________________
પંચદશીકળા]
જેસલમેર રાજ્યના ઇતિહાસ.
૫ પંચદ્રશીક્ળા પ્રારંભઃ ॥
શ્રી જેસલમેર રાજ્યના ઇતિહાસ, (ભટ્ટીવ’શવણ ન.)
滋
ચંદ્રથી ૧૩૭મા અને શ્રીકૃષ્ણથી ૮૨મા દેવેન્દ્ર” રાજાના ચાચા પુત્ર ભુપત” રાજાથી તેના વશો, “ભટ્ટી” કહેવાયા પરંતુ પાછળથી તેઓ “મહારાવળ”ની પદવી ધારણકરતાં અદ્યાપિ પર્યંત તેઓ તે પદવી ભગવે છે. ભુપત રાજા ગીઝની અને ખુરાશાન વચ્ચેના પ્રદેશમાં રહી રાજ્ય કરતા હતા, તે પછી તેના વશજો પંજાબમાં રહ્યા, ત્યાંથી સીંધમાં ઉતર્યા, ત્યાંના રણમાં. કેહુડરાવળે “તોાટ”ના કિલ્લા બધાવી “તનુમાતા” નું મંદીર ચણાવ્યું. (વિ સ. ૭૮૭ મહાસુદ૧પધટાડરાજસ્થાન ) તે પછી “દેવરાજ રાવળે” બીજો કિલ્લે બધાવી તેનું નામ દેવરાજગઢ” રાખ્યું એ દેવરાજ રાવળે કૈવી યુક્તિથી પેાતાના પિતાનું રાજ્ય પાછુ* મેળવ્યુ'! અને ઉત્તમ કુળના “રતનાજી વિને” રતનુ ચારણ’ બનાવી અજાચી સ્થાપ્યા એ વાત ચારણીભાષાના ઢાવ્યમાં બસે વર્ષની એક હસ્તલખીત પ્રતમાંથી મળી છે. જેમાંનાં ચેડાં કાવ્યે અત્રે આપવામાં આવેલાં છે..
॥ अथ राउल देवराजरी विगति रतनुं बारटांरी उतपति ॥
10
अमोलिक
वरिआ
मांड
तस
सांमि
माझी देवराज नाम सरणे ओ सात सगा ओ
द्रोह
सहि
જવિત ઇચ્
मंगल, धणी भाटी छत्र धारी ॥ रजपूत, वात घातरी विचारी ॥ संग्रहे, इसो प्राइज आदरीओ ॥ मारीआ, एक त्यां मांझ उगरीओ ॥
दुजां, गाम लगें नीसरि गिओ ॥ आठमो, थिरिभाइ करि थपिओ ॥१॥
वांसे गा वाहरु, पंथ विचमां ना पाडीआ । ग्राम मांहिकी गोत, विप्रानां जाइ विनडीआ ॥ सरिखा दीठा स-को, भरम पडीओ तिणि भोले ॥ जो राखो નતી, અવર રાવા મત મહેતા. ब्राह्मण रतन उतिमवरण, देवराज रे शरण રીઓ 1 रावण सरणी एकणी रहणी, जीमण मेळा जिमीओ ॥२॥
૨૨૫
ભાટ્ટી રજપુતે આગળ વરીઆ જાતના રજપુતેા રહેતા હતા. તેણે રાજદ્રોહી બની દગાકરી તમામ ભટ્ટી કુટુંબને મારી નાખ્યું. માત્ર એક દેવરાજ નામના કુંવર નાનાગામડામાં વિપ્ર રતનજી પાતાના પુત્રો સહીત ખેતીનું કામ કરતા હતા ત્યાં તેને શરણુ ગયા. પાછળથી દુશ્મનાની વાર આવતાં. તેમને ખાત્રી કરવા, રતનાજી વિષે પેાતાના સાત દિકરા સાથે