SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) दुहा—सब भुपनके शिरमनी, जदुकुल विभो जाम ॥ रमणिक कोट रचावियो, धन रोझीको धाम ॥१॥ जगनकीयो जगमातरो, लाखां द्रव्य लगाय ॥ धनधन प्राकम जामरा, सौको जगत सराय ॥ २ ॥ ओगनीसे अगीआरमे, जेठ मास शुभ सार ॥ वे दिन गढ पुरणकीयो, वद सातम बुधवार ॥ ३ ॥ વિ. સં. ૧૯૪ માં જામશ્રી વિભાજી સાહેબે ગોસ્વામી શ્રીવૃજનાથજી મહારાજને પધરાવી, હિરામોતીની માળાઓ, ઉમદા ઘોડાઓ પોશાક વગેરે ભેટ કરી, થાવરીઆ નામનું ગામ બક્ષિસ આપ્યું તે વિષે દુ:– સસ્વત ૧૯ર૯ મેં મહારાજા તખ્તસિંહકા દેહાન્ત હો ગયા. એ વિધવા હો ગઈ. ઉકે પ્રથમપુત્ર શ્રીબહાદુરસિંહ મહારાજ તખ્તસિંહકે બાદ સિંહાસનકે અધિકારી હુએ, યહિ પ્રતાપબાલાજીકે જીવનધાર થે કિન્તુ મહારાજ બહાદુરસિંહજી ભી અધિક મઘવ્યસની હકે કારન સસ્વત ૧૯૩૬ મેં સ્વર્ગધામ સિધાર ગયે. ઉનકે દ્વિતિય પુત્રકા ભી સસ્વત ૧૯૫૮મેં સ્વર્ગવાસ હો ગયા. મહારાની પ્રતાપબાલાજી ઇસ સમય બહુત દુ:ખી હોઈ. કયાંકી ઇનકે પત્રકા અસમયમે હી દેહાન્ત હૈ ગયા. પતિ ઔર પુકે મૃત્યુકે પશ્ચાત ઇનકે હદય પરોપકાર કી ઓર ઝક ગયા ઇશ્વરકી ભકિત ભી ઇનકે હદયમેં બહુત બઢ ગઈ. ઈન્હાને અનેક સ્થાનો પર તિનેહી તલાવે એર કુવે ખુદવા. એકાદશી ઓર પૂર્ણિમાકે સાવ ઓર બ્રાહ્મણકે લીયે સદાવ્રત બરવાયા. કિતનેહી દેવમંદિર બનાવે. મારવાડમેં “આશાપુરા દેવિકા મંદિર” “રામ મોહેલા” (સાવકી ધર્મશાલા) આદી કીતનેહી પુન્યકે સ્થાન છે. જે ઇનકી દાનચિરતાકા અચ્છા પરિચય,દેતે હે. જામસુતાશ્રી પ્રતાપબાલા ભગવાન કૃષ્ણકી બડી ભકત થી શ્રીમદ્ભાગવતકા પાઠ ઇનહે. અત્યંત પ્રિય થા “સૂરસાગર” પઢતે પઢતે ઇન્હેં કવિતા કરનેકા શેક ઉત્પન્ન હો ગયા થા. એ ભગવાન કૃષ્ણ કે ધ્યાનમેં મગ્ન હે કર. બહુતસે પદ ઓર સ્તુતિ બનાવા કરતીથી. ઇનકે બહુતસે પદ “પ્રતાપકુંવરી રત્નાવલી” નામક પુસ્તકમેં છપે છે. પ્રતા૫કુંવરી રત્નાવલી” નામક પુસ્તક અચ્છી હે. ઇસ પ્રતાપબાલાજીકે સિવા એરભી કે કવિઓની રચના સંગ્રહિત છે. જોધપુર નિવાસી છગ્ગીરાય વ્યાસ ઓર શ્યામકવિ (જામનગર નિવાસી) ની કવિતાએં ઉક્ત પુસ્તકમેં અધિક સંગ્રહિત છે. પ્રતાપબાલાકી કવિતા અચ્છી હૈ. ઇનકી કવિતામેં રાજપુતાનકી બોલી ભી આગઈ છે. ઇનકા કવિતાકાલ સન્વત ૧૯૪૦ કે લગભગ માની જા શક્તા હે, “પ્રતાપકુંવરી રત્નાવલિમેં ” હમ યહાં કુછ રચનાથે ઉદ્ભૂત કરતે હે. | | ગમ-રત્વેનો છે वारी थारा मुखडारी श्याम सुजाण
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy