________________
જામનગરને ઇતિહાસ. (ત્રયેાદશી કળા)
સિંહુજી અને જાડેજા શ્રીહાલાજી ખાનગીમાં મળ્યા. અને રાજ પ્રતાપસિંહજીએ પાતાની કુંવરી (રખાયતની) સુબાને આપવા તથા શાહી સેનાધિપતિ સલામત મહમદખાનને પોતાના પિતરાઇભાઇની (રખાયતની) કુંવરી આપવા વચન આપી, શાહુ સૈન્યની માગણી કરી, ઉપરની માગણી મુજબ સુષ્માએ તેની વાત કબુલ રાખી. જામનગર સર કરી, તમાચીજીને ગાદી અપાવવા માટે શાહુ સૈન્ય આપ્યું. તે સૈન્ય સાથે તેએ બન્ને (રાજ પ્રતાપસિંહજી, અને જાડેજા હાલાજી) જામનગર ઉપર ચઢી આવ્યા.
હોદ્દા—દાજો, નશો રોને, દરીયા ને દોય ।।
पीछे दळ पतशाहरा, क्रमीया परधर कोय ॥ १ ॥
૨૫૭
એ પ્રમાણે હાલાજી ( કાકાભાઇ ) તથા જશાજી ( રાજ પ્રતાપસિહજીના પિતા) હરેલમાં ખરે] ચાલી, માદસાહી ૨૦૦૦૦, સૈન્ય સાથે જામનગર ઉપર ચઢી આવ્યા.
दोहा - लाया फोजां लंगरा, राज जशो हलराण ॥
राज नगर से राखवा, कीना के क हलाण ॥ १ ॥ नेडी फोजां नरखीयां, पतशाही अणपार ॥ हरधमळ भागो हटे, पळीयो दरिआपार ॥ २ ॥
તીડવાય ।।
જામનગરનું રાજ્ય તમાચીજીને આપવા, હાલાજી તથા જશાજી, બાદશાહી દળ લાવી, લડાઇનું કહેણ હરધમળજીને મેકલતાં, તેને બીક લાગવાથી તે જામનગર છેડી દરઆપાર જતા રહ્યા. અને હાલાજીએ જામનગર કળજે કરી, કુંવર તમાચીજીને તેડવા માટે ભુજ માણસને મેાકલ્યા. પરંતુ રાઓશ્રી દેશળજીએ કુંવર તમાચીજી ભુજ રહ્યા તેનુ ખ ભર્યાં પછી તેડી જવા કહેવરાવ્યું. હોદ્દા—નરાવત ન્હાજો, નાર્ નહી, તમાનીન ओ भुज छोड़े आदमी, देशळ माग देशळ रा' इम देणो हे सो उण दीन बाळंभो अपे, सत्तरसे
स्त्रच
दीजीये,
दाखीयो, में मागां जाम पछे घर राव हथ कर જોતરે, અધપત નરે
ઉપર પ્રમાણે રા’દેશળજી ખર્ચની માગણી કરતાં, અદ્દલામાં આપતાં વિ. સ. ૧૭૭૧ માં જામતમાચીજી જામનગર આવ્યા.
दिवाय ॥ १ ॥
माय ॥
जाय ॥ २ ॥
राय ॥
આય ॥ રૂ।
માલભા ગામ તેને
× ખાલંભા કચ્છના રા' દેશળજીને આપ્યું તેવીજ રીતે, હરÀાળજીને ગિરાસમાં મળેલું હડીઆણું ખાલસા કરી, હળવદના રાજ જશવંતસિંહુજીના પાટવિ કુમાર પ્રતાપસિંહજીને આપ્યું હતું તેમ એક ઇતિહાસકાર લખે છે. એ હળવદના રાજ પ્રતાપસિંહજીએ પેાતાની રાજ્ય ગાદી ધ્રાંગધ્રામાં સ્થાપી હતી.