________________
૨૫ર
શ્રીયદુવ’શપ્રકાશ
(પ્રથમખંડ)
મટાડી, પાછું શહેરનું નામ જામનગર પાડયું, કૃત્રિમ સતાજીને તથા ખાદશાહી સુખાને જામનગરમાંથી તગડી મેલતાં, જામ તમાચીજીનું ઉપનામ ‘તગડ તમાચી’ નામ મશહુર થયુ. ૯ નવ વર્ષથી ધણી વીનાની રૈયત પાછી ધણીયાતિ થઇ. અને જામશ્રી રાવળજી જેમ સંસ્થાન કમાણા અને ગાદિની સ્થાપના કરી, તેમજ જામશ્રી તમાચીજીએ પણ પાતાના બાહુબળથી રાજ્ય પ્રાપ્ત કરી, ગયેલી ‘જામશાહી’ પાછી સ્થાપન કરી, એ વિષેતું કાવ્ય—
दोहा - तखत तमाची भोगवे, इक छत्र राज अटक |
माने રાજ ।। ।।
दरशाय ॥ जमाय ॥ २ ॥ મછુ | રામજી ॥ ૩ ॥ प्रमधाम ।।
भलसेणां सुख भाळजे, शत्रहर तेग छती तमराजरी, दिल्लीलग एहां भूजबळ आपरे, जामस राज વડથ વાતા વીવર, મૂળ તમારી ધ્રુવ ૭મે નનમીયા, કારવો ને केता दीन राजस करी, पुग तमण હાવો ટીલે આવીયો,સોય પધર रणमल सोंपी पडधरी, आणे मन उछाह || કંપન નોર્સ ત∞ વ, નાદુંર્ પસનાદ || | ||
ગામ ॥ ૐ ||
અથ—જામશ્રી તમાચીજી અકટક, એકછત્ર રાજ્ય કરવા લાગ્યા. શત્રુઓને પરાજય કરી સજ્જતાને સુખ આપવા લાગ્યા. તેમણે તરવારથી મેળવેલી વીરતા દિલ્હી સુધી જાહેર થઇ અને પાતાની ભુજાના બળે ગયેલુ` રાજ્ય પાછું મેળવ્યું દાતારીમાં, તથા ઝુઝારીમાં (લડાઈમાં) સ રજવાડાઓમાં વખણાયા. અને મહા પરાક્રમી લાખાજી તથા રણમલજી, એ પુત્ર જનમ્યા, એમ કેટલાક દિવસ રાજ્ય કરી, જામ તમાચી દેવલાકને પ્રાપ્ત થયા. ત્યારે પાવિ કુમાર લાખાજી ગાદીએ આવ્યા. અને સિ’હું જેવા પરાક્રમી રણમલજીને ખારગામથી પડધરીનું પરગણું મળ્યું. ઉપર પ્રમાણે એ વીર અને પ્રતાપી જામશ્રીતમાચીજી (તગડ) ૧૭ વર્ષ રાજ્ય ભાગથી વિ. સ. ૧૯૪૬ માં સ્વર્ગે સિધાવ્યા.
ઇતિ શ્રીયદુવંશપ્રકાશે દ્વાદશીકળા સમાપ્તા