________________
જામનગરના તિહાસ.
(द्वादशी जा
ઉપર મુજબ કુમારશ્રી તમાચીજી તથા *ફલજીએ એકમત થઇ મેળ કરી, જામનગર કબજે કર્યુ તે વિષેના કાવ્યા
॥ छंद पद्धरी ॥
૨૪૭
સૈન્યના
मनधार करण मांडी समेळ । वावेर ओर मळीआ वढेळ || आहीर मेर कोळी अपार । जाडेज साथ केता हजार ||१| धूंधणं धमण सूमर सवेल । ततमळे थाट चारण बेल || चकचाळ बन्ध हलियास चाय । इणरीत नगर उपरां आय ॥२॥ रात्रीस प्रहर कण रहाय । यह बखत आय कीनो चडाय ॥ सिढियां मंड उतर सथाट । के ठार ठार भंजे कपाट | ३॥ संम हुवा ताय मारे सपाह । उगरे केक यों हलो चढे दरबार आय । जडीया कपाट assic लोक बन्दुक बाग | गडडाट हुंत
डंस झींक प्राची तकाय । घण भडां त्रहड आविया घाय ॥५॥ यह समय सतो नाठो स आप । तमराज तणो लागो सताप ॥ हवाट ली अहमदावाद । फरीयाद जाय कीनीं ईराद || ६ || सुण कही बात सूबे सताम । तव भाग लख्यो नहिं नगर ताम ॥ अब रखूं यहां तुत्र ग्रास आप । दे नगर अनुज सो दहुं अदाप ||७|| रहियोस सतो गुजरात जाय । मह ग्रास बार गामह मिळाय ॥ यत राज तखत नमराज ओप । यदुवंश तिलक प्रतपेस जोप ||८|| दोहा - जामतमाची जोपियो, नगरें तखत नरेश ॥
हुकमें सब हाजर रहे, पो अन्न भरेसु पेस | १ ||
भागे अपाह ।। खेडीया जाय | ४ गाजे गणाग ||
ઉપરના લેખથી જણાશે કે વિ. સં. ૧૯૩૬ [જામશ્રી વિભાજીની કાર્માંદી] સુધી કાજીની મહેારવાળા ઇસ્લામનગરના નામથી વહીવટ ચાલતા હાલ જ્યાં કાજી ચકલા કહેવાય છે. ત્યાં તે કાજી રહેતા. અને કૈાપણુ ખતપત્ર થાય. ત્યારે લેાકા, એ ખતપત્ર ઉપર કાજીની મહેાર કરાવી. કારી એક કાજીને આપતા, [એટલે હાલ જેમ દસ્તાવેજો નેાંધણી કાર્ટમાં રજીષ્ટર કરાવાય છે તેમ કાજી પાસે એ ખત ર્ટર કરાવી. કાછની મહેાર નખાવતા.] એ વહીવટ મરહુમ મહારાજાશ્રી રણજીતસિંહજી સાહેબે પેાતાની કાર્કીદીથી સદંતર બંધ કરાવેલ છે.
* એ કુમારશ્રી લજી તે વિદ્યમાન મહારાજાશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂર (સડેદરની સાખા) ના મુળ પુરૂષ.