________________
શ્રીયદુવ‘શપ્રકાશ.
गळे ॥
गाडुं गालण गो, गाडावत राखे बांकी खुबलीयां, जे उन्चेरीये उदा
उत् ॥ १ ॥
અર્થ :—ગાડું હવે ગારમાં ગરી બેઠું છે. માટે ગાડાના હાંકનારને આપણે ગળે રાખવાના છે. હું ઉદાના પાતરા (પૌત્ર) તારા બાહુ ખુબ દઈને ઉચક--એ મતલબની સમશ્યા પહેાંચતાં નવઘણુ ને સંતાડવાથી હાથ લાગ્યા નહિ તેથી થાણુદાર દેવાયતને સાથે લઇ તેની સાથે આવ્યા. દેવાયતે સમયસુચકતા વાપરી, નવધણુના પાષાક પેાતાના પુત્ર ઉગાને પહેરાવી થાણુદારને સાંપ્યા. એટલે ચાલુદારે તેને મારી નાખ્યા. તે પછી દસ વર્ષ એટલે ઇ. સ. ૧૦૨૦માં દેવાયતે પેાતાની નાતને એકઠી કરી પેાતાની પુત્રી જાહુલનું લગ્ન કર્યું. તેમાં જુનગઢના થાણુદારને તાર્યાં. આવી પહેાંચતાં જબરી તલ ચલાવી, તેને મારી, જુનાગઢની ગાદિએ નવષ્ણુને એસાર્યાં. ત્યારથી જુનાગઢમાં રાહની ગાદિ સ્થપાઇ.
૨૩૦
[द्वितीयम उ
(७) रा' नवघाणु उई नाथशु [पहेलो ]
( ४. सं. १०२०थी १०४४ सुधी)
નવષ્ણુના વખતમાં ભયંકર દુષ્કાળ પડવાથી નૌણુની ધર્માં લિંગની જાહુલ તેના પતિ સતીયા સાથે સિંધમાં ગઈ ત્યાં સિંધના રાજા હિમર સુમરાની દૃષ્ટિએ પડતાં તે તેની ઉપર માહીત થયા, ત્યારે જાહુલે પેાતાને ઘૃત હોવાનું જણાવી, દસ માસની મુદ્દત માગી, ભાઇ નૌણુ ઉપર નીચેને પત્ર કવિતા રૂપે માકલ્યા;— ( लहुसना हुडामो)
तेज नवसोरठ
हमीर ॥ २ ॥
तारे उतर्या
तुं नुते जे न होय । ते तुं वीर विमासी जोइ । नवघण नाह सगुं नाह सागवुं । नहि माडी जायो (मने) संघमां रोकी सुमरे । हालवा न दीये सोरठना सरदार । मने वीपतनां वादळ वळ्यां ॥ मैौघा सहु शणगार । आज सोंधाथी सोंघा थया ॥ ३ ॥ गरवो तुज गीरनार । पाघर जाहलना शणगार । संधमां एक आंखे श्रावण वरसे। बीजी भाद्रव जागने षोड सधीर । नवघन नवसोरठ धणी ॥ ५ ॥ विपत वेळाना वीर । वहारे चडजे वहालना ॥ सोरठ षोड सधीर । नवघन नवनेजा मांडव अमारे मालता । तेदी बांधव दीधल करनें कापडनी कोर । जाहलने जुनाना छेतरी दीघो छेह | वळती वाळ्यां सुमरे ॥ पाडीश मारी देह | सोरठना शणगार हुं ॥ ८ ॥
धणी ॥ ६ ॥
बोल ||
धणी ॥ ७ ॥
हुइ ॥
धणी ॥ १ ॥
वीर ॥
शोभतो ॥
सुमरे ॥ ४ ॥
नीर ॥