઈ છે તેનું મુળ જોઈએ તો શુભસ્મરણાવશિષ્ટ પરમશવ શાસ્ત્રીજી કેશવજીજ પ્રતીત થશે.
એ સંગીતાચાર્ય–આદિત્તરામજી -
નવાનગર સ્ટેટમાં જામજોધપુર તાલુકો છે. જે (રબંદર રેલવે લાઇનનું સ્ટેશન છે, તે ગામે સંગીતાચાર્ય આદિતરામજીના પિતામહ વસનજી વ્યાસ રહેતા તેઓ જ્ઞાતે પશ્નારા નાગર હતા તેમના પુત્ર વૈિકુંઠરામજી થયા તે જુનાગઢમાં નવાબશ્રીના આશ્રયે રહેતા તેમના પુત્ર સંગીતાચાર્ય આદિત્યરામજી થયા, જેઓશ્રીને જન્મ વિ. સં. ૧૮૭૫માં થયો હતો. તેઓને નાનપણથી જ સંગીત ઉપર પ્યાર હતો અને પિતાના સખાઓની મંડળીમાં કુદરતી બક્ષીસ હોવાથી ગાયનો બેલી સર્વને છક કરતા જ્યારે તેઓની આઠ વર્ષની ઉમર થઈ ત્યારે એક વખત નામદાર નવાબ સાહેબ શ્રી બહાદુરખાનજી સાહેબ ખજાનચી ઝવેરભાઇ સાથે આદિત્યરામજી વાળા મહોલ્લામાં કાંઈ કારણસર આવી
Page #819
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રીયદુવંશપ્રકાશ (સ્વતીયખંડ) ચઢયા. એ વખતે ગુપ્ત ગંભીર શકિત ઘરાવનાર આ બાળક (આદિત્યરામ) ઉમંગથી વિના પ્રયાસે આનંદ આવતાં પવન તરંગ સાથે ગાનના તાનતરંગ સરખાવી રહ્યા હતા. કામલ મધુર તથા સંગીતના નિયમાનુસાર લયથી ભરપુર રાણ સાંભળતાંજ તેઓને તે બાળક જોવાની ઈચ્છા થઈ, તેથી તપાસ કરાવી નામઠામ વગેરે પુછી રાત્રે નવના ટાઈમે નવાબસાહેબના હજરી બોલાવવા આવતાં આદિત્યરામજી તથા તેમના મોટાભાઈ હરિરામજી બને નવાબશ્રી પાસે આવ્યા, ત્યારથી તેઓએ નવાબશ્રી હજુર રહી સંગીત વિદ્યા સંપાદન કરી તેમજ આર્યવર પંડિત ઘનશ્યામ ભટ્ટજી પાસેથી તેઓએ સંસ્કૃત પંચકાવ્યને અભ્યાસ કર્યો. એક વખત આદિત્યરામજી ગિરનાર પર્વત પર ગયા. ત્યાં તેઓને એક સિદ્ધ મળ્યા. તે સિદ્ધને અતિ આગ્રહથી પોતાને ઘેર તેડી લાવી ભોજન કરાવી પછી સંગીતમાં પ્રભુ ક્તિને મૃદંગ બજાવી ગાઈ સંભળાવી સંતુષ્ટ કર્યા. એથી યોગીરાજે પ્રસન્ન થઈ, આશીર્વાદ આપી વાઘ વિષેની સિદ્ધિ સમજાવી ગીરનાર તરફ ગયા. ત્યાર પછી આદિત્યરામજીએ ગીરનાર પર તે યોગીરાજનો ઘણો તપાસ કર્યો પણ કરી દર્શન થયા નહિં. અને યોગીરાજના આશીર્વાદના પ્રભાવે આદિત્યરામજી ત્યારથી ઉન્નતિને શિખરે ચડવા લાગ્યા. વિ. સં. ૧૮૯૬માં જુનાગઢની ગાદિએ નવાબશ્રી હામદખાનજી આવ્યા. તેઓશ્રી આદિત્યરામજી પાસે મૃદંગ વાદા શીખ્યા હતા. શીખવાની પૂર્ણ આતસ્તા જોઈ આદિત્યરામજીએ નવાબશ્રીને કહેલ જે
આપ માત્ર પંદર દિવસમાં જ મૃદંગવાજ્ય સરસ બજાવી શકશે. એટલું જ નહિ પણ મૃદંગપર બજાવતાં સમ પર ત્રગડો પણ આપ લાવી શકશે. બબર થયું. પણ તેમજ. રમત ગમત રમતાં છતાં પંદર દહાડેજ નવાબશ્રી વાઘ બજાવતાં સમપર બરાબર સચોટ લયથી આવી પહોંચ્યા. ત્યારથી આદિત્યરામજીની શિક્ષા પદ્ધતિ સર્વ માન્ય થઈ. વિ. સં. ૧૮૯માં જામનગરના ગેસ્વામિ શ્રી વૃજનાથજી મહારાજના દર્શન માટે તેઓ (વૈષ્ણવ હોવાથી) જામનગર આવ્યા. મહારાજ તેમનું સંગીત સાંભળી અતિ પ્રસન્ન થયા. તેથી મહારાજશ્રીએ તેમને જામનગરમાં પિતાની પાસે રહેવા આજ્ઞા કરી. ધર્મગુરૂની આજ્ઞા શિર ચડાવી તેઓ જામનગર આવ્યા એ વખતે જામશ્રી વિભાજી યુવરાજપદે હતા. તેઓશ્રીને મળવાનું આદિત્યરામજીને મહારાજશ્રી પાસે વખતો વખત થતું વિસં.૧૯૦૮માં જ્યારે જામશ્રી વિભાજી (બીજા) ગાદિએ આવ્યા, ત્યારે તેઓ વિઘાવિનેદમાં મગ્ન હોવાથી જામનગરમાં કાયમના માટે વસવા આદિત્યરામને મહારાજશ્રી મારફત કહેવરાવ્યું, આદિત્યરામજી મુળવતની જામનગર સ્ટેટના હેઇ, ગુરૂની તથા નૃપતિની આજ્ઞા શિર ચડાવી તેઓ જુનાગઢ છેડી કાયમના માટે જામનગરમાં આવી વસ્યા (વિ, સં. ૧૯૦૮) આદિત્યરામજીને કાવ્ય રચવાની પણ કુદરતી બક્ષીસ હતી. તેમણે નવાબશ્રી બહાદુરખાનજી તથા હામદખાનજી તથા મહેબતખાનજી વગેરેના ગુણ વર્ણનનાં કાવ્યો રચ્યાં છે. જામશ્રી વિભાજી સાહેબ જ્યારથી તખ્તનશીન થયા, ત્યારથી સત્કર્મો કરી પ્રજાને આનંદને હા લેવરાવ્યો તેવા વર્ણનનાં કાવ્યો પણ તેમણે રચેલાં છે. ત્યારપછી તેમણે “સંગીતાદિત્ય નામનું મહાન પુસ્તક લખ્યું. જે આજે સર્વ સ્થળે પ્રસિદ્ધ અને સંગીત વિદ્યામાં માન્ય પદે છે. તેમાં ક્રમાનુસાર રાગરાગીણએ ગોઠવી, નવા ઉદાહરવાળાં કાવ્યો ગે. સ્વામિ વ્રજનાથજીના નામ સાથે રચી સંગીતની મહાન સેવા કરી ગયા છે.
Page #820
--------------------------------------------------------------------------
________________
પ્રકરણપમું] જામનગરનું જવાહર.
૧૧. જામશ્રી વિભાજી સાહેબ તેઓના તરફ અત્યંત પ્રેમ ધરાવતા અને કેટલીએક અમૂલ્ય બક્ષિસો આપી, યોગ્ય માનપાનથી તેઓનો સત્કાર કરતા. આદિત્યરામજીએ ગેસ્વામિશ્રી વૃજનાથજી મહારાજ સાથે શુભતીર્થ યાત્રામાં રહી, કલકત્તાથી દ્વારિકા સુધી તથા દિલ્હીથી પુના સતારા સુધી મુસાફરી કરી હતી. તેમજ જોધપુર, જયપુર, બીકાનેર, બુંદી કોટા ઉદેપુર, ગ્વાલીઅર, કાશી. ઉજજન, મથુરા, જગન્નાથ. કલકત્તા વગેરે હિંદુસ્તાનના મુખ્ય શહેરોમાં જઈ સંગીતાર્થની મોટી સભાઓમાં તેઓએ સંગીત ચર્ચાઓ કરી હતી. કોઈપણ શહેરમાં આદિત્યરામજી આવ્યાના ખબર થતાં, પાખંડી, ઢોંગી અથવા સંગીત વિદ્યાના દંભીજનો શહેરમાં સંતાઈ રહેતા અથવા તે બીજે ગામ જતા રહેતા. એટલે બધે તેઓને સંગીત વિદ્યાસંબંધે ઓજસ પડતે વિ. સં. ૧૯૨૪માં શ્રીમાન વૃજનાથજી મહારાજ ગૌલોકવાસી થયા પછી તેઓ ઘણા ઉદાસ રહેતા. તેમણે પિતાના અને પુત્રને સંગીતવિદ્યા સંપૂર્ણ શીખવી હતી. તેમજ જામનગરમાં કાઠીયાવાડમાં તેમને શિષ્ય વર્ગ મોટા પ્રમાણમાં છે. તેઓશ્રીની જ્ઞાન શકિતથી ગમે તેવું કઠીન વાદ્ય પણ તેમને હાથ સુલભ હતું. પિતે મધુર ગંભીર અને બુલંદ અવાજથી મેઘ સમાન ગરજી અનેક રાગ રાગિણીઓ ગાઈ શકતા, અને મૃદંગવાઘતો પોતાનું જ કરી રાખ્યું હતું. માત્રાઓના હિસાબથી લયના ભિન્નભિન્ન સ્વરૂપમાં એક પરાલ જુદા જુદા તાલેમાં લાવી આપવી ને તેને હિસાબ ગોઠવો તે પણ તેમનીજ મુખ્ય શોધ છે. તેમની બનાવની ગતે પલટા વિગેરે મશહૂર છે. પોરબંદરના ગેસ્વામિ શ્રીમાન દ્વારકાનાથજી મહારાજશ્રી પણ તેમનાથી જ મૃદંગવાઘ શીખ્યા હતા. રાજપુતાનાના મહાન ઉદાર સંગીતવિદ્યા મશહૂર મહારાજાએ તરફથી આદિત્યરામજીને છત્ર ચામરાદિક રાજચિહ બક્ષી ઉત્તમ પંકિતના અમીર તરીકે રહેવા જવાના અનેક આમંત્રણ આવતાં પરંતુ શ્રી વ્રજપતિ મહારાજ અને જામશ્રી વિભાજીથી વિખુટા પડી દ્રવ્યનો લાભ કરવો તે તેની મરજીથી વિરૂદ્ધ હતું. તેમણે રાજ તથા રંકને સરખું વિદ્યાદાન આપી, જામશ્રી વિભાજીની ૩૦-૩૫ વર્ષ સંગીતાચાર્ય તરીકેની નોકરીની ફરજ અદા કરી હતી. ભાવનગર) ધ્રાંગધ્રા, વઢવાણ, રિબંદર વગેરે રાજ્ય કર્તા આદિત્યરામને પૂર્ણ સત્કાર કરતા. ઉદેપુર (મેવાડ)ના મહારાણાશ્રી સજનસિંહજી જી. સી. એસ. આઈ. સાહેબે સંગીતાદિત્ય ગ્રંથ વાંચી આદિત્યરામજીનાજ મુખથી સમજવા ઉદયપુર બોલાવ્યા હતા. પરંતુ ઈશ્વર ઈચ્છા થી તે વખતે તેઓ બિમાર હોવાથી જઈ શક્યા ન હતા. -
વિ. સં. ૧૯૩૬માં તેઓ પિતા પાછળ કેશવલાલ તથા લક્ષ્મીદાસ નામના બે પુત્ર અને ત્રણ પુત્રીઓ મુકી ગૌલેક વાસી થયા હતા. તેઓ સંસ્કૃત, હીંદી, ગુજરાતી, ફારસી, ઉરદુ વગેરે ભાષા પર સારો કાબુ ધરાવતા હતા. તેઓએ સંગીતાદિત્યના બે ભાગો રચેલા છે જે છપાઈ બહાર પડેલ છે. જેમાંથી નમુના દાખલ થોડોક ભાગ નીચે આપવામાં આવ્યું છે –
* લે કે તેને તાન સેનને અવતાર કહેતા,
Page #821
--------------------------------------------------------------------------
________________
સા
દંત
શ્રીયદુવંશ પ્રકાશ
[તૃતીયખંડ -: સ્વર કે નામ :નામ સંક્ષિપ્ત નામ
મુળ સ્થાન અંત સ્થાન ૧ ખરજ
દંત ૨ રિષભ ૩ ગધાર ૪ મધ્યમ
એક્ટ નાસિકા ૫ પંચમ ૬ પૈવત ૭ નિષાદ
દંત નાસિકા તાલુ – છત્રીસ પ્રકારને રાગ રાગનીકે નામ ઓર ગાનેકી ઠત –
રાગ –– ––ણું––-કે– ––નામ રૂતુ ૧ ભૈરવ ભરવી ગુજરી રામકલી ટેડી વેરાડી શરદ - ૨ મોલકેષ વાઘેશ્વરી કકુભા સેહની ખંભાયચી ગુનકલી શશીર - ૩ હીંડેલ વસંત પંચમ' લલિત બિલાવલી દેશાફિ વસંત
૪ દીપક ધનાશ્રી નાટ જેતશ્રી પલાસી કામદી ગ્રીષ્મ ૫ શ્રી ગેડી માલવી ત્રીવણી પૂર્વી કીકા હેમંત ૬ મેઘ મલારી સેરડી સારંગ બડહંસ મઘુમાસ વર્ષો
એ દરેક રાગની પાંચ પાંચ સી મળી ૩૦ રાગણી અને ૬ રાગે મળી કુલ ૩૬ રૂપ થાય છે.
– ગ્રામની સમજ :સા-રી-ગ-મ-પ-ઘ-નિ–સા પડુજ ગ્રામ સારી-ગ-મ-પ-ધ ગાંધાર ગ્રામ સા-રી-ગ-મ
મધ્યમ ગ્રામ – મુછના (૨૧) કે નામ – ષડજ ગ્રામ મધ્ય ગ્રામ
ગાંધાર ગ્રામ ૧ ઉત્તર મંદા સૌવિરી
નંદા ૨ રજની હરિણાશ્વા
વિશાલા ૩ ઉત્તરાયનિ કપલનતા
સોમપી ૪ સુદ્ધ ષડજા શુદ્ધ મધ્યા
વિચિત્રા ૫ મત્સરી કાંતા માગ
રહીશું ૬ અશ્વ કાંતા પૌરવી
સુખા ૭ અભિઋતા
મંદાકિની
-બ--૧
અલાપિ
Page #822
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મુ] જામનગરનું જવાહર.
૧૧૫ આદિત્યરામજી હીન્દી કાવ્યો પણ રચતા એમ કહેવામાં આવ્યું છે તેથી તેના નમુનાનાં બે કાવ્યો આ નીચે આપેલાં છે
सजन सुजान जानी सुनो सबे साची कहों, नारी ओर नाली एन श्यानी बनी बाली है।। देखतकी श्यानी पर म्होतकी नीशानी फेर, करे धुर धानी जम जातनाकी ज्वाली है।। आवतकी आछी फेर फुटतकी पाछी परे, रविराममांहि तम उपर उजाली है। एक नाली लगे गीरी गाढसे गीरत जात, कोन गत होत आकों लगत छीनाली है।।१
| | સવૈયા છે. स्वाधिन है घरकी घरुनी, बरनी रविराम सुरुप सराहे । तोउ कुजात कुनारीको संग, करे सोइ नीचमें नीच खराहें । ज्यों सरपूर भरे जलकों तजी, काकपीए पयकुंभ भराहे । गारीही खात झपाठही जात, पुनी फीर आत न लाज जराहे॥५॥
|| અન્નદગુરૂ આણદાબાવા છે પ્રાતઃ સ્મરણીય પરોપકાર પરાયણ સંત શિરોમણિ મહાત્મા શ્રી અનદગુરૂ અથવા આણદાબાવા કે જેઓનું સદાવૃત જામનગરમાં પ્રચલિત છે. અને જે સ્થાન “આણદાબાવાનો ચકલો” એવા નામથી સુપ્રસિદ્ધ છે. એ શ્રીસદગુરૂનો જન્મ આજથી અઢી વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર ધોરાજી નામના ગામમાં શ્રીમાળી વૈશ્ય સની જાતીમાં પરમ ઉદાર આણંદજીના નામે થયો હતો.
આનંદજી કાંઈક સમજણું થયા, ત્યારથી જ તેમની સાધુ સંત ઉપર અપાર પ્રીતિ હતી ઘેર કેઈ ભકત ભિક્ષુક યાચવા આવે તેને અન્ન આદી પોતે જ દેડી આપતા કંઈક અક્ષર જ્ઞાન મેળવી સ્વજાતીય ધંધો રોજગાર શીખ્યા. અને મજુરી કરી જે કાંઇ મેળવતા, તે ઘેર ન લાવતાં માર્ગમાંજ સાધુ સંતોને આપી દેતા. આનંદના આ કૃત્યથી તેમના માતા પિતા વિચારમાં પડી જતાં અને કહેતા જે ભાઈ? આપણે કાંઈ ઘનવાન નથી જે સાધુઓને સર્વસ્વ આપી દઈએ હજુ અનેક વ્યવહાર અપૂર્ણ છે. તારાં લગ્ન વગેરે બધુ બાકી છે. જે તું આમ કરી કમાણી ઉડાવી દેશે આપણે ગૃહવ્યવહાર શી રીતે ચાલશે ? માતા પિતાના આવાં વચનો સાંભળી આનંદે પ્રત્યુત્તર આપે જે એ સઘળી ચીંતા મારે પ્રભુ રાખે છે. બાકી મારા પાસે યાચના કરનારને હું નિરાશ જવા દઈશ નહિં આપણને ખાવા જેટલું જોઈએ. સંગ્રહ કરવાની શી જરૂર છે? પ્રાણી માત્ર આપણું કુટુંબી છે, એ ભૂખ્યા રહે, અને આપણે ઉદર પુતિ કરીએ તે મહાન અનર્થ કહેવાય. બાળકના આવા ઉદાર વચને
Page #823
--------------------------------------------------------------------------
________________
૧૧૬ શ્રીયદુવંશપ્રકાશ
(તૃતીયખંડ) શ્રવણ કરી માબાપને આશ્ચર્ય થયું છે અને કોણે ભરમાવ્યો હશે ? આતે ઘર વેચી તીર્થ કરે એ ઉડાઉ જાગ્યો, જો કે સાધુ સંતને ચપટી લેટ આપે એ દરેક ગ્રહસ્થની ફરજ છે. પરંતુ આમ દરરોજ પાંચ પચાસ સાધુઓને અન્ન આદીથી સંતોષવા એ આપણને ન પાલવે આ રીતે તે રાજાના ભંડાર પણ ખુટી જાય. આવા અનેક વિચાર કરી તેઓએ પિતાના પુત્રોને કહ્યું છે જે ભાઈ! તારી ટેવ સુધાર તે આ ઘરમાં રહે નહિંત તારે જ્યાં જવું હોય ત્યાં સુખેથી જો કારણ કે તારી આ ઉડાઉ રીતિ ઘણો વખત સહન કરી હવે સહન થઈ શકે એમ નથી. અમારે નાત જાતમાં એક ગૃહસ્થ તરીકે રહેવાનું છે. આ સાંભળી આનંદે જવાબ આપો માત પિતા? મારી કઈ ટેવ ખરાબ છે? કે જેને સુધારવાની જરૂર હોય તેમ છતાં મારું આચરણ જો આપને ન ગમતું હોય તો હું આજેજ અહિંથી ચાલતો થાઉં છું. આપ રાજી ખુશીથી રજા આપો છો એ મારા સદ્દભાગ્યની વાત છે. મારે પરણવું નથી મારા બીજા ભાઈઓ છે તેનાથી આપને વંશ રહેશે. આપ આ બાળકની લેશ પણ ચીંતા કરશો નહિ કારણ કે જગતને પિતા તેજ મારો પિતા છે. એમના જેટલાં બાળકે તે સર્વ મારા બંધુ જન છે. આજ આ ગૃહસ્થ કુટુંબને તજી હું મહાન વિશ્વ કુટુંબવાળો બનવા ઈચ્છું છું, બસ એજ વખતે માત પિતાના ચરણકમળમાં વંદન કરી મહાત્મા આનંદ ચાલી નીકળ્યા. તેઓએ સાંભળેલું જે જામનગર શહેરમાં પિતાના ઘણાં જ્ઞાતિ બંધુઓ રહે છે અને ત્યાં ધંધો રોજગાર પણ સારો ચાલે છે. તેમજ ગામ શ્રદ્ધાળુ હોવાથી ત્યાં રહેવામાં આનંદ આવશે. આમ ધારી તેઓ જામનગર આવ્યા, પિતે ચુનંદા કારીગર હોવાથી શરૂઆતમાં એક સોનીની દુકાને મજુરી વડે કામ કરવા બેસી ગયા. તેઓને પ્રતિ દિન પાંચ કેરી મજુરી મળતી અને એ પાંચ કેરીમાંથી માત્ર અધ કરી પિતાના નિર્વાહ અર્થે તેઓ વાપરતા અને સાડીચાર કેરીના રોજ દાળીઆ લઈ સાધુ સંતને તથા બાળકને પોતાના હાથે વહેંચી દેતા આ રીતના નિત્ય કર્મથી ગામના સદ્દગૃહસ્થો સામાન્ય જનો અને રાજકીય પુરૂષ તેમના તરફ સદ્દભાવથી જેવા લાગ્યા, શ્રી અણંદરામજીએ લગભગ પાંત્રીસ વર્ષ પર્યત એજ રીતે ધંધો રોજગાર કરી જાત મહેનતથી મેળવેલું દ્રવ્ય દાળીઆના સદાવ્રતમાં વાપર્યું.
- ત્યાં ઘોરાજીમાં જે કન્યા સાથે આનંદનું સગપણ થયું હતું તે કન્યાના મા બાપે કઈ બીજા વર સાથે પિતાની પુત્રીનું વેવીશાળ કરવાનો વિચાર કર્યો. પરંતુ કન્યા સંસ્કારી હેવાથી અને ભવિષ્યમાં પ્રાપ્ત થનાર મહાત્મા પતિની વૈરાગ્ય વૃતિનું વૃત્તાંત સાંભળી પોતે પણ વૈરાગ્ય યુક્ત બન્યાં અને પરણ્યા વગરજ ભગવદ્ભકિતપરાયણ રહી પોતાનું જીવન ચાંદ્રાયણ આદિ વૃત્ત આચરણદ્વારા સમાપ્ત કર્યું.
અહિં જામનગરમાં મહાત્મા આનંદરામજી યુવાવસ્થાના આદિ મધ્ય તથા અન્ત પર્યત ભગવદ્ભકિતપરાયણ અને સાધુસંતની સેવામાં નિમગ્ન રહ્યા. સ્ત્રી, પુત્ર કે ગૃહપાદી સંસારિક બંધન તરફ તેઓની મનોવૃત્તિ સ્વપ્ન પણ ચલાયમાન ન થઈ. તેઓના ભક્તિ પૂર્ણ વિશુદ્ધ હૃદયમાં રાત્રી દિવસ માત્ર એજ ધૂન હતી જે, જાત મહેનતથી પ્રાપ્ત થએલું દ્રવ્ય પરોપકાર અર્થે વાપરી દેવું. આમ કરતાં કરતાં એક દિવસ સંધ્યા સમયે સદાવ્રત આપી
Page #824
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મુ]
જામનગરનું જવાહીર.
૧૧૭
દાળીઆનું ડાલું ખાલી થતાં પ્રભુના નામની માળા ફેરવતાં પોતે આનંદથી ખેડા હતા. ત્યારે પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી આનદરામજીની ભકિતથી વશિષુત થઇ અલેખીયા ખાવાનું સ્વરૂપ ધરી કહ્યું જે અરે આણુંરામ કીસકા નામ' એ સાંભળતાંજ શ્રી આણુંદરામ હાથ જોડી ઉભા થયા અને સવિનય પ્રણામ કરી કહેવા લાગ્યા જે પ્રભુ! આણુંઃ આ રારીરનું નામ છે. આપની શી આજ્ઞા છે? અલખ નિરંજનના વેશમાં આવેલા તે અપૂર્વ સિદ્ધ પુરૂષે કહ્યું.જેઃ“અય આણુંદ તું સારું સદાવ્રુત દેતા હૈ, તે હમકુંલિ કુછ દે. શ્રી આણુંદરામ ખેલ્યા જે “મહારાજ? આજે તેા આપવાનું હતું તે સર્વે અપાઇ ગયું, આવતી કાલે કાંઇક પેદા કરશું અને આપને પણ કાંઇક આપશું” ભકતના આવા વચન સાંભળી સિદ્ધ પુરૂષે કહ્યું જે— “અરે આણુંદરામ! તું જુઠ કાયકું. ખેલતા હૈ? તેરે પાસ અન્નકા પાત્ર ભરા હુવા હે ઓર હમકે। કીસ લીયે ના કહતા હૈ? દિખા તેરા અન્ન પાત્ર કહાં હૈ? આ સાંભળી તેમને વિશ્વાસ ઉપજાવવા શ્રી આણુંદરામજીએ . દાળીઆનું ખાલી ડાલું ઉપાડી લાવી ખતાવ્યું. જે જોઇ દયાળુ સિદ્ધ પુરૂષે કહ્યું જેઃ—
ઈસ પાત્રૐ અષ્ટક વસે આચ્છાદિત કરકે ઉસમેસે હુમા ચના દે.” મહાત્માના કહેવા પ્રમાણે શ્રી અણુદરામજીએ ડાંલા ઉપર એક કપડુ' ઢાંકયું અને પછી ડાલામાં હાથ નાખ્યા ત્યાં, દાળીથી ભરપુર ડાલુ જોઇ આશ્ચર્ય ચકિત થઇ શ્રી મહાત્મા આણુંદરામ આવેલ મહાત્માના ચરણમાં દંડની મા પડી ગયા. અને આનંદના આ વેશમાં ગદ્ગદ્ ક સ્તુતિ કરવા લાગ્યા. શ્રી આણુદરામજીના આવેશ ભકિતભાવ જોઇ સિદ્ધ પુરુષે કહ્યું જે “આણુંદરામ સુને આજસે તેરા ભંડાર ભરપુર રહેગા.” આટલું કહી શ્રી આણુદરામજીને મંત્રોપદેશ કરી લલાટમાં તિલક કર્યું અને ફરી મેલ્યા છે. તું અન્તકા દાન દેનેવાલા હાગા ઔર તેરા અન્નદ ઐસા નામ સુપ્રસિદ્ધ હોગા.' આટલુ ખેલી અલખ નિરંજન સિદ્ધપુરૂષ અદૃશ્ય થયા, અને શ્રી આણંદરામજીએ એજ વખતે દિક્ષિત થએલા ગૃહસ્થ વેશ ઉતારી સાધુવેશ ધારણ કર્યાં. સાનીના ધંધાના ત્યાગ કરી સતત્ સાધુ સેવામાં તત્પર થયા. અને ખીજેજ દિવસે અન્નનું સદાવ્રત શરૂ કર્યું. જામનગરની સંધળી પ્રજા શ્રી આણંદરામજી અન્નદગુરૂ અથવા આણદાબાવા એ નામથી એળખવા લાગી, દેશ વિદેશથી શ્રી દ્વારકાધીશની યાત્રાએ જતાં આવતાં અનેક સાધુસંતા સદાવ્રતનેા લાભ લેવા લાગ્યા અને આનંદાબાવા કીજય,” મેાલતા દરેક યાત્રાઓને સ્થળે ઉકત સદાવ્રતના સુયશ ફેલાવવાલાગ્યા,
આ રીતે અન્નનું નિયમિત સદાવ્રત શરૂ થતાં જામનગરના ગૃહસ્થા તરફથી, ગામડાના લેકા તરફથી અને રાજ્ય તરફથી અન્નદગુરૂના સદાવ્રતમાં અનાજ વિગેરેની અણુધારી મદદ મળવા લાગી. સિદ્ધપુરૂષના વચન પ્રમાણે ભંડાર અખૂટ ભરાયેા. શહેરમાં સારા નરસા પ્રસંગે કાઇને ધરમાદો કરવાની ઇચ્છા થાય તે તે શ્રીઅન્નદગુરૂના ભંડારે વસ્તુ આપે અને શ્રીઅન્નદગુરૂ જાતે સાધુ સંતેને ‘ભંડારા' તરીકે જમાડી આપે.
મેાલી
આમ વ્યવસ્થા પૂર્ણાંક ઘણાં વર્ષો સુધી ચાલ્યું. શ્રીઅન્નદગુરૂના ભકિતના પ્રતાપથી લેાકાની શ્રદ્ધા વધવા લાગી. કાષ્ઠને એકાંતરીએ, તરીએ અને કાયમ તાવ આવતા હાય
Page #825
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રીયદુવશપ્રકાશ
(તૃતીયખંડ)
તે। શ્રીઆણદાબાવાના દારા હાથને કાંડે માંધવાથી તાવ નાશ પામવા લાગ્યા. હજી પણ શ્રીઅન્નદગુરૂના નામને દારા ઘીને ધુપ દઇ કાંડે બાંધવાથી તાવ ઉતરી જાય છે. અને અનેક મનુષ્યા તેના શ્રદ્દાથી ઉપયેાગ કરે છે, કાષ્ટને જમણુ વાર અર્થાત્ જ્ઞાતિ ભેજન વિગેરે હાય ત્યારે શ્રી આણદાબાવાને પધરાવે એમના સત્કાર કરે અને જે પાત્રમાં મિષ્ટાન ભર્યાં હાય તે પાત્રને હાથ અડાડવા પધરામણી કરનાર ખાવાજીને વિનવે ખાવાજીના હાથ અડે એ વસ્તુ કર્દિ ખુટેજ નહિ. આવા અનેક દાખલા બનેલા, જામનગરના શ્રીમાળી વૈશ્ય સાનીની જ્ઞાતિ પણ ત્યારથી તે આજ પર્યંત સમયે શ્રીઆણદાબાવા અને તે પછી એમના જે જે શિષ્યા થયા તેઓને પેાતાને ત્યાં પધરાવે છે. અને સદાવ્રત (ચકલા) માટે પ્રથમ મિષ્ટાન્નના અમુક થાળ મેાકલાવી પછીથી સૌ ક્રાઇ પ્રસાદ લે છે, પેાતાની જ્ઞાતિમાં આવા એક મહાન્ મહાત્મા થયા તેનું તેઓને અદ્યાપિ અભિમાન છે.
શ્રી અન્નદગુરૂએ અષ્ટાત્તરશત અર્થાત્ એકસા આ વર્ષોંનું આયુષ્ય ભાગવ્યું અને સમગ્ર જીવન ભગવદ્ ભકિત અને સાધુ સંતાની સેવામાં સમર્પણ કર્યું, અને દુનીઆમાં બહુ પ્રસિદ્ધિને પામ્યા, ઉદાહરણ તરીકે.
એક સમયે જામનગરથી કેટલાએક ગૃહસ્થા કાશી યાત્રાએ ગએલા ત્યાં કાઇએ પુછ્યું જે “આપ લેાક કહાં કે રહનેવાલે હૈ'' ત્યારે નગરના ગૃહસ્થાએ જવાબ આપ્યા કે જામનગર રહીએ છીએ ત્યારે પેલા કાશીના મનુષ્યે કહ્યું જે આણદાબાવાકી જામનગર આ સાંભળી જામનગરના મનુષ્યાની મહાત્મા શ્રીઆણુદાબાવાની જગ્યા તરફ અપાર મહા વધતી ગઈ.
જ્યારે મહારાજશ્રીએ જગતમાં પેાતાની ઉજ્જવલ કીર્તિ પ્રસરિત કરેલી હતી ત્યારે એક વખત પેાતાના મનમાં એવા સંકલ્પ થયા કે ‘“કાઇ એક ભગવદિઇચ્છાનુસાર મુમુક્ષુ, સાધુ સંતાની સેવા કરનાર ઉપસ્થિત થાય તે આ સેવાનું અપૂર્વ કા તેનેજ સમ, કારણુકે મારી વૃદ્ધ અવસ્થા થઇ છે.” આવી રીતે સત્સંકલ્પના અંતે એક: મુળ' નામના મુમુક્ષુ શિષ્ય તેઓશ્રીનાં શરણેામાં આવ્યા.
આ મુળજી મહારાજશ્રીના ચરણામાં અનન્ય શ્રદ્ધા રાખતા હતા તેને મહારાજશ્રીના શરીરની તથા સદાવ્રતની સેવા મન, કર્માં વચનથી શરૂ કરી. થેાડા વખત જતાં મહારાજશ્રીએ તેઓને દિક્ષિત કર્યો અને મૂળરામદાસજીએવું નામ રાખ્યુ' મુળરામજી પોતે બહુ શાન્ત અને સાધુ સેવામાં ધણા ઉત્સાહી હતા અને તેએ ગામડામાં જઇ સેવકૈામાંથી અન્ન વિગેરે લાવી સદાવ્રતની અભિવૃદ્ધિના પ્રારંભ કર્યો કાળને કાષ્ઠ જાણી શકતું નથી. જ્ઞાનીઓના ક્ષણલંગુર દેહા પણ વિનાશને પામે છે. આ નિયમાનુસાર બાવાસાહેબ શ્રી આણદાબાવા આ જગતમાં ધણાકાળ રહી. પ્રાયઃ એકસેા આઠ ૧૦૮ વનું આયુષ્ય ભોગવી સ્વ સ્વરૂપમાં લીનથયા,
શ્રી બાવા સાહેબના વૈકુંઠવાસ પછી શ્રી મૂળરામજી મહારાજે રાજ્યમાં તથા પ્રજામાં બહું કીર્તિ મેળવી અને સાધુ સતાની બહુજ પ્રેમથી સેવા રારૂ કરી, શ્રી મૂળરામજી
Page #826
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પશુ]
જામનગરનુ જવાહીર.
૧૧૯
મહારાજ અવાર નવાર ગામડાએમાં સેવłામાં સદાવ્રત માટે જતા આવતા ત્યારે એક ઘેાડી અને એક સેવકને સાથે રાખતા.
એક વખત નારાયણપર, ખેરાજા, વિગેરે ગામડાઓમાંના સેવા પાસેથી જામનગર પધારતા હતા ત્યારે જામનગરથી અઢીગાઉ છેટે એકધાર છે. ત્યાં બરાબર જ્યેષ્ઠ માસની મધ્યાન્હ વખતની ગરમીએ પધાર્યા ત્યાં રહેલ એક વૃક્ષ નીચે બેઠા અને પેતાની સાથે રહેલા સેવક પાસે પાણી માંગ્યું ત્યારે સેવકે કહ્યું કે
જાય.
,,
મહારાજશ્રી મારી પાસે પાણી નથી. જો આપશ્રી આજ્ઞા કરાતા પાસેના ગામડામાંથી લઇ આવું ત્યારે મહારાજશ્રીએ મનમાં વિચાર્યુ કે “ ગામડાઓમાંથી પાણી લઇ આવે ત્યાંસુધી અહિં રાકાવા કરતાં નગર જને પાણી પીવું તે ઠીક છે, પણ આ સ્થળે જે જે માણસા (પ્રાણી) ગરમીના વખતમાં તરસ્યાં થાય તે તેને પાણી વિના પ્રાણ માટે જે શ્રી બાવા સાહેબ કૃપા કરે તેા પ્રાણીઓના સુખ માટે એક વાવ ખાદાવું ” આવે સ’કલ્પ કરી સેવક પાસે ઘેાડી મંગાવી અને નગર પધાર્યા અને ત્યારપછી થડા દિવસમાં તે કાર્ય શરૂ કર્યુ. અને તેજ વાવ અત્યારે ધેાળી વાવ' તરીકે ઓળખાય છે. તે વાવના પ્રવેશદ્વાર ઉપર શ્રીબાવાસાહેબની ઇચ્છાનુસાર ગૌબ્રાહ્મણ પ્રતિપાલ નેકનામદાર મહારાજા જામશ્રી રણમલજીએ નવદેરી બનાવી આપી કે જ્યાં પ્રાણીએ પાણી પીને બેસે અને આવતાં જતાં વટેમાર્ગુ એ પણુ પાણી પીને વિશ્રામ લે છે. આવી રીતે બાવા સાહેબ ઞામૂળદાસજી મહારાજે પણ ખાવાસાહેબ શ્રીઆણદાઓંવાંની ઈચ્છાનુસાર અનેક પ્રકારથી લાટ સેવા કરીને પોતાના ગુરૂની સંસ્થાની અભિવૃધ્ધિ કરી તે પણ પેાતાની પૂર્ણ ઉંમરે એક પ્રેમદાસજી નામના સતને શિષ્ય કરી પેાતાના નિર્વાણુ પહેલાં પેાતાના ગુરૂની સંસ્થાની સેવા કરવા માટે નિયાગ કર્યાં.
બાવાસાહેબ શ્રી મુળદાસજી મહારાજશ્રીને વૈકુંઠવાસ થયા પછી ભાવાસાહેબ શ્રી પ્રેમદાસજી મહારાજે પશુ પેાતાના પરમ ગુરૂ સ્થાપિત આ પવિત્ર સ’સ્થાની સેવા તેએએ પણ ઘણા સમય સુધી કરી. અને લાંબુ આયુષ્ય ભગવ્યુ. તે પણ પેાતાની વૃદ્ધ અવસ્થામાં રાણીદાસજી નામના સંતાને દીક્ષા આપી અને સ્વગુરૂ પરંપરાથી સંસ્થાની સેવાના ભાર તેઓને સોંપ્યા,
શ્રી રાણીદાસજી મહારાજ શ્રી રાણાબાવા નામથી પ્રસિદ્ધ થયા મહારાજશ્રી રાણીદાસજી બહુજ સમાહિત ચિત્ત તે ધીર વીર ગંભીર મહાત્મા હતા અને તે પગે ચાલીને ચારે. ધામની યાત્રા કરી જેમ કે શ્રી દ્વારકાં શ્રી બદ્રીનારાયણ શ્રી જગન્નાથ અને શ્રી રામેશ્વરજી આ બધું પગે ચાલીને ભ્રૂણીજ શાંતિ સાથે ઈશ્વરાધન સહિત યાત્રા પૂર્ણ કરી.
અને જે જે દેશમાં પધાર્યાં તે તે દેશમાં જે જે ધામમાં પધાર્યાં તે તે ધામમાં પેાતાના પરમ
Page #827
--------------------------------------------------------------------------
________________
१२०
શ્રીયદુવંશપ્રકાશ
(cતીયખંડ) પૂજ્ય ગુરૂવર્ય શ્રી આણદાબાવાનું શુભ નામ તે તે દેશના તે તે ધામના માણસેથી શ્રવણ કરતા હતા ત્યારે તેઓશ્રીને ઘણો જ સંતોષ થયે હતો. - બાર વર્ષ યાત્રા કરી પિતાની સંસ્થામાં પાછા પધારી પોતાના ગુરૂજીનાં દર્શન કર્યા અને બાવા સાહેબ શ્રી પ્રેમદાસજીએ શ્રી રાણાબાવાને સંસ્થાનો કારભાર સંચો. અને થોડા સમય પછી પોતે ભગવત ચરણ પામ્યા ત્યાર પછી શ્રી રાણાબાવાએ આ સંસ્થાની સેવા કરી. અને પિતે ઘણી વખત સેવકેને સદુપદેશ આપતા તથા જામનગર રાજ્યના સર્વ ખેતી કરનારા ભાઈએ પોતાના ઘર દીઠ મારું માથું શ્રી બોવાસાહેબના સદાવ્રતમાં જેમ શ્રી આણદાબાવાના વખતથી શરૂ થએલું તેમજ પરંપરા પ્રમાણે મોકલાવી દેતા. મહારાજશ્રી રાણાબાવા પણ સાધુ સંતેને ભજન વિગેરે સર્વપ્રકારથી સેવા કરતા આવી રીતે પોતે ઘણું જીવી સંસ્થાની સેવા કરતા હતા. ઘણી વખત પોતાના મનમાં એમ વિચારતા કે કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો આ ગુરૂ સંસ્થાની સેવાનો લાભ તેને સોંપું, સંત પુરૂષ જે જે સંકલ્પ કરે છે તે તે સર્વે સંકલ્પ તેઓના સિદ્ધજ થાય છે આ નિયમ પ્રમાણે પૂજ્ય શુભ નામ મહારાજશ્રી રામપ્રસાદજી હાલ જે આ સંસ્થાના પ્રધાન અધ્યક્ષ છે. તેઓશ્રી પિતાની નાની ઉંમરે શ્રી દ્વારકાની યાત્રા નિમિત્તે આ દેશમાં પધારતાં અહિંના યોગેશ્વર શ્રી સિદ્ધબાવા નામના સંપુરૂષ પાસે પોતે ઉતરેલા અને શ્રી સિદ્ધબાવાને તથા બાવાસાહેબ શ્રી રાણાબાવાને પરસ્પર બહુ પ્રેમ હતો તેને લીધે મહારાજશ્રી રાણાબા હાલના પૂજ્ય મહારાજશ્રી રામપ્રસાદજીની યાચના કરી કે આવા શિષ્ય અમારી સંસ્થામાં જોઇએ આવી ઇચ્છાથી શ્રી સિદ્ધબાવા બહુ ખુશી થયા. અને મહારાજશ્રી રામપ્રસાદજી આ બન્ને મહાત્માએની ઇછાનુસાર શ્રી અન્નદગુરૂ સંસ્થાના આશ્રિત થયા ત્યાર પછી થોડાં વર્ષો બાદ શ્રી રાણાબાવા પિતાના સ્વરૂપમાં લીન થતાં પહેલાં ગુરૂ પરંપરાથી આવેલી સંસ્થાની સેવાને ભાર ઘણું પ્રેમ તથા આશીર્વાદ પૂર્વક મહારાજશ્રી રામપ્રસાદજીને સોંપવામાં આવ્યો અને પિતે થોડા સમય બાદ સ્વ સ્વરૂપમાં લીન થયા. ત્યારે મહારાજશ્રી રામપ્રસાદજી પોતાની ગુરૂ પરંપરાથી આવેલ સંસ્થાની સેવા કરવામાં ઘણું ઉત્સાહથી પ્રવૃત્ત થયા પોતે પણ પૂર્વના મહાત્માઓની તુલ્ય સંસ્થાની સેવા માટે સેવકેમાં ફરવા જતા હતા અને સંસ્થાની અભિવૃદ્ધિના અનેક કાર્યો કરતા. તે વખતે મહારાજાધિરાજ ગૌ બ્રાહ્મણપતિપાલ જામશ્રી વિભાજી સાહેબ પણ તેઓશ્રી પ્રતિ ઘણી પ્રીતિ રાખતા સેવકોમાંથી એટલે રાજ્યના ખેડુતોમાંથી માણું માપાં આવતાં તે પૂર્વના મહાત્માઓની માફક પોતે પણ લેવા પધારતાં, પણ મહારાજશ્રીની ઉત્તમોત્તમ સંસ્થા સેવા દેખી સેવકો તરફથી આવતી સેવાને રાજ્યની વસુલાત સાથે વસુલ કરી સંસ્થાને આપવા રાજ્ય મહારાજશ્રી પ્રતિ બહુ સદ્દભાવ દેખાડેલ છે,
મહારાજશ્રી રામપ્રસાદજીએ આ સંસ્થાના પરમ અભિવર્ધક પુરૂષ છે. આ સંસ્થામાં જે કાંઈ ચમકૃતિ દેખાય છે દેખાય છે તે સર્વ પૂર્વના પુરૂષોના સંકલ્પાનુસાર મહારાજશ્રી રામપ્રસાદજી મહારાજશ્રીના પુરૂષાર્થનું જ ફળ છે.
વિ. સં. ૧૯૫૬ના ભયંકર દુકાળમાં પોતે અન્ન, કપડાં, વિગેરેનું બહુ દાન કરેલ અને તે વખતે પ્લેગનો સમય હોવાથી, દુઃખમાં નિમગ્ન થએલ બહારના તથા અહિંના મનુ
Page #828
--------------------------------------------------------------------------
________________
પ્રકરણપમુ]
જામનગરનુ જવાહીર.
૧૨૧
ધ્યેાને સેવાથી સુખી કરેલા અને ત્યારથીજ એક અનદગુરૂબાલાશ્રમ” (શ્રી આણુદામાવા અનાથ બાલાશ્રમ) નાંમની અપૂર્વ સંસ્થા પાતે અહિં સ્થાપી જેમાં એકસા ૧૦૦થી પણ અધિક અનાથ છેકરા તથા ાકરીએ આ સસ્થાને આશ્રય લઇ પેાતાના ભવિષ્યના સંસારમાં અભયતાને પામે છે, આ આશ્રમ કચ્છ, કાઠીઆવાડ, ગુજરાતમાં, નહિ' પણ ભાગ્યેજ હિંદુસ્તાનમાં આવું હાય, હુન્નર ઉદ્યોગ શીખનારાઓને હુન્નર ઉદ્યોગ શીખડાવવામાં આવે છે. તેમજ વિદ્યાપ્રેમીતે વિદ્યા ભણાવવામાં આવે છે. (સંકૃત, અંગ્રેજી, ગુજરાતી વિગેરે) આ સંસ્થાના હે।કરાએ ભારત વર્ષના પ્રદેશમાં નહિં પણ તભિન્ન પ્રદેશમાં પાતની પરમ યેાગ્યતાઓ પ્રાપ્ત કરી મનુષ્ય જન્મને સફળ કરે છે.
આવું અભયદાન શ્રી આણદાબાવા ભાલાશ્રમ” તરફથી છપ્પના પછી અનેક પ્રાણિઓને મળ્યુ છે. અત્યારે પણ તેવુંજ મળે છે અને ભવિષ્યમાં પણ મળશે.
પૂજ્ય મહારાજશ્રીની બાલાશ્રમ સંસ્થાની સેવા કરવામાં અનેક પુરૂષાએ સહયેાગ આપેલ છે. જેમાં સ્વર્ગીય ધમ મૂર્તિ શુભનામ શેઠ શ્રી રાવમાહાદુર વસનજી ખીમજી તથા સ્વર્ગીય ધમ મૂર્તિ શ્રીમાન શેઠ શ્રી ખીમજી દયાળજી વિગેરે પુરૂષ પ્રમુખ હતા.
પુજ્ય મહારાજશ્રી રામપ્રસાદજી મહારાજના લૉકાતર કા`થી ગૌબ્રહ્મણુ પ્રતિપાલ મહારાજાધિરાજ યદુકુલકુંજ દિવાકર સ્ત્રીય પ્રાતઃસ્મરણીય શુભનામ નેક નામદાર જામશ્રી સર રણજીતસિંહજી જી, સી, એસ, આઇ, જી, ખી, ઇ, સાહેબ બહાદૂર મહુજ સ ંતુષ્ટ રહેતા અને મહારાજશ્રી પ્રતિ બહુ એંમ રાખતા તેના ઉદાહરણુ તરીકે બાલાશ્રમમાં એક ભવ્ય મીડલહેાલ ખીલ્ડીંગની પ્રધાન સેવા પાતે કરેલી છે. અને મહારાજશ્રીના વ્યકિતગત યેાગક્ષેમ માટે પણ પાતે માસિક રૂા. ૫૦૦ પાંચસોનું સારૂં પ્રમેાશન આપતા અને તેજ પ્રમાણે હાલના મહારાજાધિરાજ ગૌબ્રાહ્મણ પ્રતિપાલ યદુકુલકુંજ દિવાકર નેક નામદાર જામશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂર પણ આપે છે. પૂજ્ય મહારાજશ્રીએ પૂર્વના અનેક દુકાજેમાં ગામે ગામ ફરી રાજ્યની ગરીબ પ્રજાને અન્ન, વસ્ત્ર, વગેરેની સહાયતા વખતે વખત કરેલ છે.
અને પોતાના અનુમેદનથી ખભાળીઆમાં શેઠ શ્રી ગેાપાલજી વાલજીનાં સ્મારક તરીકે હેાસ્પિટલ તથા એક હાઇસ્કુલ બાંધવામાં આવી છે. તેમજ જોડીમાં પણ એક હાસ્પિટલ તથા એક હાઇસ્કુલ સ્વર્ગીય શેઠશ્રી ખીમજી દયાળના સ્મારક તરીકે બાંધવામાં આવી છે તેમજ પોતે પોતાના ગુરૂપ પરામાં આવેલ ઔંમૂળજીબાવા સાહેબે ધાણીવાવ” નામની વાવ બૅનાવેલ છે તે ઉપર અત્યારે એક “શ્રી રામરક્ષિત અન્નદ આરોગ્યભુવન” બનાવવામાં આવ્યું છે જે આસરે જામનગરથી પાણાસો ૭૫ ટ્રીટ ઉંચુ હશે અને પાંચ માલ દુર છે ત્યાં દિવ્ય મકાનેા બન્યાં છે તથા એક દિવ્ય શ્રી મારૂતિજીનું મંદિર છે. અને અનેક સંસારના જવા રોગથી પીડાતા ત્યાં આવીને વસે છે. ત્યારે શ્રી અન્નદ ગુરૂના આશીર્વાદથી, મહારાજશ્રીના શુભ સંકલ્પથી જળવાયુની અનુકુળતાથી, અને શ્રી હનુમાનજીની અનુકમ્પાથી આરાગ્ય લાભ (પ્રાપ્ત) કરી પેાતાતાને ધરે જાય છે. આગ તુક
Page #829
--------------------------------------------------------------------------
________________
૧ર૧
શ્રીયદુશપ્રકાશ
(તૃતીયખંડ)
મનુષ્ય... જામનગર જોઇ “શ્રી રામરક્ષિત અન્નદરેગ્ય ભુવન” જરૂર જોવું આ આરાગ્ય ભુવન “રણજીતસાગર' જતાં રસ્તામાંજ પડે છે. મહારાજશ્રીની લેાકાપકારિણી કૃતિ જોઇ શ્રી ગૌબ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાધિરાજ શ્રીલીંબડી નરેશ શ્રી દૌલતસિહજી સાહેબ બહાદૂર આદિ અનેક નૃપતિએ પણ મહારાજશ્રીમાં ઘણા સદ્દભાવ રાખે છે.
મહારાજશ્રી રામપ્રસાદજી મહારાજનું હૃદય એટલું તેા નિર્મૂળ છે કે દુ:ખીતે દેખી પેાતાનું મન ભરાઇ જાય છે અને તે દુ:ખીને પેાતાથી બનતું અભય આપે છે, પુજ્યમહારાજશ્રી ગુલાબની માફ્ક સ` પ્રાણિઓને (સપક્ષી વિપક્ષી) સ'ને ઘણા પ્રેમથી સુખ આપે છે. પોતે શ્રી અન્નદગુરૂ સસ્થાને અત્યંત અભ્યુદય કરેલ છે પેાતાની હાલમાં પ્રાયઃ એંસી વર્ષીની અવસ્થા હાવાથી પૂર્વ પુરૂષોની તુલ્ય પોતે પણ ભવિષ્યમાં સંસ્થાની સેવા કરવા માટે વેદાન્તતી પડિત માયાપ્રસાદજીના શિષ્ય કરેલા છે અને પંડિતજી પેાતે શાન્ત તથા યાંગ્ય વકતા છે અને હાલમાં પણ શ્રી આણદાબાવા અદ્વૈત વેદાન્ત શ્રવણાલયમાં શ્રી અદ્વૈત વેદાન્ત શ્રવણુ કરાવી મનુષ્યોને અત્યંત લાભ આપે છે. વેદાન્તતીર્થ પંડિત માયાપ્રસાદજીના શિષ્ય શાન્તિપ્રસાદ્રજી છે. અને તે બહુ સુશીલ અને નમ્ર છે તથા તેને અત્યારે વ્યાકરણ. તથા વેદાન્તનું અધ્યયન બહુ સારૂં ચાલે છે અહીંની (જામનગર સ્ટેટની) રાજકીય સંસ્કૃત પાઠશાળા કે જે કાશી (બનારસ) અને કલકત્તાની યુનિવરસીટી–પરીક્ષાનું કેન્દ્રસ્થાન (સેન્ટર) છે. તેમાં ચાલુ સાલે તેઓશ્રી વેદાન્ત પ્રથમામાં અને કાવ્ય મધ્યમામાં પ્રથમ શ્રેણીમાં પાસ થતાં હાલ વ્યાકણુ મધ્યમાતા અભ્યાસ ચાલુ છે, "થથા નામા તથા ગુણા” એ વાકયનું સાર તેઓશ્રી અતિ શાન્ત સ્વભાવના મીલનસાર વિનયી અને સાદાઇ વગેરે સાધુતાના શુભ ગુણા ધરાવતા હેાવાથી લોકો તેમના તરફ કુદરતી આકર્ષાય છે. વળી આકૃતિ મુળાન્ થયતાં ” એ રીતે પણ તેઓશ્રી સ` સગુણા સંપન્ન હાઇઅન્નદગુરૂના ધર્મ તખ્તને દીપાવે એમ સહુ કાઇને ખાત્રી છે ઇશ્વર તે સત્ય કરે અસ્તુ. શાન્તિ...............શાન્તિ.............. ...ufa.
મહાત્મા ઇસરદાસજી (સરાકાં પરમેશ્વરા)
ઇસરદાસજીનું જીવન વૃત્તાંત હરિરસ નામનાં કાવ્યની બુકમાં વિસ્તાર પુર્ણાંક પ્રગટ થઇ ગયેલ છે . તેથી અગે માત્ર તેમના સંક્ષિપ્ત જીવન વૃત્તાંત સાથે તેઓશ્રીની રચેલી કવિતાઓ જે મળેલ છે તેજ અત્રે આપવામાં આવેલ ૐ:—
મારવાડ દેશમાં જોધપુર સ્ટેટ તામે બાડમેર પરગણામાં ભાદ્રેસ નામના ગામે મારૂ ચારણ જ્ઞાતિમાં રોહડીયા શાખાના (તે રાહડીઆ ચારણા રાઠોડ રજપૂતના દશેાંદી છે) બારહટજી ઉદયરાજ અને રામદાનજી નામના એ ભાઇએ રહેતા હતા. તેમાં ઉદયરાજને સુરાજી તથા આશોજી નામના બે પુત્રરત્ના હતા. અને રામદાનજીને ગુમાનદાનજી વગેરે હતા. સુરાજી
Page #830
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પશુ]
જામનગરનું જવાહીર.
૧૨૩
તે ઇસરદાસજીના પિતા, તેએ મહાન પ્રભુભકત હતા. ઇસરદાસજીના માતુશ્રીનું નામ અમરબા હતું તેઓ મહા પતિવ્રતા હતાં અને પ્રભુસ્મરણમાં નિમગ્ન રહેતાં, સુરાજીને પ્રથમ કાંઇ સંતાન ન હતું પરંતુ ઇશ્વરકૃપાથી એક જવાલાગીરજી ( સમાધિગીરજી ) નામના યાગી તેને ત્યાં જમવા આવતા, તેમના ઉપર પ્રસન્ન થઇ, પુત્રો થશે!” તે વર આપ્યા હતા. ત્યારપછી સુરાજીને પાંચ પુત્રો થયા, તેમાં ઇસરદાસજી સૌથી મેાટા હતા, અને ભેાજરાજજી, નાંદેજી, કુરાજી, અને ચલાજી એ ચાર નાના હતા, વિ. સં. ૧૫૧પના શ્રવણુ સુદ બીજને શુક્રવારની પ્રભાતે મહાત્મા ઇસરદાસજીનેા જન્મ થયા હતા. તે વિષે પ્રાચિન દુહાઓ છે ;— दुहा
संवत पन्नर
पनर में, जनमे इसर चंद |
चारण
वरण चकोरमें, उण दीन हुवो अनंद ॥ १ ॥ पसर १भू पसर १शशी बीज भृगु, श्रावण सितपख सार। समय પ્રાત સુત્ત ધરે, લમો અવતાર મ
ઇસરદાસજીને મલ્યાવસ્થાથીજ પ્રભુ ભકિત પ્રિય હતી, તેથી તેમના કાકાશ્રી આશાજી પાસેથી ઇશ્વરી કાવ્યા, લક્ષ્મણજીના છઠ્ઠા વગેરેના અભ્યાસ કરી, માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરમાંજ નવિન કાવ્ય રચતા આશાજીએ લક્ષ્મણુજીના છંદો રચ્યા હતા, તે સમગ્ર મ ભૂમિમાં પ્રસિદ્ધ હતા. એક વખત લક્ષ્મણજીએ પોતે યાગીવેશે આવી આસાજી પાસે તે છંદ સાંભળવા ઇચ્છા જણાવી. પણ તેએ જરા કડક મિજાજના હાવાથી ખેાલ્યા નહિ. પણ ઇસરદાસજી તે છઠ્ઠા ખેાલ્યા. એ ચાર છંદો સાંભળી યાગી અદૃશ્ય થયા. પછી આશાજીને એ હકિકતનેા પશ્ચાત્તાપ થતાં, સાત દિવસ સુધી અન્ન ખાધું નહિ. સાતમા દિવસની રાત્રીએ લક્ષ્મણજીએ સ્વપ્નમાં આવી, ગીરનાર પર્વત પર આવી મળવા કહી, પવનના સામી જે ધુણીના અગ્નિની શિખા ચાલે તે ધુણી (આશ્રમ) મારી છે તેવી નિશાની આપી. કેટલેક વખતે આશાજી તથા ઇસરદાસજી ગિરનાર ગયા, અને તપાસ કરતાં નિશાની મુજબની ધુણી એ ગયા. ત્યાં યેાગીરાજે (લક્ષ્મણજીએ) તેને સત્કાર કરી, રામયાળીના દુધમાં એક કંદમૂળ ઉકાળી, તે અર્ધું દૂધ પાતે પીઇને બાકીનું આશા ખારેટને પીવાનું કહી ખપ્પર આપ્યું. પણ ઉચ્છિષ્ડ દૂધ પિવાની તેને અરૂચિ થતાં, ના પાડી. યેગીરાજે તુરતજ તે ખપ્પર સર દાસજીને આપ્યું. તે પ્રસાદિનું મહત્ત્વ જોણી પી ગયા. ત્યારથી તેની નિરાવરણ દૃષ્ટિ થઇ ગઇ. તેથી યાગીએ કહ્યું કે “ઇશ્વરકા ભજન કરા, તુંમ પાત્ર હા.” પછી ત્યાંથી તેઓ પ્રભાસ અને હ્રારિકાની યાત્રા કરી, કચ્છમાં તારણસર કાર્ટશ્વર જઇ આવી વળતાં જામશ્રી રાવળજીને આવી મળ્યા. એ હકિકત પ્રથમ ખંડમાં જામશ્રી રાવળજીના વૃત્તાંતમાં આવી ગઇ છે.
ઇસરદાસજીને જામશ્રી રાવળજીએ ક્રોડ પશાવ કરી જામનગરમાં રાખ્યા હતા, ત્યારે એક રાત્રે શહેર ચર્ચા જોતા, રાવળજી સરદાસજીની મેડીએ આવ્યા. ત્યાં સ્ત્રી પુરુષને વાર્તાલાપ સાંભળતાં, જામશ્રીને શંકા થઇ કે “બારહટજી અહિ' એકલા છે. તેમને સ્ત્રી છે
Page #831
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રીયદુવ ́શપ્રકાશ
(તૃતીયખંડ)
નહિ. વળી વિદ્વાન અને જ્ઞાની છે. તેથી અનીતિના રસ્તામાં કદી પગ મેલે નહિ, ત્યારે આ રાત્રીના સમયે એકાંતમાં ક્રાણુ સ્ત્રી સાથે વાતેા કરતા હશે?” વગેરે વિચાર। પછી ઇસરદાસજીતે ખેલાવ્યા. કમાડ ખેાલતાં જામશ્રી અંદર પધાર્યા. ત્યારે એ મેડીમાં સુવાને પલંગ અને પુસ્તકા સિવાય કાંઇ જોયું નહિં. માત્ર પલંગ પર પડેલા દુશાલા નચે ઘેાડા ઉંચાણુ જેવું જણાયું. તેથી તે ઉંચા કરતાં, પુલને ઢગલા જોવામાં આવ્યા જામશ્રી કહે ‘'કવિરાજ! આટલા બધા પુષ્પા કયાંથી ? ઇસરદાસજી કહે" દુનિયા ઇશ્વરને બગીચા છે, તેમાં અનેક વૃક્ષો ઉપર અનેક પુષ્પા છે. ત્યાર પછી જામશ્રી ઘેાડા વખત ત્યાં ખીરાજી સ્ત્રી સાથે વાતા કરવાનું શાન્તિથી પુછ્યુ. તેથી ઇસરદાસજીએ જામશ્રીને પીઠ ફેરવી ઉભા રહેવા કહ્યું તેમ કરતાં ઇસરદાજીના કહેવાથી પાછા ફરી જુએ છે તેા એક સ્વરૂપવાન દેવી જેવી ચારણ કન્યા પુષ્પના ઢગલામાંથી જોવામાં આવી. તે જોઇને તેએ આશ્ચર્યું પામ્યા. પછી ઇસરદાસે તે સ્ત્રીની પુર્વાશ્રમની સ્ત્રી તરીકેની (મારવાડમાં રહેતા ત્યારતી) હકિકત કહી સંભળાવી, અહિં જન્મ લેતાં તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા જણાવી. બીજે દહાડે જામશ્રી રાવળજીએ પેથા બારેટને ખેલાવી તે કન્યા રાજમાઈના લગ્ન ઇસરદાસજી પાસે કરાવી આપ્યાં. ઇસરદાસજીને જાગા, ચાંડા, કાહાનદાસજી, જેશાદઅને ગાપાલદાસ એમ પાંચ પુત્રો થયા હતા.
વરસડા શાખાના મારૂ ચારણ માંડણભકત દ્વારિકાની યાત્રાએ જતાં, રસ્તામાં સચાણા ગામે ઇસરદાસજીના દર્શનાર્થે રાકાયા. ગામમાં વસતા વાઘેરા મચ્છીમારના ધંધા કરતા હેાવાથી, તેના સહવાસમાં રહેનાર સરદાસજીને પણ તેવા ગણી, બગભકતની ભાવના પરથી, ત્યાં વધારે નહિં રહેતાં તેઓ તુરત દ્વારકા ગયા. ભગવાનના ભકતનેા દ્રોહ (અપરાધ) કરવાથી દ્વારકામાં રહેાડરાયનાં દર્શન તેમને થયાં નહિ. સેંકડા માણસા રહેાડજીની મુર્તિ બતાવે છતાં તેએ જોઇ શકયા નહિ. તેથી તેએ સમુદ્રમાં આત્મધાત કરવા સમુદ્રમાં પડયા. ત્યાં સમુદ્રમાં અલૌકિક દિવ્યમંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયાં. ત્યાં લક્ષ્મીજી ચરણ ચાંપે છે, અનેક પાર્ષદો સેવામાં છે, અને મહાત્મા ઇસરદાસજી સ્તુતિ કરે છે. એ જોઇ માંડણભકત ગદ્ગદ્ કંઠે થઇ ભગવાનના ચરણમાં પડયા, અતે ઇસરદાસજીના મહિમા જાણી મારી માગી. સજળ નેત્રો થતાં તે। ખુલી જીવે છે ત્યાં ઈશ્વર ઇચ્છાથી તે। દ્વારકાના મંદિરમાં આવ્યા. ત્યાં મુર્તિના દર્શીન થતાં, સ્તુતિ કરવા લાગ્યા. તેથી પ્રભુએ પ્રસન્ન થઇ, પેાતાના ખભાની ઉપરણીનેા સેનેરી ઇંડા હાથમાં લઇ માંડણ ભકત તરફ હાથ લંબાવ્યા. માંડણભકત તે માળીયું ॰ાંધવા લાગ્યા પણ અંત આવ્યે નહિ, તેથી ભકતે સ્તુતિ કરી કે હે મહારાજ! આપને પાર કાઇ પામી શકયું નથી. હું તેા હવે પાઘડી બાંધી બધી થાકયા હવે બસ કરે,” ત્યારે તે પાઘડીનેા છેડા આવ્યા. પછી તેએ, પાછા વળતી વખતે સચાણાં આવ્યા. ત્યાં ઇસરદાસજીને સમાગમ કરી તેના મહિમાના કેટલાક કાવ્યો તેમણે બનાવ્યાં,
"
ઇસરદાસજીના એ અદ્ભૂત પરચાઓ :
સોરઠના રા' રાઘણના ભાયાત વજાજી સરવીઆના ગીરાસ જપ્ત થતાં, તે જામશ્રી રાવળજીના સાઢુ ભાઇ થતાં હાવાથી જામનગરમાં રહેતા તે। ઇસરદાસજી પ્રત્યે
1:
Page #832
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પમ]
જામનગરનું જવાહીર.
૧૫
પુજ્ય ભાવ રાખતા તેમજ તેમના પુત્ર કરણજી તે તેમના अनन्य शिष्य बत्ता, वि.सं. ૧૬૧૨માં તેમની જાગીર પાછી મળતાં તેએ અમરેલીમાં જપ્ત વસ્યા, વિ. સ’. ૧૬૨૧માં કુંવર કરણુજીના લગ્ન થતાં વાછના અતિ આગ્રહથી ઇસરદાસજી અમરેલી ગયા. અમરેલી જતાં રસ્તમાં વીણું નદીને કિનારે એક નાના ગામમાં સાંગાજી ગાડ રજપુતને ત્યાં સર-દાંસજી રાતવાસો રહ્યું. સાંગાજીના પિતા વેરાજી ગુજરી ગયા હતા, કરજને લીધે ગિરાસ મંડાઇ ગયા હતા સાંગાજીની ઉંમર નાની હતી તેથી તેએ ગામનાં વાછરડાં ચારતા અને તેમના માતુર્કી દરણું દળી, ગુજરાન ચલાવતાં. સવારે ઇસરદાસજી ચાલતી વખતે સાંગાજી એક કામળી (ધાબળી) કે જે પોતે હાથે કાંતેલી હતી તે ઇસરદાસજીને ભેટ આપવા લાગ્યા તેની કાર અરધી બાંધવી બાકી હતી. તે કૈાર દસ પદર દહાડામાં પુરી બાંધી લેવાનું કહી, અમરેલીથી પાછા ફરતી વખતે સાંગજીને ધેર રાત્રી રહેવા અને કામળીની ભેટ સ્વીકારવા તેણે અરજ કરી, ઇસરદાસજીએ તેમના પ્રેમ જોઇ વચન આપ્યું ત્યાંથી ચાલી ઇસરદાસજી જ્યારે અમરેલી ગયા ત્યારે વજાજીના કુંમાર કરણજી (જેના લગ્ન થતાં હતા તે) સર્પ શ થવાથી મરણ પામતાં દહન ક્રિયા માટે સ્મસાને લઇ જવાની તૈયારી કરતા હતા. ઇસરદાસજી ત્યાં જઇ પહેાંચતાં, તેમને ઉપરની વાતની ખબર થઇ, પેાતાના અનન્ય શિષ્યની આ સ્થિતી જોઇને ઇસરદાસજીને ધણી દયા આવી તેથી તેઓએ પ્રભુની સ્તુતિ કરીને કરણજીને સજીવન કર્યા તે સંબંધનું કાવ્ય નીચે આપવામાં આવ્યું છે;—
गीत - धनंतर मयंक हणु शुक्र धाओ, नर सुरपालक आप नवड । उठाडो, वरण खट तणो प्रागवड ॥१ जीवाडे, सरवैयो दीनाचो शाम । धनवंतर के दीन कहें आवशे काम ॥२ करण जीवशी गुण माने कव, कइ जगतचा सरशी काज । अमी कवण दीन अरथ आवशी, आपीश नहिं जो शशीयर आज ॥३ आण्ये मुळी करण उठाडो, जग सह माने साचस जेम । हनुमंत लखण तणी परसध हव, कोण मानशी हुयती केम ॥४ शुक्र आशरे थारे सरवे, नोपण टेकज मुळ निपाड । अपकज घणां असुर उठवीया, अमकज हेंकण करण उठाड ॥ ५ सुरथें सही जीवाडण समरथ, भुवन त्रणे सह साख भरे कोइ धावरे घाव धरम काज, करण मरे कव सांद करे ||६ धनंतर मयंक हणं शुक्र धाया, गुण चोरण सारवा गरज ! वाहन खेड आवीया चहुए, इसररी सांभळी अरज ॥७ सायर सुत पवन सुत भ्रगु सुत, आपोपें धरीया अधिकार |
आया चहुए करण उठीयो; सुत वजमल खट वरण सुधार ॥८ समीवार लाज लखमीवर, रखवण पण तुंथीज रहे । इसर अरज सुणी झट इशर, करण जीवायो जगत कहे ॥९
करण
एक वारकी जो तुं आवी नहि तुज तणो औषध
Page #833
--------------------------------------------------------------------------
________________
૧૨૬ શ્રીયદુવંશપ્રકાશ.
[तृतीय ઉપરનું ગીત બોલતી વખતે ઇસરદાસજીએ પાણીની અંજલી ભરી ભરી કરણના શરિર ઉપર છાંટતાંજ કરણના શરીરમાં પુનર્જીવન આવ્યું, કરણ સજીવન થયા પછી એ ભકત કવિએ પરમાત્માના મહાત્મના સોળ દુહાઓ રચ્યા, જે તીથીના દુકાઓના નામે प्रसिद्ध छे,
॥ दोहा सोरठा॥ एके मन उचाट, राखो नव मानव रुदे, वसमी टाळी वाट, सवळी करशे शामळो॥१ बळतां राख्यां बाळ, बीजे बीलाडी तणां, चाडै ग्राही चाळ, साचो बेली शामळो॥२ टाणे राखी टेक, त्रीजे पंचाळी तणी, आपतमां तु एक, साचो बेली शामळो। ३ प्राहेलो गजराज, चोथे तें छोडावीओ. लटकाळा इलाज, छेवट राख्ये शामळा॥४ पांचममा प्रह्लाद, थम देखी झांखो थयो, सुणी भगतनो.साद,तें चलवी कीडी शामळा५ नरसिंह रुपे नाथ. छठे हरणाकश छळ्यो, हरि वधारी हाथ, संहार्यो ते शामळा॥६ पथरे बांधी पाज, समदर उपर सोतमे. रावण वाळराज. सघळ रोळयशामला। लाखाग्रहथी लाज, अभंग राखी ओठमे, कीधां उत्तम काज, सहपांडवनां शामळा लेता नागर लाज, नवमे नरसँया तणी, मामेरुं महाराज, सबळ पुये शामळा॥९ दसमे तारे द्वार, करी हठ बेठो कोलवो, बळीया फेरी बार, सनमुख कीधां शामळा॥१० नामोपाळी नेम, अगीआरस रहेतो अचळ, अगनीमांथी एम, साजो राख्यो शामळा।।११ आप्यु थह अजाण, बीख हळाहळ बारमे, पुतनावाळां प्रांण, चुसी लीधां शामळा।१२ परले कीधां पाप, तेरसमे गुनका तणां, मारो तु माबाप, सारज लेजे शामळा ।१३ दारिद कीयां दूर, सुदामाना चौदमे, हुतो तुज हजुर, संकट वेळा शामळाः।१४
आंब्यो जइ असमान, पनरे बळ चांप्यो पगे, प्रागवडने पान, केम समाणो शामळा।।१५ क्रणने इशर काज, सोळे सजीवन को, राखी पत महाराज, सेवक जोणी शामळा॥१६
પછી કરણજી જીવતા થતાં તેમના લગ્ન ઘણી જ ધામ ધુમથી કર્યા. અને તે પ્રસંગે વજાજી સરવૈયાએ ઇસરદાસજીને વરસડા અને ઇશ્વરીઆ એ બે ગામે આપી લાખપસાવ કર્યો. તે વિષેનું ઇસરદાસજીએ વજાજી સરવૈયાનું નીચેનું કાવ્ય બનાવ્યું હતું – गीत-जे सं पुरी रघुधाम पुरी जे, त्रीठ न आवे सतणतीए ॥
वजा पखे कुंण दीए वडसरो, देव पखे कुंण लंक दीए ॥१ वजाबसन गढ लंक वडसरो, सेव गीयां शाशण सडा । दुदाओत दशरथ ओत दीना, पारणे ए बे गाम वडा ॥२ सुरगीर मुगटन जेसो सोरठ, गोविंद वजो संप वडगात्र । त्रेता जुगे उधरीया तोखण, कळजुग उधरीया कव पात्र॥३ दुथीआ दाने विभीक्षण दीना, हे जदुरंग थान हर हंस । सोइ वजे चडे सरवहीआ, व्रसन शोह चाडे रघुवंश ॥४
Page #834
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પશુ]
જામનગરનું' જવાહોર,
૧૨૭
અમરેલીથી ચાર્લી આપેલા વચનની યાદી લાવી, ઇસરદાસજી સાંગા ગાઢને ઘેર આવ્યા, ત્યારે સાંગાજીની માએ રસા તૈયાર કરી, થાળ પીરસી, જમવા બેસવા વિનંતી કરી, એ વખતે ઇસરદાસજીએ સાંગજીને લાવવા કહ્યું. પછી ડેાસીની હિંમત નહિ રહેતાં; તે રાવા લાગ્યાં અને કહ્યું ‘‘સાંગા વાછરડાં ચારવા ગયા હતા, ત્યાં વરસાદ થતાં વિણું નિંદમાં પૂર આવ્યું. બધાં વાછરડાં પાર ઉતરી ગયા, પણુ એક નાની નબળી વાડી પુરમાં તણાવા લાગી. તેથી સાંગે તેની મદદમાં ગયા. ત્યાં નદીમાં વિશેષ પૂર આવતાં, તે વાછડી સાથે તણાઈ મરણુ પામ્યા. આ કામળી આપને આપવાનું તેના ગેાવાળીઆ મિત્રાને ઉંચા સાદ કરી મને કહેવાનું કહી ગયા છે.' એમ કહી ડૅાસી રડવા લાગ્યાં. હકિકત સાંભળી ઇસરદાસજીને દયા આવી તેથી અનાજ નિહું જમતાં તુરતજ ગામના માણસા સાથે સાંગા તણાયા હતા તે સ્થળે તેએ ગયા ત્યાં જઇ નદીના કિનારે ઉભા રહી ઉંચે સાદે પ્રભુ પ્રાÖનાના નીચેના દુહા ખેલવા લાગ્યાઃ——
वेते जळ वेणुं तणे सांगा देने साद । कव पत शखण काज वाछां सोतो वेराउत ॥ १ बाछड धेनु वाळतां जमराणां ले जाय । तो धरम पंथ कुणधाये वार करे वा वेराउत ॥ २ कांबळ हेकण कारणे सांगो जो संताय । तो हुडीयंद नह देखाय वेराउत वहाणा समय ।। ३ सांगा जळ थळ संभळे इशर तणो अवाज । वेगे वळ्य सिद्ध कर वचन कांबळ बगशण काज ॥ ४ सांगाने वछडा सहित दीओ रजा जदुराज । सेंवक इशरदासरी राखो पत महाराज ॥ ५ ઉપર પ્રમાણે દાઢા ખેલતાંજ નદીના કારમાંથી વાડાં સહિત સાંગાજીએ આવીને ઇસરદાસજીના ચરણામાં મસ્તક નમાવ્યું. પછી ઇશરદાસજી સાંગાજીને સાથે લઇ ગામમાં આવ્યા તેમના માતુશ્રી સાંગાજીને જોઇ બહુ ખુશી થયા. ગામલેૉડ્ડા પણુ ઇશરદાસજીને મહાન અવતારી પુરુષ જાણી પગમાં પડવા લાગ્યા. ઇસરદાસજીએ સને આશીર્વાદ આપ્યા સાંગાજીના પ્રેમને લીધે સરદાસજી એ ત્રણુ દિવસ ત્યાં શકાયા. પછી સાંગાજીએ કાંબળા આપ્યા તે લઇ તેએ જામનગર આવ્યા.—
મહાત્મા ઇસરદાજીએ અનેક કાવ્યા રચ્યાં છે, છેવટે ‘હરિરસ'નું કાવ્ય રચ્યા પછી તેઓએ કાઇનું કાવ્ય રચેલ નથી. એ હિરરસમાં, વેદ શાસ્ત્ર, ગીતા, ભાગવત્ આદિ પુરાણ, વગેરેતેા સાર વર્ણવી એક પુરૂષોતમ પરીબન્ન નારાયણની શુદ્ધ ઉપાસના, સ્વામિ–સેવક ભાવે વર્ણવી છે. અર્નિશ તેએ શ્રીકૃષ્ણ નારાયણનીજ ઉપાસના કરતા. તેની સાબીતીના તેએશ્રીને! એકજ ઉપદેશી દુહેા ખસ છે જે:—
अवध नीर तन अंजली टपकत श्वास उसास । हरिजन बीन जात हे अवसर इसरदास ॥ १
Page #835
--------------------------------------------------------------------------
________________
૧૨૮.
શ્રીયદુવંશપ્રકાશ
(૪તીયખંડ) - ભગવાન ભકતને આધિન છે. તેથી ભકતાધિન ભગવાન કહેવાય છે. ભકતે સંકલ્પ ઘારે, તે ભગવાન સિદ્ધ કરે છે. એવા એકાંતિક નારાયણની શુદ્ધ ઉપાસનાવાળા ભકતના દર્શન તો દેવ દેવીઓ પણ ઇચ્છે છે. અને તેની આજ્ઞામાં અહરનિશ હાથ જોડી હાજર રહે છે. એ તે ભકતને ઈશ્વર સાથેની એકતાનો પ્રભાવ છે, તે પ્રભાવ ઇસરદાસજીમાં ખાસ હતા. કરણને સજીવન કરવામાં, હનુમાન, ચંદ્ર, શુક્ર, ધનવંતરીને બે લાવતાં સર્વ હાજર થયા. અને કર્ણને સજીવન કર્યો. આમ પરમાત્મા સાથે એક્તા હોવાથી આ જગતમાં તેઓ ઇસરકા પરમેશ્વરા' એ નામે ઓળખાયા. છેવટે યોગી જેમ સદેહે સમાધિ લક્ષ લહે છે તેમ સેંકડો માણસોની દષ્ટિ ગોચરે સચાણું ગામ ઘેડા સહિત સદેહે સમુદ્રના જળ ઉપર ચાલી અદશ્ય થયા. આમ સ્વતંત્ર રીતે મૃત્યુ લેકમાંથી માનવદેહે અંતરીક્ષ થવાતું નથી પરંતુ તેઓ તે સાક્ષાત પ્રરી બ્રહ્મ શ્રીકૃષ્ણ નારાયણની ઉપાસનાવાળા એકાંતિક ભકત હોવાથી, ઉપર પ્રમાણે અદ્દભુત ઐશ્વર્ય બતાવી આ અસાર સંસારનો ત્યાગ કરી, વિ. સં. ૧૬૨૨ના ચૈત્ર સુદ નવમી બુધવારે ૧૦૭ વર્ષનું આયુષ્ય ભોગવી પરમપદને પામ્યા હતા. તે વિષેના બે દુહા છે કે –
| વોહો इसर घोडा झोकीया, मह सागर के माय । तारण हारा तारशे, सांयां पकडी बांय ॥ १ संवत सोळ बावीस बुद्ध, सुद नवमी मधु मास । इशाणद कवि उद्धरे, विश्व को विश्वास ॥ २
* શાસ્ત્રો કહે છે કે “ જેના કુળમાં ભગવાનને ભકત થાય, તેના એકેતેર પરીઆ ઉદ્ધરે છે. તે સત્ય છે. પરંતુ શાસ્ત્રકારોએ ખુલાસો કરેલ છે કે તે ભકતના કુળમાં ઉત્પન્ન થએલાઓ જો તે ભકતનું મહામ્ય સમજે અને તેઓએ સાચવેલી ધર્મ મર્યાદા પાળી તે ભકતે કરેલી શુદ્ધ ઉપાસના પ્રમાણે વર્તી, એ ભકતને ગુણ ગ્રહણ કરે તેજ તેને ઉધાર થાય. નહિં કે તેનાથી ઉલટી રીતે વર્તી અધર્માચરણ કરી, ક્ષુદ્રદેવની ઉપાસના કરવાથી ઉદ્ભર થાય તે વાત નિ:સંશય છે, એમ સદ્દશાસ્ત્રોનો મત છે. ઈશરદાસજી તો ચોખું કહી ગયા છે કે
- રોટ્ટો ! तलभर माटी जे भ्रखे, सुरा पानसें हेत । ' ' ના ન લત છે, વાધા હું સમેત છે ?
Page #836
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પણું] જામનગરનું જવાહર. Sી ચારણુ ઉત્પતિ અને કવિકુળ પરિચય :
ચારણ–એટલે “જ્ઞાત્તિ ક્રિાતિ » કિતી એટલે તારીફને સંચાર (ફેલાવો કરનારા છે માટે “ચારણ” કહે છે. ચારણ-ર ધાતુથી ચારણ શબ્દ સિદ્ધ થાય છે. ૪ ગતિ વાચક છે ગતિ આપનાર, ગતિમાં મુકનાર એટલે ધર્મ કર્મમાં પ્રવૃત્તિ કરાવનાર, ઉત્સાહ આપનાર કિત ફેલાવનાર, ઈત્યાદિ ચારણ શબ્દના અર્થ થાય છે, પછી જ ગ્રાહ અને કરણસંગ્રામ, “રણસંગ્રામની ચાહના” ઉત્પન્ન કરાવનાર ચારણે ધનુર્વેદ ભણેલા, અન્યને ભણાવનાર, લડનાર, સિંધુડા આદિ વીર કાવ્ય ગાઇ, કાયરોને પણ ચારણે શમશેર પકડાવીને રણસંગ્રામની ચાહ ઉન્ન કરાવનાર
ચારણ જ્ઞાતિની ઉત્પતિ દેવજ્ઞાતિમાંથી છે. જેનાં પ્રમાણ નીચે આપવામાં આવેલ છેश्लोक-देव सर्ग चाष्टविधो विबुधाऽपितरा सुराः । ___ गंधर्वाप्सरसः सिद्धाः यक्ष रक्षांसि चारणाः ॥१॥
(શ્રી. ભા. ૩ અ. ૧૮) ચારણોના લોક (સ્થાન),વિષે કહ્યું છે કે
अधस्थात्सवितुए जीनायुते स्वर्भानुनक्षत्र घच्य रतीत्येके । ततोद्यस्तासिध्धचारण विद्या धराणा मदनानितावन्मात्रवेण ॥२॥
(શ્રી. ભાટ &૦ ૫ અ૦ ૨૪) અર્થ સર્યથી ૧૦,૦૦૦ જન નીચે રાહુ છે. અને તેથી તેટલેજ નીચે સિદ્ધચારણ વિદ્યાધરનો લેક (ગ્રહ) છે.
સમુદ્ર મંથનના સમયમાં દેવ દાન, ભગવાન પોઢયા હતા ત્યાં જઈ જગાડવાની સ્તુતિ કરવા લાગ્યા કે :श्लोक-स्तुयमानं समंता च सिद्ध चारण किन्नरे । आम्नायमगीश्च स्तुयमानं समं तत् ॥ १
(મસ્ય પુરાણ ૦ ૨૪૯ ૦ ૩૫) અર્થ સિદ્ધ ચારણ કિન્નર, મુર્તિમાન વેદ ની કિતિ કરી રહ્યા છે, પરમેશ્વરની સ્તુતિ તે બ્રહ્માદિ દેવો કરે છે. પણ કવિ તરીકે તો ચારણ દેવે જ છે
સુમેરૂથી ચારણે હિમાલય પર્વત પર આવી વસ્યા. તે વિષે વાલ્મીકિ રામાયણ બાલકાંડ સર્ગ ૪૮ના શ્લોક ૩૩માં છે કે :
____ इममाश्रम मृत्सृज्य सिद्ध चारण सेविते !
વિશ્વામિત્ર રામચંદ્રજીને કહે છે કે “મહા તપસ્વી ગૌતમ ઋષિ પિતાનું આશ્રમ છોડી સિધ્ધ અને ચારણ જ્યાં વસે તે હિમાલયના સુંદર શિખર પર તપ કરવા લાગ્યા.
Page #837
--------------------------------------------------------------------------
________________
૧૩૦ શ્રીયદુવંશપ્રકાશ.
રિતીયખડ હનુમાનજી જ્યારે લંકાને બાળીને સમુદ્ર કિનારે આવ્યા ત્યારે ફીકર કરવા લાગ્યા કે “આ મેં બુરું કર્યું, કેમકે સીતાજી પણ બળી ગયા હશે” તે સમયે ચારણ મહાત્માઓથી સાંભળ્યું છે કે “સીતાજી બન્યા નથી.
सुश्राव हनुमास्तत्र चारणानां महात्मनाम् । जानकि न च दग्धैति विस्मयो दग्धभुत एव न ॥
(વાલ્મીકી સુંદરકાંડ સર્ગ ૫૫ શ્લોક ૨૯-૩૨) હસ્તિનાપુરના રાજા પાંડુ શ્રાપથી મરણ પામતાં, કુંતાજી તથા યુધિષ્ઠિરાઆદિ પાંચે પાંડવોને (ચારણ મુનિઓ હસ્તિનાપુર પહોંચાડવા આવ્યા હતા.
तं चारण सहस्राणां मुनिनामागमं तदा । श्रुत्वा नागपुरे नृणां विस्मय समुपद्यते ॥
(મહાભારત આદિ પર્વ અ૦ ૧૨૬ લો. ૧૧) અર્થ--ત્યાં હજારો ચારણ મુનિઓનું આગમન સાંભળીને હસ્તિનાપુરના લેકેને વિસ્મય (આશ્ચર્ય થયું.
તે સિવાય ચારણોને દેવકેટીમાં ગણ્યાના નીચેના શાસ્ત્રીય પ્રમાણે છે –
આદિ કવિ વાલમીક રચીત રામાયણમાં સુંદરકાંડ સર્ગ ૫૫ લેક ૨૯-૩૨ તથા સર્ગ ૫૮ ક ૧૫-૧૬-૧૫૬માં વર્ણન છે. મહાભારત વનપર્વ અધ્યાય ૪૪ બ્લેક ૩-૪-૫માં વર્ણન છે. બ્રહ્મપુરાણ અધ્યાય ૨૬ શ્લોક ૬૬ મેં વર્ણન છે. રાજતરંગિણીને સાતમાં તરંગમાં ૧૧૨૨માં શ્લોકમાં વર્ણન છે, જૈન ધર્મના તિર્થંકર શ્રી મહાવીસ્વામિ રચિત પન્નવણાજી સૂત્રના પ્રથમ પાદમાં મનુષ્યાર્ધિકારમાં લખ્યું છે કે “રિદત્તાવારી વઢવા, વારેવા ચારવિનાદરા એ ગ્રંથ માગધી ભાષાનો છે, અર્થ અરિહંત એટલે ચક્રવૃનિ રાજા હોય તે બળદેવ શ્રી કૃષ્ણ અવતાર જેવોજ ચારણ વિદ્યાધર તે મનબ્દનો અધિકાર છે.
સત્યયુગમાં મનુ મહારાજ તથા તેની દશમી પેઢીએ વેનમહારાજ થયા, તથા તેના પૃથુ થયા તે અવનાર મનાય છે. તે અવતારી રાજા પૃથુએ જ્યારે મહાયજ્ઞ રઓ, ત્યારે હિમાલય પરથી ચારણદેવને પૃથ્વિ પર વસાવી યજ્ઞની કિતી અમર રહેવા તૈલંગ નામનો દેશ ચારણને ખેરાતમાં આ વાદ તાકાર તેર જેવા સત્તા પદ્મપુરાણ દ્વિતિયખંડ અ૦ ૨૮ શ્લેક ૮૮ અર્થ –ચારણને ઉત્તમ અર્થાત સર્વથી શ્રેષ્ઠ એવો તૈલંગ દેશ આવે, ત્યારથી ચારણે હિમાલય છોડી તૈલંગ દેશમાં આવી વસ્યા. અને તે ચારણોની ઓલાદ રાજા અને રાજપુત્રોની સ્તુતિ કરવા લાગ્યા. તે આજ સુધી તે ચારણો રાજઓના રાજકવિઓ છે. હાલ માત્ર રાજપુતાના, ગુજરાત, કાઠિયાવાડ નેકચ્છ દેશમાંજ તેઓનો વાસ છે.
એ ચારણ દેવોની દેવ જ્ઞાતિમાંજ દેવીઓનો જન્મ થયો છે. જેના થડા દાખલા નીચે આપુ છું;–ખેડીઆર, આવડ, મોહમાઈ વગેરે સાત બેનોને જન્મ વળામાં માદા
Page #838
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પસુ
જામનગરનુ જવાહીર.
૧૩૧
શાખાના ચારણ મેવડીઆ ગઢવીને ત્યાં થયા હતા. ખુ, મલાડ અને મહુચરાજી એ ત્રણેય બહેનેાના જન્મ બાપલદેથા (ચારણ)ને થયા હતા. જેતભાઇ, વાળા વડના લાખા મેડુને ત્યાં જન્મ્યા હતાં. વરૂડી, શ’ખડા ગઢવીના પુત્રી હતા. નાગભાઇ (જેણે રા' નવધણને શ્રાપ આપ્યા તે) હરજોગ ગઢવીના પુત્રી હતા. તથા રાજમાઇ ઉદા ગઢવીના પુત્રી હતા. વગેરે નવ લક્ષ દેવીઓને! જન્મ ચારણેાના પવિત્ર દેવકુળમાંજ થયા છે. જે દેવીઓને આજે સમગ્ર જાતિ કુળદેવીએ માનીને પુજે છે. ચારા શીવ ભકત અને વૈષ્ણવ ભકત અનન્ય હતા. પુજ્ય મહાત્મા ઇસરદ્દાસજી કે જે “ઇશરાકાં પરમેશ્વરા" કહેવાયા તેણે વેદ પુરાણુ ગીતા આદિ શાસ્ત્રોનું દાહન કરી ‘સિ’ નામના સર્વોત્તમ ગ્રંથ રચેલા છે. સાક્ષાત્ નારાયણુના અવતાર રૂપ રવામિશ્રી સહુજાનંદજી મહારાજે પણ ચારણેાને દેવ ગણી તેની યેાગ્ય કદર કરી હતી. કવિવયં બ્રહ્માંનદ્રજી સ્વામિ પુર્વાશ્રમમાં આવ્યું ડુંગર પાસેના ખાણુ ગામના રહીશ આશીયા એકના મારૂ ચારણ શુંભુદાનજીના પુત્ર લાડુગઢવી નામે હતા, તેમજ સ્વામિશ્રી દેવાનંદજી પણ માટી શાખાના ચારણ હતા અને સ્વામિશ્રી પુર્ણાન’દ્રુજી ટાપરી શાખાના ગજાગઢવી નામે ચારણ હતા. ઉપરોકત ચારણું મહાત્મએએ નીતિધમ ની પ્રવૃત્તિ અર્થે અને અનેક જીવાને સદાચરણુતે રસ્તે ચડાવવાને અર્થે અનંત કાવ્યાકિના, છઠ્ઠા વિગેરેના ગ્રન્થા રચી, ચારણી સાહિત્યને સ્વામિનાયણ સંપ્રદાયમાં મેટા ફ્રાળે। આપી ગયા છે. જેના ઉપદેરાથી આજે લક્ષાવિવિધ મનુષ્યો ધમ' પાળી પ્રભુ ભજન કરી રહ્યા છે. તે કા` પણ ચારણુ મહાત્માઆવડેજ થયું છે.
પૃથુરાજાથી છેક હિન્દુ રાજ્ય પછી મુગલ શહેનશાહે અને હાલની બ્રિટીશ, સલ્તનતે અને તેના યેાગ્ય અધિકારીઓએ પણ ચારણાની યોગ્ય કદર કરી છે. જેના દાખખલાએ નીચે મુજબ છેઃ—
“શહેનશાહ અકબરની કચેરીમાં શાહજાદા સીખે સહુને ઊભા રહેવાના પ્રબંધ હતા માત્ર મહેડુ શાખાના હુિકરણદાનજી નામના ચારણ કવિ શરીરે બહુ જાડા હેાવાથી બાદશાહ તેએને જાડા ચારણ કહી મેલાવતા તેનેજ માત્ર કચેરીમાં બેસવાની છુટ હતી. તે વિષે દુહા છે કેઃ—
पगां नबळ पतशाह, जीभां जशबोलां घणा ॥ अबजश अकबरशाह, बैठां बैठां बोलशां ॥१॥
જહાંગીર બાદશાહુ હંમેશાં પેાતાના હાથથી રાજનીશી (ડાયરી) લખતા તે તુજક જહાંગીરી' નામે ઉર્દુમાં છપાએલ છે. તેમાં લખેલ છે કે (તરન્નુમેા)ઃ—“તારીખ ૨૫ મેહરમ રાજ જોધપુરના રાજા સુરસ`હુજી મારી મુલાકાતે આવ્યા તેમની સાથે એ સરદારના લાવ્યા હતા. તેમાં એક તેમના કાકાના પુત્ર હતા, અને ખીજા તેમના કવિલાખાજી નામના ચારણ સરદારને સાથે લાવ્યા હતા. તે કવિએ મારી એક કવિતા સંભળાવી તે કાવ્ય મને ઘણીજ પસંદ આવી, તે કાવ્યમાં અતિ ચમત્કાર હતા, અને ન્યાય પણ નવિન હતા. તે કિવને મારા તરફથી હાથી તથા બીજો પેાષાક દાનમાં આપવામાં આવ્યા હતા,”
Page #839
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રીયદુશપ્રકાશ.
[તૃતીયખડ
કૅપ્ટન, એ. ડી, બૅનરમૅન સાહેબ આઇ. એસસી, સુપરિન્ટેન્ડેન્ટ હિંદુસ્તાનના ઇ. સ. ૧૯૦૧ના વસ્તિપત્રકના રીપોર્ટમાં પૃષ્ટ ૧૪૭ મે' લખે છે કે ચારણ જ્ઞાતિ ઘણી જીતી અને પવિત્ર કૅામ છે. એનું વર્ણન રામાયણ અને મહાભારતમાં છે. તે રાજપૂતાના કવિ છે. પેાતાની ઉત્પત્તિ દેવતાઓથી છે તેમ સાબિત કરી બતાવે છે. રાજપૂતે તે જ્ઞાતિને ઘણુંજ માન આપે છે. અને તેએ મેટા વિશ્વાસપાત્ર મનાય છે. તેમજ તેના ઉંચા દરજો ગણે છે, મારજી કહીને ખેાલાવે છે. રાજા મહારાજાના તરફથી તેમને તાજીમ મળે છે (એટલે ઉભા થઇ રાજા માન આપે છે.) દરબાર ભરાય છે ત્યારે તેમને ધ્રુજતવાળી એઠક મળે છે. અને કસું પીતી વખતે સરદારા પહેલી મનવાર ચારણ સરદારને આપે છે. વળી ક્ષત્રિયાની કાવ્ય કરવી તેટલુંજ નહિં પણુ વિપત્તીએના સમયમાં ઘણીજ મદદ તનમન ધનથી કરેલ છે. તે કિકત જોધપુર અને જેસલમેરના ઇતિહાસમાં જોવામાં આવે છે. તેમના માટે પ્રશસનિય વાત છે કે ચારણા સત્યાદિ હૈાય છે. સરદાર લેÈા પણુ તેઓના ડરથી એમ માને છે કે અમેા ચારાની કવિતામાં પેઢી દર પેઢી દયા વિનાના ગણાય જશું એટલા માટે તે અનીતિ કરતાં અટકે છે. મારૂચારણા સથી શ્રેષ્ઠ દરજજાના છે, તેઓની સ્ત્રીએ પડદામાં રહે છે. તેમાં વિધવા વિવાહ થતા નથી. ઘણાક રિવાજો રાજપૂતાના જેવાજ છે. તેએ કવિ હાવાથી રાજપૂતાના મેઢાં મેાટાં કામેાની નોંધ ઇતિહાસ લખી રાખે છે. તેમની ઘણી મેાટી જાગીશ મારવાડમાં છે. ચારણેાના પુત્રોમાં જાગીરના સરખા હિસ્સા વહેંચાય છે.
જીલ્લા સંબધે ઇ. સ. ૧૮૬૪ના પીલ સાહેબને રીપોટ છે તેમાં તેએ લખે છે કે આ દેશમાં જે વાત કે વષ્ટિમાં ચારણાને રાખીએતેાજ તે કરાર પાર ઉતરી શકે છે. વળી તેમનું જામીનગતું તે ધણુજ વખાણવા લાયક છે. તે જામીન હાય ને જો આગલા રાજો ન પાળે તે તેનાં પ્રાણ તુરત આપી દે છે. અને તમામ કુટુંબનેા સત્યતા માટે અને પેાતાના એક વચન માટે ત્યાગ કરી દે છે તે મરવા તૈયાર થાય છે. આવી તે વિશ્વાસ પાત્ર જ્ઞાતિ છે. વળી ક્ષત્રિ તેા તેમનું ઘણુંજ માન સાચવે છે. અને કરવાથી ડરે છે. તેથી તે જ્ઞાતિ વચમાં હેાય તે। સામા શકતા નથી.”
ખીજાએ પણ એમનાં ત્રાગાં માણસ શરતા ભંગ કરી
વીલ્સન સાહેબની ‘ઇન્ડીઅન કાસ્ટર્સ' નામની કિતાબ પૃષ્ટ ૧૮૧-૮૫ તથા શેરીંગ સાહેબ ‘હિંદુદ્નાઇઝર એન્ડ કાસ્ટસ' નામની કિતાબ પૃષ્ટ ૧૩-૫૪ કલટાડ સાહેબના ‘ટાર રાજસ્થાન’ પૃષ્ટ ૧૯૮-૯૯ અને ફાસ સાહેબની રાસમાળા વગેરે વગેરે ઠેકાણે ચારણ જ્ઞાતિની એ બ્રિટીશ અધિકારીઓએ યેાગ્ય પ્રશસા કરેલ છે. ઇ. સ, ૧૮૩૬માં જ્યારે કાઠીઆવાડ અને ગુજરાતના રાજ્ય સાથેના એગ્રીમેન્ટ થયા ત્યારે વઢવાણના ગઢવિ પીંગળશી રતનુ ંતે સાહેબે સાથે રાખ્યા હતા. અને તે સંબંધે તેમને જે સર્ટીફીકેટા મળેલા છે. તે હાલ તેમના પાસે મોજુદ છે. કેંસરે- હિંદ મહારાણીશ્રા વિકટારીઆએ ઉદેપુરના કવિરાજાજી શામળદાનજીને મહામહેાપાધ્યાયના ખિતાબ એનાયત ક્રમાળ્યેા હતા, મહીકે મુ
Page #840
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર.
૧૩૩ ઝિમ શહેનશાહ સપ્તમ એડવર્ડ સાહેબે જોધપુરના કવિરાજજી મુરિદાનજીને મહામહપાધ્યાયનો ખિતાબ એનાયત ફરમાવ્યો હતો.
બારઠજી અને ગઢવી શબ્દનો અર્થ:-પિતાના યજમાન ક્ષત્રિઓના દ્વાર પર ચારણે હઠ કરીને પોતાનો લાગ લેતા હોવાથી દ્વારા શબ્દનું અપભ્રંસ બાર. એટલે બાર પર હઠ કરી, લાગ લેવા વાળાઓ હવાથી બારહઠજી કહેવાયા. તે ઉપરથી મારવાડમાં બારહઠ શબ્દ પ્રચલિત થતાં, તેનો અપભ્રંશ કચ્છ તથા હાલારમાં બારેટજી થયો. નહિંતર બારોટ એ શબ્દ વહીવંચા ભાટ (ડાંગરાઓ) ને સંબોધવાને છે. તેમજ ગઢવીર એટલે વિરતાને ગઢ એ ઉપરથી ગઢવી શબ્દ પ્રચળિત છે.
– ચારણામાં થયેલા. ભાષા કવિ (ગ્રંથકારે)ની નામાવલિ –
અવતાર-ચરિત્ર કર્તા મહાત્મા નરહરદાસજી, વંશભાકર-કર્તા કવિરાજ સુર્યમલજી, પાંડવ યશેટુ ચંદ્રિકા-કર્તા માહાત્મા સ્વરૂપદાસજી, હરિરસ-કર્તા મહાત્મા ઇસરદાસજી, ઉમર કાવ્ય-કત માહકવિ ઉમરદાનજી,ઈતિહાસ મેદપાટકર્તા મહામહેપાધ્યાય કવિરાજ શામળદાનજી, વીરકાવ્ય-કર્તા કવિરાજ ફતેહકર્ણજી રાજપુતાના. ઇતિહાસ-કર્તા પંડિત રામાનાથજી રતનું બી, એ. એલ. એલ. બી. શિરોહીને ઇતિહાસ-કર્તા કવિરાજ નવલદાનજી, વીરવિનોદ (કર્ણ–પર્વ) કર્તા-કવિ મહારાજા ગણેશપુરીજી પ્રતાપયશ-કર્તા કવિરાજા દશજી, આઢા, બ્રહ્મવિલાસ, બ્રહ્માનંદ કાવ્ય સુમતિ પ્રકાશ, ધર્મવંશ પ્રકાશ, નીતિપ્રકાશ આદિ અઢાર ગ્રંથના કર્તા સ્વામિ શ્રી બ્રહ્માનં. દજી, (લાડુ ગઢવી) યશવંત ભૂષણકર્તા મહામહોપાધ્યાય કવિરાજાજી મુરારિદાનજી, જોધપુર જશુરામ રાજનીતિ કર્તા કવિરાજ જશુરામજી, વિભાવિલાસ, વિજય પ્રકાશક કવિરાજ વજમાલજી મહેડ, તખ્તસિહ ચરિત્ર, ભાવભુષણ, પિંગળ કાવ્ય વગેરેના-કતો રાજકવિ પીંગળશીભાઈ ભાવનગર. એ ગ્રંથકારો ઉપરાંત પરચુરણ કાવ્ય છેદે રચનાર ઘણાં ચારણ કવિઓ થાય છે, પુરૂષોત્તમ ચરિત્ર દ્રોપદી વસ્ત્રાહરણ, રૂમણિ હરણ આદિ કાવ્યના કર્તા કવિરાજ ભીમજીભાઈ રતનું. તથા વળા રાજકવિ કારણભાઈ પાસે લખીત પ્રાચિન કાવ્ય સંગ્રહ છે. આવા અનેક ગ્રંથકાર થયા છે અને છે કેટલાએક ગ્રન્થ અપ્રસિદ્ધ છે. પૂર્વના ચારણો તપ, વિદ્ય, બળ અને વૈર્યની મુર્તીઓ. હતા. જેમાં અનેક સદ્દગુણોને સમુચ્ચય હોય તે દેવકુળ ચારણ કહેવાય. તે વિષે મારા વિદ્યાગુરૂ પુરોહિત-કવિશ્રી ગવરીશંકર ગેવિંદજી મહેતાએ નીચેનો છપય કહેલ છે કે --
चारण चतुर गणाय, चारण धर्म न चुके । चारण सिद्ध सुहाय, मरे पण टेक न मुके ॥ चारण सत्याचरण, शाख श्रेष्ट चारणनी।
चारण किर्ती शुद्ध, शाम धर्म धारणनी ॥ . कारण विलोकी शुभ कार्यनी. धीर तजे नहिं धारणा ॥ प्रजा राज हित प्यार शुभ चुक्या नहि चारणा ॥१॥
Page #841
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવશપ્રકાશ
ચારણા—નિઃસ્પૃહી, નિઃસ્વાથી, ધર્મોપરાયણુ અને રાજાપ્રજાનું તત્પર રહેતા હતા. રાજા, અને રાજાપ્રજામાં કુસંપ થાય તેા ચારણો મટાડી દેતા, એટલે સ્વચક્ર પરચક્રની ઉપાધિ થવા ન દેતા.
૧૩૪
(તૃતીયખંડ)
કલ્યાણ કરવામાં વચ્ચે પડી તુરત
ધરણુ --એજ સત્યાગ્રહ, ચારણા પર અન્યાય, સંકટ, કે ત્રાસ થતા ત્યારે ચારણા ધરણું દેતા એટલે સત્યાગ્રહ કરતા, સાત દિવસ સુધી એક મ`ડળ આત્મભાગ આપવા એકત્ર મળી ઉપવાસ કરતું. આઠમે દિવસે પારણુ' કરી, કેાઇ પોતાને ગળે છરી કટાર કે તલવાર નાખતા. ક્રાઇ તેલનેા ડગલો પહેરી સળગાવી જેણે નુકશાન કરેલ હાય, તેની સામે બળી મરે, સ્ત્રીઓ પણ સ્તનેા કાપી લેાહી છાંટતી એ રીતે પોતાના ગામ ગિરાસ સાશણા જાળવી રાખતા. જેમણે ગામ ગિરાસ ઉપર જમા સુધારા કે વેઠ, રાજા બાદશાહને પણ આપેલી નથી એવા ધરણાંઓના કિસ્સા (ત્રાગાંઓની વાતેા) કાઠીઆવાડમાં ઘણે ઠેકાણે ચળીત છે.
શાસણ—ચારણાના ગ્રાસને શાસણ કહેવામાં આવે છે. એ શબ્દ શાસન ઉપરથી થયેલ છે. એટલે ચારણા રાજાઓને શાસન (શિક્ષા) કરતા. ન્યાય આપતા તેથી તેના બદલામાં આપેલ ગ્રાસના લેખમાં (તામ્રપત્રમાં શાસણું શબ્દ લખાવતા. કાઇ લેખામાં તા એવું લખેલું છે કે વિધરમી રાજાએ પણ પેાતાનું આંપેલું જાણી આ શાસણુ ગ્રાસને પાળવા’ તેથી જુના વખતમાં અપાએલાં ક્ષત્રિઓના શાણુના ગામ ગ્રાસ બાદશાહે તથા વર્તમાન બ્રિટીશ શહેનશાહે પણુ અદ્યાપિ જાળવ્યા છે, અને ક્ષત્રિય રાજા જાળવે તે પાળે તે
તા તેના સ્વધર્મ છે,
—: ચારણા અને ક્ષત્રિઓના સબધ ઃ—
એ સંબધ માટે જોધપુર મહારાજા માનસિંહજી સાહેબને રચેલ એકજ દુહા બસ છે. भाइयां, जा घर खाग तियाग ।
चारण क्षत्रि वाग तियागा बाहीरां, तासुं लाग न મન ||
ક્ષત્રિયાએ ચારણાને પોતાના બધુ બરોબરજ ગણેલા છે. તેમજ ચારણએ ક્ષત્રિએ માટે ઘણી સેવા કરી છે જે દરેક ઇતિહાસામાં પ્રસિદ્ધ છે, કચ્છ રાજ્યને કરજમાંથી મુકત કરનાર કાનાજી પણ ચારણુજ હતા. જે વિષે દુહા છે કે ;—
देशमां ॥ १ ॥
काने कोरी क्रोड, रा'ने आपी रोकडी । जीण चारणरी जोड, हुवो न दुजो આપતકાળમાં ચારણો પેાતાના સ્રીપુત્રોને રાજપૂતાને ઘેર સોંપતા અને રાજપૂતાએ તેમને પેાતાની માતાએ મ્હેતા સમાન ગણી, તેમના ધર્મનું રક્ષણ કરેલ છે. તેમજ મેઢા આપતકાળમાં આવી ગયેલ, લાચાર થયેલા ક્ષત્રિએ એ પેાતાના સ્ત્રી પુત્રોને ચારણોની રક્ષામાં સાંપેલ. જે વખતે ચારણોએ પણુ પેાતાને શામધમ બરાબર બજાવેલ છે. આવી પવિત્રતા, વિશ્વાસ અને ધર્મ એ બન્ને જ્ઞાતિમાં પરસ્પર અદ્યાપિ પર્યંત અખંડ જળવાઇ રહેલ છે. પરમાત્મા તેમાં પ્રતિદીન ધવૃદ્ધિ રાખે અને એક બીજાના સહાયક બની પૂર્વની પેઠે ઉન્નતિ
Page #842
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પમુ]
જામનગરતુ' જવાહીર.
૧૩૫
પામે, ચારણો એવા રાજભકત (શામધર્મી) હતા કે તેમણે બળ. સૈન્ય અને સમય હાવ છતાં પણ પેાતાનું રાજ્ય સ્થાપ્યું નથી. બીજી બધી જ્ઞાતિમાં જેએ બળવાન કે બહાદૂર થયા તેમણે પાત પેાતાના રાજ્યે સ્થાપ્યાં હતાં. પરંતુ ચારણાએ તેમ કરેલ નથી. એવા તે નિ: પૃહી, ત્યાગી, રાજભકત અને શ્વર શ્રદ્ધાળુ હતા.
ચારણાનાં કતવ્ય ક`;—ભણવું—ભણાવવું. રાજ્ય પ્રજાના પ્રતિનીધિ તરીકે આગેવાની કરવી. રાજા–રાજા અને રાજા-પ્રજા વચ્ચે તકરારા પતાવવામાં ધર્માંવિકલ બહાદૂર પુરુષાના ઇતિહાસા લખવા અન્યાકિતથી ઉપદેશ કરવા. લાક મર્યાદા અને ધર્માં મર્યાદાનું રક્ષણ કરવું. રાજાના વિક્સ તરીકે પર રાજ્યમાં કામ પ્રસંગે જવું, ન્યાય આપવા, ધર્મ મંત્રી પણું, વિ તરીકે રાજાનું આઠમુ અંગ ગણાવું. લાક પ્રિયતા મેળવવી, ધમ અને પ્રશ્વર ભકિત પરાયણુ થવું. અને કેળવણી આપવામાં ક્ષત્રિયેાના ખાગના સાચા માળી થવું.
એવાં પવિત્ર ચારણ કુળા (*મારૂ ચારણા) આ જામનગર સ્ટેટમાં નીચેના ગામેાએ રહે છેઃ—સચાણા, રંગપર, હાપા, મકવાણા, રાજવડ, (કાળાવડ), રાજડા, લેાંઠીયા, મીઠાવેઢા સુમરા, ખાખરા, આંખલા, મેડી, શેખપાટ, હડીઆણુા, ગલ્લા, ઢઢા પડાણા, કાયલી, હજામચેારા, એટાળા, ખંભાળીઆ (મારારદાસ) અને જામનગર તળપદમાં વસે છે.
દૂર કવિ કુળ—પરિચય
આ પ્રતિદ્વાસના દ્વિતિય ખંડમાં, જેસલમેરના ઇતિહાસમાં પૃષ્ટ ૨૨૫મે રતન ચારણાની ઉત્પત્તિ વિષે લખાઇ ગયેલ છે. એ રતનું ચારણ સરદારા મારવાડમાંથી નગર પારકરમાં ભટ્ટીરાજપૂતાના આશ્રયે આવી રહેલા. વિ. સં. ૧૨૧૫માં ભંયકર દુષ્કાળ વખતે પારકરના સેાઢા (પરમાર) ર્જા સાથે ભટ્ટીએ પણ કાઢીઆવાડમાં આવતાં, તેમેના સાથે
* તેઓએ હાલાર ચાવીસીમાં રહેતા. મારૂ ચારણાનું એક ચારણુ સંમેલન વિ. સં. ૧૯૮૭માં સંસ્થાન ધ્રોળ તામે નાનાગામે ભરી, જામનગરમાં—મારૂ ચારણ દૈવજ્ઞાતિ ક્લબ સ્થાપી, જ્ઞાતિ સુધારાના યાગ્ય ધારા ધારણો ભાંધી, મુક બહાર પાડેલ છે. જે વાંચ વાથી ચારણેાની ઉત્પત્તિ અને રિવાજો જાણી શકાશે. તે મુકમાં ચારાના પાંચ જાતિભેદ છે. તેમાં (૧) મારૂ ચારણેાના રીત રિવાજો, જેવા };—પુનર્લંગ્ન થાય નહિ, યાગ્ય એઝલ મર્યાદા પાળવી, પહેરવેશ, ભાષા વગેરેનું મળતા પણું, રાજપૂતા (ક્ષત્રિ)ની સાથે છે. (૨) સારડીઆચારણાનું કાર્ડિઓના રિવાજ સાથે, (૩) પરજીઆચારણોનું આયર મેરીચા સાથે, (૪) તેસાઇ. અગરવા ચારણોનું ભરવાડ રબારી સાથે. (૫) મેલચારણોનું સંધિ સુમરા સાથે મળતાપણું છે.
Page #843
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ એ રતનું બારહઠજી પણ આવેલા અને ઝાલાવાડ પ્રાંતમાં આવેલા મુળી ગામે ચભાડ રજપૂતો સામેના યુદ્ધમાં સેઢાઓ સાથે રહી બારભથ્રી સરદારો અને ત્રણ રતનું બારટજી કામ આવ્યા હતા. વગેરે હકિકતનું કાવ્ય આ ઈતિહાસના પ્રથમ ખંડમાં જામશ્રી રાવળજીની હકિકતમાં પૃષ્ઠ ૧૬૪મે આપેલ છે. જેથી તે વિષે ફરી નહિં જણાવતાં માત્ર કવિ (ઇ કર્તા)ના કુળને અત્રે ઉલ્લેખ કરું છું. મુળીમાં બારમા સૈકામાં આવેલા રતન કુળમાં કવિના પિતામહ બનાભાઈને જન્મ અઢારના સૈકામાં થયો હતો. તેઓ એક વખત કીશોરવયમાં પિતાનાં માતુશ્રી સાથે કાઠીઆવાડમાં સગા સબંધીઓમાં જતા હતા. રસ્તામાં ગઢડા ગામે સાંભ
ળ્યું કે અત્રે સ્વામિનારાયણ નામના ભગવાન છે. તેમનાં માતુશ્રીની દર્શન કરવાની ઈચ્છા થતાં. તેઓ બંને ગઢપુરમાં આવ્યા, તે સંપ્રદાયના રિવાજ મુજબ તેમના માતુશ્રીએ સ્ત્રીઓની સભામાં જઈ, સ્વામિનારાયણના દર્શન છેટેથી કર્યા. અને ગઢવી બનાભાઈએ મહારાજ સન્મુખ જઈ બે હાથ જોડયા શ્રીજીમહારાજ એ વખતે નીમ્બવૃક્ષ નીચે સભા કરી બીરા
જ્યા હતા. ત્યાં કોઈએ ઉત્તમ જાતિની કેરીઓ ધરી હતી, તેમાંથી એક કેરી લઈ મહારાજ જમતા હતા. સભામાં આવેલા કિશોર વયના ગઢવી સામું જોઈ મહારાજે પુછ્યું કે કયાં રહેવું ?' “રહેવું મુળા” “કેવા છો?” “ગઢવી” મહારાજ કહે “બ્રહ્મમુનિ આ તમારા આવ્યા.! છોકરા! લે કેરી” એમ કહી મહારાજશ્રી જમતા હતા તે પ્રસાદિની કેરી આપી. તે તેણે અંગરખાની ચાળ લાંબી કરી તેમાં લીધી એ મુમુક્ષુ જીવ ઉપર શ્રીજીની પ્રસન્નતા જોઈ, સદ્દગુરૂ બ્રહ્માનંદ સ્વામિએ તે જ વખતે તેઓને વર્તમાન (દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર ન કરવાની પ્રતિજ્ઞા લેવરાવી તે) ધરાવ્યાં. અને કંઠી બાંધી, વાંસે થાબળી સ્વામિનારાયણની માળા ફેરવવાનું નિયમ આપ્યું. પછી તેઓ દર્શન કરી, તે સભામાંથી તુરતજ પોતાના માતુશ્રીને આવી મળ્યા. અને શ્રીજી મહારાજની પ્રસાદિની કેરી તેઓ જમ્યા. તેમજ કંઠી બાંધી, નિયમો આપ્યાની વાત કરી. તેથી તેમનાં માતુશ્રી બહુજ રાજી થયાં, શ્રીજી મહારાજની અલૌકિક મુર્તી, હદયમાં સ્વભાવિક જડાઈ જતાં તેઓએ મહારાજને સાક્ષાત નારાયણને અવતાર જાણી તેમનું ભજન સ્મરણ કરવા માંડયું. ત્યારથી એ કુટુંબમાં
સ્વામિનારાયણ સંપ્રદાય અદ્યાપિ પર્યત ચાલુ છે. બનાભાઈ રતનું ને શ્રીજી કૃપાથી પાંચ પુત્રો થયા. તેમાં વચેટ પુત્રનું નામ ભીમજીભાઈ હતું. તેઓએ મુળીમાંજ બ્રહ્માનંદ સ્વામિના શિષ્ય કે જેઓ તે વખતે મુળી મંદીરમાં મહત હતા. તેમના પાસે પીંગળ-સાહિત્યને વિદ્યાભ્યાસ કર્યો. તેમણે લગભગ ૧૦૦ છંદ-દુહાઓ અને ૧૦૦ ગીત જીહાગ્રે હતાં. મુળી, એ-ચારણ કવિઓની 'છોટી કાશી” છે. જેથી તે શુભ સ્થળે કવિશ્રી ભીમજીભાઈએ સાહિત્યને બહેળો અનુભવ લીધો. વિક્રમ સંવત ૧૯૨૬માં તેઓ હાલાર ભુમિમાં પિતાને મોસાળ શીતળાને કાલાવડ [રાજવડ] ગામે આવ્યા. જ્યાં તેઓશ્રીનાં નાની બાકીબાઈબાને પુત્ર નહિ હોવાથી પિતાની દીકરી [અમુબા]નો દિકરો તે મારો પુત્ર છે એમ માની પિતા સાથેજ રાખ્યા. કવિ ભીમજીભાઈના નાનાબાપુ ખેડાભાઈ વહેલાજ સ્વર્ગે ગયા હતા. તેથી તેમનાં વિધવા બાઈબાએ એ ભીમજીભાઈને શાસ્ત્ર વિધી પ્રમાણે દત્તક લઈ દત્તવિધાન કરી આપી. પોતાના કબજાનું ખેરાતી ગામ મોજે રાજડ તથા કાળાવડ તળપદની સ્થાવર જંગમ સર્વ મિલકત સુપ્રત કરી આપી બાશ્રી બાઈબા ૧૯૪૧માં અક્ષર નિવાસ થયાં, દત્તવિધાન
Page #844
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મુ]
જામનગરતુ જવાહીર.
9
થયું ત્યારથી કવિ ભીમજીભાઇ કાલાવડમાં રહેવા લાગ્યા. મહારાજા જામશ્રીવિભાજી સાહેબની તેએના ઉપર સંપૂર્ણ કૃપા હતી. વગેરે હકિકત તથા કાન્ચે ઇતિહાસના પ્રથમ ખંડના પૃષ્ટ ૩૪રમે આપેલ છે. એ પ્રમાણે કવિશ્રીભીમજીભાઈ મનાભાઇ જામશ્રીની કૃપા તળે રાજકવિ પદ મેળવી કાલાવડમાં રહી. ત્યાં સ્વામિનારાયણનું મંદીર×ચાવી અખડ નારાયણનું ભજન સ્મરણ કરી વિ. સં. ૧૯૫૭ના આસા ૧૬–૭ને દિવસે અક્ષર નિવાસી થયા હતા, તેમને સ॰ ગુરુ સ્વામિ ગાયાળાનંદ્રજીના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામિ કે જેઓ જુનાગઢ મંદીરના મહંત હતા તેમના વચનથી માવદાનજી અને ચત્રભુજદાનજી (ઉર્ફે ચતુરજી) નામના બે પુત્રો થયા,
એ કવિ (રતનું) કુળ વંશાવળી
[૧] નગદાનજી
દેવીદાંન !
(૭) સુથુલાઇ
[૨] કાનદાસજી
[૩] માવલજી
ઝાઝભાઇ જીવાભાઇ
શામળદાન
[પાંચ પુત્રો થયા]
ભગવાનદાસ
[8] *લ્યાણમલ [ઉર્ફે કલાભાઈ]
જીવરાજજી મેધરાજી
[૪] મેલદાનજી રણમલભાઈ !
[૫] સાંગણભાઈ
માલજીભાઇ
જેડાભાઇ
આલેાલાઇ
!
-
રાયદાનજી
પાંશ્ન પુત્રો થયા]
* જામશ્રી વિભાજીએ એ મદિરની જગ્યાના લેખકવિ ભીમજીભાઇની માગણી ઉપરથી કાંઇ પણ રકમ લીધા વિના મત કરી આપ્યા છે.
Page #845
--------------------------------------------------------------------------
________________
૧૩૮
+
શ્રીયદુવ‘શપ્રકાશ
[તૃતીયખંડ
જીવાભાઇ
(૮) ભાવાભાઇ [ઉર્ફે માવભાઈ]
(૯) મનાભાઇ દાદાભાઇ આવડદાસ
પુંજલભાઈ અભેરાજજી
આયદાનભાઈ ભાટ્ટજીભાઈ કનુભાઇ ધ્રુવિદ્યાસભાઇ વજુભાઇ પાતલભાઇ અલુભાઇ રૂપસંગ !!
!!!
વિ
[10] ભીમજીભાઇ
T
[11] કવિ માવદાનજી વકીલ ચતુર્કાનજી [ઉર્ફે ચતુર”] વિ
વિ બિહારીદાન વિ
એચર
! માનસંગ શંકરદ્વા[ફોજદાર]
વિ
બચુભાઇ વિ
ઇતિહાસ ર્તા [કવિ માવદાન]ની જીવન રેખા,
[લેખક—તેમના મિત્ર પ્રાણશંકર નથુરામ ઉપાધ્યાય રે
કાલાવડ [હાલ–મુંબઈ]
“વિ માવદાનજીની અને મારી જન્મભુમિ એક હેઇ, અમે બન્નેએ કાલાવડમાંજ ગુજરાતી સ્કુલમાં સાત ધારણ સુધી સાથે અભ્યાસ કર્યાં હતા. એ કાર વયના સુસ્મરણ લખવા બેસું તેા તે અસ્થાને ગણાય. કવિના પિતાશ્રીનું અને મારા પિતાશ્રીનું અમારી નાની વયમાંજ અવશાન થયું હતું. તેથી અમે બન્ને બાળમિત્રો અમારા પિતા તુલ્ય *કાકાશ્રીની અમીછાંયા નીચે ઉર્યાં હતા. ઘણે ભાગે કુટુંબી જીવન અમારા અન્નેનું સરખું જ હતું. એ આલ્યાવસ્થાથી અંધાએલી ગાઢમૈત્રી ઇશ્વરકૃપાથી અદ્યાપિ પર્યંત હજુ તેવીજ નભી રહી છે. અને અત્યારે પણુ અમા અને જુદા હેાવા છતાં એક પ્રાન તનખીય” એટલે દેહ એ છે પણ પ્રાણુતા એકજ છે. મારા કવિ મિત્ર પેાતાની યથા મતિ એક ઇતિહાસ લખી બહાર પાડે તેમાં તેના સાથે હું તેના સહાધ્યાય હાવાથી ઇતિહાસમાં પણ અમારા નામેા કાયમ સાથે રહે તેમ ધારી, તેઓનું સક્ષિપ્ત જીવન મે' તેએને ઇતિહાસમાં બહાર પાડવા વિનંતી સાથે લખી માકલ્યું.
* કવિના કાકાશ્રીનું નામ દેવીદાસભાઇ હતું. અને મારા પાલક પિતા કાકા નહિં. પશુ મેટા બાપુ પ્રભુભાઇ નામે હતા. તેઓ બંન્ને પણ સહાધ્યાયી હતા. અમારા (વહારા કુટુંબને) અને કિવ કુટુંબને! સબધ પેઢી દર પેઢીથી ચાલ્યા આવે છે.
Page #846
--------------------------------------------------------------------------
Page #847
--------------------------------------------------------------------------
________________
કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું
ઇતિહાસ કર્તા (તુ. નં. પૃષ્ટ ૧૪૬ )
રાજ્યકવિ ભીમજીભાઈ બનાભાઈ રતનું
(ઇતિહાસ કર્તાના પીતાશ્રી)
વકીલ ચતુરજી ભીમજીભાઈ રતનું (ઇતિહાસ કર્તાના લઘુબંધુ)
Page #848
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસ કર્તા તથા તેમના મિત્ર વિરા પ્રાણશંકર નથુરામ ઉપાધ્યાય
(તુ. નં. પૃષ્ટ ૧૪૬)
ઈતિહાસ કર્તા ફોરેસ્ટ સુપરવાઈઝરના લેબાશમાં
Page #849
--------------------------------------------------------------------------
Page #850
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મુ] જામનગરનું જવાહર
૧૩૦ કવિને જન્મ વિ. સં. ૧૯૪૯ના હાલારી ભાદરવા સુદ બીજને છે. તેમણે ગુજરાતી અભ્યાસ પુરો કરી, પ્રખ્યાત કવિ ગૌરીશંકર ગોવિંદજી પાસે પીંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તે પછી અમદાવાદની સ્વામિનારાયણની ગાદિના ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજના હજુરી પાર્ષદકેસરભકત પાસે રહી, કેટલાક દેના રાગે અને ચારણી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. કવિ લાયક ઉંમરના થતાં, તેઓ પિતાના ગામ માજે રાજવડને વહિવટ તેમના કાકાશ્રીની દેખરેખ તળે કરતા. જ્યારે હું કેલેજમાંથી વેકેશનમાં આવતા ત્યારે અમે બને મિત્રો ઘોડેસ્વાર થઈ ગામની સીમમાં, ખેતરોમાં અને વાડીઓમાં બહુજ ફરતા. વિ. સં. ૧૯૬૯થી કવિ ઘણો વખત લોધીકાના મહુંમ તાલુકદારશ્રી દાનસિંહજી સાહેબ પાસેજ રહેતા. દરબારશ્રી દાનસિંહજી દેવ થયા પછી વિ. સં. ૧૯૭૫માં કવિ નવાનગર સ્ટેટના ફેરેસ્ટ ડીપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ સુપરવાઇઝરના હોદ્દા ઉપર દાખલ થયા. તેમણે તે સર્વિસ લગભગ દર વર્ષ કરી પિતાના ડીવીઝનના વેપારી વર્ગથી લઈ છેક અત્યંજ વર્ગ સુધી તેઓએ ચાહના મેળવી હતી. એક વખત હું મુંબઇથી મારા વતનમાં (કાલાવડ) ગયો, અને કવિની ઑફીસે બેઠો હતો. કવિ પોતે નહેતા ( જામનગર ગયા હતા ) પણ તેમના નાનાભાઈ ચતુરજી કે જેઓ નવાનગર સ્ટેટના સનંદી વકીલ છે અને કાલાવડમાં રહી વકીલાતના ધંધામાં ઘણુંજ પ્રમાણિકતા મેળવી છે, તેઓની સાથે હું વાર્તાલાપ કરતે હતો. તેવામાં એક ગામડાને ખેડુત આવ્યો, તેણે અમે સૌ બેઠેલાને હાથ મીલાવી “રામ રામ કરી નીચેના પ્રકાર કર્યા, તે તેનાજ રાબ્દોમાં લખું છું. “ભાઈ માવદાનભાઈ નથી. મેં કહ્યું “ના, જામનગર ગયા છે.” તે કહે, “હવે અમારે ગામ કેદી આવશે? હમણું તો ઘણાં દીથી ભેરા થયા નથી. ગામ આખું ઝંખે છે. મેં કહ્યું “પટેલ અમલદાર ગામમાં મુકામ કરે તે ગામને ગમે ખરું? પટેલ કહે ભાઈ માવદાન ભાઇમાં અમલદાર પણું નથી. મેં કહ્યું? તો તમને ઝાડ કાપવાની છુટ આપતા હશે, વસુલાતની તાકીદ નહિં કરતા હોય. તે કહે ‘ભાઈ અમારા ગામમાં ત્રણ ચાર જણનો દંડ કરાવ્યો છે, તે પછી તેની રજા વિના કેઈ ઝાડ કાપતું નથી, અને દરબારી વસુલાત તો ઉભા ઉભા વસુલ કરે છે, ઈ, અમને કઠણ ન પડે પણ એની બીજી કનડગત નંઈ, માવદાન ભાઈ ગામમાં આવે એટલે ગામના સંધાયા નાના મોટા માણસે રાજી થાય, દિવસે દરબારી કામ કરી રાતે ઉતારામાં ડાયરો જામે, ભજન ગાવાવારા ભજન ગાય વારતા કરવાવારા વારતા કરે, અને ગામના વેઠીઆ [અત્યંજો] સીખે પણ તેદી ઉતારામાં આવે, કઈ દી પોતે પણ અમને ભારે ભારે ધરમની અને રાજાની વાતું સંભરાવે, ને જામસાહેબ બાપુનાં કવત એવાં બોલે કે ગામ આખું છક થઈ જાય, ભાઈ અમે ગામડીયા, રાજા પાસે બોલવાવારા કવિરાજની વાણી કયાંથી સાંભરી છે પણ એને લગરીએ મેટપ નથી. આપડા બાપુનાં કવત સાંભરી અમને બહુ અંગમાં હરખ થાય. હવે આવે તઈ જરૂર કેજે કે અમારે ગામ મેરથી આવે. ને ભાઈ તમેય આવજે, સમાહું છે તે અમે હમણાં નવરા છઈ, તમે મુંબીવારા ગામડાના રાહડા અને ભજન ડાંડીયારા” કેદી જુવો? માવદાનભાઈ આવે એટલે ગામમાં ગોકર જેવો આનંદ છવ થાય; ઉતારામાં તે દી હંધાએ સા પીઈ લીઓ ભાઈ રામ રામ છે. જરૂરાજરૂર આવજે.”
Page #851
--------------------------------------------------------------------------
________________
૧૪૦ શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ મારા મિત્રની ગાડીઓ પણ આવી પ્રશંસા કરે તે જાણી મને આનંદ થશે. અને તે હકિકત સત્ય છે કે કેમ તે જાણવા હું એક વખત કવિ સાથે બે ચાર ગામ ફર્યો. પણ દરેક ગામે તેવો જ આનંદ મેં અનુભવ્યું. ગામે ગામ ઘેડાઓની વાઘ પકડી રોકાવા આગ્રહ થાય દરબારી કામો ગામમાં દાખલ થયા કે તુરતજ પતાવી લઈ, નાણાંની વસુલાત કરી અવેજ તીજોરીમાં ભરવા મોકલી દઈ રાત્રે આનંદ કરતા અને જામ-રણજીતનાં કાવ્યો તેની પ્રજાને સંભળાવતા. આમ કવિએ ગ્રામ્ય જનતામાં પણ પોતાના સાહિત્યની લહાણી કરી હતી તેઓ મને કહેતા કે “પ્રાણુભાઈ! સર્વાસમાં દાખલ થયા પછી મેં સ્ટેટનાં ઘણાં ગામે જોયાં, ગીરદેશ જેવો જામને બરડા ડુંગર જેમાં અનેક વનસ્પતિઓ છે તેને અનુભવ લીધા. નાઘેર પ્રદેશ જે રાવળ પ્રદેશ જો, જંગલમાં આવેલા ચારણોના નેસડાઓમાં રાત્રીઓ રહી. એ જંગલી પણ પ્રેમાળ અને પરિણાઓની આગતા સ્વાગતા કરનાર મીઠા હદયના માનવિઓની પરેણુગત માણી: ગોવાળીઆઓના દુહાઓ, અને ગળામાંથી અવાજ કાઢી વગાડાતી વાંસળીઓ અને પાવાઓ સાંભળ્યા. મેરાણીઓ અને આહેરાણુઓનાં ગીતો સાંભળ્યાં. મેરના ડાંડીઆરાસ અને રબારીઓના છેલણ જોયાં. ભરવાડોના ભુવાઓ, કાળીઓની દેવીઓના માંડવાઓ, ખેડુતોની રાંદલમાતાના જાગરણો, અને શેરડીના વાડના ફરતા ચીચેડાઓના અખાડાઓમાં ખુબ રાત્રીઓ ગુજારી, ગ્રામ્ય જનતાના હાવાઓને અનુભવ મેળવી તેમના હૃદયમાં કાંઈક ઘર્મની અને રાજાઓ પ્રત્યે વફાદાર રહેવાની ભાવના જાગ્રત કરી રાજ્ય સેવા બજાવી છે.”
કવિએ તે પછી સાહિત્યના ક્ષેત્ર તરફ દષ્ટિ કરી. અન્ય દેશવારેમાં સાહિત્યની રસ હાણ માંડી. જે સ્થળેથી આમંત્રણ આવ્યું, ત્યાં કવિએ જઈ ચારણી સાહિત્ય સંભળાવ્યું. તેના દાખલાઓ મને જે મળ્યા છે અને હું જાણું છું તેટલા અત્રે આપુ છું. [૧]શ્રી ભાવનગર સાતમી સાહિત્ય પરિષદનું આમંત્રણ આવતાં ત્યાં જઈ ચારણી સાહિત્યની
પ્રથમ પીછાણુ પાડી તા ૨૬-૪-૨૪ [૨] મુંબઈ આઠમી સાહિત્ય પરિષદમાં તા. ૩-૪-૨૬ [૩] વડોદરા શરદો ત્સવમાં તા. ૧-૧૧-૨૬ [૪] સુરત કાળા પ્રદર્શનમાં તા. ૩-૧૧-૨૬ [૫] મુંબઇમાં સર કાવસજી જહાંગીર હોલમાં સર પુરાત્તમદાસ ઠાકરદાસના પ્રમુખ
પણ નીચે લેક સાહિત્યના જલશામાં તા. ૨૯-૬-૨૭ [૬] જામનગર સેવક મંડળ તરફથી જેન પાઠશાળાના હાલમાં તા. ૧૬-૨-૨૮ [૭] નડીઆદ નવમી સાહિત્ય પરિષદમાં તા. ૨૭–૧૦-૨૮ [૮] અમદાવાદ યુવક મંડળ સપ્તાહમાં તા. ૩૧-૧૦-૨૮ [૯] અમદાવાદ સાહિત્ય સભા તરફથી પ્રેમાભાઈ હોલમાં તા. ૩૧-૧૦ ૨૮ [૧૦] પાલણપુર યુવક મંડળ વાર્ષિક મહેસવમાં તા. ૩-૧૧-૨૮ [૧૧] મુંબઈ ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળની સીલ્વર જયુબીલી મહોત્સવમાં તા.૨૭-૧૧-૨૮
Page #852
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું] જામનગરનું જવાહીર.
'૧૪૧ [૧૨] કરાંચી ગુર્જર સાહિત્ય કળા મહત્સવમાં મહાકવિશ્રી નન્હાનાલાલ દલપતરામના
પ્રમુખ પણ નીચે તા. ૨૯-૩-૨૮ [૧૩) અમદાવાદ જેન યુથ લીગના તા. ૪-૪-૧૯ના મેળાવડા વખતે કવિ કરાંચીમાં
હોવાથી તેઓના આમંત્રણને માન આપી શકાયું ન હતું [૧૪] મુંબઈ કવિ સંમેલનમાં તા. ૬-૬-૨૯ [૧૫] કચ્છ માંડવી શિક્ષણ સંમેલનમાં શેઠ માવજી પુરુષોત્તમના પ્રમુખ પણું નીચે તા. ૧-૧૧-૩૦ [૧૬] ભુજ સાહિત્ય સભા તરફથી તા, ૧૦-૧૧-૩૦ [૧૭] ગોંડળ ઉપલેટા પ્રજા સંઘ તરફથી તા. ૩૦-૧૨-૩૦
તે ઉપરાંત રાજપૂત પરિષદ વરતેજ તથા રાજકોટમાં મળી હતી તે વખતે ત્યાં હાજરી આપી હતી. તથા લાઠી અગીઆરમ સાહિત્ય પરિષદમાં તા. ૨-૧-૩૪ના રોજ હાજરી આપી હતી,
કવિ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હેઈ, તેમના સમૈયા ઉત્સવોમાં ગઢડા, મુળ, વડતાલ, અમદાવાદ, જુનાગઢ, ઘોળકા, ધાનેરા, અને કચ્છ-ભુજ વગેરેના મંદીરોમાં પણ હાજરી આપી સત્રાંગ સાહિત્યને સ્વાદ સહુને આપ્યો છે.
ઉપર લખેલે સ્થળેથી તે સંસ્થાના પ્રમુખની સહીઓવાળાં અમંત્રણે આવતાં, ત્યાં જઈ હજારોની માનવ મેદની વચ્ચે તેમણે કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, અને મુંબઈ ઇલાકામાં ચારણું સાહિત્યનો આત્મા સચોટ સમજાવી શ્રોતાઓને મુગ્ધ કર્યા છે. જેની સાક્ષી નીચે લખ્યા લેકપ્રીય–પેપરો અને માસિક પુરે છે.
(૧) સૌરાષ્ટ્ર તા. ૨૬ એપ્રીલ સને ૧૯૨૪ પૃષ્ઠ ૫૦મે લખે છે કે ભાવનગર સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં જામનગરના એક જુવાન રાજકવિ માવદાનજીભાઈએ બ્રહ્માનંદને એક નટવર નત્યને છંદ ઉપાડયો ત્યારે આખું વાતાવરણ ધણધણી ઉઠયું, એવી બંકી શબ્દ રચના તાલ રચના અને ભાવ ભરપુર અર્થ રચના જોઈને સાક્ષરો ચક્તિ થયા હશે, ભકતકવિ બ્રહ્માનંદે પોતાના પદોમાં શબ્દોનું વૃંદાવન ખડું કર્યું છે. અને આવા જુવાન ચારણ બાળના કંઠમાંથી એ છંદ સરે ત્યારે પાણે પાણમાં પડઘા પડે. સાધુ હોય તે પણ ડીવાર રાસધારી બને એ ભાઈને રાજ્ય તરફથી રૂ. ૫૦) અને બીજા ચારણોને રૂા. ૨૫) બક્ષીસનાં મળ્યા હતા. (અ૦ દ૦ શેઠ સૌ૦ તંત્રી)
(૨) સાંજ-વર્તમાન તા. ૩ એપ્રીલ સને ૧૯૨૬ શનીવાર કાઠીઆવાડનું કંઠસ્થ સાહિત્ય—જાણીતા કવિઓને જામેલે ગઈ રાત્રીને દીલ ખુશ મેળાવડો.”—
મહા ગુજરાતના જાણીતા કવિશ્રી રાયચુરાને તથા રાજકવિ માવદાનજીને આજે કોણ ઓળખતું નથી ? સાહિત્ય પરિષદને અંગે વનિતાવિશ્રામ હેલ (મુંબઈ)માં ગઈ કાલે રાત્રે ૯-૩૦ કલાકે એ કવિઓને સાંભળવા જનતાએ સુંદર તક લીધી હતી. કવિઓએ સાહિત્યને જે રસ લુટાવ્યો હતો તે મુંબઈના રસિક યુવાનો કદીએ વીસરે તેમ નથી. જામ
Page #853
--------------------------------------------------------------------------
________________
૧૨ શ્રીયદુવંશપ્રકાશ.
દ્વિતીયખંડ નગર રાજ્યના રાજકવિશ્રી માવદાનભાઈએ તો હદજ કરી હતી. જામસાહેબને સારાએ જગતમાં ક્રિકેટની રમતમાં કોઈ જીતી શકે તેમ નથી' એ અર્થ વળી કવિતા જ્યારે તેઓશ્રીએ ગાઈ સંભળાવી ત્યારે શ્રોતાઓએ ભારે તાળીઓથી તેમને વધાવ્યા હતા, તે સિવાય સત્યવતા ચારણોની વાત એવી તો રસ પૂર્વક કરી હતી કે શ્રોતાઓ તેમને ફરી ફરી સાંભળવાને રાત્રે મોડે સુધી પણ તૈયાર હતા. પૈસા ખચીર, ઉજાગરે વેઠી જે નિર્દોષ આનંદ મેળવી શકાતો નથી, તે આ નાનકડા સ્નેહ સંમેલનમાં મેળવવા, મુંબઈગરાઓ ભાગ્યશાળી થયા છે.”
(૩) સાંજ-વર્તમાન તા. ૨૯ જુન સને ૧૯૨૭ બુઘવાર “વલેપારલે રાષ્ટ્રિયશાળાના લાભાર્થે ગયા રવિવારે સર કાવસજી જહાંગી રહેલમાં આપણા શહેરના જાણીતા શહેરી સર પરશોતમદાસ ઠાકોરદાસના પ્રમુખપણા હેઠળ કાઠિઆવાડના લેકસાહિત્યને એક જંગી જલસો કરવામાં આવ્યા હતા. મુંબઈ શહેરમાં મળેલી સાહિત્ય પરિષદની બેઠક વખતે વનિતા વિશ્રામ હેલમાં જામનગરના કવિ માવદાનજી અને શારદા માસિકના તંત્રી રાહ રાયચુરાને સાંભળવા જેમ સાહિત્ય રસિકેનો દરોડે પડતો હતો, તેવીજ રીતે સર કાવસજી જહાંગીર હેલમાં શાળાના લાભાર્થે ટીકીટ રાખ્યા છતાં, સ્ત્રી પુરૂષોની એક સારી સંખ્યામાં હાજરી આપી હતી. હાલ તેમજ ગેલેરીઓ ચિકકાર ભરાઈ ગઈ હતી. કવિશ્રી માવદાનજીભાઈએ શ્રોતાજનો સમક્ષ પોતાની અપૂર્વ કવિત્વ શકિત જાહેર કરી હતી, તેમણે જ્યારે જામનગરના જામશ્રી રણજીતસિંહજીએ ક્રિકેટની રમતમાં જે
ખ્યાતિ મેળવી છે તેનું કવિતામાં સુંદર રીતે વર્ણન મ્યું, ત્યારે શ્રોતાઓ ભારે આનંદ પામ્યા હતા, શ્રીયુત રાયચુરા વગેરેના લેક ગીતો સાંભળ્યા પછી સર પરશોતમદાસે કવિ માવદાનજીને સોનાનો ચાંદ એનાયત કર્યો હતો. અને અરસપરસ આભાર મનાયા પછી મેળાવડો મોડી રાત્રે વિસર્જન થયો હતો.” (૪) પ્રજાબંધુ તા. ૪ નવેમ્બર સને ૧૯૨૮ (અમદાવાદ)
સેરઠી સાહિત્યનો પરિચય ગયા બુધવારે સાંજે સાડાપાંચે પ્રેમાભાઈ હાલમાં સાહિત્ય સભા તરફથી શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખ પદે રાજકવિ માવદાનજી અને શ્રી રાયચુરાએ સોરઠી સાહિત્યની વાનગીઓ પ્રજાને પીરસી હતી. શરૂઆતમાં શ્રી આનંદશંકર ધ્રુવે શ્રી ઝવેરીને પ્રમુખપદ આપવાની દરખાસ મુકી હતી. અને જેને દિવ્ય બા૦ કેશવલાલવે ટેકે આપ્યા બાદ શ્રી ઝવેરીએ પ્રમુખ સ્થાન લીધું હતું પ્રથમ શ્રી રાયચુરાએ એક ગીત ગાયા બાદ જામનગરના રાજકવિ માવદાનજીએ તેમની ચારણી શૈલીમાં જામનગર રાજયમાં થઈ ગયેલા, બાણુદાસ નામના કવિના કેટલાક જીવન પ્રસંગે બુલંદ અવાજે ગાઈ સંભળાવ્યા હતા. તે પછી જામશ્રી રણજીતસિંહજીના ક્રિકેટ જંગનાં ચારણી ભાષામાં સ્વરચિત યશોગાન ગાયાં હતાં. અને બીજો બ્રહ્માનંદ સ્વામિ રચિત રાસાષ્ટક છંદ બુલંદ અવાજે ગાયો હતો. અને બીજું એક કાવ્ય ગાયું હતું, બાદ દિવાન બહાદૂર કેશવલાલભાઈએ સાહિત્ય સભા તરફથી
Page #854
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પદ્મ]
જામનગરનું' જવાહીર.
૧૪૩
૧૦૧)ની રકમ રાજકવિને ભેટ આપવાનું જાહેર કર્યુ. હતુ, છેવટે પ્રમુખના ઉપસંહાર પછી રાજકવિ માવદાનજીએ વળતા આભાર માન્યા બાદ સભા વિસર્જન થઇ હતી.
(૫) શારદા—લાક સાહિત્યના અક જુલાઇ ૧૯૨૭ પાને ૩૪૩ — દાયરાના સુસ્મરણા :
લેખક—રા. મેાતીચંદ્ર ગીરધર કાપડી—સેાલીસીટર.)
કાઠિઆવાડના લેાક ગીત અને લેાક સાહિત્યને જલસા તા ૨૬ જીનને રાજ સર કાવસજી જહાંગીર હાલમાં થતી વખતે શરૂઆતથી આખર સુધી જે આનંદ ચાલુ રહ્યો તેથી એમ થયું કે લેાકાને આવા પ્રકારના સાહિત્યમાં ધણા રસ આવે છે. રિવવાર રાત્રીના નવ વાગ્યા પછી લેાકાને રસ હોય તેાજ સમાજ-સંમેલન જામે છે અને રસ પડયા છે કે નહિં. તે બગાસાની સંખ્યાથી માપી શકાય છે. હું જોઇ શકયા ત્યાં સુધી એક પણ માણસને માર વાગ્યા સુધીમાં બગાસુ આવ્યુ નથી. મુંબઇના લેકાને રસ ન પડે તે। તુરત ઉડવા લાગે છે, પણ આ પ્રસંગે આખા શ્રોતા વ` બેસી રહ્યો હતેા. તે તેમની રસવૃત્તિ અને તેનું અવિચ્છિન્ન પાણુ બતાવે છે.–ડાયરાની શરૂઆતજ ઘણી સારી રીતે થઈ રાજકવિ માવદાનજીને મુલદ અવાજ અનેક ભાષાનું જ્ઞાન, પદલાલિત્ય, અને અસ્ખલિત ભાષા પ્રવાહ કાઇ પણ વર્ષોંના શ્રોતાને રસમાં લદબદ કરીદે તેવા હતા. એમણે ગાયેલા વર્તાની ઝડઝમક, ભાષાનુ સૌષ્ઠવ, શબ્દાલંકાર, અને અર્થાલંકાર એવા સચેટ હતાં અને સાથે એમને સ્વર એટલે આકર્ષીક હતા કે સાંભળનાર મે!હમુગ્ધ થયા વગર રહીજ શકે નહિં. એમને પાણેા કલાક આપવામાં આવ્યા હતા. અને તેના ઉપયેગ તેમણે પુરતા કર્યાં હતા, એમણે લેાક સાહિત્ય ગાવામાં ભારે ચાતુર્ય બતાવ્યું. અને સાથે પોતાની કૃતિને એક સુંદર નમુના પણ બતાવ્યેા અને તે ઉપરથી બતાવ્યું કે સૌરાષ્ટ્રમાં હજી કાવ્ય સરિતા અમર છે. એ કૃતિ તે જામસાહેબના ક્રિકેટને લગતી હતી. મેટના ફટકાને લગભગ સાળ કાવ્યમાં એણે ભારે દિપાવ્યા હતા. અને શ્રોતાવર્ગ એ સાંભળીને બહુ રાજી થયેા હતે. આવી રીતે પ્રાચિત અને અર્વાચિન યુગાના સહુયેાગ ખતાવતાં એ રાજકવિને યેાગ્ય સત્કાર મળ્યા હતા. એમના માલવા દરમ્યાન લેાકા અનિમેષુ નજરે શ્રવણુ કરી રહ્યા હતાં શ્રવણુ કરવામાં જરા પણ પ્રયત્ન કરવા પડે તેમ ન હાતું. અને ખેલતાં ખેાલતાં એમની છાતી ગજગજ ઉછળતી હતી.”
એ સિવાય ગુજરાતી પેપર તા. ૩૦ જુન ૧૯૨૯ કાઠીયાવાડ ટાઇમ્સ તા. ૨૬ જુન ૧૯૨૯ શારદામાસિક દેવ દીવાળીનેા અંક સને ૧૯૨૬ પાને ૭૬૭ શારદા દિવાળીના અંક સને ૧૯૨૮ પાને ૫૩૮ શારદા ડીસેમ્બર ૧૯૨૮ પાને ૭૭૬ કરાંચી-પારસીસસાર અને લાકસેવક તથા હિતેચ્છુ વગેરે પેપરાએ ઉપરની રીતેજ કવિ સાહિત્યના પરિચય આપ્યા છે ફરાંચિમાં મહા કવિશ્રી નાન્હાલાલભાઇ સાથે કવિ માવદાનજીએ તા, ૧ એપ્રીલ ૧૯૨૯ના રોજ એરે। કલબના મેમ્બર મી॰ શીવદાસ માણેકના આગ્રહથી દોગરાડ સ્ટેશને જઇ એરોપ્લેનમાં ઉડી ગગન વિહાર કર્યાં હતા. તેજ દહાડે સાંજે ગાંધી માગમાં કરાંચીની જનતા તરફથી કિવઓને માનપા રૂપાના કાસ્કેટમાં એનાયત થયાં
Page #855
--------------------------------------------------------------------------
________________
૧૪૪ શ્રીયદુવંશપ્રકાશ
વિતીયખંડ હતાં. મહા કવિશ્રી ન્હાનાલાલભાઇને મળેલા માનપત્રના છેલ્લા પારીગ્રાફમાં કવિ માવદાનજીના નામની પણ નોંધ નીચે મુજબ લેવામાં આવી હતી.
“કવિવર અને સૌ. માણેકબાઇ આ પ્રસંગે આપની સાથે પધારેલા પ્રભુપ્રિય મધુર લલિત વીરરસની બાનીએ સભાજનોને બિરદાવનાર રાજકવિ માવદાનજી અને રસ વિવેક કુશળ કુશાગ્ર બુદ્ધિ, સમર્થ વિવેચક વિજયરાયજીના એ અમે પરમ ઋણી થયા છીએ. રસિક જને પધારીને પાવન કરજે મહાગુજરાતના આ પ્રદેશને વારંવાર, અમે હજી ધરાયા નથી, આપ સૌની રસ નિરવાણી સાંભળી સાંભળીને.”
કવિને મળેલ પ્રમાણ પત્ર અને માનપત્ર Form c.
KING EMPEROR'S CAMP, dear sir,
26 th december 1911 I am commanded to thank you for the POEM you have been good enough to send for His Imperial Majesty's acceptance.
yours fuithfully
sd illegible
For private secretary TO M. B. BAROT, ESQ.
श्रीप्रतिष्टापत्रमिदम् जामनगर समीपवति कालावडग्राम निवासिनः पिंगलाद्यनेकविधग्रंथकुश लान् रसालंकाराद्यनेकगुणसमलंकृत, कवित्व कुशलान् कविवर्यान् मावदान संशकान् जीर्ण दुर्गेद्रवातेषांकवित्वचातुरी चावलोक्यं वयं अति संतुष्टाः अतः प्रतिष्टापत्रमिदं दीयते ॥ संवत् १९८० ज्येष्ट वदि सप्तमी तिथि गुरुवासरः
३. (सही) बद्रीनाथ त्र्यंबकनाथ शास्त्री
वडोदरा-तर्कवाचस्पति-महामहोपाध्याय-विद्यासागर.
ગુજરાત કલા પ્રદર્શન સુરત શ્રીયુત રાજકવિ માવદાનજી ભીમજીભાઈ,
આપે આ પ્રદર્શનના કાવ્ય કળા વિભાગમાં જે કૃતિઓ રજુ કરી છે. તેના માટે સુવર્ણપદક સાથે ઉંચ પંકિતનું આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે. તા. ૨૦-૧-૨૮
(સહી) નવાબજાદા હફીઝુદીનખાન
-: પ્રમુખ :ગુજરાત કલા પ્રદર્શન સમિતિ
Page #856
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મું]
જામનગરનું જવાહીર.
——: માનપત્ર :રાજકવિ માવદાનજી,
કરાંચીની ગુજરાતી પ્રજાને આપે જે રસ હાવા આપ્યા છે તેને માટે અમે ખરેખર ઋણી છીએ.
આજે જ્યારે ચારણી સાહિત્યના પડઘા પડતા પણ બંધ થતા જાય છે. ત્યારે રાજકવિ આપને કણ સત્કારે ? આપનો વીરત્વ ભર્યો સ્વર આપની કવિતા બોલવાની શિલી ફરી ફરીને અમને જુનાં સ્મરણ તાજાં કરે છે.
ચારણ કુળમાં જન્મી વહી જતા વારસાને આપે પુરા સાચવી રાખ્યો છે. ખરેખરી અદ્દભુત કવિત્વ શક્તિથી મહારાજા જામસાહેબ રણજીતસિંહજીને આપે મુગ્ધ કર્યા. ક્રિકેટ અને બેટનું આપનું કવિતા આપને ચારણી સાહિત્યના અધિષ્ઠાતા બનાવવાને બસ છે.
અને પછી ગુજરાતમાં શ્રીયુત મેઘાણી અને શ્રીયુત રાયચુરાએ કર્યો પડકાર-કાકીઆવાડી સાહિત્ય ઝીલવાને ધુળયા જેમ રત્ન શોધી કાઢે તેમ શ્રી રાયચુરાએ આપ જેવાને શોધ્યા, તે દહાડાથી આજસુધી રાજકવિ આપે કેટલાકને મુગ્ધ કર્યા છે?
સમય એવો આવ્યો હતો કે બે ચાર રડ્યા ખયા લેખકે લોક વાર્તાઓ કે લોક કાવ્યા મેળવીને લખે તો તેઓ પણ લેક સાહિત્યના ઉદ્ધારક ગણાતા. પણ ચારણી સાહિત્યની અમર ભાવનાને મુહૂર્ત કરતા રાજકવિ માવદાનજી આપે તે ગુજરાત અને આજે બહત ગુજરાત સમક્ષ પણ કાઠીઆવાડના ચારણી સાહિત્યની રસ લહાણ માંડી છે. આપના જેવા પાસેથી જ ચારણી સાહિત્યને આત્મા સમજાય છે.
ને કોણ જાણતું નથી આપની એ અગાધ શકિત? અતિ દુર્ધટ એવા ચર્ચરી અને રેણુકી છંદ આપ જ્યારે ગાઓ છો ત્યારે વીરરસની રમઝટ ઉડે છે. શ્રોતાના હૈયાં થનગનાટ કરે છે. અને જુનું કાઠીઆવાડ મુહૂર્તરૂપે ખડું થાય છે.
આટઆટલા દિવસોથી આપે કરાંચીના ગુજરાતીઓને ગાંડા કરી મુક્યા છે. આપનો અદભુત સ્વર જ્યાં હોય ત્યાં બરાબર પ્રસંગસર દુહા કે કવિતા ગમતી સાંભળનારના મનમાં રણકાર કરી રહે છે.
ચારણ કુળની આપે પ્રતિષ્ઠા જાળવી છે. આપની કીર્તિથી અમારી બહ૬ ગુજરાતના રાજપૂતોની છાતી વેંત વેંત ઉછળે છે. હૃદય ઉછળે છે. અને હઈયું પિકારી ઉઠે છે કે “પૂર્વ જના પંથને ઉજાળજે બાપ
કરાંચીમાં આવી આપે અમારી લાગણી દર્શાવવાની જે તક આપી છે, તેને માટે ખરેખર આભારી છીએ. તા. ૧૫-૪-૧૯૨૯
અમે છીએ આપના કરાંચીના રાજપૂતો
Page #857
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રીયદુવંશપ્રકાશ
[તૃતીયખંડ ઉપર પ્રમાણે કવિએ કરાંચી (સિંધ)થી આરંભી, કચ્છ, કાઠીઆવાડ ગુજરાત અને ૪મહારાષ્ટ્ર સુધી ચારણી સાહિત્યની રસ લહાણું માંડતાં, એ પ્રદેશના તમામ સાક્ષરે, કવિઓ અને અન્ય સાહિત્ય રસિકે, તેઓને અચ્છી રીતે પિછાને છે.
- જ્યારે કવિ મુંબઈ આવે ત્યારે પ્રથમ કોઈ પણ સંસ્થાનું આમંત્રણ હોવા છતાં મારે ત્યાંજ આવી ઉતરે, પછી તો મુંબઈમાં જેમ જેમ જાણ થતી જાય તેમ તેમ કેટલાએક શ્રીમાને સોલીસીટર બૅરીસ્ટ વગેરે તેમને સાથે લઈ જતા. પછી તો મારે પણુમળવું મુશ્કેલ થઈ પડતું. મુંબઇના જાણીતા શહેરી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અગ્રગણ્ય ગણાતા શ્રીમાન શેઠ કલ્યાણજી કરમશી દામજી જે. પી. કવિ ઉપર અત્યંત સ્નેહ રાખતા હોવાથી કાયમ તેઓને બંગલે (મુંબઈમાં અથવાતો અંધેરીમાં આવેલા તેઓને બંગલે)માઁ કવિનું મળવું થતું,
એ પ્રમાણે કવિના જીવન પ્રસંગે જે કાંઈ મારા જાણવામાં હતા તે મેં રો કર્યા છે. રાધાકાન્ત બીડિંગ ) કાલબાદેવી રેડ મુંબઇ. લી, વહરા પ્રાણશંકર નથુરામ ઉપાધ્યાય, વિ. સં. ૧૯૯૧ (હાલારી(
અષાડ સુદ-૨, પ્રિયપાઠકગણ- ઉપરનું મારા સંબંધનું મારા મિત્ર પ્રાણુભાઈએ મોકલેલું લખાણ કોઈને આત્મશ્લાઘા જેવું જણાશે. પરંતુ કોઈ પ્રસંગે કોઈ વ્યકતી કંઈ હઠ પકડે તે તે પછી દુરાગ્રહમાં લેખાય છે. તેથી જ મારે મિત્ર વર્ગો અને આપ્તજનોના દબાણના અંગે દુરાગ્રહ છેડી ઉપરની બીના અો લેવામાં આવી છે. તે કેઈને અસ્થાને જણાય તો ક્ષમા યાચુ છું.
જામનગર વિષે જેટલું લખાય તેટલું થોડું છે. એ છોટીકાશીની હકીકત જેટલી મને મળી તેટલી મેં લખી છે. એ પવિત્ર અને વીરભૂમી પર જે મહાન પુરો થઈ ગયા. તેને ઇતિહાસ આપ સમક્ષ મેં મારાથી બનતા પ્રયત્ન રજુ કર્યા છે. આ ઈતિહાસમાંથી યદુવંશી ક્ષત્રીઓ પોતાના પૂર્વજોએ શું શું પરાક્રમો કર્યા અને કેવી રીતે ગામ ગીરાશે મેળવ્યા, એનું જ્ઞાન મેળવશે કવિઓને-રસ અલંકાર યુકત કાવ્યોનું જ્ઞાન મળસે, જામનગર સ્ટેટના વત્નીઓ- પોતાની જન્મભુમીમાં થયેલા વીર પુરુષોનાં પરાક્રમો, તેની ઉદારતા, નીતિ, ધર્મ અને પ્રજા પ્રિયતા તથા જતી સતીઓનાં આખ્યાનો વગેરે શુભ ગાથાઓ વાંચી
ગ્ય જ્ઞાન મેળવશે તો હું મારા પ્રયાસ સફળ મનીશ, એટલું કહી વરમું છું. કાલાવડ (સીતળાનું) વિ. સં. ૧૯૯૧ (હાલારી) | લી. કવિ, માવદાનજી ભીમજીભાઈ રતનું
» પુના ખેતી વાડીના મહાન પ્રદર્શનમાં સ્ટેટ તરફથી તેઓ ત્યાં ગયા હતા. એ વખતે તેઓએ પંચગીની, મહાબળેશ્વર અને પ્રતાપગઢ (જ્યાં શિવાજી મહારાજે અફઝુલખાનને વાઘનખથી માર્યો છે. અને જ્યાં ભવાનીનું મોટું દેવાલય છે.) વગેરે સ્થળે જઈ સાહિત્યની રસ કહાણ કરી હતી.
Page #858
--------------------------------------------------------------------------
________________
૧૪૭
(તૃતીયખંડ)
જામનગરના ઇતિહાસ
. ઉપાતિવૃન્ , निजाश्रितानां सकलाविहन्ता । सद्धर्म भक्तेरवनं विधाता ॥ दाता सुखानां मनसेप्सितानां । तनोतु कृष्णोऽखिलमंगलं नः ॥ १ ॥ “ઈશ્વર જામશ્રીના સમગ્ર મંગળને વિસ્તારે”
શ્રીતૃતીયખંડ અને પાંચમુ પ્રકરણ સમાસ. ઇતિ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને
ઇતિહાસ સમાસ
શાન્તિ: શાન્તિ શાન્તિ!!!
[ સંપૂર્ણ
Page #859
--------------------------------------------------------------------------
________________
શ્રીયદુવંશપ્રકાશ બિરું અગાઉથી થયેલ ગ્રાહકોનાં મુબારક નામ ?
ગામ પ્રત | રા.રા. રતીલાલ માધવરાય બક્ષી જામનગર ૧ નામદદરબારશ્રી- લેધીકા ૨૫| રા. રા. લક્ષ્મીદાસ દામોદરદાસ નારી ૧ મુળવાજી સાહેબ
- જામનગર જાડેજાશ્રી અર્જુનસિંહજી જેઠીજી મેંગણી ૧૦ | ખાનબહાદૂર એન. કે. કલ્યાનવાલા જામનગર 1 જાડેજાશ્રી સુરસિંહજી શીવસિંહજી શાંગણવા ૫ માજી. ચીફ. એ. ઓ. સાહેબ જાડેજાશ્રી પ્રભાતસિંહજી સાહેબ મોરબી ૫ | જાડેજાશ્રી સજજનસિંહજી ભગવતસિંહજી ૧ શીવુભા દલુભા ટોડા ૧.
મેંગણું ૨, ૨. પ્રાગમલ એચ રાઠોડ લાલપર ૧
પટેલ કેશવજી અરજણ જામનગર ૧ બી. એ. એલ. એલ બી.
રા. રા. દોલતરાય નવલશંકર વકીલ ૧ જાડેજાબી ભુરાભી અભેસિંહજી વાણું રે બી. એ. એલ. એલ. બી. રાજકોટ ખંભાલીડા
રા. રા. વકીલ ભગવાનજી દેવજી જામનગર ૧ , નાથુભા મેઘરાજજી રવાણી ,, ૧ ! 5, હીરજી આણંદજી , ૧ દવે, મણીશંકર બાવાભાઈ લાલપર ૧ દરબારશ્રી દીપસિંહજી સાહેબ ગવરીદડ ૧ ઉપાધ્યાય હરીલાલ પ્રાણજીવન - ૧ જાડેજાશ્રી રામસિંહછ લાખાજી ટોડા ૧ બારોટ કાળીદાસ ગજાભાઈ સચાણા, ૧
સરવૈયા ભગવતસિંહજી ભેજાભાઈ દાઠા ૧ ફોજદાર સાહેબ ખુજાદામીયાં જામખંભાળીઆ | કુ. શ્રી. દિવિજયસિંહજી ગગુભાસાહેબ ૧ રા. રા. વહેરા મયાશંકર ભગવાનજી કાલાવડ ૫
- રાજકેટ જાડેજાશ્રી જુણાજી સવાછ શીશાંગ ૧ | ખાચરશ્રી નાનભા છવાભાઈ , આણંદપર ૧ જાડેજાશ્રી ગંભીરસિંહજી કાળુભા ધ્રાફા ૧ | લુવાર જીવરાજ ગલા કાલાવડ ૧ (એ. ડી. સી. મહારાજા સાહેબ ભાવનગર) | જાડેજાશ્રી રણજીતસિંહજી ભાવસિંહજી ૧ જાડેજાશ્રી પ્રભાતસિંહજી જસવંતસિંહજી ૧
ખાખરીયા ડાંગરા, મહેરબાન એમ.એ. રાવળ સાહેબજામનગર 1 રા, રા, ઠકર હીરજી દયાળ ખીજડીયાજીન ૧
(એ. કે. એ. સાહેબ) જાડેજશ્રી વખતસંગ સુરાજી વણપરી ૧ મે. જીવણભાઈ વલભજીભાઈ જામનગર ૧ રા. રા. બહેરા મગનલાલ કાળીદાસ ૧ | મે, દ્વારકાદાસ લાલજી સયા જામનગર ૧
મેટાવડાલા રા. રા. વકીલ જુગતરામ દયાશંકર ૧ જાડેજાશ્રી મેરૂભા નાનજીભી મકાજી મેઘપર ૧
જામનગર વૈદરાજ છબીલશંકર જેશંકર કાલાવડ ૧ | રા. રા સાકળચંદ નારાણજી ન્યાયાધીશ ૧ જાડેજાશ્રી જીવુભા માનભા માંખાવડ ૧
સાહેબ જામનગર વિપ્ર શિવશંકર અંબારામ શાણથલી ૧ | રા. રા. ત્રીકમજીભાઈઓવરસીયર સાહેબ ૧ જાડેજાશ્રી સગરામજી જીયા મોટીવાવડી ૧
જામનગર રાણાશ્રી કરણુભા શીવુભા શાપકડા ૧સોની હંશરાજ કાળીદાસ જામનગર ૧
Page #860
--------------------------------------------------------------------------
________________
૧૪૮
યદુવંશપ્રકાશ સેની પરસાતમ જાદવજી જામનગર ૧ | વિપ્ર જમનાદાસ કલ્યાણજી જામનગર સની ડાયાભાઈ જાદવજી ,, ૧ | કડીઆ કેશવ ગોકળ જામનગર સોની પ્રેમજીભાઈ જાદવજી , ૧ | પટેલ આણંદજી માધવજી જાડેજાશ્રી અનોપસિંહજી જેશંગ ૧ | જાડેજા દેવાઇ પુંજાજી
(ફોજદાર સાહેબ) હડમતી આ. પટેલ મનજી ૫માભાઈ જાડેજાશ્રી પથુભા વીરાજી સનાળા ૧ | સોની છોટાલાલ જગજીવન વજાણી,, ૧ વૈદ્યરાજે ફતેસિંહજી વિભાજી ખારચીયા. ૧ | ફરામરોઝ ફીઝ મીરઝાં સાહેબ ૧ રા. રા. મણીશંકર જદુરામ પંડયા ૧ દલ કાળુભાઈ પ્રાગજીભાઈ પડાણા (વાછરા) ૧ ન (રે.-.-સી સાહેબ) જામનગર | શાહ જીવરાજ વીઠલજી જામનગર ૧ કુમારશ્રી ભુપતસિંહજી સાહેબ વાંટાવદર ૨ | કડીઓ રણછોડભાઈ રામજીભાઈ , ૧ જાડેજાશ્રીમાબતસિંહજી બાવાજી કાળાંભડી ૧
(લાસ્ટરવાળા) , દાનસિંહજી તખતસિંહજી ,, ૧ | શાહ પાનાચંદ તેજસી , ૧ , હરીસિંહજી સરદારસિંહજી , ૧ કેકારી વીરસંગ ભકત શાળીંગપુર ૧ , રાણુભા ખેંગારજી આંબલીઆળા ૧ | ખાચરશ્રી આલાભાઈ ઓઢાભાઈ , , કશળસિંહજીભાઈ વાવડી ૧ | રા. ૨. પ્રાણશંકર કલ્યાણજી બાવા ૧ , પથુભા ખેંગારજીભાઈ ટાંડા ૧ - - - - - કચ્છ-ભુજ
*( રે. અ. સાહેબ) | જાડેજાશ્રી વજેસિંહજી ભાણુભાઈ વાગુદડ ૨ જાડેજાશ્રી વજુભા પથુભા ખાંભા ૧ | સોવી વીઠલસ હરજીવન કારેલા ૧ , કાળુભા અભેસિંહજી ખારચીયા ૧ | મેમણ સમાન મામદ મીઠાણી કાલાવડ ૧ ચંદ્રસિંહજી અનોપસિંહજી ,, ૧ | શ્રીયુતભાઝનીલકંદરાય મોહનલાલ જામનગર ચંદ્રસિંહજી અમર્તસિંહજી કુંવાસી ૧
( ઈ. સી. એસ.) બુચ. વખતસિંહજી રણમલજી વીરપરડા ૧ | પટેલ રામજી વાલજી ભારાસર કચ્છ ૧ રાણુછી જોરાવરસિંહજી સાહેબ દેવળી આ 1 | , વસરામ કેસરાજભાઈ , ૧
(માજી. પિ સુ. સા. ભાવનગર). . . જાડેજાશ્રી નાનભા મુળુભા મુળીલા - ૧ જાડેજાશ્રી વજેસિંહજી અલુભાઇ કેરાળા ૧ ,, લાખાજી આશજીભાઈ રાજપરા ૧ રાયજાદા વિરાછ મનુભા ભીમોરા ૧ | (તાલુકદાર સાહેબ) શ્રીમાન દીવાનશ્રી જોશી સાહેબ ગંડલ ૧ | છે પ્રભાતસિંહજી સાહેબ મોટાવડા ૧ જાડેજાશ્રી બેચરજી નવલસિંહજી હડમતીયા ૧ | , ગગુભા કેશરજી ભારાણી જાંબુડા ૧
(મુળવાણી) | , જીવણજી વિભાજી ખરી ૧ , જેઠીજી બેચરજી જોધપુર ૧ | હજુરપટાવાલા નુરમામદ સામતજામનગર ૧ , જેસંગ મનુભા ખરી ૧ | પટેલ વાલજી અરજણ બળધીયા કચ્છ ૧ નામદાર મહારાણી સાહેબા ઝાલરાપટણ ૧ | જાડેજા અગરસંગ ઓઘડજી ભોપલકા ૧ જાડેજાશ્રી સુરસિંહજી જીતસિંહજી પાંચસરા ૧ | રાણાશ્રી ગોવિંદસિંહજી બાપુભા અડવાળ ૧ , બળવતસિંહજી જેઠીજી શાંગણવા ૧
(મુ. સાહેબ) જાડેજાશ્રી મેબતસિંહજી રામાભાઈ મેડા ૧ | મીસ્ત્રી ગોકળદાસ લાલા કાલાવડ ૧
Page #861
--------------------------------------------------------------------------
________________
નું આ પુસ્તક મળવાના ઠેકાણું ?
|
(૧) કવિરાજ માવદાનજી ભીમજીભાઇ -
મુ. કાલાવડ (સીતલાનું) કાઠીયાવાડ (૨) જૈન ભાસ્કરદય પ્રિન્ટીંગ પ્રેસ
આશાપુરા-રોડ જામનગર. (૩) સ્વામી નારાયણ ફેટ કું.
ઠે. બેડીનાકા-જામનગર. (૪) મહાવીર પ્રિન્ટિંગ પ્રેસ ધનજી સ્ટ્રીટ સીલ્વર મેનસન
મુંબઈ (૩) (૫) શ્રી સત્સંગ પ્રિન્ટીંગ પ્રેસ . . સ્વામિનારાયણની વાડીમાં
રાજકેટ.
Page #862
--------------------------------------------------------------------------
_