SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ - શ્રીયદુવંશપ્રકાશ “ (પ્રથમખંડ) શહેનશાહ અકબરશાહના રાજકવિ દરશાજી આઢાને એ જામશ્રી સતાજીએ આપેલા લાખપશાવ : : : વિહીના બાદશાહના રાજકવિ દરશાજીઆઢા, દ્વારિકાની યાત્રા કરી પાછા વળતાં જામનગરમાં જામશ્રી સતાજીને આવી મળ્યા, એ વખતે જામશ્રી સતાજી કુમારશ્રી અજાજી ભુચરમારીમાં કામ આવ્યા, તેની ગમગીનીથી ઉદાસ રહેતા, એ હકીકત રાજકવિ દરશાજીના જાણવામાં આવતાં, એમણે તે ગમગીની મટાડવા માટે એક કાવ્ય રચ્યું, તેમાં એ અલંકાર વાપર્યો કે-“કુમારશ્રી અજાજી કેસરીએ વાધે, મીઢોળ બંધ કામ આવ્યા, તે કાબુલી કન્યારૂપી કેજ સાથે જાણે લગ્ન કરવાને કેમ ચડયા હેયી તેવું રૂપક વીરરસ સાથે શૃંગાર રસ મીશ્રીત ૨છ્યું, જે કાવ્ય આજે કાઠીઆવાડમાં “કુમારશ્રી અજાજીની ભુચરમોરીની ગજગત એ નામે પ્રસિદ્ધ છેતે હસ્ત લખીત જુના ચોપડામાંથી જે શબ્દોમાં મળેલ છે, તે અક્ષરે અક્ષર આ નીચે આપેલ છે. શ્રી અકા ગામની નગર છે. જગત જહેમતીની, જે વરવ ઘોતી વામન વંતીની, જે ખરે જોવો . ' जोवती जगसह चडे जोवण, वरश गे मन वांचती : बोलती भ्रोबळ अबळ सबळा, वढण वय प्रेमावती ॥ वश कन्या नाखे परो सेंघट, घणे हेथट घुमती ।। રામવા રે દાણાં, gછે જાત જહેમતી છે ? नरवे नीसरीजी, शानंद शाहरी ॥ I a ur vીની, ૪ વી. कुंवरी काबल, वकट कन्या, आपत्राणे उझरी ॥ मदभरी जोबन वेहमाती, प्रेम पोरस पण गरी ॥ उतरी गजधड, करे आरंभ, ढाल बुरख शरधरी ॥ शाहरी शानंद दशा सोरठ, नरवे वरवा नीशरी ॥ २ ॥ તહેવાર ઉજવવા” ત્યારથી જામનગરમાં સાતમ આઠમની સ્વારી ચઢવાનો તથા મેળાઓ ભરી, તે દિવસ ઉજવવાનો પ્રબંધ થયો. એ પ્રમાણે નવાનગર સ્ટેટની પ્રજાએ લગભગ અઢી વર્ષ કુમારશ્રી અજાજીનો શોગપાળી રાજ્યભક્તિ બતાવી હતી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy