________________
પ્રથમ કળ]
ખીરસારા સ્ટેટને ઇતિહાસ. સગા મામા થાય છે.)અને ત્રીજા સૌથી ન્હાનાં હેનનાં લગ્ન કીશનગઢના સ્વર્ગસ્થ મહારાજા સર મદનસીંગ બહાદુર સાથે થયેલાં હતાં. તેમજ ઠાકોર સાહેબના કાકાશ્રી તખ્તસિંહજીનો કુંવરીનાં લગ્ન અલવર મહારાજા સાહેબ સાથે થયાં હતાં.
ન ઉપર પ્રમાણે મોટાં રાજ્યસ્થાને સાથે આ સ્ટેટને અંગત સંબંધ છે. નામદાર ઠાકેર સાહેબ ખેતીવાડી અને વેપાર ઉદ્યોગ તેમજ માલઘારી લોકો વિગેરેની સ્થિતિ દીન પ્રતિદીન કેમ. સુધરે તેવા પ્રયાસો કાયમ કરે છે.
2. ખીરસરા સ્ટેટની વંશાવળી પર (૧)ઠાકોરથી ભીમજી. (ચથી ૧૭૦ શ્રી. કૃષણથી ૧૨૨)
(૨)
સાંગાજી.
રણમલજી
()
ઠાકારશ્રી ઠાકરશ્રી કારથી ઠાકોરશ્રી ઠાકારશ્રી
હાથ
હાથીજી
ડુંગરજી
જીજીભાઈ
ખેંગારજી
(૭) ઠાકરશ્રી રાયસિંહજી ભાવસિંહજી (૮) ઠાકોરથી બાલસિંહજી તખતસિંહજી
(૯) ઠાકોરથી સૂરસિંહજી (વિદ્યમાન) પરાક્રમસિંહજી (એ. ડી. સી. મહારાજા)
જામસાહેબ પ્રભાતસિંહજી (યુવરાજ)
ખીરસરા સ્ટેટને ઇતિહાસ સમાપ્ત,
બચુદાદા.