________________
પ્રકરણ ૩જી]
જામનગરનું જવાહીર.
( अवि वन्यन )
जालम जंग जीते जरु, के देवड राजेंद्र खेली रंगसु, पारखीओ पारखीओ रणमध दो समरथ दही
परमाण, के खागें
राजाण, के रंगसु
सबास, कही
रंग भीना
रजपूत, लडवा
कळ
भड दोनुं जीता भला, भारथ वंका भूप ॥ रंग माणक रणजीतणा, तेम रंग जाडा कळ रुप ॥ रंग जाडा रुप, के भूप जुगमे बाजत जीत्त, वाजींत्र मोती थोळ मंगाइ, के वीर रण झगडो x रणछोड, झमाळें
भजाडीआ ॥ वजाडीआ || वधावीआ ||
नर फरक्या
पणीअं देश आ झगडारी देवड जालम
संवत ओगणीस वीस शुभ, रण झगडो राजाण ॥ माणेक देवा मलकमा, नर फरका नीशांण ॥
भडाइ रा ॥
नीशांण, भूप वीदेश, गुणी झमाळ, के दोइ, भडां
जश
कळभाण ॥ परमांण ॥
खेलीओ ॥
रेलीओ ॥ कहावजो ॥ लावजों ॥१८॥
रणवट
गावी ||१९||
गाइ रा ॥
रुपरी ॥
भूपरी ||२०||
૬૩
भड
બાપુશ્રી જાલમસિંહ્જી સાહેબ વિ. સ'. ૧૯૨૬માં જ્યારે ધ્રાંગધ્રે હતા ત્યારે તે તાબાના ગામ મેજે સરમરડાના મારૂ ચારણુ દાજીભાઇને ખેરાતી ગીરાસ પાંચ સાંતીનેા ધ્રાંગધ્રા સ્ટેટમાં જપ્ત હતા. તેથી એ કિવ દાજીભાઇએ જાલુભા સાહેબના ૨૧ દુહા રચ્યા જે હાલ ચારણામાં વીસીના દુહાઓના નામે પ્રસિદ્ધ છે. જાલમસિહજી સાહેબે યોગ્ય ઈનામ આપ્યું, તેટલુંજ નહિ કહી તે ચારણને પાંચ સાંતીને ગીરાસ જપ્તીમાંથી કવિને પા ઉદાર રાજવીએ અન્ય રાજ્યમાં પણ જામશ્રી રાવળજીની પેઠે ચારણને મદદ કરી અક્ષય કિતી મેળવી હતી. જે દુહાએ નીચે મુજબ છેઃ—
એદુલાએ સાંભળી જાડેજાશ્રી પરંતુ ધ્રાંગધ્રા રાજસાહેબને અપાવ્યા, એવીરીતે વીશ્ચેષ્ટ
જાલમસિહજી સાહેબના વીસીના દુહાઓ:— ( डींगणी भाषा )
एकां अरहर आखवे एकां दश उगार । वारुं दे एक वार जीवा दोरी जालमा ॥१ अवरां के कौंधा अमे थर अभे कर थाप । अभीया नखतर आप जलमो तु जे जालम ||२
× આ ઝમાળ કાવ્ય કંડારાના રહીશ ભારાટ છે, તે અમાને તેના વશજો આગળથી હસ્ત લેખીત પ્રતમાંથી મળેલ છે.
રહ્યુંછે।ડ (વહી વંચા ભાટે) રચેલુ