SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ) જામ લાખાજીએ વિચાર કી સહીવાડીમાં ગાઠ કરી, વજીરને તેડાવી, દારૂપાઈ તેના સર્વ ભાઈ બ્રીજા સહીત જીવતે ખાડામાં દટાવી દીધા. અને એમ થયાની કેઇને ખબર પણ પડી નહિ. આમ વજીરનું જોર ભાંગી, લાખાજી નિષ્કટંક રાજ્ય કરવા લાગ્યાં. અને ગાદી ઉપર તેજ પ્રતાપથી તપવા લાગ્યા.' જામશ્રી લાખાજીને સાત કુંવરે હતા. તેમાં પાટવી ૧ રણમલજી, ૨ રાયસિહજી, ૩ જશે” (એ ત્રણેય સહોદર ભાઈઓ હતા) ૪ હરભમજી, ૫ કરણજી, ૬ સત્તાછ. ૭ ડુંગરજી. પાટવીકુમાર રણમલજી ગાદીએ આવ્યા હતા. બીજા કુંવર રાયસિંહજીને આમરણ ૩ જશાજીને ધ્રાફા ૪ હરભમજીને મોખાણ ૫ કરણુંજીને બેડ, ૬ સતાઇને ખાનકોટડા, એમ બાર બાર ગામના પરાણુઓ: આપવામાં આવેલ હતા. અને સાતમા કુંવર ડુંગરજી, તે નાનપણમાં જ ગુજરી ગયા હતા. - ઉમર મુજબ એકવીશ વર્ષ રાજ્ય ચલાવી વિ. સં. ૧૭૦૧ માં જામશ્રી લાખાજી સ્વ સિધાવ્યા.... . . (૬૮), () જામશ્રી રણમલજી (લા) 6e. (ચંદ્રથી ૧૭૪ શ્રી કૃષ્ણથી ૧૨૦)-- (વિ. સં. ૧૭૦૧ થી ૧૭૧૭ સુધી ૧૬ વર્ષ) - એ જામ રણમલજી બહુજ વૈભવશાળી અને માછલા હતા, તેના વખતમાં ખાસ કાંઈ જાણવા યોગ્ય બનાવ બન્યો નથી. પરંતુ તેમના જીવન પ્રસંગને એક બનાવ કાવ્યમાં મળતાં અત્રે લખવામાં આવે છે– छप्पय-एक समे मन आण, सहल करवा नीसरीया ॥ - જે સાથ q, મારાં સ૬ મીયા | : Sોતે માં બાર, મન કોણ પાયા હેત ટેવત તેર, માપ : વીર માયા | જીગા પુન રે , તો અસર કરે છે. रंगराग नृत्य कर नायका, निसरह त्यां मोजस करे ॥ १॥ दोहा-करे मोज आनंदकृत, रहीया एकसरेन ॥ આ તો અમૃત મય, ટ્રોલ ટાર, દેન | ૨ // પણ નોળી કરે, અને પરમાર साथ अतितण सो हरे, सोभा अंग सवाय ॥ ३ ॥ જ વિ. વિ. માં લખે છે કે જશાને પાંચદેવળાંના બાર ગામો મળ્યા હતા. અને તે ગિરાસો રણમલ જામે આપ્યા હતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy