SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. * શ્રી દશમી કળા પ્રારંભઃ (દશમી કળા) ૧૯૯ ૐ (૩૫) ૩ જામશ્રી સત્રસાલજી ઉર્ફે સતાજી (ચંદ્રથી ૧૭૧ શ્રી કૃષ્ણથી ૧૧૭)–(વિ. સ. ૧૬૨૫થી ૧૬૬૪ સુધી ૩૯ વર્ષાં રાજ્ય કર્યુ”) જામશ્રી સતાજી ભલસાણના ( કાઇ ઇતિહાસકાર લખે છે ભાદ્રેશરના ) શાઢા રજપુતને ત્યાં પરણવા ગયા ત્યારે ત્યાં રાયસીશાહુ અને વમાનશાહુ નામના બે ધનાઢય શાહુકારો રહેતા હતા. એ હકીકત જામશ્રીએ જાણતાં કન્યાદાન લેતી વખતે એ બન્ને શાહુકારોની પાતાના મામા આગળ કન્યાદાનમાં માગણી કરી, તેઓએ તે માગણી નાખુશીથી કબુલ કરી તેથી તે મને શાહુદ્વારા પાતાની અઢળક ઢાલત સાથે જામનગરમાં આવી વણ્યા એ શ્રીમાણિકાએ પેાતાનુ' નામ કાયમ રાખવા જામનગરમાં જૈન ધર્મનાં દેવાલયે અઢળક દ્રવ્ય, ખચી ધાવ્યાં. આ ધનાઢય ગૃહસ્થા આવી વસ્યા પછી જામનગરના દરિભાઇ વ્યાપર દેશાંતરમાં ઘણા વધ્યા હતા. તે વિષે કાવ્ય છે. કે— અપ—વણીયા થા વેપાર, અંતે કુજાર્' XIX || राजसिंह वधमान, धजकोटी धनधारह जळदद्ध केक जहाज, देश परदेशां जावे ॥ चीज विलायती चाव, लाख भरभर करलावे ।। वरणी न जाय कविता वचन, शोभा नौतम शहेरकी ॥ कवळास धाम सुरपुर केना, कहीए पूरी कुबेरकी ॥ १ ॥ वि. वि. અ—રાયસિઁશાહુ અને વમાનશાહુ જેવા કાટીધ્વજ શાહુકારો આવતાં ઘણા વેપાર વધ્યા. તેમજ દેશથી પરદેશમાં દરિયાઇ રસ્તે કેટલાંક વહાણા લઇ જઇ લાખા રૂપિઆની વિલાયતી ચીજો ભરી લાવવા મડ્યા એ વખતે નવાનગરની શાભા કાવ્યમાં વરણી ન જાય તેવી હતી. કવિ કહે છે કે તેને કૈલાસ ધામ કે ઇંદ્રપૂરી કે કુબેરની (અલકા) પુરી કહું? - જામશાહી કેરી ન જામશ્રી સતાજીએ પાતાના બાહુબળથી આસપાસના કેટલાક પ્રદેશ જીતી લઈ પોતાના સીક્રો” પાડી સ્વતંત્ર અમલ સ્થાપવા બુદ્ધિ ચાતુર્ય ના ઉપયોગ કર્યાં. * એ દહેરાં ચણાગ્યાની વિશેષ હકીકત આ ગ્રંથના તૃતીય ખડમાં છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy