________________
e
શ્રીયદુશપ્રકાશ
( પ્રથમખંડ )
દિવસ રાકાણા હતા તેમજ ભાયાતાદિ સીજમાનોના બરદાસી કામમાં પાતે આગળ પડતા ભાગ લીધો હતો. અને છેવટ પાતાવટ દાખવી જામહમીરજીને કહ્યું કે આપણા વડીલેાથી ચાલતી આવતી પાયણીની સરહદ સંબંધેની તકરાર હું આથી આડી આપુ છુ. તેથી હવે આપશ્રી નિશ્ચિત પણે લાખીઆવીયરે પધારી ત્યાંની જીની રાજ્યગાદી સભાળા.”
રાવળજીનાં ઉપરનાં વાકયાથી તથા સત્તર દિવસ રોકાઇ પાતે જાતે કરેલી મીજમાનોની ખાત્રી ખરદાસથી જામહુમીરજીને ઘણાજ સંતાષ થયા. અને આજથી કુંઢુંબ કલેશ દૂર થયાનું જાણી પાતે પાતાની જુની રાજ્યધાનીમાં લાખીઆર્વીયરે ગયા, અને જામશ્રી રાવળજી પાતાની શ્રુતિ પાર પાડી બારે' પધાર્યાં.
ઉપરની હકીકતને એકાદ વર્ષ વીત્યા પછી જામહુમીરજીના પાટવી કુમાર ખેગારજીના જન્મદ્દિવસ ઉજવતાં જામહમીરે જામશ્રી રાવળજીને આમંત્રણ (તેડું) માલ્યું. અને તે તકના લાભ લેવાનુ ધારી જામરાવળજી લાખીયારવીયરે ગયા. અને એ મંગળ મહેાત્સવ પણ આનંદૃથી ઉજળ્યેા.
આવા શુભ પ્રસંગે પણ જામરાવળજીએ મઢીલ (જામની પાધડી) ખાધેલું નહેતુ. વાતચીતના પ્રસંગ નીકળતાં સમયજાણી પાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા વિનયપૂર્વક અરજ કરીકે આપ ઉમરમાં મેાટાઢા તેા બારે પધારી આપના હાથેજ મને જામલાખાની પાઘડી બધાવે અને ભારે દરબાર પવિત્રે કરે” એ સાંભળી કેટલાક અમીર ઉમરાવોએ જામરાવળજી ઢગા કરશે તેવા વ્હેમ નાખ્યા એ ઉપરથી જામહુમીરજીએ દગા ન કરવા આશાપુરાને વચ્ચે જાણી જીવના સાગન ખાવા ફરમાવ્યુ, રાવળજીજામે તે વ્હેમ દૂરકરવા જામહુમીરજીને કહ્યું કે “હું માતાજીને હાજર જાણી આ જીવના સેગન ખાઇ કહુ છું કે કઇ પણ દા નહિં રૂ 1 ઉપરના સાગનથી હુમીરજીએ મારા” જવા નક્કી કર્યું. અને વચન આપ્યું. તેમ વીઝાણે કાકા અજાજીને ત્યાં મળવા દ્વિવસ નક્કી કર્યાં. જામરાવળજી યુક્તિરૂપી સેત્રજના દાવ પેાતાની ધારણા પ્રમાણે છતી ભારે ગયા.
હવે નક્કી કરેલ દિવસે જામહુમીરજી પેાતના ખે’ગારજી અને સાહેબજી નામના અને કુમારો તથા જ અંગરક્ષકો સાથે લઈ પોતે વીણે આવ્યા, તે વિષેનું કાવ્ય છે કે:
| ટોન |
रावळ दगोस रचीयो, कुडी वसटी कीन || હૈ તેવી ગારાપુરા, ગળતંત્રે નામીન | 2 ||
* દતકથા છેકે રાવળજીએ જીવના સેાગન લેતી વખતે ભેડમાં એક ચકલાંનું બચ્ચુ છુપાડી રાખેલ હતુ. તેના ઉપર દ્વાથમેલી તે જીવના સેગન લીધા હતા.