________________
તૃતીય કળ]
ગવરીદડ તાલુકાને ઇતિહાસ. પરમાથક કાર્યો કર્યા છે. હાલમાં ઉત્તર અવસ્થામાં નિવૃત્તિ , વણ રહી, તેઓશ્રી ધર્મકર્મના પુરાંણશાસ્ત્રોનું અધ્યયન કરી. વેદધર્મનો પ્રચાર કરવા એક “શીવપ્રદ” નામને ઉમદા ગ્રંથ હિંદી ભાષાના દુહાઓમાં રચી રહ્યા છે. કે જે દુહાઓ લગભગ દસહજાર ઉપરની સંખ્યાના છે. એ પ્રમાણે સત્યવકતા ક્ષત્રીધર્માભિમાનીશીવરાજનો સંક્ષીપ્ત ઇતિહાસ જણાવી તેના કુટુંબનાં નામાભિધાને ને નીચે પ્રમાણે પરીચય કરાવું છું.
શાંગણવા શાખા(ચંદ્રથી ૧૮૪ શ્રી કુ.થી ૧૨૯)
(૪) ઠા. શ્રી માજી
વખતસિંહજી
જીયાજી
અમરસિંહજી
રજીસી દઇ અમેરીe
|
કર્થમા
દેવસીંહજી અભેસીંહજી
મુળુભા -
નારૂભા ગંભીરસીંહજી
[વિ૦] પથુભા સરદારસીંહજી દાનસીંહજી ભગવતસીંહજીવણસીંહજી કલ્યાણસીંહજી મંગળસીંહજી
T વજુભા મહેન્દ્રસિંહજી (વિ.) બાલુભા ગજુભા [વિ.] (વિ.)
[વિ ] [વિ] *
સરદારશ્રી શીવસિંહજી
J [વિ.]
જેઠીજી
jજભા [વિ.]
બળવતસિંહજી
[વિ]
નવલસિંહજી
(વિ૦)
સુરસિંહજી રણજીતસિંહજી
I [વિ૦] [વિ૦] અછૂતસિંહજી (વિ)
શ્રી ગવરીદડને ઈતિહાસ સમાપ્ત.