SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીયદુશપ્રકાશ. ॥ શ્રી પંચમી કળા પ્રારંભઃ ।। (૯)ા,શ્રી, કનુજી ઉર્ફે કાનાજી (વિ.સ.૧૮૭૦ થી ૧:૭૭=૩૧૧) થઇ પડયા હતા. કારણકે કાયમ પલંગ ઉપર સુઇ સાતવ રાજ્ય ચલાવ્યું. કાનજશેઠના કાવત્રાથી તે સર્વાંને કેદમાં રાખી, ઠા. શ્રી. કનુજીભાઇના વખતમાં કાનજી દફતરી ધીરણી ઠા. શ્રી.ની તબિયત ઘણીજ નબળી રહેતી. એ વ્યાધિમાં તે રહેતા. કચેરીમાં પણ આવતા નહિ. આવી રીતે સુતાં, સુતાં જ્યારે રૂપીઆ ૭૫૦૦૦) ખંડણીના ભરવાની તાકીદ થઈ, ત્યારે ઠા.શ્રીએ વાસણજી મહેતાને સહકુટુંબ કેદ કર્યાં. અને લગભગ છમાસ તેમના પાસેથી સખ્તદંડ વસુલ કરી, ખંડણી ભરી, અને એ વાત સરકારમાં જાહેર નથાય તેટલા માટે સુંદરજી શેઠને મેાટીમારડ નામનું ગામ માંડી આપ્યું. પણ અંતે તે વાત પુરી, અને શેઠ હંસરાજ જેદ્દાની મદદથી તેએ બંધન મુક્ત થયા. તે સંબધે વાસણ મ્હેતા પેાતાની ચેાપડીમાં પાંતાના હસ્તાક્ષરથી નીચેની ખીના લખી ગયાછે.—“અમારા છુટકા તે "બાલીટજી સાહેબના હુકમથી શેઠ હુંસરાંજ જેઠાણીને શ્રી પ્રેરક થયા. તેજ દિથી સુંદરજી સવજી તેા કેવળ શત્રુતા ઉપર પણ હંસરાજભાઇ એતી મરજી ઉપરવટ, એથી બાલાહી અમારૂં બધીખાનું છેઠું છે. એમાં ગેાંડળના ધણીની ધણીવટ નહિ. તે કામદાર, દફતરી, ખવાસ, મેાલદાર, રજપુત, સિપાઇ, માજન, ત્રણ તાલુકાની વસ્તિ, તેમાંથી કાઇએને અમારેમાથે એવચન ફંડાં કયાા હાથ શ્રીએ રાખ્યા નથી, કેવળ શ્રીની ક્રિપા. ને જાડેજાબી વૈકુંઠવાસી. તા. જાડેજાશ્રી દેવાભાઇની નેક નિષ્ઠાથી ચાકરી થઇ હશે તે સાચેાટી ઉપર શેઠ હુંસરાજ જેઠા ‘આરાએ બધીખાનું છુટા છઉં તે અમે જીવુંતે અમારા વંશપરંપરા શેડ મજકુરના ગુણુ એશીંગણ થાઉં તેમ નથી. તે ગાંડળને ધણી તા જે ભા'ના ચાકળા આગળ બેસસે તેના તે। અમે જાણે ન જાણે તેાપણ કેવળ રૂડાવંચા છ તેમાં સંધે ન જાણવો.” [દ્વિતિય ખડ ઉપરમુજબ ખરાબ પાસવાનેથી રાજ્યના ખરા હિતચિંતક કે દુષ્ટલેાકેાની પરીક્ષા નહિ કરતાં, ઠા.શ્રી કનુજીના વખતમાં રાજ્યમાં અંધેર ચાલ્યું. તેઓશ્રી પણ્ અપુત્ર દેવ થતાં, તેમના નાનાબ મે।તીભાઇ ઉર્ફે ચંદ્રસિંહજી ગાદીએ આવ્યા. (૧૦)ઠાકારશ્રી મેાતીભાઇ ઉર્ફે ચંદ્રસિંહવસ૧૮થી૧૮૯૭ ઠા.શ્રી મેાતીભાઇના વખતમાં કારભારીઓની બહુજ ધમાલ થઇ હતી, અને રાજ્ય ઉપર ઘણું જ કરજ થયું હતું. ખંડણી નહિં ભરાતાં, સરકાર તરફથી જપ્તી બેઠી હતી, તેમજ જુનાગઢના લશ્કરે ગોંડલ પરગણું લુંટી જબરૂ નુકશાન કર્યું. તેની સરકારમાં ફરીઆદ કરતાં, કપ્તાન બ્લેનસાહેબે ત્યાં જઇ નવાબ પાસેથી લુંટ પાછી અપાવી, તે છ લાખ જામશાહી કારીના દંડ લીધેા. કાનજી દફતરીએ હંસરાજ શેઠને પણ કેદ કરાવી દંડ લીધા, છેવટ વછરાજ પાનાચંદ કારભારી થતાં, કાનજીને કેદ કરી સાઠ હજાર રૂપી દંડ લીધા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy