SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ (દ્વાદશી કળા) ૪૧ શેર,તદિ વાર દુર્ત, રી છુ તેર્ ॥ ચડી ચોટ હોટ, હીયા માર્ ચોર / ક્ ॥ ધારં,વટે અંગ નંગ, છેતેનુન વારં ॥ घुमे श्रोण धारं, वहे घट्ट घ ॥ ६ ॥ लहे लोथ बोथं, कबुत्रं स लट्टे ॥ હવે તેજ વેન્ડા, છાનીત હાથ || ૭ || અ—વીરહાકા થવા લાગી. રણક્ષેત્રમાં વીરો રમવા લાગ્યા, પડેલાં માથાં મારે મારા શબ્દ કરવા લાગ્યા, ધડા ઘા કરવા લાગ્યા, એક ઘાથી એ કટકા થવા લાગ્યા અને કટારીએ આરપાર નીકળવા લાગી એ વખતે ગાવન રાઠોડ પણ તરવાર ખેંચી વીરસમાં આવ્યા. અને તેણે દગા થયા દગા થયા એમ કહી પેટતાના ચાન્દ્રાએને પણ પડકાર્યાં, તેથી તેએ પણ જોરથી લડવા લાગ્યા, તરવારની ધારામાંથી અગ્નિ વરસવા લાગ્યા, રક્ષેત્ર લાલચાળ થઇ ગયું, હ્રાથ, પગ, તથા માથાએ કપાવા લાગ્યાં, કેટલાએક ઘાયલા ઘુમવા લાગ્યા, તથા બીજા કેટલાએક ચાન્દ્રાએ રણક્ષેત્રમાં કામ આવ્યા. કેટલાક ઘાયલા કબુતરની પેઠે લાટવા લાગ્યા. આવી રીતે ગેાવનને તથા ગાનના સઘળા સાથેને સ`ઘારી હલ્લાં કરી, ચુડીચાટમાં જાડેજાઓએ દરબારગઢના કિલ્લા કબજે કર્યો. ઉપર મુજબ ગાવન રાઠોડને માર્યાં પછી કૃત્રિમ કુંવર સતાજીની શેાધ દરબારમાં કરતાં તે હાથ આવ્યે હું. જેથી ગમમાં શેાધ કરતાં ખખર થઇ કે એક વડારણ સાથે તે વડારણનાં લુગડાં પહેરી ઇસામલેકને ત્યાં સંતાયો છે. એ ઉપરથી મલેકને તેડાવી કહ્યું કે “ અમાને સતાજી સા--હુંતર તમારી ખરાબી થરો.” મલેકે જવાબ આપ્યા કે મારાથી તે સોંપાશે નહિ. મને મારીને સતાજીને લઇ લ્યા,” એ સાંભળી, રાયસિંહજી એલ્યા કે “તમારા જેવા જુનાં માણસને મરાય નહિં, પણ તેને તમે કાઢી મુકે એટલે તે ખુશી પડે ત્યાં જાય ” ઇસામલેકે એ વાત કબુલ કરી સતાજીને કાઢી મુકયા. તે પછી જામશ્રી રણમલજીની ઉત્તર ક્રિયા રાયસિંહજીએ પેાતાના હાથથી વિધિપૂર્વક કરી, પેતે જામશ્રી રણમલજીને...વાવની વાડીમાં આપેલા વચન પ્રમાણે જામશ્રી રાવળજીના તખ્ત ઉપર બીરાજ્યા. (વિ. સ. ૧૯૧૭) જામનગરના ઇતિહાસ. दरबार પુર્જા, દાત નડા ફૂટ્ટીયા, ખોષ યંત્રે સોર્ં, ધર્મ ોધરું, હળી વ पडे पास राठोड, केता पहहूं, कटे रुंड मुंड, करं पाव कहें, સંઘારે રાોઢ, ગોરધન સાર્થ, (૩૯) (૭) જામશ્રી રાયસિંહજી (। લા) (ચંદ્રથી ૧૭૫ શ્રી કૃષ્ણથી ૧૨૧) (વિ. સ. ૧૭૧૭ થી ૧૭૨૦=૩ વર્ષ) જામશ્રી રાયસિહુએ ગાદીએ બિરાજી, પેાતાને મળેલ આમરણ પરગણું, નાનાભાઇ જશાજીને આપ્યુ, તેમજ સહુ ભાઇઓને તેડાવી જામનગરમાં વસાવ્યા. અને પ્રજાને અઢલ ઈન્સાફ આપી થોડી મુદતમાં ઘણાજ પ્રજાપ્રેમ મેળવ્યેા. ×કેાઇ પ્રતિહાસકાર વડારણને બદલે તેની મા સાથે ભાગી ગયાનું લખે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy