________________
શ્રીયશપ્રકાશ
(अथभज3)
જામશ્રી રાવળજીએ માતાજીના વચન ઉપર વિશ્વાસ રાખી, રાજસત્તા જમાવતાં જગતભાના વચન પ્રમાણે હાલારના ધણી થયા, અને પછમના પાતશાહુ ” કહેવાયા, સસ્થળે શાન્તિ પ્રસરતાં પેાતાના ભાઇઓ, અને શુર સામતા વિગેરેને જાગીર (ગીરાસ) આપવાના વિચાર કર્યાં, અને કોને કોને કયા કયા ગામા આપ્યાં તે નીચેના કાવ્યમાં છે,
૧૪૦
॥ छप्पय ॥
महेराण
राउ
बरसह एम बीहाय, बंधव सुत बेगबुलाये ॥ सभातेड सब सोड, आप सींघासण आये ॥ लिख लिख रावळ लेख, रेंण बाटी रजपूता | खीतह मोड खंढेर, सतन लखधीर सपत्ता ॥ वाहूंत खंभारडो, बारगाम सह बगसीयो || से सपाट सोढा सधर, देख लेख जाम सु दीयो ॥ १ ॥ खाखरडो लखग्राम, अपे अजाणी ॥ बारा गाम बगस, वहे नज नांघणस बजीर, ख्यात सूहरडा सु समेत, महा लाडक बळे कबर वीसोतरी, सूमर गाम दलां मेमांण गण, ग्रास मोहड मोडाबार बार कजुडो रधकानां रोवेल, जीया जाखर हापा टोडा वास, अपे आहीर मतवा मतवा दीघ, दीघ सेरडी गरांडी सांसण सरस, राजगुरु ग्रास सांसण रघु, थर धर
धुंधण
पात्र
वाखाणी ॥
दीधो खीमलीयो ॥
सुमलीयो | नें कनम्मरा ॥
द्वादश गामरा ॥ २ ॥ बाळाचह || अजाचह ||
मयातर ।।
धमण घर |
बेलस अपीया ||
रावळथ्यापीया ॥ ३ ॥ बि. वि.
અ—એક વર્ષ વીત્યા પછી, કચેરી કરી સિંહાસન માથે બીરાજી સુર સામતાને ખેલાવી, સર્વને ગરાસ દેવાના વિચાર કર્યાં, પાતાના ભાઈમાડજીને બાર ગામ સહિત ખઢેરા, રવાજને ખભાળી, તાગાછ સાઢાને સેખપાટ, વિગેરે ગામ, મહેરામણ અજાણીને માર ગામથી ખાખર', રાઉને માર્ ગામથી ખારા નાંઘણ વજીને ખીમલી, બીજા લાડકાને સુવરણ, કખરજીને વીશાત્રી, સુંમરાએને ન્ડસુમરા, દલને બારગામથી મેમાંણ, મેાડશાખાના રજપુતાને બાર