________________
જામનગરના ઇતિહાસ.
वेदोक्त मंत्र बीजक सहित, सवालक्ष कीय काम जाम विभा अधिक, धर्मटेक
(૫'ચઢશી કળા) ૩૧૩
चंडी करी ॥ नेकह धरी ॥ १ ॥
વિ. સ. ૧૯૨૨ માં રાજ્યના મહાલાના ઇજારા આપવાના રિવાજ કાઢી નાખી, દરેક મહાલે યાગ્ય અધિકારીઓની નિમણુક કરી, રાજ્યની મહેસુલ ઉઘરાવવાના પ્રબંધ કર્યાં હતા, તેથી ઇજારદારોના ત્રાસથી મુક્તથતાં, પ્રજાને ઘણીજ રાહત મળી હતી.
વિ. સં. ૧૯ર૭ માં મુંબઈના નામદાર ગવનર સાહેબ સિમાર ફીઝીરડ સાહેબ જામનગરમાં જામશ્રીના ખાસ આમંત્રણથી પધારતાં, જામશ્રી વિભાજી સાહેબે તે વખતે તેમના માનમાં ઘણેાજ ભભકા [Decoration] કરી મેઢું ખ' કર્યું હતુ. તેમજ ગવર્નીર સાહેબના ઘણુંાજ માનનિય સત્કાર કરી, તેઓ સાહેબના હાથથી કેટલાંક લેાકેાપયેાગી . બાંધકામેાના પાયા નાખવાની ક્રિયા, કરાવી હતી. અને તે બાંધકામેા પાછળ જામશ્રીએ ઘણું જ ખર્ચો કર્યુ. હતુ.
વિ. સં. ૧૯૨૯ માં નામદાર ચુક ઓફ એડિન્ગરે મુબઇ પધાર્યાં તે વખતે મહુારાજા જામસાહેબ પણ મુંબઇ પધાર્યા હતા. સાથે મુખ્યવિાન શેઠ ભગવાનજી તથા રાજ્યના ભાયાતા, અમીર ઉમરાવ વગેરે ઘણા હતા. તે વખતે - સુબઇમાં રહેતી હાલારી પ્રજાએ જામશ્રીને ઘણું માન આપ્યુ હતું. કેટલાક દિવસ મુંબઇમાં રહી, કાશીની યાત્રા કરવાનેા વિચાર થતાં, મુદિવાન ભગવાનજી શેઠ અને મુસાહેબ માવજી વેજાણીની સલાહ લઇ જામશ્રી વિભાજીસાહેબે પેાતાના ૫૦૦ માણસો સાથે કારતક વદી ૧૧ ને રાજ મુબઇથી રવાના થઇ, નાશિકમાં મુકામ કર્યાં. તે વિષે કાવ્ય:—
दोहा - क्रमन कीन मुंबाई तें, बीरभद्र મદાનામ ।
कातीक वद एकादशी, नाशीक कीये मुकाम | • ગૌવાવરી મહિમા જવિત :— तपे बहु काल मुनि, गौतमजुं वेही थल । अठासी हजार ऋषि, आये मील साजको ॥ तहां एक करी सरी, गोदावरी धरी नाम | मंजन अशेष कीये, करी क्रिया नाशक नावे जासु, नाशक मीटी जात मंजे हुसें, त्रास कही कही थाके शेष, महिमा बिभा जाम रंजे मन, धन्य दीन
काजको ॥
रहावे जन ।
નમરાખજો ।।
अशेषवजा । आजको ॥ १ ॥