________________
(પંચદશી કળા)
लखाय ॥
जकाय ॥ ४ ॥
જામનગરના ઇતિહાસ.
तब माथो टांकी, लेखण कांन बांह मळंबां वाहता, जगळ जती कडां वेढ वींटी किता, भिनभिन जूदा भाग ॥ सेलां सार मदीलहे, तीन मास लग ताग ॥ ५ ॥ समंत अठारह छानवे, विमल मास वैशाख ॥ द्वादशि पुत्र प्रणावियो, सूरज शशिपर शाख ।। ६ ।। ॥ વિત ॥
कांन करे बिना कहो कारी नाग नाथे कोन ॥ इश बिना धारे कोन कंठ સદાનમાં | हनुं बिना भुजागिरी द्रोनको उठावे कोन ॥ ग्रूड बिना करे कोंन आर अहिरानकों | तिमर विखंड कहो करे बिनागस्त करे कोन राजा रणमल बिना विपत बिडारे कोन ॥ माजा हिंदवांन आज राज દાંન જો
कोन पांन
सूर... વિનાં ॥ महेरांनकों ॥
૩૦૭
વિ. સ’. ૧૯૦૩ ની સાલમાં દ્વારકાનાથની જાત્રાએ જવા નકકી કરી, શ્રીવ્રજનાથજી મહારાજ તથા મુખ્ય દિવાન ભગવાનજીની સ‘મતિથી ગાયકવાડ, સરકારને લખી, કરની રકમ મુકરર કરાવી. દેશાવરમાં ખબર મેાકલ્યા, કર માફીથી હજારે માણસા જાત્રાએ જવાસારૂ જામનગર આવી જામશ્રીના સંઘમાં મળ્યા, જામશ્રી તમામ ભાયાતા તથા તેમના જનાનાના માણસે તથા શહેરના સ’ભવિત ગૃહસ્થેા રાજ્યાશ્રિતા વિગેરે ઘણાં મેટા સઘથી કુચમુકામ કરતાં કરતાં દ્વારકાં પધાર્યાં. ત્યાં ગામતિ સ્નાન કરી, અગણિત દાના આપી, દ્વારિકાનાથનાં ચરણસ્પશ કરી, જડત ઘરેણાં, સેાના રૂપાનાં પાત્રો વિગેરે અર્પણ કર્યાં. ત્યાંથી ખેડ પધારી. ત્યાં ાકાજીના દર્શનસ્પર્શ કરી, હીરાડિત હાર તથા ઉમદા મેાતીઓની માળાએ, કલગીએ, મુગટા, શિરપેય, તારા, ભાજીમધ, કડાં, પાંચી, વીટીઓ, ઝાંઝર શખચક્રગહાપદ્મ, વિગેરે સપૂર્ણ શ્રૃંગારો, અને લક્ષ્મીજી વિગેરે અષ્ટ પટરાણીઓના મંદિરોમાં પણ અમૂલ્ય શણગારો ધરાવ્યા. શ્રીરણછેાડજી, ત્રીકમજી અને કલ્યાણજીના સાનાના સિઘાસના, અને દ્વારિકાનાથજીને સાતમણુ સેનાના કમાડ ચડાવ્યાં. શંખનારાયણમાં સ્નાન કરી, ત્રણગામાના લેખ