Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001030/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ NutoC SICHT CHIO1- Lincei-791 € Jain Education Internatinal www.jainelitiary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ [વિકમ બારમા શતથી સળમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી] સંગ્રાહક અને સંપ્રાજક મેહનલાલ દલીચંદ દેશાઈ સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી wાર શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Gurjar Kavio Vol. I Descreptive catalogue of Jain poets and their works in Gujarati Language from V. S. 12th to 15th century ed. Mohanlal Dalichand Desai, revised by Jayant Kòthari 1986, Mahavir Jain Vidyalaya, Bombay બીજી સંશોધિત આવૃત્તિ નવેમ્બર ૧૯૮૬ નકલ પ૦૦ કિંમત રૂ. ૧૦૦ આવરણઃ શૈલેશ મોદી વિક્રેતાઓ આર. આર. શેઠની કંપની ૧૧૦–૧૧૨ પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ નવભારત સાહિત્ય મંદિર પ૩૧, કાલબાદેવી રેડ, બેબી તલાવ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, પતાસા પિોળ સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગૂજર સાહિત્ય ભવન ગાંધી માર્ગ, રતનપોળ નાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ રન્નાદે પ્રકાશન મહાલક્ષ્મીની પોળ, રાયપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧ પ્રકાશક જયંતીલાલ રતનચંદ શાહ, જગજીવન પોપટલાલ શાહ રમગુલાલ ચીમનલાલ શાહ મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઓગસ્ટ કાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ મુદ્રક ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય, ૧૯, અજય એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સ્વ. મેાહનલાલ દલીચંદ દેશાઈના દળદાર, સંશાધનાત્મક ગ્રન્થ જૈન ગૂજર્કવિએ'ની સુધારાવધારા સાથેની આ દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. સ્વ. મેાહનલાલ દલીચં દેશાઈએ જૈન સાહિત્યના સ`ક્ષિપ્ત ઇતિહાસ' અને 'જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧, ૨ અને ૩ જેવા દળદાર ગ્રંથા દ્વારા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા બજાવી છે. લગભગ ચાર દાયકા જેટલે સમય એમણે આ ગ્રન્થાના લેખનકાર્ય પાછળ આપ્યા હતા. વકીલ તરીકેની પોતાની વ્યાવસાયિક કારકિદી ના ભાગે એમણે જૈન સાહિત્યના ક્ષેત્રે આ મૂલ્યવાન પ્રદાન કર્યું હતું. કેાઈ એક યુનિવર્સિટીને શાભે એવું કાર્ય એમણે એકલે હાથે ખત, ચીવટ અને પરિશ્રમપૂર્વક, અનેક જૈન જ્ઞાનભંડારાની હજારા હસ્તપ્રતા જાતે વાંચી-તપાસીને કર્યુ હતું. એમણે આ કાર્ય માટે તન, મન, ધનથી જે ભાગ આપ્યા તેને વિચાર કરતાં તેમના પ્રત્યે સબહુમાન મસ્તક નમે છે. .. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. એમાં જૈન સાધુકવિનું યોગદાન ઘણુ' મેાટુ' છે. એમાંનું ઘણુ બધું સાહિત્ય હજુ પણ અપ્રકાશિત છે. એ દિશામાં કાય કરનાર વ્યક્તિઓને સહાયરૂપ થાય એવા આધારભૂત સંદર્ભગ્રન્થ તે જૈન ગૂર્જર કવિઓ' છે. ઘણાં વર્ષોથી આ ગ્રન્થ અપ્રાપ્ય રહ્યો છે. વળી આટલા દાયકાઓ દરમિયાન બીજી ઘણી હસ્તપ્રતા પણ મળી આવી છે તથા કેટલીયે કૃતિએ પ્રકાશિત થઈ છે, 'એટલે જૈન ગૂ≈`ર કવિઓ'માં આપેલી કેટલીક માહિતીમાં આવશ્યક -સુધારાવધારા કરવાની સ્થિતિ ઊભી થાય છે. એથી ‘જૈન ગૂર્જર કવિઓ'ની નવી સુધારેલી અને સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરવાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઠરાવ્યું. એ કાર્યો માટે અધિકારી અને સુસજ્જ એવા પ્રે. જયંતભાઈ કાડારીને જૈન ગૂર્જર કવિઓ'નું નવેસરથી સંપાદન કરી આપવા અમે વિનંતી કરી. એમણે અમારું આ તિમ ત્રણ સડુ` સ્વીકાર્યુ. એથી અમને ઘણા આનદ થયા છે. એ માટે અમે એમના અત્યંત ઋણી છીએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન શ્રી જૈન કહેતાબર કોન્ફરન્સ, મુંબઈએ કર્યું હતું. બીજી આવૃત્તિના પ્રકાશન માં લગભગ બે લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય તેમ છે. એ ખર્ચ ઉઠાવવાની જવાબદારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકારી છે. શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાડીએ આ પ્રકાશન માટે સંમતિ આપી. તે માટે અમે એમનાં તથા શ્રી જૈન શ્વેતામ્બર કોનફરન્સના આભારી છીએ, સ્વ. દેશાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ વગેરે સૌ સ્વજને પ્રત્યે પણ આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. જે ત્રણ વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિઓની સામગ્રી અહીં પૂર્તિ રૂપે સમાવી છે તેનાં સંપાદક તથા પ્રકાશકસંસ્થાઓના પણ અમે શું છીએ. જૈન ગૂર્જર કવિઓની આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં જે વિદ્વાનોને તથા સંસ્થાઓને અમને તથા સંપાદક છે. જયંતભાઈ કોઠારીને સદભાવભર્યો સહકાર સાંપડ્યો છે તે સર્વે ને અમે આભાર માનીએ છીએ. અમને ખાતરી છે કે આ ગ્રન્થની ઉપયોગિતા ભવિષ્યના. સંશોધકને ઘણુ મોટી રહેશે. આવા સંદર્ભગ્રન્થના વેચાણને બહુ અવકાશ ન હોય એ દેખીતું છે. એટલે જ, માત્ર વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે કરેલું આ પ્રકાશન, એની સાહિત્યિક સેવા. દ્વારા, સાર્થક નીવડશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આ કાર્યમાં અંગત રસ લઈને વિદ્યાલયના ડાયરેકટર શ્રી કાંતિલાલ કોરાએ ઉત્સાહપૂર્વક જે સેવા આપી છે તે માટે તેમના પણ અમે આભારી છીએ. વિદર્ભોગ્ય ગ્રાના પ્રકાશનની પરંપરા વિદ્યાલયે આરંભથી જ સ્વીકારેલી છે. એમાં આ ગ્રન્થ દ્વારા સુંદર ઉમેરો થાય છે. વિદ્યાલય માટે એ ગૌરવરૂપ બની રહેશે એવી અમને શ્રદ્ધા છે. મુંબઈ ૨૬ ઓગસ્ટ ૧૯૮૬ જયંતીલાલ રતનચંદ શાહ જગજીવન પોપટલાલ શાહ રમણલાલ ચીમનલાલ શાહ મંત્રીઓ Page #6 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન સુદીર્ઘ સાહિત્યયજ્ઞ જૈન ગૂર્જર કવિઓ” એ મોહનલાલ દલીચંદ દેશાઈનું ગુજરાતી સાહિત્યને એક અનેરું ને યશકલગીરૂપ પ્રદાન છે. એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી ચુસ્ત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પોતાની સર્વ જાણુકારીને કામે લગાડીને રજૂ કરી શકે એ ઘટનાને ગુજરાતી સાહિત્યમાં તો જોટો જડવો મુશ્કેલ છે. ૧૯૨૬માં જૈન ગૂર્જર કવિઓને પ્રથમ ભાગ બહાર પડ્યો ત્યારે શ્રી દેશાઈ ૧૫ વર્ષથી આ વિષયમાં કામ કરી રહ્યા હતા. “જૈન ગૂજર કવિઓને ત્રીજો ભાગ ૧૯૪૪માં પ્રગટ થયો. એટલે શ્રી દેશાઈને આ સાહિત્યયજ્ઞ ૩૩ વર્ષ ચાલ્યો એમ કહેવાય. એમણે હસ્તપ્રતભંડારે, વ્યક્તિગત હસ્તપ્રતસંચ, સૂચિઓ, મુદ્રિત ગ્રંથ આદિ જે સાધનને અહીં ઉપયોગ કર્યો છે એની સંખ્યા ૨૦૦ કે વધારે થવા જાય છે. આ હકીકત શ્રી દેશાઈના અસાધારણ પરિશ્રમની ગવાહી પૂરે છે. આજથી ૫૦-૭૫ વર્ષ પહેલાં આ બધાં સાધનો સુધી પહોંચવામાં કેટલી અગવડ હશે એને વિચાર કરીએ ત્યારે શ્રી દેશાઈની સાહિત્યપ્રીતિ ને સંશોધનનિષ્ઠા વિશે પરમ આદર થયા વિના રહેતો નથી. સામગ્રીની પ્રચુરતા અને વૈવિધ્ય “જૈન ગૂર્જર કવિઓ' મુખ્યપણે છે એક સંકલિત હસ્તપ્રતયાદી. પરંતુ શ્રી દેશાઈએ એમાં કેટલીક પૂરક સામગ્રી પણ જેડી છે. ગ્રંથની સામગ્રી પર એક નજર નાખતાં જ પ્રભાવિત થઈ જવાય એવી એની સમૃદ્ધિ છે. એની પ્રથમવૃત્તિનાં કુલ ૪૦૬૧ પાનાંમાં નીચે મુજબની સામગ્રીને સમાવેશ થયેલ છે: ૧. એનાં ૨૯૯૯ પાનાંઓમાં શ્રી દેશાઈએ આપેલા ક્રમાંક મુજબ ૯૮૭ જૈન કવિઓ + ૧૪૧ જૈન ગદ્યકારે + ૯૦ જૈનેતર કવિઓની -તથા એમની અનુક્રમે ૨૦૫૫ + ૮૫૦ + ૯૦ કતિઓની નૈધ આપવામાં Page #7 -------------------------------------------------------------------------- ________________ 6 આવી છે. જૈન કર્તા-કૃતિની તૈાંધમાં એક જ ક્રમાંકમાં ક, ખ વગેરે કર્યુ છે તા ખીજી બાજુથી ગદ્યકારા ને ગદ્યકૃતિની તૈાંધ કેટલેક સ્થાને બેવડાઈ છે તે જોતાં ૧૦૦૦ જેટલા જૈન ગ્રંથકારા અને એમની ૨૫૦૦ જેટલી લાંબી ગણનાપાત્ર કૃતિઓની નોંધ છે એમ કહેવાય. સ્તવનસઝાયાદિ લઘુ કૃતિ આ સિવાયની. ૨. ૨૨૬ પાનાંમાં ઉપરની સામગ્રીની અનુક્રમણિકાએ છે. જેમાં કર્તા, કૃતિ, ગદ્યકાર, ગદ્યકૃતિ, સ્થલસ્થાનાદિ તે રાજકર્તાઓનાં નામેાની શબ્દાનુક્રમણિકા (છેલ્લા ચાર પ્રકારની અનુક્રમણિકા ત્રીજા ભાગમાં જ છે) તથા કૃતિની સંવતવાર અનુક્રમણિકાને (આ પહેલા બે ભાગમાં જ છે) સમાવેશ થાય છે. ત્રીા ભાગમાં કૃતિઓની અનુક્રમણિકા પ્રકારવાર વીકૃત કરીને આપવામાં આવી છે. ૩, ૮૩૬ પાનાંની પૂરક સામગ્રીમાં આશરે ૫૦૦ જેટલાં કયાનામે (કથાનાયકાનાં નામેા)ની, અંતે માટેની મૂળ આધારસામગ્રીના નિર્દેશ સાથે નોંધ કરતા જૈન કથાનામાષ' (ર૨ પાનાં), ૨૫૦૦ જેટલી દેશીઆની, એ જ્યાંજ્યાં વપરાયેલી હેાય તે સ્થાનના નિર્દેશ સાથે નોંધ કરતી દૅશીએની અનુક્રમણિકા' (૨૭૨ પાનાં), વસ્તુત: ગુજરાતીની પૂર્વપરપરાને વર્ણવતા જૂની ગુજરાતી ભાષાને સક્ષિપ્ત ઇતિહાસ' (૩૨૦ પાનાં), જૈત ગચ્છાની ગુરુપટ્ટાવલી' (૨૧૪ પાનાં) અને રાજાવલી' (૮ પાનાં)નો સમાવેશ થાય છે. સામગ્રીની આ પ્રચુરતા અને વૈવિધ્ય ‘જૈન ગૂર્જર કવિએ'નું એક સંદર્ભાગ્રંથ તરીકે અસાધારણુ મૂલ્ય સ્થાપી આપે છે. વૈજ્ઞાનિક અભિગમ અને ચાક્કસ વ્યવસ્થા જૈન ગૂર્જર કવિએ'ની વિશેષતા એની પ્રચુર સામગ્રીમાં જ નથી, એ સામગ્રીની રજૂઆતમાં પ્રગટ થતાં ઝીણવટભરી ચોક્કસ વ્યવસ્થા ને આધુનિક વૈજ્ઞાનિક અભિગમમાં છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દાઓ તરફ લક્ષ ખેંચવું જોઈએ : ૧. આ હસ્તપ્રતાની સાદી યાદી નથી, વર્ણનાત્મક સૂચિ છે. એમાં કૃતિઓના આરંભ અંતના ભાગેા તથા લહિયાઓની પુષ્પિકાની પણ નોંધ લેવામાં આવી છે. આ સામગ્રીનું દસ્તાવેજી મૂલ્ય ઘણુ મેાટુ છે. એમાં માહિતીની વિશ્વસનીયતાના આધારે સાંપડે છે, ખાટું વાચન કે અર્થઘટન થયું હોય તા એ પકડવાની સગવડ રહે છે અને નાંધાયેલી. Page #8 -------------------------------------------------------------------------- ________________ 7 અનેક ઝીણી વીગતા અન્યત્ર કાયડાઓ ઉકેલવામાં કામમાં લઈ શકાય છે. ૨. ‘જૈન ગૂર્જર કવિઓ'માં ર્ડાકૃતિઓની નેધ એમને સમયના ક્રમમાં ગેાઠવીને અને સૈકાવાર વડે ચીને આપવામાં આવી છે, આથી કાલાનુક્રમિક સાહિત્યવિકાસનું ચિત્ર આપણને સાંપડે છે. કાઈ કર્તા કે કૃતિ વિશેની માહિતી તા શબ્દાનુક્રમણિકાની મદદથી ગ્રંથમાંથી શેાધી જ શકાય છે, તેથી આ રજૂઆતમાં કાલાનુક્રમિક ચિત્રને અદકેરો લાભ છે એમ કહેવું જોઈએ. એ ગેાઠવણી કરવામાં શ્રી દેશાઈને ખાસ્સા શ્રમ ઉડાવવા પડયો હશે, સમયનિણુય માટે મથામણેા પણ કરવી પડી હશે. ૩. ‘જૈન ગૂર્જર કવિએ'માં કર્તાએ અને કૃતિને સળંગ ક્રમાંક આપીને રજૂ કરવામાં આવ્યાં છે. આ પદ્ધતિને લાભ શબ્દાનુક્રમણિકામાં સરસ રીતે ઉઠાવ્યા છે. ત્યાં કર્તાનામ કે કૃતિનામની સાથે પૃષ્ઠાંક ઉપરાંત એના ક્રમાંકના પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. આથી કોઈ એક આંકડામાં સરતચૂકથી કે મુદ્રણુદોષથી ભૂલ થઈ ગઇ હાય (જે થવી સહજ છે) તેા એ કર્તા કે કૃતિનું સ્થાન શોધવા માટે આપણી પાસે ખીજી એક ચાવી રહે જ છે. ૪. જૈન ગૂર્જર કવિઓ'માં કર્તા-કૃતિ અંગેની સધળી માહિતી એક ચેાક્કસ વ્યવસ્થિત ક્રમમાં આપવામાં આવી છે. આ વ્યવસ્થાની સમજ શ્રી દેશાઈએ પેાતાના નિવેનમાં (અહીં` પૃ. 19-20) આપી છે તેથી એ પુનરુક્ત કરવાની જરૂર નથી. ૫. ‘જૈન ગૂર્જર કવિએ'ની શબ્દાનુક્રમણિકાએ સ્થળસ્થાનાદિ અને રાજનાં નામે સુધી વિસ્તરી છે અને સવતવાર અનુક્રણિકા પણ અલગ આપવામાં આવી છે એ શ્રી દેશાઈની એક સશોધક તરીકેની લાંબી નજરના પુરાવા છે. આવી અનુક્રમણિકાએ અનેક કાયડાઓ ઉકેલવામાં ચાવીરૂપ બને છે અને વિવિધ પ્રકારનાં ખીન્ન સશોધનામાં પણ એના ઉપયેાગ થઈ શકે છે. કેટલીક વિશેષતાઓ અને મર્યાદાએ ‘જૈન ગૂર્જર કવિએ' એક ખાતા છે, પણ એ ખજાનાના ચાગ્ય ઉપયાગ કરવા માટે કેટલીક બાબતે અવશ્ય લક્ષમાં લેવી પડે તેવી છે. એની સામગ્રીમાં થાડી ભેળસેળ છે, પ્રકાશનકાર્ય લાંખા સમયપટ પર ચાલ્યું અને છેક છેલ્લે પ્રાપ્ત થયેલી સામગ્રી પણ એમાં દાખલ કરી દેવામાં આવી એથી મૂળ વ્યવસ્થા થાડીક ખારવાઈ ગઈ છે, તે ઉપરાંત Page #9 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી રજૂ કરવાની પદ્ધતિમાં કેટલીક ઝીણવટ છે જે લક્ષ બહાર રહેવા સંભવ છે. એવી થોડીક બાબતો તરફ અભ્યાસીઓનું ધ્યાન દોરવું જોઈએ? - ૧, પ્રથમવૃત્તિમાં મૂળ સામગ્રીમાં બેત્રણ તબકકે પૂતિ થઈ છે તેમજ શુદ્ધિ પણ થઈ છે. વળી ગદ્યકૃતિઓ અને એમના કર્તાઓની અલગ નોંધ થઈ છે. આથી એક જ સૈકાનાં કર્તા-કૃતિઓ તેમ જ એક જ કર્તા-કતિ પણ એકથી વધુ સ્થાને બેંધાયેલાં છે. પૂરું ચિત્ર મેળવવા માટે આ બધાં સ્થાને જેવાં પડે, જે આપણે ત્યાં ઘણી વાર થયું નથી અને તેથી અપાયેલાં ચિત્રો અધૂરાં રહ્યાં છે. પાછળથી થયેલી શુદ્ધિ લક્ષમાં ન લેવાથી પહેલાંની પેટી માહિતી પણ ચાલુ રહી છે. (આ નવી આવૃત્તિમાં આ સ્થિતિને સુધારી લેવામાં આવી છે.) પિતાની સામગ્રી તપાસમાં સહજ રીતે પ્રાપ્ત થયેલાં જેનેતર કર્તાકૃતિઓની નોંધ પણ શ્રી દેશાઈએ પિતાના ગ્રંથમાં સમાવી છે. આ નોંધ પહેલાં જૈન ગ્રંથકારની ધની સાથે સમાવિષ્ટ હતી. પછી પરિશિષ્ટ રૂપે મુકાઈ. આમ એ નોંધ પણ બેવડાઈ. (આ આવૃત્તિમાં છેવટે પરિશિષ્ટ રૂપે જ એ સામગ્રી આપવાનું વિચાર્યું છે.) ૨. “જૈન ગૂર્જર કવિઓમાં સંપાદકે પોતે જોયેલી હસ્તપ્રતો ઉપરાંત બીજેથી મળેલી સામગ્રીને પણ ઉપયોગ કર્યો છે. અન્યત્રથી મળેલી સામગ્રીમાં ઘણી વાર આરંભ અંતના ભાગે ન મળ્યા હેય ને પુપિકા કે ભંડારને નિર્દેશ પણ ન મળ્યું હોય. એટલે કે એ કેવળ નામ યાદી હિય. આવી સામગ્રીની અધિકૃતતાના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ રહેવાના. એ સામગ્રીને એ દષ્ટિએ જેવી જોઈએ. ૩. જૈન ગૂર્જર કવિઓ'માં માહિતી પૂર્તિનું કામ શબ્દાનુક્રમણિકાની કક્ષાએ પણ થયું છે. જેમકે, અજિતદેવસૂરિની કૃતિમાં ગચ્છને નિર્દેશ ન હોય પરંતુ પછી શ્રી દેશાઈને એ પલ્લીવાલગચ્છના હેવાનું જણાયું હોય તો શબ્દાનુક્રમણિકામાં અજિતદેવસૂરિના નામની બાજુમાં એ ગષ્ટને નિર્દેશ કરી દે છે. ૪. કૃતિને સમય અનુમાનથી નક્કી કર્યો હોય ત્યારે કેટલીક વાર આધાર અપાયો છે ને કેટલીક વાર આપવાનો રહી ગયો છે. આવાં સ્થાને કોઈ વિરોધી પ્રમાણ ન હોય તો સમયનિર્દેશને અધિકૃત માની ગુરુપરંપરા વગેરેમાંથી એને આધાર શોધવાનો પ્રયાસ કરવો Page #10 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. ૫. કૃતિના રચનાસવત દર્શાવવાની જૈન ગૂર્જર કવિઓ'ની રીત લાક્ષણિક છે. કૃતિના રચનાસંવત ન મળતા હાય ને લેખનસંવત મળતા હાય ત્યારે એ કૃતિની ખાજુમાં ‘લ.સ.૧૮૬૯ પહેલાં' એમ લખે છે. આને અથ એવા ન કરવા જોઈએ કે કૃતિના લેખનસંવત ૧૮૬૯ પહેલાંના છે, એના અર્થ એ છે કે કૃતિની પ્રતના લ.સ.૧૮૬૯ છે તેની પહેલાં એ રચાયેલી છે. ૬. સંવતવાર અનુક્રમણિકામાં લેખનસંવતને પણ સમાવેશ છે (‘લ.' સંજ્ઞા સાથે) અને એને અનુષંગે નામનિર્દેશ છે તે લહિયાના છે (‘લે.’ સંજ્ઞા સાથે) એ લક્ષમાં ન રહેતા લહિયાઓને આપણે ઘટાવી દઈએ અને લેખનસંવતને રચનાસ વત. જૈન ગૂર્જર કવિઓ' વિનિયોગ ધણું અવધાન ને ધણી ચેાકસાઈ માગે છે, ૭. જૈન ગૂર્જર કવિઓ' એ ગુજરાતી સાહિત્યની સૂચિ છે પણ એમાં કેટલીક હિ‘દી-રાજસ્થાની કૃતિ પણ સમાવેશ થયા છે. ત્યાં સામાન્ય રીતે ભાષાના નિર્દેશ કર્યાં છે, તેમ છતાં કવચિત રહી ગયા ઢાય એવી પણ સંભાવના છે. ૮. શ્રી દેશાઈએ પેાતાની સ` સજ્જતા કામે લગાડીને ને ચેકસાઈથી પે।તે રજૂ કરેલી સામગ્રીનું અર્થઘટન કર્યું છે. આમ છતાં વિભિન્ન કારણેાથી એમની કેટલીક ભૂલે થઈ ગઈ છે. એ ભૂલેા પકડવાની ચાવી એમની સામગ્રીમાં જ પડેલી હાય છે. અભ્યાસીએ આ ભૂલે પકડવાની સજાગતા ને સતર્કતા બતાવવી જોઈએ, આ નવી આવૃત્તિ: શુદ્ધિ અને વૃદ્ધિ આ નૂતન આવૃત્તિમાં પહેલી આવૃત્તિની મર્યાદાએ નિવારી લેવામાં આવી છે, કેટલીક વ્યવસ્થાને વધારે વિશદ મનાવવામાં આવી છે અને અન્ય આધારાની મદદથી કેટલીક શુદ્ધિવૃદ્ધિ કરવામાં આવી છે. આ અંગેના ખ્યાલ વાચાને આપવા જરૂરી છેઃ ૧. પૂર્તિએમાં વહેંચાયેલી સઘળી સામગ્રીને સોંકલિત કરી લીધી છે અને ગદ્યકૃતિઓ ને કર્તાઓની સામગ્રી પણ અલગ ન રાખતાં મુખ્ય સામગ્રીની સાથે લઈ લીધી છે. આથી એક કર્તા તે એક કૃતિ હવે એક જ સ્થાને આવી જાય છે. ૨. સઘળી સામગ્રીને સૈકાવાર સમયના નવા ક્રમમાં ગેાડવી દીધી Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 છે. આથી સ્વાભાવિક રીતે જ જૂના ર્ડાક્રમાંક અને કૃતિક્રમાંક બદલાઈ જાય છે. સમયના ક્રમ કૃતિના રચનાસવત, કર્તાના જીવનસમય કે કૃતિના લેખનસમયને આધારે ગાવ્યો છે. એવું કશું ન હાય અથવા માત્ર લેખનસમય હાય ત્યારે ભાષા વગેરે કારણથી કૃતિને પ્રથમ આવૃત્તિમાં અમુક સમયની માનવામાં આવી હેાય ત્યારે સામાન્ય રીતે એ સ્વીકારી લેવામાં આવ્યું છે. ચિત્ એ છેડવાની ફરજ પણ. પડી છે, પણ ત્યાં નોંધ મૂકી છે. સમયની આ ક્રમ એકદમ ચુસ્ત કહેવાનું કહી શકાશે નહી. એક કર્તાની કૃતિઓને રચનાકાળ બે સદીમાં ફેલાતા હોય ત્યારે કાઈ વાર પહેલી કૃતિના રચનાસંવતને લક્ષમાં રાખીને કર્તાને અમુક સદીમાં મૂકા હાય તા કાઈ વાર એમની મેાટા ભાગની કૃતિએ જે સદીમાં પડતી હાય તે સદીમાં એમને મૂકવા હોય. આ પુનઃસંપાદન ક્રમશઃ થતું હેાઈ પાછળ આવતી સામગ્રીને આગળ લઈ જવાનુ` કેટલીક વાર અશકય થઈ જવાત સભવ છે. જેમને સદીવાર અભ્યાસ કરવે હૈાય એ થાડું આજુબાજુ જોશે તા લાભ થશે. ૩. જૈન ગૂર્જર કવિએ'માં કેટલીક વાર કર્તા કે કૃતિને વિશેષ પરિચય આપવામાં આવ્યા છે. પ્રથમ આવૃત્તિમાં આ પરિચય ઈ વાર કર્તા કે કૃતિના નામની તરત જ નીચે તા કાઇ વાર કર્તા-કૃતિવિષયક સઘળા તેાંધને અંતે તા કાઈ વાર પાટીપ રૂપે મૂકવામાં આવ્યા છે. અહીં એ પરિચય કર્તા કે કૃતિના નામની નીચે જ મૂકવાની એકધારી પતિ અપનાવી છે. ૪. કૃતિના પ્રકાશનસ્થાનની માહિતી ઘણી વાર હસ્તપ્રતયાદીની સાથે ભેળવી દેવામાં આવી હતી. અહી પ્રકાશિત' એવા અલગ સ્પષ્ટ નિર્દેશ સાથે એ માહિતી આપવામાં આવી છે. ૫. હસ્તપ્રતાના નિર્દેશ પણ એકધારા ( ) કૌ`સના ઉપયોગથી સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હસ્તપ્રત અંગેની માહિતીને ચાક્કસ ક્રમમાં મૂકવાના પ્રયાસ કર્યાં છે જેમકે, પહેલાં પુષ્પિકા, જો હાય તા; પછી લખ્યા સંવત, પછી પત્રસ`ખ્યા પ`ક્તિસ`ખ્યા, પત્રક્રમાંક, પછી એનુ પ્રાપ્તિસ્થાન, પછી એ પ્રાપ્તિસ્થાનમાં હસ્તપ્રતના ક્રમાંક, -- ૬. કેટલીક સક્ષેષસ ના બદલાવીને વધારે વિશદ કરી છે કે નવી યેાજી છે. જેમકે કૃતિનામની ખાજુસાં એની રચનાસંવતને નિર્દેશ.. Page #12 -------------------------------------------------------------------------- ________________ માત્ર “સં.' સંજ્ઞાથી હતા ત્યાં “ર.સં.' સંજ્ઞા દાખલ કરી છે. ૭. હસ્તપ્રતાના એક જ પ્રાપ્તિસ્થાનને નિર્દેશ જુદીજુદી રીતે થયેલો જોવા મળ્યો તે શક્ય બન્યું ત્યાં એકસરખો કરી લીધો છે. કેટલેક ઠેકાણે સ્પષ્ટતાને અભાવે એમ ને એમ રહેવા દેવું પડ્યું છે, તો આ આવૃત્તિનું છપાઈકામ સંપાદનની સાથેસાથે ચાલતું હતું તેથી કેટલેક ઠેકાણે સુધારો કરવાનું શક્ય બન્યું નથી અને બેવડા પણું રહી ગયું છે. ૮હસ્તપ્રતોમાંથી ઉધૂન અંશ (કૃતિના આરંભ અંતના ભાગ કે પુષ્પિકા)ની જોડણી યથાવત રાખી છે. “રૂ હમેશાં દીર્ઘ લખાયું છે તે લેખનષ જ હેવા સંભવ છે, છતાં આ પ્રકારની ભૂલ સુધારી નથી; પણ બાકીના લખાણમાં જોડણું સુધારી લીધી છે. ઉદ્દધૃત અંશમાં વાચનદેવ કે છાપદેષ અર્થદષ્ટિએ સુધારવા જેવા લાગ્યા તે સુધારી લીધા છે, તેમ છતાં ભ્રષ્ટ પાઠ નિવારી શકાયા નથી કેમકે એમાં કેટલુંક સાહસ થઈ જવાને સંભવ હતો તેમજ એ કામ વધારે સૂઝ ને શ્રમ માગે એવું હતું. ૯. આ નવી આવૃત્તિમાં પ્રથમવૃત્તિની મૂળ સામગ્રીમાં બેત્રણ પ્રકારે શુદ્ધિ થઈ છે: (1) પ્રથમવૃત્તિમાં પાછળથી જે સુધારા કરવામાં આવેલા તે અહીં મૂળ સામગ્રીમાં આમેજ કરી લેવામાં આવ્યા છે. (૨) શ્રી દેશાઈથી પ્રાપ્ત સામગ્રીનાં છેટાં અર્થઘટન થઈ ગયાં હોય કે એ પરથી ખાટાં અનુમાન થઈ ગયાં હોય કે અન્ય સરતચૂકે ને છાપભૂલો થઈ ગઈ હોય તે બધું ધ્યાનમાં આવ્યું ત્યાં સુધારી લેવામાં આવ્યું છે. (૩) ગુજરાતી સાહિત્યકેશને નિમિત્તે મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યની અન્ય ઘણું સામગ્રીમાં ને ઘણું પૂરક સાધનેના ઉપયોગમાં જવાનું થયું. એનાથી જૈન ગૂર્જર કવિઓની કેટલીક સામગ્રી ઉપર ન પ્રકાશ પડશે. એને પણ અહીં લાભ લેવામાં આવ્યું છે. આ ત્રણે પ્રકારના મહત્ત્વના સુધારાઓને ખાસ નિર્દેશ દરેક કર્તાને અંતે આ નવી આવૃત્તિના સંપાદક તરફથી [ ] કૌંસમાં આપવામાં આવેલી નેંધમાં કરવામાં આવ્યો છે. ૧૦. આ નવી આવૃત્તિમાં કેટલીક વૃદ્ધિ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે : Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 (૧) કર્તા કે કૃતિ વિશે કોઈ પૂરક માહિતી અન્યત્રથી મળી હેય તે અહીં ઉમેરી લેવામાં આવી છે. . (૨) કૃતિની હસ્તપ્રત મુદિત હસ્તપ્રતયાદીમાં નોંધાયેલી હોય તો 'તે હસ્તપ્રતયાદીઓને ઉલ્લેખ સમાવી લેવામાં આવ્યું છે. આ પર એક ખુલાસે કરવો જોઈએ. એક હે જૈતાસૂચિમાં જ પૃષ્ઠક આપવામાં આવ્યા છે, કેમકે એમાં કર્તા કે કૃતિને કઈ વનક્રમ નથી. ગૂહાયાદીમાં કર્તાનામ વર્ણાનુક્રમ છે, મુપુગૃહસૂચીમાં પ્રકારવાર કર્તાનામને વર્ણાનુક્રમ છે ને લીહસૂચી તથા આલિસ્ટઑઈમાં કૃતિનામને વણનુક્રમ છે. અન્ય હસ્તપ્રતયાદીઓમાં અંતે કૃતિ તેમજ કર્તાના વર્ણાનુક્રમ આપવામાં આવ્યા છે. આ વર્ણાનુક્રમથી એમાં જોઈતી કૃતિની નોંધ કયાં છે તે શોધી શકાય તેમ છે. (૩) કૃતિપ્રકાશનની નવી માહિતી મળી હોય તે તે સમાવી લેવામાં આવી છે. આ ત્રણે પ્રકારનાં ઉમેરણે [ ] કૌંસમાં મૂક્યાં છે. ૧૧. આ નવી આવૃત્તિમાં એક વિશેષ પૂર્તિ કરવામાં આવી છે. જન ગૂર્જર કવિઓમાં જે કવિઓ નોંધાયા ન હોય તેમની કૃતિઓની તથા જે કવિઓ નોંધાયા હેય તેમની નવી કૃતિઓની નોંધ બીજી હસ્તપ્રતયાદીઓમાં મળે છે. પરંતુ જૈન ગૂર્જર કવિઓની સામગ્રીઆતની વ્યવસ્થા એટલીબધી ચુસ્ત છે કે એમાં આ બધું વચ્ચે ઉમેરવામાં ઘણી અગવડ હતી. એ કામ મોટું પણ થઈ જાય. વળી ઘણી હસ્તપ્રતયાદીઓ કેવળ નામસૂચિ છે એટલેકે વર્ણનાત્મક સૂચિ નથી. આરંભ-અંતના ભાગે ન હોઈ, એના ખરાખોટાપણને ચકાસી ન શકાય અને અનુભવ એવો હતો કે આ યાદીમાં ઠીકઠીક ભૂલે છે. એવી વણચકાસાયેલી સામગ્રી નાખવાથી આ ગ્રંથની અધિકૃતતા ઊલટી ઘટે. છેવટે ત્રણ વર્ણનાત્મક સૂચિઓ – કૅટલોગગુરા, જૈમગૂકરચનાઓં ભા.૧ અને જહાપ્રોસ્ટા – શ્રી દેશાઈને હાથવગી નહતી થયેલી, તેની સામગ્રીને અહીં પૂર્તિ રૂપે સમાવેશ કર્યો છે. એમાં પણ માહિતી સુધારવાના પ્રસંગે આવ્યા છે. એ સુધારાઓને સંપાદકીય નેધમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. ૧૨. પ્રથમ આવૃત્તિના ત્રણ ભાગોમાં કર્તા-કૃતિનામની વનફ્રમણિકાઓ અંતે આપવામાં આવેલી અને પહેલા બે ભાગમાં તે સંવત૧. સંક્ષેપાક્ષરોની સમજુતી આગળ આપવામાં આવી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 વાર અનુક્રમણિકા પણ આપવામાં આવેલી. આ નવી આવૃત્તિમાં છેવટે એકસાથે સઘળા પ્રકારની અનુક્રમણિકાઓનેા એક ગ્રંથ કરવા વિચાર્યું. છે તેથી આ ગ્રંથમાં કર્તા-કૃતિનામની વર્ણાનુક્રમણિકા કે સંવતવાર અનુક્રમણિકા નથી આપવામાં આવી. માત્ર વિષયસૂચિથી ચલાવ્યુ` છે. પ્રથમ આવૃત્તિમાં પહેલા ભાગમાં ‘જૂની ગુજરાતી ભાષાના ઇતિહાસ’` મૂકવામાં આવેલા તે અહીં લીધે નથી, કેમકે આ જાતની પૂરક સામગ્રીના અલગ ગ્રંથ કરવાનું વિચાયુ છે. ૧૩. નવી આવૃત્તિમાં દેખીતી રીતે જ જૂની ગ્રંથવ્યવસ્થા ન - રહી શકે. પહેલી આવૃત્તિમાં પહેલા ભાગમાં વિ.સં. સત્તરમી સદી સુધીની સામગ્રી અપાઈ હતી. આ નવી આવૃત્તિમાં પાછળથી ધણી સામગ્રો આગળ આવતાં પહેલા ભાગમાં વિ.સં. સેાળમી સદી આગળ અટકવાનું બન્યું છે. ગ્રંથા સમાલી શકાય એવા કદના કરવા એ ખ્યાલ પણ રહ્યો છે, ભલે ગ્રથાની સખ્યા વધે. એટલે આ પ્રકારના ૮થી ૧૦ ગ્રંથ કરવાના રહેશે એવી ધારણા છે. ૧૪. છેલ્લે એક વાત સૂચના રૂપે કહેવી જોઈએ. ‘જૈન ગૂર્જર કવિએ’ની પ્રથમાવૃત્તિની કેઈ સામગ્રી અહીં છેડી નથી. કાઈ સંસ્કૃત કૃતિની માહિતી, એના આરંભ-અંતના ભાગ કે હસ્તપ્રતની પુષ્પિકા વગેરે આપવામાં આવેલ હાય તાયે એ સાચવી લીધું છે- કર્તાપરિચયના ભાગ - તરીકે, કત્યાંક માહિતી અધૂરી હેાય ને પૂર્તિ ન થઈ શકે તેમ હાય તાપણ એમ ને એમ રહેવા દીધી છે. જેમકે, કેટલીક વાર કૃતિનામની પૂર્વે પ્રકાશિત હેાવાની નિશાની + કરી હેાય પણ નીચે કયાં પ્રકાશિત છે એ નોંધવાનું રહી ગયુ. હાય; હસ્તપ્રતની પુષ્પિકા નેાંધી હાય પણુ હસ્તપ્રત કચાંની કે કેાની છે ત જણુાવ્યું ન હોય. પુષ્પિકાની બાબતમાં તા એવું લાગ્યું છે કે એ કૃતિ જ્યાં પ્રકાશિત થઈ હેાય ત્યાંથી એ લેવામાં આવી હશે પણ ખાતરી વિના જોડી દેવાનુ ઇષ્ટ ગણ્યુ નથી. જૈન ગૂર્જર કવિઓ'ની ગ્રંથાવલિ ધણા સમયથી અપ્રાપ્ય હતી. મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્ય વિશે કામ કરનારને માટે તા આ અનિવાય સદ સાન, એથી એના પુનર્મુદ્રણુની માગ અવારનવાર થયા કરતી હતી, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાતી સાહિત્યકાશ’ના મધ્યકાલીન સાહિત્યને લગતા ખંડ માટે જૈન ગૂર્જર કવિઓ'ના મહેાળા - Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 તે ઝીણવટથી ઉપયેાગ કરવાને અવસર આવ્યા. એથી એની અનેક ગલીકૂ ચીએની જાણ થઈ ને શ્રી દેશાઈના શ્રમ અને સૂઝ માટે અપાર આદર થયા. સાથેસાથે ગ્રંથની કેટલીક મર્યાદાએ લક્ષમાં આવી અને એમાંની માહિતી સુધારવાના પ્રસંગો પણ આવ્યા. અમને લાગ્યું કે આ ગ્રંથનું માત્ર પુનર્મુદ્રણ ન કરવું જોઈએ, એની પુનઃસયેાજિત પરિશાષિત આવૃત્તિ જ પ્રગટ કરવી જોઈએ. એથી આ મૂલ્યવાન ગ્રંથની મૂલ્યવત્તા આર વધશે અને ખીજી આવૃત્તિની અનિવાર્યતા સિદ્ધ થશે. પણ આમ કરવા જતાં કામ જટિલ અને અને થાડું વધારે ખર્ચાળ પણ બને. હિસાબ માંડતાં લગભગ બે લાખ રૂપિયાના અંદાજ થયા. આ સાહસ ટાણુ કરે? શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ખીડું ઝડપ્યું. જૈન સાહિત્ય સમારાહ'ની પ્રણેત્રી સસ્થા આ જવાબદારી માથે લે એમાં પરમ ઔચિત્ય પણ હતું. આ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. જૈન ગૂર્જર કવિઓ'ના આ પુનઃસ`સ્કરણમાં ડૉ. રમણુલાલ શાહની વિદ્યાપ્રીતિએ ધણા મહત્ત્વને ભાગ ભજવ્યો છે. એમણે કેટલાંક ઉપયોગી સૂચના પણ કર્યાં, અન્ય વનાત્મક સૂચિમાંથી જે પૂતિ કરવામાં આવી છે તે એમના સૂચનને આભારી છે. પુનઃસ`પાદનની નીતિરીતિ અંગે ડૉ. હરિવલ્લભ ભાયાણીના પરામર્શનના સતત લાભ મળ્યા છે અને એમણે મુદ્રિત કરમા જોઈ જવાની તકલીફ ઉડાવી શુદ્ધિ પણ સૂચવી છે. કેટલાક સક્ષેપાક્ષરાની ઓળખ નક્કી કરવામાં લક્ષ્મણભાઈ ભેાજકની જાણકારી ઉપયાગમાં આવી છે. કીર્તિદા જોશીએ સંપાદનનો શ્રમભરેલી કામગીરીમાં મને સહાય કરી છે. આ સૌના હું ઋણી છું. જેમના ગુજરાતી સાહિત્યદેશ'ની સામગ્રીના અહી શુદ્ધિવૃદ્ધિ માટે આધાર લેવામાં આવ્યા છે એ ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘જૈન ગૂર્જર કવિઓ'ના પુનઃસ`સ્કરણ માટે સતત જિજ્ઞાસા બતાવી મને પ્રેરનાર મુનિીં પ્રદ્યુમ્નવિજયજી અને શીલયન્દ્રવિજયજી, પહેલા ભાગની એકએક નકલ ફાજલ પાડી આપનાર ગુજરાતી સાહિત્ય પરિષદના નિયામક ડો. ચંદ્રકાંત ટાપીવાળા અને પાલનપુરનું શ્રી વીર વિદ્યોત્તેજક પુસ્તકાલય -- આ સૌના સદ્ભાવભર્યાં સહકારનું પણ સુખદ સ્મરણ થાય છે. જય ત કાડારી અમદાવાદ ૧ આગસ્ટ ૧૯૮૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિના સપ્રયેાજકનું' નિવેદન [પહેલા ભાગમાંથી] શ્રીમતી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી જૈન સાહિત્યના ઉલ્હાર અર્થે મૂળથી પ્રયાસા થયા છે અને તેને અંગે તેણે જુદાજુદા ભંડારામાંના ગ્રંથાની ટીપા કરાવી યા મગાવી એકત્રિત કરી હતી. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય માટેની સૂચિ ‘જૈન ગ્રંથાવલી’ એ નામથી તેણે પ્રકટ કરી છે તે પરથી ઘણા પ્રકાશ પડયો છે. ' વિશેષમાં તેણે ગુજરાતી યા ભાષાસાહિત્ય માટે રા. મનઃસુખલાલ કિરચંદ મહેતાએ પ્રયેાજેલી રાસાઓની યાદી – ટીપ ‘જૈન રાસમાળા' એ નામથી પ્રકટ કરી અને ત્યાર પછી તેમાં ન આવેલ એવા ખીજા રાસાએ Àાપાઈઓની વધુ ટીપ મે` તૈયાર કરેલી તે જૈન રાસમાળાની પુરવણી' એ નામથી પ્રકટ કરી હતી. આ બંને ટીપમાં નાની ભાષા પદ્યકૃતિએ – સ્તવન સઝાય સ્તાત્રાદિ તેમજ ગદ્યકૃતિઓ - બાળાવમેાધાની સૂચિ આવેલી નથી, શ્રીમતી કાન્ફરન્સ દેવીએ આ રીતે જૈન રાસમાળા'ના બે ભાગ ટીપ તરીકે પ્રકટ કરી ગૂર્જર સાહિત્યમાં જૈનેાના મેાટા ફાળા હતા એવા ખ્યાલ આપ્યા હતા તે માટે તેને ધન્યવાદ ઘટે છે. આ ખ્યાલ માત્ર સપાટી પરને! નહીં, પણ ખરેખર સાચા અને પ્રમાણપૂર્વક આવી શકે તે માટે દરેક રાસ-ચાપાઈ, ફાગ, ઢાળ, સ્તવન, સ્તુતિ, ચાવીશી તેમજ અન્ય પદ્યકૃતિના રચનારને શબ્દાનુક્રમે લઈને તે દરેક કૃતિઓનું વીગતવાર વનાત્મક ‘લિસ્ટ' – સૂચિ, તેને પરિચય, તેને સમય અને કૃતિએ સંબંધીની માહિતી દરેક ભાડાની ટીપા મળી તે પરથી, પણ વિશેષે ભંડારામાંની પ્રતાને જાતે તપાસી તેમાંથી તેના આદિ અને અંતના ભાગે, લેખકની પ્રશસ્તિ વગે૨ે ઉતારી લઈ તે ફરિસ્ત એક પુસ્તકાકારે પ્રકટ કરાવવા માટે હુ” એક સાઁગ્રાહક તરીકે માત્ર પ્રીતિશ્રમની ખાતર આજથી આશરે પંદર વર્ષથી તે માટેના સગ્રહ કરતા આવ્યા છું. Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 આ સર્વ સંગ્રહ કરવામાં અથાગ પરિશ્રમ, પ્રતો જોવા-તપાસવામાં ને તેમાંથી ઉતારા કરવામાં પુષ્કળ સમયને વ્યય મેં એક “ધૂળધોયા” તરીકે આનંદથી ભોગવ્યો છે. આ સંગ્રહ માટે બીજ સજજને પિકી. મુનિ મહારાજે, ભંડારના માલેકે – સં યા સંધના શેઠે, વિદ્વાનેએ પ્રતો. જેવા માટે થોડા સમય માટે મોકલવા રૂપે તેમજ જેઈ જવા માટે સગવડ કરી આપવા રૂપે તેમજ જુદી જુદી સહાય અને સલાહ રૂપે ટૂંકમાં આ સંગ્રહ માટે જે-જે અપેક્ષાઓ રહેતી તે પૂરી પાડવા રૂપે કૃપા બતાવી છે તે માટે તે દરેકનો ખરેખર મારા પર, સમાજ પર અને સાહિત્ય પર ઉપકાર થયો છે. પહેલાં પ્રથમ જે મુદ્રિત રાસાઓ આદિ બહાર પડેલા તે એકઠા. કરી તેમાંથી તેમજ કોન્ફરન્સ પાસેની આવેલી ટીપ પરથી તૈયાર કરેલી સૂચિઓ પરથી, હકીકત નોંધી લીધી. પછી મેં જાતે પ્રવાસ શરૂ કર્યો. વડોદરા અને અમદાવાદ જઈ આવ્યો. વડોદરામાં પૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી, મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજિનવિજયાદિએ સર્વ પુસ્તકો જેવાની સગવડતા કરી આપી હતી, પરંતુ થોડા દિવસના ફાજલપણુથી પૂરું કામ નહેતું થયું તેથી મુનિશ્રી જિનવિજયજીએ. પ્રશસ્તિઓ લખી લખાવી મને મોકલાવી આપી હતી. અમદાવાદમાં મુરબ્બી ભાઈશ્રી કેશવલાલ પ્રેમચંદ મોદી વકીલની ભલામણથી મુનિ શ્રી ગુલાબવિજયજીએ કેટલાક રાસોની પ્રત જેવા આપી હતી તેમાંથી પ્રશસ્તિઓ, તેમની પાસે જ રહી કેટલાક દિવસે અખંડપણે ચારચાર કલાકે ગાળી લખી લીધી હતી. સને ૧૯૧૫માં ઉક્ત પ્રવર્તક શ્રી કાતિવિજયજીએ મારી દ્વારા સુરતની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રદર્શનમાં લગભગ સવાસે ઉપરાંત પ્રતિ મોકલી હતી તેને ઉપયોગ પણ કર્યો. આ વખત સુધી છેવટની પ્રશસ્તિ જ નેંધવાનું લક્ષ રહ્યું હતું. ભાવનગર સંધ તરફથી મુરબ્બી શ્રી કુંવરજી આણંદજીએ પંદર રાસની પ્રતિ મોકલાવી હતી. ત્યાર પછી કૅફરન્સ દ્વારા બીજા કેટલાક સંઘને પ્રતા ઉછીની ઍકલવા માટે વિનંતિપત્ર લખતાં મોરબીના સંધ તરફથી કાનજી સંઘવીએ, ગારિયાધરના સંધે, ધોરાજીમાંના માણેકચંદજીના સંગૃહીત ભંડારના સેક્રેટરી રા. વનેચંદ પટે, ભરૂચના સંઘ તરફથી શેઠ અને પચંદ મલુકચંદે પ્રતિ મોકલાવી હતી. આ બધી પ્રતા જોવાઈ ગયા પછી તે-તે સ્થળે મોકલાવી દીધી, પછી અમૃતસર કોંગ્રેસથી આવતાં આગ્રામાં શ્રીયુત દાલ Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 ચંદજી દ્વારા ત્યાંની અમુક કૃતિઓ મેં જોઈ તપાસી. સન ૧૯૨૧માં એકબરની છૂટીમાં લીંબડીને મોટો ભંડાર હું જાતે જઈ જોઈ આવ્યું, અને ત્યાં રા. છોટાલાલ હરજીવન પારેખ અને રા. કેશવલાલ લગડીએ સારી મદદ તથા સગવડ મને કરી આપેલી. સન ૧૯૨૩-૨૪માં પૂનામાં જઈ, મુંબઈ સરકારે ખરીદેલી હસ્તલિખિત પ્રતને જે સંગ્રહ પહેલાં ડેક્કન કૉલેજના મકાનમાં રાખેલું હતું ને પછી સર ભાંડારકર ઇન્સ્ટિટયટમાં લઈ જવામાં આવેલો છે તે ત્યાંથી સાક્ષર મુનિશ્રી જિનવિજયજી દ્વારા જઈ આવ્યો; તેમજ તે મુનિશ્રીએ પાટણના હાલાભાઈ ભંડાર ને સાગર ભંડારમાંનાં પુસ્તકની પ્રશસ્તિઓ પોતે ઉતારેલી હતી તે પૂરી પાડી. આ દરમ્યાન વિજયધર્મસૂરિનું ચોમાસું મુંબઈમાં થતાં તેમના પ્રસિદ્ધ શિષ્યો મુનિશ્રી ઇદ્રવિજયજી તથા મુનિશ્રી વિદ્યાવિજયજીને મેં મારો સંગ્રહ જેવા આપ્યો, અને તેઓશ્રીએ પછી કૃપા કરી પોતાની પાસે તે વખતે જે હસ્તલિખિત પ્રતા હતી તે અને તે ઉપરાંત પંડિત હરગોવિન્દદાસ પાસે ઈડરની બાઈઓને ભંડાર તથા ઉદયપુરના ભંડારમાંનાં પુસ્તકોમાંથી તૈયાર કરાવેલ પ્રશસ્તિસંગ્રહ મને જોવા આપતાં તેને ઉપયોગ કર્યો. રાજકોટ શ્રીપૂજયના અપાસરામાં યતિ નાનચંદ્રજીએ પિતાની પાસેનાં પુસ્તકે બતાવ્યાં. આ પછી ૧૯૨૪ના સપ્ટેમ્બરથી આ પુસ્તક અમદાવાદના ડાયમંડ જયુબિલિ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવા ગયું... આ પુસ્તક છપાતું ગયું અને સાથે સાથે બીજા ભંડારની તેમજ અન્યત્ર જોવા મળે જતી હસ્તલિખિત પ્રતોમાંથી વિશેષ નોંધ કરવાનું પણ ચાલુ રાખવામાં આવ્યું. મુંબઈમાં માંડવી પરના શ્રી અનંતનાથજી મંદિરના ભંડાર હા. મેનેજર માસ્તર ખીમજી હીરજી લોડાયા, જૈન એસોસિએશન ઑફ ઇંડિયા તથા શ્રી મોહનલાલજી જૈન સેંટ્રલ લાયબ્રેરી હસ્તકને ભંડાર, સ્વ. યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલજી પાસેને મુંબઈમાં પાયધૂની પરના શ્રી શાંતિનાથજી મંદિરમાં રાખેલ સંગ્રહ તેમજ મુંબઈને ભુલેશ્વરમાંને દિગંબર પન્નાલાલ એક સરસ્વતી ભુવનને સંગ્રહ જોવા મળ્યા. શેઠ જીવણચંદ સાકરચંદ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર લાયબ્રેરી સુરતથી પ્રતો મંગાવી આપી. જાલોરથી મુનિશ્રી કલ્યાણવિજયજીએ રદી જેવાં છૂટક પાનાંઓ મોકલ્યાં. રાજકેટના દેરાસરમાં પણ તેવાં પાનાંઓ જોવા મળ્યાં. Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 વિશેષમાં ખાસ બેંધી રાખવા યોગ્ય ઉપયોગી સંગ્રહ ગત વર્ષ એટલે સન ૧૯૨પમાં જોવા મળ્યા. તે વર્ષની મેની છૂટીમાં હું વડોદરા ગયે હતા ને ત્યાં પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધીના પ્રીતિપૂર્વક સહકારથી પ્રવર્તક શ્રી કાંતિવિજયજીને, મુનિશ્રી હંસવિજયજીને, અને વડેદરા સરકારની સેંટ્રલ લાયબ્રેરીને – એ ત્રણ સંગ્રહમાંનાં ભાષા પુસ્તકો જોવા મળ્યાં; અને ઑકટોબરની છૂટીમાં અમદાવાદ ગયે હતો ત્યાં વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદીના તેવા જ પ્રીતિ પૂર્વક સહકારથી ડેડલાના અપાસરાના ભંડારે જોવાની સુંદર તક મળી હતી તેમજ ત્યાંની જેનશાલાને ના ભંડાર પણ જોય. ત્યાર પછી આ વર્ષના એપ્રિલ માસમાં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાનમાં ભરાયેલ આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના અંગેના પ્રદર્શનમાં મૂકવા માટે મેં “જૈનયુગ'ના તંત્રી તરીકે જન હસ્તલિખિત ભાષાનાં પુસ્તકે સર્વે સંધ, સાધુ, યતિ તેમજ ગૃહસ્થાને વિનંતિ કરતાં આવેલાં પુસ્તકે પિકી ખાનગામવાળા યતિવર્ય શ્રી બાલચંદ્રજીએ, મુંબઈના કચ્છી ગૃહસ્થ શો. વર્ધમાન રામજીએ તેમજ સુરતથી રા. લક્ષમીચંદ સુખલાલે મોકલેલા પુસ્તકોને પણ જોવાને લાભ મળ્યો. મુંબઈની વિલ્સન કોલેજના સંસ્કૃતના પ્રોફેસર વેલનકર કે જેઓ સર્વે જૈન પુસ્તકનું અંગ્રેજીમાં વર્ણનાત્મક કેટલેગ તૈયાર કરે છે તે પૈકી ભાષા-પુસ્તકોની તેમની નેધ રા. કેશવલાલ પ્રેમચંદ મોદી દ્વારા મળી તેને અને સિનેર ભંડારમાંનાં પુસ્તકના આદિ-અંતભાગો મુનિશ્રી અમરવિજયજીએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિ ચતુરવિજય પાસે લખાવી મોકલ્યા તેને પણ લાભ લીધે. વળી આ વર્ષના મેની છૂટીમાં રાજકોટમાં રા. ગોકળદાસ નાનજી ગાંધી હસ્તકને મુનિ વિનયવિજયજીને પુસ્તકભંડાર પણુ જેવાની તક મળી હતી. આ સર્વેમાંથી આ પુસ્તકને ઉપયોગી છે. જે મળ્યું તે નેંધી લીધું છે અને આ પુસ્તક છપાતું હતું તેથી તેમાં જેટલું ન આવી શક્યું તેટલું આ પુસ્તકના બીજા ભાગના પરિશિષ્ટમાં મૂકવામાં આવશે.... અનેક મદદથી આ પુસ્તકમાં સંગ્રહ એકત્રિત કરી શક્યો અને તેથી તેના યશના ભાગી તે સર્વ સજજનેને લેખું છું અને તેમને દરેકને અંતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. આવા મહાભારત સંગ્રહકાર્યમાં ૧. જુઓ જૈનયુગ સં. ૧૯૮૨ના માઘનો અંક, પૃ. ૨૦૭. Page #20 -------------------------------------------------------------------------- ________________ 19 એકલપંડે એક સાહિત્યસેવક બીજાઓની સહાય સામગ્રી વગર વિશેષ ન કરી શકે એ સ્વાભાવિક છે. એ સર્વ પુરુષોને મારા પ્રત્યેના તેમના સદ્ભાવભર્યા પ્રેમ અને વર્તન માટે હું ઋણું છું. એમનું અનુકરણ કરી અન્ય મહાશયે આવા સાહિત્યના કાર્યમાં પિતાથી બની શકે તે સહાય આપી સાહિત્યના ઉદ્ધારના પવિત્ર કાર્યમાં નિમિત્તભૂત બનશે. આવો સંગ્રહ ગમે તેટલી મહેનત છતાં સંપૂર્ણ બની શકે નહીં; છતાં તેને બને તેટલે સંપૂર્ણ કરવાની અને તે માટે સામગ્રી પૂરી પાડવાની દરેક સાહિત્યકષ ચિંતકની ફરજ છે. હજુ તે ઘણું ભંડારે જેવા બાકી છે. રાજપુતાનામાં જેસલમેર, વિકાનેર, જોધપુર આદિ, ને ગુજરાતમાં પાટણ, ખંભાત, અમદાવાદ આદિ તેમજ અન્ય જુદાં જુદાં ગામોમાં ત્યાં ત્યાંના સંધ હસ્તકના, કેટલાક યતિ અને શ્રી પૂજા પાસેના, સંવેગી મુનિમહારાજા પાસેના ભંડારો છે (કે જેની ટીપ માટે જઓ “મુદ્રિત જન ગ્રંથ નામાવલિ” એ પુસ્તકના પ્રથમના પૃ. LVથી LXII પર જ્ઞાનપુસ્તક ભંડારે). તેમને મારી ખાસ વિનંતી છે કે પોતાની પાસેનાં પુસ્તકો જેવા-તપાસવાની સગવડ કરી આપવા તેઓ કૃપાવંત થાય. પહેલાં આ સંગ્રહનું નામ “જૈન દેશી કવિ નામાવલિ – જૈન કવિ નામાવલિ આપવાનું મેં ધાર્યું હતું અને આ સંબંધીને ઉલેખ “જન વેતામ્બર કોન્ફરન્સ હેરૅલ્ડ'ના ફેબ્રુઆરી ૧૯૧૭ના (માધ સં. ૧૯૭૩ના) અંકમાં તેના તંત્રી તરીકે “તંત્રીની ધમાં પૃ.૩૯ અને ૪૦માં મૂકેલી નોંધમાં મેં કર્યો હતો, પરંતુ દેશી' નામને બદલે “ગૂજર' કે ગુજરાતી” મૂકવું ઠીક થઈ પડશે અને “નામાવલિ એ મૂકતાં આખું નામ લાંબુ થાય તે ઠીક નહીં તેથી તે કાઢી નાખી જૈન ગૂર્જર કવિઓ' (એટલે ગુજરાતી ભાષાના જેન કવિઓ) એ ટૂંકું અને અર્થપૂર્ણ નામ રાખવું એવી એક સાક્ષરની સૂચના થતાં તે ટૂંકું નામ સ્વીકાર્યું છે. પહેલાં તેની યોજના કવિઓના અક્ષરાનુક્રમ પ્રમાણે ગોઠવી હતી, પરંતુ શતકવાર તેમાંના રચનાસંવત પ્રમાણે કવિઓને ગોઠવવાની યેજના કરવાની એક -સજજને કરેલી સૂચના મહત્વની લાગતાં શતકવાર ગોઠવણ કરી છે. આ સંગ્રહની યોજના એ પ્રમાણે રાખી છે કે ૧. કર્તાનું નામ, ૨. તે કયા ગરછમાં કેની પરંપરામાં, તે પરંપરાથી કયા મુનિના શિષ્ય છે તે પરિચય, ૩. તેની નીચે રચના સમયાનુક્રમે કૃતિ, ૪. તે કૃતિને Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 રચનાલય, ૫. તે સાથે તે રચનાનું સ્થલ, ૬. તેની નીચે તે કૃતિને આદિભાગ, ૭. તે કૃતિને અંત ભાગ – કવિની પ્રશસ્તિવાળે, ૮, તે. પ્રશસ્તિ નીચે તે જે પ્રતમાંથી લીધેલ હોય તે પ્રતના લેખકની પ્રશસ્તિ લખ્યા સાલ લખ્યા ગામ વગેરે, ૯. તે પ્રતિનાં પાનાં અને પંક્તિની સંખ્યા, ૧૦. તે પ્રતિ કયા ભંડારમાં મળે છે તે, ૧૧. પ્રસિદ્ધ થયેલ હોય તો તે ક્યાં પ્રસિદ્ધ થયેલ છે તે. (તે પ્રસિદ્ધ થયાનું બતાવવા માટે, + આ ચિહને ઉપયોગ કૃતિ પાસે કર્યો છે.) આ ચિહ્ન સિવાય આ પુસ્તકમાં વાપરેલાં બીજાં ચિહ્નો અને ટૂંકા અક્ષરે સમજવા માટે “સાંકેતિક અક્ષરોની સમજ' આ પછી જદી. મૂકી છે. આવું પુસ્તક કે સંસ્થાના કે રાજયાશ્રય જેવા આશ્રય વગર પ્રકટ ન થઈ શકે, કારણકે આના ગ્રાહક અતિ અલપ જ હોય. તેથી મુંબઈની જૈન વેતામ્બર કંન્ફરન્સ ઑફિસે આ પ્રકટ કરવામાં બતાવેલી ઉદારતા અને કાર્યદક્ષતા માટે તેને ધન્યવાદ ઘટે છે. જૈન સાહિત્યના ઉત્કર્ષ માટેનું તેનું આ કાર્ય યશસ્વી રહેશે. આની પ્રથમ આવૃત્તિને કોપીરાઈટ મેં તેને આપી દીધેલ છે. બીજી આવૃત્તિ થાય કે નહીં એ -એક પ્રશ્ન છે. મેહનલાલ દલીચંદ દેસાઈ મુંબઈ, ૨૬-૬-૧૯૨૬ જયેષ્ઠ વદ ૧, શનિવાર, સં. ૧૯૮૨ [બીજા ભાગમાંથી! આ ગ્રંથને પ્રથમ ભાગ શ્રીમતી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી વિ.સં.૧૯૮૨માં બહાર પડી ગયો તે માટે તેના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે.તે સંબંધી જુદાજુદા વિદ્વાને અને પત્રકારના અભિપ્રાય આ બીજા ભાગના પરિશિષ્ટ પાંચમામાં આપવામાં આવેલા છે, તે પરથી તેની આંતરિક કિંમત જનતાને જણાશે. વિશેષમાં પ્રસિદ્ધ સાક્ષરવર્ય શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે નડિયાદની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના ભાષણમાં મારા Page #22 -------------------------------------------------------------------------- ________________ 21 સંબંધે નીચેના ઉદ્દગાર કાઢયા હતા : “જૂની ગુજરાતી અને અપભ્રંશના ગ્રંથને ઉદ્ધાર કરવામાં ચમનલાલ દલાલને વિદ્વત્તાભર્યો પરિશ્રમ જગજાહેર છે. તે ઉપરાંત મોહનલાલ દલીચંદ શાહે (? દેશાઈએ) પણ આ દિશામાં બહુ ઉપયોગી સેવા કરી છે. મુનિ જિનવિજયજી, મોહનલાલ દલીચંદ વગેરે જૈન ભાઈઓ જૂની ગુજરાતી અને અપભ્રંશયુગના પડ ઉકેલવા મથી રહ્યા છે.” રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખ બી.એ.એ હમણું બહાર પડેલી “કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહ સૂચી તૈયાર કરી તેના પ્રવેશકમાં જણાવ્યું છે કેઃ એમણે (દી.બા. કેશવલાલભાઈએ) તો ગુજરાતી ભાષાનું મૂળ છેક હેમચંદ્રના અપભ્રંશના સૂત્રોમાં લગભગ તેરમા સૈકા સુધી ખેળ્યું છે; અને એ અભિપ્રાય વજુદવાળે છે એમ, સ્વ. દલાલે ચૌદમા સિકાના પ્રાચીન ગૂજર કાવ્યોને સંગ્રહ ગા. ઓ. ગ્રંથમાળામાં છપાવ્યું છે તે પરથી, તેમજ જન ગૂર્જર કવિઓ' ભા.૧માં રા. મેહનલાલ દલીચંદ દેસાઈએ સં. ૧૨૪૧ની ‘બાહુબળી (? ભરતેશ્વર બાહુબલિ) રાસની હાથપ્રત નોંધી છે તે આધારે, કહી શકાય. અદ્યાપિ અન્યત્ર વિશાળ સાહિત્ય જન ભંડારમાં સુરક્ષિત પડેલું હશે. તે કેટલું સમૃદ્ધ, વિસ્તૃત, બહેળું ખેડાયેલું, અને એવું વિવિધ જતનું છે, કે જેને કંઈક ખ્યાલ આવવા અમે વાચકબંધુને શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ સંપાદિત જૈન ગૂર્જર કવિઓ ભા.૧' એ નામની * હાથપ્રતાની યાદી જોવાની ભલામણ કરીશું. આપણે જોઈ ગયા છીએ કે ગુજરાતી ભાષાનું મૂળ છેક વિક્રમના બારમા સૈકા સુધી ગયેલું છે, અને તેરમા સૈકાની કેટલીક જૈન કૃતિઓ મોજુદ છે, એમ રા. મોહનલાલ સંપાદિત જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧માંની યાદી વાંચતાં જણાય છે. પ્રસ્તુત સંગ્રહમાંની હાથપ્રતોમાં પણ -નરસિંહ મહેતા પૂર્વેના જૈન ગ્રંથે નોંધાયેલા જણાશે.” શ્રી અંબાલાલ બુલાખીરામ જાની બી.એ.એ પોતે સંપાદિત કરેલ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ-ભીમકૃત હરિલીલા ષડશકલાના પિતાના વિદ્વત્તાભર્યા વિસ્તૃત ઉપઘાતમાં આ સંગ્રહગ્રંથનો ઉલ્લેખ એવી રીતે કર્યો છે કે “જએ સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદે સંયોજન તેમજ સંવિધાનપુર:સર રચી પ્રકટકરેલો મહામૂલે મહાભારત સૂચિગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ ભાગ૧લો.” ઉક્ત પ્રથમ ભાગ છપાવા દરમ્યાન અને છપાયા પછી અત્યાર સુધી આ સંગ્રહને બને તેટલો સંપૂર્ણ કરવા માટે જુદાં જુદાં સ્થળોએ રહેલા ભંડારો જોવા-તપાસવાની સતત મહેનત મારા તરફથી ચાલુ રહી છે. તે ભંડારને અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. સં.૧૯૮૨ની વિજયા-- દશમીએ ખંભાત જવા મુંબઈથી નીકળી ત્યાં દસેક દહાડા સ્થિતિ કરી. ત્યાંના વિજયનેમિસૂરીશ્વર જ્ઞાનમંદિરમાં ભંડાર અને ત્યાંની જૈન, શાળામાં મુનિ શ્રી લાવણ્યવિજયને ભંડાર એ બેમાંના ભાષાની કાવ્ય-- ગ્રંથે – રાસ ચોપાઈ આદિ હસ્તલિખિત ગ્રંથ જેવાની તક મળી હતી અને કેટલુંક નવીન સાહિત્ય મળી આવ્યું હતું. આ માટે શેઠ મૂળચંદ. પાનાચંદ, શેઠ કસ્તુરચંદ અમરચંદ, શેઠ નાનજી અમરચંદ વગેરેને ઉપકાર માનું છું. આ ઉપરાંત ત્યાં રા. હીરાલાલે રા. કેશવલાલ ભગી. લાલ દ્વારા શ્રી શાંતિનાથના મંદિરમાં રહેલ તાડપત્રોના ભંડારનું દર્શન કરવાને સુપ્રસંગે પ્રાપ્ત કરાવ્યું હતું તે માટે તેમને ઉપકૃત છું. સં.૧૯૮૩ની મેની છૂટીમાં પાટણ શ્રી ભોગીલાલ હાલાભાઈને ત્યાં રહી ત્યાંના ફોફલિયાવાડાના, સંઘના તથા સાગર ઉપાશ્રયના ભંડારો ત્યાં પંદરેક દિન નિવાસ કરી જોયા-તપાસ્યા, તે માટે શેઠ ભોગીલાલને પરમ ઉપકાર સ્વીકારું છું. ત્યાંથી અનેક સામગ્રી ઉક્ત ગ્રંથમાં આવેલ કૃતિઓની ત્રુટિઓ પૂર્ણ કરવામાં મળી. આ સંગ્રહગ્રંથમાં મુકાયેલ કૃતિઓમાં મુખ્યપણે પ્રવર્તક શ્રીમન કાંતિવિજય, જિનવિજય આદિની સહાયથી પાટણના ભંડારમાંની કૃતિઓની અંતિમ પ્રશસ્તિઓ લગભગ આવી ગઈ હતી, ને તેનાં આદિનાં મંગલાચરણે વગેરે નહેતાં લખાવાં. તે અત્ર લખી લેવામાં આવ્યાં અને એ રીતે તે સંગ્રહ એટલે સંપૂર્ણ બની શક્યો. નવીન બહુ જૂજ હતું. વિશેષમાં ગુજરાતનું એક વખતનું છ-સાત વર્ષ સુધીનું પાટનગર, જૈન મુત્સદ્દી અને મંત્રીઓનું કાર્ય-- ક્ષેત્ર અને એક મુખ્ય જૈન શહેર એવું આ પાટણ જોવાનું સદ્દભાગ્ય. પહેલપ્રથમ પ્રાપ્ત થયું. Page #24 -------------------------------------------------------------------------- ________________ 23 ઍટાબરની છૂટીમાં સુરતમાં શેઠ જીવણુંદ સાકરચંદ ઝવેરીના મિત્ર શેઠ ભુરાભાઈ નવલચંદ ઝવેરીતે ત્યાં રહી ત્યાંના જૈન ગ્રંથભડારા નામે શ્રી સીમ ંધર સ્વામીના મંદિરાંતત જૂના ભંડાર, વડા ચૌટાના ઉપાશ્રયના ભંડાર, વડા ચૌટાના બીજો મારા મિત્ર રા. ડાહ્યાભાઈ મેાતીચંદ વકીલ ખી,એ.એલએલ.બી. હસ્તકના ભંડાર, શ્રી માહનલાલજી જૈન શ્વે॰ જ્ઞાનભંડાર, જિનદત્તસૂરિ ભંડાર અને જૈનાનંદ પુસ્તકાલય ભંડાર જોયા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર તથા સગરામપુરાના ઉપાશ્રયમાંની ઘેાડી પ્રતા પણ જોઈ, આ જોવાકારવવામાં ઉક્ત શેડ ભુરાભાઈ, રા. ડાહ્યાભાઈ વકીલ, શેઠ ચુનીલાલ ગુલામચંદ્દાલિયા, રા. મગનલાલ બદામી વકીલ, શેઠ બાલુભાઈ ઉત્તમચંદ, રા. ઠાકારભાઈ, શેઠ પાનાભાઈ ભગુભાઈ, રા. પોપટલાલ પૂ`નભાઈ, શેડ રતનચંદ્ર ખીમચંદ આદિએ જે સહાય આપી છે તે માટે તે સર્વેના આભાર માનું છું. (વિશેષ માટે જુએ જૈનયુગ, ભાદ્રપદ આશ્વિન ૧૯૮૩ના અંક ‘પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા' એ નામની મારી તંત્રી તરીકેની તેાંધ પૃ.૪-૫.) સ.૧૯૮૪માં નાતાલની રજામાં અમદાવાદ જઈ શ્રી વીરવિજયના અપાસરાના ભંડાર રા. અમૃતલાલ ચુનીલાલ દ્વારા જોવાની સુપ્રસિદ્ધ આગેવાન રા. કેશવલાલ પ્રેમચંદ મેાદી ખી.એ,એલએલ,ખી, વકીલે ગાઠવણુ કરી આપી, તે તે ભંડારના સાચવનાર શેડ મણિલાલ ગેાકળદાસ જકાભાઈએ પૂરી સગવડતા કરી આપી તે માટે તે બધાને ઉપકાર, ત્યાં ચાર દિવસ કા કર્યા પછી પાલણપુરમાં શ્રી જિનવિજય અને પ... સુખલાલ સાથે જઈ ત્યાંના સુપ્રસિદ્ધ શેઠ (હાલ સ્વ૦) ચંદુલાલ કટારને ત્યાં ઊતરી ત્યાંના ડાયરાના અપાસરાને ભંડાર મુનિ ધીરવિજયની સહાયથી જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તે પછી આરાસહુના ભવ્ય અને ઉત્તમ શિલ્પકલાની મૂર્તિ સમાં જૈનમદિરાની તી યાત્રા કરી ત્યાંના શિલાલેખા શ્રી જિનવિજયની મહત કૃપા અને વિદ્વત્તાના યાગથી ઉતારી લીધા. (વિશેષ માટે જુએ ‘જૈનયુગ'ના પોષ ૧૯૮૪ના અંક, તેમાં ‘અમારી જ્ઞાનયાત્રા તથા તીથ યાત્રા' એ નામની મારી તંત્રી તરીકેની નેાંધ પૃ. ૧૩૨-૧૩૪ તથા ‘અમારા પ્રવાસ' એ નામનેા ૫`ડિત સુખલાલજીના લેખ પૃ.૧૩૯થી ૧૪૫) આ વર્ષની મેની છૂટીમાં ખેડા જઈ શ્રીયુત રતિલાલ માહનલાલ દલાલને ત્યાં ઊતરી ત્યાંના અગ્રેસર શેડ બાલુભાઈ મોહનલાલ દ્વારા મોટા મ ંદિરમાં આવેલા પુસ્તકભંડાર (નં.૧), મુનિ ભાગ્યરત્ન Page #25 -------------------------------------------------------------------------- ________________ 24 પાસે ગ્રંથભંડાર (નં. ૨), રસુલપરામાં ભાવસાર શ્રાવાથી વહીવટ કરાતા દેરાસરમાં ગ્રંથભંડાર (નં. ૩) અને ત્યાંની સુમતિરત્ન જૈન લાયબ્રેરીમાંના ત્રણુ દાખડા તેના મત્રી અને ખેડા વર્તમાન'ના તંત્રી રા. સેામચંદ પાનાચંદ શેઠની કૃપાથી તપાસ્યા. આ કાર્યમાં મુનિ ભાગ્યરત્નની સહાય ખાસ નાંધવા જેવી છે. તેમના હૃદયપૂર્વક આભાર માનુ છું. (વિશેષ માટે જુએ ‘જૈનયુગ’ના સ’. ૧૯૮૪ના જયેષ્ઠના તથા આષાઢશ્રાવણુના અંકમાં ‘અમારા ખેડાના જ્ઞાનપ્રવાસ' પૃ. ૩૫૪-૩૫૬, ૪૦૧ અ ૪૦૯.) નડિયાદમાં ઑકટોબર ૨૬-૨૮ તારીખે ભરાયેલી નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાગ લઈ પછી રાજકોટમાં રા. ગોકુળદાસ નાનજી ગાંધી પાસેનાં હસ્તલિખિત પુસ્તકા પૈકી ઘેાડાંની ઉપયોગી પ્રશ સ્તિએ ઉતારી, (જૈનયુગ, કાર્તિક-માગશર સ.૧૯૮૫ના અંક, અમારી પ્રવાસ' પૃ. ૧૬૩–૧૬૫.) સં.૧૯૮૫માં કલકત્તાના આગેવાન ભાજીશ્રી પૂરણ્ય૬ નાહર એમ. એ.ખી.એલ.ની કૃપાથી પોતે મહામહેનત અને પુષ્કળ દ્રવ્યના વ્યયથી ત્યાં સ્થાપેલ ગુલાબકુમારી લાયબ્રેરી (વિશેષ માટે જુએ ‘જૈનયુગ’ને સ ૧૯૮૫ના ભાદ્રપદ્મથી ૧૯૮૬ના કાર્તિક સુધીના અંક પૃ.૧૧પ-૧૧૬ )માંથી વૈખરનુ` કૅટલાગ, પાતે કરેલ પ્રશસ્તિસ`ગ્રહ અને કેટલીક પ્રતા પ્રાપ્ત થઈ, તેમાંથી ઉપયાગી તેોંધ કરી લીધી. ઑકટોબરની છૂટીમાં વઢવાણુ કે પવાળા રા. રતિલાલ લખમીચંદ શાહ સાથે ઝીંઝુવાડા જઈ ત્યાં શ્રી ઉમૈદુ-ખાંતિ જૈન જ્ઞાનમ"દિરમાંની હસ્તલિખિત ૪૨૭ પ્રતા પૈકી ભાષામાં લખાયેલ રાસ ચેાપાઈ આદિ જોઈ લીધાં. તેમાંથી મારા સંગ્રહમાં આવેલ રાસ વગેરેથી કાંઈ નવીન ન સાંપડયું, છતાં તેમાં આપેલી લેખક (લહિયા)ની પ્રશસ્તિઓ વગેરે ઉતારી લીધું. (વિશેષ માટે જુએ ‘અમારે જ્ઞાનપ્રવાસ ૧ ઝીંઝુવાડા'એ નામના લેખ જૈતયુગ, ભાદ્રપદ ૮૫-કાર્તિક ૮૬ના અંક પૃ.૧૦૭-૧૧૧, અને આષાઢ-શ્રાવણુ ૧૯૮૬ના અંક પૃ. ૪૨૭-૪૩૦.) ત્યાં છએક દિવસ રહી વીરમગામ સુપ્રસિદ્ધ આગેવાન વકીલ શ્રી ટાલાલ ત્રિકમલાલને ત્યાં ત્રણ દિવસ વાસેા કરી તેમની સહાયતાથી ત્યાંની લાયબ્રેરીની ઘેાડી પ્રતા, તથા સધના ભંડારની પ્રતા જોઈ લીધી. સ્વ. મુનિશ્રી ભક્તિવિજયજીના શિષ્ય મુનિ જવિજયે મારા પર છૂટકછૂટક અનેક નાની કૃતિએ મેકલી અને તેમના આદેશથી ઇસ્ટરની Page #26 -------------------------------------------------------------------------- ________________ 25 છૂટીમાં વડોદરા રાજ્ય પાંચમી પુસ્તકાલય પરિષદ પાટણ તરફથી આમં. ત્રણ આવતાં પુનઃ પાટણ જઈ તે પરિષદ તરફથી ભરાયેલા પ્રદર્શનને (જેનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ને અંકે પૃ. ૩૭૯-૩૮૨) અને ઉક્ત મુનિશ્રીની પાસેના ગ્રંથસંગ્રહને અનેકવિધ લાભ લીધો. ઉક્ત મુનિ જશવિજય અનેક પુસ્તકની શોધખોળ કરી સંગ્રહ કર્યો જાય છે અને તેના ખપીને આનંદપૂર્વક વિના સંકેચે સહાય આપતા રહે છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. મારા પર તેમની ઘણુ કૃપા છે તેથી તેમના સંગ્રહને લાભ લઈ રહ્યો છું ને હજુ પણ ઠેઠ સુધી લઈ શકીશ. તેમનું ઋણ ભૂલી શકાય તેમ નથી. આ ભાગમાં (પ્રસ્તાવના તરીકે) જેનો અને તેમનું સાહિત્ય” એ સંબંધી મારે લખેલે એક વિસ્તૃત નિબંધ પ્રથમ ભાગના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે આપવાને વિચાર હતો પરંતુ તેને સપ્રમાણ સંશોધિત વર્ધિત આકારમાં પુનઃ લેખારૂઢ કરી મૂકવાને અને ખાસ કરી જૈન આગમ સાહિત્યનો ઈતિહાસ ઉમેરવાને મારા સહૃદય મિત્રો અને ખાસ કરી મારા સુહૃદ રા. મેહનલાલ ભગવાનદાસ ઝવેરીને આગ્રહ થતાં તેમ કરવાને અથાગ પરિશ્રમ આરંભે. તેનું નામ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” રાખી શ્રીમન મહાવીર પ્રભુના આગમસાહિત્યથી શરૂ કરી એકએક પ્રકરણ લખાતું ગયું, સાત સાત પ્રકરણોને એક વિભાગ કરવામાં આવ્યું, ને જેમ જેમ તૈયાર થાય તેમ તેમ પ૦-૧૦૦ પૃષ્ઠ છાપવા મોકલાતાં ગયાં ને તેનું કદ વધી પડયું. મૂળ ધારેલાં ત્રણથી ચાર પૃષ્ઠ, ને થઈ ગયાં તેથી લગભગ બમણું, એટલે છ વિભાગમાં હીરવિજયસૂરિના સમય સુધીનાં પ૬૦ પૃષ્ઠ છપાઈ ગયાં ત્યારે તે ઇતિહાસને જુદા જ પુસ્તક રૂપે બહાર પાડવા ગ્ય થશે એમ સમજતાં અઢારમી સદીના કવિઓને આ બીજો ભાગ કે જે કયારનો (સને ૧૯૨૮ના સપ્ટેબર પહેલાં) છપાઈ ગ હતો તે હાલ પુસ્તક રૂપે તુરત પ્રકટ કરી દેવામાં આવે છે. તેની ઉક્ત પ્રસ્તાવના – જૈન સાહિત્યનો ઈતિહાસ હવે પછી થોડા માસમાં જુદા પુસ્તક રૂપે બહાર પડશે; અને ત્યારે શ્વેતામ્બર જૈનએ આર્ય -સંસ્કૃતિની ભવ્ય ઇમારતમાં કેટલે સુન્દર ફાળો આપ્યો છે તે જણાશે. ગુજરાતને ચરણે પ્રથમ ભાગ ધરતાં મેં જે આશા રાખી હતી તે Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 ઘણે અંશે ફલિત થઈ છે તેથી વીસ વર્ષના મારા પરિશ્રમના ફલ રૂપે તૈયાર થયેલ આ બીજા ભાગની કદર પણ સમસ્ત ગુજરાત એટલે ગુજરાત-મહાગુજરાત અવશ્ય કરશે એવી ખાત્રીભરી આશા છે. આ પ્રકટ. કરવામાં આપણું મહાસંસ્થા નામે શ્રીમતી જૈન વેતામ્બર કૅન્ફરન્સને જેન વે, સમાજ અચૂક ધન્યવાદ આપશે અને તેનું ઋણ ગુજરાતી સાહિત્ય પિતાના અસ્તિત્વ સુધી રહેશે. પ્રથમ ભાગ અને આ બીજો ભાગ બંને થઈને વિક્રમ તેરમીથી અઢારમી સદીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની જે નેધ કરે છે તે પરથી અત્યાર સુધી ગુજરાતી સાહિત્યના પદ્યસાહિત્ય સંબંધી જે જે સિદ્ધાંતા (theories) યા અનુમાને બંધાયાં હતાં તેમાંનાં ઘણાં સ્વતઃ ઊડી જાય છે ને કેટલાંકમાં પરિવર્તન કે વૃદ્ધિ કરવામાં પ્રામાણિકતા સિદ્ધ થાય છે. આ સર્વથી ક્રાંતિકારક સ્થિતિ ઉપસ્થિત થવાથી આશ્ચર્યચકિત થવાનું નથી. જેમજેમ શોધખોળ થતી જાય, ને તેને પરિણામે જૂનું ઉપલબ્ધ થતું જાય તેમ તેમ પૂર્વકાલે વિદ્યમાન ઉપલબ્ધ સામગ્રી અને સાહિત્ય પરથી ઘડેલાં અનુમાનમાં શુદ્ધિ કે હાનિવૃદ્ધિ કરવી જ પડે. એ કુદરતી છે. તેમ કરવામાં સાંપ્રદાયિક મોહ કે પ્રાંતિક યા કેમી અભિનિવેશ અંતરાયભૂત થ ન ઘટે. સાહિત્યની માલેકી સાર્વજનિક છે અને તેને તો ગમે તે સ્થળેથી પ્રાપ્ત થતાં વધાવવું જ જોઈએ. આ વક્તવ્યને સમર્થન કરતું રા. હીરાલાલ ત્રિ પારેખનું નીચેનું કથન સમસ્ત ગુજરાતના સાહિત્યપ્રેમીઓ લક્ષમાં રાખશેઃ “જૈન સાહિત્ય અને બ્રાહ્મણ સાહિત્ય, એ સંજોગવશાત પડેલા કૃત્રિમ ભેદ છે. ભાષા અને સાહિત્યની દષ્ટિએ, એ બંને સાહિત્યને પદ્ધતિસર અને ઐતિહાસિક રીતે અભ્યાસ થવાની જરૂર છે; તે પરથી બંને સાહિ-- ત્યની વિવિધતા અને સમૃદ્ધિને પરસ્પર સંબંધ, એકબીજા ઉપર થયેલી અસર, દરેકની વિશિષ્ટતા અને પ્રજાના ઉત્કર્ષ માં દરેકે શે હિસ્સો આપેલો. છે, તે બધાની સરખામણું અને તુલના કરવાનું અને તપાસવાનું, બની આવશે. તેથી એ કૃત્રિમ ભેદને હવે વિશેષ અવકાશ કે ઉત્તેજન ન આપતાં. સઘળું સાહિત્ય એક જ ભાષાસાહિત્યની દષ્ટિએ અવકાય અને તેને યોજનાપૂર્વક અભ્યાસ થાય, એ ઇચછવાયેગ્ય અને ઈટ છે.” એમ થતાં ગૂર્જર સાહિત્યરૂપી મહાવૃક્ષ અનેક રીતે અને અનેક દિશામાં કૂલ્ફાલ્યું થઈ ભારતના – બલકે જગતના સાહિત્યમાં પિતાનું Page #28 -------------------------------------------------------------------------- ________________ 27 યથાસ્થિત મૂલ્ય અંકાવશે. જય હે ગૂર્જર સાહિત્યનો! ત્રીજે માળે, તવાવાલા બિલ્ડિંગ,]. લોહારચાલ, મુંબઈ મેહનલાલ દલીચંદ દેશાઈ તા. ૭-૧-૧૯૩૧ બુધવાર, પિષ વદ ૩ સં.૧૯૮૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયા [‘જૈન ગૂર્જર કવિઓ' (પ્રથમ આવૃત્તિ)ના ભાગ પ્રગટ થતા ગયા તેમતેમ પત્ર રૂપે તેમજ અવલાકન રૂપે ઘણા અભિપ્રાય વ્યક્ત થયેલા. જૈન ગૂજર કવિઓ'ની પ્રથમાવૃત્તિના ખીજા-ત્રીજા ભાગમાં તથા જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ'માં એ અભિપ્રાયા છાપવામાં આવેલા. અહી” એમાંથી મહત્ત્વના અંશા ઉદ્ધૃત કર્યા છે ને એમને ઉચિત શીષ ક આપી રજૂ કર્યા છે.] સાહનભાઈ જે ન જન્મ્યા હાત આ ગૌરવભરેલા ગ્રંથના સ’પ્રયાજક' શ્રીયુત માહનલાલ ૬. દેશાઈ આ વિષયમાં, અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનના તેમને ધણુંા જૂના રોગ છે. જે વખતે અમને કલમયે ઝાલતાં નહાતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કાઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પેાતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નાત્સવ સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવા, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાને તેમના માટે સુઅવસર આવેલા ગણાય. અને એ સુઅવસરને જોવા માહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ, આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થામાં માહનભાઈ જૂના જૈન ગુજરાતી સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાંગ છે એમ જો કહીએ તે તેમાં જરાયે અમને અતિશયતા નથી લાગતી, કાં તે। વકીલાતા વહેતા ધંધા અને કયાં આ અખંડ સાહિત્યસેવા ! ખરી રીતે જ્યાં આ બે પ્રવૃત્તિએને જરાયે મેળ નથી ત્યાં મેહનભાઈ આવું અત્યુત્તમ ફળ નિપજાવી શકયા તે માટે એમના ઉદ્યોગની શી વર્ણના કરી શકાય ! કેવળ સાહિત્યપ્રવૃત્તિ એ જ જેમના જીવનિર્વાના ખાસ ઉપાય હાય અને એ જ જાતનું જીવન જીવવા માટે જે સરાયા હેાય તેવા પુરુષા પણુ, જે માહનભાઈએ કરી ખતાવ્યુ છે તે કરી બતાવવા ભાગ્યે જ ભાગ્ય કા Page #30 -------------------------------------------------------------------------- ________________ 29 શાળી નીવડે છે. મોહનભાઈ જે ન જગ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર; કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧મી સદીની વાટ જરૂર જોવી પડત. .. સુંઠને ગાંઠિયે ગાંધી જેવા બનેલા સાક્ષરવર્ગમાંના મોટા ભાગને તે આ ગ્રંથનાં પૂરાં પાનાં ફેરવી જવા જેટલું ધિય પણ હેવું કઠણ. છે ત્યારે મોહનભાઈ તે આવા અનેક ભાગો લખી, સુધારી, છપાવી બહાર પાડવાના હજી તે મોટા મનોરથ કરી રહ્યા છે. ભગવતી મૃતદેવતા એમના આ મહનીય મનોરથને સફળ કરવાની શુભ તક આપે. જૈન સાહિત્ય સંસેધક જિનવિજય ફાલ્ગન સં.૧૯૮૩ આચાર્ય, ગુજરાત પુરાતત્વ મંદિર આવી સેવા બજાવનાર કોઈ નથી - તમારી મહેનત અથાગ છે. તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી. તા. ૨૫-૧૧- ૧૯૬૬ કેશવલાલ હ. ધ્રુવ મારા સામથ્યની બહાર આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થની. બહાર છે.. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા આની કદર કેણુ કરી શકે ? આવા સંગ્રહની કદર સામાન્ય રીતે વાંચનાર કરતો નથી. સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ કર્યું હોય તે જ સમજે છે. પ્રસ્થાન, દીપોત્સવી અંક ૧૯૮૩ રામનારાયણ વિ. પાઠક અધારી ગુફામાં મશાલ લઈ જનાર જૈન સાહિત્યકારોએ ગૂજરી વાણીની શીશી સેવા કરી તેની આજ પ્રતીતિ પડે છે. નરસિંહ મહેતાની પૂર્વે પણ પાંચ છ સદીઓ સુધી ગૂર્જર સાહિત્યનું ગૌરવ, મધપૂડામાં મધુ પૂરતી મધમાખીઓની માફક પુષ્કળ જૈન કવિઓ સંઘરી રહ્યા હતા – અને તે કેવળ એક જ દિશામાં નહીં ઈતિહાસ, વાર્તા, કાવ્ય, સુભાષિતા, અલંકારશાસ્ત્રો અને કઠોર વ્યાકરણ: એવી સવદેશીય સાહિત્ય-આરાધનામાં સાધુઓ સુદ્ધાં શામિલ હતા... તા. ૯-૮-૧૯૩૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 * પાંચ સદીઓની આ અંધારી ગુફામાં મશાલ લઈ જવાના યશ રા. માહનલાલ દલીચંદ દેશાઈને મળે છે...સવા વર્ષથી એ બધુ જૈનયુગ' નામનું માસિક કાઢી, ઇતિહાસ, ભાષા અને સસ્કૃતિની દૃષ્ટિએ ચૂપચાપ સંગીન સંશાધનકાર્ય કર્યે જાય છે. પણુ કમભાગ્યે જનસમુદાયની આંખા આડે પથદષ્ટિના કાચા જડાયા હાવાથી એમના પ્રયાસેા બહુ થાડાની · જ નજરે ચડતા હશે, સૌરાષ્ટ્ર તા. ૫-૨-૧૯૨૭ અપૂર્વ સાહસ ગૂર્જર સાહિત્યમાં પ્રાંતિક અસ્મિતાની જે જવાલા પ્રગટ થઈ છે તેને અજવાળું અજવાળે આપણી ભાષા તથા ઇતિહાસના ઊંડા ભૂતકાળની ગુફામાં પ્રાચીનતાના અનેક આશકે! આજે પરિભ્રમણુ કરીકરી આપણા અસલી ખળનું પ્રેરણાસ્થળ શોધી રહ્યા છે. એ ત્વરિત ગતિથી ખાદાઈ રહેલા સ’શાધનપ્રદેશમાં પ્રસ્તુત ગ્રંથના કર્તાએ કરેલું અપૂર્વ સાહસ આજે ગુજરાત સહુ વધાવી લેશે. સૌરાષ્ટ્ર, તા. ૫-૨-૧૯૨૭ ‘નવા ફાલમાંથી મૂલ્યવતાં કવિરત્નેના પરિચય રા. રા. મેાહનલાલ દલીચંદ દેશાઈએ પ્રાચીન જૈન સાહિત્યરૂપી અત્યાર સુધીમાં અપ્રકાશિત રહેલી રત્નખાણુમાંથી મહાન અને મૂલ્યવતાં કવિરત્નાન...પરિચય કરાવ્યે છે. એ સાધુજીવન જીવનારા મહાત્મા જત કવિઓએ પોતાના સમયમાં પેાતાના સહબ, અલ્પન વા જિજ્ઞાસુ અને જ્ઞાનપપાસુ જનસમૂહને પોતાની આખ્યાનકૃતિએ દ્વારા ધર્મ, તત્ત્વ, સાહિત્ય, ઉપદેશ, ભક્તિ, નીતિ, સ`સાર સંબધમાં આવશ્યક માર્ગદર્શીક જ્ઞાનજ્યોતિ દાખવી, અને તેમનામાં ઉન્નત જીવન જીવવાનું બળ ઉદ્ભાવ્યું અને સદાગ્રહ પ્રેર્યાં છે... રા. કેતુ ‘કલાને મદિર’ ...તેમણે સાથેસાથે આ ગ્રંથ રેફરન્સ' તત્ત્વદ્દી સૂચક આકરગ્રંથ તરીકે અભ્યાસકેને તેમ પયે ષને પણ ઉપયોગી થઈ શકે તે સારુ તેના અંતભાગમાં વિવિધ સૂચિએ અને અનુક્રમણિકાએ અને આરંભમાં પણ વિસ્તૃત વિષયાનુક્રમણી સંયુક્ત કરી છે... ગુજરાતી, તા. ૨૭-૧૧-૧૯૨૭ 'ખાલાલ બુલાખીરામ જાની • Page #32 -------------------------------------------------------------------------- ________________ અનન્ય પ્રીતિપરિશ્રમ પ્રયાજકે આ ગ્રંથ તૈયાર કરવામાં લગભગ પદર વર્ષ ખર્ચ્યા છે એ એક જ વાત આ પુસ્તકની મહત્તા સૂચવવા બસ થશે. ભાષાના ક્રમિક વિકાસ કેવી રીતે થયા, કયાકયા કવિએ ભાષાસાહિત્યના અંગને કેવી રીતના શૃંગાર સજાવ્યા અને એ દરેક કવિની પ્રતિભા કેટલી ધારદાર હતી તે બતાવવા માટે પ્રયેાજકે પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ ધૂળધેાયા' તરીકેને આનંદ અનુભવી શકે તે જ કઈક પેાતાના અધિકાર સ્થાપી શકે અને અમને જાણીને આનંદ થાય છે કે માત્ર જૈન સાહિત્યસેવકાએ જ નહી' પણ ગુજરાતી સાહિત્યના સર્વ ઉપાસકોએ રા. દેશાઈના આ ગ્રંથ તેમજ તે પાછળના અનન્ય પ્રીતિપરિશ્રમની મુક્તકૐ પ્રશસા કરી છે. જૈન, તા. ૧૮-૩-૧૯૨૮ A Wonder to Stare at The publication is the most monumental bibliographical work...He says that so many collections of mss. in private possessions of priests remain to be examined ...If all this booty be gathered, what a vast literature will be revealed! It would be really a wonder to stare at. મધુસુદન ચિમનલાલ માદી ઍરિજિન અન્ડ નેચર આવ્ ધ ડાયલેકટ (આર ડાયલેકસ) કોલ્ડ અપભ્રંશ' એ નિબધ 31 A Tresure House of Old Poems This is a treasure house of old poems written by Jain poets in Gujarati...The collection is the result of Mr. Desai's persistence and assiduity as he has hardly left a single Jain Bhandar unexplored, wherever and whenever he could help it...We congratulate Mr. Desai in his magnum opus... માડન રિવ્યૂ, જન્યુઆરી ૧૯૨૭ કૃષ્ણલાલ મા, ઝવેરી અન ત ધૈયર સાહિત્ય એક સાધના છે -તેમાં અનંત ઐય કેટલું આવશ્યક છે તે તમારા આ પ્રકાશન ઉપરથી સમજાય છે. તા. ૧૮-૧૨-૧૯૨૬ ‘સુશીલ’ Page #33 -------------------------------------------------------------------------- ________________ A Book for Bookmakers 32 Your book is really a book for book-makers. તા. ૧૩-૯-૧૯૩૧ તા. ૧૭-૨-૧૯૨૭ એક જ પુસ્તક પૂરતુ પ્રાચીન ગુજરાતી. ભાષાના સાહિત્યની શ્રીવૃદ્ધિ પણ માટે ભાગે આ સત્યને બહાર લાવવામાં રા. દેશાઈનું આ જૈાતે જ આભારી છે' એક જ પુસ્તક પૂરતું છે. તા. ૫-૮-૧૯૨૭ પ'. હરશેવિટ્ઠદાસ ત્રિ. શેઠ અનેક રીતની શાસ્ત્રીય રચના આ પ્રથને...અનેક રીતે શાસ્ત્રીય સ્વરૂપે રચવા માટે ગુજરાતના સાહિત્યસેવકાએ ભાઈ માડનલાલને ખરે જ ધન્યવાદ આપવા ઘટે. પાટીદાર, પેષ ૧૯૮૪ નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલ. અનુપમ નાવિલાસને ઇતિહાસમાં અચળ કર્યાં જૈન કાવ્યસાહિત્યના મહાભારત બે ભાગ, અવલાકનથી ઊપજ્યા અંતરમાં અનુરાગ. ૧ જતિ સતી ગુરુ જ્ઞાનીના અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યાં ઇતિહાસથી, એ નહિ અ૫ પ્રયાસ, ૨ ગુજરાતી સાહિત્યમાં જૈત કવિવર વીર, શુદ્ધ સ્વરૂપે દાખવ્યા, મેહત મતિ ગંભીર. ૩ શ્વેતાંબર માંડળ મલી તેનેા કર્યાં પ્રકાશ, હાન અભિવંદન કરે, ઈશ્વર પૂરે આશ. ૪ કહાનજી ધસિંહ કવિ. નાનાલાલ ચીમનલાલ મહેતા Page #34 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક અક્ષરોની સમજ [પ્રથમવૃત્તિના ભાગ ૧ અને ૨માં કેટલાક સાંકેતિક અક્ષરોની સમજ આપવામાં આવી હતી. પરંતુ એમાં સમજ આપવામાં ન આવી હોય એવા સાંકેતિક અક્ષરે વપરાયેલા જોવા મળ્યા છે. અહીં એ સાંકેતિક અક્ષરોની સમજ મળી શકી તેટલી ને તેવી આપવામાં આવી છે. એમાં શ્રી દેસાઈના પ્રથમ આવૃત્તિનાં નિવેદન, જેને સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” (દેશાઈ) અને યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' (નાહટા)ની તથા કેટલીક વ્યક્તિગત મદદ પણ મળી છે. આ સાંકેતિક અક્ષરની સૂચિ બતાવશે કે એના વપરાશમાં એકસૂત્રતા રહી નથી. એક જ નામના એકથી વધુ સાંકેતિક અક્ષરે યોજાઈ ગયા છે તે ઉપરાંત આખા નામને પણ ઉપયોગ થયેલ છે. અહીં કેટલાક સાંકેતિક અક્ષરનો મેળ વપરાયેલા આખા નામની મદદથી બેસાડ્યો છે. અહીં આધાર સામગ્રીના અને અન્ય એમ બે પ્રકારના સાંકેતિક અક્ષરેને જુદા પાડ્યા છે. સાંકેતિક અક્ષરો જેમને માટે ન યોજાયા હોય એવી ધારસામગ્રીને પણ, પૂરી સૂચિ કરવાના હેતુથી, નામનિર્દેશ કર્યો છે. [] આ પ્રકારના કૌંસમાં મૂકેલી સવળી સામમાં આ બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂકવામાં આવી છે. * એવી ફૂદડી સાથે મૂકેલા સાંકેતિક અક્ષરો પૂર્તિની સામગ્રીના છે, જૈન ગૂર્જર કવિઓની મૂળ સામગ્રીના નથી. ]. ક. આધારસામગ્રી અને તેના સાંકેતિક અક્ષરે અગરચંદ ભેરુદાન બાંઠિયા લાયબ્રેરી, બિકાનેર અનંત ભં. અનંતનાથજીનું જૈન મંદિર, માંડવી, મુંબઈને ભંડાર * અનુપ. અનુપ સંસ્કૃત લાયબ્રેરી અબીર. [બિકાનેર બૃહદ્ જ્ઞાનભંડાર અંતર્ગત અબીરચંદજી સંગ્રહ]. અભય, અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર [જુઓ નાહટી સં.] અમર. ભં. અમરવિજય મુનિ – સિનેર કે ડભોઈમાંને ભંડાર Page #35 -------------------------------------------------------------------------- ________________ 34 આ. કે. ભં. આગ્રા ભં. [આલિસ્ટઍઈ ઈડર ભં. ઉદયપુર ભં. એપિ. ઇડિ. એ. રા. સં. શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણાની પેઢીમાં સાંપાયેલ સ્વ. અંબાલાલ ચુનીલાલને જ્ઞાનભંડાર [વિજયલમીસૂરિ જ્ઞાનભંડાર, બેલનગંજ, આગ્રા હોવાનું જણાય છે. જુઓ વિ. ધ. .] આત્માનંદ સભા, ભાવનગર [જુઓ ભક્તિવિજય ભં] આલફાબેટિકલ લિસ્ટ ઍવું મૅન્યૂરિક્રપ્ટસ ઈન ધ ઓરિએન્ટલ ઇસ્ટિટવટ બરોડા વેં. ૨, સંપા. રાઘવન નબિયાર, પ્રકો. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા, ૧૯૫૦. જુઓ સેં. લા.] [* ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી [ઈડર સંધને ભંડાર હેવાની શક્યતા] ઈડર બાઈઓને ભંડાર ઈડર ગોરજી ભંડાર [ શીતલનાથ મંદિર ભંડાર, ઉદયપુર હેવાની શકયતા] ઉનાવા મોરારજી વકીલને ચોપડે. એપિગ્રાફિકા ઇંડિકા ઐતિહાસિક રાસ સંગ્રહ, પ્રકા. યશોવિજય ગ્રંથમાલા, ભાવનગર * ઍરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા [જુઓ સેં.લા. કચ્છી દશા ઓસવાલ પાઠશાલા, માંડવી, મુંબઈને ભંડાર કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિભોવનદાસ પારેખ, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૩૦] [વિશેષ પરિચય પ્રાપ્ત નથી? [ઉપયુક્ત કમલમુનિ ? [[કલકત્તા સંસકૃત કોલેજ કંટેલોગ. કલ્યાણવિજય મુનિ કવિ દલપતરામ સંગ્રહ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ [કદહસૂચિમાં સમાવિષ્ટ] કાથવટેના હપ્રતવિષયક] રિપિટ કચ્છી દ. એ. [કદહસૂચિ કમલમુનિ ક. મુ. કલ.સંકો.કેટે. ક. વિ. Page #36 -------------------------------------------------------------------------- ________________ કૃપા. કીલ. કિટલાગચુરા . કાડાય. ક્ષ. ક્ષમા. ખ. ભ. [ખેડા. ભ', ગા. ભ. ગુ. ગુ.વિ.ભ’. ગૂ વ.સે. [ગ્રહાયાદી ગે. રે. 35 [કૃપાચદ્રસૂરિના ભંડાર, બિકાનેર] [કીલહોનના હસ્તપ્રતાવિષયક રિપેર્ટ] કેંટલોગ અર્ધ ગુજરાતી ઍન્ડ રાજસ્થાની સૈન્યૂસ્ક્રિપ્ટ્સ ઇન ધ ઇન્ડિઆ ઑફિસ લાયબ્રેરી, પ્રકા, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૫૪] [કપડાય, કચ્છને ભંડાર ?] [કોડાય, કચ્છતા ભંડાર] ક્ષમાકલ્યાણુકૃત ખરતરગચ્છની પટ્ટાવલી [ઉપાધ્યાય ક્ષમાકલ્યાણુજી ભંડાર ? જુએ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ] ખંભાતના ભંડાર [કેટલાક ભંડારાના નિર્દેશ આવે છે. જુએ અહી' જ આગળ. નં. ૧ – મેાટા મંદિરમાં આવેલે પુસ્તકભડાર; નં. ૨ – મુનિ ભાગ્યરત્ન પાસેના ગ્રંથભંડાર; નં. ૩ – રસુલપરામાં ભાવસાર શ્રાવકાથી વહીવટ કરાતા દેરાસરમાં ગ્રંથભંડાર. ખેડાના ભંડારા લા, ૬. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં આવી ગયા છે.] ખેડા સધ ભડાર ગારિયાધરના ભંડાર [ગુલાખકુમારી લાયબ્રેરી, કલકત્તા હેાવા સંભવ છે.] * ગુલાબકુમારી લાયબ્રેરી ગુલાબવિજયજી પન્યાસ કે જે અમદાવાદમાં વીરવિજયના ઉપાશ્રયમાં રહે છે તેમની પાસેનેા ભંડાર [ગૂજરાત વર્નાકયુલર સેાસાયટી જુએ કવિ ક્લપતરામ સંગ્રહ] ગૂજરાતી હાથપ્રતાની સંકલિત યાદી (સને ૧૯૩૭ સુધીની), તૈયાર કરનાર કેશવરામ કાશીરામ શાસ્ત્રી, પ્રકા, ગુજરાત વર્નાકયુલર સેાસાયટી, અમદાવાદ, ૧૯૩૯] . ગેરિનાની જૈન રેપરી (ફ્રેંચ ભાષામાં) અલગ Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 ગેડી. ગે. ના. છે. ચં. ભં. ચિ. ડા. . ચિત્ય.આ.સં. જય. જશે.(વડવા ] ભાવનગર) | જશ. સં. [ગડીજી જૈન જ્ઞાનમંદિર, પાયધૂની, મુંબઈ ગેડીજીને ભંડાર, ઉદયપુર ગોકુળદાસ નાનજી ગાંધી, રાજકોટ [ઘા ભંડાર જ હેવા સંભવ ઘોઘા સંધ ભંડાર [લા. દ. ભારતીય સંસ્કૃતિક વિદ્યામંદિર, અમદાવાદમાં આવી ગયેલ છે ચંચલબહેનને ભંડાર, ફતાશાની પોળ, હરકેર શેઠાણુની હવેલી, અમદાવાદ (સદ્ગત) ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ.. ચેનસાગર ભંડાર, ઉદયપુર ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ, ૩ ભાગ, પ્રકા. શિવનાથ લંબાજી જૈન પુસ્તકાલય, ૪૯ વેતાલ પેક, પૂના [ઉપાધ્યાય જયચંદ્રજીને ભંડાર, બિકાનેર કે જયપુર પંચાયતી ભંડાર (ખરતર)?]. [જશવિજય ભંડાર, વડવા, ભાવનગર. હાલમાં આત્માનંદ સભા, ભાવનગરમાં] મુનિ જશવિજયજીને સંગ્રહ [એમણે પછીથી. પાટણમાં રહીને કરેલો જે હાલ કેસરબાઈ જૈન ભંડાર, પાટણમાં છે તે અભિપ્રેત જણાય છે) શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ. [શ્રીપૂજ્ય જિનચારિત્રસૂરિ સંગ્રહ જુઓ શ્રીપૂજ્યજીને સંગ્રહ]. જિનદત્ત ભંડાર, મુંબઈ જિનસાગરસૂરિ શાખા ભંડાર, બિકાનેર. જિનવિજય (પુરાતત્ત્વમંદિર) જૂને સંધ ભંડાર, પાટણ [જુઓ સંધ ભંડાર જેસલમેરને ભંડાર [જેસલમેંર ભદ્રસૂરિ જ્ઞાનભંડારી, જેસલમેર ભાંડાગાર સૂચી જિ. જિ. ચા. જિ. વિ. જેસ. ભ. જેસલ.ભ.ભ. જેસલમેર ભાં. સૂચી છે જે.એ.ઈ.ભં. જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયા, મુંબઈ હસ્તકને Page #38 -------------------------------------------------------------------------- ________________ 37 જૈ.. ભંડાર જૈન ગૂર્જર કવિઓ જૈન પ્રબંધ, પ્રકા. ભીમશી માણેક જિનપ્રતિમા લેખસંગ્રહ [જુઓ બુ.] * જ, ભં. જૈનાનંદ. જે, વિ. શા. જ્ઞા.) ભં. અમદાવાદ ) જે, શા. જૈડાપ્રેસ્ટ [જેનાનંદ લાયબ્રેરી, ગોપીપુરા, સુરત] જૈન વિદ્યાશાળા જ્ઞાનભંડાર [દેશીવાડાની પિળ] અમદાવાદ જૈનશાળા [અમદાવાદ) જૈન સંઘ જ્ઞાનભંડાર, પાટણ [જુએ સંધ ભંડાર] જૈન–હાન્ડશીપ્ટન પ્રોઇસિશેન સ્ટાર્સબિબ્લિ થેક, સંપા. વાઘેર શુબિંગ, લિપઝિગ, ઓટ્ટો હારાસોવિઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં)] જ્યોતિવિદ ભગવાનદાસ [ઝીંઝુવાડા, ઉમેદખાંતિ જૈન જ્ઞાનમંદિર] [ડાયરા ઉપાશ્રયને ભંડાર, પાલણપુર] [ઉપર્યુક્ત ભંડાર 2] -ડા. પાલણપુર ડા.અ.ભં. ) (પાલણપુર) | [ડિશ્કેટલોગમાં 3. ભં. છે. કં. ડા. ત્રિ. પ્રશસ્તિસંગ્રહ ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, સુરત ડિસ્ક્રિટિવ કેટલૅગ ઍવું મૅન્યૂરિક્રસ ઇન ભાંડારકર ઇન્સ્ટિટયૂટ, પૂના ડેહલાના અપાસરાને ભંડાર, અમદાવાદ ડેક્કન કોલેજ, પૂનામાં સરકારી ખરીદેલી હસ્તપ્રતોને સંગ્રહ રહેતો હતો તે, જે હાલમાં કેટલાક વખતથી સર ભાંડારકર ઇન્સ્ટિટયૂટ, પૂનાને સોંપાયેલ છે. [ડિકેટલેગમાઈમાં સમાવિષ્ટ ડી. કે. કલકતા સં. કોલેજ કે. [જુઓ લ. સં. કે. કેટે.] [જુઓ ભાવ. સં.] ડો. અ. .) (ભાવનગર) | Page #39 -------------------------------------------------------------------------- ________________ 3. ત્રિ. તિલક ભ. દાન. * દિ. જયપુર દે. લા. દે.લાપુ.લા. ધા.પ્ર.સં. છે. ભં. તે છે.સ. ભં. ઈ ના. ભં. નાહટા સં. ડે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ તખતમલજી દેશી, દેશનેક ગામ, બિકાનેર પાસે [તિલકવિજય ભંડાર, મહુવા [બિકાનેર બહ૬ જ્ઞાનભંડાર અંતર્ગત દાનસાગર સંગ્રહ]. [જયપુરને દિગંબર જૈન ભંડાર અભિપ્રેત જણાય છે.) શેઠ દેવચંદ લાલચંદ પુસ્તકોદ્ધાર ફંડ, સુરત શેઠ દેવચંદ લાલચંદ પુસ્તકેદ્દાર લાયબ્રેરી, સુરત ધાતુપ્રતિમા લેખસંગ્રહ જુઓ બુ.] ધોરાજી સ્વ. માણેકચંદજીએ સંગ્રહેલ સર્વજ્ઞ મહાવીર જૈન પુસ્તક ભંડાર નાથાલાલ છગનલાલ પાલણપુરવાળા નાનચંદજી યતિને શાંતિનાથ મંદિર, પાવધુની, મુંબઈમાંને ભંડાર [અગરચંદ નાહટાને સંગ્રહ જે અભય જૈન, ગ્રંથાલય સંગ્રહના નામથી પણ ઓળખાય છે) નાહર પૂરણચંદજીના જૈન લેખ સંગ્રહ [ઉપર્યુક્ત ?]. [નિત્યવિજય લાયબ્રેરી, ચાણસ્મા હેવા સંભવ છે] પંચાયતી જૈન શ્વેતાંબર ભંડાર અભયસિંહ ભંડાર, જયપુર [પાદરા જૈન સંઘને ભંડાર અભિપ્રેત લાગે છે [શેઠ પાનાચંદ ભગુભાઈ, સુરતને નિર્દેશ જણાય છે] પાટણના ભંડાર ૧, ૨, ૩, ૪ એમ જુદા પાડવા માટે જણાવેલ છે, પણ તે દરેક કર્યો છે તે જાણી શકાયું નથી 'પાટણના આ ભંડારોને એમના અલગ. નામથી પણ નિર્દેશ થયો છે તે જુઓ. પાટણન. ભંડારની પ્રસિદ્ધ થયેલ યાદી તે હે જૈજ્ઞાસૂચિ.] [પાલનપુર તપાગચ્છ ઉપાશ્રયને ભંડાર [નાહર.] * નાહર. નિ.વિ.(ચા.) પાદરા ભં. પા. ભ. પા. ભં. પાલનપુર પા. સં. ભ. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ પી. પ. [પીટર્સનના હસ્તપ્રતવિષયક રિપટ] [ઉપર્યુક્ત રિપોર્ટ નં. ૫ જણાય છે) પુ. નં. પૂ. અ. પ્ર. કાનિત. પ્ર. કા. સં. પ્ર.કા.ભં.છાણી પ્રા. તી. સં. [પુ.સ્ટે.લા. છે. ૨. સં. ડે. બાલ. [(ગુજરાત) પુરાતત્ત્વ મંદિર અભિપ્રેત જણાય છે] જુઓ . પૂ. અ. [પ્રવર્તક કાન્તિવિજયજી જ્ઞાનભંડાર, પાટણ અભિપ્રેત જણાય છે] પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી પાસે ભંડાર, નરસિંહજીની પળમાં, વડોદરા પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીને છાણીમાંને ભંડાર પ્રાચીન તીર્થમાલા સગ્રહ, પ્રકા, યશવિજય ગ્રંથમાલા, ભાવનગર પુશિઅન સ્ટેટ લાયબ્રેરી] શેઠ પ્રેમચંદ રતનજી, ભાવનગર પાસેનો સંગ્રહ ફાસ [ગુજરાતી] સભા, મુંબઈ જિઓ રત્ન. ભ. ચતિ બાલચંદ, ખામગાંવ * બિકાનેર બહ૬ જ્ઞાન ભંડાર બિકાનેર જિનહર્ષસૂરિ ભંડાર ભાઉ દાજી બુદ્ધિસાગરસૂરિ પ્રજિત જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ બુકદ્જ્ઞાનભંડાર [જુઓ બિકાનેર બૃહદ્ જ્ઞાન ભંડાર બ્રિટિશ મ્યુઝિયમ ભરૂચમાંને ભંડાર ભક્તિવિજય ભંડાર, ભાવનગર [આત્માનંદ સભા ભાવનગર, ડોસાભાઈ અભેચંદન જૈન સંઘને ભંડાર [જુએ ડે. અ. ભ. (ભાવનગર)] છે ભારતીય વિદ્યામંદિર, મુંબઈ [‘ભારતીય વિદ્યાભવન જોઈએ] [ભાંડારકર ઈન્સ્ટિટયૂટ, પૂના. જુઓ ડે. કૅ.] ભીમશી માણેક, હાલ બારિયા બિલ્ડિંગ, પાયધૂની, – બી. ડી. બ. જ્ઞાન. – ભ. ભં. = ભાવ. ભં. – ભાં. ઈ. ભી. મા. Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 મુંબઈ ભુવને. મ, કી. મ. જે. વિ. મ. બ. મ. બ. સં. મહર. મહિમા. સ્વ. મનસુખલાલ કરતચંદ [મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ) * મણિસાગરસૂરિ સંગ્રહ, કોટા સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસ સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસને સંગ્રહ [બિકાનેર બેહદ્ જ્ઞાનભંડાર અંતર્ગત મહરચંદજી સંગ્રહ) [બિકાનેર બહ૬ જ્ઞાનભંડાર અંતર્ગત મહિમાભક્તિ સંગ્રહ) * મહાપાધ્યાય વિનયસાગરજી સંગ્રહ, કેટા માણેકમુનિને ચોપડા માણેકવિજય યતિ, ઈંદેરને ભંડાર [મોહનલાલ દલીચંદ દેશાઈને સંગ્રહ] માંગરોલના સંધ હસ્તકને ઉપાશ્રયમાંને ભંડાર માણેક ભં. મારી પાસે માં. ભં. ) માંગરોલ. ) મિશ્ર. મુક્તિ.(વડોદરા) મિશ્ર બંધુઓ , [મુક્તિ કમલ જૈન મોહન જ્ઞાનમંદિર, વડોદરા], * મુનિ પુણ્યવિજયજી સંગ્રહ [જુઓ મુપુગૃહસૂચી] મુનિશ્રી જિનવિજયજી પાસે [જુઓ જિ. વિ.] મુનિ સુખસાગર મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી, પ્રકા. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૮] [મુથુગૃહસૂચી [મુક્તિવિજય શાસ્ત્રસંગ્રહ, છાણું] મુ.વિ.(છાણી) મુ.વિ.શા.સં. (છાણું) મિ. (સુરત) કે મોતી. મોહનલાલજીને ભંડાર, સુરત] મોતીચંદજી ખજાનચી સંગ્રહ મોદી સાગર ઉપાશ્રય, પાટણ જિઓ આ પછી] Page #42 -------------------------------------------------------------------------- ________________ મે. મે. પાટણ | (સાગર ઉપાશ્રય છે. મે.ભં. મે.સેં.લા. યશવૃદ્ધિ. -રત્ન ભં. fમોકમચંદ મોદીને ભંડાર, સાગર ઉપાશ્રય, પાટણ, સાગર ઉપાશ્રય ભંડાર અલગ પણ ઉલ્લેખાયેલ છે] મોરબી સંઘને ભંડાર શ્રી મોહનલાલજી સેંટ્રલ લાયબ્રેરી, પાંજરાપોળ ગલી, લાલબાગ, મુંબઈ યતિ નેમચંદ–નેમવિજય [સાથે “મહુવા” પણ મળે છે તેથી યશવૃદ્ધિ બાલાશ્રમ, મહુવા સમાય છે રત્નવિજયને ભંડાર કે જે હાલ ડેહલાના અપાસરાના ભંડાર સાથે રાખવામાં આવેલ છે તે, વહીવટકર્તા શેઠ મંગળદાસ તારાચંદ ઝવેરી, દેશીવાડાની પોળમાં, અમદાવાદ રાજકેટ મોટા સંધને ભંડાર * રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર [જુએ રાહસૂચી] રાજકોટ શ્રીપૂજ્યના અપાસરાને ભંડાર, સ્વ. યતિ નાનચંદજીના શિષ્ય મેહનલાલના હસ્તકને [રામલાલ સંગ્રહ, બિકાનેર જણાય છે] રાજસ્થાનીસ્તલિખિત ગ્રન્થસૂચી ભાગ ૧ તથા ૨, પ્રકા. રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, ૧૯૬૦ તથા ૧૯૬૧] રોયલ એશિયાટિક સોસાયટી, ટાઉન હોલ, મુંબઈ રા.પૂ.આ. રામ. ભં. [રાહસૂચી રે. એ. સો. લ. લિ. સુ. લા. ભં. લા.વિ.સૂ,જ્ઞા. તે ભં. ખંભાત | લીં. ભં. [લક્ષમીદાસ સુખલાલ, સુરત] લાવણ્યવિજય મુનિને જૈનશાળા, ખંભાત ભંડાર [લાવણ્યવિજયસૂરિ જ્ઞાનભંડાર વસ્તુતઃ ઉપર્યુક્ત ભંડાર જ હોવો જોઈએ) લીબડીને ભંડાર (આ કાઠિયાવાડમાં મોટામાં મોટો ભંડાર છે) લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિએનું સૂચીપત્ર, સંપા. મુનિશ્રી ચતુરવિજય, લીહસૂચી Page #43 -------------------------------------------------------------------------- ________________ 42 પ્રકા. આગમાદય સમિતિ, મુંબઈ, ૧૯૨૮] લે. પાટણ લે. વ. ભ. લે. સાગર ઉ. [લેહરુભાઈ વકીલ ભંડાર, સાગર ઉપાશ્રય, પાટણ પાટણ વખતજી શેરી ભંડાર [જુઓ સંધ ભંડાર, વખતજી શેરી, પાટણ) વડા ચૌટા ઉ. વડા ચૌટા ઉપાશ્રય, સુરત વ. રા. વધમાન રામજી, હેમરાજ શેઠને માળે, મુંબઈ યા. નલિયા (કચ્છ) વ. સે. વડોદરા, સેંટ્રલ લાયબ્રેરી જુઓ સે. લા.] વિ.અ.શા.ભં. સાણંદ વિજયધર્મસૂરિ વિજાપુર. [વિજાપુર જૈન જ્ઞાનમંદિર ભંડાર. બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર કે સંધને જ્ઞાનભંડાર ] વિ.દા. (છાણી) | [વિજયદાનસૂરિ શાસ્ત્રસંગ્રહ, છાણી હેવાનું વિ.દા.શા.સં.(છાણી) સમજાય છે] વિદ્યા. વિદ્યાવિજય મુનિ તે વિજયધર્મસૂરિના શિષ્ય. વિ.ધ.ભં. સ્વ. વિજયધર્મસૂરિને ભંડાર કે જે હાલ. વિજયધર્મલકમલાયબ્રેરી, બેલનગંજ, આગ્રામાં રાખવામાં આવ્યો છે વિ. નં. વિ.ની. સૂ. ભૂ. છે [વિજયનીતિસૂરિ ભંડાર, ખંભાત, હાલમાં જૈન-- (ખંભાત) શાળા, ટેકરીમાં] વિ.ને.ભં. વિજયનેમિ સૂરીશ્વર જ્ઞાનમંદિર, ખંભાત [નીચેના બેમાંથી કઈ ?]. વિમલ ભંડાર, કાળશાની પિળમાં વિમલગછ ભંડાર, વિજાપુર વિ. મે. અમદાવાદ વિરમગામ સંધ જ્ઞાન ભંડાર વિમલ. Page #44 -------------------------------------------------------------------------- ________________ 43 વિકા. વિ.લ.સુ. શા. ) [વિજયલબ્ધિસૂરિ જ્ઞાનભંડાર, ખંભાત જણાય છે] ભં, ખંભાત ! વિ. વિ. રાધનપુર ? વિ. વીર, સૂ. ) , જ્ઞા. મં. રાધનપુર ] * વિ.વી.સં. જ્ઞાનમંદિર, રાધનપુર ) વિવેક. ભં. વિવેકવિજય યતિને ભંડાર, ઉદેપુર વી. ઉ. ભં. વીરવિજય ઉપાશ્રય, અમદાવાદને ભંડાર. જએ. ગુ. વિ. ભ] [વાંકાનેર-બિકાનેરને કોઈ ભંડાર જણાય છે] વિ. જ્ઞા. સં. . રાધનપુર વી.સં. જ્ઞાનમંદિર, રાધનપુર ) વી. પા. વીરબાઈ પાઠશાળા, પાલીતાણા વૃદ્ધિચંદ્ર ભંડાર, ભાવનગર પ્રિ. વેલનકર સંપાદિત કેટલેગ] વેબર. બિરનું કેટલોગી શા. વર્ધમાન રામજી, મુંબઈ [જુઓ વ. રા] શાંતિ. સં. શાંતિનાથ ભંડાર, ખંભાત શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહ શેઠ માણેકચંદ હીરાચંદને બંગલે, ચોપાટી દિગંબર જૈન મંદિર, મુંબઈ (ડા. ત્રિ. પ્રશસ્તિસંગ્રહ) * શ્રી પૂજ્યજીને સંગ્રહ [જુઓ જિ. ચા.] સ. ભ. [દિગંબર પન્નાલાલ ઐલક સરસ્વતી ભવન, મુંબઈ સંગ્રહ જણાય છે] સ.મા.ભી. સઝાયમાળા, ભીમશી માણેકની પ્રગટ કરેલ સ.મા.સં. Fસજઝાયમાલા સંગ્રહ ? સંધ. સં. [પાટણ કે પાલનપુર ?] સંધ. ભ. પાટણ ફિફલિયાવાડ કે વખતજી શેરી ? છે. . Page #45 -------------------------------------------------------------------------- ________________ 44 સંઘ ભંડાર, પાલણપુર [જેણુને ભંડાર કહેવાય છે] સંધ ભંડાર, ફોફલિયાવાડ, પાટણ સંધ ભંડાર, વખતજી શેરી, પાટણ સંઘવીના પાડાનો] ભંડાર, પાટણ સા. ભ. ] સાગરને ઉપાશ્રય, મણિયાતી પાડે, પાટણમાંને - સાગર ભ. ! ભંડાર સાણંદ ભ. [સાણંદને કઈ ભંડાર જણાય છે. જુઓ વિ. અ. જ્ઞા. ભં, સાણંદ] સિનેર ભં. [સિનોર સંઘને ભંડાર જણાય છે જે હાલ ડભોઈમાં છે. જુઓ અમર. ભં.) સીમંધર. [સીમંધરસ્વામી ભંડાર, સુરત) - સુ. લા. (ખેડા) [સુમતિરત્ન જૈન લાયબ્રેરી). સેં. લા. સેંટ્રલ લાયબ્રેરી, વડોદરા [જુઓ વ. સં. આલિસ્ટ ઇ ભારમાં આની યાદી પ્રસિદ્ધ થયેલ છે] . હરજી જૈનશાળા/જ્ઞાનભંડાર, જામનગર હા. ભ. શેઠ હાલાભાઈ મગનલાલ જ્યાં રહેતા તે ફેફલિયાવાડ, પાટણને ભંડાર હંસવિજયજી પંન્યાસને ભંડાર, નરસિંહજીની પોળમાં, વડોદરા. હિન્દી સાહિત્યના સન ૧૯૦૦ની ખેજને રિપેટ પાટણ-હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારાનું સૂચિપત્ર ભા. ૧, પ્રકા. શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, ૧૯૭૨] ખ. અન્ય સાંકેતિક અક્ષર આ ચિહ્ન મુદ્રિત કૃતિ સૂચવે છે . (૧) આંચલિક ગચ્છીય આ ચિહ્ન શંકા સૂચવે છે ઉ. (૧) ઉપાધ્યાય (૨) ઉપાશ્રય [અસાડ ઉદયપુર - અમ. અમદાવાદ ઉપ. [ઉપકેશગ૭ અ. (૧) અંચલગચ્છીય (૨) અંક ઉપા. [ઉપાધ્યાય) (૧) આગમિક ગચ્છીય (૨) . ઋષિ આશરે, આસપાસ ઐતિહાસિક હં. ભં હજ્ઞાસૂચિ : આ, Page #46 -------------------------------------------------------------------------- ________________ મા. ៩.៥៥៥៥ જેસલ. oy. જો. દા. યે. ત. El. દિ, al. દિ. નં. ૫. [પ.૪ [પ,સં, ૫. પા. [કારતક] [કૃષ્ણપક્ષ] ખરતરગચ્છ [ખડ] (૧) ગુચ્છ (૨) ગણિ [ગાથા] [ત્રથામ] [ગુજરાતી] [ચૈત્ર] [ચાપાઈ] [જન્મ] [જે] [જેસલમેર] જૈન [જોશી] [જ્ઞાતિ] [જયેષ્ડ] તપાગચ્છ દાખડા દિગબર [દેશી] [દ્વિતીય] નખર (૧) પત્ર (૨) [પરી, પરીખ ? પત્રક્રમાંક] પત્રસંખ્યા (૨-૧૧ એમ એ આંકડા હોય ત્યાં ખીજો આંકડા દરેક પત્રમાં પંક્તિની સંખ્યા સૂચવે છે)] (૧) પ ંક્તિ (ર) પન્યાસ [(૧) પાઠાંતર (ર) પાનાં 45 પિં. પી. પે. પૌ. 31. ફા. મા. બાલા. મુ. ભ. ભ } માગ. મુ. લિ. } ૨. ૨.સં. રા. . લગ્ન. લ. સં. ભા. (૧) ભાગ (૨) ભાદ્રપદ માસ (૩) [ભાર્યા] મહેશ. [મહાપાધ્યાય] મા. [માગશર] } પિંપલગચ્છીય [(૧) પુસ્તક (૨) પુસ્તકાલયઃ (3) ?] [પૃષ્ઠ] [(૧) પાથી (૨) પેજ] પૌણ`મિક (પૂનમિયા) ગચ્છના (૧) પ્રકાશિત (૨) પ્રકાશકપ્રકટકર્તા (૩) પ્રતિમા [(૪) પ્રથમ (૫) પ્રવત ક, પ્રવતિ ની] [ફાગણુ] ? બાલાવબાધ [બૃહત] [ભટ્ટારક] ભડાર [મુનિ] [મૌક્તિક] રચ્યા, રચના રચ્યા. સંવત રાસ લખ્યા [લગભગ] । લખ્યા સવત લિખિત, લિ િપતૃત Page #47 -------------------------------------------------------------------------- ________________ સુ. લે. લાં. ૧. વડા. વા. વાસ્ત. વિ. ડ્યું છે તેને તે આ જ છું. [લુ કાગચ્છીય] લેખક [લિપિકાર] લેકાગચ્છીય ? વડેદરા વાયક=ઉપાધ્યાય [વાસ્તવ્ય] વિક્રમ [વદીનું ભ્રષ્ટ રૂપ? [વિવહારી, વ્યવહારિક ?] વિવહારી, વ્યવહારિક ] [વૈશાખ] વૅલ્યુમ-પુસ્તક [વ્યવહારિક] શિષ્ય 46 શુ. શ્રા. છે. è. સ. સ. . દિ, શુકલપક્ષે [(1) શ્રાવક, શ્રાવિકા (૨) શ્રાવણું] [શ્રેષ્ડી] લેક સઝાય (૧) ભાષા (૩) સંગ્રહ [સ’પા. સંપાદક] સો. સ્ત. સ્તા. સ્વ. સંવત (૨) સંસ્કૃત [સાહ (શાહ)] સૂરિ સ્તવન [સ્તાત્ર] સ્વર્ગ વાસ, સ્વ સ્થ Page #48 -------------------------------------------------------------------------- ________________ મહત્વની શુદ્ધિવૃદ્ધિ [અહીં મહત્ત્વના મુદ્રણદોષે કે સંપાદનની શુદ્ધિ ઉપરાંત કેટલીક પાઠશુદ્ધિ પણું દાખલ કરી છે. આ મુજબ ગ્રંથમાં પહેલેથી જ સુધારા કરી લેવા ભલામણ છે, જેથી અશુદ્ધિઓથી દેરવાઈ જવામાંથી બચી શકાય. જૈન ગૂર્જર કવિઓની પ્રથમ આવૃત્તિમાં કૃતિઓના ઉદ્ભૂત ભાગોમાં ઠીકઠીક અશુદ્ધ પાઠ દેખાય છે. એનાં કારણે ઘણું હોઈ શકે. મૂળ હસ્તપ્રત ભ્રષ્ટ પાઠવાળી હેય, શ્રી દેશાઈને વાચનદોષ થયે હેય કે ગ્રંથમાં મુદ્રણના દેષ રહી ગયા હોય. આથી પાઠશુદ્ધિનું ક્ષેત્ર ઘણું મોટું ને અઘરું બની જાય છે. એ ઘેડું જોખમી પણ ખરું કેમકે એ જૂની ભાષાની સજજતા માર્ગ અને મૂળ હસ્તપ્રત આપણી પાસે ન હોય ત્યારે આપણે ભળતી રીતે સુધારી નાખીએ એવું બને. અહીં એવા પાઠોની જ શુદ્ધિ સમાવી છે જે સ્પષ્ટ રીતે ભ્રષ્ટ લાગ્યા છે કે જેની શુદ્ધિ ઘણું સહજ રીતે થઈ શકી છે. ખાસ કરીને શબ્દસંધિને ફેરવવામાં તે કશું બેટું નથી હોતું. તેમ છતાં સુજ્ઞ જને જે સ્થાનેએ જાતે જ સુધારા કરી લઈ શકે તેમ છે તેવાં સ્થાને તો અહીં ટાળ્યાં જ છે. પાઠશુદ્ધિ પાછળ ડો. ભાયાણુને અત્યંત સભાવભર્યો શ્રમ પડે છે તેની સાભાર નેંધ લેવી જોઈએ. વૃદ્ધિમાં કેટલીક પાછળથી સૂઝેલી કે મળેલી માહિતી સમાવી છે.' ૫. શુદ્ધિ ૨/૩૧ આરાહિલઈ ૧/૫ મમ્મહ માણ ૬/૪ તિયુદ્ધરણું સ ૧/૬ વિહલિયજયુહા ૬ ૬ પાલિતુ દડૂઢ ૧૯ અનુ છિદહિં ૬/૨૪ માઉસાલિ સુમઈ સીયલરઉ ૧૧૧ પર મહુ ૯૪ પુર વિષ્ણુ ૧/૧૩ રત્નત્રય ૯/૧૭ સલહિજએ ૨/૨૮ ઉબહુ ૯/૨૬ જાખુ જુ આછઈ ૨/ર૯ કિ ન ૧૧/૧૦ અનું સંકિઉ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૭ પહુ ૧૨/૮ દુવિ સુમવિ ૧૩/૧૩ ૧૩૫૮ ૧૩/૨૧ સિ ા ૧૩/૨૬ હીણાહિઉ કચિવિ ૧૬/૫ સુખ ૧૭/૨૪ ધમીય રાલુ ૧૮/૫ જયવ ́ત મ્હાઉ જા ૧૮/૮ચીમાત્રામે ૧૯/૯ પઢિયાંશાતના ૧૯/૩૦ નથી ૨૦/૪ અજ્ઞાનપણુઈ ૨૦/૨૨ પ્રધલે ૨૦/૨૭ પાલએ ૨૦/૩૦ ઇંગહત્તઇ, લલિયંગઉ ૨૧/૨૧ સારય સસહર ૨૩/૨૮ અનુ સસુર્યદેવી ૨૫/૨૫ સુસદ્દા ૨૬/૩,૪ સિદ્ધ ૨૮/૧૧ (૪૩)+ ૨૮/૨॰ (૪૪)[+] ૨૯૨૬ તદુલવેયાલીય ૩૦૧૮ થયાટ ૩૧/૯ (૪૭)[+] ૩૨ ૨૬ સામિસાલ ૩૩/૩ પરઘર ૩૩/૭ ખભ ૩૬/૧૩ સિહરષિ યુ ૩૬૧૬ તાતપુત ૩૭/૭ (૫૫)[+] ૩૭/૮ પર૫ઇ 48 ૩૭૯ સુજ્જિ, અમ્હહ રસછુ. ૩૮૭ મુજઝ ૩૮/૨૯ (૬૧)[+] ૩૯/૧ રાઉ લિઉ ૩૯ ૧૪ ગુણાણુરાઇષ્ણુ શ્રેય સઇ ૪૦/૫ ૪૦/૧૩ વીરુ પદ્મતઉ ૪૪/૩૧ સંઘ ભ. વખતજી શેરી પાટણ ૪૮/૧૦ ગયાંગણ ધુ થિર ૪૯/૧૧ સંધ ભ. પાટણ ૫૦/૧૨ સંધ ભં, પાટણ ૫૧ ૨૬ કિત્તિઅ ગુજરઈ ૫૩ ૨૫ ૫૪.૧૨૨થી ૫૩૨૬ (૯) ભાં. ઈ. ૫૩/૩૦ ખી.ડી. ૨૯૫ ન. ૧૯૬૩ ૧૩/૩૦ (૧૪) ૫૪/૨ (૮૨)[+] ૫૫/૧૭ પ્રાચીન મધ્યકાલીન ૫૫/૧૧ પૃ. ૨૫-૨૭ તથા ૧૧૨, ૫૬/૨૯ ૧૫૦૬ ૫૮/૧૪ સંઘ ભ. પાટણુ ૫૮/૨૨ (૯૬)[+] ૬૦/૨ નમહ સુ ૬૧/૨૧ રામસિંહ ૬૨/૨૫ વખતજી શેરી ૬૫/૧૩ મુગતિ થિકુ અલયા ૬૬૪ સરવર વસીય ૬૬/૨૮ ઉપલીયાસર ૬૮ ૧૨ બાહુબલી ૬૫ દુરમતિ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ૩૧ સંધ ભ. પાટણ ૭૦/૧૮ ભા.૩ પૃ.૪૪૩, ૬૯૯ તથા ૭૨/૬ સગિરિ વિગિરિ ૭૪/૧૯ હંસ વાણિ ૭૭ ૨ સમરવિ સારદ ૭૭/૨ સાર દયાપર ૭૭/૧૯ ક સધ્વંસમવેત્ય ૭૭ ૧૯ જરાસધ ૭૭/૩૦ હીરાલીરમણીય૭૭/૩૦ કાઁ ૭૭/૩૧ કામલપાણિ૭૮/૧૪ ધામ ત્વદીય ૭૮/૨૧ જયઉ ૭૮/૨૨ વત્રાવિંદ ૮૦ ૧૪ ધણી ૮૧/૫-૬ રદ કરી ૮૧/૧૬ સુરનરવિર દ ૮૧/૧૭ આઇસય ૮૧/૧૭ દેહમાણુ વસતુ ક ૮૨/૨૨ ભાવન ૮૬/૨૩ સંધ ભ. પાટણ ૮૭/૧૨ વિષય ઉમૂલય ૮૭/૧૭ એકાંતરઈ ૮૭/૨૧ ન વાહિઆ ૯૧/૧૧ સર્વિનિ જબ્લ્યુઈં ૨/૨૪ મતિમાનિ” ૯૪/૧ ગુરૌ ૯૭/૮ રૃપાલ ૯૭૨૩ અલિયુગ ૯૮/૬ (૧૫૩)+ ૧૦૦/૨૪ ગુણુ વનીઇ 49 , ૧૦૧/૩૧ મઝ મનિ ૧૦૨/૧૭ નિય નિય ૧૦૨/૨૫ જીવદયાનઉ ૧૦૩/૪ પત્રી ૧૦૪/૯ સૌતિ ૧૦૫૭ સંધ ભ. પાટણ ૧૦૬૬ વીરહ ૧૦૬/૧૯ કવણુ દીજે ૧૦૭/૮ પરિ ભાસિયૐ ૧૦૭/૧૨ નરાહિવ ૧૦૭/૧૩ સુરાહિવ ૧૦૭/૧૯ ૯.૨ હારા ૧૦૮ ૨૩ સુરવર ૧૧૦/૭ કક્કસૂરિ ૧૧૧ ૨૬ રેસ ૧૧૧/૨૮ પ્રીયમેલઉ ૧૧૨૫ પાસ ૧૧૨/૧૭ શિષ્ય કર્તા ૧૧૨ ૧૯ (૧૭)+ ૧૧૨/૨૧ મેવિ ૧૧૬/૨૭ દા.ર નદ ૧૧૮/૧૯ તેવાસે ૧૧૮/૨૦ ગિ ૧૧૮/૨૪ તગિ ૧૨૦/૧૩ પુન્ય ૧૨૦/૧૯ મુગતિ-રમણિ ૧૨૦૨૩ ભણી ૧૨૧/૧૨ મંદરગિરિ ૧૨૩/૧૮ ભાઈ ૧૨૬/૨ મિન ૧૨૭/૨૫ ઘાનત જે Page #51 -------------------------------------------------------------------------- ________________ 50 ટિણ ૧૨૮/૮ સુહકારણું ૧૨૮/૧૧ સુપાસના ૧૨૮/૧૨ ગણતરપમુહા ૧૨૮/૫ અમીય-પયા ગુણાણુ આવાસે ૧૨૮૧૬ સુપુરિસ વંદે ૧૨૮/૨૪ ધમિ ૧૨૯/૧૫ એહને ૧૨૮૨૮ ઉદયવલભસૂરિ ૧૩૧/૧૬ સંધ ભં. પાટણ ૧૩૨/૫ (૨૦૬)[+]. ૧૩૨/૧૮ સુ જિ વખાણિજ્જઈ ૧૩૩/૨ સંઘ ભં. પાટણ ૧૩૪/૨૦ સંઘ ભં. પાટણ ૧૩૫૯ (૨૧૦)[+]. ૧૩૫/૨૫ સંઘ ભં. પાટણ ૧૩૬/૬ વરીયલા ' ૧૩૬ ૮ ધૂમ ૧૩૬/૧૦ દાનપ્રભાવિ ૧૩૬ ૧૦ વલી આવિલ ૧૩૬/૧૩ વાછ તઈ ૧૩૬/૧૪ હાઇજે . ૧૩૬/૩૧ સિવહુ'' ૧૩ ૧૪ પારિ તઈ ૧૩૭/૨૧ તૂય એ ૧૩૭/૨૭ (૨૧૪)[+] ૧૩૭૨૮ ધૂરિ ૧૩૯/૧૦ જેયણ સ૩ ૧૪૦/૩૧ ૧૭૫ --* ૧૪૫૯ કારાક્ષર ૧૪૫/૧૬ દઈને વયનિધિ ૧૪૫/૨૯ તિહાં થિ(૨) ૧૪૬/૨૪ નરગ ૧૪૭૫ નરગ ૧પ૨/૧૭ સમિણિ ૧પપ૪ વીજ ઈ. ૧૫૬ /૯ આગર-નાયક ૧૫૬/૨૦ આસ જી. ૧૫૬ /૨૧ સિવપુરિ ૧૫૬ /૨૯ સરિ સરિ ૧૫૬/૩૦ જણ જણ પંડિત ૧પ૭/૧ ભાવ સિવું ૧૫૯/૨૬ શાટે ૧૬ ૦૧ વસ્તુ ૧૬૧૭ વ.૨. અં.૩ ૧૬૧/૨૧ સહિત મુષિ ૧૬૧૨૭ શર નાંખી ૧૬૨/૬ સંધ ભ. પાટણ ૧૬૬/૧૮ સંધ ભં. પાટણ ૧૬૬/૧૯ સંધ ભં. પાટણ ૧૬૭/૩ કાને ૧૬૮/૩ ધ્રુવ ૧૬૯/૨૭ બર બરવઈ હ ૧૬૯/૩૦ સંઘ ભં. પાટણ ૧૭/૯ પનર બાસિક ૧૭૨/૧૬ સંધ ભ. પાટણ ૧૭૨/૨૨ રવિ (સેમ), ૧૭૨/૨૬ કેરડું ૧૭૭/૧ સુમતિસૂરિ - ૧૮૩/૧ સંધ ભ. પાટણ ૧૮૪ ૧૩ જિનવર ભાલે ૧૮૫/૧ જઈ જઈ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૮/૧૩ સદા મે ૨૦૩/૮ જાઈ ૨૦પ/૩૧ અષ્ટ કલાચલે ૨૧૨ ૭ સંધ ભં. પાટણ ૨૧૨૨૭ વામદેવિ ૨૧૮/૧૮ નવ ૨ ૨૨૧/૪ કિ સગ ૨૨૧/૧૯ અલિયમસાર ૨૨૧/૧૮ લહુઅણુવિચાર ૨૨૧/૩૨ વિથરઉ ૨૨૧/૩૦ સંધ ભં. પાટણ ૨૨૭/૧૯ આસ રે ૨૨૮૧૪ નવનિધ વલી ૨૨૮/૧૮ અમી અમલ ૨૨૮ ૨૪ સદ્દક ષમ ૨૨૮૨૬ અઅરસ ૨૩૦/૧૩ પસાઉલઉ ૨૩૨/૩ તિનઊઈ ૨૩૨/૯ ૨. સં. ૨૩૫૨ ત્રયથી ૨૩૮ ૧૭ સંધ ભ. પાટણ સધ લ. પાટણ ૨૪૪/૧૨ મારગ ઠાવએ ૨૮૫/૧૧ જગિ ભાણ ૨૪૭/૨૮ સિરિ ગિરિસિષર ૨૪૯૩ મંડલ દ્ર ૨૪૯૮ ૬, સંધ ભં. પાટણ ૨૪૯૮ (૩) સંધ ભં. પાટણ ૨૫૫/૩૧ એ કઈ . ૨૫૬ ૩ ઘરિ . . . . ૨૬૧/૧૭ (૩૫)[+] ૨૬૨/૨૪ (૩૬૬)[+]. ૨૬૬/૨૦ પંતુ ૨૬૭/૭ મેટિમમલ ૨૭૦૨ દા. ૨૨ ૨૭૦/૧૧ ચિત્રકુટિહિ રાજઈ ૨૭૦ ૨૧ [+] રદ કરે ૨૭૦ ૨૫ (૩૭૭)[+] ૨૨/૯ પરિમાણ ૨૭૩ ૧૩ દુક્કર દુક્કર ૨૭૪૭ મયણહિ ૨૭૪૮ ભણિયાણ ૨૭૫૧૫ માલંતડેની ૨૭૬/૭ વિવેકસાગરગણિ લ. ૨૭૬/૮ નં.૪પ૬ ૨૭૭/૧૦ નં. ૨૦૫૦ ૨૮૦૧૪ સવચાર ૨.૮૨ ૧૪ અધિક નઈ ૨૮૩/૨૩ અનુક્રમિ ૨૮૪૮ સરસ ૨૮૪/૧૦ મિનિ ૨૮૪/૨૪ ઉમ્માહ '' ૨૮૮ ૨૮ ઇંદહિ. ' ૨૯૦ ૨૫ અધિકેરૂં ૨૯૩/૧૪ ભવાય ૨૯૪/૧૦ ભે અસુરાઇયા ૨૯૩/૧૨ અંત-જિનશાસન - ૨૯૭/૨૪ પુરિસુ મનહ ૩૦૪૩૧ પ્રકીર્ણ કે ૩૦૫/૨૮ નઈ . ૩૦૬/ ૧૦ પયપ કર્યો - ૩૦૭૧૩ ઊરિ ૩૦૭/૧૪ સિ રજજ, પાલિક Page #53 -------------------------------------------------------------------------- ________________ 52 ૩૦૭/૧૫ નિરવાણિ ૩૨૫/ર૬ કરઉ ૩૦૭/૨૨ સદા ચરણ ૩૩૬/૫ સંધ ભં. પાટણ ૩૦૭/૨૮ પરચઈ જિહે ૩૩૬/૨૦ ચઉરાણે ૩૦૭૩૦ ૨૩ ૩૩૬/૨૭ ૧૫૯૭ ૩૦૭/૩૧ ૨૩, ૨૩ ૩૫૨/૨૯ પ. ૩૦૮/૧,૨ (બધે)રડું ૩૫૪૪ સંધ ભ. પાટણ. ૩૦૮/૧૧ ૨૬ ૩૬૦/૮ સંધ ભં. પાટણ ૩૦૯/૧૮ વિચરઈ ૪૧૦/૧૧ ૩૧ ૩૦૮/૨૩ સંધ ભં. પાટણ ૪૨૪/૨૪ માલ ઉઘણું ૩૧૭/૨૫ ૨૪૫૮ ૪૪૬/૮ તપા ગુર્નાવલી ૩૧૮/૧૨ ન ગાંજીએ વૃદ્ધિ ૪/૨૦ કૌંસમાં ઉમેરેટ ૨, સંપા. લાલચંદ ગાંધી, ૫/૩૦ કસમાં ઉમેરેઃ જિનપતિસૂરિના શિષ્ય ૨૯/૧૨ પછી કસમાં ઉમેરે : [ પ્રકાશિત ઃ ૧. સ્વાધ્યાય પુ.૮ અં.૩. ૩૧/૨૫ કૌંસમાં ઉમેરે ઃ ૨. સંપા. પ્રબોધ પંડિત ૩૭/૧૬ પછી કૌંસમાં ઉમેરેઃ [પ્રકાશિત ઃ ૧. નાહટા દ્વારા સંપાદિત, કેઈ સામયિકમાં.] ૫૪૬ પછી ઉમેરેઃ ૧. પ્રકાશિત : સ્વાધ્યાય પુ.૧૧ અં..] પ૫/૧૧ કસમાં ઉમેરો : ભા.૧ પૂ.૧૧૨ પર મલધારગચ્છના હીરાનંદ મુનિને ૨.સં. ૧૫૬૫ને “વિદ્યાવિલાસ પવાડો' નેધાયેલે તે હીરાનંદ મુનિ અહીં એ કૃતિના લહિયા તરીકે મળે છે, ને, ઉક્ત સંવત લેખનસંવત તરીકે. ત્યાં ભાં.ઇ.ની આ જ પ્રત મેધાયેલી હતી. અંતે ઉમેર: [પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૪ અં.. ૧૦, પૃ.૧૭૩ (ભૂલથી જિનદેવને નામે).] ૬૯/૨૭ પછી ઉમેરોઃ પહિલે ગુણઠાણે મિથ્યાત, જે નવિ જાણે જિણધર્મો વાત પંચમિશ્યા વાહ્યો ભમઇ, હરિહર ખંભદેવ મનિ ગમઈ. ૨ ૬૯/૩૧ ઉમેરે : (૨) સં.૧૭૭૮ મે. વ.૪ લિ. શ્રી હુગલી બંદિર મધ્યે પં. રંગપ્રમોદ મુનિના સુશ્રાવિકા પરમ ભક્તિવંત બીબી અને ૫૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ પિજી સ્વવાચનાથ. ૫.સં. ૫-૮, ગુ. નં.૬૬–૧૪. ત૭૦/૧૮ કૌંસમાં ઉમેરો ? ભા.૩ પૂ. ૬૯૯ પર અમરમાણિકચશિષ્ય સાધુકીર્તિને નામે મુકાયેલી ગુણસ્થાનક ચોપાઈ, ઉપર નેધેલી કૃતિ જ છે. અહીં એક જ કૃતિ બે જુદા જુદા સાધુકીર્તિને નામે મુકાયેલ છે. એ કૃતિ આ વાચક સાધુ કીર્તિની હેવાને સંભવ વધારે જણાય છે. ૯૭/૧ પછી ઉમેરે [પા. પહુતીય સિવરતિ સમરતિ, હિર ત્િતર્ણય વસંત.] ૯૮/૫ કર્તાનામમાં ઉમેરે = [રત્નસૂરીશિષ્ય]. ૧૦૦/૨૧ પછી ઉમેરો : [પ્રકાશિતઃ ૧. સંપા. હ. . ભાયાણી.] ૧૧૯/૧૧ પછી ઉમેરે : [પ્રકાશિત ઃ ૧. સંપા. રણજિત પટેલ.] ૧૨૦/૮ પંક્તિ બદલે પ્રકાશિતઃ ૧. સ્વાધ્યાય પુ.૧૦ નં.૩.] ૧૧૨૭/૨૮ કોંસમાં ઉમેરે : [છેલી કડી ઘાનતની કૃતિની ઉતારાઈ ગઈ લાગે છે.. ૧૩૩/૧૩ પછી ઉમેરે : [પ્રકાશિત ઃ ૧. સ્વાધ્યાય પુ.૧૦ અ૪.] ૧૩૬/૩ પછી ઉમેરે : [પ્રકાશિતઃ ૧. સ્વાધ્યાય ૫.૧૪ અં.૩.] ૧૪૮/૬ કૌસમાં ઉમેરો : કર્તા ખરેખર ૧૫મી સદીમાં જાય છે. જુઓ અહીં પૂ.૪૪૮. ૧૫૪/૨૪ કૃતિનામમાં ઉમેરે : [અથવા એલંભડા બારમાસ] ૧૫૪/૨૯ છેડે ઉમેરે : [જૈમગૂકરચનાએ ભા.૧.] ૧૮૩/૬ પછી ઉમેરે પ્રકાશિતઃ ૧. આનંદકાવ્ય મહૌદધિ મૌ. ૩જુ. ૨૨૫/૧૨ કોંસમાં ઉમેરે ઃ લહસૂચી. ૩૦૦/૧૩ પછી ઉમેરે [પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૧, પૂ.૮૧-૮૪. ૩૦૩/૭ પછી ઉમેરે : પ્રકાશિતઃ ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. ૪૩૮/૮ પછી ઉમેરેઃ (૧) લિપિકૃતં . પ્રતાપચન્દ્ર યાત્મા અથે. પ્ર.સં. ૧૨-૧પ (૧૭), પૃ. ટે.લા. નં.૧૮૯૬.૨૮૭૨૫૪૭. ૪૫૭/૧૨ કૃતિનામમાં ઉમેરેઃ [અથવા વૈરાગ્ય ચોપાઈ ૪૫૮/૧૦ કસમાં ઉમેરે ? અને ૧૧૩. નં. ૭૭૬ની કૃતિ ભૂલથી બે વાર સેંધાયેલી છે. રામા ' .. ' + + + Page #55 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧૫ ૧૫. ૨ ૪ બ બ ૭ ૧૭. ૧૮ ૨ ૨ ૦. 0 છે ૦ : છે છે જ પ્રકાશકીય નિવેદન સંપાદકનું નિવેદન સંપ્રાજકનું નિવેદન અભિપ્રાય સાંકેતિક અક્ષરેની સમજ મહત્ત્વની શુદ્ધિવૃદ્ધિ અનુક્રમણિકા વિકમ બારમી સદી ૧. વાદિદેવસૂરિ ૨. જિનવલલભસૂરિ ૩. પલ્હ વિકમ તેરમી સદી ૪, શાલિભદ્રસૂરિ પ. નેમિચંદ્ર ભંડારી ૬. આસગુ ૭. ધમ ૮. ધમ (?) ૯. વિજયસેનસૂરિ ૧૦. પાલ્પણ ૧૧. અજ્ઞાત વિકમ ચૌદમી સદી ૧૨. અભયતિલક ૧૩, જિનેશ્વરસૂરિ ૧૪, વિનયચંદ્ર ૧૫. અજ્ઞાત ૧૬. જગડુ ૧૭. સોમભૂતિ ૧૮. અજ્ઞાત ૧૯. પદ્મ ૨૦. જિનપ્રભસૂરિ ૨૧. પ્રજ્ઞાતિલકસૂરિશિષ્ય? ૨૨. વસ્તિગ ૨૩. ગુણકરસૂરિ ૨૪. અબદેવસૂરિ ૨૫. ધમકલશ ૨૬. જિનપદ્મસૂરિ ૨૭. સેલષ્ણુ ૨૮. સારમતિ ૨૯. રાજકી7િ () ૩૦. અજ્ઞાત ૩૧. અજ્ઞાત ૩૨. અજ્ઞાત ૩૩. અજ્ઞાત ૩૪. અજ્ઞાત વિકમ પંદરમી સદી ૩૫. રાજશેખરસૂરિ ૩૬. હલરાજ ૩૭, શાલિભદ્રસૂરિ ૩૮. સાલિસૂરિ ૩૯. જયાનંદસૂરિ ૪૦, તરુણપ્રભસૂરિ ૪૧. વિજયભદ્ર ૨૪ ૨૫. 8 A A + ટ ૨૮. છે છે ? 8 8 Page #56 -------------------------------------------------------------------------- ________________ 66 જી K જી ૭૦ ૭૧ ૭૨ ૭૩ છે. ૭૩ ૨ ૭૫ જ ७६ ૭૯ ૪૪ 9 N ૪૨. વિનયપ્રભ ૪૩. જિનદયસૂરિ ૪૪. જ્ઞાનકલશ ૩૫ ૪૫. વિદ્ધણુ ૩૫ ૪૬. પૃવીચંદ્ર ૩૭ ૪૭. મેરૂતુંગસૂરિ ૩૭ ૪૮. જિનરત્નસૂરિ ૩૭ ૪૯. મેનન્દનમણિ ૫૦. દેવસુંદરસૂરિશિષ્ય ૫૧. દેવસુંદર શિષ્ય પર. મુનિસુંદરસૂરિ ૫૩. કુલમંડનસૂરિ ૫૪, સાધુહસ ૫. સાધુનસૂરિ ૫૬. અજ્ઞાત ४४ પ૭. સમયપ્રભ ૪૫ ૫૮. માણિજ્યસુંદરસૂરિ ૪૫ ૫૯, જયશેખરસૂરિ ૬૦. સેમસુંદરસૂરિશિષ્ય ૫૦ ૬૧. જિનવહનગણિ ૬૨. હીરાનંદસૂરિ ૬૩. સેમસુંદરસૂરિ ૫૫ ૬૪. સેમસુંદરસૂરિઆદિશિષ્ય પ૮ ૬૫. ભલઉ ૫૮ ૬૬. દયાસાગરસૂરિ(?) પદ ૬૭. જયસાગર ઉપાધ્યાય ૫૯ ૬૮. દયાસિંહ ૬૯. માંડણ ૭૦. મેઘા(મેહ) ૬૪ ૭૧. દેવરનસૂરિશિષ્ય ૬૫ ૭૨. ગુણરત્નસૂરિ ૭૩. ભાવસુંદર ૬૮ ૭૪. સાધુ કીર્તિ(વાચક) ૭૫. સર્વાનંદસૂરિ ૭૬. તેજવધન ૭૭. મંડલિક ૭૮. અજ્ઞાત ૭૯. સમુંધર ૮૦. અજ્ઞાત ૮૧. ચંપ(કવિ) ૮૨. અજ્ઞાત ૮૩. ગુણસમુદ્રસૂરિશિષ્ય ૮૪. રત્નમંડનગણિ ૮૫. જિનભદ્રસૂરિ ૮૬. કાહન ૮૭. સમર ૮૮. જિનશેખર ૮૯ કણસિંહ ૯૦. માલદેવ ૮૧. અજ્ઞાત ૯૨. રાજતિલકગણિત વિક્રમી સોળમી સદી ૯૩. માણિકસુંદરગણિ ૮૫ ૯૪. સાધુમેરુ ૯૫. મુનિસુંદરસૂરિશિષ્ય ૯૬. હેમહંસગણિ ૯૭. અજ્ઞાત ૯૮. ધનદેવગણિ ૯૯. ધમસુંદર ૧૦૦. વિદ્યાકીતિ ૧૦૧. સંઘકલશગણિ ૧૦૨. જિનસૂર[2] N N ૪૬ N ૫૧ ૬૩ 3 Page #57 -------------------------------------------------------------------------- ________________ આ છે ૯૮ ૯૮ ૧૦૧ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૭ ૧૧૨ ૧૧૨ ૧૦૩. ઉદયધર્મ ૧૦૪. આનંદમુનિ ૧૦૫. રત્નાકરસૂરિ ૧૦૬. અજ્ઞાત ૧૦૭. શુભશીલગણિ ૧૦૮. રત્નસિંહસૂરિશિષ્ય [રત્નસૂરિશિષ્ય] ૧૦૯. સોમસુંદરસૂરિશિષ્ય ૧૧૦. અજ્ઞાત ૧૧૧. ઋષિવર્ધનસૂરિ ૧૧૨. સંગદેવગણિ ૧૩. આણંદમેરુ ૧૧૪. અતિશેખર ૧૧૫. સેમજય ૧૧૬. હેમહંસ ૧૧૭. ધર્મદેવગણિ ૧૧૮. જિનવર્ધન ૧૧૯. આજ્ઞાસુંદર ૧૨૦. રામચંદ્રસૂરિ ૧૨૧. જયચંદ્રસૂરિ ૧૨૨. મેરુસુંદર ૧૨૩. લક્ષ્મીસાગર સૂરિ) ૧૨૪. મલયચંદ્ર ૧૨૫, વિમલધમ શિષ્ય ૧૨૬. (બ્રહ્મ જિનદાસ ૧૨૭, સેમચંદ્ર ૧૨૮. ઉદયવલભસૂરિ ૧૨૯. દેપાલ ૧૩૦, જ્ઞાનસાગર ૧૩૧. વછ-વાછા ૧૩૨. વછ ભંડારી ૧૧૩ ૧૧૩ ૧૧૩ ૧૧૪ ૧૩૩. મંગલધર્મ(જ્ઞાનરુચિ) ૧૪૮ ૧૩૪. કક્કસૂરિશિષ્ય ૧૪૮ ૧૩૫. જયવલભ ૧૫૦ ૧૩૬. સેમકુંજર ૧૫૧ ૧૩૭. દેવકીતિ ૧૫૧ ૧૩૮. પુણ્યનંદિ ૧૫૨ ૧૩૮. જિનરત્નસૂરિશિષ્ય ઉપર ૧૪૦, અજ્ઞાત ૧૫૩ ૧૪૧, સીહા ૧૫૪ ૧૪૨. ડુંગર ૧૫૪ ૧૪૩. ઉદયવત ૧૫૫ ૧૪૪. કરમસી ૧૫૫ ૧૪૫. શાંતિસૂરિ ૧૫૫ ૧૪૬. સારવિજય ૧૫૬ ૧૪૭, અજ્ઞાત ૧૫૬ ૧૪૮. ભાવે ૧૫૭ ૧૪૯. ખીમરાજ ૧૫૮ ૧૫૦. લક્ષ્મીસાગરસૂરિશિષ્ય ૧૫૮ ૧૫૧. જિણદાસ ૧૫૮ ૧૨. ખીમો ૧૫૮ ૧૫૩. પદ્મશ્રી ૧પ૯ ૧૫૪. દેવપ્રભગણિ ૧૬૦ ૧૫૫. પેથો. ૧૬૧ ૧૫૬. લાવણ્યસમય ૧ ૬૨ ૧૫૭. ઉદયધામ ૧૮૬ ૧૫૮. નનનસૂરિ ૧૮૭ ૧૫૯. ખેમરાજ ૧૯૦ ૧૬૦. સંગસુંદર ૧૯ર ૧૬૧. સિંહકુલ ૧૮૪ ૧૬૨. શાંતિસૂરિ ૧૯૬ ૧૬૩. કલ્યાણતિલક ૧૯૭ ૧૧૪ ૧૧૫ ૧૧૮ ૧૧૮ ૧૨૦ ૧૨૧ ૧૨૭ ૧૩૦ ૧૩૯ ૧૪૨ ૧૪૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ 0 - ૨૦૪. ૧૬૪. જિનસાધુસૂરિ ૧૯૭ ૧૬પ. હરિકલશ ૧૯૯ ૧૬૬. સુંદરહંસ ૧૯૯ ૧૬૭. કીર્તિહર્ષ ૨૦૦ ૧૬૮. ક્ષમા કલશ ૨૦૧ ૧૬૯.. મૂલપ્રભ ? ભાવપ્રભ ? ૨૦૨ ૧૭૦, જયરાજ ૨૦૩ ૧૭૧. હંસધીર ૨૦૪ ૧૭૨. ધર્મદેવ २०४ ૧૭૩, કુશલસંયમ ૨૦૮ ૧૭૪. નેમિકું જર ૧૭૫. અજ્ઞાત ૧૭૬ક. લબ્ધિસાગર ૨૧૩ ૧૭૬ખ. લબ્ધિસાગરસૂરિ ૨૧૪ ૧૭૭. હર્ષકુલ ૨૧૪ ૧૭૮. લાવણ્યસિંહ ૨૩૫ ૧૭૯. અજ્ઞાત ૨૧૬ ૧૮૦. સિંહકુશલસિંહકુલ? ૨૧૬ ૧૮. ધર્મરુચિ ૨૧૮ ૧૮૨. ઈશ્વરસૂરિ ૨૧૯ ૧૮૩. કડુ આ ૨૨૩ ૧૮૪. આણંદ ૧૮૫. પદ્મસાગર ૨૨૪ ૧૮૬. રાજશીલ ૨૨૫ ૧૮૭. જયવિજય ૨૨૮ ૧૮૮. અજ્ઞાત કવિ ૨૨૯ ૧૮૯. હીરાણુંદ ૨૨૯ ૧૯૦. હંસસેમ ૨૨૯ ૧૯ક. જ્ઞાનચંદ્રસૂરિ ૧૯૧ખ. જ્ઞાનચંદ -૧૯૨. ઉદયભાનુ ૨૩૪ ૧૯૭ક. હર્ષમૂર્તિ ૨૩૬ ૧૯૩ખ. હર્ષમૂતિ ૨૩૭ ૧૯૪. અજ્ઞાત ૨૩૮ ૧૯૫. રત્નસુંદર ૧૯૬. ધર્મસમુદ્રગણિ ૨૩૬ ૧૯શ્ક. લક્ષ્મીરત્નશિષ્ય ૨૪૪ ૧૯૭ખ. લક્ષ્મીરત્નસૂરિ ૨૪૫ ૧૯૮. હેમવિમલસૂરિ ૨૪૬ ૧૯૯૮ લખમણ ૨૪૭ ૨૦૦. દેવકલશ ૨૪૯ ૨૦૧. સુદરસ ૨૫૦ ૨૦૨. ચઉઆ ૨૫૧ ૨૦૩. અજ્ઞાત ૨૫૧ અનંતહસ ૨૫૨ ૨૦૫. અનંતહ સશિષ્ય [2] ૨૫૩ ૨૦૬. સહજસુન્દર ૨૫૪ ૨૦૭. લાવણ્યરત્ન ૨૬૬ ૨૦૮. ચંદ્રલાભ ૨૬૯ ૨૦૯, અમીપાલ ૨૬૯ ૨૧૦. ગજેન્દ્રપ્રમોદ ૨૭૦ - ૨૧૧. કમલસંયમ ઉ૦ ૨૭૦ ૨૧૨. ભાવસાગરસૂરિશિષ્ય ૨૭૧ ૨૧૩. જયવલ્લભ ૨૭૨ ૨૧૩ખ. જયવલભ ૨૭૩ ૨૧૪. મુનિચંદ્રસૂરિ ૨૭૩ ૨૧૫. ભાનુ ચંદ્ર-ભાણચંદ્ર ૨૭૪ ૨૧૬. સૌભાગ્યસાગર સૂરિશિષ્ય ૨૭૪ ૨૧૭. ભુવનરીતિ २७६ ૨૧૮, ચારચંદ્ર ૨૭૭ ૨૧૯. સિંહદરસૂરિ ૨૭૯ ૨૨૪ ૨૩૦ છ Page #59 -------------------------------------------------------------------------- ________________ 68 w w ૨૨૦. લાભમંડન વા. ૨૭૯ ૨૨૧. વિનયસમુદ્ર વા૦ ૨૮૦ ૨૨૨. ભીમ ૨૮૫ ૨૨૩. સાધુરત્નસૂરિ २८७ ૨૨૪.. પાર્ધચંદ્રસૂરિ ૨૮૮ ૨૨૫. પાર્ધચંદ્રસૂરિશિષ્ય ૩૦૫ ૨૨૬. ચઉથ (ચોથો) ૩૦૬ ૨૨.૭. નંદિવર્ધનસૂરિ ૩૦૭ ૨૨૮. બુધરાજ (કચરાય) ૩૦૭ ૨૨૯, હેમકાંતિ ૩૦૮ ૨૩૦. અજ્ઞાત ૩૦૯ ૨૩૧ક. ગુણનિધાનસૂરિશિષ્ય ૩૦૯ ૨૩૧ખ. શ્રીવત ૩૧૧ ૨૩૨. વિજયદેવસૂરિ ૩૧૨ ૨૩૩, ૩૧૫ ૨૩૪. આણંદપ્રમોદ ૨૩૫. શુભવધનશિષ્ય (સુધર્મરુચિ ?) ૩૧૮ ૨૩૬. જયમંદિર ૨૩૭. બ્રહ્મમુનિ વિનયદેવસૂરિ ૩૨૧ ૨૩૮. દેવસુંદર વા૦ ૩૩૩ ૨૩૯. કલ્યાણજયશિષ્ય ૩૩૩ ૨૪૦. સંયમમૂતિ ૩૩૬ ૨૪૧. મતિસાગર ૩૩૭ ૨૪રક. અજ્ઞાત ૩૪૧ ૨૪૨ખ. અજ્ઞાત ૩૪૧ ૨૪૩. ભાવકલશ ૩૪૨ ૨૪૪. વિશાલસુંદરશિષ્ય ૩૪૨ ૨૪૫. શિવસુંદર ૩૪૩ ૨૪૬. સમચંદ્ર-સમરસિંહ ૩૪૩ ૩૧૬ ૨૪૭. સમરચંદ્રશિષ્ય ૩૪ ૨૪૮. અજ્ઞાત ૩૫૦. ૨૪૯. કવિચણ ૩૫૧ ૨૫૦. લીબે ૩૫૨.. ૨૫૧. લાવણ્યદેવ (૩૫૪ ૨૫૨. કુશલહષ ૩૫૫. ૨૫૩. ધમસિંહગણિ ૩૫૬ ૨૫૪. દલતદલપત] વિજય ૩૫૭, ૨૫૫. ગજરાજ પંડિત ૩૫૮ ૨૫૬. કક્કસૂરિશિષ્ય ૩૫૯. ૨પ૭. પુણ્યરન ૩૬ ૦. ૨૫૮. કુશલભુવનગણિ ૩૬૧ ૨૫૯. ગજલાભ ૩૬૧ ૨૬૦, વાસણ ૩૬૩. અજ્ઞાત ૩૬૪ ૨૬૨. રાજરત્નસૂરિ ૩૬૪ ૨૬૩. જયહેમશિષ્ય ૩૬૫. ૨૬૪. ગુણધીરગણિ ૩૬૫ ૨૬૫. મહીરત્ન ૩૬૬ ૨૬૬. ઉદયધવલ ૩૬૬ ૨ ૬૭. મહિમાસાગર ઉ૦ ૩૬૬ ૨૬૮. સંઘમાણિશિષ્ય ૩૬૭ ૨૬૯. નરશેખર ૩૬૭ ર૭૦. વિદ્યારત્ન ૩૬૮ ૨૭૧. પાતા ૩૬૯ ૨૭૨. પરબત ભાવસાર ૩૭૦ ૨૭૩. વિદ્યાધર ३७० ૨૭૪. લક્ષમીકલ્લોલ ૩૭૧ ૨૭૫, અજ્ઞાત ૨૭૬. અજ્ઞાત ૩૭ર. ૨૬૧. w ૩૨૧ ૩૭૧. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭. ૨૭૮. ૨૭૯. ૨૮૦. ૨૮૧. ૨૮૨. અજ્ઞાત અજ્ઞાત અજ્ઞાત પુણ્યલબ્ધિ જિનમાણિકય કનક કવિ વિક્રમ અગિયારમી સદી ૩૯૩ ૨૮. ૫. ધનપાલ ૨૯૦. ૨૯૧. ૨૮૯. વ માનસૂરિ વિક્રમ બારમી સદી ૩૦૫. ૩૬. જિનદત્તસૂરિશિષ્ય ધમ સૂરિશિષ્ય વિક્રમ તેરમી સદો લખણ (લક્ષમણુ) અજ્ઞાત ૨૯૨. ૨૯૩. ૨૯૪. ૬. ૨૯૫. ૨૯૬. ૨૯૭. ૨૯. ૨૯. ૩૦૦. ૧૦. ૩૦૧. ૩૦૨. 303. ૩૦૪. અજ્ઞાત ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૬ જિનપતિસૂરિશિષ્ય ૩૯૭ જિનપતિસૂરિશિષ્ય ૩૯૭ સુમતિગણિ ૩૯૫ (શાહ) રયણુ ૩૯૮ ભત્તઉ ૩૯૮ જયમ’ગલરિ ૩૯૯ પાહ'ગુ ૪૦૦ અજ્ઞાત ૪૦૦ ૪૦૧ વસેનસૂરિ આસિગુ અજ્ઞાત (કવિ) છ૩ ૩૭૩ ૩૭૩ ૩૭૪ ३७४ ૩૭૫ ૩૭૫ અજ્ઞાત ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૪૦૧ ૪૦૧ અમરપ્રભસૂરિશિષ્ય ૪૦૨ ૪૦૩ 59 પૂતિ ૨૮૩. ૨૮૪. ૨૮૫. ૨૮૬. ૨૮૭. ૩૦૭. ૧૩. ૩૦૮. ૩૦૯. ૧૭. ૩૧૦. ૩૧૧. ૩૧૩. ૩૧૩. ૩૧૪. ૩૧૫. ૩૧૬. ૩૧૭, ૩૧૮. ૩૧૯. ૩૨૦. ૩૨૧. ૩૨૨. ૩૨૩. ૩૨૪. ૩૨૫. ૩૨૬. ૩૨૭. ભાવ ઉપા. ૩૭૬ નયસિંહગણિ ૩૭૯ જ્ઞાનાચા ૩૮૦ વિજયભદ્ર ૩૮૬ અજ્ઞાત (ગદ્યકૃતિ) ૩૮૮ હણ વિક્રમ ચૌદમી સદી જિનેશ્વરસૂરિ જિનેશ્વરસૂરિશિષ્ય ૪૦૫ લક્ષ્મીતિલક ૪૦૪ ૪૦૮ સામમૂર્તિ ૪૦૮ પદ્મરન ૪૦૯ ૪. ફેરુ ૪૧૦ ૪૧૦ લખમસી હું જિનચંદ્રસૂરિશિષ્ય ૪૧૧ ૪૧૧ ચારિત્રગણિ સહજજ્ઞાત ૪૧૨ જિનયન્દ્રસૂરિશિષ્ય ૪૧૨ હેમતિલકસૂરિશિષ્ય ૪૧૩ જિનપ્રભસૂરિશિષ્ય ૪૧, ૪ ૪૧૪ ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૭ ૪૧૮ અજ્ઞાત ૪૧૮ ૪૧૮ વીરપ્રભ મુનિ જિનયન્દ્રસૂરિશિષ્ય ૪૧૯ જયધમ અજ્ઞાત અજ્ઞાત અજ્ઞાત શાંતિભદ્ર અજ્ઞાત ४०४ Page #61 -------------------------------------------------------------------------- ________________ 60 ૪૧ ४२० ૪૨૩ ૪૨૩ ૪૨૪ ૪૨૪ ૪૨૫ ૪૨૫ ૪૨૬ ૪૨૬ ૪૨૬ ૪૨૮ ૩૬૦, ૩૬૨. ا ૪૨૮ ૪૨૯ ૩૨૮, અજ્ઞાત - ૩૨૯. અજ્ઞાત ૩૩૦, રામભદ્ર ૩૩૧. અજ્ઞાત ૨૬. જિનપદ્મસૂરિ ૩૩૨. અજ્ઞાત ૩૩૩. અજ્ઞાત ૩૩૪, ધર્મસૂરિ ૩૩૫. અજ્ઞાત ૩૩૬. અજ્ઞાત ૩૩૭. અજ્ઞાત ૩૩૮. શાંતિસૂરિ ૩૩૯, મંત્રી ધારિસિંહ [2] ૩૪૦, અજ્ઞાત ૩૪૧. અજ્ઞાત ૩૪૨. અજ્ઞાત ૩૪૩. અજ્ઞાત ૩૪૪. ૨ાજશેખર અજ્ઞાત ૩૪૬. અજ્ઞાત વિકમ પંદરમી સદી ૪૨. વિનયપ્રભ (બોધિબીજ) ૪૯. મેરુનંદન ૩૪૭. રત્નશેખરસૂરિ ૩૪૮. કા૩૪૯. પહુરાજ ૩૫૦, જયસિંહસૂરિ ૫૫. સાધુરતને ૩૫૧. રાજતિલક ? વિજયતિલક? ૪૩૮ ૫૯. જયશેખરસૂરિ ૪૩૮ ૩પર. ગુણચંદસૂરિ ૪૩૯ ૩પ૩, જયતિલકસૂરિશિષ્ય ૪૩૮ ૩૫૪, જયકેશરમુનિ ૪૪૨ ૩૫૫. જયતિલકસૂરિ ૪૪૨. ૩૫૬, મેરૂતુંગસૂરિશિષ્ય ૪૪૩ ૩૫૭. અજ્ઞાત ૪૪૩ ૩૫૮, અજ્ઞાત ૪૪૪ ૩૫૯. રત્નસાગરસૂરિશિષ્ય ૪૪૪ અજ્ઞાત ૪૪પ ૩૬૧. અજ્ઞાત ૪૪૫ સમસુન્દરસૂરિશિષ્ય ૪૪૬ જયાનંદસૂરિ ४४७ ૧૩૨. વછ ભંડારી ૪૪૮ જિનવધનસૂરિ ૪૪૮ ૩૬. અજ્ઞાત ૪૪૯ ૩૬૫, સિદ્ધસૂરિ ४४८ દેવદત ૩૬૭, ભરઈદાસ ૪૫૦ ૩૬૮. જિનભદ્રસૂરિ. શિષ્ય [2] ૪૫૧ ૩૬૯, જિનભસૂરિશિષ્ય પ૧ ૩૭૦, ધનરાજ પર ૩૭૧. અજ્ઞાત (જયસાગરે પાધ્યાય) ૪૫૩ ૬૮. દયાસિંહગણિ ૪૫૩ ૩૭૨. અજ્ઞાત ૪૫૪ ૩૭૩. જયશેખરસૂરિશિષ્ય ૪૫ ૩૭૪, અજ્ઞાત ૪૫૫ ૩૫. અજ્ઞાત ૪૨૯ ૪૨૯ ૩૬૩. ૪૩૧ ૩૬૬. ૪૫૦ ૪૩૧ ૪૩૨ - ૩૪૫. ૪૩૨ ૪૩૩ ४३४ ૪૩૫ ૪૩૬ ૪3 ૪૩૭ ૪૩૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ 61 દેપાલ ૪૫૯ ૧૬3 ૩૭૬. અજ્ઞાત ૪૫૬ ૩૭૭, સજજણસુત ૪૫૬ ૩૭૮. અજ્ઞાત ૪૫૭ ૩૭૯. અજ્ઞાત ૪૫૮ ૩૮૦, પદ્માનંદસૂરિ ४५८ ૩૮૧. અજ્ઞાત ૩૮૨. અજ્ઞાત ४६० ૩૮૩ અજ્ઞાત ४६० ૩૮૪. માણિજ્યસૂરિ ૪૬૧ ૩૮૫. ધનપ્રભ ૪૬૧. ૩૮૬. અજ્ઞાત ૪૬૧ 2૧૭, સમરો ૩૮૭. અજ્ઞાત ૪૬૩ ૩૮૮. કીરિત્નસૂરિશિષ્ય ૪૬૪ ૩૮૯, કવિયણ ૪૬૪ ૯૯૦, જયમૂર્તિગણિ ४१५ ૩૯૧. અજ્ઞાત ૪૬૫ ૩૨. અજ્ઞાત ૩૯૩. સુંદરસૂરિશિષ્ય ૪૬૭ ૩૯૪, અજ્ઞાત ૪૬૮ વિકમ સેમી સદી ૩૯૫. વિજયતિલક ઉપાય ૪૬૮ ૩૬. અજ્ઞાત ૪૬૯ ૩૭. અાત ૪૬૯ ૩૮. અજ્ઞાત ૪૭૦ ૩૯૯ અજ્ઞાત ૪૭૦ ૪૦૦. અજ્ઞાત ૪૭૧ ૪૧. વિનયભૂતિ ૪૭૧ રત્નાકર મુનિ ૪૭૨ ૦િ૯. સેમસુંદરસૂરિશિષ્ય ૪૭૩ ૧૪. અતિશેખર વા૦ ૪૭૩ ૧૨૬. (બ્રહ્મ)જિનદાસ ૪૭૪ ૪૦૨. અજ્ઞાત ૪૭૬ ૧૨૯. ४७६ ૪૦૩. અજ્ઞાત ૪૭૬ ૪૦૪. કલ્યાણચંદ્રગણિ ૪૭૭ : ૪૦૫. અજ્ઞાત ૪૭૮ ૪૦૬. અમરરત્નસૂરિશિષ્ય ૭૮ ૪૦૭. લખમસીડ ૪૭૯ ૪૦૮. જયાનંદ(યતિ) ૪૮૦ ૧૩ જિનરત્નસૂરિશિષ્ય ૪૮૦ ૪૦૯. ધનસાર પાઠક ૪૮૧ ૧૪૫, શાંતિસૂરિ ૪૮૨ ૧૫૦, લક્ષમીસાગરસૂરિશિષ્ય ૪૮૨. ૪૧૦. કીરતિ ૪૮૩ ૪૧૧. કેલિહ ४८४ ૧પ૬. લાવણ્યસમય ૪૮૫ ૪૧૨. ઉદયહર્ષશિષ્ય ૪૮૫ ૪૧૩, પધમંદિર ૪૪. અજ્ઞાત ૪૮૬ ૧૫૯, ખેમરાજ ૪૮૭ ૪૧૫, સાલિગ ४८७ ૪૧૬. હેમવિમલસૂરિશિષ્ય ૪૮૮ ૪૧૭. વિનયરતન વા. ૪૮૮ ૪૧૮, હેમસ્વજ ૪૮૯ ૪૧૯. અજ્ઞાત ૪૯૦૧૬૫, હરિકલશ ૪૯૦ ૧૭૬ખ. લબ્ધિસાગરસૂરિ ૧૮૨. ઈસરસૂરિ ૪૯૪ ૪૨૦. રંગ? મેધરન ? ૪૯૪ ૪૨૧. કમલધર્મ ૪૯૫ ૧૯૬. ધમસમુદ્ર ૪૯૫. ૪૬૬ ४८६ ૪૮૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ 62 ૨૦૬, ૪૨૨. - ૨૧૨. ૪૨૩, ૪૨૪. ૨૨૧. ૫૦ 9 સહજસુંદર ४५६ ભક્તિલાભ ૪૯૬ ભાવસાગરસૂરિશિષ્ય ૪૯૭ જયવલ્લભ ૪૯૭ અજ્ઞાત ૮૯૮ વિનયસમુદ્ર ૪૯૮ પાર્ધચંદ્રસૂરિ ૫ ૦૧ બ્રહ્મમુનિ (વિનયદેવસૂરિ) ૫૦૨ દેવસુંદર ૫૦૩ વિદ્યારત્ન ૫૦૩ કનક ૫૦૪ ઉ. હર્ષ પ્રિય ૫૦૪ ૨૮૩. ૪૨૬. ૪૨૭. ૪૨૮. ૨૯. ૪૩૦. ૪૩૧. ૪૩૨. ૪૩૩, ૪૩૪, ૪૩૫. ૪૩૬. ૨૨૪. ભાવ ઉપાધ્યાય ૫૦૫ અજ્ઞાત ૫૦૬ આગમમાણિકય ૫૦૬ અજ્ઞાત ૫૦૬ માણિકરાજ ઉદયરત્ન ૫૦૭ ધણચંદ ૫૦૭ ખેમ ૫ ૦૭ અજ્ઞાત ૫૦૭ દયારત્નશિષ્ય ૫૦૭ ગોવિંદ (આચાર્ય) ૫૦૭ જયપ્રભ ૫ ૮ અજ્ઞાત પ૦૮ - ૨૩૭. ૦ ૦ ૨૩૮. - ૨૭૦. ૨૮૨. ૪૨૫. ૪૩છે, Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૫ વિક્રમ બારમી સદી ૧. વાદિદેવસૂરિ (૧) + શ્રી (મુનિચંદ્ર) ગુરુસ્તુતિ ગા.૨૫ આદિ-નાણુ ચરણ સંમત્ત જસુ યણaઉ સુપહાણ, જય સુ મુણિમુરિ ઇસ્યુ જગિ મેડિઆ મમ્મહખાણું. ૧ ઉવસમરણ-સમુદ્ધ સમુ વિહલિયજ હાડસારૂ (સાહારૂ?) વંદઓ મુણિ સુરિ ભવિયાજણ જિમ ઇ૪િ)દઉ સંસાર. ૨ અત -- જાહે પસન્ના તુહ નયણ તહ માણુયહ સયકાલ, હિય-ઈછિય સુડ સંપડહિં અનુછિદહિં દુહસાલ. દૂસમ રયણિહિં સૂર જિવ તુહ ઉ૩િ મુણિનાહ, સિરિ મુણિચંદ મુણિંદ પરમહુ ફેડઈ કુગ્રાહ. હાલની ગૂજરાતી ભાષા. આદિ- જ્ઞાન ચરણ સમ્યકત્વ જેનું રત્નમય સુપ્રધાન, જ સ મુનિસુરિ અહીં જગે મેડયો મન્મથ સ્થાણુ. ૧ ઉપશમ-રત્ન-સમુદ્ર સમ વિફલિત જલ આભાર, વદ મુનિસુરિ ભવિકજન જેમ છેદે સંસાર, અંત - જ્યારે પ્રસન્ન તવ નયને તથા મનુજેને સદા કાળ, હૃદય-ઇચ્છિત સુખ સાંપડે પછી છેદાય દુઃખજાળ. દુષમ રજનિમાં સૂર્ય જેમ તું ઉઠયો મુનિનાથ, શ્રી મુનિચંદ્ર મુનીંદ્ર પરમ ફેડે કુગ્રાહ. ૨૫ પ્રકાશિતઃ પં. બહેચરદાસના હાલની ગુજરાતીમાં અનુવાદ સહિત ને તેમના વક્તવ્ય સહિત જેન વેતાંબર કોન્ફન્સ હેડ, પુ.૧૩ અંક ૯થી ૧૧, સપ્ટે.થી નવેંબર ૧૯૧૭, પૃ.૩૩૧થી ૩૩૫. (જૈન ગ્રંથાવલી, પૂ.ર૦૫ નં.૧૧૪) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૨. આ કૃતિને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરે ૪૭૬માં અપભ્રંશ ભાષાની ગયું છે.] Page #67 -------------------------------------------------------------------------- ________________ જિનવહલભર [૨] ૨. જિનવલ્લભસૂરિ (ખ૦) સ. ૧૧૬૭ લગભગ હયાત. જૈન ગૂર્જર કવિઓ: ૧ (૨) [+] નવકાર માહાત્મ્ય ૧૩ છપ્પા આદિ– ફિ કલ્પતરૂ રે અયાણુ ચિંતા મન ભિતરિ, કિ ચિંતામણિ કામધેનુ આરાહે બહુપરિ. ચિત્રાવેલી કાજ કિસઇ દેસાંતર લંધઈ, રયણુ-રાસિ કારણ કિસઈ સાયર લઈ, ચવ પૂરવ સાર જંગે લÛા એ નવકાર, સયલ કાજ મહિયલ સરઈ, દુત્તર તરઈ સ’સાર. અંત – અડ સંપયનત્ર પય સહિત ઈકસß લઘુ અકખર, ગુરુ અકખર સત્તેવિ એહુ જાણુ પરમકખર, ગુરુ જિવલ્લભસુરિ ભઈ બહુ સુકખહુ કારણ, નયતિરિય બહુ રેગ સેાગ ભય દુકખ-નિવારણુ, જલ થલ પર્વીય વણુ ગહણુ સમરણુ હેાઈ ઈક ચિત્ત, પંચ પરમેષ્ટિ મંત્રતુ તણી, સેવા દૈયઉ નિત્ત (૧) પ.સ.૨-૧૧, મુક્તિ.ન.૨૩૮૭. (૨) સં.૧૮૩૧ મસિર વિદ ૨ રવિવાર પાલીતાણા નગરે પં. હ`ધીરેણુ સ્વહેતવે લિ. પાસ. ૨, મુક્તિન.૨૩૮૬. ૧૩ [પ્રકાશિત : નમસ્કાર સ્વાધ્યાય ભા.૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૩. કૃતિની ભાષા મેાડા સમયની જણાય઼ છે. એ રીતે કર્તા ઉક્ત જિનવલ્લભસૂરિ માનવા કે કેમ એ વિચારવા જેવુ' છે.] ૩. પ૪ (૩) + જિનદત્તસૂરિ સ્તુતિ (ઐ.) ૧૦ પદ આદિ– જિષ્ણુ ટ્ઠિઇં આણુંદુ ચાઈ અઈ રહસુ ચગ્ગુણુ, જિષ્ણુ ટ્ટિ” ઝડહુડઈ પાઉ તણુ નિમ્મલ હુઈ પુછુ જિષ્ણુ દિક્રૃઈ સહુ હાઈ કટ્ટુ પુવ્વુક્કિઉ નાસઈ, જિષ્ણુ દિદ્રુઈ હુઈ સિદ્ધિ દૂર દારિદુ પણુાસ, જિષ્ણુ ફ્રૂિઈ હુઈ સુઈ ધમ્મઈ અશ્રુહુ કાઈ ઉઈ ખહહુ, પહુ નવાણુ ડિ પાસ જિષ્ણુ, અજયમેરિ કિન પિકખહુ, ૧ અંત – કખાણિયઇ તં પરમ તત્તુ જિષ્ણુ પા પણ સઈ, આરહિયઈ ત વીરનાહુ કઈ પહુ પાસઇ. Page #68 -------------------------------------------------------------------------- ________________ આરમી સદી ધમ્મુ તુ દય સંજુતુ જેણુ વરગઈ પાવિજઈ, ચાઉત અણુખંડિય૩ જુ વંદિણ સલહિજઈ, જઈ ઠાઉ ત ઉત્તિમુ મુણિવર હવિ પવર વસહિ હ ચઉર નર. તિમ સુગુરૂ સિરામણિ સૂરિવર ખરતર સિરિજિકુદર વર. ૧૦ (1) ઈતિશ્રી પટ્ટાવલી પરૂપદાનિ સં. ૧૧૭૦ વર્ષે અશ્વયુગાદ્ય પક્ષે ‘૧૧ તિથી શ્રીમદ્ ધારાનગણ્ય શ્રી ખરતગ વિધિ માર્ગ પ્રકાશિ વસતિવાસિ શ્રી જિગુદત્તસૂરીણ શિષ્યણ જિનરક્ષિત સાધુના લિખિતાનિ (૨) ઇતિશ્રી પટ્ટાવલી સં.૧૧૭૧ વર્ષે પતન મહાનગરે શ્રી સિંહ દેવ વિજયિ રાજ્ય ખરતરગચ લેગીન્દ્ર યુગપ્રધાન વસતિવાસિ જિનદત્તસૂરીણું શિખેણ બ્રહ્મચંદ્રગણિને લિખિતા. શુભ ભવતુ શ્રીમત પાર્શ્વ નાથાય નમઃ સિદ્ધિરસ્તુ. બંને તાડપત્રીય પ્રત. પ્રકારિતઃ ૧. અપભ્રંશ કાવ્યત્રયી પૃ.૧૨. ૨. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, પૃ.૩૬૫થી ૩૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૪૭૪. કૃતિને અપભ્રંશ ગણવી જોઈએ.] Page #69 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ તેરમી સદી ૪. શાલિભદ્રસૂરિ (રાજગચ્છ – વાસેનસૂરિના પટ્ટધર) (૪) [+] ભરતેશ્વર બાહુબલિ રાસ ૨.સં.૧૨૪ ફાગણ પંચમી આદિ-રિસહ જિસેસર પય પણ એવી, સરસતિ સામિણિ મનિ સમરેલી, નમવિ નિરંતર ગુરૂ ચરણ, ભરહ નરિંદ તણુઉં ચરિત્તો, જે જગિ વસુહીંડઈ વદીતા, બાર વરસિ બિહું બંધવહં. હીં હિવ એ ભણિસ રાસહ ઈદિહિં, તં જમણહર મણઆણંદિઈ, ભાવિઈ ભવીયણ સાંભળઉં, જબુદીવિ ઉવઝાઉર નરે, ઘણકણ કંચણ રયણિહિં પવરે, અવર પર કિરિ અમર પુરો. અત – રાહ એ ગછસિગાર વચરણસરિ પાટધર. ૨૩ ગુણગણહ એ તણુઉ ભંડારૂ, શાલિભદ્રસુરિ જાણીઇ એ. કીધઉ એહ તીણિ ચરિત, ભરહ નવેસર રાસુ ઇંદિઈ. ૨૦૪ જે પઢઈ એ વસહ વિસેહિ (વદીત), સો નર નિત નવનિહિ લહઈ એ. સંવત એ બાર એકતાલિ, ફાગણ પંચમિઈ એઉ કી એ. ૨૦૫ (૧) પ.સં.૧૦, વિ.ધ.ભ. (૨) સેં.લા. (૩) પ.સં.૬, ગા.૩૪૦, પ્ર.કા.ભં. નં.૬૭૮. [પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, વર્ષ ૨ અંક ૧.] (૫) + બુદ્ધિ રાસ અથવા હિતશિક્ષાપ્રબુદ્ધ રાસ આદિ– પણમવિ દેવિ અબાઈ, પંચાણુણ ગામિણિ વરદાઈ જિણસાસણિ સાંનિધિ કરઈ સમિણિ, સુર સામિણિ તું સદા સોહાગિણિ. ૧ પણુમિ ગણહર ગેયમસામ, દુરિય પણસઈ તેહનઈ નામિ, વર્દીમાન સામીનઉ સીસ, પ્રણમ્યાં પૂરઈ સયલ જગીસ. ૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી [૫] નેમિચક ડારી સહગુરૂવયણે સંગ્રહ કીજઈ, ભાલા લેાક સીષામણુ દીજઈ, કંઈ ખાલજ લેાક્રુપ્રસિદ્ધા, ગુરૂ ઉપદેસઈ કેઈ લહા. અંત – સાલિભદ્રગુરૂ સ ́કલીય, એ સર્વ ગુરૂ ઉપદેસ તુ, - પઢઈ ગુણુઇ જે સાંભલઇ એ, તેડુ સર્વ ટલઈ લેસ તુ. ૫૩ (પાઠાંતર – ધરમ કરઉ સુધ ભાવસ્યું એ, અવિચલ સુખ લહેસિ. ૬૨). (૧) સ.૧૬૩૨ વર્ષ માગશર વદ ૧૪ ભામે સ્ત’ભતીથે રાજચંદ્રેણુ લિખિત.... પ.સ.૨-૧૪, ગુ.વિ.ભ. (૨) ૫.સ.૩-૧૩, મેા.ભ (૩) ઉપાધ્યાય શ્રી મતિકીત્તિ ગણિગને દ્રાણાં શિષ્ય પ· મહિમાકુમારગણિ તત શિ॰ જયલાબેન લિલેખ, સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા શજકુ અર પદ્મનાથ. આ ક.ભ. (૪) પ.સ',૩–૧૨ ખી.ડી.૨૦૯ .એ.સા.ન’.૧૯૪૧. (૫) લ.સં.૧૫૧૪, બીજી કૃતિ સાથે, સેં.લા. (૬) લ.સ`.૧૫૯૭, એક ચોપડામાં, વિ.તે.ભન,૩૨૬૧. (૭) નાના નૈમિરાસ સાથેની એક પ્રતમાં વિતે.ભ.ન.૩૧૭૧. (૮) પ.સ.૩, ગ્રંથમાન ૬૪, લી.ભદા.૩૦ નં.ર (૯) ૫.સ’.૫, લી.ભ’.દા.૩૦ નં.પ. (૧૦) ૫.સ.૩-૧૧, દે.લા.પુ.લા.ન.૮૩૩. (૧૧) પ.સ’.૩-૧૧, હા.ભ. દા.૭૦ નં.૧૧૫. (૧૨) પ.સર-૧૫, મ. જૈ.વિ.ન.૪૩૦, (૧૩) ૫.સ.૩-૧૨, મુક્તિ ન`.૨૩૩૯. (આમાં હરિભદ્ર સૂરિદ્ધિ સંકલીય' એમ છેલ્લી કડીમાં આપેલ છે.) (૧૪) પ.સ. ૩–૧૨, પાદરા ન.૨૪. (૧૫) ડે.ભં. દા.૭૦ નં.૧૨૦ (આમાં હિતશિક્ષા પ્રખ્રુદ્ધ રાસ’ એવું નામ છે). આ રાસની પ્રતિએ પુષ્કળ મળે છે. [આલિસ્ટઆઇ ભા. ૨, કૅટલાગગુરા, પૈડાપ્રાસ્ટા, મુપુગૃહસુચી (‘શાલિભદ્ર રાસ’ એ નામથી પણુ), લીહુસૂચી, હુંજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૪૯, ૧૪૯, ૧૬૨, ૪૧૭, ૪૧૮, ૪૩૫, ૪૯૯, ૧૦૯, ૫૨૩, ૫૯૩, ૬૨૬).] [પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, વર્ષ ૨ અંક ૧.] [બુદ્ધિ રાસ'ના કર્તા શાલિભદ્રસૂરિ ‘ભરતખાહુબલિ રાસ'ના રચનારથી ભિન્ન નથો એમ પ્રમાણા વિના નિશ્ચિત કહી શકાય તેમ નથી. લા. ભ. પંડિત] [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૧–૨, ભા. ૩ પૃ. ૩૫.] ૫. નેમિચંદ્ર ભ’ડારી (ખ॰ જિનેશ્વરસૂરિના પિતા) જિનપતિસૂરિના સમય સં.૧૨૨૩થી ૧૨૭૭. આ વિદ્વાન શ્રાવક કવિએ પ્રાકૃતમાં ષષ્ટિશતક' રચ્યું છે. [વિશેષ પરિચય – જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૪૯૩.] ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ આસગુ [5] જે ગૂર્જર કવિએ ૨ (૬) + જિનવલભસૂરિ ગુરુગુણવર્ણન ૨.સં.૧૨૪૫ આશરે આદિ– પશુમવિ સામિ વિર જિણ, ગણહર ગેયમ સામિ, સુધરમ સામિય તુલનિ સરણ, જુગપ્રધાન સિવગામિ. તિત્થરણુદ્ધસ મુણિરયણ, જુગપ્રધાન કમિ પત્ત, જિણવલ્લહસુરિ જુગપવર, જસુ નિમલઉ ચરિતુ. અંત - સલુદ્ધાર કરેલુ હઉ, પાલિ સુદઢ સમ્મત્તો, નેમચંદ ઈમ વિનવઇએ, સુહગુરૂ ગુણગણરતો. નંદઉ વિહિ જિશુમંદિર હિં, નંદઉ વિહિ સમુદાઓ, નંદઉ જિણપત્તિસૂરિ ગુરૂ, વિહિ જિણ ધમ્મ પસાઓ. ૩૫. - ઇતિ નેમિચંદ ભડારિકૃત ગુરૂગુણવર્ણન. (૧) છેલ્લાં થોડાં પદ્યોવાળી ત્રુટિત પ્રત, સેં.લા.. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ. [૨. નેમિચન્દ્ર ભંડારી રચિત ષષ્ટિશતક પ્રકરણ ત્રણ બાલાવબોધ સહિત] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૬ તથા પૃ.૧૪૭૪–૭૫ પર ભૂલથી બે જુદા કવિક્રમાંક ને કૃતિક્રમાંકથી આ એક જ સામગ્રી રજૂ થઈ છે. કૃતિની ભાષા મુખ્યત્વે અપભ્રંશ ગણાય.] ૬. આસગુ (શાંતિસૂરિશિષ્ય શ્રાવક) (૭) [+] જીવદયા રાસુ ગા.૫૩ ૨.સં.૧૨૫૭ આસો શુ. ૭ આદિ– ઉરિ સરસતિ આસિગુ ભણઈ, નવઉ રાજુ છવાદય સારૂ, કંનું ધરિવિ નિસુણુઉ જણ, દુત્તરૂ જેમ તરહુ સંસારૂ. ૧ અંત – વાછા મંત્રિ તણાં પાછાપઈ, વેહલ મહિનંદન મહિ રોપઈ, તસુ સુખ કુલચંદ ફલુ તસુ કુલિ આસાઈતુ અતુ; તસુ વલહિય પેલી પવર કવિ આસિગુ બહુગુણસંજુ. ૫૧ આત ઉપરિયા કવિ જાલઉર, માઉસાલિસું મઈસીયલરઉ, આસી દવદેહી વયણ કવિ આસિગુ જાલઉરહ આવઉ; સહજિગપુરિ પાસ ભવણિ, નવઉ રાજુ ઈડ તિહિ નિપ્પાઈઉ. પર સંવતુ બારહસય સત્તાવસઈ, વિક્રમ કાલિ ગયઈ પડિjનઈ, આસોય સિય સત્તમિહિં હથેહથિં જિણ નિપાઉ; સંતિસૂરિ પ ભયરિય રયઉ રાસુ, ભવિયહું મણમહિણ. પસ (૧) પ.ક્ર.૧૯૦થી ૧૯૩, એક પ્રાચીન પ્રત, નાહટા સં. Page #72 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી [૭] ધમક [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૫.] ૭. ધમ (મહેંદ્રસૂરિશિષ્ય) (૧) એક મહેન્દ્રસિંહસૂરિ અંચલગરછમાં ધર્મઘોષસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ થઈ ગયા છે. જન્મ સં.૧૨૨૮, દીક્ષા ૧૨૩૭, આચાર્યપદ ૧૨૬૩, મરણ ૧૩૦૯. તેમણે સં.૧૨૯૪માં “શતપદિકા” ગ્રંથ રચ્યો છે. (૨) બીજા મહેદ્રસૂરિ હેમાચાર્યના શિષ્ય સં.૧૨૪૧માં થયા છે. તેઓ સં.૧૨૪૧માં રચાયેલ સેમપ્રભાચાર્યના કુમારપાળ પ્રતિબંધના શ્રવણ કરનાર હતા. તેમણે હેમચંદ્રકૃત “અનેકાર્થસંગ્રહ” પર “અનેકાર્થકૈરવાકરકૌમુદી' નામની ટીકા રચી છે. (૩) ત્રીજ મહેદ્રસૂરિ વાદિ. દેવસૂરિના શિષ્ય હતા કે જેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ “વાદસ્થલ' ગ્રંથ રચ્યો છે. (જુઓ જેસલમેર ભાં. સૂચી, પૃ.૬૦. – પંડિત લાલચંદ.) આમાંથી આપણું કવિના ગુરુ પહેલા મહેન્દ્રસિંહસૂરિ લાગે છે. (૮) જબૂસ્વામી ચરિત અથવા જ બૂસામિચરિય ૨.સં.૧૨૬૬ આદિ– જિણ ચઉવીસઈ પય નમૅવિ ગુરૂ ચલણ નવી, જબૂ સામિહિં તણુઉં ચરિય ભવિ8 નિસુણેવી, કરિ સાનિધ સરસસિ દેવિ જિમ રયં કડાણુઉં, જંબૂ સામિહિં ગુણ ગહણ સંખેવિ વષાણુઉં. અંત - વીર જિર્ણોદહ તીથિ કેવલિ દૂઉ પાછિલઉં, પ્રભવ બર્ડસારીઉ પાટિ સિદ્ધિ પુહતુ જંબૂ સ્વામિ, જબૂસામિ ચરિત પઢઈ ગુણઈ જે સંભલઈ, સિદ્ધિ સુખ અણુત તે નર લીલાહિં પામિસિઈ. મહિંદસૂરિ ગુરૂ સીસ ધર્મ ભણઈ હે ધામી હ. ચિંતઉ રાતિ દિવસિ જે સિદ્ધિહિ ઊમાહીયા હ, બારહ વરસ સહિ કવિતુ નીપ– છાસઠઈ. સોલહ વિજજાએવિ દુરિય પણસઉ સયલ સંધ. ૪૧. (૧) ૫.સં.૩, પ્ર.કા. ભં. (૨) ૫.ક્ર. ૧૯૩થી ૧૯૯, નાહટા સં. [આલિઈ ભા.૨.] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગુજર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૨-૩, ભા.૩ પૃ.૩૯૭.] Page #73 -------------------------------------------------------------------------- ________________ વિજસેનસૂરિ 0િ જૈન ગૂર્જર કવિઓ ૮, ધમ (2) (૯ ક) લિભદ્ર રાસ ગા. ૪૭ આદિ- ૫ણમવિ સાસણદેવી અંનઈ વાસરી, યૂલિભદ્ર ગુણગહણસુણિ વરહજજુ કેસરિ. અંત - બહુત કાલુ સંજમુ પાલેહિં, ચઉદ પૂરબ હિયઈ ધરેહિ, શૂલિભદ્ર જિણ ધમ્મુ કહેઈ, દેવલોકિ પહુતઉ જાએવિ. ૪૭ (૧) પ.ક્ર. ૨૨૫થી ૨૨૮, એક પ્રાચીન પ્રત, નાહટા સં. (૯ ખ) સુભદ્રાસતી ચતુપદિકા ગા. ૪૧ આદિ– જ ફલુ હેઈ ગયા ગિરિનારે, જન ફલુ દીન્હઈ સોનાભારે, જ ફલુ લખિ નવકારિહિં ગુણિહિં, ત ફલુ સુભદ્રાચરિતિહિ સુણિહિં. ૧ અંત- સુભદ્રા મંદિર પહુતી જાવ, સાસૂ સસુર હરબિઉ તાવ, જિણવર હંમુ કરહુ એ કવિતે, જિણ સાસણ હુઈ પર જયવંતે. પઢહિ ગુણહિ જે જિગુહરિ દેહિ, તે નિશ્ચઈ સંસારૂ તરેહિ, સુભદ્રા સતી ચરિતુ સંભલહિ સિદ્ધિ સુખુ લીલઈ તેંલહહિં. ૪૨. (૧) પ.ક્ર. ૧૮૮થી ૧૯૧, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩, પૃ.૩૯૭-૯૮. અહીં “ધમ્મુ” શબ્દ નામવાચક નહીં પણ સામાન્ય “ધમ અર્થને વાચક શબ્દ જણાય છે, તેથી આ કૃતિ અજ્ઞાતકર્તક ગણાય. પણ શ્લેષથી નામ ગૂંથવાની પ્રથાને લક્ષમાં લઈ “ધર્મ કર્તાનામ હેય એ તર્ક કરવામાં આવ્યો હોય એમ જણાય છે.] ૯. વિજયસેનસૂરિ (નાગૅદ્રગચ્છના મહેન્દ્રસૂરિ – શાંતિસૂરિ– આનંદસૂરિ-અમરસૂરિ-હરિભદ્રસૂરિશિષ્ય.) મહામાત્ય વસ્તુપાલના ધર્માચાર્યું. તેમણે આબુ પર વસ્તુપાલ તેજપાલે કરાવેલી નેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સં.૧૨૮૭ ફાગણ વદિ ૩ રવિને દિને કરી હતી. વળી સં. ૧૨૮૮માં ગિરનાર પર્વત પર વસ્તુપાલે કરાવેલી અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. તેમના શિષ્ય ઉદયપ્રભસૂરિએ ધર્માલ્યુદય (સંઘપતિચરિત) મહાકાવ્ય વગેરેની રચના (૧૦) + રેવંતગિરિ સે ગિરનાર પર્વત સંબંધી આ રાસને ૪ કડવમ (કડવાં) છે. તે દરેકમાં Page #74 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી [૯] અનુક્રમે ૨૦, ૧૦, ૨૨ અને ૨૦ કડીઓ છે. આદિ– પરમેસર તિથૅસરહ પયપકય પણમેવિ, ભણિસુરાસુ રેવતગિરે અભિકદેવ સુમરેવિ. ગામાગર પુરવણુ ગહેણુ સર સરવર સુપએસ, દેવભૂમિ દિસિ પચ્છમહ મણુહરૂ સારદેસુ. અંત – ર`ગિહિ એ રમઇ જો રાસુ સિરિ વિજયસેણિસૂરિ નિમ્નવિ એ, નૈષિ જિષ્ણુ તૂસઈ તાસુ અ‘બિક પૂરઈ મણિ રી એ. ૨૦ પ્રકાશિત ઃ : ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસ`ગ્રહ. ૨ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩-૪, ભા.૩ પૃ.૩૯૮] ૧૦. પાલ્હેણ (૧૧) [+]બિરાસ અથવા આબૂરાસ (ઐ.) ગા.૫૦ ૨.સ.૧૨૮૯ વસત પાણ આદિ – પણુમૈવિષ્ણુ સામિણિ વાએસરિ, અભિનવુ કવિનુ રયં પરમેસર, નંદીવરધનુ ાસુ નિવાસા, પભણુઉ નેમિ જિષ્ણુ દહ રાસેા. ૧ * નમિ વિગ્નિ રાણુઉ થુણિ નત્રિ, બીજા મંદિર નિવેસુ, ત પુવિદ્ધિ માંહિ જો સહિજ એ, ઊત્તિમ ગૂજરૂ દેસુ; ત સાલ કિય કુલ સંભમિ, સૂર૩ જિગ જસવાઉ, ત ગૂજરાત ધુર સમુધર, રાણુઉ લુપસાઉ, અત – બાર સંવઋરિ છિચાસિયએ, પરમેસરૂ સં,િ ચૈત્રહ તીજહ કિસિણુ પખિ, નિત્રિ-ભુર્વાણદ્ધિ સંઠિ * ૪૯ કવિ ચડાવલિ નેમિ નમીજઇ, રાસુ વયક્ષુ પાડણ પુજ કીજઈ, બાર સ’વરિ તવમાસીએ, વસંત માતુ ર માઉલુ દીહે. એહુ રાહુ વિસ્તારિહિં જાએ, રાખઇ સયલ સંધ અ”બઈ, રાખઈ ા ખુજુ છઈ ખેડઈ, રાખઇ બ્રહ્મ સ`તિ સૂઢેરઈ. ૫૦ (૧) આબુ રાસ સમાપ્તઃ ૫.૪.૧૮૭થી ૧૮૯, નાહટા સ’. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસ’ચય.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૮. ત્યાં ભૂલથી કર્તાનામ રામ (?)’ આપેલ છે. ‘પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય'માં ‘રામુ'ને સ્થાને ‘રાસુ' પાઠ છે. ] ૩૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૧૦]. જૈન ગૂર્જર કવિઓ: ૧ ૧૧. અજ્ઞાત (૧૨) કેસી ગાયમ સંધિ ૬૮ કે ૭૦ કડી આદિ– અસ્થિ પસિદ્ધ સુદ્ધ સિદ્ધાંત, કહીઉ જ ઉત્તરપણિ મહાંત, કેસી ગેયમ ધર્મવિચારે, સંધિબંધ સુ કહી જઈ સા રે. અંત - ઈય કરવિ વિચારૂ સંજમ-ભારૂ, પાલેવિણ જે મુખ ગયા, તે ગેય કેસી ચિત્તિ નિવેસી ઝાયહ (ઝાઈ) ભવાય આણંદ મયા. ૭૦ (૧) પ.સં. ૩-૧૧, જુની પ્રત, સંઘભંડાર પાટણ, દા.૭ર નં. ૭૬. (૨) પ.સં. ૪–૯, વિશેષ જૂની ને સારી પ્રત, જશ. સં. (૬૮ કડી). (૩) સંવત ૧૫૫૧ વષે ચૈત્ર શુ. દિને પૂજયરાધ્ય પં. કમલમંડન ગણિ શિષ્ય સંઘમંડન ગણિ ભણન કતે સહજધર્મ ગણિના લિખિત સિદ્ધપુર નગરે પ્રભાવક શ્રાવક શ્રેણિસુંદરે. શુભ ભવતુ લેખક પાઠોડ, કલ્યાણમસ્તુ. ૫.સં.૨–૧૫, મારી પાસે. પ્રિકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય. ૨. સંધિ કાવ્ય. સમુચ્ચય.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૧૦ તથા પૃ.૧૪૭૪. પહેલાં આ કૃતિને ચૌદમી સદીમાં મૂકી પછી તેરમી સદીમાં મૂકી છે. આ કૃતિને અપભ્રંશ ભાષાની ગણવી જોઈએ.] WWW.jainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ ચૌદમી સદી ૧૨. અભયતિલક (ખ) આ કવિએ સં.૧૩૧૨માં હેમચંદ્રસૂરિકૃત સંસ્કૃત “દયાશ્રય” પર વૃત્તિ રચી પાલણપુરમાં પૂર્ણ કરી છે. વળી જુઓ જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, ફકરો ૫૮૯. (૧૩) + મહાવીર રાસ ગા. ૨૧ ૨.સં.૧૩૦૭ વૈ. શુ. ૧૦ આદ - પાસનાહ જિગુદણ ગુરો અનુ, પાયપઉમ પણ મેવિ, પભણિસુ વીરહ રસુલઉ અનુ, સંભલહુ ભવિય મિલેવિ. ૧ ભીમપલી પુરી વિભિવણિ, અનુસંઠિઉ વરૂ જિહિંદુ, તસુ ઉવરિ ભવણ ઉરંગ વર તરણું, મંડલિયા રાય આએસિ આઇસોહણું સાહુણ ભુવલેણ કારાવિય, જગધરહ સાહુકુલિ કલસ ચડાવિયું. ૬ હેમધદંડ-કલસે તહિ કારિઉ, પહુ જિણેસર સુગુરૂ પાસિ. પઈઠાવિઉ. વિક્રમે વરિસ રહઈ સત્તરૂત્તરે, સેય વઈસાહ દસમીઈ સુહવાસરે. ૭ અંત - અભયતિલક ગણિ પાસિ, ખેલહિં મિલવિ કરાવિ, ઈય નિય મણિ ઉલ્લાસિ, રાસુલડઉ ભવિયણ દિયહું. ૨૧ (૧) પ.૪.૨૨૮-૨૨૯, એક પ્રાચીન પ્રત, નાહટા સં. પ્રકાશિત : ૧. જૈન યુગ પુ.૨ પૃ.૫૭. તેની ગૂજરાતી છાયા પં. લાલચંદ કરેલી તે જ માસિકના પૃ.૧૫૭માં છપાઈ છે તેમાં તે વિદ્વાન મહાશયે કર્તાની તેમજ આમાંના ઐતિહાસિક પુરુષેની ઘણુ માહિતી શોધખોળથી ભરેલી આપી છે. [૨. ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ. ૩. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] Page #77 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરસૂરિ [૧૨] [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૩૯૯] જૈન ગૂજર કવિઓ: ૧ ૧૩. જિનેશ્વરસૂરિ (ખ૦) આચાર્ય પદ સ. ૧૨૭૮, સ્વ. સ. ૧૩૩૧. વિશેષ માટે જુઓ ૫. લાલચંદના લેખ, જૈન યુગ, પુ.૨ પૃ.૧૫૮ અને જૈન ગૂર્જર કવિએ, પ્રથમ આવૃત્તિ, ભા.ર પૃ. ૬૭૭, (૧૪) ચાચરી ગા. ૩૦ આદિ- ભગતિ કરવિ વહુ રિસહ જિષ્ણુ, વીરહ ચલણુ નમેવિ, હું ચાલિઉ મણિ ભાઉ ધરિ, દુઋણ જિષ્ણુ મણિ સુમરેતિ. ૧ અંત - ગાવિ તયર પુરિ જિણ ભુણિ, જે ચારિ પભણુંતિ, વયણિ જિણેસરસૂરિ ગુરૂ, તે સિવ સહુ પાવતિ. (૧) પ.ક્ર. ૨૩૧થી ૨૩૨, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૦૦.] ૧૪. વિનયચ`દ્ર (રત્નસિ’હસૂરિશિષ્ય) આ આચાય હતા. તેમણે સ.૧૩૨૫માં પર્યુષણુાકલ્પસૂત્ર' પર નિરુક્ત રચેલ છે. તેમના ગુરુ રત્નસિંહરિ એ તપગચ્છમાં થયેલા સૈદ્ધાન્તિક શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા ને વિક્રમ તેરમી સદીમાં વિદ્યમાન હતા. તેમણે ટીકા સહિત ‘પુદ્ગલષત્રિંશિકા – નિગેાષટ્ ત્રિંશિકા' આદિ ગ્રંથ રચેલા છે. (૧૫) + મારવ્રત રાસ ર.સ’.૧૩૩૮ ગા. ૫૩ અંત – તેરસઈ આઠ ત્રીસી, સાવયધમ્મુએસ સર્વિ, રણુસિ'હરિ સીસિ, વિનયચ*દ્રસૂરિ ઉદ્દરીય. પાસ જિષ્ણુદ પસાઇ, સાનિધિ સાસણૢદેવિ તસુઇ જે ઉપદેસ કરાઇ, તે મહુવ`હિય સુદ્ધ લહુઈં. ૩૦ ૫૩ (૧) સંવત્ ૧૪૮૦ વર્ષે આશ્વિન શુદિ નવમ્યામ્. પ.સ..ર. લીંબડી સ્થાનકવાસી નાગજી સ્વામી પાસેથી મુનિ પુણ્યવિજય અને મુતિ જવિજયે ઉતારેલી નકલ. પ્રકાશિત ઃ ૧. ઉપર્યુક્ત નકલ પરથી જૈતયુગ, પુ. ૫ પૃ. ૪૩૦થી ૪૩૪. તેમાં આદિની સાડી નવ ગાથા નથી. (૧૬)+નેમિનાથ ચતુષ્પદા આ ૪૦ ટ્રેકનું કાવ્ય છે, તેમાં બારમાસ લઈ દરેક માસે રાજેમતી પતિવિરહથી કથન કરે છે એવું કાવ્યમય વન કવિએ કરેલું છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ રેખા અદી [૧૩] વિજય બારિ-સોગસુંદરૂ ઘણુલાવનું, સુમરવિ સાયિક સામલવન્ત; સખિ પતિ રાજલ ચડિ ઉત્તરિય, બાર માસ સુણિ જિમ બાજરિય-૧ નેમિકમરૂ સુમરવિ ગિરનારિ, સિદ્ધી રાજલ કન્નકુમારિ-આંકણું. અંત – પંચ સખી સઈ જસુ પરિવારિ, પ્રિય ઊમાહી ગઈ ગિરિનારિ, સખી સહિત રાજલ ગુણરાસિ, લેઈ દિખ પરમેસર પાસિ. ૩૯ નિમ્મલ કેવલનાણુ લહેવિ, સિદ્ધી સમિણિ રાજકવિ, રયણસિંહસૂરિ પશુમવિ પાય, બાર માસ ભણિયા મઈ ભાય. ૪૦ નેમિકુમરૂ સુમરવિ ગિરનારિ, સિદ્ધિ રાજલ કન્નકુમારિ– ઇતિશ્રી વિનયચંદ્રસૂરિકૃત નેમિનાથ ચતુષ્પાદિકાઃ (૧) સં. ૧૩૫૩ ભાદ્રવા શુદિ ૧૫ રવ ઉપકેશગછીય મહિચંદ્રણ. લિખિતા. પુ. (૨) લિ.સં.૧૩૫ , સેં.લા. [આલિસ્ટઑઈ ભા.ર.] પ્રકાશિતઃ ૧. જૈન વેતામ્બર કેન્ફરન્સ હેરેંડ, પુ.૯ અંક ૮-૯, ઑગસ્ટ-સપ્ટે. ૧૯૧૩. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. ૩, ૧૩મા–૧૪મા શતકનાં ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્ય. ૪, પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા. ૧ (૧૭) [+] આનંદ પ્રથમોપાસક સંધિ આદિ- અરહ દે સુગુરૂ સુદ્ધ ધમ્મ ચ પંચ નવકારો, ધનાણ જ્યથાણું નિરંતર વસઈ હિયયંમિ. જય ન કણસિ તવ ચરણું ન પઢિસિન ગુણસુ દેસિનો દાણું, ત કિઇત્તિયં ન સકિકસિ જ દેવો ઇર્ક અરિહતે ૨ અંત – સિરિ રયણસિંહસૂરિ ગુરૂવએસિ, સિરિ વિણચંદિ તસુ સસલેસિ. અજઝયણ પઢએડ સત્તમંગિ, ઉદ્વરિઉ સંધિ બધેણુ રંગિ. ૧૭૪ જ ઈહ હીણ હિઉ કિંચિવિ સાહિઉ, તે સુયદેવી મજઝ ખમઉ. હજુ પઢઈ ગુણઈ વાચઇ નિસુણઈ, મુત્તિ નિયંબણિ સો રમઈ. ૧૭૫ (1) પ.સં.૩-૧૯, ગો.ના. (૨) પ.સં.૧૬, શ્લોક ૮૧, લીંબંદા.૨૩. (૩) ૫.સં.૫, લોક ૭૪, લી.ભં. દા.૩૯ નં.૪૭. Tલી હસૂચી.] પ્રિકાશિતઃ ૧. સંધિકાવ્ય સમુચ્ચય.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૫-૬, ભા.૩ પૃ.૪૦૦, આ કવિને નામે. Page #79 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૧૪] જૈન ગૂજર કવિઓ: ૧ મૂકેલી ‘ઉપદેશમાલાકથાનક છપ્પય' પછીથી ઉદ્દયધર્માંતે નામે મૂકી છે. આનંદ પ્રથમેાપાસક સધિ'ની ભાષા અપભ્રંશ જણાય છે. ૧૫. અજ્ઞાત (૧૮) + સપ્તક્ષેત્રિ રાસુ ૨.સ.૧૩૨૭ માહુ શુદ ૧૦ ગુરુવાર આદિ – સર્વિ અરિહંત નમેલી સિદ્ધ સુરિ ઉવઝાય, પનર ક`ભૂમિ સાદૂ તીહુ પમિય પાય. - અંત – સવત તેર સત્તાવીસઈ માહ મસવાડઈ ગુરૂવાર આવી ય દમિ પહિલઇ પખવાડઇ, તહિ પૂરૂ ઉ રાત્રુ સિવસુખ નિહાણું જિષ્ણુ ચકવીસ' ભવીયણુઇ કરિસિઇ કલ્યાણું. ન સિસિ રવિ ગયણુ ગહિ ઊગઈ હિમ ડલિ, તા વરતઉ એઉ રાસુ ભવિય જિષ્ણુસાસણિ, નિમ્મલ જ ગ્રહ નક્ષત્ર તારિકા વ્યાપઈં જયવંતુ શ્રીસંધ અનઈ જિષ્ણુસાસણુ. ૧૧૯ (૧) સં.૧૫૩૮ વર્ષે આધિ શુ. ૨ દિને. શ્રીમતિ સારી નગરે. સ, માકા ભાર્યા સં. માણિકદે સુતા શ્રા. ચ`ગી ભણુનાથ'. શ્રી તપાગચ્છ નાયક ભટ્ટારક પ્રભુ શ્રી લમીસાગરસૂરિશિષ્ય ૫. જિનપ્રમેાદગણિભિ લિખિતઃ ૫.સ.૫-૧૫, ઈડર ગારજી ભંડાર ( ઈડરની બાઈના ભંડાર) નં. ૧૬૨. પ્રકાશિત ઃ ૧. શ્રી બુદ્ધિસાગરસૂરિષ્કૃત ભજન પદ સંગ્રહ, ભા.૪. ૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસ’મહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬, ભા.૩ પૃ.૪૦૧-૦૨.) ૧૬. જગડુ (જિનેશ્વરસૂરિશિષ્ય) (૧૯) + સમ્યકત્વમાઈ ચઉપઈ ૧ સ.૧૨૭૮ પછી તે સં.૧૩૩૦ પહેલાં જિનેશ્વરસૂરિની વિદ્યમાનતામાં આ રચના જણાય છે. આઢિ – ભલે ભણું માઈ રિ જોઈ, ધમ્મઇ મૂલુ જુ સકિંતુ હાઈ, સમકિતુ વિષ્ણુ જો ક્રિયા કરેઈ, તાંતઈ લેાહિ નીરૂ ધાલેઈ. ૧ અંત – હાસામિસિ ચઉપઈબંધુ કિયઉ, માતગુરૂ છેહુ મઈ નિય, ઊણુઉ આગલઉ કિંપિ ભણે, જગડુ ભણુઈ સંધુ સયલુ ખમેઉ. ૬૨ શ્રીત દઉ સમુદાર રહેઇ, નં વિદ્ધિ મંદિરૂ કવિ કહઈ, ૧૧૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૧૫] સોમભૂતિ નંદ જિણેસરસૂરિ મુણિંદુ, જા રવિ ઊગઈ ગઈ ચંદુ. ૬૩ માઈ તણ૩ અખસરૂ ધુરિ કિયઉ, ચડસઠિ ઉપઈયાબંધુ થિયઉ, સુદ્ધઈ મનિ જે નર નિસુણંતિ, અણુતસુખું સિદ્ધિહિ પાવંતિ. ૬૪ [આ લિસ્ટઑઈ ભા.૨] પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂજર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૮, ભા.૩ પૃ.૪૦૨. પહેલાં કૃતિની રચના સં.૧૩૩૧ પછી જણાવેલી તે મત પાછળથી ફેરવ્યું છે.] ૧૭. સેમસૂતિ ૨૦. +જિનેશ્વરસૂરિ દીક્ષા વિવાહ વણના રાસ ૨.સં.૧૩૩૧ પછી આ ૩૩ ટ્રેકનું પ્રાચીન કાવ્ય છે. નાયક ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિની દીક્ષા દશ વર્ષે ખેડા ગામમાં જિનપતિસૂરિ પાસે લેવાઈ, અને મરણ સં.૧૩૩૧માં થયું. તે વખતે પટ્ટધર જિનપ્રબોધસૂરિ થયા. આથી આ કાવ્ય સં.૧૩૩૧ પછી તુરતમાં રચાયેલ છે, અને તેથી તે સમયની ભાષાના નમૂનારૂપ છે. આદિ- ચિંતામણિ મણિ વિ વિયત્વે સહિયય ધરેવિણ પાસ જિસુ, જગપવરૂ જિસરસૂરિ મુણિરાઉ યુણિસુ હઉ ભત્તિ આપણુઉ. ૧ ગુરુ નિયહિયય ઠવહુ વરમોતિયં હારૂ સુગુરૂ જિણે સરસુરિચરિયું, ભવિયજણ જેણુ સા મુત્તિવર કામિણું,તુહ વરણુમિ ઉદ્ધઠિયએ.૨ અંત – એહ વિવાહુલઉ જે પઢહિં જે દિયહિ બેલાલિય રંગભરિ, તાહ જિણે સરસુરિ સુપસનુ ઈમ ભણઈ ભવિય ગણિ સેમસુરી ૩૩ પ્રકાશિતઃ ૧. જેને ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ૨. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, પૃ.૩૭૭થી ૩૮૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૭, ભા.૩ પૃ.૧૪૭૫ ૧૮. અજ્ઞાત (૨૧) સ્તંભતીર્થ અજિત સ્તવન ગા. ૨૫ ૨.સં.૧૩૪૧ આદિ.. લાવનય કલિયં સેહગ વિલાસ બંધુરંધણિયે પશુમેવિણ જિણમજિયં તસ્સે ભણુમિ કિં ચરિયું. ૧ અંત – જે નિયરિ ૫૯હણિ સૂરિ જિણેસર હથિ કમલિ પઢિ8, વિકમાં તેરહ ગુણવીસઈ બહુય, દેવ અહિથ્રિઉ. તિત્તીસ ભૂરિ ગુરૂવએસહિં ખંભ નયરિ સમાણિઉ, Page #81 -------------------------------------------------------------------------- ________________ [૧૬] જન ગૂર્જર કવિ ૧ વછરિ દેવમંદિરિ, દેવ સહિ સંધ નિવેસિઉ. ૨૪ સે શાન્યિ સાઉિ સુગઈ ગામિલ, ખંભ નરહ મંડો, જઈ ધ્રમાણુ યુગઈ વારણ, રોસેગ વિલંડ, ભે ભવિય લોહ થઉ ભાવિહિ, સુયણ મગ પયાસ, જિમ તુલ્ડિ પાવ8 મુખ નિરૂપમ, સયલ દુખહ નાસ. ૨૫ (૧) પ.૪.૨૭૯થી ૨૮૧, સં.૧૫૧૮ લગભગની પ્રતિ, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૨. સં.૧૩૪૧ તે મૂર્તિપ્રતિષ્ઠાનું વર્ષ જણાય છે. કાવ્ય પછીથી પણ રચાયું હોય તે સંભવ નકારી શકાય તેમ નથી.] ૧૯. પદ (૨૨) + સાલિભદ્ર કડક લ.સં.૧૩૫૮ પહેલાં આદિ- ભલિ ભંજ કમ્મારિબલ વીરનાહુ પણમૂવિ, પઉમુ ભણઈ કક્ક ખરિણુ સાલિભદ્ ગુણ કે ઈ. અંત – ઈહ કહિયઉ કws કુલઉં, ઈકહરિ કડુયાહ, ભવિયઉ સંજમુ મણિ ધરઉ, પઢઉ ગુણહુ નિરાણેહુ. ૭૧ (૧) લ.સં.૧૩૫૮, સે. લા. [આલિસ્ટઓઈ ભા.૨] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. (૨૩) + દુહામાતૃકા લ.સં.૧૩પ૮ પહેલાં માતૃકા એટલે બારાખડી, દરેક વણું લઈ તે પર ઉપદેશ આ પછ ટૂંકના કાવ્યમાં આપેલો છે. આદિ– ભલે ભલેવિણ જગતગુરુ પણમઉં જગહપહાણ, જાસુ પસાઈ મૂઢ જિય પાવઈ નિમેલુ નાણું અત – મંગલમહાસિરિ સરિસુ સિવફલદાયગુ ૨મુ દૂહામા અખિયાઈ પઉમિહિં જિણવરધમ્મુ. (૧) લ.સં.૧૩૫૮, સેં.લા. [આલિસ્ટઈ ભા.૨] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. (૨૪) નેમિનાથ ફાગુ, રાગુ મારૂવાણિ આદિ-મિલિયગિરિ રેલિયામણ, દક્ષિણ વાઈઉ વાઉ, કામિણિ મન સહામણુઉ, પહુલ હતુ તણુઉ રાઉ. અંત – હંસસરવરિ જિમ સિલ્યા, મહુયર જિમ વણરાય, પ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ ચાદમાં સદી [૧૭]. જિનપ્રભસુરિ પઉમ ભણઈ તિમ સામિય, ચલણે મુજઝ મનુ જાઈ. ૧૩ રેવયગિરિ રુલિયામણુઉ, સોહઈ સુરવર સાર, વિદ્યા-ભાવિહિ પણમઉ, જિમ પામઈ ભવપાર. ૧૪ (૧) પ.ક્ર. ૩૦૭-૦૮, સં.૧૫૧૯ની લખેલી પ્રત કે જેના ૩૧૪ પત્રે છેવટે લખ્યું છે કે “સંવત્ ૧૫૧૯ વર્ષે ફાગુણ સુદિ ૧૧ દિને શ્રી આસાપલ્યાં મતિકલા સાધવી ગ્યું. [પ્રત કયા ભંડારની છે તેને નિર્દેશ ચૂકી જવા લાગે છે.' [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૧૧-૧૨, ભા.૩ પૃ. ૪૦૬૦૭. આ કવિ અહીં નં.૨૬ના જિનપદ્મસૂરિ હેય એ તર્ક કરવામાં આવેલે, પણ સમય જોતાં એ સંભવિત જણાતા નથી.] ૨૦. જિનપ્રભસૂરિ (૨૫) પદ્માવતી ચોપાઈ આદિ– શ્રી જિણશાસણ અવધકારિ, ઝાયડુ સિરિ પઉમાવઈ દેવિ. ભવિય લય આણંદયરિ, દુલહઉ સવ જન્મ લહેવિ. ૧ અંત – પઉમાવઈ ચઉપઇય પતંતિ, હે ઈ પુરિસ તિહુઅણુ સિરિ કંતિ, ઈમ પભણુઈ નિય જ કપૂર, સુરહી ભવણ જિણBહસૂરિ. (૧) લિ. માનસિંહેન. પ.સં.૧–૧૭, વિ.ને.ભં. નં.૪૫૫૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૫. કર્તા મુખ્યત્વે અપભ્રંશના કવિ છે. આ કૃતિ પણ મુખ્યત્વે અપભ્રંશ ભાષાની હેવા સંભવ છે.. ૨૧. પ્રજ્ઞાતિલકસૂરિશિષ્ય? (૨૬) + કછૂલી રાસ ૨.સં.૧૩૬૩, કરંટામાં આદિ– ગણવઈ જે જિમ દુરીઉવિહંડણુ, રેલનિવારણ તિહુયમંડણ; પણમવિ સામી પાસ જિણુ, સિરિ ભસરસૂરિહિં વંસે બીજી સાહહ વંનિસ રાસ, ધમરોલુ નિવારીલ, સગ્ગખંડુ જિમ મહીયલિ જાણવું, અટ્ટારસઉ દેહુ વખાણવું ગેવલિ ધનિ માઉલઉ, અનલ કુંડ સંભમ પરમાર રાજ કરઈ તહિ છે સવિચાર, આબૂ ગિરિવરૂ તહિં પવરે. અંત – સાત્રીસઇ આષાડિ લખમણ મયધર સાહુ સૂઓ છયણ નયર મઝારિ આરિઠવણઉં ભીમિ કિઓ, કમલસૂરિ નિયપાટિ સઈ હાથિ પ્રજ્ઞાસુરિ ઇવીએ, Page #83 -------------------------------------------------------------------------- ________________ વસ્તિગ - " [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ષમાઉ જમાવી જીવું અણુસણિ આવા સૂ ધુ કી. વણિ પહુzઉ સુરઇ ગણહરૂ ગંગાજલવિમલે. તાસુ સીસુ ચિરકાલુ પ્રતપઉ પ્રજ્ઞા તિલકસુરે. જિણસાસણિ નહચંદુ સહગુરૂ ભરીયાં કલપતરા તા જગે જયવંત ઉડાઉ જે જગિ ઊગઈ સડસકરે તેરગ્રિસઠઈ રાસુ કેરિંટવડિ નિમિઉ જિગુહરિ હિંતસુસંત મણવંછિય પૂરવંઉ. (૧) સંવત ૧૪૦૮ વષે ચીબાગ્રામે શ્રી ચંદ્રસૂરિણું શિષ્યન શ્રી રત્નપ્રભસૂરણ બાંધન પંડિત ગુણભદ્રણ કછૂલી શ્રી પાર્શ્વનાથ ગોષ્ટીકા લીબા ભાયા ઉરી તપુત્ર શ્રાવક જસા ઠુંગર તગિની શ્રાવિકા વીંઝી તીલ્ડી પ્રભૂત્યેષાં સાહાયેન પ્રભુશ્રી શ્રી પ્રભસૂરિવિરચિત ધર્મવિધિપ્રકરણું શ્રી ઉદયસિંહસૂરિરચિતા વૃત્તિ શ્રી ધર્મવિધિ ગ્રંથસ્ય કાર્તિક વદિ દશમી દિને ગુરૂવારે દિવસપાશ્ચાત્ય ઘટિકાયે સમયે સ્વપિતૃમાત્રોટ શ્રેયસે શ્રી ધર્મવિધિ ગ્રંથમલિખત. આમ એક પ્રતને અંતે લખેલું છે. આ જ પ્રશસ્તિ પી. ૫. ૧૧૬માં ઉદયસિંહકૃત “ધર્મવિધિવૃત્તિની નીચે પ્રકટ થઈ છે તેમાં સંવત વર્ષ ૧૪૧૮ છે.) પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. પ્રિથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૮-૯, ભા.૩ પૃ. ૪૦૨-૦૩. પહેલાં પ્રજ્ઞાતિલકસૂરિને નામે મૂકેલી કૃતિના કર્તા તરીકે પછીથી પ્રજ્ઞાતિલકસૂરિ. શિષ્યની સંભાવના કરી છે, જે યથાર્થ જણાય છે.] ૨૨. વસ્તિગ પ્રસિદ્ધ જૈન કવિઓમાં આ કવિની ગણના થાય છે. સ્વ. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે “પાટણના ભંડારમાં સાહિત્ય વિશેના લેખમાં “ચિડુંગતિ ચોપાઈ'ની એક બીજી પ્રતમાંથી મંગલાચરણથી આદિ આમ મૂકી છે: “શેનું જ વદિય તીરથરાઉ, પ્રભરન્ને ગુરૂ કરૂં પસાઉ.” આ પરથી કર્તાના ગુરુનું નામ પ્રજરત્ન અથવા રત્નપ્રભ (૨૭) + વીસ વિહરમાન રાસ કે તવ ૨.સં.૧૩૬૮ માહ સુદ ૫, શુક્ર આદિ – વિહરમાન તિર્થીયર પાય-કમલ નમેવિય, કેવલધર દુનિ કેડિ સવિ સાધુ નમેવિઅ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી " [૧] વસ્તિગ જિણ ૨ઉવીસઈ પાય નમેસુ, ગુરૂયાં સહિગુરૂ ભત્તિ કરેલુ, સમરિય સામિણિ સાદ દેવિ, પઢિસિë જિણ વસઈ સંખેવિ. ૧ સંવત તેર અઠસઈ મહ મસવાડઈ, પાંચમિ હુઈ શુક્રવાર પહિલઈ પખવાડઈ. ઈવ () આરંભિએ અભિનવ રાસો, જિમ હુઈ ભમણ મરણ વિણસે. મુઝ મૂરખ નવિ બલવા ઠાઉં, પણ ગુરૂયાં શ્રી સંધ પસાઉ. ૨ અંત – કાલ તે ગહિલઉં વીનવવું એ, નરેસૂયા, તડું ચઉ સેવક હેઈ, મૂરખી પઢિયાં શાતના એ, નરેસૂયા, તે સદ્ધ ક્ષમા કરી એ. લેટા ગણે વસ્તિગ ભણઈ એ નરે. સામિ એ વીનતી અવધારી. કર્મ નટાવઈ નચાવી૩ એ નરેe ચઊદહ રજYહ મઝારિ. ૮ તે ભવ બીહતઉ વીનવવું એ નરે. સામિઅ કરઉ પસાઉ, એતલઉં માગવું લાજતઉ નરે૦ દિઉ અમરાપુરિ ઠાઉ. ૯ વીસ જિણેસર ગાયસિઉં એ નરે, લેસિઉં નામ ઉચ્ચાર, ચિદં ગતિ મિડઉં વાલિઉં એ નરેo, ટિસુ ભવ સંસાર. ૧૧ તારામંડલ જાં અછઈ એ નરે, અનઈ સૂરિજ ચંદ, | તિમ એઉ નંદઉ સૂરિ ગુર, નરેસૂયા, ચઉવિત સંઘ આણંદ. (૧) પ.સં.૨–૧૫, એક પ્રાચીન પ્રત, જશ, સં. (૨) પ.સં.૨-૧૫, મેદી સાગર ઉપાશ્રય, પાટણ, દા. ૭ પ્રકાશિતઃ જનયુગ, પુ. ૫ પૃ.૪૩૮થી ૪૪૦. (૨૮) ચિહું ગતિ ચોપાઈ લ.સં.૧૪૬૨ પહેલાં આ ચિહુગતિ (ચાર ગતિ – મનુષ્ય, તિર્ય, નરક, દેવ) એ સંબંધીની ૯૪ ટૂંકની ચોપાઈમાં અનેક પ્રકારની યોનિમાં ભટક્તા જીવને કેવાં કેવાં ભયંકર દુઃખ ભોગવવાં પડે છે, તેનું વર્ણન કરીને કવિ કહે છે કે જીવને અરિહંત દેવ અને સાધુ ગુરુ એ મોટા પુણ્યને બળ પ્રાપ્ત થાય છે. માટે દઢ ચિત્તે જિન ધર્મ પાળી પાંચમી ગતિ (મોક્ષ)ને પામવી. (મ. બી.) આદિ– સેજ વંદિઆ તીરથરાઉ, ગાયમ (ગુરૂવા) ગુણહર કર૩ પસાઉં. વાગવાણિ હઉં સમરઉં દેવિ ચિહું ગતિગમણુ કહૂ સંખેવિ. ૧ ચિહું ગતિ માંહિ કાંઈ નચ્છી સાર, દીસઈ દુખ તણુ ભંડાર, ચિહુંગતિ તણું તીહાં નહીં કોઈ ગેમુ જિહિ ચિત્તિ એક વસઈ જિણધમ્મુ. ૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ ગુણાકરસૂરિ [૨૦] જૈન ગૂર્જર કવિએ ૧ અંત– મૂરખમાહિ મૂ હિલી લીહ, જિષ્ણુ ધર્મમાહિ વસઉ સવિ દલ, કાલઉં ગહિલઉં બેલિ ઠાઉં, તેઉ પુણુ સહગુરૂ તણઉ પસાઉ. બુરામતિની છઈ મેં ઘણી ટેવ, ગુરૂયા સંધની નિતુ કરૂ સેવ, અજ્ઞાન પણ આસાતન થાઈ, વસ્તિગ લાગઈ શ્રીસંધ પાય. ૮૪ (૧) સંવત્ ૧૪૬ર વર્ષે આધિન શુદિ દશમ્યાં ગુરૌ લિખિતપ.સં. ૬-૧૦, સંધને ભંડાર, પાટણ, દા. ૭૫ નં. ૯૪. (૨) ૫.સં. ૭–૧૪, હા.ભં. દા. ૮૩ નં. ૭૧ (૩) સં. ૧૫૯૫ વર્ષ જેઠ સુદિ ૧૨ ગુરૌ લ. સ્તંભતીર્થ શ્રાવિકા પદુબાઈ નાઈ પડનાર્થ. ૫.સં. ૧૦, શાંતિનાથ ભં, ખંભાત, દા. ૧૧૨ નં. ૭. (૪) મ.બ.સં. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ.૨૩ ભા. ૩ ૫.૪૦૩-૦૪ તથા પૃ.૪૨૪-૨૫. આ કર્તાને પહેલાં સં.૧પમી સદીમાં અને પછીથી સુધારી સં.૧૪મી સદીમાં મૂક્યા છે. વિકલ્પ અપાયેલા “વસ્ત” “વસ્તુપાલ” એ કર્તાનામ માટે આધાર નથી અને ગુરનામનો તર્ક પણ એક પાઠને આધારે જ છે. ભા.૧માં નોંધાયેલી “રાત્રિભેજન સઝાયને “રહનેમિ રામતી સઝાય ના કર્તા મુનિ વસ્તા જુદા જ અને ઘણું મોડા સમયના જણાય છે.] ૨૩. ગુણકરસૂરિ (પદ્માનંદસૂરિશિષ્ય) (૨૯) + શ્રાવકવિધિ રાસ ૨.સં.૧૩૭૧ આદિ- શ્રી જિનાય નમ:. અથ શ્રાવકવિધિ રાસ. પાય-૫૧મ પણમૂવિ, ચઉવીસ વિ તિર્થંકરલ, શ્રાવક વિધિ સંવિ, ભણુઈ ગુણાકરસૂરિ ગુર. જિહિ જિસુમંદિર સાર, અનઈ તપોધન પામિચ એ, શ્રાવક જન સુવિચાર, ઘણું તૃણુ ઈંધણ જલ પ્રથલે. ન્યાયતંતુ અહિં રાઉ, જણધણ ધન રમાઉલઉ એ, સુધી પરિ વસાઉ, સૂધઈ થાનકિ તિહિં વસઉ એ. ધમિહિ હુઈ પરલોઈ, ઘર કમિહિં ઈહ લેય પુણ, તિહિં નર આહ ન ઓહ, જિ હિં સૂતા રવિ ઊગમઈ. અંત- એમ પાલ એ એ વર સાવવિહી અડ ભવમાહિ સિવસુખ સે પાવિહિ રાસ પદમાણુંદસૂરિ સીસહિ કીય તેરહ ગહરરઈ એહ લલિય ગઉ. જે પઢઈ સે સુણુઇ, જે રમાઈ જિગુહરે ૪૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ શઠ્ઠમી સદી [૨૧] સાસણૢદેવિ તાસુ સાનિધિ કરઇ જામ સિ સૂર અરુ મેરુ ગિરિન ૬ણું તાં જયઉ તિહુયણે એહુ જિસાસણું. (૧) લિ॰ પુરાહિત લક્ષ્મીનારાયણ. પ.સં. ૩-૧૬, મુક્તિ. નં. ૩૨૯. કૅટલાગશુરા, મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ. : [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ.૪૦૪-૦૫,] અમદેવસૂરિ ૨૪. અાદેવસૂરિ (નિવૃત્તિગચ્છ પાસસૂરિશિષ્ય) પાસડ(પાશ્વ દત્ત)સૂરિનું સં.૧૩૩૦માં પ્રતિષ્ઠિત આદિનાથ ખિ બ વીજાપુરમાં પદ્માવતીના દેહરામાં વિદ્યમાન છે (વીજાપુર વૃત્તાંત તથા ધાતુ પ્રતિમા લેખસંગ્રહ, ભા.૧ પૃ.૪૧૬). અંતમાં ‘નાગિ ધ્રુઅ ગચ્છ'ને બદલે *નેઊઊખ ગુચ્છ' એક પ્રતિમાં છે. (૩૦) + સમરા રાસે અથવા સમરિસંહ રાસ ર.સં. ૧૩૭૧ આશરે રાસના નાયક સમસિહ મ`ત્રી આસવાળ હતા અને તેના ઉપર અલપખાનની મહેરબાની હતી. તેણે સોંધ કાઢયો હતો. આ સધપતિ સમરસિંહ ઉર્ફે સમરાએ કેટલાંક સ્તવના બનાવેલાં છે. સં.૧૩૭૧માં શત્રુંજય પર ઋષભદેવની મૂર્તિ તેણે પ્રતિષ્ઠિત કરાવી. આ રાસ પણ તે જ અરસામાં રચાયેલ છે. આઢિ – પહિલઉ પણમિઉ દેવ આદિસરૂ સેત્તેજસિહરે અનુ અરિહંત સવ્વ વિ આરાહઉ બહુ ભત્તિભરે. તઉ સરસતિ સુમરેવિ સાયંસ સહર નિમ્મલીય, જસુ યકમલ પસાય મૂરૂષુ માણુઇ મનરલિય. સધત દેસલ પૂત્રુ ભણસૢ ચરિઉ સસરા તણુઉ એ, ધર્મિય રાલુ નિવારિ નિરુણઉ શ્રવણિ સુહાવણુઉ એ. અંત – સંવતિર ઇહત્તર થાપિએ રિસહ જિદિા, ચૈત્ર વદ સા{મ પદ્ભુત ધરે નંદએ ા રવિ ચો. પાસસરિહિ ગણુડરહ નામિંદઅગચ્છ નિવાસે, તસુ સીસિહિ` "દેવસૂરિ હિ રચિયઉ એ સમરા રાસા. ૪ એન્ડ્રુ રાસુ જો પઢ ગુણુઇ નાયિઉ જિષ્ણુર દેઇ. શ્રવણ સુખ઼ સા ખયાઇ એ તીરથએ તીર્થાત્ર કુલુ લિઈ. ૫ (૧) પા.લ, (૨) પ્ર,કાભ, નં.૮૭૧, ૧ ૨. 3 3 Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મકલશ [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. ૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦, ભા.૩ પૃ.૪૦૩. પહેલાં “નાગેન્દ્રગચ્છ” જણાવેલ તે સુધારી પછીથી નિવૃત્તિગચ્છ' કરેલ છે.] ૨૫. ધર્મકલશ (ખરતરગચ્છ) (૩૧) + જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસ ૨.સં.૧૩૭૭ જેઠ વ. ૧૧ પછી આદિ– સયલ-કુશલ-કલ્યાણ-વલ્લી, ઘણુ સતિ જિશેસરૂ, પણનેવિણ જિણચંદસૂરિ, ગેયમ સમુ ગણહરૂ; નેણમહયહિ ગુણનિહાણ, ગુરૂગુણ ગાએસ, પાટકવણુ જિનકુશલસરિ, વર રાજુ ભણેસુ. તેરહસય સતહત્તરઈ, કિનંગ ઈગારસિ જિદ્ર સુર-વિમાણુ કિરિ મંડિયઉં, નદિ ભુવણિ જિણિ દિદ્ધિ. ૧૯ સયલ સંઘહ સયલ સંધહ કેલિ આવાસુ, અણહિલપુર વર નયર ગુજરાત-ધર-મુખમંડણ; દેસ દિસંતરિ તહિ મિલિય, સયલ સંધ વરિત જિમ ઘણુ. પાટ ધુરંધર સંઠવિવું, મિલિય મિલાવાઈ ભૂરિ, સંધ મહેછવુ કારાવઈ, વજંતઈ ઘણુ તૂરિ. ૨૨ અંત - ગુણિ ગાયમ ગુરૂ એસુ, પઢહિ સુણહિ જે સંથણહિ, અમરાઉર તહિ વાસુ, ધમિય ધમલસુ ભણઈ. ૩૮ પ્રકાશિત ઃ ૧. અતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, પૃ.૧પ-૧૬, [પ્રથમ આવૃત્તિ ભા.૩, પૃ.૪૦પ.] ૨૬. જિનપદ્યસૂરિ (ખરતરગચ્છ) જન્મ સં.૧૩૮૨? આચાર્યપદવી સં.૧૩૯૦ મરણ સં.૧૪૦૦. આ આચાર્યના ઉપદેશથી સં.૧૪૦૦ વર્ષમાં “ભગવતી વૃત્તિ સિદ્ધાંત' પુસ્તક જેસલમેર જૈન ભંડારમાં મુકાયેલ છે. - પં, લાલચંદ (જુઓ જેસલમેર ભાંડાગાર સૂચી, પૃ.૩૨). (૨) + શ્રીસ્થલિભદ્ર ફાગ (સિરિ ધૂલિભદ્ ફાગુ) ગા. ૨૭ આદિ- પણમિય પાસ જિર્ણોદય અનુ સરસઈ સમરેવી, ' યૂલિભદ્ મુણિવઈ ભણિસ ફાગુબંધિ ગુણ કેવી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચૌદમી સદી [૨૩] સેલહું અંત– ખરતરગછિ જિણપદમસુરિ કિય ફાગુ રમેવઉ, ખેલા નાચઈ ત્રિમાસિ રંગિહિ ગાવેવઉ. ' (૧) પ્ર.કા. ભ. (૨) પ.ક્ર.૨૯૩થી ૨૯૫, એક પ્રાચીન પ્રત, સં.૧૫૧૭ આસપાસ, નાહટા સં. (કર્તાનામ નથી). પ્રકાશિત: ૧ પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. [૨. પ્રાચીન ફાગુસંગ્રહ ૩. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧, ભા.૩ પૃ.૪૦૬ તથા પૃ.૪૨૧. પૃ.૪૨૧ પર કૃતિ “રત્નવલલભ (?)ને નામે મૂકેલી છે તે “મલિ જિણિ જગમલ સલ રયવલલભ માણે” એ પંક્તિમાંના “યવલ્લભ એ શબ્દને કારણે કરવામાં આવ્યું છે. પરંતુ “રયવલ્લભ” એટલે રતિવલ્લભ એટલેકે કામદેવ થાય અને એ શબ્દ અહીં એના સામાન્ય અર્થ માં જ છે. ત્યાં નોંધાયેલી હસ્તપ્રતમાં કર્તાનામવાળી પંક્તિને સ્થાને “ચૈત્રમાસિ બહુ હરસિ રંગિ ઈહ મુણિગાએવઉ' એ પ્રમાણે પંક્તિ મળે છે.]. ૨૭. સેલણ (૩૩) + ચચરિકા ભાષાની પ્રાચીનતા જોતાં આ કાવ્ય ૧૪મા સૈકાનું લાગે છે. આદિ– જિણ ચકવીસ નમેવિણુ સરસઈ પય પણ મેવિ આરાહë ગુરૂ અપ્પણુઉ અવિચલુ ભાવુ ધરેવિ. કર જોડિઉ સેલાણુ ભણુઈ જીવિઉ સફલ કરેણુ, તહિં અવધારહ ર્ધામિયઉ ચચ્ચરિ હઉં ગાએસ. ૨. અત - ડુંગરડા અધે ફરિ લગ્નઉ સાયલિ વાઉ દૂય પુણું નવદેહડી અંગુલિ કિયેઉ પસાઉ. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨.] ૨૦. સારસૂતિ (ખરતરગચ્છ) (૩૪) + જિનપદ્યસૂરિ પટ્ટાભિષેક રાસ .સં.૧૩૯૦ જે ૬ - સોમ પછી આદિ-સુરતરૂ રિસહ જિણિદ પાથ, અનુસર સુદેવી, સુગર રાય જિણચંદસૂરિ, ગુરૂચરણ નવી - અમિ, સરિસ જિપદમસૂરિ, પચ-ડવણહ ૨ાસુ, - સવણું જલ તુહિ પિય? ભવિય, લહુ સિદ્ધિહિ તાસૂ Page #89 -------------------------------------------------------------------------- ________________ રાજકીતિ (2) [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ વિક્રમ નિવ સંવછરિણ, તેરહ સઈ નઉહિં, જિદ્રિ માસિ સિય છદ્રિ તહિ, સુહ દિણિ સસિવારેહિં. ૧૫ અંત પય...વણહ રાસુ, ભાવ ભગતિ જે નર દિયહિ, તાઈ હાઈ સિવ વાસ, સારમુનિ મુણિ ઇમ ભણઈ. ૨૯ પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, પૃ.૨૦-૨૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૦ ૬.] ૨૯. રાજકીત્તિ (?). (૩૫) ચકવીસ જિન સ્તવન ગા.૨૫ આદિ- ઉજજલ કેવલ નાણધર, રિસફેસર તુહ પાય, પય દિણ પણુમઉં જેમ મજઝુ, ઇય નિમ્મલ હુઈ કાય. ૧ અત – ઈય પ્રાસાદિહિ થયિ માં, જે સવે મઝાર, ચઉવીસવિ જિહુ કુણુઉ સિવ, રાઈ કિસિ વિત્યાર. ૨૫ (૧) પ.ક્ર.૨૮૧થી ૨૮૩, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૭. “રાઈકિત્તિ' સામાન્ય અર્થને વાચક શબ્દ જણાય છે. તેથી કૃતિ અજ્ઞાતકર્તક ગણાય. પણ લેષથી નામ ગૂંથવાની રૂઢિને લક્ષમાં લઈ “રાજકીનિ કર્તાનામ હવાને તર્ક કરવામાં આવ્યું હોય એમ જણાય છે.] ૩૦. અજ્ઞાત ૩૬. બારવ્રત ચોપાઈ બા.૪૩ આદિ- વીર જિણ ચરણ જુગ ભગતિસ્યું વંદીઇ, તાસુ મુહ પેખિ મુઝ હિઅય આણંદ ઈ. ધમ્મ બિહુ ભેદિ જિમુનાહિ પયડીકઉં, સુગુરૂ વયણેણ મહા સવણ વસ માગઉં. (૨૪મી કડી વસ્તુ, પછી ઢાલ નમસ્કારની ૨૯ સુધી; ૩૦ વસ્તુ, પછી ઢાલ રાગ ગુડી ૩૭ સુધી, ૩૮ વસ્તુ) - ઢાલ વધાવું. * ગિણિસઈ સાઠિ સુનિમ્મલા સામાયકઈ રાસિ; પડિકમણું ઇય પઈ દિણિ, યથાય એ મઝ દેસાવગાસ. ૨૯ મઈ લદ્ધઉ ણિધર્મસાર, જિણિ લહીએ ભવજલનિહિ પાર. ઈમ પાલિજજઈ એ અનતિચાર, એ આપઈ અનુક્રમિ સિવ ઉદાર. ૪૦ મઈ. દૂષદ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૫] અજ્ઞાત વર..પિસહ પણવીસ, વ્રત ઊણિમ મુઝ એહ, આવશ્યક બે દિનિ નહી, વલી પર્વ નિયમિ પિસહ સંદેશ. ૪૧ મઈ. .પુણ તેહનઈ, જે પવુિં પસહવંત, અવર દિણે ઊજમ કરઈ, હઉ જિણધર્મ એહ સદા જયવંત. ૪૨ મઈ. સંવિભાગ પ્રતિ વરસના, જેગ છતઈ પણવીસ, ઉદય હુઈ સર્વ વિરતિનું, હું વંછઉં તે દિન શ્રી જગદીસ.૪૩ મ.લ. (૧) બાર વ્રત ટીપ. પ.સં.૨–૧૮, જશ. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૫-૭૬. કર્તાનામ “વાં છે ?' એવી સંભાવના કરવામાં આવેલી તે ટકી શકે તેમ નથી.] ૩૧. અજ્ઞાત (૩૭) અનાથી કુલક ૩૬ કડી આદિ- પણમિવિ સામીય વીર જિણિંદ, લયાલયયાસ દિણિંદા, અનાથિય અજાણુ ભેગ, ભણિસિ કિપિઉં તુહિ નીસુણેઉ. ૧ અંત – કેવલસરિ સઈવર આવેઈ, ક્રમિક્રીમ સિદ્ધિ સુખ પામેઈ, પઢઈ ગુણઈ જે એહ ચરિતો, વિધિહું શુણિઉ તસ જનમ પવિત્ત. તે સંસાર દુખ પરિહરી, જઈ વસેસિ તે શિવપુરી. (૧) પ.સં.૨-૧૧, મોદી સાગર ઉપાશ્રય પાટણ, દા.૮ નં.૧૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૦૭.] ૩૨. અજ્ઞાત (૩૮) ધના સંધિ ગા.૬૧ આદિ – સમરિય સમરસ તણુઉ નિહાણ, વિર જિસ તિહુયણ ભાંણ, વીર કહઈ જે નવમઈ અંગઈ, ધના સંધિ કહિસુ મન રંગઇ. ૧ અસ્થિ કદી નામઈ નયરી, જિતશત્ર રાજ કરઈ જિતવયરી. તિહાં વસઈ સારવાહી ભદ, ઈઠ્ઠા દિતા સીલ સુદા. ૨ અંત – સહસ છત્રીસ સાહુણું (સા), ચદ સહસ્સ મુનિવર પરિવાર, તેહમાહિ ધનુ તપસી દીષધ, શ્રેણિક આગલિ શ્રી વીર ભાષઈ. ૬૦ તપથી કાયા નિરમલ થાઈ, કુમન કુચિત્ત એ દૂરિ પૂલાઈ, એ તપ સેહગતયરન્કંદ, તપિ લહિયઈ જગિ પરમાણું. ૬૧ (૧) પ.સં.૪-૧૩, હા.ભં. દા.૮૩ નં ૫૯. પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૨૬] જૈન ગૂર્જર કવિએ ૧ ૩૩. અજ્ઞાત (૩૯) અનાથી મુનિ ચોપાઈ ગા.૬૩ આદિ– સિદ્ધિ સવિહુનઈ કરું પ્રણામ, તે પણિ પામ્યા ઉત્તમ ઠામ, સિદ્ધિ સવિદ્દ નમૂ કરજોડિ, ભવ ભવના જિમ ભાજૂ ડિ. ૧ અલીય વયણ બોલાઈ જેહ, મિછા દુકડ હેજે તેહ, અર્થ ધર્મનઈ તત્ત્વ વિચાર, ભણતા ગણતા અતિહિ રસાલ. ૨ પ્રભૂ તર રતન તણું નિરંદ, ગ્રહ ગણ તારે માહિ જમ ચંદ, શ્રેણિક નામઈ મગધ નરેસર, તણિ વનખંડ માહિ કઉ પ્રવેસ. ૩ અંત – પક્ષીની પરિ હલ્યા થાય, મેહ વગતિ વ ચરણ એ મનસાંહિ, અનાથી કુમર તણી ચાઈ, ઉત્તરાયન વીસમઈ કહી. ૬૩ (૧) ચેલા લાલા લખનં. ૫.સં.૩-૧૬, જશ. સં. (૪૦) અંતરગ રાસ કડી ૬૭ આદિ – શ્રી જિનવર પાએ નમી, પ્રણમી મુનિરાય, શરણાગત હું આવીઉં, સ્વામી તમ પાયિ. વીર જિણેસર વીનવું કરઉ સેવક સહ(કાર). વાર વિલંબ ખમઈ નહીં, તમે જગિ આધાર; વિર૦ અંત – સફલ હો મન વીનતી, હજ્ય સ્વામી સેવ, સશુરૂ પાએ સેવા હુ, ભવિ ભવિ હવ દેવ. (૧) પ.સં. ૪-૯, જશ. સં. (૪૧) કમગતિ ચોપાઈ આદિ- વીર જિણેસર પાય નમેવિ, સમરઉં અંબિક સાસણ દેવિ, સરસતિ મુઝ મતિ દઇ સારદા, કવીયણ નામ જપઈ તુઝ સદા. ૧ સ્વામિણિ વર્ણિસુ કર્મપ્રબંધ, જેહને મેટા ઘણા સંબંધ, જીવનિ ચઉરાસી લાખ, સદ્દ વિન્ચઈ કર્મવિ પાક. ૨. અંત - વર્ધમાન શ્રી વીર જિષ્ણુદા જસ પઈ સેવઈ સુરનર ઈદ, ગુણ અનંત ગુરૂઅડિ તુઝ તણી, વીતરાગ તું ત્રિભુવનધણી. કરું વીનતી બે કર જોડિ, આઠ કર્મ બંધણ મુઝ એડિ, તુંહ જિ દયાપર દેવ જિમુંદ, સેવક નઈ મનિ કરિ આણંદ. ૩૮ (૧) પરમ ગુરૂ શ્રી તપાગચ્છાધિપ ભટ્ટારક પ્રભુ શિરેમણિ શ્રી આણંદવિમલસૂરિ ગુરૂભ્ય નમોસ્તુ સર્વપંડિતત્તમ પં. શ્રી ૬ વિનયભાવગણિ ગુરૂ નમસ્તુ. પં. વીરવિમલગણિના લિખિતમસ્તિ. પ.સં. ૩-૧૧, *ી Page #92 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૨૭] અજ્ઞાત. જશ. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૦૮-૦૯.] ૩૪. અજ્ઞાત (૪૨) રત્નશેખર રાસ અથવા ચતુપાવી રાસ આમાં દુહા, ચોપાઈ, ક્યાંક વસ્તુ આવે છે તે ઉપરાંત ઢાલ ફાગની, ઢાલ યોગવાણિની, ઢાલ વિવાહલાની, ઠવણ, એવી ઢાલે પણ છે. આદિ દુહા સયલ સિદ્ધિ મંન શુદ્ધિ નમી, તીર્થકર જિનરાય, ચસઠિ સુરવર ભક્તિભર, નમિ નિરંતર પાય. કરિ કમલા કેવલસિરિ, કુસુમલ કંદ દાલ, કરજેડી ગેયમ નમી, કરિશું રાસ રસાલ. વસ્તુ પરવ મહિમા પરવ મહિમા કહિ જિનરાય, આણંદિ ભવિય જણ સુણુય વચણ બહુ ભત્તિનિભર. વાં જજનગાંમિણી મેહ જિમ ગાજતિ સુભર. સંસય સર્વ નિવારણ, નિસુણે ચરિત રસાલ, ચઉપકવ અધિકાર વર, રતનસેખર ભૂપાલ. અંત – સોગ રહિત જિનાવરની આણ, પાલી ટાલી કરમ કેરીય ખણિ, અનુક્રશ્મિ પામીય કેવલનાંણ, મુગતિપુરી લહિયે તેહ જણિ. ૨૬ ૬ જાંણી રત્નસિષરને એહ રાસ, સુણ કર ધર્મત અભ્યાસ, ધરમિ સંકટ જાએ સવિ નાસિ, ધરમિં પરિ સઘલી પરિ આસ. ૨૬૭ અસું કવિયણ કહે મદમોડિ, ધરમિ સરવે ટલે વલી ખોડિ, ધરમઈ લહઈ સંપદા કેડિ, વરીબ સિવ રમણની ડિ. ૨૬૮ (૧) ઇતિશ્રી રત્નશેખરને રાસ સમાપ્તઃ લક્ષિત ઋ. ૫ શ્રી.... (હડતાલ) ઋષિ શ્રી પ...સિષ ઋષિ શ્રી પ...ઇતિ ચોપર્વ મહિમા ચોપઈ સમાપ્તઃ ૫.સં. ૧૦-૧૫, ખેડા ભં. દા. ૬ નં. ૪૨. (આમાં લંકાગચ્છના લેખકે કવિનું નામ તથા રચ્યા સંવતની કડીઓ મૂકી દીધી. લાગે છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૧૦–૧] Page #93 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ પંદરમી સદી ૩૫, રાજશેખરસૂરિ (મલધારીગચ્છ) પ્રશ્નવાહનકુલમાં કૅાટિક ગણુની મધ્યમ શાખામાં હ પુરીય ગચ્છમાં મલધારી ખિરુદથી પ્રસિદ્ધ શ્રી અભયસૂરિના સંતાનમાં શ્રીતિલકસૂરિના શિષ્ય, તેમણે સ.૧૩૮૫માં શ્રીધરની ‘ન્યાયક દલી' પર પ`જિયા, સ`.૧૩૮૭માં પ્રાકૃત ‘યાશ્રય' પર વૃત્તિ, સં.૧૪૦૫માં જેઠ માસની શુક્લ પ`ચમીએ ‘ચતુર્વિં શતિ પ્રખ`ધ' અથવા પ્રભાષ' તથા ‘વિનેાદકથા સંગ્રહ' નામના ટૂંકી રસપ્રદ અને ખેાધક કથાઓનેા સ`ગ્રહ રચ્યા છે. છેલ્લા ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ‘વિનાદાત્મક થા સંગ્રહ' એ નામથી ભાવનગર જૈન ધર્માં પ્રસારક સભાએ સ.૧૯૭૮માં પ્રકટ કર્યું છે. જુએ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૪૩૭. (૪૩) તેમિનાથ ફાગ ગા.૨૭ આદિ– સિદ્ધિ જેહિં સયવર વરિયતિ તિર્થંયર તમેવી. ફાગુખધિ પહુ નેમિ જિષ્ણુ ગુણુ ગાએસ" કેવી અંત – રાજલ દેવિસઉ સિદ્ધિ ગયઉ સેા દેઉ ઘુણીજઇ, મલહારિહિ' રાયસિહર સુરિ કિઉ ફાગુ રમીજઈ. (૧) પ્ર.ક્ર.૨૮૬થી ૨૮૭, એક પ્રાચીન પ્રત, નાહટા સ`. [મુપુગૃહસૂર્યા. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ [૨. પ્રાચીન ફાગુસ ગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨, ભા.૩ પૃ.૪૧૨.] ૩૬. હલરાજ (૪૪) સ્થૂલિભદ્ર ફાગ ર.સ.૧૪૦૯ વૈ.શુ. ૧૩, મેવાડના આધાટ નગરમાં, આદિ-સરસતિ સામિણિ વીનવ, એ કર જોડેથી, થૂલભદ્ર મુનિવર ચરિત્ર, કહસ્યઉ· ગુણુ કેવી. ન દુરાય પાડલીય નવર, તહિ રાજ કરેઇ, તાસુ તણુઇ અધિકાર, વિપ્ર સગડાલ તણેઈ. અંત – ચહસઈ વિક્રમ સમઈ નજીકઈ સવરિ, વૈશાષ સુદ્ધિ તેરસિ એન્ડ્રુ કાણુ નવિલ કિર, २७ ૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી. [૨૯] શાલિભદ્રસૂરિ મેદપાટ આઘાટ નયરિ શ્રી પાસે પ્રસાદે કયઉં કવિત હલરાજ ભણઈ, અદ્ધિ મનિ આણંદ, વરૂ તરૂણી મિલિ દિયઈ રાસ એ ફાગુ ખેલાવાં, તસ અંગણિ નવનિધિ રમઈ સંપતિ ઘરિ આવઈ. વસ્ત. યૂલિભદ્દલ ધૂલિભદુહ વરિસ દહ અઠ્ઠ બાલાપણિ ક્રીડી રમઈ વરિષ બાર કે સ્યાહ મંદિરિ. તિહિં સંજમ આદરીય વરિસ તામ ચઉવીસ મુનિવર યુગપ્રધાન પટ્ટધરણુ પંચગ્ગલિ ચાલીસ. આયુ નવાણુ વરિસ નહિ એય પ્રણમઉં સવિ દિસ. (1) ઇતિકી ધૂલભદ્દ ફાગુ સમાપ્તમિતિ. મુનિ દેવાણંદ લિષિત. શુભ ભૂયાતુ. કલ્યાણુંમસ્તુ છઃ શ્રી છ. પ.સં.૨-૧૩, મ.જે.વિ. [મુથુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૧૨-૧૩.] ૩૭. શાલિભદ્રસૂરિ (પૂર્ણિમાગચ્છ) (૪૫) [+] પાંચ પાંડવ રાસ ર.સં.૧૪૧૦, નાદઉદ્રિ (નાંદેદ ?)માં. આદિ-નેમિ જિર્ણદહ પય પણએવી, સરસતિ સામિણિ મણિ સમારેલી, અંબિકિ માડી અણુસરશે. આગઈ દ્વાપરમાહિ જુ વતિ, પંચ પંડવતણુઉં ચરીતે, હરષિ હીયાન ભણવું. રાસિ સાઉલુ ચરિઉ થુણ જઈ, કિમ ચણાયરૂ હીયઈ તરી જઈ, સાનિધિ સાસણુદેવિ તણઈ. અંત – સત્રજિ તિત્યિ ચડેવિ પાંચહ પંડવ સિદ્ધિ ગયા એ, પંડવ તણુઉં ચરીતુ જે પઢએ જે ગુણઈ સંભલ એ. પાક તણ9 વિણાસુ તસુ રહઈ એ હેલાં હાઈસિ એ. ની પનઉ નિયરિ નાદઉદ્ધિ વછરી એ ચઉદ દહેતર એ, તંદુલ ખયાલય રસૂત્ર માઝિલા એ ભવ અમિડ ઊધર્યા એ, પેનિમ ૫ખ મુણિંદ સાલિભદ્ર એ સરિહિં નીમીઉ એ, દેવચંદ્ર ઉપાધિ પડવા એ રાજુ સાઉલું એ. (૧). ઈતિ પંચપંડવ ચરિત્ર રાસઃ સમાપ્ત . જશ. સં. [મુથુગૃહસૂચી.] પ્રિકાશિતઃ ૧. ગુર્જરરાસાવલી.] Page #95 -------------------------------------------------------------------------- ________________ [૩૦] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૧૩-૧૪.] સાલિસૂરિ જૈન ગૂજર કવિઓ ઃ ૧ ૩૮. સાલિસૂરિ ઉક્ત ન. ૩૭ના શાલિભદ્રસૂરિ હાય. (૪૬) [+] વિરાટ પત્ર [અથવા મહાભારત વિરાટ પ ચાપાઈ] આદિ ૯૦ શ્રી સારદાઈ નમઃ કાસમીર-મુખ-મંડણ માડી, તૂં સમી જગિન કાઈ ભિરાડી, ગીત નાદિ જિમ કૈાઇલ કૂજઈ, તૂં પસાંઈ સવિ પુત્રિ પૂજઇ, ૧ ભારતી ભગવતી એક માગૂ, ચિત્ત પાંડવ તણે ગુણ લાગવું, આપિ મૂં વચન તૂ' રસવાંણી, દૂ` કર` જિસિં પ્રાકૃત વાણી. ૨ પચ પ‘વિવર વિમાસિક, તેરિમૂ` વરસ કેમિ ગમેસિં, બુદ્ધિ નાદિ મારિષિ આપી, મઘ્યદેશ રહિયા તુદ્ધિ વ્યાપી, ૩ અત - એક નારિ રણનઈં કિંડ ઊભી, બધુ વલ્લભ તણુઉ ઇ મેાભી, તીક્ષ્ણ ઘાય પડત નવ જાણિ, ન્યાય વીરૂકુલવીરિ વખાણિ. ૧૦૦ પ્રીય પાસિ પહુચઉ મદ મેલ્હી, ાઈ સિઈ સરગિ મ પગિ ડેલી, પ્રીય આગલિ કિમઈ જઈ જાઉં, માહારા પ્રીય તફ હઉ... સુહા - પ્રતિ દક્ષણુ ગાગ્રહ સમાપ્તઃ www વયરાદ ઉત્તર પખઇં કુરૂરાઉ ધાય, અક્ષેાહણી દલ તણી રજ સૂર છાય, નીસાણને સહસ અંબર ધાર ગાજઈ, એ પાંચ પાંડવ તઉ કિરિ મેચુ ભાંજઈ. ૧ * આણિઉ વિરાટ ચિત્તુ પાંડવ હ ગિક કૌરવાધિપતિ સૈન્ય સમસ્ત હારી, ગિઉ પાથ ઉત્તર સિંહ મનુ હુ` ભારી, પૂરિ, કીધઉ કવિત્ત તુ હ કુકિંગ સાલિસૂરિ. ૮૨ ૧૬૦૪ વષે વૈશાષ વિદ (૧) ઇતિ શ્રી વિરાટ પત્ર સંપૂર્ણ. સંવત ૧૦ ગુરૂ શ્રી પૂર્ણિમાપક્ષે શ્રી ગુણુમેરૂસૂરિ શિષ્યેન સ્વવાંચના લખિત, યાદશ· પુસ્તકે દષ્ટ" તાદશ લખિત` મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા મમ ાષા ન દીયતે. શિવમસ્તુ શુભ ભવતુ. સાણંદ ગ્રામે, પ.સં.હું-૧૭, મારી પાસે છે. (૨) લ.સુ. [મુપુગૃહસૂચી.] Page #96 -------------------------------------------------------------------------- ________________ જયાન પંદરમી સદી [૩૧] [પ્રકાશિતઃ ૧. ગુજરાસાવલી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૧૪–૧૫.] ૩૯. જયાનંદસૂરિ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩, ભા.૩ ૫.૪૧૨. “ક્ષેત્રપ્રકાશ રાસ” આ કવિને નામે મૂકેલે તે વિજયાનંદસૂરિ શિષ્ય ઋષભ દાસને હેવાનું જણાતાં પછીથી રદ કરેલ છે.] ૪૦ તરુણપ્રભસૂરિ (ખ૦ જિનચંદ્ર-જિનકુશલસૂરિશિષ્ય તથા વિદ્યાગુરુ યશચંદ્રસૂરિ અને રાજેન્દ્રસૂરિના શિષ્ય.) (૪૭) પડાવશ્યક બાલાવબોધ [અથવા શ્રાદ્ધષડાવશ્યક સૂત્ર બાલા]. ૨.સં.૧૪૧૧ (શશિ શશિ શિર્વેદ મિતે સંવતિ સતિ) પત્તને મહાનગરે (૧) પ્ર.કા.ભં.નં.૧૯૪ (૨) સંવત ૧૪૧૧ વર્ષે દીપોત્સવ દિવસે શનિવારે શ્રીમદ્દઅણહિલપત્તને મહારાજાધિરાજ પાતભાઈ શ્રી પીર જસાહિ વિજયે રાજયે પ્રવર્તમાને શ્રી ચંદ્રગથ્થાલંકાર શ્રી ખરતરગચ્છાધિપતિ શ્રી જિનચંદ્રસૂરિશિષ્યલેશ શ્રી તરૂણપ્રભસૂરિભિઃ શ્રી મંત્રીદલીય વંશાવલંસ ઠકકુર બહડસુત પરમાઈત ઠકકુર વિજયસિંહસુત શ્રી જિનશાસનપ્રભાવક દેવગુર્વાસાચિંતામણિવિભૂષિત મસ્તક શ્રી જિનધર્મકાચકપૂરપૂરિતસુરભિત સા પ્રધાન ઠકકુર બલિરાજ કૃત ગાઢાભ્યર્થનયા પડાવશ્યક વૃત્તિ સુગમ્ય બાલાવબેધકારિણું સકલસોપકારિણું લિખિતા. ૭૦૦૦ લેક સંપૂર્ણ સં.૧૬૩૨ જયેષ્ટ માસ કૃષ્ણપક્ષે ૧૩ ગુરૂવારે વૃદ્ધ પક્ષે ગુરૂશ્રી ગજસાગરસૂરિ ઉપદેશ શ્રાવક શાહ સાણું સુત સાહ વીરા પ્રતિ. પ.સં.૧૦૩-૧૩, વી.ઉ.ભં.દા.૮ (૩) સં.૧૪૭૩ કા.વ.૪ શનિ. પ.ક્ર.૧૦થી ૧૬૪, નાહટા સં.નં.૨૧. (૪) સં.૧૬૮૩ વલસીસર મધ્યે મહિમસુંદર શિ. નાયમેરૂ લિ. ચિ. વીરવિજય પડનાર્થ. અબીર. પિ.૧૪ (૫) ગ્રં. ૭૦ ૦૦ ૫.સં. ૧૫૪, લી.ભં.દા.૧૩ નં. ૬. [લીહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૯,૪૧૭). ] [પ્રકાશિત : પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (અંશતઃ).] . (૪૮) વીસ વિહરમાણુ જિન સ્તવન ગા. ૨૫ ૨.સં.૧૪૧૧ લગભગ (૧) કૃતિ શ્રી તરૂણુપ્રભસૂરિ સુગુરુણ. ૭. સં.૧૪૩૦ વર્ષે કાર્તિક સુદિ પ્રતિપદાયાં, દેવ સ્તવન પુસ્તકાં. પ.સં.૨૮૨ નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૪૪-૪૫, ૧૪૭૬ તથા ૧૫૭૨) ૪૧, વિજયભદ્ર (૪૯) હંસરાજ વછરાજ ૨.સં. ૧૪૧૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ વિનયપ્રભ [૩૨] (૫૦) શીલ વિશે સ. ર.સ.૧૪૧૧ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૫. આ માહિતી અધિકૃત જણુાતી નથી. ત્યાં નાંધાયેલી બીજી કૃતિએ સેાળમી સદીના વિજયભદ્રની ગણી છે. ૪૨. વિનયપ્રભ જૈન ગૂર્જર કવિઓ: ૧ પ્રસિદ્ધિ ગૌતમસ્વાર્ગીના રાસના કર્તા તરીકે ‘વિજયપ્રભ’ (ઉદયવન્ત) એ નામ પ્રચલિત છે, પરંતુ વાસ્તવિક રીતે સુપ્રચલિત રાસના કર્તાનું નામ વિનયપ્રભ ઉપાધ્યાય છે એ વાત ઉક્ત રાસમાં સુસ્પષ્ટ લખી છે. પ્રચલિત મુદ્રિત પુસ્તકામાં દેવાંર અરિહંત નમિજે, વિનયપહુ ઉવઝાય યુનિન્જે’ઇત્યાદિ પાડમાં ‘વિનયપહુ' લખ્યું છે એ મુદ્રાના પ્રમાદથી યા તે જે હસ્તલિખિત પ્રત અનુસાર મુદ્રણુ થયું છે તેના લેખકના ભ્રમથી ‘વિનયપહુ'ને ખલ ‘વિનયપહુ' થઈ ગયેલ છે, કારણકે આ રાસના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનકુરાલસૂરિના શિષ્ય વિનયપ્રભ હતા. વાલુયર-મુર્શિદાબાદમાં શ્રી સંભવનાથના મંદિરને સલગ્ન જ્ઞાનભંડારમાં પ્રાય: ખસે વર્ષ પહેલાંના લખેલા પુસ્તકમાં ‘વિનયપદ્ધ ઉવઝાય યુનિને' એવું સ્પષ્ટ લખેલું છે. તદુપરાન્ત અજિમગજના નેમિનાથના મંદિર સલગ્ન જ્ઞાનભડારમાં પ્રાપ્ત થયેલ પ્રાચીન પટ્ટાવલીમાં એવા પાડે છે કે – “તથા શ્રી ગુરૂલિ (શ્રી જિનકુશલસૂરિભિઃ) વિનયપ્રભાદિ શિષ્યષ્ય ઉપાધ્યાયપદ દત્ત ચેન વિનયપ્રભાપાધ્યાયેન નિધનીભૂતસ્ય નિજભ્રાતુ: સપત્તિસિદ્ધ મંત્રગભિતગૌતમરાસા વિહિતઃ તદ્ગુણુનેન સ્વભ્રાતા પુનઃ નવાન્ જાતઃ” આથી ઉક્ત રાસના કર્તા સંબંધી કાઈ જાતના સંદેહ રહેતા નથી. શ્રી જિનકુશલસૂરિ સ’.૧૩૮૯માં દેવલાક ગયા તેથી તેના શિષ્ય બનાવેલ રાસ સ.૧૪૧૨માં હોય તે તદ્દન શકત્વ છે. (૫૧) + ગૌતમસ્વામીના રાસ ર.સ.૧૪૧૨, ખંભાતમાં આદિ- વીર જિજ્ઞેસર ચરણકમલ કમલાકર વાસેા, પવિ પિિસ સામિ સાલ ગેમ ગુરૂ રાસે. મણુ તણું વણે કત કરવિ નિરુણુક ભેા ભવિયા, જિમ નિવસઇ તુમ્હે દેડ ગેહ ગુણ ગહગહીઆ. અંત – પ્રણુવાક્ષર પહિબ્રૂ એ ભણીજઈ માયા ખીજઈ સિઝ...નિ સુણીજઇ, શ્રીમુખિ સેાભા જ સંભઇ એ, Page #98 -------------------------------------------------------------------------- ________________ પદ સદી [૩] દેવહ ધુરિ અરિહંત નીજો, વિનયપહ ઉઝાય ગુણ જઈ ઈણિ મંત્રિ એવયમ મમઉએ. ૪૮ પરપર વસતા કાંઈ કરી જઈ, સ દેશોતર કાંઈ ભજઈ, - કવણ કાજિ આયાસ કર, પ્રહિ ઉડી ગાયમી સભરી જઈ, કાજ સમ ગ્રહ જન ખિણિશીઝઈ, નવનિધિ વિલસઈ તાંહ થાટ. ૪૯ ચઉદહ સઈ બારોત્તર વરિસે, ખભનયરિ સિરિ પાસ પસાઈ, (ગયમ ગણહર કેવલ દિવસે) કીધું કવિત ઉપર વરે, આદિહિ મંગલ માં ભણું જઈ, પરવિ મહેછવિ પહિલૂ દીજઈ, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૦ ઇતિ શ્રી પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિ રાસ. (૧) લ.સં.૧૫૭૪, સેં.લા. (૨) શ્રી નરેંદ્ર ગછે મુનિ લાલા ચેલા નાકર યુતન લ.સં.૧૫૯૭ વર્ષ મંગલપુર. વિ.ને.ભંનં૩૨૬૧. (૩) સં.૧૬૭૨ જેઠ શુ.૨ લષત બાઈ કીકુ. ૫.સં.૪–૧૩, ઘોઘા ભં. દા.૧૬ નં.૩૧ (૪) અહમૂદાવાદ શાખાપુરે શ્રી અહમદપુરે સંવત ૧૭૨૪ પિસ શુદિ પૂર્ણિમાયાં તિથૌ ગુરૂવારે સકલ પંડિત પુરંદર પંડિત શ્રી ૫ શ્રી માનવિજય ચરણ ભજન મધુકર વિનીત(?)વિજયેન શ્રાવિકા બાઈ ફુલસા રેવતી સમાન ભાઈ શ્રી પ્રેમબાઈ વાચનાથ. ૫.સં.૪–૧૩, વિ.ને.ભં. (૬) સં.૧૭૪૧ ચૈત્ર સુદ ૧૦ વાચનાચાર્ય શ્રી શ્રી કર્મસીજી ગણિ તત શિષ્ય પં. લાલચંદ મુનિ લિષિત. પ.સં.૩, પાદરા નં ૨૫. (૭) સં.૧૭૪૨ વ.શુ. વિકાનેર મધ્યે મુકિતસુંદર લિ. પ.સં.૩, જિ. ચા નં.૨૦૯ર. (૮) પ.સં.૪, સત્તરમી સદીની પ્રત, જિ.ચા.નં.૨૦૯૩. (૯) પ.સં.૪, પ્રત ૧૯મી સદીની, જિ.ચા. પિ.૮૩ નં.૨૦૯૧. (૧૦) સં. ૧૭૮૩ ફા.કૃ. તપાગચછે ભદા. રજવિજયસૂરી છે પં. શ્રી તેજરના મુ. શ્રી તીરત્ન લષીત પાટણ નગરે પારિખ શ્રી આણંદજી ભણવા સારૂ લખ્યું છે. પ.સં.૮-૧૦, હા.ભ. દા.૮૧ નં.૧૧. (૧૧) સં. ૧૮૫૦ પિસ વદ ૭ ગુરૂ દ્રાંગપુર (ધ્રાંગધ્રા) નગરે અછત પ્રસાદાત લષીતં પં. મયાર નેન. ૫.સં.૪-૧૩, ઝીં. પિ.૪૦ નં.૨૦૬. (૧૨) સં.૧૮૭૧ કા. ૮ વીકાનેર મધ્યે સુમતિવિશાલ લિ. સૂચી સહિત પ.સં.૭ કૃપા.પિ.૫૧ નં. ૯૭૨. (૧૩) સં.૧૮૭૬ કા.શુ.૧૧ લ.પં. ભાગ્યવિજેજી ગ.પં. મૃતસકેન Page #99 -------------------------------------------------------------------------- ________________ જિનેદિયસૂરિ [૩૪] જૈન ગૂર્જર કવિએ ૧ ચેલા આણંદજી પઠનાથ* મેહુસણા મળે ૫.સં.૩-૧૬, વીરમગામ લાયબ્રેરી. (૧૪) પ.સં. ૪-૧૫, ર.એ.સો. બી.ડી.૨૯૮ નં.૧૮૯૨. (૧૫) પ.સં.૪-૧૩, મ.જે.વિ. નં.૪૨૦. (૧૬) ઇતિ શ્રી ગૌતમસ્વામી રાસ : કૃતઃ શ્રી વિનયપ્રભ મહેપાધ્યાઃ શ્રાહંસાઈ પડનાર્થ ધર્મસોમ મુનિના - લે. પ.સં.૭, અભય. નં.૮૬૯. (૧૭) સં.૧૬૭૦ સેમસરે સાગરચંદ્રાન્વયે વા. નાનપ્રમોદ શિ. વિશાલકીર્તિ લિ. પ.સં.૩, અભય.નં.૧૦૦૯ (૧૮) લિખાપિતઃ દાનશિવમણિના સં.૧૫૭૭ વસાયાં. મુ.વિ.છાણ-૫ સં. ૪-૧૧, ભાવ.ભં. (૧૯) પૂજયારા ધ્ય પંડિતશિરોમણિ પં. વિમલધર્મગણિશિષ્ય પં. જિનશીલગણિ પં. શ્રી વિમલગણિશિષ્ય પં. માણિક્યવિમલગણિ. હા.ભ. દા.૮૩ નં૭૮. આ રાસની પુષ્કળ પ્રતો મળી આવે છે તે પરથી એ સ્પષ્ટ થાય છે કે તે અતીવ લોકપ્રિય અને લોકપ્રતિષ્ઠ રાસ હતો. બધી પ્રતોની નોંધ લીધી નથી. [આલિસ્ટઔઈ ભા.૨, જેહાએસ્ટા, મુપુન્હસૂચી, લીહસૂચી, હે. જ્ઞાચિ ભા.૧ (પૃ.૨૪૨, ૨૬૬, ૨૬૮, ૨૬૯, ૩૯૪, ૪૨૦, ૪૨૪, ૪૪૫, ૫૦૦, ૫૦૧, ૫૦૬, ૫૦૪, ૫૫૩, પપ૮). કૃતિ ઉદયવંત, મંગલપ્રભ, વિજયપ્રભ, વિજયભદ્ર, વિનયવંત એ નામોથી પણ નોંધાયેલી છે. પૃ.૩૨ પર કવિ પરિચયને અંતે ઉમેરે ] પંડિત લાલચંદ લખે છે કે સં૧૪૧૨માં વિનયપ્રત્યે રચેલી “નરવર્મકથા” પા.૧-૪માં છે એમ જૈન ગ્રંથાવલી'માં છપાયેલ છે; અને “હુને વિનયપ્રભ ઉ.ના શિષ્ય રાસકાર હોવાનું લાગે છે.” [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય તથા અનેક સ્તવનસઝાય સંગ્રહમાં.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧પ-૧૬, ભા.૩ પૃ.૪૧૬–૧૮. કર્તા વિનયપ્રભ નિશ્ચિતપણે છે કેમકે “પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય” લે.સં. ૧૩૭૪ જેટલી જૂની પ્રતની પુપિકા નેધે છે જેમાં શ્રી સ્તંભતીર્થવિહારે શ્રીવિનયપ્રભોપાધ્યાયે કૃતઃ' એમ શબ્દ મળે છે. ૪૩. જિનદય સૂરિ (ખ૦) | ગુજરાતના પાલણપુરમાં વસતા રુદ્રપાલ અને ધારલદેવીને ત્યાં સં.૧૩૭૫માં સમર નામે કુંવર જન્મ પામ્યું. તેણે કુંવારા સં.૧૩૮રમાં દીક્ષા લીધી. જિનકુશલસૂરિએ દીક્ષા આપી સમપ્રભ નામ પાડયું. Page #100 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૩૫] સાત કલશ સં.૧૪૦૬માં જેસલમીરમાં વાચનાચાર્યની પદવી મળી. સં.૧૪૧૫માં ખંભાતમાં શ્રી તરુણપ્રભસૂરિએ તેમને સૂરિપદવી આપીને જિનદયસરિ નામ આપી જિનકુશળસૂરિની પાટે સ્થાપ્યા. સં.૧૪૩૨માં સ્વર્ગસ્થ થયા. (૫૨) ત્રિવિક્રમ રાસ ૨.સં.૧૪૧૫ [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૧૭-૧૮] ૪૪. જ્ઞાનકલશ (૫૩) + શ્રી જિનદયસૂરિ પટ્ટાભિષેક રાસ ૨.સં.૧૪૧૫ ખ૦ જિનદયસૂરિનું મૂળ દીક્ષાનામ સમપ્રભ હતું. તેને સૂરિપદ આપવાની ક્રિયા તરુણપ્રભાચાર્યે ખંભાતમાં સં.૧૪૧૫માં કરી તે પટ્ટાભિષેક ક્રિયા આમાં જણાવી છે. તેથી આ કાવ્ય સં.૧૪૧પમાં રચાયેલું જણાય છે. આદિ– સંતિકરણ સિરિ સત્તિનાહ પયકમલ નમેવી, કસમીરહ મંડણય દેવિ સરસતિ સુમરેવી, જગવર સિરિ જિણુઉદયસૂરિ ગુરુગુણ ગાએ સૂ પાટ મહાછવુ રાસ રેગિ તસુ હઉં પભણે. અંત- સુહગુરૂ ગુણ ગાવંતુ સયલ લેય વંગ્યિ લહએ, રમઉ રાસ ઇહુ રગિ જ્ઞાનકલસ મુનિ ઈમ કહઈ. ૩૭ પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ૨. ઐતિહાસિક જેને કાવ્યસંગ્રહ. પૃ. ૩૮૪થી ૩૮૯. [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૧૮, ભા. ૩ પૃ. ૧૪૭૭.] ૪૫. વિક્રાણુ (ઠક્કર માલેના પુત્ર, જિનઉદયન શ્રાવક શિષ્ય) રાજગૃડના પાર્શ્વનાથ મંદિરમાં સં.૧૪૧૨ની ૩૮ લેકની સંસ્કૃત પ્રશસ્તિને લાંબો શિલાલેખ છે તે કાતરનાર આ કવિ હતા. તેને છેલ્લે બ્લેક એ છે: “ઉત્કીર્ણ ચ સુવ ઠક્કર માહાંગજન પુણ્યાર્થે. વિજ્ઞાનિક સુગ્રાવક વીધાભિધાનેન. ૩૮. ઇતિ વિક્રમ સંવત ૧૪૧૨ આષાઢ વદિ ૬ દિને. શ્રી ખરતરગચ્છશૃંગાર સુગુરૂ શ્રી જિનલબ્ધિસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનેન્દ્ર(જિનચંદ્ર)સૂરીણામુપદેશન. શ્રી મંત્રીવંશમંડન ઠ૦ મંડન નંદનાલ્યાં શ્રી ભુવનહિતોપાધ્યાયાનાં પં. હરિપ્રભગણિ...સહિતાનાં પ્રદેશ વિકાર શ્રી મહાવીર્યપાત્ર સંસૂવાદિ મહાપ્રભાવના સકલ શ્રી વિધિસંઘ સમાન નંદનાભ્યાં ઠ. વછરાજ ઠ. દેવરાજ સુશ્રાવકાભ્યાં Page #101 -------------------------------------------------------------------------- ________________ 微糖 [3}] જૈન ગૂજા કવિએ ૧ કારિત પ્રતિક્તિ)સ્ય શ્રી પાર્શ્વનાથ પ્રસાદસ્ય પ્રશસ્તિઃ” જુએ નાહર ૧, ૨૫૬ પૃ. ૬૨. (૫૪) જ્ઞાનપી ચાંપાઈ ૨.સ.૧૪૨૩ [ભા. શુ. ૧૧ ગુરુવાર, વિહારનંગરમાં] ૐ તમે વીતરાગાય. આદિ – જિવર સાસણ આઈ સારૂ, જાસુ ન લાભઈ અંત અપારૂ, પઢહુ ગુહુ પૂજહુ તિસુનેહ્, સિયપ ચમિ ફલુ કહિયઉ ઍન્ડ્રુ. ૧ સિય પશ્ચમિ ક્ષુ જાણુઇ લાઇ, ન કરઈ સાહુ હિયઉ ન હોઇ, "જમ મન ધરિ જો નરૂ કરઈ, સા નરૂ નિશ્ચઈ દુત્તરૂ તરઈ. ૨ ૐકાર જિષ્ણુહ. ચઉવીસ, શારદ સામિનિ કરણે જંગીસ, વાહણું હંસ દહિન કર વીષ્ણુ, સે। જિષ્ણુ સાસણ અઈ લીંછું. ૩ અર્ડલ-કમલ ઉપની નારિ, જેણિ પયાસિય વૈજઈ ચારિ, સસિ હરવિંધુ અમિઅ રતુ ક્રૂરઇ, નમસ્કાર તસુ વિદ્ધતુ કરઇ. ૪ ચિંતા સાયરી `વિ નરૂ પરઇ, ધર ધધલિ સર્ચલઈ વીસરઈ, કાહુ માનું માયા માય મેહુ, જર ઝડપે પરિયઉ સંદેહુ દાનુ ન દિન્ત મુનિવર જોગુ, નાતપુત પિઉ ન ભાગેઉ ભાગુ. સાય ધર`િલિયઉ અવતાર, અનદિનુ મનિ ચિતં નવકારૂ. ૬ અંત – હ་મિતી ઈં ભવિ તરવઇ દૂંતા, પુન્નહ ઊપર વાસુ, ૫ દાનુ દેઇ ચૌગઇ ગથ્રુ ગાઁજિ, પંચમિ કિયઉ ઉપાસૢ. ૫૪૪ ઈંસિક માસ સાઇ ઉપવાસી, પુણિ ઉજ્જÙ સભાઈ, દાણુ સીલુ તપુ ભાવિહિ` ગલિઉ, કલુ પાવિ શિવાઇ. ૫૪૫ ઠર માલે પુત્તુ વિદ્ધયુ પભÛ સુદ્ધ મએ, હરષિ હિં લાગઉ ચીતુ ચઉદહંસઈ તેવીસમંઈ એ. સિય ભાદવઇ ઇબ્યાસિ ગુરૂ વાસરૂ હૂ ઉપનઉ, નયર વિહાર મકા(ઝારિ) પંચમિ ફુલુ ઇન્વ ગાય૩, ૫૪૬ નંદઉ (ચહુ)વિહ સંધુ નદઉ સિરિ જિષ્ણુઉદય ગુરી, જિમ્મુ તારાયણ ચંદુ જિમ્ન જલનિહિ. ગુરૂ ગિરિપવા, હુ સિંયપચમિ તેમિ ચિરૂ છુ...૬૩ સંસાર મહિ; તે નર સિંવપુર નહિં, પઢહિંગુહિ· જે સહિ. (૧) ઇતિશ્રી ણુાનપ*ચમી સંપૂર્ણ શુભમસ્તુ લેખક પાઠકયાઃ છ. શુભં ભવતુ. છે. છે. છે. ગ્રંથાત્ર ૨૯૧, ૫.સ. ૩૩-૧૦, સંધભંડાર પાટણ, દૃા. ૭૨ ન, ૫૧, ૫૪૮ Page #102 -------------------------------------------------------------------------- ________________ [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૪૧૮-૨૦.] ૪૬. પૃથ્વીચંદ્ર (રુદ્રપલીય ગચ્છ અભયસૂરિશિષ્ય) સં.૧૪ર૬માં રુદ્રપલ્લીય ગચ્છના અભયદેવસૂરિા૨)ના રાજ્ય તે ગચ્છના ગુણોખર–ગુણચંદ્રશિષ્ય ગુણાકરે “ભક્તામર સ્તોત્ર પર વૃત્તિ રચી. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૬૪૭. તે અભયદેવસૂરિના આ કવિ શિષ્ય લાગે છે. (૫૫) માતૃકા પ્રથમાક્ષર દાહક ગા.૫૮ ૨.સં.૧૪૨૬ આસપાસ આદિ– અપૂઈ અ૫૧ બુઝિ કરિ, જે પરસ્પઈ લીણુ, સુજિજ દેવ અહ હરસણ, ભવસાયર પારણુ. માઈ અખર ધરિ ધરિવિ વ૨, દૂહચ છે દેણ, રસવિલાસ આરંભિયઉં, સુકવિ પુડવીચદેણુ, અંત- રૂદ૫હિ ગ૭૩. તિલય, અભયસૂરિ સીસણ, રસવિલાસુ નિપાઇયઉં, પાઈય કcવરસેણુ. પુવિચંદ કવિ નિમ્મવિય, પઢિ દૂહી ચઉપન, તસુ અણસારિહિં વવહરહિ, પસરઈ કિરિરવન. (૧) નાહટાની નોંધમાંથી. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૭.] ૪૭. મેરૂતુંગસૂરિ આ. હોય તે આચાર્યપદ ૧૪૨૬ સ્વ. ૧૪૭૧. (૫૬) વ્યાકરણ ચતુષ્ક બાલા (૧) પ.સં. ૨૧, વખતછ શેરી ભં. પાટણ, દા.૭ નં.૬. (પ) તદ્ધિત બાલા (૧) પ.સ. ૨૫, વખતજી શેરી ભં. પાટણ, દા.૭ નં.૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૭૨.] ૪૮. જિનરત્નસૂરિ (૫૮) અબુંદાલંકાર શ્રી યુગાદિદેવ સ્તવન તથા તેમિનાથ સ્તવન લ. સં. ૧૪૩૦ પહેલાં (૧) સં. ૧૮૩૦ની લખેલી પ્રત, પ, ૧૫૮થી ૧૬૧, નાહટા સં. [પ્રથમ આવૃતિ ભા.૩ ૫.૧૪૭૮.] Page #103 -------------------------------------------------------------------------- ________________ કેનદનગણિ [૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૯ મેરુનન્દનમણિ (ખ૦ જિનેયસૂરિશિષ્ય) (૫૯) + શ્રી જિનદયસૂરિ વીવાહલઉ ૨.સં.૧૪૩૨ ખ૦ જિનેદિયસૂરિ સં.૧૪૩૨માં પાટણમાં સ્વર્ગસ્થ થયા તેને છેલો ઉલ્લેખ કરી આ કાવ્ય પૂરું થાય છે. તે વિષે તે રચાયેલું જણાય છે. ૧૫મા સૈકાની ભાષા માટે આ કૃતિ ઉપયોગી છે. આદિ-સયલમણવંછિયે કામકુંભવમ પાસપકમલુ પણમૂવિ ભત્તિ, - સુગુરૂ જિણઉદય સુરિ કરિયુ વિવાહલઉ સહિય માહલઉ મુછ ચિત્તિ. ૧ અંત– એહુ સિરિ જિjઉદયસુરિ નિય સામિણે કહિઉ મઈ ચરિક અઈ મંદબુદ્ધિ, અહ સે દિખૂગુરૂ દેઉ સુપસન્ન દેસણુ નાણુ ચારિત સુદ્ધિ. ૪૩ એહુ ગુરૂરાય વીવાહલઉ જે પઢઈ જે ગુણઈ જે સુણંતિ, ઉભયલેગે વિ તે લહઈ મણવંછિયં મેરૂદન ગણિ ઈમ ભણુતિ. ૪૪ પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ૨. ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૩. ૩. ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ પૃ.૩૮૦થી ૩૯૯. (૬૦) + અજિત-શાંતિ સ્તવન આદિ- મંગલ કમલાકંદ એ, સુત્ર સાગર પૂનમ ચંદ એ, જગગુરૂ અજિત જિર્ણોદ એ, શાંતીસર નયણાનંદ એ. ૧ બિહું જિનવર પ્રણમેવ એ, બિહુ ગુણ ગાઈસ સંખેવ એ. પુણ્યભંડાર ભરેસુ એ, માનવભવ સફલ કરેણુ એ. ૨ અંત– ઈમ ભગતિહિ ભેલિમ તણું એ, સિરિ અજિય સંતિ જિણ ભુય ભણીએ, સરણિ બિહું જિણ પાય એ, શ્રી મેરૂદણ ઉવઝાય એ. ૩૨ [મુપુગેહસૂચી, હજીજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૬૮). પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય અથવા રામવિલાસ, પૃ. ૨૧૫–૧૯. [૨. અભયરત્નસાર, પૃ. ૩૫૮-૬૨.] (૬૧) જીરાઉલિ પાર્શ્વનાથ ફાગુ ગા.૩૦ ૨.સં.૧૪૩૨ આદિ- સમરવિ ત્રિભુવન-સામણિ, કામણિ સિર સણગારૂ, કવિયgવયણિ જ વરસઈ, સરસ અમિઉ અપારૂ; વિઘન-વિણાસણ સાસણ, સામિઉ પાસકુમારૂ, WWW.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પંદરમી સદી [૯] દેવમુંદરસૂરિશિષ્ય ગાવિ સિરિ છરાઉસિરાઉલિઉ ફલ સારૂ. અંત – ચઉદ બત્રીસઈ સંવતિ, સંમતિ લે ગુરૂ પાસિ, છરાઉલિપતિ ગાઉ, છીઇઉ જગ જસવાસિ; પાસ ફાગુ સુનંદઉ, ચંદઉ જ અભિરામુ, સેહઈ મેરૂ સુનંદઉં, નદઉ મુનિ જન વામુ. (૧) પ.ક. ૨૮૮થી ૨૯૦, એક પ્રાચીન પ્રત, નાહટા સં. પ્રિકાશિત : પ્રાચીન ફાગુ સંગ્રહ]. (૬૧ ખ) સીમંધર સ્તવન ગા. ૩૧ આદિ- અતિ રસ હરિસ રણ વિહસિય, લેયણમણવયણ, યુણિ ભાવિ નિય સાંમિ સિરિ, સીમંધરૂ જિણરયણ. ૧ અંત – ઇયતત્તિ સત્તિ ભરેણ નિમિઉ, સન્થ સંધ વગેરે, અકખીણ ધીરિમ મેરૂનદણ મુત્તિ સિરિ સીમંધરે; સર્ગેઈ કીમિય ચિત્ત કામિય કપુપાયવુ જ ગમે, મજઝુ ઝાણું ગાણુ ગુણણ રાઈ, દેઉ નિય પય મગમે. ૩૧. (૧) પ.ક્ર. ર૭૬થી ૨૭૯, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૮-૧૯, ભા.૩ પૃ.૪૨૦ અને પૃ. ૧૪૭–૭૮.] ૫૦. દેવસુંદરસૂરિશિષ્ય (કુલમંડનસૂરિ ) (૬૨) કાકબંધિ ચઉમ્પઈ અથવા ધમ્મક આ એપાઈ ૬૯ ટૂંકની છે. કકકાના અક્ષરોને અનુક્રમે આઘાક્ષર કરીને ચેપાઈ ગૂંથી છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતોને ઉપદેશ આપ્યો છે. ચોપાઈ રચ્યાને સંવત લખ્યો નથી, પણ પહેલી ટૂંકમાં શ્રી દેવસુંદરસૂરિને વંદના કરી છે, એટલે આ ચોપાઈ દેવસુંદરસૂરિના કઈ શિષ્ય રચી છે એમ ખાતરી થાય છે. દેવસુંદરસૂરિને સૂરિપદવી સંવત ૧૪૨૦માં મળી અને સંવત ૧૪૫૦ સુધી તેઓ હયાત હતા; એટલે આ ચોપાઈ સંવત ૧૪૨૦થી ૧૪૫૦ સુધીમાં ચાઈ છે એમ ખાતરીથી કહી શકાય. એની ભાષા પણ તે કાળને અનુરૂપ જૂની છે. આદિ- અરિહંત સિદ્ધ આયરિય ઉવજઝાય, સાહુ સુગુરૂ દેવસુંદરસૂરિ પાય; Page #105 -------------------------------------------------------------------------- ________________ [*] જૈન ગૂજર કવિઓ: ૧ દિય સૂર્ય સાસણ સમરવિ, ધમ્મ ક મણિસુ સ`ખેવિ. ૧ કરણે ધર્મ મને ભૂલા ભમરૂ, માણસ ભવ કાંઈં આલૢિ નિગમઉ ? દાન સીલ તપ ભાવન સાર, સુહૂંગુર વયસૢ પાલક સર્વિચાર. ૨ કાંઇ જુ દી×ઇ દાન, તિહાં ચીતવીઈ નવિ અભિમાન; ચિત્તિ વિત્તિ પત્તિહિં સુવિસુદ્ધ, સેા શ્રેય સૂઈ લીલઈ લ. ૩ ખરઇ ચિત્તિ નામ એવડા, વિત્તિ અક્ષુ રસિ પૂરિય ઘડા; પત્ત જું પામિઉ પઢમ જિંદું, ચાઈ સિખા નવ ઈ ઈકુ બિંદુ. ૪ ખાઈ નૃપતિ ઉદિર નિવàાઈ, દીધઉં પાત્રિ દાન ઊગરઇ; ખીર થાલ દીધઉં સગમઇ, શાલિભદ્ર સાઇ દૂઇઊતિમઈ. ૫ ગહંગહીયા ધન્ન યવન, તિકૢણિ તિસુણુઉ તેહન પુન્ય; શુદ્ધ ચિત્તિ ીયાં ધત ખીર, દેવલા િપહતા મે વીર. ગાઢઈ સંકટિ ક્રૂતિ નારિ, તતખિણિ વિરૂપ ત ખારિ; દાત દેખ તિમ ચક્રનમાલ, જિમ આવીલ ભાજઈ તતકાલ, ૭ ધલતુ તિમવહિરાવિ ધીય, જિમ સચિંતિત્થંકર ખીય; પાત્રિ દાનિ હુઊઊ નિરવાહ, આદિનાથ ધન સાર્થવાહ. ૮ ધીઉ દાઉ જઉ દીજઇ દાન, તુ રાલિ લાભઈ બહુ માન; દાનિ ભૂતપ્રેત વસિ થાઈ, દાનિ દુકખ દુરિઅ વિ જાઈં. ૯ જિમ કઠિ શિક ઊપ, દ્દાત જ્ઞારિ નિસ નીજ. દાન વિષઇ જેડ ઊપજઈ બુદ્ધિ, તીહ નર સÛવર આવઇ રિદ્ધિ. ૧૦ દેવસ શિષ્ય અંત – શશિ લ ણુ ચણુ પીયૂષ, સેવ ંતાંનિ હુઇ સવ દૂખ, ઈમ પિર મતિ ભાવણુ ભાવતાં, કર્મ અણુ તાં ન્યાઇ પત્યાં. ૬૦ શાલિ દાલિ ધૃત મીઠાં હેઇ, એય ત ણુઇ સફ્ કોઇ; ધરસ્ સાહિતિમ ભાષણ સાર, એહ વાત પાધરઉ વિચાર. ૬૧ પલકઈ ચૂડિ અ`તવર જ્ઞાથિ, તસિ રાખ પવિસઈ પરમત્થિ; બહુ મળિએ કદ્ધિ કદુલ હા, પરમાણુંદ લહુ કે સાઈ કર ણિ પણિ ચ્યારિ ચહેરાસી જીવ, યેતિ વસઈ સંસારિ સÖવ; ધરમુ એક સવિ` આધાર, ધર્માં લઇ પામી પાર. ૬૩ સમર્થ રાત્રિ દિવસિ મતિ ધર્મ, ધમ તણુ મત પુલ ભ્રમ; રાખઈ ધર્માં ચિહું ગતિ દુખ, ધમ લગઈ પામી જઈ મુખ, ૬૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ પંદરી અદી * [૧] દે સુંદરષ્યિ સાસુર મર્યાદાં પુણુ રહઇ, ચંદસૂર ગયષ્ઠિ સંચર, કુશલ પંચ તે દિ આસાર, સેઇ સગુરૂ બુઝવઈ વિચારૂ. ૬૫ હિવ ગુર જાણુઉ સે સંસારિ, જે ગુરૂ બૂઝઈ વિચાર, પાલઈ અનઈ પલાઈ સોઈ, એઉ સુહગુરૂ જાણઈ સહુ કોઈ. ૬૬ હાથિ ચડિG ચિંતામણિ રત્ન, જઉ લાભઈ જિણવરનું વચન; જિણવર દેવ ધર્મગુરૂ સાધુ, એય સમકિતુ શ્રેણિકરાઈ લદ્ધ, ૬૭ ક્ષણ એક મન જઉ થાહર રહુઈ, કર્મ વિવર તિä સે લહઈ, કરમ વિવર સીઝઈ સુવિ કાજ, લાભઈ મુગતિ તણું સહ -રાજ. ૬૮ ક્ષાયક સમકિતુ નિશ્ચલ તાલં, ચઉહિ ધર્મ હીઈ છઈ જાંહ, સોઈ કહીઈ કક્કર કર બુદ્ધ, પઢતાં ગુણતાં હુઈ સર્વ સિદ્ધિ. ૬૯ (૧) ઇતિ કાકબંધિ ચઉપઈ સમાપ્તા. છ. લિખિત દેવગિરિ નગરે. મ. બ. સં. (૨) પ.સં. ૨–૧૪, દેબા.પુ.લા. નં. ૨૪૮. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૦-૨૧, ભા.૩ પૃ.૪૨૩. કર્તા કુલમંડનસુરિ હેતાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.] ૫૧. દેવસુંદરશિષ્ય (ચંદ્રગચ્છને સંમતિલકશિષ્ય દેવસુંદરના શિષ્ય) (૬૩) ઉત્તમવિષિ સંઘ મરણ ચતુષ્પદી પ્રાચીન ગુજરાતી ચોપાઈ છે. કુલ ૮૯ ચોપાઈ. આમાં તીર્થકર, ગણધર અને અન્ય સાધુસતીઓનું સ્મરણ છે. [અંત– ચંદ્રણાછ ગુરૂ અંબરસ સેમતિલકસૂરિ પદૃવસ, દેવસુદરસૂરિ પાય પસાઈ, જે રિષિ સમરઈ તે સિધિ જાઈ. ૧૫૬] (૧) પ.સં. ૩, પ્રતિ સારી, ભાં. ઈ. સને ૧૮૭૧-૭૨ નં. ૨૭૦. મ્િપુગૃહસૂચી (ભૂલથી “જયઋષિને નામે).]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૨૨. ત્યાં દેવસુંદરને કર્તા ગણેલા પરંતુ મુપુગૃહસૂચીની હસ્તપ્રતને ઉપર ઉતારેલો અંતભાગ બતાવે છે કે દેવસુંદરસૂરિના પ્રસાદથી એમના કઈ શિષ્ય આ રચના કરેલી છે. એ કુલમંડ રિ પણ હોઈ શકે, પણ એ વિશે નિશ્ચિત કહેવું મુશ્કેલ છે.] પર મુનિસુંદરસૂરિ (તe (૬૪) શાંત રાસ .સં.૧૪૪પ(?) [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૨૨, સેમસું સરિશિષ્ય મુનિ Page #107 -------------------------------------------------------------------------- ________________ કુલમડનસૂરિ [૨] . જૈન ગૂર્જર કવિઓ: ૧. સુંદરસૂરિએ સંસ્કૃતમાં “અધ્યાત્મ કલ્પદ્રુમ- શાંતરસભાવના રચેલ છે, તેને આ એમણે કરેલે ગુજરાતી અનુવાદ હેવાનું નોંધાયું છે, પરંતુ શાંતરસભાવના' જ ભૂલથી “શાંત રાસને નામે નોંધાઈ ગયેલ હોય એ પણ સંભવ રહે છે.] ૫૩. કુલમંડનસૂરિ (તા. દેવસુંદર શિષ્ય) [ કવિના વિશેષ પરિચય માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરે ૬૫૨-૫૩ તથા જૈન પરંપરાને ઇતિહાસ ભા.૩ ૫. ૪૩૪–૩પ.] (૬૫) [+] મુગ્ધાવધ ઔકિતક ૨.સં.૧૪૫૦ આદિ– અહ" પ્રણમ્ય મુગ્ધાનાં બોધહેતવિધીયો, પ્રાયઃ પ્રાકૃતઉક્તીનાં કિંચિદાનાયસંગ્રહ. શ્રી ચન્દ્રશેખર ગુરૂન વંદે યેરુતિયુતિભિઃ, અંત – ૧૪૫૦ વર્ષે ઉક્તિ વ્યધિત મુગ્ધકૃત શ્રી દેવસુંદર ગુરુક્રમણ ઇતિ. કૃત શ્રી કુલમંડનસૂરિભિઃ. (૧) લી. ભ. [લીંહચી, જીજ્ઞાસૂસૂચિ ભા.૧ (પૃ.૧૨૪).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા ભા. ૧, સંપા.. હરિ હ. ધ્રુવ. ૨. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (અંશતઃ)] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૨૩] ૫૪. સાધુવંસ (ત. જિનશેખરસૂરિ-જિનરત્નસૂરિશિ૦) (૬૬) શાલિભદ્ર રાસ [અથવા ધનાશાલિભદ્રપ્રબંધપાઈ) ૨.સં.૧૪૫૫ આસે શુદ ૧ વસ્તુ, ચોપાઈ, દુહામાં આ રાસ છે. આદિ વસ્તુ. દેવિ સરસતિ ૨ સકળ સંસાર, જસ નામિઈ કવિજન સવે બુદ્ધિ અતિહિં સરસ વાણીય, વિણપુસ્તકધારિણે તે સમિણિ મનમાંહિ આંણીય, કરજેડી કવીયણ ભણુઈ, સહગુરૂ પાય પણમૂવિ, સાલિભદ્ર ધના તણું, ચરીય રચેસુ સંવિ. t Page #108 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી અત - [૪૩] યુપઈ. તપગછિ શ્રી જયશેખરસૂરિ, નાંમઈ પાવ પાસઈ દૂર; તાસ પાટિ શ્રી જિનયંણસરીસ, મન શુધિઈ પ્રણમૂ` નિસ દીસ. ૨૧૬ સહિગુરૂ નાંમ છે હઇડઈં ધરી, ચુપઇ બહુ કથા મઈ કરી, સાલિભદ્ર ધન્નાનું ચરિત્ર, ભણીઈં હુસ્યઈ અતિહિં પવિત્ર.. ૨૧૭ ભાવ સહિત નરનારી ભણુઇ, કઇ મતિ સુદ્ધિ સાહસ મુનિવર ધૈમ ભઈ, નવિધિ તેહ સાહસ. શ્રવણે સુ, ઘર આંગણુઈ.. ૨૧૮ સંવત ચઉદ પાનિ વસ, આસેા શુદિ વિજયાનઈ દિવસિ,. જિનવચને કરી સહિં, ભાવિ‰ ભગતિ હૈયડઇ ધરિ ૨૧૯ (૧) શ્રી શાલિભદ્રનુ વ્રુધ રાસ વ્યવ૰ ઉદયકિરણ. લિષાપિત ગ્રંથાગ્ર ૩૧૧ શ્રી (અ.) ધમ્મ મૂરતિસૂરી'દ્ર સાધુશિરામણિ વિજયૈઃ ૫, ૧૫૬થી ૧૬૭,પ. ૧૫, વિ.ધ.ભ.(૨) પ.સં. ૭-૧૭, લી. ભ. (૩) સં. ૧૫૯૫ વર્ષ ભાદ્રવા વર્દિ ૫તિથૌ શનૌ લિખિત ૫. દેવગણિશિષ્ય હર્ષજ્ઞાન મુનિ લિખિત . જીરાઉલાની રક્ષા. પ.સં. ૧૩-૧૨, હા.ભ. દા. ૮૧. (૪) લ.સ’.૧૬૦૪ ૫.ક્ર. ૧૨૯થી ૧૪૨, ૫. ૧૭, પ્ર.કા.ભ. (૫) ૨૧૯ કડી, પ.સ. ૧૧-૧૧, જૂની પ્રત, મ. જૈ. વિ. નં.૪૨૪ (૬) સંવત ૧૬૭૩ વર્ષે મહા વદ ૫ ખ઼ુધ ઋ. શ્રી ૫ કરમસીજી તસ્ય શિષ્ય. લિખિત ઋ. તનસી. ૫.સ.૯-૧૭, મુક્તિકમલજૈનમેાહન જ્ઞાનમંદિર વડાદરા, ન. ૨૩૩૨. આ પ્રતમાં હિયાએ રચ્યા સાઁવત્ની કડીએ નથી આપી, તે ઉપરાંત કર્તાના ગુરુ પ્રગુરુનાં નામ ફેરવી નીચે પ્રમાણે જણાવ્યાં છે : તપછિ શ્રી સામસુંદરસૂરિ, નામિઈ પાપ પાસઇ દૂર, તાસ પાટિ સુ`નિસુદરસૂરિ, નમતાં દાલિદ્ર જાઈ દૂરિ. ૨૧૮ (ડ) પ.સ’. ૧૩–૧૪, વી. ઉ.ભ*.દા. ૧૭. (૮) ૫.ક્ર. ૧૩થી ૨૭, ચોપડા, જશ. સં. (૯) પ.સં.૧૦-૧૪, હા,ભ’. દા. ૮૧ નં. ૩૩, (૧૦) પ.સ. ૨૦~૧૫, સીમંધર, દા. ૨૨ ન. ૨૯. (૧૧) પાસ, ૯-૧૩, હા.ભું. દા, ૮૧ ન. ૨૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ સાધનસૂરિ [] જૈન ગૂજર કવિ (૧૨) લ. સ.૧૫૮૭, ચાપડા, વિ. ને. ભ. નં. ૩૨૬૧. (૧૩) ત્રૂટક' કડી ૯૨થી ૧૧૮, અતૃ. ભ. નં.ર. (૧૪) લિ. સ. ૧૫૬૯, પા.ભ. (૧૫) સં.૧૫૨૭ ભા.વ.૬ ધે લિપ્રિતમિદ શાલિભદ્ર ચરિત્ર પ.સં. ૪, અભય. ત. ૩૯૨૩, જિહાપ્રાસ્ટા, મુપુગૃહસી, લી'હુસૂચી, ડેરૈનાસૂચિ ભા. ૧ (પૃ. ૨૮૨). આ સૂચિએમાં કૃતિ હંસ મુનિના નામથી પણ તેાંધાયેલી છે. (૬૭) ગૌતમ પૃચ્છા ચાપાઈ ગા. ૬૪ આદિ પ્રણમી વીર મુતિ દાતાર, જાણુઉ તુ ગાઅસ ગણુહાર, હુઇડઇ આણી પર ઉપકાર, પૂઈ ધર્માંધમ વિચાર, ભગવન જીવ સિð જાઇ નરય, દેવલેાકિ કિમ તે અવતર, ઇસ કર્મિ માનવ હ્સંસારિ અંત – ગૌતમ સામિ પૂઉિ જેતલઉં, શ્રી મહાવીર કહિઉં તતલઉ, પુણ્ય પાપ કીધા ફુલ હેાઇ, ઉત્તમ જીવ આણુ નિત હીઇ. ૬૩ પૂછ ઊતર છઇ અડતાલીસ, ચિત્તું આગલી ચરૂપણ ત્રિણિ વીસ, ભણ્યા ગુણ્યાન એહજ મ, સાધુહંસ કહઇ કીજઇ નિતુ ધર્મ. ૬૪ (૧) ૫.ક્ર. ૩-૧૩, પ્રાચીન પ્રત, પ્ર.કા.ભ. નં. ૪ર. [હેજૈજ્ઞાસૂ ચિ ભા.૧ (પૃ. ૩૯૫, ૩૯૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૨, ભા.૩ પૃ.૪૨૩-૨૪.] ૫૫. સારત્નસૂરિ (ત॰ દેવસુ'દરસૂરિશિષ્ય) જુએ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૬૫૩, (૬૮) નવતત્ત્વ વિવરણ બાલા૦ ૨.સ.૧૪૫૬ આસપાસ. (૧) શ્રી સાūરત્નસૂરિભિઃ કૃતં સમાપ્ત મિતિ. છે. ગચ્છનાયક પરમારાધ્ય પરમ ગુરૂ ભ. પ્રભુ શ્રી સામસુંદરસૂરિ પાદપ્રસાદેન સા॰ ખેઢાકેત લિ॰ પૂસ્તક ચિરત દનાત્ ભ. શ્રી જયસ્થ્ય દ્રસુરિ પાદપ્રસાદેન લિ. સર્વ સામગણિ નિત્ય પ્રણમતિ ખેઢક વારત્રય'. ગાડીજી, મુંબઈ, જૂના ન. ૧૦૫૮. હાઊસ્ટા. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૭૨.] પ. અજ્ઞાત (૬) શીલે પ્રદેશમાલા મલા (૧) સ.૧૪૬૬, ૫.સ.૧૮૨, સ, લ. પાટણ, દા.૨ ન’.૩, Page #110 -------------------------------------------------------------------------- ________________ પદ સુદા [૪૫] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૭૭.] આદિ ૫૭. સમયપ્રભ [ખ॰] (૭૦) જિનભદ્રસૂરિ પટ્ટાભિષેક સસ (ઐ) ગા.૪૫ ૨.સ.૧૪૭૫ પછી * યઉ, શ્રીવ′′ત શિરા મણિ ધીલ્ડિંગ ઇણિ અભિરામિ, નામિ વયિ ચિંતામણિ, શૌલિ અનેપમ તાસુ ધણુ, ખેતલદેવિ નારી હઁસ ગામિનિ મૃગલેાયણી એ રઈ રૂપિઈ સારી વિનય વિવેક વિચાર સાર ગુણ ગણુ સ`પન્ની, સેાહગ લાવન્ડ કેલિ ગેહ વર ચપાવની, - મ અંત – જઇ સુરગુરૂ નિય બુદ્ધિહિં આણુઇ, તાહી પ્રભુગુણુ પાર નાણુઈ સમઈપ્રભ ગણિ ઇમ ફ્લુઇ એ. ૪૩ દિણિ દિણિ અધિક પ્રતાપિઇ અમ્હ ગુરૂ, તાં નંદઉ જા મેરૂ મહીધર જા" ગયણુ ઋણુ સહસક રો ૪૪ જા ય ગ્રહ તારા રવિ શશિંહર, તાં નીંદઉ જિનભદ્રસુરિ ગણુધર, ચક્રવિડ સંધહ પરિવરિઉ એ. ૪૫. (૧) સં.૧૫૪૯ વર્ષે ભાદ્રપદ શુદિ ૮ શુક્રે શ્રી ખરતરગચ્છે શ્રી જિનભદ્રસૂરિ પદ્માલંકાર શ્રી જિનસમુદ્રસૂરિ વિજયરાજયે વા૦ રત્નમૂર્ત્તિગણિ વા જયાકરણ વા॰ ધર્મીવિલાસગણિ શિષ્યરત્ન પ. પુણ્યયણવરાણામુદ્યમેન શ્રી સ્તંભતીર્થં વાસ્તવ્ય ચઉરાસી ન્યાતિ શૃંગાર શકેશવંશરાય ભંડારી ગેાત્રે ભંડારી જાટરાજ ભ, શ્રીરાજ ભાર્યાં ચંપાઇ સુશ્રાવિકા પુત્ર ભ`, અમીપાલ ભાર્યા અમરાદે પડનાર છે. સ્વાધ્યાયપુસ્તિકા, લેષિતા. ૭. પ.સં.૧૨૫, ૫.ક્ર. ૧૧૧થી ૧૧૩, નાહટા સ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૦-૮૧.] ૫૮. માણિકથસુંદરસૂરિ (આં. મેરુત્તુંગસૂરિના શિષ્ય) એમની ૪ સ`ની ચંદ્રધવલ ધદત્ત કથા' (ભાં.ઇ. સન ૧૮૮૨૮૩ ન. ૩૧૩) હુ‘વિજય લાયબ્રેરી અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ છે. અન્ય સંસ્કૃત આદિ કૃતિ માટે જુએ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ,. કરી ૬૮૧, ૭૦૮, ૭૧૫. (૭૧) + તેમીશ્વર ચિરત ફાગમધ ગા. ૯૧ ૨.સ. ૧૪૭૮ લગભગ, અદ્વૈઉ, કાગ, રાસુ એ ત્રણ છે માં વારાફરતી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ જયશેખરસૂરિ [x$] આદિ – (પ્રથમ ત્રણ સાઁસ્કૃત શ્લાક છે), અથ રાસુ. - નમઉ નિરંજન વિમલ સભાવિહિ, ભાવિહિ` મહિમનિવાસ રે, દેવજીરાપલ્લિ વલ્લિય નવધન, વિઘન હરઈ પ્રભુ પાસ રે. ૪ નાભિ કલિ કુંડલિની નિવસતિ, સરસતિ સાચું રૂપ રે, સમરઉં સામિણુિ સૃજિઅ પરંપર, પરમ બ્રહ્મ સ્વરૂપ રે. ૫ અંત – કચ અક્ષર જિમ ખે તિહિં મિલીયા, સુ’દર પરમ બ્રહ્મ સિઉ મિલીયા દુઃખ વજિત વિલસ`તિ. રસ જુ નેમિજિષ્ણુરિય સુ૰ દિહિં, કૃતમતિ ભ્રુણુઇ સુષુપ્ત આણુ દિહિં તસુ મંગલ નિતુ હુતિ. ૯૧ (૧) માણિકચસુંદરસૂરીશ્વરે કૃત. પ.સ. ૬-૧૧, રા. એ. એ. .ડી.ન. ૧૬૦-૩, (૨) મુ. મતિસાગરેણુ લિ. પ.સં. ૨-૧૯, હા. ભ. દા.૮૩ નં.૧૫૬. (૩) ૫.સ'.૪-૨૦, છેલ્લું પમુ` પત્ર નથી, મ. જૈ.વિ. નં.૮૭૧. [મુપુગૃહચી.] પ્રકાશિત : ૧. શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ, ગુજરાતી વિભાગ, પૃ. ૪૫થી ૬૫. (૭૨)+ પૃથ્વીચંદ્ર રિત્ર અથવા વાગ્વિલાસ (ગૂ. ગદ્ય) ૨.સ. ૧૪૭૮, (૧) સં.૧૬૬૧ ભા. શુ. ૫ લિ॰ વાચનાયા રત્નસાગરગણિ શિ પ હેમચન્દ્રગણિશિ॰ હુ` કેન. ૫.સ.૧૯, ગુ. નં. ૮-ર. (૨) સં. ૧૫૭૩ વૈ. શુ. ૧ રૌ લિ. પં. લાવણ્યભદ્રગણિશિષ્યણુ ગચ્છનાયક સૌભાગ્યન દિસૂરિ આચાર્ય પ્રમાઘસુંદરસુરિ વિજયરાયે રાંદેર મધ્યે. વેબર ન.૧૬૦૪. (૩) ગ્ર.૧૨૦૦, ૫.સ. ૨૬, લી.ભં. દા.૨૨ નં.૬. (૪) પ.સ.૧૦, સેં,લા. ન.૧૩૧૩૭. [આલિસ્ટઇ ભા. ૨, લી સૂચી. પ્રકાશિત : : ૧. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ. (વિશેષ માટે જુએ ૫. લાલચંદની ‘ત્રિભુવનદીપક પ્રબંધ'ની પ્રસ્તાવના). [ પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૫, ભા.૩ પૃ.૪૪૩ તથા પૃ.૧૫૭૩] ૫૯, જયશેખરસૂરિ (આં॰) જૈન ગૂજર કવિઓ: ૧ મેરુતુ ગરિ – જન્મ ૧૪૦૩, દીક્ષા ૧૪૧૮, આચાય પદ ૧૪૨૯, ગુચ્છનાયકપદ ૧૪૪૬, સ્વર્ગ ૧૪૭૧ – તેમના સમયમાં આ જયશેખરસૂરિ થયા. તે મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. અ`ચલગચ્છ સ્થાપક આય રક્ષિતસૂરિ – તેના જયસિંહસૂરિ-ધ વૈષસરિ-મહેદ્રસિંહમૂરિ-સિં. પ્રભસૂરિ-અજિતસિ’હરિ-દેવેદ્રસિ’હરિ- ધર્મ પ્રભસૂરિ- સિ'હતિલકસૂરિ Page #112 -------------------------------------------------------------------------- ________________ દરમી સદી [૪૭] જયશેખરસૂરિ અને તેના મહેદ્રપ્રભસૂરિ. જયશેખરસૂરિએ સં.૧૪૩૬માં નૃસમુદ્ર નગરમાં “ઉપદેશચિંતામણિ ૧૨૦૦૦ શ્લોકને ગ્રંથ, સં.૧૪૬૨માં ખંભાતમાં પ્રબંધચિન્તામણિ (કે જેને ભાવાનુવાદ આ ગુજરાતી પ્રબંધ છે), તથા “ધમિલ મહાચરિત' મહાકાવ્ય ગુજરાતમાં જ પૂર્ણ કરેલ છે. તેમજ ત્યાર પછી “જૈન કુમારસંભવ” રચેલ છે તેમાં પોતાને વાણીદત્તવરઃ” ઓળખાવે છે. આ ઉપરાંત નાના ગ્રંથ નામે શત્રુંજય ગિરનાર, મહાવીરજિન એ ત્રણ પર સં. બત્રીશ શ્લોકની કાત્રિશિકા, આત્મબેધકુલક (પ્રાકૃત), “ધર્મસર્વસ્વ” (ઉત), રચેલ છે, અને પિતાના ઉક્ત “ઉપદેશચિંતામણિ પર અવસૃરિ અને ઉપદેશમાલા” તથા “પુષ્પમાલા” પર અવચૂરિ (નાની ટીકા) “ક્રિયા ગુપ્તસ્તોત્ર રચેલ છે. વિશેષ માટે જ સાક્ષર શ્રી લાલચંદ પંડિતની આ પ્રબંધ પરની પ્રસ્તાવના. આ પ્રબંધની પ્રાચીન શુદ્ધ ગુજરાતી ભાષા જોતાં ૧૫મા સૈકામાં થયેલ માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણું, મીરાંબાઈ આદિની ગુજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જૂની ગુજરાતી છે અને અનેક જેવા કે દુહા, ધૂપદ, એકતાલી, ચોપાઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, પય, ગૂજરી વગેરે છે. આ પરથી જેમ પ્ર. મણિલાલ નભુભાઈ દિવેદીને જણાયું કે “ગૂજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જેને જ હોય એમ માનવાને બહુ કારણ છે તેમ સ્પષ્ટ સમજાય તેવું છે. જયશેખરસૂરિએ ૧૭ લેકમાં “અજિતશાંતિસ્તવ' પણ રચ્યું છે. (રચિત સંસ્કૃતબંધેન શ્રી અજિત. – નં.૩૧૬ સને ૧૮૮૨-૮૩ ભાં. ઈ.) અને “નવતત્વપ્રકરણું ગાથામાં રચ્યું, જેની પ્રત વિવેકવિજય ભં. ઉદયપુરમાં છે – વે.નં.૪૦૯. (૩૩) + ત્રિભુવનદીપક પ્રબંધ અથવા પરમહંસ પ્રબંધ અથવા પ્રબોધચિંતામણિ ચાપાઈ [ અથવા અંતરંગ પાઈ ] આદિ રાગ ધન્યાસી પહિલું પરમેસર નમી, અવિગતુ અવિચલ ચિત્તિ; સમરિસ સમરસિ ઝીલતી, હંસાસણિ સરસત્તિ. માનસ સરિ જ નિર્મલ, કરઈ કતૂહલુ હંસુ તાં સરસતિ રંગિ રહઈ, જેસી જાણઈ ડંસુ. ૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ ચારસર [*] જૈન ગૂર્જર કવિઓ: ૧. પાર્પણું પાણિ સાીિ, મૅન સંસ્કૃતિ સભારિ થ્રિસઈ દૂષણુ દૂઅ ાની, ભીડે ભૂઅણુ દૂર. અત -- કલ્પ કામધેનુ એ હાઇ, એ ચિંતામણિ અવર ન કોઇ, અજિ શિવપુરીના પથ, જીવત એન્ડ્રુ જિ સવિ હું ગ્રંથિ, સૂલિ મત્ર મણિ એ મનિ માનિ, તપ પનો ફલ એહુ જ સ્થાનિ ઇણિ સર્વિસ પદ આવઈ પૂરિ, ઈમ ખાલઈ જયશેહર સૂરિ. ૪૪૭ ત્રિભુવનદીપક એ પ્રાધ, પાપ તણુઉ સાંસઈ નઈ ગંધ, ( પા॰ પાપ તણુકે ન સુહાઈ ગંધ) નં ગયાં ગણિ થિર થાઈ, જા મહિઁયલિ દિણુયર શશિરાઉ. ૪૪૮. – ઇતિશ્રી ત્રિભુવનદીપક પ્રબંધ સમાપ્તમિતિ. શ્રી ચોખરસૂરિષ્કૃત શ્રી અચલગચ્છે, ૩ (૧) પ્ર.કા.ભં. (૨) અમ. (૩) સ`.૧૬૨૨ વર્ષે આષાઢ માસે બહુ પખે એકાદસી ૧૧ ગુરૂવાસરે-શુભ નક્ષત્ર લગ્ન. પુસ્તક લિખિત ચ ભટ્ટારક શ્રી પુન્યપ્રભસરિસ્વરાણાં શિષ્ય ભટ્ટારક શ્રી જયસિહસ્રરિણા લેખાયાંચક્રે. ૫.સ. ૨૮, મા. સેં. લા. (૪) ૫.સ. ૪૦-૮, વિ.ધ.ભ. (૫) કડી ૪૧૮. ઇતિશ્રી ત્રિભુવન દીપક પ્રબંધ સંપૂર્ણ શ્રી જયશેખરસૂરિષ્કૃત શ્રી અ‘ચલગચ્છે.પ.સ. ૧૩-૧૫, જૂની પ્રત, હા.ભ.દા. ૮૨ નં. ૨૦૦. (૬) સં.૧૫૦૧ વર્ષ લેખિતઃ ૫. તિલકવી,ગણના પરાપકારાય જીણુ દુગે.પ.સ. ૧૧-૧૭, સધ ભ. પાટણું, દા.૭૨ નં.૮૦. (૭) પ.સ.૨૮–૧૧, જૂની પ્રત, સાગર ભ, દા.૩ ૧.૩૫, (૮) અંતરંગ ચેપાઇ સંપૂર્ણ. પ.ક્ર.૧૬૨થી ૧૮૧, શાંતિ. ભ. ખંભાત, દા. ૧૧૨ પેા.૯. (૯) ૩૩૮ કડી સુધીની અપૂણૅ પ્રત, પ.સં. ૧૫-૧૫, મુક્તિ. નં.૨૪૫૧. (૧૦) સ.૧૫૦૧ પે. વ. ૧ આદિત્યવારે સિ. સામસુંદરસૂરિ – ભ. સામદેવસૂરિ – ૫. સિદ્ધાંતસમુદ્ર – કમલરત્નગણિતા ભલારણા નગરે પાતશાહ ગ્યાસડીનરાજ્યે. હુ.ભ. (૧૧) સ.૧૬૫૧ ભા. શુ. ૧ શુક્ર સિ. યાગિરિ સારગ વીરપુર મધ્યે. નિ. વિ. ચાણસ્મા. જિહાપ્રાસ્ટા, મુપુગ્રહી, હેજનાસૂચિ ભા.૧ (પૃ. ૩૯, ૧૫૧, ૨૫૧).] પ્રકાશિત ઃ ૧. સપા, પડિત લાલચંદ્ર ભગવાનદાસ ( પ્રકા.આ.ભ. ગાંધી, સ`.૧૯૭૭). [૨. પદરમાં શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય.] Page #114 -------------------------------------------------------------------------- ________________ [૪૯] પંદરમી સદી જયશેખરસૂરિ (૭૪) [+] નેમિનાથ ફાગ ૫૮ કડી આદિ – - નમઃ પરબ્રહ્મણે. જિણિ જગ જીતવું શમરસિ, અમર શિરોમણિ કામુ, વિલસઈ સિદ્ધ સયંવર, સંવર ગુણિ અભિરામુ; નિરૂપમ નિપુણ નિરંજન, રંજન જનમન ચારૂ, પામીય સુહુગુરૂ આઇસુ, ગાઈસુ નેમિકમાર. અંત – નિજ યશ દિસિ દિસિ વ્યાપએ થાપાએ ચઉવિ સંધ, સૂરઉ તેહજ સામિય ધ્યામિય કામિય રંગ; કવિ તુ વિને દિહિં સિરિ જય સિરિ જયસેહરસૂરિ, જે ખેલઈ તે અર્વ પદ સંપદ પામઈ પૂરિ. ૫૮ (૧) ચેલા જસા લિષત. ૫.સં.૫-૧૩, સંધ ભં. દા.૭૫ નં.૧૧૮. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭).] [પ્રકાશિતઃ ૧. ગૂર્જર રાસાવલી.] (૭૫) નેમિનાથ ધઉલ ગા. ૧૩ આદિ- દ્વારિકા ઘારિ ઘરિ મંગલ ચારૂ, સમુદ્રવિજય નરવર તણઉ એ, સિવદેવિ માડિય તણુઉ મહારૂ, નેમિકુમર વર પરિણુઈ એ. ઉગ્રસેન રાય તણય કુમારિ, રાજલ રૂપિ રલીયામણુ એ. ૧ અત– રાણું રાજલિ તણુઉ આણંદુ, કવિજણ તલઉં કેલવઈ એ, જય જય જગગુરૂ નેમિ જિ હિંદુ, છણિ નેડઈ જઈ પૂરીઉ એ. ૧૩ (૧) ઇતિ શ્રી જયશેખરસૂરિ સુગુરૂ કૃતા શ્રી નેમિનાથ ધઉલ. તેમજ તેમની બેત્રણ નાની કૃતિ છે. પ.સં.૧૭, નાની ગુટક પ્રત, મારી પાસે. (૭૬) સ્તવન (૧) શ્રી અબુદાચલ વિનતિ, ગા.૯, કઈય આભૂય ડુંગરિ જાઈસિઉં. (૨) વીસ વિહરમાન વિનતિ, ગા.૯, જય જણિય સુખ જય કપરૂખ. (૩) શત્રુંજય વિનતિ, ગા.૫, પુણ્ય ગિ વિમલાયેલુ પામી. (૪) પાશ્વ નાથ વિનતિ, ગા.૯, બલઈ જિ બલવંતુ દેઉ (૫) મહાવીર વિનતી, ગા. ૭, નગર તાં વઢવાણ વિશેષિથઈ. (૬) નેમિનાથ વિનતી, ગા.૫, ભલી ભાવના ભેટિવા નેમિ પાયા. (૭) શાંતિનાથ વિનતી, ગા.૯, પામી અછઈ બોધિ ભમી ભમી જઈ. (૮) જીરાપલ્લીય પાર્શ્વનાથ વિનતી, ગા.૭, જગનાથે રાઉલઉ દૂ જુહારઉં. (૯) થાંભ| વિનતી, ગા.૪, ભણુપુરિ Page #115 -------------------------------------------------------------------------- ________________ સેમસુંદરસૂરિશિષ્ય [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ સિરિ પાસ જિણિ દે. (૧૦) સ્તંભનક વિનતી, ગા.૧૧, જુ પરમેશ્વરૂ પૂજિઉ વાવે. (૧૧) મથુરાવતાર શ્રી પાર્શ્વનાથ વિનતી, ગા.૧૬, મહુ૨હું કય અવયારૂ સારૂ સિરિ પાસ જિણે રૂ. (૧૨) મુનિસુવ્રત સ્વામી વિનતી, ગા.૭, નગર જાંબૂ તાં જગિ જણાયઈ. (૧૩) આદિનાથ વિનતી, ગા.૭, કુલિ ભલઈ અવતારૂ સખે લહી. (૧૪) આદિનાથ વિનતી, ગા.૯, યુગાદીશુ શેત્રુજનઈ ઈંગિ બઈઠઉ. (૧૫) તારણગિરિ વિનતી, ગા.૧૧, મનિ મને રથ એહુ સદા વસઇ. (૧૬) વિહરમાન વીસ વિનતિ, ગા.૯, જય જણિય સુખ જય કપૂરખ. આ સર્વેની નીચે એમ ખાસ લખ્યું છે કે “ઇતિ શ્રી જયશેખર સૂરિ કૃતા' અને આ સિવાય બીજી વિનતીઓ, તથા શત્રુંજય ચિત્ર પ્રવાડી અને ગિરનાર ચૈત્ર પ્રવાડી” છે તે સર્વે પ્રાયઃ જયશેખરસૂરિકૃત લાગે છે. પ.સં.૮–૧૮, જૂની પ્રત, સંધ ભં. દા.૭૫ નં.૧૩૩. [હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૧, ૪૨, ૧૪૬).] (૭) શ્રાવક બહતિચાર - (૧) સં.૧૯૦૯ માઘ વદિ ૬ સોમે મડવિ બિંદર મધ્યે ચતુમસ લિ. મુનિ ગુણચંદ્ર ચિ. વિનયચંદ તથા જાલમચંદ પડનાથે લિ. ૫.સં. ૯, મ. જે. વિ. નં.૬૪૧. (૨) સં.૧૯૧૪ માધ વદિ ૧૧ સેમે વિઢ મયે સુમાતજિન પ્રસાદાત લિ. મુ. દેવચંણ ચર. વીરચંદ પઠનાર્થ. પ.સં. ૧૦, મ. જે. વિ. નં.૮૬. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪-૨૫, ભા.૩ ૫.૪૨૫-૨૭, પૃ.૧૪૭૮– ૭૯ તથા પૃ.૧૫૭૩.] ૬૦. સેમસુંદરસૂરિશિષ્ય (૮) સ્થૂલિભદ્ર કવિત ૨.સં. (૧૪)૮૧ આદિ – આજ સખી મઝ સફલ વિહાણુઉં, નયણિ મલિઉ જવ નાહ, કેશા કહઈ કોઈ વેસ અપૂરવ, કરિઅલ કમલ નિવાહ. ૧ બહિની બોલિવો નાહ આગલિ, કીજઈ કહિ કુણુ મતી, હાથિ દંડ કાંધિ કાંબલડી, ઉઘઉ મૂહિ મુંહપતી; ઉટણિ કહ્યું પહિરણિ ચલેટ, કડિહિ કણદોરડી, મલમલિન ગાત્ર અંગ અંઘેલિ ન સિરિ વેણુડી. અંત – ચાંદ્રગછિ ગિરૂઆ સુપસાઈ સિરિ સેમસુદરસૂરિ, એસીઈ કવિત એ કીધઉં, અતિ ઘણ આણંદ પૂરિ. ૭૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૫૧] જિનવાદ્ધનગાણુ જે ઊગમતઈ નઈ આથિમતઈ, જે જિણ જાણ પછાઉં, ઊંચ નીચ જે સીલત્રત પાલદ', તે નરનારિ વષાણુઉં. ૭૧ જનમ લઈ હું ગામટગ ગહલઉ, મૂરખ માંહિ ગણે, એહ માહિ આવ...... (૧) પછીનું પાનું નથી. પ.સં. ૬-૧૧, જે.એ. ઈ.મં. નં. ૧૩૩૪. (૨) સંવત ૧૭૪૨ વર્ષે શ્રી શાલિવાહન રાજ્યાત શાકે ૧૬૦૮ પ્રવર્તા. માને માસત્તમ જયેષ્ઠ માસે શુકલપક્ષે ૭ સપ્તભ્યાં તિથૌ બુધવારે શ્રી ત્રાંબડીઆ પૂનિમગ૭ વા. શ્રી ભીમવિમલજી લપિકૃતમતિ. ૫.સં. ૪૦-૧૧, ના. ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૩૮. ત્યાં આ કૃતિ સેમસુંદરસૂરિને નામે મુકાયેલી છે, પરંતુ સુપસાઈ સિરિ સોમસુંદરસૂરિ એ પંક્તિનો અર્થ એ થાય કે સોમસુંદરસૂરિના પ્રસાદથી એમના શિષ્ય આ રચના કરી છે. ૬૧. જિનવર્દાનગણિ (૩૯) + તપગચ્છ ગુર્વાવલી (બેલીમાં તેમજ છંદમાં) લ.સં. ૧૪૮૨ પહેલાં આદિ – વિતરતુ મંગલ પાલાઃ સમસ્ત સંઘસ્ય વમાન જિનઃ ચસ્પદ-સેવા સંપ્રતિ, કલ્પલતાભષ્ટફલદાને. વિમલ કેવલ જ્ઞાન દિવાકર, સકલ લેક્ટ લેક શિવંકર પાદપીઠ લુઇંત ચકચક્રિ આખંડલ, મેહાંધકાર સંહાર માર્તડ મંડલ, દેવાધિદેવ ત્રિભુવનકૃતસવ મનવાંછિતદાયક, રૈલોક્યનાયક, પ્રતિબંધિત-અનેક-ભવ્ય-જીવસમાજ, અપશ્ચિમ તીર્થાધિરાજ શ્રી વર્ધમાન સ્વામિ શ્રી સંધ રહઈ મંગલીકમાલ કરી. છે. અત – ગુજજર માલવ મેદપાટ મરહä કુલિંગિહિં સિંધુ જલપથિ કન્યકુન્જિ કર્ણટિ સુભેટિહિ હરમુજ કેસલ પમુહ દેસિ જસુ કિત્તિ અગજ્જઈ જ દિયર વર ચંદ મેરૂ પુછવીતલિ છજઈ તાં વીરના જિણવર થિકઉ પંચાસમ વાર પાટધર સિરિ ગ૭ સંઘ પરિવાર સહિત, સેમસુંદર ગુરૂ જય ચિરૂ. ૬ (૧) ઈતિ શ્રી શ્રીશ્રી તપગચ્છ ગુર્વાવલી સમાપ્ત વિબુધવર પં. જિવનગણિભિઃ વિરચિતા. ઇ. સં.૧૪૮૨ વર્ષ વૈશાખ શુદિ ૩ દિને લેખિ. ઘણું સારી પ્રત, પ.સં. ૩, અભય. ૧૭૭. Page #117 -------------------------------------------------------------------------- ________________ હીરાનંદસૂરિ [૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, વર્ષ ૧ અંક ૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫. ૧૪૮૩-૮૪. ત્યાં પુપિકામાં ભૂલથી જિનવર્ધનને સ્થાને જિનવર્ધમાન છપાયું હતું. ભારતીય વિદ્યામાં સંપાદક સં.૧૪૮૨ અક્ષર તૃતીયાને દિવસે કૃતિ રચાયેલી હોય એમ ગણ્યું છે, પરંતુ એ લેખનની મિતિ હોય એમ સમજાય છે.) ૬ર. હીરાનંદસૂરિ (પીપલગચ્છ વીરદેવસૂરિ–વીરપ્રભસૂરિશિષ્ય) એમના ગુરુએ સં.૧૪૬પમાં કરેલ પ્રતિમા સ્થાપનને લેખ. જુઓ નાહ૨. ૧, નં.૯૬. (૮૦) વસ્તુપાલ તેજપાલને રાસ ર.સં.૧૪૮૪ અત- વીરદીવહ વીરદીવસૂરિ ગુરૂ પદ્રિ, સિરી વિર૫હસૂરિ વીરના સાસણિ પ્રસિદ્ધ. પિપલિ ચિહિં ગુણનિલ, જગહ માહિ જસ જેણિ લદ્દઉ. સંવત ચઉદ ચુરસીઈ, અતિ આણંદ પૂરિ, તાસ પાઈ વિસ્તગ ચરઈ, રચ્યું શ્રી હીરાણદસૂરી. (૧) ચાણોદ ગામે લિ. ૫.સ. ૬-૧૪, પ્ર. કા. અં. નં.૧૩૦. જૈિજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૧).]. (૮૧) [+] વિદ્યાવિલાસ પવાડો ૨.સં.૧૪૮૫ આદિ-પહિલું પણમય પઢમ જિસેસર, સિત્ત જય અવતર હથિણાઉરિ શ્રી શાંતિ જિસર ઊજજતિ નિમિકુમાર, છરઊલિ પુરિ પાસજિસર, સાચઉરે વમાન, કાસમીર પુરિ સરસતિ સામિણિ, દિઉ મુઝનઈ વરદાન. ૧ પિપલિગછિહિ ગિઆ ગણુડર સિરિ વીર૫હસૂરિ, નામઈ લીધઈ જસુ તણે સવિ પાપ પણસઈ દૂરિ.. તાસુ તણુઈ પય પણમી બેલિસુ વિદ્યાવિલાસ ચરીએ, ભણુઈ હીરાણદ ભવિયાં નિસુણઉં, હઈઅડઈ હરજ ધરીય. ૨ વિદ્યાવિલાસ નરિંદ પવાડે હઈડા ભિંતર જાણું, અંતરાઈ વિણ પુણ્ય કરવું તુહિ ભાવ ઘણેરે આણું. અંત – પીપલિગછિ ગુરૂઈ ગુણનિલઉ એ વીરદેવસૂરિહિં પાટિએ અચલ વધામણુ એ, ૬૫ વીરપ્રભસૂરિ ગુરૂ ગહગહીએ, પાટિ હીરાણદસૂરિ. અચર સંવત ૧૪ પચ્ચાસીહ એ વિરચીઉ ચરિઅ રસાલ–અ. Page #118 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૫૩] હીરાદરિ (પા ૦) કાંતણની ઢાલ, મહિઅલિ ધર્મ વખાણિઈ એ ધર્મઈ શિવપુરિ રાજ, એ અચલ વધામણું રે. વિદ્યાવિલાસ સહિચરિય અતિહિ સોહામણું –આંકણું. ધરમહ ઉપરિ એ ચરીએ, જે ભરાઈ, જે સુણઈ તી એ, અચલ વધામણુ એ. ૯૩ વીરભદ્રનું. સૂરિ ગડગહઈ એ, વીરદેવસૂરિ હિ પાટિ એ. - અચલ. ૯૪ સંવત ચૌદ પંચાસિઈએ(૧૪૮૫) 'વિરચિય રચિય વિશાલ - એ. અચલ. ૯૫ વીરભદ્રસૂરિ ગુણનિલઉ એ, શીસ હિરાણુંદ તાસ એ અચલ વધામણું એ. ૯૬ (૧) લ.સં.૧૫૩૨, કુલ ૧૭૦ પદ્ય, સાગર નં. (૨) ચં.ભં. (૩) જેસ.ભં. (૪) સં.૧૫૬૫, શક ૧૪૩૦ ભાદ્રપદ સુદિ સપ્તમી ગુરૂ શ્રી મંડપગઢ મહાદૂગર પાલિસાડ શ્રી સરસાડ વિજયે ૨ાજે શ્રી માલધારગ છે શ્રી લક્ષ્મીસાગરસૂરિશિ. નીતિવિધાનશિ. હીરાણંદ લિ. પ.સં.૧૪-૧૧, ડે. કૌ. સન.૧૮૮૧-૮૨, નં.૧૭૧. (૫) સંવત સેલ ચોરાણુ (૧ ૬૮૪) વર્ષે માગશિર શુદિ છઠિ દિને સોમવારે લિખિત પંડિતત્તમ સકલ પંડિત શિરામણ પંડિતચક્રચક્રવત પંડિતની ૫ નવિમલગણિશિષ્ય ગણિ હંસવિમલેન કલેલ મધ્યે મુનિ કુશલવિમલ વાચનાર્થ. ૫.સં.૧૩, સીનેર ભ. (૬) એક પ્રતમાં અંતે તદુપરાંત એમ છે કે –જાં લગઈ અંબરિ રવિ તપઈ એ. તાં લગઈ વાપરઉ એ અચલ.૧૬૨. સં.૧૫૪૯ વર્ષે માહ વદિ ૧૪ દિને સોમવા, પૂજ્ય પં. ન દિસહજગણિ સંઘાટિકં અભયપ્રભગણિના. શ્રા. વાલી સુત છવા પડનાર્થ લિખિત: ૫.સં.૧૮-૧૦, નાના કદની, ડે.ભં. દા.૭૦ નં.૧૨૨. (૭) સં.૧૬૨ ૬ વરસે આષાઢ શુદિ ૧ દિને આગમગચ્છે પૂજ્યશ્રી ધર્મનસૂરિભિઃ લ. પ.ક્ર.ઈ.૧૨૨થી ૧૩૫, પડે, દે.બા.પુ.લા. નં.૧૭૨૫. (૮) ભાં.ઇ. સં.૧૮૭૭-૭૮ નં.૪૮. (૯) સં.૧૮૯૨-૯૫ નં.૮૩૨. (૧૦) ૫.સં.૧૦-૧૩, લાભ. નં.૪૨૦. (૧૧) પ.સં. પ-૧૭, જૂની પ્રત, મ.જે.વિ. નં.૪૫૦. (૧૨) ૫.સં.૧૪-૧૨, લ.સુ. આમાં કર્તા તેમજ સંવતની છેલ્લી કડીઓ નથી. (૧૩) પ.સં.૯-૧૩, રે.એ.સે. બી નં.૨૯૫ નં.૧૯૬૩. (૧૧) ૫.સ.૧૪, જય. પ.૬૯. [કેટલોગગુરા, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૭, ૧૦ ).] Page #119 -------------------------------------------------------------------------- ________________ હીરાનંદસૂરિ [૫૪] જૈન ગૂર્જર કવિએ : ૧ * [પ્રકાશિત : ૧. ગૂર્જર રાસાવલી.] (૮૨) કલિકાલ રાસ ૨.સં.૧૪૮૬ અંત – પીપલગચ્છીય સુરિરાઉ વીર૫હ ગણુહર. તસુ પયપંકજ રાજહંસ હીરાણુદ મુણિવર. ચઉદ છિયસી વરશે. (૧) પ.સં.૨, જેસ. અં. નં.૪૮૪. [મુથુગૃહસૂચી.] (૮૩) દશાણભ રાસ [અથવા વિવાહલ આદિ– વિર જિણેસર પય નમી એ, સમરીય સરસતિ દેવિ કિ, - દસ-ભદ્ ગુણ ગાઈસ્યું એ, હીડલઈ હીડલઈ હરજ ધરેવિ કિ વીર જિસેસર પય નમી છે. અંત- ઈણિ પિરિ જિણવર ગુણ ગુણએ નાસઈ કર્મલ દૂરિ કિ, બેલઈ બેલાઈ હીરાણુંદસૂરિ કિ, ઇણિ પરિ જિણવર જિણવર વાંદતાં એ. ૩૧ (૧) ૫.સં.૩-૧૧, વિ.ધ.ભં. (૨) ગા.૩૧, ૫.સં.૨, રામ ભં. પિ.૮, (૩) લિ. પૂજ્ય પં. હર્ષલાવણ્યગણિશિ. વિજયભૂષણ મુનિના. પ.સં.૨–૧૪, લા.ભં. નં. ૪૦૭. (૪) ૫.સં.૩-૧૨, ડા. અ.ભ. પાલણપુર, દા.૩૬.(૫) સં.૧૫૭૪, બીજી કૃતિઓ સાથે, સે.લા. [આલિસ્ટઓઈ ભા.ર, મુગૃહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૭).] (૮૪) જબૂસ્વામીનું વિવાહલુ ર.સં.૧૮૯૫ . શુ. ૮ સાચારમાં આદિ – વીર જિણેસર પમીએ પાય, ગણહર ગેમ મનિ ધરીએ, સમરી સરસતી કવિયણ પાય, વીણા પુસ્તક ધારિણે એ. ૧ બોલિસે જ બૂમ ચરિત રસાલ, નવ નવ ભાવિ સોહામણુંય, રયણ સંખ્યા ઢાલ રસાલ, ભવિયણ ભાવિહિં સાંભલુ એ. ૨ જબૂદીવહ ભરહ મજઝારિ, રાજગૃહ નારી ભલી એ, શ્રેણિક રાજાનું પરિવારિ, રાજ કરઈ રૂઆિમણુ એ. ૩ અંત – પીપલગછિ ગુરૂરાય શ્રી વીરપ્રભસૂરિ ગહગઈ એ, પામીએ સુગુરુ પસાય, મરૂમંડલિ રૂઆિમણું એ. પુર સાચુર મઝારિ, વીર ભુખણ રૂઆિમણ એ, સંધ સહિત ઘરબારિ, સંવત ૨ઊદ પંચાણવઈ એ. મન તણઈ આણંદિ, વસાહ સુદિ આઠિમિ એ, રચી3 હીરાણું દિ, જબુઆ સામિ વિવાહલુ એ. જે ગાઈ મનરંગિ, વૃદ્ધિ વીવાહ વધામણુઈ એ, તીહ તણઈ ઉછવ રંગિ, નવનિધિ રિધિ વૃદ્ધિ નિ, વસઈ એ. ૫૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ [૫૫] પંદરમી સદી સેમસુંદરસૂરિ (૧) લિખિતં ઋષિ શ્રી ૫ હાપાજી તત શળેણુ લિખિત ઋષિ શ્રી ૫ ઉત્તમજી તત્ શણ લિખિત મુનિ છવા શુભં ભવતુ. પ.સં.૩–૧૩, દે.લા.પુ.લા. (૮૫) [+] સ્થૂલિભદ્ર બારમાસા ૨૮ કડી આદિ- સરસત સામણું સમરિયે, પામિય સદ્દગુરૂ પસાઉ કિ, ગાઈશું શીયલ સુહામણું, સ્થૂલભદ્ર મુનિરાઉ કિ. અંત – સ્થલિભદ્ર બારે માસડા, એ જે ભણે ધરિ આણંદ કિ, તિહાં ધરિ અચલ વધામણું, એ બેલે સરિ હીરાણુંદ કિ. ૨૮ (૧) પ.સં.૨, સં.૧૭મી સદીની જૂની પ્રત, પંચાયતી જ્ઞાનભંડાર અભયસિંહ ભં. પિ.૧૭ [જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૩૯૯).] [પ્રકાશિત ઃ ૧. મધ્યકાલીન બારમાસાસંગ્રહ ભા.૧.] [પ્રથમ આવૃત્તિ ભા.૧, પૃ.૨૫-૨૭. ભા.૩ ૫.૪ર૭-૩૦] ૬૩. સેમસુંદરસૂરિ (તરા) તપાગચ્છને ૫૦મા પટ્ટધર. જ.સં.૧૪૩, દીક્ષા ૧૪૩૭, વાયકપદ ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭, સ્વર્ગ. ૧૪૯૯. આ પ્રતિષ્ઠિત સુરિનું ચરિત્ર સેમસૌભાગ્યકાવ્ય'માં ગૂંથેલું છે. તેમણે સંસ્કૃતમાં “ભાષ્યત્રયચણિ કલ્યાણસ્તવ” “રત્નકોશ” “નવસ્તવી” વગેરે કૃતિઓ કરી છે. (૮૬) આરાધના રાસ આ ગૂર્જર કાવ્યકૃતિ હેય એ શંકાન્વિત છે. સેમસૂરિકૃત “આરાધના” પ્રાકૃતમાં છે કે જેની પત્ર ૩ની ગાથા ૭૦ની પ્રત લીંબડી ભંડાર દા.૨૩માં છે. (૮૭) ઉપદેશમાલા બાલા૦ ૨.સં.૧૪૮૫ આદિ– શ્રી વર્ધમાન જિનવરમાનય નોમિ બાલબોધાય પ્રાકૃતવાર્તારૂપે વિવરણ મુપદેશમાલાચાર શ્રી તપાગણસરેજ રવિઃ શ્રી દેવસુંદર ગુરૂક્રમા રેણુ શ્રાધ્યવર્ગવિહિતાગ્રતા શ્રી સેમસુદર ગુરૂ: કુરૂતિ. અંત – બાણેશમૂત્યુદધિ શત મહે ૧૪૮૫ મિતિબે શ્રી સેમસુંદર ગુરૂકવરેટ પ્રણતઃ આકપમેષ જયતા દુપદેશમલા બાલાવબેધ ઈહ સર્વજને પગી. ૧ (૧) પ.સં.૧૨૨, જૂની પ્રત, ઘોધા ભં. (૨) જુની પ્રત, ગં.૫૦૦૦, ૨ - Page #121 -------------------------------------------------------------------------- ________________ સેમસુંદરસૂરિ [૫૬] જે ગૂર્જર કવિએ ૧ પ.સં.૯૩, લીંબં. દા.૨૧ નં.૧. (૩) જૂની પ્રત, ગં.૩૫૦૦, લીં.ભું. દા.૨૯ નં.૧૧. (૪–૫) જીર્ણ પ્રતા, પ.સં.૯૮ અને ૧૦૭, હં.ભં. નં.૧૫૧૭ અને ૧૫૧૮. (૬) સં.૧૫૪૬ સામસુંદરસૂરિ પદે જયચંદ્રસૂરિ પહે લક્ષમીસાગરસૂરિ મજયસૂરિ પટે સુમતિસાધુસૂરિ ઈંદ્રાન્તિસૂરિ પં. તીર્થજયગણિ શિષ્ય અભયકીર્તિગણિના લિ. અહમદાબાદ નગરે. હા, ભં. દા. પર (ડ) સં.૧૭૮૪ યમુદિ ૧૦ પુષ્યાવાસરે તપ વિજયક્ષમાસૂરિ રાયે નવાનગરે ગણિ અજીતકુશલ લિ. ભ્રાતા ગણિ વિનદકુશલ વાચનાથ. ૫.સં.૯૭, જશ, વડવા, નં. ૨૧૭. [આલિસ્ટઓઈ ભા.૨. લીંહચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૧૩, ૨૧૪, પ૬૨).] (૮૮) [+] ષષ્ટિશતક બાલાર ૨.સં.૧૮૯૬ - મૂળ ખ૦ શ્રાવક નેમિચંદ્ર ભંડારી કૃત. અત – ઇતિ ષષ્ટિશત બાલાવબોધઃ સમાપ્ત વિરચિતઃ | શ્રી સમસુંદરસૂરિ પાકસર્વજને પકારાય છે માખંડામૃત કુંડવિઝપ મિતિ ૧૪૯૬ સંવત્સરે શ્રી તપાગચ્છે ગુરૂ સેમસુંદર વરૈરાચાર્યધુ રિય વાર્તાભિર્વિહિતા હિતાય કૃતિનાં સમ્યકત્વબીજે સુધા વૃષ્ટિઃ ષષ્ટિશતાદ્યય પ્રકરણ વ્યાખ્યા ચિર નંદg. (૧) આ.ક.મં. (વે). (૨) સં.૧૫૪૩ની પ્રત, ભાં.ઇ. સન ૧૮૯૫-૯૮ નં.૬૩૨. (૩) સં૧૬૦૭ ચૈત્ર શુ.૧ રવી દરબાર લિ. ૫.સં.૪૬, હા. ભ. દા.૩૨ કે ૬ર નં.૮. (૪) વિવેક. (૫) સં.૧૫૫૩ સને ૧૮૯૫–૯૮ પી. ૬ નં.૬૩૨. (૬) પ.સં.૨૨, હા.ભં. દા. ૪પ નં.૨૨ (૭) સારી પ્રાચીન પ્રત, પ.સં.૨૯, સુ૦ લા૦ ખેડા. (૩) પ.સં.૨૩, લીંભ દા.૩૧ નં ૧૪. (૯) ચં.૧૨૦૦, ૫.ક્ર.૨થી ૨૧, પ્ર.કા.ભં. દા.૮૭ નં. ૯૨૯ (૧૦) ચેનસાગર ભ. ઉદેપુર. [મુપુગેહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૫, ૧૧૫, ૪૬૫, ૪૮૧, ૪૯૮, ૫૬૩).] [પ્રકાશિત ઃ ૧. નેમિચંદ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ ત્રણ બાલાવબોધ સહિત, સંપા. ભોગીલાલ સાંડેસરા.1. (૮૯) [+] યોગશાસ બાલાર (૧) લ.સં.૧૫૦૬, ભા.ઈ. સન ૧૮૬૯-૭૦ નં. ૨૨૫. (૨) સં. ૧૮૬૧ આસુ વદિ ર શની શંકરણ મથે લ. પૂર્ણિમા પક્ષે ભ૦ વિમલચંદ્ર સૂરિ–ભ લક્ષ્મીચંદ્રસૂરિ રાજ્ય વા૦ કસુંદર શિ. વા. દેવસુંદર શિ. Page #122 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૧] સમસુંદરસૂરિ દયાસુંદર કલ્યાણસુંદર લાભસુંદરાદિ વામાન ચિર નંદ્યાત લિ મુનિ કાન્હજી, પ.સં.૮૬, તિલક, મહુવા. (૩) ચં. ૪૫૦૦, ૫.સં.૭૦, પ્ર.કા.ભં. દા.૬૮ નં.૬૬૪. (૪) તપાધિરાજશ્રી દેવસુંદરસૂરિ પટ્ટાલંકાર શ્રી સેમસુંદરસૂરિપદે વિરચિતઃ યેગશાસ્ત્ર બાલાવબોધ. ગ્રંથાગ્રંથ પ૦૦૦ સં. ૧૮૯૧ શાકે ૧૭૫૭ જ્યેષ્ઠ કૃષ્ણપક્ષે ચતુર્દશમ્યાં તિથી સુરગુરૂવારે લિપિકૃત્વા સંવેગી મણિવિમલ ગણુ સંવેગી શાંતિવિમલ આમાથે. શ્રી પાદલિપ્તનયરે શ્રી સિદ્ધાચલ ગિરિ પ્રાસાદાત.પ.સં.૧૪૨, પુ.મં. (૫) જૂની પ્રત, ગ્રં. ૪૬૮૫, ૫.સં. પ૩, લી.ભં. દા.૩૧ નં.૧૮. [લી હસૂચી, હજૈજ્ઞાસચિ ભા.૧ (પૃ.૨૧૧).] [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (અંશત:).] (૯૦) ભક્તામર સ્તોત્ર બાલા. (૧) સં.૧૫૩૦ ભા.વ., તપાગચ્છનાયક ભ. સેમસુંદરસૂરિશિ. હંસલબ્લિશિષ્યણી આગમઋદ્ધિ લ. ૫.સં.૬, અભય. નં.૨૯૩૧. (૯૧) પય"તારાધના અથવા આરાધનાપતાકા બાલા (૧) સં.૧૭૭૧ ૫.સં.૭. હા, ભં. દા.૪૫ નં.૨૪ (૨) ૫. સં. ૧૦, હા.ભ. દા.૩૫ નં.૭ [લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૩૩, ૫૮૬).] (૯૨) પડાવશ્યક બાલા (૯૩) વિચારગ્રંથ બાલા) (અથવા વિચાસંગ્રહ, અનેકવિચારસંહ, વિવિધવિચાર બાલા,). (૧) આ.ક.મં. નં.૫૦ (વે.) [મુપુગૃહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૧૩૮, ૨૩૦, પ૬૩).] (૯૪) નવતત્વ બાલા. ૨.સં.૧૫૦૨() સોમસુંદરસૂરિ સં.૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા. તો આમ કેમ? મૂળ પ્રત જોઈ ખાતરી કરવી. એક બીજા સોમસુંદરસૂરિ થયા છે જેમણે સં. ૧૫૧૦માં “સ્યાવાદની પ્રત મેવાડના કુંભકર્ણના રાજ્યમાં રચી છે –લી.ભ. (૧) ભાં.ઈ. સન ૧૮૮૭-૯૧ નં.૧૧૮૩. (૨) સં.૧૮૧૫, ૫.સં.૨૨, હં.ભં. નં.૧૬ ૬૧. [મુગૃહસૂચી.] . [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૨-૩૩, ભા.૩ પૃ.૪૩૮-૪૦ અને પૃ.૧૫૭૩ -૭૬. નેમિનાથ નવરસ ફાગ રત્નમંડનગણિ રચિત હેવાથી જૈન ગૂર્જર કવિઓ'એ જ સોમસુંદરસૂરિને નામેથી પછીથી રદ કરેલ છે, “યૂ લિભદ્ર (કવિત)' “સુપસાઈ સિરિ સેમસુંદરસૂરિ એવી પંક્તિને કારણે એમના શિષ્યની રચના જણાતાં અહીંથી ફેરવેલ છે.] Page #123 -------------------------------------------------------------------------- ________________ સેમસુંદરસૂરિઆદિશિષ્ય [૫૮] જૈન ગૂર્જર કવિએ ૧ ૬૪. સેમસુંદરસૂરિઆદિશિષ્ય (૯૫) નેમચરિત્ર અથવા નેમિનાથ નવભવ સ્તવન ગા. ૩૪ આદિ– જય જય નેમિ જિસુંદ, સમુદ્રવિજય રાય કુલતિલે એ તિહુઅણુ યણણંદ, મુખ જિમ પૂનિમચંદલે એ ગાયમ ગુરૂ પણવિ, સરસતિ સામિણિ મન ધરી એ પભણસુ હું સંખેવિ, નેમિ તણું નવ ભવ ચરીઈં. ૧ અત – અભિનવ ગુરૂ ગોયમ અહવક સહમ સિરિ સેમસુંદર જગુ. પવર ગુરૂ સિરિ મુનિસુદરસૂરિ પુરંદર શ્રી જયચંદ્ર મુનિંદ ગુરૂ, સિરિ જિનકીરતિ રિઈ ગણધર તાસ સીસ એ ઈમ ભણુઈ એ, જે ભવીએ ભણેસિઈ ભાવ સુણેસિઈ ચિંતામણિ કરિ તાહ તઈ એ. ૩૪ (૧) પ.સં. ૪-૮, સંધ ભં. દા. ૭૫ નં. ૧૨૮. (૨) પ.સં. ૩–૧૩, સ૦ ભ૦ આગમગ છે સામાસુંદરસૂરિ પટ્ટે ભ. ધર્મરત્નસૂરિ પરિવાર ઉદ હર્ષરત્નશિ. ગુણસુંદર લ. સં.૧૬૨૭ ભા. વ. ૧૨ સેમે. પ.સં. ૨, અભય. [મુથુહસૂચી (અઇમત્ત તથા સોમસુંદરસૂરિને નામે), હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ. ૧૪૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૪૧ તથા પૃ.૧૪૯૦. કૃતિ મુનિસુંદરસૂરિઆદિશિષ્યને નામે પણ નોંધાયેલી છે] ૬૫. ભલઉ (સોમસુંદરસૂરિશિષ્ય) (૯૬) મહાવીર ૨૭ ભવ સ્ત. આદિ-યમ ગણહર પાય લાગઉં, કરિના કવિત શકતિ હું માગું, દિઉ મઝ કરી પસાઉ. જયઉ જિણ વીર અખય સુખવાસી, સતાવીસ ભવ હું ભણિસ વિમાસી, સફલ કરિસુ નરજન્મ. ૧ અંત - ગુરૂશ્રી સમસુંદરસૂરિ પુરંદર તસુ સેવક કરજેડી દઈ ભલી ભણિ , જિદેવા ભવિ ભવિ સેવા દે અહ સેવક ભણી અ. ૩૦ (૧) ૫.સં. ૩–૧૧, હા.ભં. દા.૮૩ નં.૪૭. Page #124 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૫૯]. દયાસાગરસૂરિ [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૪૨. ત્યાં કૃતિ સોમસુંદરસૂરિઆદિશિષ્યમાં મૂકી છે, પણ કૃતિને અંત ભાગ “ભલઉ” કર્તાનામ આપે છે.] ૬૬. દયાસાગરસૂરિ (?) (૭) ધર્માદર ચરિત્ર ૨.સં.૧૪૮૬ - (૧) મિશ્ર. ૫. લાલચંદ લખે છે કે “મારા અનુમાન પ્રમાણે માણિ ક્યસુંદરસૂરિનું રચેલું આ સંસ્કૃત ચરિત્ર લેવું જોઈએ, જેમાં પ્રાસંગિક ગુ. હિંદી પર્વો જેવામાં આવે છે.” આ પૂર્વે નં. ૫૮માં માણિક્યસુંદર પરની નેધ જુઓ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૨૭, ભા.૩ પૃ.૪૩૦ પંડિત લાલચંદનું અનુમાન સાચું જણાય છે. અન્યત્ર ક્યાંય આ કર્તા-કૃતિ નેંધાયેલ નથી.] ૬૭. જયસાગર ઉપાધ્યાય (ખ૦). જયસાગરે સં.૧૫૦૩માં સંસ્કૃતમાં રચેલા “પૃથ્વીચંદ્રચરિત્ર'માં જણાવ્યું છે કે પોતાના દીક્ષાગુરુ જિનદયસૂરિના પટ્ટધર જિનરાજસૂરિ છે, વિદ્યાગુર જિનવર્ધનસૂરિ છે ને પિતાને ઉપાધ્યાયપદ જિનભદ્રસૂરિએ આપેલ છે. આ ઉપ ધ્યાયના વિશેષ સંક્ષિપ્ત પરિચય માટે જુઓ જેસલમેર ભાંડાગાર સૂચી, પ્રસ્તાવના પૃ. ૫૪ તથા જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૬૯૫-૯૬, ૭૦૯ ને ૮૦૧. (૯૮) વરસ્વામી ગુરુ રાસ ૨.સં.૧૪૮૯, જૂનાગઢ અંત – જૂનઈગઢિ શ્રી નેમિ પસાઈ, શ્રી જયસાગર વર કાય ઉવઝાઈ; ચઉદ નિવ્યાસી વછર હે. ૫૪ ઈમ ગણહર સુવિહાણુ ગુણજઈ, ઉછવ મંગલ રાસ રમજઇ; શ્રેય શાંતિ સંપત્તિ કરે. ૫૫ (૧) પ્રકા ભં. (૯) કલ્યાણુમંદિર ભાષા (ચોપાઈ) (૧) વિદ્યા. (૧૦૦) જિનકુશલસૂરિ ચતુષ્પદી (એ.) ૨.સં.૧૪૮૧, મલિકણપુર. આદિ – 3 શ્રીમસ્જિનકુશલસૂરિ સદ્દગુરૂભ્ય નમઃ રિસહ જિસર સે જય૩, મંગલકેલિનિવાસ, વાસવ-વદિચ-પચકમલ, જબ હેતું પૂઈ આસ. આસણિ તપિ જપિ જોગિ દદ્ધ, જે સમરઇ સિરિ સતિ, તસુ ઘરિ સરવરિ હંસ જિમ, નવનિધિ તુ વિસંતિ. ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ જયસાગર ઉપાધ્યાય [૧] જૈન ગૂર્જર કવિઓ: ૧ - સંતિકરણ ભવભયહરણ, હરિવંસહ સિણગાર, વન્નિહિ સામલ મનિ વિમલ, નમસુ નેમિકુમાર, ૩ અંત – કાંઈ કરહુ પૃથિવીપતિ સેવા, કાંઈ મનાવઉ દેવી દેવા, ચિંતા આણુ કાંઈ મનિ, વારવાર હુઈ કવિતુ ભણિજઈ, શ્રી જિનકુશલસૂરિ સમરી જઈ, સર કાજ આયાસ વિણુ. સંવત ચઉદ ઈગાસિય વરિસિહિં, મલિહકણપુર વરિ મન હરસિહિ, અજિય જિણેસ સાયવસિ, કિયેઉ કવિત હુઈ મંગલકારણ, વિઘન હરઈ પર પાપ નિવારણ, કઈ મ સંસઉ કરહ મનિ. જિમ જિન સેવઈ સુરનરરાયા, શ્રી જિનકુશલ મુણસર પાયા, જયસાગર ઉવઝાય તિમ, ઈમ જે સુહગુરૂ ગુણ અભિનંદઈ, રિદ્ધિ સમૃદ્ધિહિંસા ચિર નંદજી, મનવંછિત ફલ તસુ હવઈ એ. (૧) ઇતિશ્રી મયુગપ્રધાન શ્રી જિનકુશલસૂદ્રાણુ ચતુષ્પાદિકા સપ્તતિકા સંપૂર્ણ. શ્રી જયસાગર મહાપાધ્યાય કૃતા. શ્રી જિનસિંહસૂરિ. શિષ્ય પંડિત હેમમંદિર મુનિ લિખિતા સુખાય. શ્રી : ૫.સં.૨-૧૯, ભાં. . સને ૧૮૮૭–૧, નં. ૧૪૮૦. (૧૦૧) ચૈત્યપરિપાટી (ઐ) ગા.૨૧ ૨.સં.૧૪૮૭ પાટણ, રાયપુર, મહેસાણા, કુંવરગિરિ, લખપુર, ધંધૂકા, શેવું. જય, પાલિતાણા, તલાઊજઝા, દાઠા, મહુઆ, મેલિગપુર, અજારિ, દીવ, ઊન, કેડિયનારિ, દેવકી પાટણ, ચોટિયવાડ, વેલાઉલ, મંગલપુર, જુનેગઢ, ગિરનાર, બલાણા, ચૂડેવણી, દેદાણા, ઊપલ્લિકાસર, વિરમગામ, મંડલિ, સીતાપુર, વગ્યાડા, પારિ, ગોર, ડિયરવાડા, ઝઝૂવાડા, હાંસલપુરનાં ચિત્યને ઉલ્લેખ છે. આદિ-મનોરંગિ મઈ આપણુઈ બુદ્ધિ પામી, જ જાઉં ફિરી વંદિ ચઈ ભુવણસામી. અણુદિ જે વંદિયા ભાવસાર, વલી તે જિણે વંદિમે વારવાર. ૧ અંત – જે મઈ ચઉદ સત્યાસિંય વરસિહિ, જિણવર વંદિય ગરૂયઈ હરસિહિં, Page #126 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૧] જયસાગર ઉપાધ્યાય નિતુ નિતુ તે મન ભાવિહિ' વંદ', સુખ સમાવિહિ· તા ચિરૂ નંદઉં. ૨૦ ય દાસનાસણું પડસાસણું સહુપયાયણ કેવિયા, બહુ ઠાણુસ`ડિય દેવ જિષ્ણુવઇ ભાવભત્તિહિં સેવિયા. તે જ ચહુવિએ સંધ મંગલ રંગ ક્રાણુ સમગ્ગલા, મહુ કિંતુ નિવ્રુઇ સુજઈસાગર ધિલાભ સમુગલા. પ્રકાશિત ઃ ૧. વિજ્ઞપ્તિત્રિવેણી, પૃ.૬૮થી ૭૦. (૧૦૨) + નગરકેાટ્ટ મહાતીર્થં ચૈત્યપરિપાટી ગા. ૧૭ આફ્રિ– મુઝ મનિ લાગિય ખતિ, જાલ ધર દેસહ ભણિય, તીરથ વંદણુ રેસિ, નગરકારિ તઉ આવિયઉ. અંત – ઇય નગરકેટ પમુખ ડાિિહ. જેય જિષ્ણુ મ વ‘દિયા, તે વીર લઉ"કડ દૈવિ જાલાસુખિય અન્નઈ વદિયા. અન્ધેવિ જે કવિ સગ્ગિ મહિયલિ નાગલેાઇહિ સ`ડિયા, કરજોડી તે સવિ અજ્જ વ* ફુરઉ રિદ્ધિ અચિંતિયા. ૧૭ ~~~કૃતિરિય શ્રી જયસાગરાપાધ્યાયનાં, પ્રકાશિત : : ૧. વિજ્ઞપ્તિત્રિવેણી પૃ. ૬૬થી ૬૭. (૧૦૩ ૭) ચતુવતિ જિન સ્તુતિ આદિ અંત – રિસહ થુત્ત સુવિહાણું જઈ આજ મ, દીઉ રિસહ જિંગ્રેસ, નાણુ કમલ જિમ ઉલ્ડસઈં, ઉગિઉ ભલ‰ કિંગ્રેસ. રામ વિહિ* તણું ઊધસઈ, હિંડઇ પરમાનદ, નયણુ અમિય રસ ઝીલણું, દીઉ આદિ ×િણિદ, માચ તાય ગુરૂ દેવ ત, તૂજિ મુઝ આધાર, તુ વિષ્ણુ અવરૂ ન કોઈ મહુ, આદિનાહ કરિ સાર. ઈએ કવિત સુચ્છ'દિહિ, મન આણુદિહિ' જયસાગર ઉવઝાઇ ૩ ૨૧ યિ, જો પઢાઈ સુઝ્રાણિહિ, મધુરિય વાણિહિં, સા નર પામઇ સુખ સય. ૪ વીર થુત્ત સહજ જન્મ વિય સહલ, સહલ મણેારહ અજ્જ, પંચ પણામિ વીરહ તણુએ કિવ ન સજજઇ કેજ, ૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ દયાસિંહ [૨] જન ગૂર્જર કવિઓ: ૧ રાગ દસ વસિ જે કિયઉ, મહું વય કાય પમાય, તં મિચ્છા દુક્કડ હવ, સરણ વીર જિણ પાય. કરિ પસાઉ મુઝ તિમ કિમઈ, મહાવીર જિણરાય, ઈણિ ભવિ અહવા અને ભવિ, જિમ સેવઉં તું પાય. ઇઅ કવિત સુદિહિ... (ઉપર પ્રમાણે) (૧) ચઉવીસ જિણું થરાણિ સમ્મરાણિ. ૭. શ્રી. સા. ખીમા ભાર્યા શ્રા. રહી પત્રિકા, સા. ધર્મ સી ભાર્યા નથી સુશ્રાવિકા ગ્યું. પ.સં. ૬-૧, જૂની પ્રત, મુનિ સુખસાગર. [જહા પ્રોસ્ટા.] (૧૦૩ ખ) અન્ય કતિઓ – ગૌતમ રાસ ગા. ૧૨, અષ્ટાપદ તીર્થ બાવની ગા. ૫૪, ૨૪ જિનસ્તોત્ર ગા. ૧૪, અજિતસ્તોત્ર ગા. ૧૭, સ્તંભનપાશ્વ સ્ત. ગા. ૭, વિહરમાન જિન સ્ત. ગા. ૫, નેમિનાથ વિવાહલે ગા. ૨૬, નેમિનાથ વિનંતિ ગા. ૧૨ ૨.સં.૧૫૦૩, મહાવીર સ્ત, ગા. ૧૩ ૨.સં. ૧૫૦૭, ઉક્ત નગરકેટ મહાતીર્થ ચૈત્ય પરિપાટી ગા. ૧૭, આદિનાથ સ્ત. ગા. ૧૩, શાંતિ સ્ત. ગા. ૧૦. (૧) આ સર્વે કૃતિઓ વરસ્વામી રાસ સહિતની પ્રત, પ.સં. ૧૨, જય૦ નં. ૧૦ ૮૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૭, ભા.૩ પૃ. ૪૩૦-૩૨ તથા પૃ.૧૫૭૯-૮૦.] ૬૮. દયાસિંહ (વૃદ્ધ તપાગચ્છ-રત્નાકરગચ્છ જયતિલકસૂરિશિષ્ય) (૧૦૪) સંગ્રહણી બાલા૦ ૨.સં.૧૮૯૭ કિં. શ્રા. શુદ ૧૪ શુક્ર (૧) સં.૧૮૯૭ વર્ષે દ્વિતીય શ્રાવણ સુદિ ૧૪ શુક્રવારે લહીંઈ તપા પક્ષિ ભટ્ટારક જયતિલકસૂરિનઈ શિષ્યઈ ભટ્ટારક શ્રી રત્નસિંહનઈ શિષ્ય પંડિત દયાસિંહગણિ બાલાવબોધ રચિઉ. ૫.સં. ૧૮, લ.સં. ૧૬૦૨, લી.ભ. દા.૨૦. (૨) પા.લં ભં. (૩) અપૂર્ણ ગાઇ ૧૮૩ સુધી, પ.સં. ૨૨, લી.નં. દા. ૨૦ નં. ૧૨. (૪) સં.૧પ૨૦, ગ્રં.૧૭૫૭, ૫.સં.૩૨, લી.ભં. દા.૪૦ નં.પર. (૫) ૫.સં.૧૪, સંધ ભં. વશનજી શેરી, દા.૧ નં.૧૫. (૬) સં.૧ ૫૪૮, ૫.સં.૨૫, હા.ભં. દા.૫૬ નં.૨. [જેહાપ્રોસ્ટા, મુગૃહસૂચી, લીંહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૮, ૪૬, ૨૭, ૧૭૫, ૪૫૪, ૪૭૫, ૫૬૨).] (૧૫) ક્ષેત્રસમાસ બાલા [અથવા લઘુક્ષેત્ર સમાસ પ્રકરણ બાલા] ૨.સં.૧પ૨૯ મહા વદ ૧૧ શનિ Page #128 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૬૩]. માંડણ આદિ– શ્રી ક્ષેત્રસમાસની વૃત્તિ શ્રી મલયગિરિ આચાર્ય પ્રૌઢ મોટી કીધી છઈ. સૂત્રવઉ શ્રી ક્ષેત્રસમાસનં ૭૦૦ માટેરાં છઈ. બીજે કેતલે આચાર્ય ઈ આપણે આપણું બુદ્ધિનઈ નવાં નવાં સૂત્ર રચા થઈ. નવી નવી વૃદ્ધિ કીધી છઈ. હવડાં શ્રી રત્નશેખરસૂરિ સવાલખગ૨છના તેહનું કીધઉ સૂત્ર તેહની કીધી વૃત્તિ સંસ્કૃત થઈ. તેહ ઉપરિ જેઇ. તપાગચ્છ વડી પિસાલ શ્રી રત્નાકરસૂરિ નઈ ગરિક ભટ્ટારક શ્રી જયતિલકસૂરિનઈ પાટિ ગચ્છનાયક ભદ્રારક શ્રી રત્નસિંહસૂરિનઈ સાંનિધઈ પ્રતિદિન શ્રી જયતિલકસરિને શિષ્ય પંડિત દયાસિંહગણિ બાલાવબોધ વાર્તારૂપપણુઈ લખઈ કઈ ને કઈ છઈ. અંત – સં.૧૫૨૯ વષે મહા માસઈ કૃષ્ણપક્ષે ૧૧ તિથી શનિવારઈ લિખિત શ્રી તપાગચ્છ શ્રી રતનાકરસૂરિનઈ ગ૭ઈ અનુક્રમમાં વડી પિસાલની સંજ્ઞાઈ ભટ્ટારક શ્રી જયતિલકસૂરિનઈ ગચ્છ શિષ્ય પં. દયાસિંહગણિ, ગચ્છનાયક સાર્વભૌમ ભટ્ટારિક શ્રી રત્નસિંહસૂરિનઈ પ્રસાદઈ ભટ્ટારિક શ્રી ઉદયવલભસૂરિ, ભટ્ટારિક શ્રી જ્ઞાનસાગર સાંનિધિ, ક્ષેત્રસમાસને બાલાવબોધ આપણુપાનઈ સંભારવાનઈ કાજઈ પં. દયાસિંહગણિઈ કીધ9 શ્લે. સં. ૪૮૬૭ સટીકનું બાલાવબોધ. (૧) ૫.સં. ૯૪, હા.ભં. દા.પ. (૨-૩) લી.ભં. દા.૨૦ .૭ અને ૮. (૪) સં.૧૭૯૭ ૫.સં. ૧૦૩, કાથવટે રિપોર્ટ નં.૧૩૧૦, (૫) સને ૧૮૮૫-૯૮ પી. ૬ નં.૬૩૪ (૬) વિવેક.અં.નં.૨૯૭. [ મુપુગૃહસૂચી, હજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૫૦, ૪૫૨, ૫૮૫).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૧૮૦, ભા.૩ પૃ.૪૪૫ અને પૃ. ૧૫૭૬-૭૭] દ૯. માંડણ (શ્રેણી શ્રાવક) (૧૬) સિદ્ધચક અથવા શ્રીપાલ રાસ ૨.સં.૧૪૯૮ કી.શુ. ૫, ગુરુ આદિ વસ્તુ રિસહ સામીય ૨ પઢમ એ જિણરાય, નાભિરાય કુલિ અવતરિ૩, જુગલધર્મ નિવારિ કારણ, મરૂદેવા ઊયરિ વરિઉ, સયલ લેબ દુહ દુરીય ટાલણ, ત્રિહ ભુવનિઈ ઉદ્યોતકર, પ્રણમું મુગતિદાતાર, ઈમ જાણી પૂજા કરૂ, જિમ પામઉ ભવ પાર. Page #129 -------------------------------------------------------------------------- ________________ મેધા (મેહા) જૈન ગૂજર કવિએ : ૧ [૬૪] હવ ચુપઇ સામિણિ સરસતિ કરણે પસાઉ, જિમ તપૂ ય મ્હારા પાઉ, તમ્હે ગુણ મુખિ મ‰ કિમ કહિવાઇ, નિરમલ મતિ એક ક્રિયુ મઝ માઇ. ૨ ૩ તમ્હે ગુણુ સામિ ન જાણું.. પાર, પશુ ૢં ખોલૂં નામ આધાર, વચન એક મઝ આપુ સાર, જિમ વૂ શ્રી જગદાધાર. જગદાધાર કહ્યુ જિષ્ણુધર્મોં, તેહ તણુ સાંભલિયા મમ્, તેહ તણું તત નવપદ જાણિ, સિદ્ધચક્ર તે હિયડઇ આણુિ. ૪ સિદ્ધચક્ર તણુઉ ન જાણું. પાર, હુઇ કેવલી તુ કહાઁ વિચાર, આરાધ્યુ શ્રીપાલ કુમારિ, તે મહિમા કેં' ગુરૂ આધારિ. પ્ ઝવણ યારિ ભવમર્ત્ય લેાકિ, જ્યારિ હેાસિ દેવલેાકિ, તુમઇ ભવિ પહુચિસ્યુ તન્ડિ મુગતિ પુરી, મૂરિષ માં ભળ્યુ, રાસ સિદ્ધચક્ર તણુ, સક્ષેપિઈં કહિસ ગુરૂવચિન કરી. ૫૬ સિદ્ધચક્ર તણા ગુણુ ખોલીય ન જાણું પણ, આધાર માત્ર સક્ષેપિ કહિઉ. એહ રાસ સર્દૂ ભણુ, મુગતિ મારગ તણુ, રિદ્ધિ વૃદ્ધિ નવનિધિ જિમ લહુ. ૫૭ ચઊદ અણુવઈ, કાર્તિક માસિ તીણુઇ, સુકલપક્ષ પંચમી ગુરૂ, ભણુતાં હુઇ ઉલ્હાસ, ગુરૂવનિ સીધુ રાય્સ, ફૂડુ ખરૂ હુઈ સંધ મયા ઉદ્ધૃરૂ. ૫૮ (૨૫૮) (૧) ઇતિશ્રી સિદ્ધચક્રરાસ સ`પૂ. શ્રેષ્ટિ માંડણેન કૃત રાસ. પ.સ. ૮-૧૯. (૨) એક પ્રત ૧૪ પત્રની છે તેમાં પહેલા ૭ પત્રમાં અને ૮મા પત્રમાં ૧૪ લીટીએ આ રાસ પૂરા થાય છે. જૈ,એ.ઈં, ભં. ન.૧૨૦૦, [પ્રકાશિત : જૈનયુગ, સં.૧૯૮૩, અ.૨, ૩-૪ (અ‘શતઃ).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૩૩-૩૪.] અ`ત wig ૭૦. મેદ્યા (મેા) ગા. ૪૪ (૧૦૭) રાણકપુર સ્તવન (ઐ.) ૨.સ.૧૪૯૯ કાર્તિક આદિ – વીર જિજ્ઞેસર ચલળું લાગે, સરસતી કન્હઈ સુમતિ મઇ માગી, વૃદ્ધિ હેાઈ જિમ આયી. ૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૬૫] દેવરત્નસૂરિશિષ્ય અંત – ભક્તિ કરી સાહષ્મી તણી, એવં દરિસણ દાન, ચિહુ દિસિ કીરતી વિસ્તરી એ, એ ધનધરણ પ્રધાન, સંવત થઉદ નવાણવઈ એ ધુરિ કાતી માસે, મેહઉ કહઈ નઈ તવન કીયë મનરંગ ઉલાસે. ૪૪ (૧) પ.સં.૫-૧૦, નાનાં પાનાંની જૂની પ્રત, માંગરેલ. (૨) સં. ૧૬૭૪ આ સુદિ ૯ દિને શ્રી ગણિર્ચાપા (ત) શિષ્ય પદમકુશલ લિ. ચાણેક ગામે, પ.સંક, તેમાં પહેલું પત્ર, હા.ભં. દા.૮૨ નં.૧૧૭. મુપગ્રહસૂચી.] (૧૦૮) + શ્રી તીર્થમાળા સ્તવન ગા. ૯૨ આદિ– શેજ સામી રિસહ જિર્ણોદ, પાપ તણું ઉમૂલે કંદ, પૂજ્યા શિવસુખ સંપતિ દીઈ, તૂઠે આપ કહે પ્રભુ લી. ૧ અંત-એકસઉ તીરથ વીસોત્તર નામ, ઈણિ ભણિ હુઈ સવિહું પ્રણામ, શ્રાવક મુગતિથિ કુલભ જયા, એહ તવન ભણિયે હે ભયા.૯૧ મેહઉ કહઈ મુગતિનું ઠામ, સદા લિઉં તીર્થકર નામ, તીરથમાળા ભણુઉ સાંભલઉ, જાઈ પાપ ઘટ હુઈ નિરમલુ. દર (૧) ઇતિ શ્રી તીર્થમાળા સ્તવન સમાપ્તમિત્તિ. શ્રાવિકા શ્રી મેલી વાંચનાર્થ. પ્ર.કા.ભં. (૨) પ.સં.૩-૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૭૫ (૩) પ.સં.૪-૧૩, મ. સે. લા. (૪) શ્રી સોમસુંદરસૂરિ શ્રી રત્નશેખરસૂરિ લક્ષ્મીસાગરસૂરિ પં. સવેગજયગણિ ૫. ધર્મસુંદરગણિ સુમતિજય. ગણિ લિ. પં. હસાસુત મના પઠનાથ. [મુપુગેહસૂચી, હેર્જજ્ઞાસચિ ભા.૧ (પૃ. ૪૦૦).] પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા.૧, પૃ.૪૮થી ૫૬. ૨. જૈનયુગ પુ. ૨ પૃ.૧૫રથી ૧૫૬. (૧૮) નવસારી સ્તવન (ઍ.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૮, ભા.૩ પૃ.૪૩૬.] ૭૧, દેવરત્નસૂરિશિષ્ય (૧૧૦) + દેવરત્નસૂરિ ફાગ ૨.સં.૧૪૯૯ આ ૬૫ ટૂંકનું જુદા જુદા પ્રાચીન ઇદમાં સુંદર કાવ્યના નમૂનાઓ પૂરું પાડનારું કાવ્ય છે. આદિ – પહેલાં સંસ્કૃત મંગલાચરણના લેક છે. પછી ૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નસૂરિ | [] જેન ગૂર્જર કવિઓ: ૧ પાના રાસ ત્રિભુવન ગગન વિભાસન દિયર, નયર રાઉલિ વાસ રે, નમિય નિરંજન ભવમય ભંજન, સજજને રંજન પાસ રે, કવિજન માનસ સરવરહ સીય, સરિસીઅ અવિચલ ભક્તિ રે; થાઈસુ ભાવિઈ દેવી સારદ, શારદ શશિકરકંતિ રે. અંત- સંવત ચઉદ નવાણુ વરિસઈ, રૂતુ વસંત જન મહનઈ દિવસિઈ, - મનરંગિ હિ સુવિશાલ, ફાગબંધી એ ગુરૂ વિનતી ભાવ ભગતિ ભોલિમ સંજતી, કીધી રસ ચઉસાલ. ૬૪ ગણહર શ્રી દેવરત્નસૂરિસર, ઈમ વિનત્તિ કરી જે નરવર, વંદઈ ભગતિહિ સાર, તિહ ધરિ વિલસઈ નવનિધિ અહનિશિ, સવિ સહસંપદ નિતુ હુઈ તીહ વસિ, વંછિય સિદ્ધિ અપાર. ૬૫ પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા. ૨૮-૨૯.] ૭૨. ગુણરત્નસૂરિ (નાયલગચ્છીય ગુણસમુદ્રસૂરિ-ગુણદેવસૂરિ શિષ્ય) કર્તાને સમય જાણવા માટે વિચાર કરતાં જણાય છે કે તે સંવત પંદરમા સૈકાના અંતમાં વિદ્યમાન હતા, કારણકે – (૧) તેમના ગુરુના શિષ્ય – ગુરુભાઈ જ્ઞાનસાગરની કૃતિઓ સં. ૧૫૩૧માં જોવામાં આવે છે. તે માટે જુઓ જ્ઞાનસાગર પહેલા. (૨) તેમના ગુરુ ગુણસમુદ્રસૂરિએ અનેક બિંબની પ્રતિષ્ઠા કરાવી છે. ઉપલી પાસર ગ્રામમાં સં.૧૮૯૨માં પંચતીર્થોના બિબની પ્રતિષ્ઠા કરાવી છે તેને લેખ આ પ્રમાણે છે: સં.૧૪૦૨માં વૈશાખ શુદિ ૩ ગુરી શ્રી શ્રી માલી જ્ઞાતિય રાજા ભાર્યા જસમાદે સુત માહિરાજે નિજપિત-માતૃ શ્રેયસે શ્રી સુવિધિનાથ પંચતીથિ. બિંબ કારિત પ્રતિષ્ઠિત નાગેન્દ્રગ છે શ્રી ગુણસાગરસૂરિ ત૫ટ્ટ ગુણસમુદ્રસૂરિભિઃ ઉપલીપાસર ગામે – જુઓ જૈન પ્રતિમા લેખસંગ્રહ, ડભોઈના લેખ અંક પ. બીજે લેખ સં.૧૫૧૨ને છે તે આ પ્રમાણે : સં.૧૫૧૨ વર્ષે ફાગણ શુદિ ૮ શુક્રે શ્રીમાલ-જ્ઞાતીય છે. માઈઆ Page #132 -------------------------------------------------------------------------- ________________ દરમી સદી [૧] ગુણરત્નસૂરિ ભા. માણિકદે સુ. સાતિગકેન પિતૃમાતૃ શ્રેય આત્મશ્રેયસે શ્રી કુંથુનાથબિંબ કા પ્રતિ શ્રી નાગેન્દ્રગચ્છ ભ૦ ગુણસમુદ્રસૂરિભિઃ (પંચતીથી) – ઉપર મુજબ અંક ૩૪૮. અને ગુણસમુદ્રના ગુરુ ગુણસાગરે સં.૧૪૮૫માં પ્રતિષ્ઠા કરાવી છેઃ સં.૧૪૪૫ વષે વૈશાખ શુ. ૬. રવો શ્રી એસવાલ જ્ઞા૦ ......સુત સુડાકેન શ્રી વાસુપૂજ્યનિબં કા પ્ર૦ શ્રી નાગેન્દ્રગ છે શ્રી ગુણસાગરસૂરિભિઃ સર્વદષહરણ નિમિત્ત. છ. – ઉપર મુજબ અંક ૬૧૦. * : (૧૧૧) ઋષભ રાસ [અથવા આદિનાથ રાસ) આદિ– પંડિત શ્રી યશોવિમલ સદ્દગુરૂભ્યો નમઃ ૪ આદિ અક્ષર કાર સિવું, અરિહંત પણમ્યો, રાસ બંધ રિસહસવું, નવ નવ રસ વસુ. અગ્નઈ કવિઅણુ કવિએ રસ, કવિઉ કડાકડિ, નીય મનિ માનિ કવંતડાં, કવિય મ દેજ ડિ. નાયલગછિ ગુણદેવ ગુરૂ, પામી સુગુરૂ પસાઉં, ગુણરયણસી ઇમિ ઉરિ, વનિસ્ વનિતારા. વંશ ઈખાગહ હૂં તવિસુ, આણું અતિ પણ ભત્તિ, ગુણતાં ગણું ગિરૂયડિ ચડિ, સરસત્તિ આપુ મત્તિ. અંત – કડિન કર્મ ક્રિયા વેલી દાધ, પુમિતાલ પૂરિ કેવલ લાધ, ન્યાન મહેચ્છવ સુરપતિ કરિ, જય જય શબ્દ ત્રિભુવન ઉયરિ. - ૧૪૨ કેવલદીપક ત્રિભુવનભણ, સમોસરણમાંહિ કરિ વષાણ, ગુણરત્નસૂરિ સ્વામી જયવંત, પ્રથમ પ્રબંધ ઋષભ જયવંત. ૧૪૩ - ઇતિ ઋષભચરિત્રે પ્રથમ પ્રબંધ. [મુપુગૃહસૂચી.] (૧૧ર) ભરત બાહુબલી પ્રબંધ આદિ- અડતાલ ચોપાઈ પઢમ જિસેસર પાય નમું નિન, સેજ કેરો સ્વામિ, અનીસ આદિત નામ જપંતા, દુરગતિ નાસિ નાંમિ. પઉમાદેઈ વર દીધ અને પમ, નાયલગરિ ગુરૂરાય, શ્રી ગુણસમુદ્રસૂરિ ગૂર ગિરૂઆ, મહિઅલિ ઘણ યશવાય. ૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભાવસુદર [ie] જૈન ગૂર્જર કવિએ ઃ ૧ તાસ પાદ્રિ તપ તેજિ દિવાકર, સાયર જિમ ગભીર, શ્રી ગુણદેવસૂરિ ગુણુિપૂરિત, સમરથ સાહસ ધીર, તાસ સીસ વીરરસ જ ંપિ, શ્રી ગુણરયણહ સૂરિ, રિસહેસર કુઅર ગુંણુ ગાતાં, પાપ પલાઈ દૂરિ. આદિ ક્રૂ અરિ કરૂ' વીનતી, બ્રાહ્મી અમ વર દી×િ; ભર્થ બહુબલિ તણા પવાડા, તુઝ પસાયિ` કીજિ, અંત – સતી ભણુઈ સુણિ સાચુ· વીરા, ગયવર માંન જિ, એહ થકા ઉતા અતુલીખળ, જિમ સવિક હિજિ, બિહિનિ તણુ પ્રતિબાધ સુણીનઈ, હિÛ ઉપસમ વસિઉ તાત જુહારૂ અધવ વાંદૂ, બાઇ એ દૃય વસાંસિઉ, માન તજ્યું તવ જ્ઞાન ઉપનું, અમરે કીઉ ઉચ્છા; સમેાસરણિ ડેવલની પાંતિ, બિા બહુલી નાહ. નાભિ મરૂદેવ્યા ઋષભ જિજ્ઞેસર, સુન દા સુમ ́ગલા રાણી; ભરથ બાહુબલિ ખ'ભી સુંદર, સતી શિરામણિ જાણી. ૩૯૫ ૩૯૬ 3. ૪ ૫. ૩૯૩ એ જપતાં અગિ પાપ ન લાગિ, અવિહડ સુખ અનંત, શ્રી ગુણરત્નસૂરી ઇમ ખાલિ, શ્રી આદિનાથ જયંવત. ૩૯૭ (૧) ઇતિશ્રી ભરથ બાહુબલી સંબંધે દ્વિતીયેા પ્રબંધ સંપૂર્ણા ય રાસઃ લિખિત વિદ્યાવિમલેન સં.૧૭૦૩ કાર્ત્તિક શુદૅિ ૧૦ શનૌ. દે. લા. (કમળવિજય મુનિ પાસેથી) (૨) રત્ન.ભ. (૩) ડે.ભ. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૮).] ૩૯૪ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૯-૩૨. ઋષભ રાસ'ની હરતપ્રતા નોંધાયેલ નથી, પણ 'ભરત બાહુબલી પ્રબંધ'ની હસ્તપ્રતા તે જ એની પણ હસ્તપ્રતા ‘જૈન ગૂર્જર કવિઓ'તે અભિપ્રેત હેાય એવા પણ સંભવ છે.] ૭૩. ભાવસુંદર (ત॰ સામસુંદરસૂરિના શિષ્ય) (૧૧૩) મહાવીર સ્તવન અથવા પાનવિહાર મડન સ્ત૰ ઉજ્જૈનમાંના આદિ – પણમવિ સરસય માય પાય, નિતુ બે કરોડિય, * શ્રી સામસુ ંદરસૂરિ રા નિતુ સમરવિ નામ, Page #134 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [] સાધુકા (વાચક) જંગમ તીરથ સકલ મણિ બિય બહસ ડાવું; પંચ મહાવય ધરણધાર પુરિ પંચાચારો, પંચંદ્રિય વશિકરણ મયણ છતઉ સપરિવારો. મોહરાઓ જિણિ નિરદલિએ, છતા ઓરિ કષાય, સા ગિરયા ગુણ સમરતાં, નિરમાલડીએ દૂરમનિ દૂર પલાઈ. ૪ અંત – ઉલટ રસ એકમનિ, એકચિત્તિ કરિ ભાવસુંદર, જિમ નાસઈ અસુહ સિવિ સંપર્યંતિ સુખહ પરંપરિ, પરહિ પરં પદ પામિએ ઈડરતિ નવાઈ નિહાણ; ઈણિ કુલિ જગિઆ જાકિર જિણવર જગ જિમ ભાણ; જ મેરૂ ગિરિ જલલહરિ સાગર સકલ તારા મંડણું સસિ ભાણ ચંદ્ર અચલ નાખિત્ર અમર પરિ જા મહિયલ, તાં નિતુ નવી પરિ નિતુ ચડાવઈ અધિક યાન વિહારયં, શ્રીસંઘ સહિતુ ભણિ તવનઉ, સ જયતિ શ્રી વીર જિણિંદ એ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૩૩-૩૪.] ૭૪. સાધુનીતિ (વાચક) (વડતપગચ્છ, જિનદત્તસૂરિના શિષ્ય) (૧૧૪) વિક્રમચરિત્રકુમાર પાસ ૨.સં.૧૪૯૯ લ.સં.૧૬૯૯ (૧૧૫) મ દરકુમાર રાસ - આ રાસમાં થોડા વસ્તુ છંદ અને મુખ્ય ભાગે ચેપાઈ છંદ છે. એક વિવાહ છે કે જેમાં ચોપાઈના દરેક પાદને અંતે “એ” લગાડ્યો છે. અંત – વડતપગચ્છ શ્રી જનદત્તસૂરિ, તાસ સીસે જપઈ ગુણસૂરિ, સાધુ કીગિણિ રચીઉ રાસ, ભણઈ ગુણઈ તસ પૂગઈ આસ. ૧૫૭ (૧) ગણિ લર્મિવિજયેન લિપિકૃત ગણિ જયવિજય પઠનકૃત. પ.સં.૯-૧૧, વિ.ધ.ભં. (૧૧૬) ગુણસ્થાનક વિચાર ચાપાઈ ૪૬ કડી આદિ- ખાસિય જિણવર ચઉવિત ભય, સમરિય ગાયમ લબ્ધિ સમય, ચઉદ ગુણઠાણ તણું વિચાર, સંખિપઈ હું બલિસુ સાર. ૧ અંત– ગુણઠાણાનુ એહ વિચાર, જે જાણઈ તે તરઈ સંસાર, વાચક સાધુકરતિ ઈમ કહઈ, તે નિશ્ચય સાસય સુખ લહઈ. (૧) પ.સં.૨-૧૩, સંઘ ભ. દા.૭૫ નં.૧૦૧. Page #135 -------------------------------------------------------------------------- ________________ સર્વાનંદસૂરિ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧૧૭) સવથ વેલિ પ્રબંધ (એ.) આદિ- જિણવર જગગુરૂ જગતઉ, પહિલઉ પ્રણમ્ પાસ, જાસુ પસાયઈ સંપજઈ, વિધિ વિધિ સવે વિલાસ. ૧ ખરતરગચ્છ સાયર ખર૩, યુગતિ ગુહિર ગુણિ જોઈ, પરિસ યણ કરિ પૂરીયઈ, સકઈ ન ગજે ઈ. સુમિ સ્વામિ અનુક્રમિ સવે, ધરિ જે જગહ પ્રધાન, સિરિ જિણભદ્ર જતી સરૂ, થયઉ તિવારઈ ભાંનિ. અંત – ચઢતાં પરિવાર સદા ચિત ચોખઈ કઈ ન લેપઈ કાર, માહઈ મુનિ વૃદ્િ અધિક મહેય ભાવ તણઉ ભંડાર. જિણશાસણ રીતિ કરી જયકારી અંગિ ધણુઉ આણંદ, સાધુકી રતિ બલઈ સાધુપણુઈ ચિર નંદઉ શ્રી જિણચંદ. ૫૩ જે લગિ મેરૂ મહાવર નિશ્ચલ જાં લગિ ધૂ રવિ ચંદ, જાં લગિ દીપ સવે જયવન્તા સાગર જામ અમન્દ, તાં લગિ શ્રી જિણચદ મુણી સર સુખઈ કરઉ ચિર રાજ, સાધુકરતિ ગણિ ઈમ પયંપ પૂરઉ વછિન કાજ. ૫૪ (૧) નાહટાજીએ ઉતારેલી નકલ પરથી. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૪-૩૫, ભા.૩ પૃ. ૪૨ તથા પૃ.૧૫૮૦.] ૭૫, સર્વાન દસૂરિ - આ રાસને કર્તા સર્વાનન્દસૂરિ કયા ગરછના હતા અને તેમણે આ રાસ ક્યારે રચ્યો તે જણાતું નથી. એક સર્વાનન્દસૂરિએ સં.૧૩૦૨માં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે. ચીડા. - બીજા સર્વાનન્દસૂરિએ “જગડૂચરિત' રચ્યું છે. (૧૧૮) મંગલકલશ ચોપાઈ [ અથવા રાસ] ગા. ૧૩૦ આ ચોપાઈમાં વસંત સામેરી દ્રપદ વગેરે રાગો વાપરેલા છે. આ કૃતિ પ્રાચીન છે ને તે ૧૫મા સૈકાથી અર્વાચીન નથી જ એમ જણાય છે તેથી અત્યારે તો તે સૈકામાં મૂકી છે. આદિ – - મંગલાચરણ સયલ મંગલ સાયેલ મંગલમૂલુ મુણિનાહ આબુગિરિ આદિ જિણ પાપઉમ પણ એવિ ભાવિણ કછોલી મુખમંડણ પાસનાહુ ઉરવરિ ધરવિણુ. Page #136 -------------------------------------------------------------------------- ________________ [૭૧] તેજથદ્ધન વાગુવાણિ સુભ વયણલે અવતરી અક્ષરમાલ, મંગલસ ચરિત હિત ભણસિઉ લિએ રસાલ. દુહા – રલિઆ રસાલ નિસુણતાં મંગલકાલસ ચરિત્ત, ભવિઓ ભાવિઈ સંભલુ કરીઉ સુનિલ ચિત. નિશ્ચલચિત્ત પસાઉલઈ વિઘન વિલીજઈ દૂરિ, સુલલિત વાણું ઈમ ભણઈ શ્રી સર્વાનંદસૂરિ. અત – ચઉપઈ રાજા ગ્રહીઉ તામ સુબુદ્ધિ, ઘર ઘર વારત લીધી રિદ્ધિ, છૂટઉ મંગલકલસ ઉપાધિ, દેસ નીકાલિક એણિ વિધિ. ૧૨૯ મંગલકલસ નિસિઉ રાજિ, સુર સુંદર દૂ૩ સંજમ કાજિ. તામ નીસાણે વલીઉ ઘાઉ, મંગલકલસ મહાબલિ રાઉ. ૧૩૦ (૧) ઈતિશ્રી મંગલકલસ રાસઃ સંપૂર્ણ. સંવત ૧૫૧૦ વષે ફાગણ શુદિ ૨ દિનેડલેખિ તિલકકલ્યાણગણિભિઃ શ્રી તપાગચ્છાધિરાજ પરમ ગુરૂ ભટ્ટારક પ્રભુ શ્રી સુમતિસાધુસૂરિ તત્પદાલંકરણ સંપ્રતિ વિજયમાન ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિ તષ્યિ ૫. અભયકલ્યાણુગણિ સાંધાટિકન લિખિતઃ ગાં. ધરણું ભગિનીસુત દે. ભીમા પઠનાર્થમિતિભદ્રમ. નાની સુંદર ને પ્રાચીન પ્રત, ૫.સં. ૯-૧૩, લા.ભં. નં.૪૨૫. (૨) પ.સં. ૬-૧૭, મુક્તિ. નં ૨૩૫૮. (૩) પા.ભં. [મુપુગૃહસૂચી, હેજજ્ઞાસચિ ભા.૧ (પૃ.૩૯૫).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૫-૩૬, ભા.૩ પૃ.૪૪૪.] ૭૬. તેજવન (૧૧૯) ભરત બાહબલી રાસ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૩૫.] ૭૭, મંડલિક (૧૨૦) [+] પેથડ રાસ વિક્રમના ૧૩મા શતકમાં થયેલા પિરવાડ વંશના પેથડશાહનાં સુકૃતો આ રાસમાં સંક્ષેપમાં વર્ણવેલાં છે. રાસ ૧૫મા શતકના આદિમાં રચાયેલ લાગે છે. પેથડના વિશેષ વર્ણન માટે “સુકૃતસાગર કાવ્ય” જુઓ. - ચિ. ડી. આદિ- વિયવયણિ વીનવ દેવિ સામણિ વાગે સરિ ... હંસગમણિ આકાશભમણિ તિçયણિ પરમેસરિ ડિ સચગ પરમેસરિ ) Page #137 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૭૨] વીર જિણિદ હું નમીય ચલણુ ચ૩વિહુ શ્રી સધિહિં વડ જખ જકેખાધિરાજ સમરીય મનર`ગિહિ', કાડીય નચર નિવાસણીય વદ અ*બિકદેવ, શાસનદેતિ મન ધરીય ગુરૂચલણ નમેવિ. રાસ રમેવઉ જિષ્ણુભવણિ તાલમેલ ઢવિ પાઉ સંધ તલાયન રાપીઉ એ સભ ગિરિવિગિરિ મેવિ. જૈન ગૂર્જર કવિઓ: ૧ ૧ પીયાણું વૈગિ તહિં હરીયાલા સૂડા રે સૂરવાડે સંપત્ત મનીલા સૂડા રે. દ્ઘિ -પ્રાગ્લાટ વંશ મૌક્તિક વ્ય૦ પેથડ રાસ સમાપ્તા, અ'ત – સામનાથ 'પહુવદીય દેખાઉ વલીઉ ા મ દિ પીયાણું હિવ મન રહસ, મંડલિક ભણુઈ ઈમ, તહિ નાયિન. (૧) પ્ર.કા.ભ’. (ર) પા.ભ’. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસČગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૬.] ૭૮. સમુધર (૧૨૨) [+] નેમિનાથ ફાગ ગા, ૧૫ ૨. ૭૮. અજ્ઞાત (૧૨) [+] ભરતેધર ચક્રવત્તી ફાગ ગા. ૨૦ આદિ–વંદવિ નાભિ તરિદસુય, રિસહેસર જિયા, ગાઇસુ માસ વસત હુ. ભરહેસર નરવા. અંત – જય જયકાર કરતિ દેવ દેવી જણુ સહિયા, મહિમડલિ ભરહેસ, કિત્તિ કેવઇ મહમહિયા; દેવ સુમાગલ પુત્ત, ફાગુ ગાય ભેા ભવિયા, જિમ તુમ્તિ પામઉ રિદ્ધિ, વૃદ્ધિ મંગલ સકલિયા, (૧) ૫૪.ર૯૦થી ૨૯૨, એક પ્રાચીન પ્રત, નાહટા સ, [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ક્ાશુસંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૪૨૧. અહીં નિર્દિષ્ટ પ્રત તે પ્રથમ આવૃત્તિમાં આ પછી નેાંધાયેલ અજ્ઞાતકર્તૃક ‘સ્થૂલભદ્ર ફાગ'ની સ’.૧૫૧૩ આસપાસવાળી પ્રત જ હેાવાનું સમજાય છે.] 3 ૨૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૭૩]. અજ્ઞાત આદિ– સરસતિ સામણિ પણવિ, નમવિ અંબિક હિય, ફાગુ દિ સમુધર ભણઈ, નેમિચરિઉ નિસુણેવિ. અંત- અરે સંવછરૂ દાન દિયઈ, સામિઉ સોહગ્ન-સારો, રેવંતાગરિ વર ચડિય, લીધઉ સંયમ-ભારૂ, સમધર ભણઈ સેહાવણઉ, ફાગુ ખેલઉ સુવિચાર, અરે નિસિદિન ન મેલ્ડઉ, નેમિ મુક્તિ-દાતારે. (૧) ૫.૪.૨૯૫થી ૨૯૭, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૪૨૧-૨૨ત્યાં મથાળે કર્તાનામ “સમધર’ મૂકયું છે, પણ મુકિત પાઠ અંતભાગમાં પણ “સમુધર” નામ આપે છે તેથી એ નામ જ ખરું કર્તાનામ હોવાનું નિશ્ચિત થાય છે. નિર્દિષ્ટ પ્રત આ પૂર્વે ઉલ્લેખાયેલી સં.૧૫૧૩ આસપાસની પ્રત જણાય છે.] ૮૦. અજ્ઞાત (૧૩) [+] પુરુષોત્તમ પંચ પાંડવ રાસ ગા. ૨૪ આદિપડુ નરેસર નિય કુમરૂ, પરિણવિ સાણંદુ, હથિણાઉરિ પુરિ આવિયઉ, સાથિ કરિઉ ગેવિંદુ. ૧ અંત – જાદવ પાંડવ કુમાર સવે તે ગુણહિ સમિલ્કા, ઉત્તિમ ધમ પવિત્ર ગુત્ત ત્રિહુ ભુવણિ પ્રસિદ્ધા; રાજ કરંતઉ ધરહ જગત્ર રિષિ તીરથ વદઉ, જસુ વિત્યારહુ રિદ્ધિ વૃદ્ધિ પાવહુ ચિર નંદઉ. ૨૪ (૧) પ.ક. ૨૯૭થી ૨૯૯, એક પ્રાચીન પ્રત, નાહટા સં. [પ્રકાશિત : ૧. પ્રાચીન ફાગુસંગ્રહ]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૪૨૨. ત્યાં છેલી પંક્તિમાં ‘વિરૂનંદઉ' એ પાઠ આપી કર્તા “વીરનંદન' ગણેલા. પરંતુ વસ્તુતઃ પાઠ ચિરુ નંદઉ' હેવાથી કૃતિ અજ્ઞાતકર્તક ઠરે છે. અહીં નિર્દિષ્ટ પ્રત આ પૂર્વે ઉલલેખાયેલી સં.૧૫૧૩ આસપાસવાળી જણાય છે.] ૮૧. ચ૫ (કવિ) (૧૨) નલ ચરિત્ર અથવા નલદવદંતી રાસ આદિ પહિલી વસ્ત બિ. આદિ નરવર ૨ આદિ ભગવંત, આદીશ્વર શ્રી આદિ જિન, આદિનાહ આદિહિં પ્રસિધઉ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ચપ (કવિ) | [] જૈન ગૂર્જર કવિઓ: ૧ આદિ જોગી શુર નિમીલ, આદિ વણ વન્યાસ લીધઉ, આદિ ધમ્મ પ્રકાસયઉ, આદિહિં અરિહંત દેવ, આદિ લગઇ અનિસિ અમર, કઈ જગલ પય સેવ. ૧ નાભિકુલગુરૂ ૨ અવઝિપુરિ ઈદ, ઈદ અવનિતલિ અવિનવું, તાસ પુર વિહું ભૂઅણિ નાયક, મરુદેવા-ઉરરયણું, ભવીય લેઆ સિવસુખદાયક, મનઊલટિ તરહ પયકમલ નમૂય નિરંતરમેવ જુગ નિવારણ હાર મૂ, જે પય નમઈ દેવ, (પા.) ભવિ ભવિ દઈ મેં સેવ. હવ ચઉપઈ સ્વામી સેવકજન સાધાર, તસ ગુણ સુરગુરૂ ન લહઈ પાર, વિસ્વાભરણ...કુલ ઉપમાન, ભવિક જન ભવભંજન ભગવાન - ૩ અપર પરમપર બ્રહ્મ સ્વરુપ, અલખ અનંજન અનંત અરૂપ, નિજ મનિ જપઈ સુરાસુર ભૂપ, ટાલઈ જતુ ચતુર્ગતિ કૂપ. ૪ તુહ મુલકમલ વિમલ ઉતપત્તિ, સમરઈ શ્રતધર તે સરસાત્તિ, તેહ વિણ કવિજન ન લહઈ મત્તિ, સવિ રસ રમઈ સદા સમચિત્તિ, કરિ પુસ્તક વીણા તૂ ધરઇ, મૂરષ વેગિઈ કવિવરૂ કરઈ, ધવલ હંસવાણિ તાહરઈ, તઈ તૂઈ કવિ જગિ વિસ્તરઇ. ૬ જતાં દીસઈ પરિ નવનવી, તાહરા ગુણ ન સ વર્ણવી, વર્ણન દેવિ કÉ સિવું ઘણું, પૂરઈ કુતિગ કવિયણ તણૂ. ૭ તૂ સવિ સુબુધિ તણું દાતારિ, તૂ વિણ જ્ઞાન નહીં સંસારિ, આદિ સકતિ પરિણામ આધારિ, નિરમલ મતિ મઝ મનિ સંભારિ, વય સકોમલ અવિચલ આપિ, મુદ્ર બુધિ નિજ કરિ સં કાપિ, કરિસૃ કવિત જિમ ઇતિ સુવિસાલ, સદગુરૂ ચલણ નેમિસૂ ચિરકાલ. મણ તણુ વયણ કરી એકંતિ, સુણઉભવિક ટાલી મનિ બ્રતિ, જેહ તણું વર્ણન ચિહુઈ વહિં, નલચરિત્ર આપું કર્ણિ. ૧૦ સુણતાં બુધિ હુઈ નિરમલી, સુણતાં સંકટ ભાઈ વલી, સુણતાં સુર પૂરઈ મન રૂલી, સુણતાં પાતરા જાઈ ગલી. ૧૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨મી સદી [૫] અંત – ભીમ પુËદતિ આનંદ મનિ અતિ ઘણુ, વષ્ટિ ધ્રહ કરવું નહીં નલ તણુ, હાસિ જિહાં તિહાં થિક આણિસં નલ સહી, ચપ કવિ કહઇ સતી સુખિહું પીડર રહી. ૧૭૯ ધરમ કહિઉ જે શ્રી રિસહૈસરિ, કુલગુરૂ નાભિ કુમર અલવેસર, તહુ વિષ્ણુ અવર વૃથા સદ્ એ, તેહ તણા જુઇ વરલા જાણુ, તેડુ સિક' મેાહ ન માંડઇ પ્રાણ, સુખ અનંતાં દિઇ દૂ એ. ૨૪૧ મેટાં સકટ સહજિઈં ટાલઇ, દુરગતિ પડતાં પાછા વાલઇ, આલંબન જીવ કહીય, કરમબાંધ સવિ કાપીય લાંષ, સિવપદ તણાં સુખ હેલાં દાષઇ, અઈસિ સમરથ કાઈ નહીય. ૨૪૨ એકમનાં જે નિત આરાધઈ, તહ ઘરિ દિનિદિનિ સંપતિ બાંધઇ, થાડઇ સેવિઇ ફલ ધણું'એ. ઉત્તમ જિન સ`પૂરૂ દીડઉ, જિમ જિમ જોઇ...(અપૂર્ણ) ૧. જૂની અપૂર્ણ પ્રત, જૈ.ઐ. ઇ.ભ. નં. ૧૨૦૦, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૪૩૪-૩૬.] અસાત ૮૨. અજ્ઞાત (૧પ) પૃથ્વીચંદ્ર ગુણસાગર મકડી પર આદિ-સિરિ નેમિ જિજ્ઞેસર નોમય સુરેસર સાર, મુનિ ગાયસુ ગિરૂઆ સીલ-રયણુ-ભંડાર; નયરી સુવિનીતા રાજ સિરિ અરિસિંહ, રાણી પઉસાવઈ સતીય, સેાહાવઇ દીહ. તુરિ દેહ જિસક દિયર, દીપીતુ પૃથ્વીચ’દ્ર કુમાર, જાયઉ જગિ જયવંત વિશેષ', વયરાગી ઉદાર; બાલપણુઇ બહુ બુદ્ધિ મહેદધિ, ધમ્મ તણુઇ રસિ રાતુ, શીલ શુદ્ધ રસમાંહિ ઝીલ, જોવનવઇ દી તુ. એક દીવસ મુનીશ્વર, પેષીઇ સંયમવંત, પૂરવ ભવ દેષઇ તેહના, તેહના ગુણ સમર તુ; તવ રમઇ ન રામતિ, દ્રુમઇ ન હર માગ, જિષ્ણુ પાય પૂજતા, લગુ ઉપશમ રંગ. 3 Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુણુસસુદ્રસૂરિશિષ્ય [૬] જૈન ગૂર્જર કવિએ : ૧ તવ ર`ગ ઉપસમ આદર જાણી, રાય રાણી મનિ ચિંત, કુમર ન રાયઇ ભાગ તણુઇ રસિ, ચેાવનવઇ દીપ'ત. અંત – પાર લહીનઇ પુહતા સિપુરિ, તેડુ જિહું આરાધઉ, માણુસભવ તણુઉ અમુલિક આજ અમ્હે ફૂલ લાધ સાધૐ કાજ હવઇ જિંગ સાર, તારઉ અપ્પા આજ, પ્રણમ પ્રથવીચંદ્ર કેવલી ગુણસાગર રિષરાજ. (૧) ઘણી જૂની પડિમાત્રાની પ્રત, અશુદ્ધ, પ.સં.૩-૧૩, લ.સુ. (ર) પ.સં.૬-૧૬, તેમાં પ્રથમ ૩ પત્ર, વધારે શુદ્ધ, લ.સુ. (૩) સં.૧૫૯૭ને ચેાપડા, વિતે.ભ. નં. ૦૨૬૧. (૪) સં.૧૫૫૬ આષાઢ શુ૭ શનો પત્તનનગર વાસ્તવ્ય સા૰ ગેલા ભણુનાં વા૦ ૫. જ્ઞાનશીલગણિશિષ્યષ્ણુ લિ. હું....ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૩૭.] પર. ૮૩, ગુણસમુદ્રસૂરિશિષ્ય (નાગિલગચ્છ) નાગિલ-નાગે...–નાયલગચ્છના ગુણસમુદ્રસૂરિના પ્રતિમાલેખ સં.૧૪૯૨, સ.૧૫૧૨ના મળી આવે છે. (૧૨૬) શકુન ચાપાઇ અંત – દેવહ ગુરૂ સહુ સાંનધિ, શકુનશાસ્ત્રની વિરચી બુધિ, નાગિલગ૭િ ગિરૂઆ ગુણવંત, શ્રી ગુણસમુદ્રસૂરિ ગુરૂ જયવંત, તાસ સીસ લહુઇ બુદ્ધિવિચરા, ભણુઈ ગુણિ નિસુખ઼ જે એ, આગમિ નિગÖમિ બૂઝઇ તેઉ. ૫૬ ૫૧ (૧) ગ્રંથામથ èા. પર, ૫. દયાધમ્મ લિખત.... પ.સં.ર૨-૧૨, સેં.લા. (આદિનું પત્ર નથી). [આલિસ્ટઇ ભા.૨ – એમાં ભૂલથી ગુણસમુદ્રસૂરિશિષ્ય ‘ઉદય?'ને નામે આ કૃતિ નોંધાઈ છે.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૩૮.] ૮૪, રત્નમંડનગણિ (ત. સેામસુંદરસૂરિ-સાધુરાજ-ન’દ્વિરત્નશિષ્ય) આ કવિએ સંસ્કૃતમાં ‘મુગ્ધમેધાકરાલ કાર' રચેલ છે – ભાં.Ū. સન ૧૮૯૫-૯૮ ન. ૩૭૫. જુએ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. (૧૨૭) + મિનાથ નવરસ ફાગ (રંગસાગર ફાગ) કૃતિ ગુજરાતી-પ્રાકૃત સ`સ્કૃતમિશ્ર છે. આદિ – (પ્રથમ ખડેઃ મ’ગળાચરણના બે સંસ્કૃત લેાક, તેમાંને પહેલે :) ૐકાર પ્રણિધાય પ્રાણિનાં ત્રાકારિણે તમાલયામલાંગાય શ્રીનેમિસ્વામિને નમઃ Page #142 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૭૭] રત્નમંડનગણિ (ત પછી) રાસક કે સમર વિસારદ સકલ વિસારદ સારદ યા પર દેવી રે ગાઇસ નેમિ જિણિંદ નિરંજન રંજન જગહ નમેલી રે. ૩ રવિલિ વરતઈ સેરીઅ પુરવર અવય નયર સિંગાર રે સમુદ્રવિજય તિહાં રાજ કરતિ પતિ રતિપતિનઉ અવતાર રે. ૪ અ ત – આંદોલ પ્રથમ અશક વિશાલ ફુલ પગર સુકુમાલ, નાદ મનેહરૂ એ ચંચલ ચામરૂ એ, હેમસિંહાસણ કંત ભામંડલ ઝલકંત, દુંદુભિ અંબરિ એ ત્રિણિ છત્ર ઉપરી એ. ૩૩ ઈમ પ્રતિહારજ આઠ, કસર જિત નગુપાક, રચઈ પુરંદર એ ભૂરિ ભગતિ ધરૂ એ, પાલીય જિનવર પાસિ, સંયમ મન ઉ૯લાસિં, સિવપુરી મુદ્દતી એ રાજમતી એ સતી એ. ૩૪ ફાગ ધવલ આસાઢની આઠમી નાઠ મહા મેવ નારી નેમિ જિણેસર સિવપુરિ બપરિ ગયુ ગિરિનરિ. (પછી બે સંસ્કૃત મલેક, તેમાંને છેલેઃ) કંસવંસસમવેત્ય દુદ્ધરજરાસંઘત્રિખંડાધિપે સદ્યઃ ક્રોધમુપાગતે યહૂમહીપાલાઃ સમુદ્રાદયઃ આદાય તરંગ વારણ પુરી વારાદિનારાંપત રાશાયાં ક્ષિતિમંડન સજલધિં સૌરાષ્ટ્રદેશ ગતાઃ ૩૮ આદિ- (બીજો ખંડ: લોક) શ્રી નેમિપ્રમુખપ્રૌઢયદનાં વાસ હેતવે, શકાદિષ્ટાં પુરી ચક્રે શ્રીદે સૌરાષ્ટ્રમંડલે. અંત - ઈત્યાનંદેન સંદર્યો મેદિની મંડન પુરી, આગત્ય સત્યભામાદ્યાઃ શ્રીકૃણય ન્યદયન. આદિ – (ત્રીજો ખંડ કાવ્ય) ગૌરી પીન પયોહરા શશિમુખી બંધૂકરતાધરા, હીરાલી રમણીયદંતકલિતા વર્ષોલ્લસ લોચના કન્યા કેમલ પાણિપાદકમલા મરૂંભલીલાગતિ ગાવિંદેન મુદેવસેન સવિધ રાજમતી માગિતા. Page #143 -------------------------------------------------------------------------- ________________ રત્નમંડનગણિ [...] જૈન ગૂર્જર કવિઓ, અંત– (ત્રીજો ખંડ: કાવ્ય) . શ્રી નેમિ: શરણુગતાંગિવિહિનત્રાણઃ શ્રિયાં કારણે સંસ્વાંકઃ સુખકારક મરક્તસ્થામાભિરામઘુતિઃ કંદર્પ દ્વિપકેસરી હરિમુલકી સુંદરીમંડન ભૂવાજવલ સેમસુંદર શો રાશિઃ સ વઃ સંપદે. ૩૪ ઇતિ મંડપદાંતમંડિતે રંગસાગરનાગ્નિ શ્રી નેમિજિન ફાગે તૃતીય ખંડ સમાપ્ત. શ્રી કવીશ્વરશિરીરને રતનમંડનગણિના કૃતઃ ફાગઃ સમાપ્ત . ઇતિશ્રી નેમિનાથસ્ય નવરસા વિધનં ભાવિકજનરંજન ફાગં સમાતમિતિ. (૧) પ.સં.૪–૧પ, મે.ભં. પ્રકાશિતઃ (૧) જૈન કેનિફરન્સ હેરેડ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૭. ૨. રામામૃત, સંપા. મુનિ ધમ વિજય. (૧૨૮) [+] નારીનિવાસ ફાગ પર કડી આદિ– સકલ કમલા કેલી ધામત્વદીય પદાંબુજ, પ્રતિનિરતઃ શ્રી નેમી, મૃત મૃત દેવતઃ. પ્રથમરજ સેલ્લેખ ઠેષ પ્રદત્ય રસાસ્પદ, રચયતિ યતિ ફાગ નારી નિરાસ ઇતિ શ્રત. રતિ પહુતી મધુ માધવી સાધવી શમરસપૂરિ, જિમ માડમી મહીતલ સતલ સ્વજસ કપૂરિ. અંત – પદમિની કુવ મધુરાજલિ રાજલિ જિણિ તજી એમિ, જગ જગઉ નિતનત સુણ, સુરયણ મંડણ નેમિ. ૫૧ લક્ષ્મીકેલિનિકેતકાંત વિકસદ્ વક્રારંવેદફુર, વાણું વૈતવ ચંચરીક તરૂણું ડંકાર ઝાત કારિણું. ભેજપ્રાજ્યકુલપૂ પલ્લવભુવં રામતી પમિની, હિન્હા પૈવત રત્ન મંડન પ્રભૂઘઃ સોસ્તુ નેમિશ્રિયે. પર ઇતિ નારી નિરાસ નામ ફાગઃ શાંત રસપરાશિ રાસકઃ (1) જૂની પ્રત આ બંને ફાગવાળી, પ.સ. ૬-૧૫, વિ.કે.ભં. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ, [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૨-૩૩, ભા.૩ પૃ.૪૩૯-૪૧. નેમિનાથ નવરસ ફાગ પહેલાં ભૂલથી સેમસુંદરસૂરિની ગણી હતી તે પછીથી રત્નમંડનગણિને નામે મૂકી છે.] Page #144 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી . [૭] જિનભદ્રસૂરિ ૮૫, જિનભદ્રસૂરિ (ખ.) - સં.૧૪૭૫થી સં.૧૫૧૫. [ વિશેષ પરિચય માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૬૬૯-૭૦, ૬૯૨-૯૩.] (૧૨) મહાવીર ગીત (સાચોરના) ગા. ૮ આદિ– ત્રિભુવન-ગુરૂ ચઉવીસમઉ એ, સમરવી એ સિરિ વર વીર, તસુ હઉં ચરિય વખાણિસઉં એ, પ્રાણુતઈ એ ચવિય દેવલોકિ, ત્રિસલાદે કુખિ અવતરિઉ એ. અવતરિઉ સામિયા ત્રિહઉં નાણઈ દેવિ ત્રિસલા-ઉયરે, સુહ અદ્ધ ૨ત્તિ સુપન દેખઈ દહઈ ચઉ નિદ્દા ભરે. સિંહ ગયવર વસહ સિય કલ વિમલ પદમા ભામિણી, વર પુષ્કમાલા ગુણ વિસાલા સોમ રથિ ધજ ચારૂણી. - ૧ અત – સચ્ચરિ નયરિહિ ગુરૂય રંગિહિ જુવનબલ જિણિ ભગ્નઉ, હમીર જસુ ભય જાઈ નદૃશ્ય, વીર ચલણું લગ્નઉ. સો દેવ સામિય સુગુરૂ સિરિ જિણભદ્રસૂરિહિ સેવિલે, મહ બેધિદાયક હવઉ સંપઈ સિવસિરી સુહ સંથિઉં. ૮ (૧) સં.૧૫૪૯ની પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૮.] ૮૬, કાટુન (૧૩૦) નેમિનાથ ફાગ અથવા બારમાસ ગા. ૨૨ આદિ- અહે તેરણિ વાલંભ આવીઉ, ચાદવ કેરૂ ચંદ પસૂ દેખી રથ વાલી૩, વિહ વસિ દઉ વિછંદ. નિસિ અંધારી એકલી, મધુરઈ વાસઈ એ મેર વિરહ સંતાઈ પા પીઉં, વાલંભ હી એક ઠેર. ધરિ આસાહહ ઊનયુ, ગોરી નયણે નેડ ગાઢ ગાજિ મ પાપીઉં, ૨છીનઉ વરિસ ન મેહ અંત - ચિત્ત ન ચમકઈ કંતડ, સવિ ફૂલી વનરાઈ પાડલ પરિમલ બડકતી, મૂરખ મેલ્હી જાઈ. કહીઈ ઇસર કૂડીલ, ગગ વહઈ સિરિ તાહ તેહ પાહિઈ તૂ આગલુ, કરઈ અધિકેરૂ દાહ. બાર માસહ માહિતાં, જે ચ વડે હાઈ પભણુઇ રાણી રાઇમઈ, નેમિ ન મેલઈ કોઈ. ૨૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ સમરે દિ•] જૈન ગૂર્જર કવિઓ ૧ કાહ્ન ભણઈ સણિ રાઈમઈ, મેલિજી તેરુ સામિ આઠ ભવંતર પ્રીતડી, સિદ્ધિ ઊપરિ ઠામ. ૨૨ (૧) ઇતિ નેમિનાથ ફાગઃ સમાપ્તઃ ૫.૪.૧૧૬, સં. ૧૫૪૯ની પ્રત, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૧-૮૨.] ૮૭, સમારે સમરાને પ્રસિદ્ધ કવિ તરીકે કવિ ઋષભદાસે ઉલ્લે ખેલ છે અને સમરાકૃત નાની નાની ઘણી કૃતિઓ મળી આવે છે. (૧૩૧) [+] નેમિનાથ ફાગુ આદિ- અહે હરિણા હરિણું હરતઈ, કાંઈ કીઉ પિકાર, તારણિ આવિઉ વલી ગયઉં, નેમિ ચડિઉ ગિરિનારિ. અહે અંગ વિલૂરઈ આપણુઉં, હરિ હરિ નેમિકુમાર અહે કંકણ ફેડઈ રાય માં, ત્રોડઈ નવસર-હાર. અંત – રેવયગિરિ કેરઉ ઘણી, કરઉ અસ્કારડી સાર ગિરિ સરિ સામિ સમોસરિયા, જ્ઞાનિ ભરિઉ ભંડાર મુગતિ-રમણિ યાદવિ વરી, રાજલ હુઈ અવણિ અહે કરજેડી સમરઉ ભણુઈ, નમો નમો નેમિકુમાર. (૧) પ.ક્ર. ૧૧૭, સં. ૧૫૪૯ લિખિત પ્રતિ, નાહટા સં. [પ્રકાશિતઃ પ્રાચીન ફાગુસંગ્રહ.] (૧૩૨) અષ્ટાપદ સ્તવન [અથવા ભરતેશ્વર =દ્ધિવણન] આદિ– સરસતી અમરિતિ વસતિ મુખિ વાણી, નાભિકમલિ જાણુસહનાણું આણું રિદય વિચારો. સા શારદ સમરૂં સપરાણી, જિનશાસનિ સિદ્ધાંતિ વખાણી, પાણી લોકાચાર. ૧ અંત – અUઆ રથ ચડો ચક્રવર્તિ જગિ પરવરીઉ, અષ્ટાદિ પ્રાસાદ ઉધરી, ભરીઉ સુકૃત ભંડારે. ષટખંડ પ્રથવી આણ નિરંતર, નવનિધિ ચઉદ રણ મઢ મંદિર, કિંમર સરપતિ હારે. સધર પૂરવ કેવલિ ભાષિઉં, કેલવી મુ ગિરિ સાચું દાખિઉં, વર્ણવી સમરૂ કહિ ન જાણું, પ્રવર તીરથ ન જિણાણું. ૬૨ (પા) અહે કેવલી કેરે દાખી, ભાખી સુગુરુ સુસાધ Page #146 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૧]. જિનશેખર ભર્ણય સમરે એ તીરથ અનરથ હણય વિરાધના (૧) લિ. ઉદયપુર મધ્યે કૃતિના સત્યસાગરેણુ સુકૃત શ્ર. - બાઈ વાચનાર્થ. પ.સં. ૫-૧૧, મુનિ સુખસાગર. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૪૦૪).] અત – અહે કેવલી કેરો દાખી, ભાખી સુગુરૂ સુસાધ ભર્ણય સમરે એ તીરથ અનરથ હણ વિરાધ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૨-૮૩. ત્યાં “અષ્ટાપદ સ્તવન'ની છેટલી કડી સંખ્યા ૨૨ છે તેમાં ભૂલ જણાય છે. અન્યત્ર બધે આ કૃતિની કડી સંખ્યા ૫૬થી ૬૬ સુધીની મળે છે. આ ઉપરાંત ૬૪ કડીની “અષ્ટમી સ્તવન નોંધાયેલી તેના આરંભ-અંતના ભાગે “અષ્ટપદ સ્તવન ના જ છે તેથી એ અલગ કૃતિ રહેતી નથી. “અષ્ટમી સ્તવન એ નામમાં પણ સરતચૂક રહેલી છે.] ૮૮. જિનશેખર (જિનતિલકસૂરિશિષ્ય) (૧૩૩) ચતુર્વિશતિ નમસ્કાર અંત- તિહુયણ મંડણ વિમલ નાહિકલ કમલ દિવાયર, આયર પર સુરનર વરિંદ, વદિય ગુણસાયર, અચસઈ સચલ નિવાસ આસ, પૂરિયા પરમેસર, પંચ ધણસ્મય દેહ માણવસહક જિણેસર. સિરિ મરૂએવા અંગરૂહ, સેવનવન સરીર આદીસર ભવિય જયઉ, ગરૂઉ ગુણિ ગંભીર. અંત- સિરિ સિદ્ધસ્થ નરિંદ વંસ પેસલ મુત્તાહલ તિસલા કુખિ સ રાજહંસ અણુવમ ગુણ નિમ્પલ સિંહ સુલંકણું સત્તહત્ય તણુ ગૌર મણાહર સિરિ જિણતિલયસૂરિસ સીસ પભણઈ સિરિ સેહર. ૨૪ ચઉવિહ સિરિ સંઘહ થઉ ગુણરયણવર વદ - વદ્ધમાણ તિથ્થસધર, ચઉવીસમઉ જિણંદ. ૨૫ (૧) ઇતિ ચતુર્વિશતિ નમસ્કારઃ ૫.ક. ૩૭થી ૪૦–૧૧, જશ. સં. (આ પ્રતમાં સં. ૧૫૧૨ની ઋષિવર્ધનની કૃતિ હોવાથી આ પ્રત ત્યાર પછી નિર્વિવાદ લખાયેલી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૪-૮૫.] Page #147 -------------------------------------------------------------------------- ________________ કર્ણસિંહ [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૮૯કર્ણસિંહ (પ્રાગ્રાટ વંશને શ્રાવક) (૧૩૪) ચૈત્યપ્રવાડી રાસ ૧૧૨ કડી (અપૂર્ણ) આદિ જિન ચઉ સઈ ચલણ નમેઉ, સામિણિ સરસતિ મનિ સમારેલું, અનઈ પ્રકૃમિ સુહુગુરૂ ચરણ. માગવંસિ કરણી સંદદાસ, ચૈત્રપ્રવાડિહિં કીધઉ રાસો, ભવવાણહ દુરીય હરઉ. પહિલૂ વસુિ સેરઠ દેસે,વિમલાચલ બિંબ સંખ્યા કહિ , મુગતિપુરીય ભવિયાં સુણુઉ. (૧) ૫.સં. ૮૦, તમાં છેવટે આ કૃતિ છે. જશ. સં. (આ પ્રતમાં સં. ૧૫૧૨ની ઋષિવર્ધનકૃત કૃતિ છે તેથી આ પ્રત ત્યાર પછી લખાયેલી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૪૮૫.] ૯૦ માલદેવ (વહુરા ગોત્રીય શ્રાવક, તત્ર દેવસુંદરસૂરિશિષ્ય) (૧૩૫) નંદીશ્વરસ્થ પ્રતિમા સ્ત, અથવા નંદીશ્વર ચો, ગાથા ૨૪ આદિ- પશુમવિ સિદ્ધ સવે કર જોડિ, સિરસા કેવલ ધુરિ દેઈ કેડિ સાધુ પ્રસાદિઈ સફલ લેસુ, તીરથ નદીસર વંદેસ. ૧ અંત – ઈણિ ધ્યાન અણચિંતી રિદ્ધિ, ઇણિ ધ્યાનઈ મનવયિ સિદ્ધિ ઈણિ ધ્યાનઈ કસમલ પરિહરઉ, ઈણિ ધ્યાનઈ કેવલસિરિ વરઉ. ૫૩ સિરિ દેવસુદરસૂરિ-પત્તિ, વઉહુરા માલદે નિરમલ ચિત્ત નદીસર વર કહિઉ વિચાર, પઢઈ ગુણઈ તીહં લચ૭ અપાર. ૫૪ (૧) ઇતિ નંદીશ્વર દીપ સ્થિતા છાવન સારસ્વતા પ્રાસાદ પ્રતિમા સ્તવન. (અન્ય અક્ષરમાં) સં.૧૫૮૨ વર્ષે માઘ વદિ ૬ ગુરૌ શ્રી વૃહત ખરતરગચ્છ શ્રીપૂજય શ્રી જિનહર્ષસૂરિ પટ્ટાલંકાર શ્રી પૂજ્ય શ્રી શ્રી જિનચંદ્રસૂરિ વિજય રાજ્ય શ્રી હંસશીલ પાયાઃ લેખયિત્વા પ્રદત્તા શ્રી ઉકેશ વસીય સારા શિવકર પુત્ર સા૦ સધર પુત્રરત્ન સાવ સારંગટ્ય. પ.સં.૪૦, ૫.૪.૩થી ૪૦, હા.ભં. (૧) દા.૨ નં.૬૪. (૨) ઈતિ શ્રી નદીસરવર અક્રમ દીપ ચપ વ્ય. માલદે વિરચિત સંપૂર્ણ પ.સં. ૧, જૂની પ્ર1, મારી પાસે. [મુપુનૂકસૂચી, હજીજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૨૬૨).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૫-૮૬.] Page #148 -------------------------------------------------------------------------- ________________ પ૬મી સદી ૯૧. અજ્ઞાત આદિ (૧૩૬ ક) એકાદશ ગર નમસ્કાર કરી ૧૧ (વસ્તુ) ગૌતમ દુર ગૌતમ ગણુહર પદ્ધમ સૌંધયણુ તિત્વ કર વીર જિષ્ણુ પઢમ સીસ સેાત્રન સમાણુઉ પ્રહિ ઊડિ પ્રમી, સત્ત હતા તણુ માણુ જાણુ પનર ગિડેત્તર તાપસહુ પ્રતિબાધી વર તણિ અગ્નખૂ ખાડુ વરસ પાલી ગ્યા નિરાણિ, અંત- પુવિ પ્રગ્નુમ્ પુવિ પ્રભુ પરમ આણુંદિ પ્રડિ ઉડી પ્રગટ તર, પ્રથમ પહિર ગણધર પ્રભાસ જિણિ કિન્દુઉ અનુલ ખન્ન, પ્રમલિ વિપ્રફુલ કુલિ પ્રકાસ અમદ્ અઇમ ્સુ, જીવી વરસ થાલીસ પંચમ પર્દિ પહુતા સવે, પૂરઉ સંધ જંગીસ, (૧૩૬ ખ) એકાદશ ગણધર સ્તવન સ્ત૦ ૧૧, કુલ ૬૦ કડી આદિચઉપઈ [<3] અજ્ઞાત ૧ વીર જિષ્ણુસર પથ પણમેવિ, ગણધર કવિત કરૂં સ‘ખેવિ ગણધર ઈગ્લારસિનઇ જિ, દ્ધમાન જિન-શાસતિ રાજા, ૧ જબુદીવ ઇક જોવણુ લાખ, ભરતક્ષેત્ર તિહા દક્ષિણ સાખ તિહાં થઇ ગેાબર નામિ ગામ, વિપ્ર વસઈ વસુભૂતિ સનામ, ૨ અંત - ઈય. સમય×ત્તિ સભ્યસત્તિ ચિત્તમત્તિ વન્નિયા વૈશાખ સુઢિ ઇગ્યારસી દિનિ વીરનાહ" થાપિયા ૧૧ એ સચત્ર ગણુહર એ પ્રગ્યાસિ જે રાહુઇ ભાવિયા એ તવત ભણુસિ ભાવિ સુષુસિ તે લહઈ સુખસ`પયા. ૫ (૧) શ્રી પ્રભાસ ગણધર સ્તત્ર ૧૧ ઇતિ શ્રી એકાદસી દિન સબધિ શ્રી એકાદશ ગવર સ્તન્ત્રત. સૌંપૂર્ણ: પસં. ૫-૧૧, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૬-૮૭,] ૯૨. +રાજતિલકગણિ આ કૃતિ સ. ૧૪૯૬ની લખેલી પ્રતમાં મળે છે તેથી કર્તાને ૧૫મી સદીમાં મૂકવા ઘટે. – નાહટાળની તૈાંધ. (૧૩૭) શાલિમદ્ર મુનિ રાસ કપ કડી લ.સ.૧૪૯૩ પહેલાં આદિ– ભણપુરિ પહુ પાસનાહ પણમેવિણુ ભત્તિએ, Page #149 -------------------------------------------------------------------------- ________________ રાજતિલકગણિ [<′′] જૈન ગૂર્જર કવિએ : ૧ ૧ હઉ પણિયુ સિરિ સાલિભદ્ મુણિતિલય પૂ. ભવિયહુ નિસહુ જે તુમ્ડ હુઈ સિપુરિ વાસુ અંત – સેણિય બેહિય ભદ્દા નિય ઘરિ, પત્તા સદ્ક સિદ્ધિ તે મુણુિવર, રાજતિલકગણિ સશુઈ, વીર જિજ્ઞેસરૂ ગાયમ ગણહરૂ. સાલિભદ્ નઇ ધન્નઉ મુણિવરૂ, સયલસંધ દુરિયઇ હરઉ, ૩૪ સાલિભદ્ મુણિ રાસેા જે ખેલ્લા દિંતી, સિ. સાસણુદેવી જયાઉ સિવ સ’તી, ૩૫ (૧) મ.. પ્રકાશિત ઃ ૧. પ, લાલચ'ની અર્વાચીન ગુજરાતી છાયા સહિત જૈનયુગ પુ.ર, પૃ.૩૭થી ૩૭૩. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.પર-૫૩, ભા.૩ પૃ.૪૭૪. પહેલાં જેમના ધાતુપ્રતિમા પરના લેખ સ.૧૫૬ તથા ૧૫૨૯ના મળી આવે છે એ પૂર્ણિમાગચ્છના રાજતિલકસૂરિ કદાચ આ હાય એમ ગણી કર્તાને સેાળમી સદીમાં મૂકયા હતા. પછી પંદરમી સદીમાં ફેરવ્યા છે.] Page #150 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સેાળમી સદી ૯૩, માણિકસુંદરગણિ (વૃદ્ધતપાગચ્છ ભ રત્નસિ’હસૂરિશિ.) (૧૩૮) ભવભાવના સૂત્ર ખાલા૦ ૨.સ.૧૫૦૧ ક. શુ. ૧૩ જીધે દેવકુલપાટકમાં. મૂલ મલવારી હેમચંદ્રસૂરિષ્કૃત. કેાઈ રચ્યાસંવત્ ૧૫૬૩ જણાવે છે. (૧) પ.સં. ૧૫૨, હા ભં, દ્વા.૫૦ નં.પ. (૨) હા.ભ. ૬ા ૬૦. [પ્રથમ આવૃત્તિ ભારત પૃ.૧૮૦, ભા.૩ પૃ.૧૫૭૯.] ૯૪. સાધુમેરુ (આગમગચ્છ, હેમરત્નસૂરિશિ.) (૧૩૯) પુણ્યસાર શસ [અથવા ચાપાઇ] (જીવદયા પર) ર.સ.૧૫૦૧ (આષાઢી વ) પોષ વદ ૧૧ સામવાર ધંધુકામાં, । દુહા, વસ્તુ, ચેાપાઈ મુખ્યપણે છે. વિચિત જ ઢાલ – દેશી છે જેવી કે વિવાહલાની ઢાલ, શાકની ઢાલ. આદિ રિ દૂહા. કેવલજ્ઞાતિઇ અલ કરી, સેવઇ અમર નરેસુ, સયલ જંતુ હિતકારિણી, જિણાણી પણમેસુ. ગેયમાઇ ગણહર નમી, જયસિરિ ઉર વિર હાર, ગુરૂઆ સુહગુરૂ આઇસિંÛ, કહિસુ કથાનક સાર હેમસૂરિ ગુરિ ઝવિ, કુમરપાલ ભૂપાલ, જેહ સમુ જિંગ કે। નહીં, જીવદયાપ્રતિપાલ. આગઇ સુણીઇ ભલભલા, કરૂણાપર સસારિ, તીહ" અણુસાર વરતાવત, દેસ અઢાર અમારિ. કુમર નરેસરિ સંમલિઉં, ગુરૂમુખિ સરસ ચરિત્ત, પુણ્યસાર કુમરવર તણું, તે નિસુણુ એક ચિત્ત. ગુણવંત તણા લેતાં ગુણ, રસના હુઇ પવિત્ર, સુષ્ણતાં ત્રણ સુધા સરિસ, સુખસંયોગ પરત્ર, ઘણા નર પગ છંડાવીઇ, કલિયુગિ વહુઈ પૂર, ન ગમઈ વાત જ ધની, ઝેર ભરિ જિમ ધૃતપૂરિ ૧ ૨. ૩ ૪ ૫ ૬ ७ Page #151 -------------------------------------------------------------------------- ________________ [૬] ત તા ભાવઈ ધર્મ વિષ્ણુ, જાસુ હિઅઇ નહી” ત્રે, તેહ રઇ સદ્ગુરૂ સિઉ` કરઇ, ઊસરિ જિમ મડામેહ. અન્નાણુહ ઉવએસડઉં, નિકલ હાઇ ન તંતિ, પાણી ઘણું વિલેાઈઇ, કરચુંથડા ન હુંતિ. ૯. અંત – પુણ્યસાર ગુણુશ્રી તણું પ્રખ`ધ, આય કારીઉ ભલઉ સંબંધિ, વદયા દૃષ્ટાંત પદીક, જિમ જિમ સુણીઈ તિમ રસીક ૬૦૧ સુગમ ભણી મઇં ચઉપઇબંધિ, કીધ ઉપક્રમ મેલી સંધિ, ખેાલ જિકે પડિઉ હુઇ વંકડઇ, તે મૂં સહુ મિછામિ દુક્કડંઉ, ૬૦૨ આષાઢાદિ પનર એકે તરઇ, પાસ વદિ ઇગ્યારિસિ અંતરઈ. ધૂંકપુરિ કૃપારસ સત્ર, સેામવારિ સમથિંક એ ચરિત્ર. ૬૦૩ કુમતરૂંખ વણુભ ગ ગઈઁ, જિનશાસન રસણાયર ઈંદુ, સુહગુરૂ શ્રી અમરસિંહસૂરિ ૬, સેવઈં ભવિય જસુય અરવિંદ. ૬૦૪ તસુ પિક નયનાન૬ અમીબિંદુ ગુરૂ, શ્રી હેમરત્નસૂરિ મુણિદ, આગમગચ્છ પ્રકાશ દિણ દ, જસુ દીસઈ વર પર યરવિંદ. ૬૦૫ સુગુરૂ પસાઇ નયર ગેઆલેર, ધણી પુણ્યસાર રિદ્ધિઇ કુબેર, તાસુ ગુણુ ઇમ વર્ણવઇ અસ્ત્ર, સાધુમેગણિ પંડિત મિશ્ર. (પા.) તસ ચરિત્ર કરી પ્રાકૃતિઇ ફેર, ઇમ ખેલઇ ણિ સાધુસસેર. તક્ષુ સમીપિ બહુ શાસ્ત્ર પ્રવીણ વિમલસૂત્તિગણિ શમરસ લીંબુ, તસુ સાંનિધ્યિ એ અવકાશ, સાંભલતાં હુઈ પુણ્યપ્રકાશ. ૬૦૭ જીવદયાની હયઇ ધરઉ બુદ્ધિ, જીવદયા પાલ૩ મન શુદ્ધિ, જીવદયા લગઈ નિરંતર વૃદ્ધિ, જીવદયા પાલિઇ હુઇ સર્વ સિદ્ધિ ૬૦૮ (૧) સ’૧૫૫૫ વર્ષ વૈશાખ વદ સપ્તમી બુધે લખત....પ.સ.૩૨-૧૪, સંધ ભં. દા.૬૩ન.૩૯. (૨) પ.સ’.૧૩-૧૮, ડે.ભ. દા,૭૦ ન.૯૭. (૩) પ.સ.૩૧-૧૩, તેમાં ૨૭મુ પત્ર નથી, મ.ઐ.વિ, ન’.૫૧૪/૫૨૯. (૪) સં.૧૬૨૬ વરષે આષાઢ વદ ૧૨ દિને લિખિત આગમગચ્છીય ધર્મરત્નસૂરિભિઃ, ૫.૪.૧૪૬થી ૧૮૬, દે.લા.પુ.લા. ચેાડે ન.૧૧૨૫ (સૌ ભાગ્યરત્નસૂરિ પદે શ્રી ધર્મરત્નસૂરિએ કુલ ૧૨ રાસ - ૯૦૦૦ શ્લોક સંખ્યાવાળા રાસ લખાવ્યા, આગમગછે.) (૫) અમ, [ હેજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૫૦,૩૯૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૯૨, ભા.૩ પૃ.૪૧૨--૫૪ તથા રૃ.પહ૧, સાધુમેરુ જૈન ગૂજર કવિઓ : ૧ ८ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨ સેળમી સદી મુનિસુંદરસૂરિશિષ્ય ૫. મુનિસુંદરસૂરિશિષ્ય (10) (૧૪૦ ક) સુદર્શન શ્રેષ્ઠીને રાસ પ્રબંધ ૨.સં.૧૫૦૧ જેઠ સુદ ૪, ગુરુ. આદિ– પહિલઉં પ્રણમિસુ અનુક્રમિઈ એ, જિણવર ચઉવીસ, પછઈ શાસનદેવતા એ, તીહ નામઉં સીસ. સમરીએ સામિણિ સારદા એ. સાનિધિં સંભારઉં, આગઈ પાલઉં પ્રતિપનૂ એ, કવિ સિવું એકા હરઉ. તઉં તૂઠી તતષિણિ ભણઈ એ, હઉં આવિસુ અંગઈ સેઠિ સુદાસણ તણુઉ રાસ રચિયો મન રંગાઈ, જબૂદીવહ ભરહષેત્ર વસુહાઈ વદીતી, ચંપાનગરી ચતુરપણુઈ અમરાપુર જીતી. અંત - તીણુઈ અવસરિ બ્રહ્મત્રત લીયઈ એ મા. નર અનઈ નારીવૃંદ, સુ. શીલ મહાતમ સાંભળે એ મા. વિષયઉ મૂલિય કંદ, સુ. ૪૭ તપગછિ ગુરૂ ગેમ સીમા એ, મા. શ્રી મુનિસુંદરસૂરિ, સુ. નામાં સર્વ સિદ્ધિ સંપજે એ મા. દુરિય પણાસઈ દૂરિ, સુ. ૪૮ તાસુ તણઈ સેવક રચઉં એ મા. રાસ હૃદય રૂડઈ રંગિ, સુ. થાપિઉં સીલ સોહમણુ એ મા. આનંદ ઉપજઈ અંગિ, સુ. ૪૯ સંવત પનર એકતરઇ, મા. જેઠહ ચૌથિ વિશુદ્ધિ, સુ. પુષ્ય નક્ષત્ર ગુરૂવાર સિઉ એ, મા. ચરિત્ર એ પહુવિ પ્રસિદ્ધ સુ. ૫૦ જાં લગઈ મેરૂ મહીધરૂ મા. જાં જલ સાયર પૂર સુ. શીલ સુદરિસન ગાઈઈ મા. જે લગઈ સસિ નઈ સૂર, સુ. ૫૧ જે નર શીલઈ નિરમલા એ, મા. નારિ નવાહિઆ મૂલ સુ. બે કર જોડી કવિ કહઈએ મા. હું હિ પગની ધૂલિ સુ. પર, શીલ હિ સવિ સુખ સંપજ ઈએ, મા. શીલ લગઇ નવનિધિ, સુ. શીલઈ સુર સાંનિધિ કરઈ એ મા. શીલહિં શ્યલ પ્રસિદ્ધિ સુ. ૫૩ શીલહિં ઉત્સવ નિતુ નવા એ મા. શીવહિં કેડિ કલ્યાણ, સુ. શીલ લગઈ કહીયાં કિસે એ, મા. પાંમાઈ પંચમ ઠાણ સુ. ૫૪ શીલ પ્રબંધ જે સાંભલઈ એ માન્હડતડે, નરનારીચ તે ધન્ન, સુ. સુદરિસન રિષિ કેવલી એ, મા. ચતુર્વિધિ સંધ પ્રસન્ન, સુણિ સુંદ૦ ૨૫૫ (૧) પ.સં. ૨૩-૩૭, ચેપ, વિ.ધ.ભં. (૨) સં.૧૫૭૩ ૩.ભં. (૩) કુલ પાંચ ઢાળે અને ૨૫૭ પદ્ય, સાગર ભ. પાટણ. (૪) સં.૧૬૪૫ ચૈત્ર Page #153 -------------------------------------------------------------------------- ________________ હુંમહ‘સગણિ [<<] જૈન ગૂર્જર કવિએ : ૧ વદિ ૯ રૌ ચેલા સે. વિવેકલાભમુનિ લ. પ.સં.૬-૧૮, હા.ભં. દા.૮૦ ન ૧૪. (૫) પ.સં.૧૩-૧૧, ધેાધા ભ’. દા.૧૪ નં.૪, (૬) પ.સં.૧૪, ગા.૨૫૬, જય. પેા.૬૯, (૭) પ.સ'.૮, જય, પેા.૬૮. (૯) પ.સ.૧૬-૧૧, જશ.સ. નં.૨૧૧. (૯)પ.સ.૬-૧૭, સીમ ધર. દા.૧૯ નં.૩૭. (૧૦) ૫.સ.૧પ-૧૨, જૂની પ્રત, વિ.ને.ભ. નં.૩૩૬૬, (૧૧) લ.સ.૧૫૩૨ ૫.સ. ૫, Àા. ૪૦૦, લી’ભ’, દા.૨૫. (૧૨) પ.ક્ર.૧પરથી ૧૬૨, શાંતિ. દા.૧૧૨ ન.૯. (૧૩) સં.૧૫૭૩ આષાઢ વિદ ૧૪ તપાગચ્છનાયક સૌભાગ્યન દિસૂરિ વિજયમાતે મહેા. મહીસમુદ્રગણિ શિ. ૫. હસયમગણિના લિ. કુતુખપુર વાસ્તવ્ય મ. વાઘા પડના. ૫.સ.૧૮-૧૩, નાના કદની પ્રત. રત્નભ, દા.૪૩ ન ૬૦. (૧૪) સં.૧૯૨૫ ફા.વ.૧૧ સામે લી, વકીલ વરજલાલ વેણીદાસ ખેટકપુરે ભીડભંજન પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સં.૧૨-૧૬, ખેડા, ભં. દા.૭ નં.૯૦, [કદડુસૂચી, જૈહાપ્રાસ્ટા, મુપુત્રૂતુસૂચી. હેઐત્તાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪, ૫૧૧). (૧૪૦ ખ) કલ્યાણમદિર ખાલા (1) લિ. સહુ જ ગ્રામે તપાગચ્છાધિરાજ શ્રી સુનિસુંદરસૂરિશિષ્યગુ॰ બાલા. ત્રિ. લ(બ્ધિ)મંદિરગણુિના સી" જ ગ્રામે, સંધૂ ભ પાટણ, દા.૭૫ ૧,૨૪. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૨-૪૩, ભા.૩ પૃ.૪૫૫ અને ૧૫૭૩. ‘સુદર્શન શ્રેષ્ઠીનેા રાસ પહેલાં સવિમલને નામે મૂકી એવી તૈધ કરવામાં આવેલી કે કોઈ પ્રતામાંની અશુદ્ધતાને લઈને મેલેા સધી' એવું કર્તાનામ પણ વંચાય છે. પરંતુ ઉદ્ધૃત ભાગમાં આ બેમાંથી એકે નામ નથી, પછીથી કર્તા મુનિસુદરસૂરિશિષ્ય શુભશીલગણિ હેાય એવા પણ તર્ક કરવામાં આવેલે. પરંતુ એ તર્ક ને પણ કાઈ પ્રમાણભૂત આધાર નથી. તેથી કૃતિ મુનિસુન્દરસૂરિના કોઈ અજ્ઞાતનામાં શિષ્યની જ ઋણાવી જોઈએ. આ કૃતિની ઘેાડીક હસ્તપ્રતામાં મુનિસુન્દ્વરસૂરિ'ને સ્થાને સામયુરમૂરિ એવે પાઠ મળવાથી કૃતિ કેટલેક સ્થાને સામસુંદરસૂરિ શબ્દને નામે તથા ભૂલથી મુનિસુ ંદરસૂરિતે નામે કે સુંદરશિષ્યને નામે પણ નોંધાયેલી છે.] ૯૬, હેમહ‘સણુ (ત. સેામસુ ંદરસૂરિ, મુનિસુંદરસૂરિ આદિના શિષ્ય) (૧૪૧) પડાવશ્યક ખાલા. ૨.સં.૧૫૦૧ શ્રેયાંસિ શ્રી મહાવીરઃ સ શ્રી સધસ્ય યુ૰તાત્ યસ્યાજ્ઞા કલ્પવલ્લીવ, મનેાાંતિદાયિની, ૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [*] શ્રી વમાન જિનશાસનરાજ્યનેતા વિશ્વત્રયાદ્ભુતચરિત્રયુગપ્રધાન:, શ્રી સામસુદરગુરુગુરુચક્રવતી ભૂયાદમેયમહિમા મમ સુપ્રસન્નઃ. તત્પદંતાચકા: શ્રી મુનિસુંદરસૂરયા જય ત્યઘુના, જયચ`દ્રસૂરિ-જિનકીર્ત્તિસૂરિપરિવારપરિકરિતાઃ. સ્વાન્યયેારુપકારાય લિખ્યતે લેશતા મા ષડાવશ્યકસૂત્રાણુાં વ્યાખ્યા ખાલાવબેાધિની. ४ પહિલઉં સકલ મંગલીકનઉ` મૂલ શ્રી જિનશાસતતઉ સાર, ઈંગ્યાર અંગ ચદ પૂનઉ ઉદ્ધાર, સદૈવ શાશ્વતઉ પૉંચ પરમેષ્ટિ મહામંત્ર નવકાર અંત – ઇતિશ્રી તપાગચ્છનાયક સકલસુવિહિતપુરંદર શ્રી સામસુંદરસૂરિ શ્રી મુનિસુદરસૂરિ શ્રી જયચ ́દ્રસુરિ પકમલસેવિના શિષ્ય મહેશપાધ્યાય શ્રી હેમહ*સગણિના શ્રાદ્ધવરામ્ય તયા કૃતાય. ષડાવશ્યક બાલાવબેધ આદ્રા ન દ્યાત્. હૈમહુ સણ २ (૧) સંવત્ ૧૭૮૩ વર્ષે ચૈત્ર વદૅ ૮ રવિવાસરે શ્રી અહંમમ્મદ નગરે પં. શ્રી ગુણસાગરજી શિષ્ય મુનિ પામસાગર વાયના પ.સ, ૨૦૨૦૮, દે.લા.પુ.લા.ન.૨૦૧-૯૮, (૨) પ.સ.૭૪–૧૯. એજન નં.૯૭ (૩) સ’.૧૮૧૨ પે।.વ.પ ગુરૂ લ. ચાંનવિજયગણિશિ. પ. વિવેકવિજય લ, વડાલિ ગ્રામે ઈડર દેસે. ૫.સં.૮૭, વિજાપુર નં.૪૫. (૪) ૫.સ.૬૮, ગુ.ન.૬૨-૭. (૫) લ.સ. ૧૮૪૧, ૨.૪૯૯૭, ૫.સં.૧૨૪, લી.ભં. દા.૨૦ નં.૭ (૬) લ. સ.૧૭૬૭, પ.સ.૧૦૯, હા,ભ’. દા.૫૬ ન'.૧૭. (૭) પ.સ',૬૨, જૂની પ્રત, હા.ભં. દા. ૬૦. (૮) ભાવ.ભં. (૯) પ.સં. ૮૦, વ્ર, ૯૫૦૦, લી. ભં. દા. ૧૩ નં.૧૫, (૧૦) સ’,૧૬૧૩, ગ્ર', ૨૭૦૦, ૫.સ'.૪૫, સેં.લા, નં.૪૬૦૯, (૧૧) પ.સં.૯, અપૂ, જશ. સ.(૧૨) ૫.સ. ૩૯થી ૧૪૩, મેટા ગુટકા, યશવૃદ્ધિ. પેા.૨૭. (૧૩) ભાં.ઇ. સન ૧૮૯૨-૯૫, પીટન ૫. નં.૮૭૨. (૧૪) સં, ૧૫૩૯, ૨. ૩૭૭૩, પુ.સં ૫૮, વી. ઉ.ભં.દા. ૮. (૧૫) પુ.સં.૮૯, વી.ઉ. દા.૮. (૧૬) સં.૧૩(?૧૫)૧૩ વર્ષે આસા વિદ ૯ શનૌ લખત` સહી. પ.સ. ૫૦, મ.જે.વિ. ન.૧૩. [આલિસ્ટઍઈ ભા.૨, મુપુગૃહસૂચી, હેજૈતાસૂચિ ભા.૧(૧૭, ૧૯૪, ૪૭૧, ૧૬૨).] 3 [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૮, ભા.૩ પૃ.૧૫૭૭-૭૮. પહેલા ભાગમાં હાલા ભંડારની કાઈ પ્રતને આધારે સ.૧૫૦૧માં દીપોત્સવીક્રિને કૃતિ Page #155 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [′′] જૈન ગૂર્જર કવિએ : ૧ રચાયાની માંધ કરવામાં આવેલી, પરંતુ પછી ઉષ્કૃત ભાગેામાં દિવાળીદિનના ઉલ્લેખ નથી.] ૯૭. અજ્ઞાત (૧૪ર) ઋષિદત્તા શસ ર.સ.૧૫૦૨ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪પ૬. સહજસુંદરની આ નામની કૃતિ ૨.સ.૧૫૭૨ની મેળે છે તેમાં કર્તાનામ અર્ભે છે તે અંતમાં નથી, તેથી એ કૃતિ ભૂલથી અજ્ઞાતક કે લેખાઈ ગઈ હોય એવા સંભવ છે. સંવતનું અઘટન જુદી રીતે થયું હોય.] ૯૮, ધનદેવગણ (૧૩) [+] સુર’ગાભિધાન નેમિ ફાગ ૨.સ.૧૫૦૨ આ કૃતિ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એમ ત્રણ ભાષામય છે. રત્નમંડનગણિએ પણ જુદા ‘નેમિનાથ નવરસ ફાગ' એ જ ત્રણ ભાષામાં રચ્યા છે, અને તે જ સમય આસપાસમાં. જુએ પંદરમી સદીના અંતમાં રત્નમ ડનગણિ.[સુધારેલી માહિતી.] આદિ– પહેલાં, સંસ્કૃતમાં મંગલાચરણ શાર્દૂલ શ્લેાકમાં છે પછી પ્રાકૃ તમાં નીચે પ્રમાણે શાર્દૂલ છે દેવી દૈવિ નવી કવીશ્વર તણી વાણી અમીસારણી. વિદ્યાસાયર તારણી મલ ધણી હ`સાસણી સામિણી ચોંદા દીપતિ છપતિ સરસતિ મ વીનવી વીતતી, ખેલું તેમિકુમાર કેલિની રતિ ફાગિર્દી કરી રજતી. સરસતિ મુઝ મતિ દેવીએ દેવીએ તું જિંગ સાર રે, નીલકમલ કુલ સામલ જિનવર વરવું નેતિકુમાર રે, કામિત ફલ દાતાર સામી તેત્રિકુમાર હાર માહરૂ એ મુગતિરમણિ-વરૂ એ, અંત – જ્ઞાન ઉપનું નણીય રાણીય રાઈમઈ રંગી, ગિરિ સિરિ સામીય નિરખીય હરખીય સા નિજ્જ અંગી, સામી કેવલ કામિની, કરિ ધરી રાજીમતી નાદરી, સા સારી નિઝ કાજ રાજકુમરી, મૂતિઇ ગઇ સા વરી જે રેવઇગિરિ રાય ઉપર ગમઈ શ્રી નેમિ પાયે નમઈ, તે પામઈ સુખસિદ્ધિ રિદ્ધિ હિં રમઈ શ્રી શાશ્વતી ભાગવઈ (૧) ઇતિ શ્રી સુરગાભિધા નેમિફાગઃ સંપૂર્ણઃ સંવત્ ૧૫૦૨ વષે ૨. Page #156 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧] ધમસુંદર કૃતિ ધનદેવગણિના. પા.ભં. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૩-૪૪.] ૯. ધર્મસુંદર (કકસૂરિશિ.) (૧૪૪) શ્રીપાલ પ્રબંધ અથવા ચેપાઈ . સં. ૧૫૦૪ આસો ખયનગર અ‘ત – કક્કસૂરિ ગણધાર ભણઈ ધર્મસુંદર ઉવઝાય, રિદ્ધિ હુઈ સિદ્ધિચક્ર પસાય. ૬૮ જન્મ લગઈ જેતઉ તપ, તેતઉ ફલ હુઈ ઇસુઈ જપિઈ ગુણ સવિદ્દ જિમ ગરૂ અઉ સત્વ તત્વ હું સિદ્ધચક્ર તિમ તવ. ૬૯ પૂરવ ઉદાચ) તણઉ સમુધાર, ચિંતામણિનઉ એ અવતાર લક્ષ જાપ ફલ ઈઈ ગુણ્યઈ, અંતર વયરી સવિ નિજીઈ. ૭૦ પહિલઉ મંગલ સવિ અરિહંત, બીજઉ સિદ્ધચક્ર જયવંત ત્રીજ ઉ વિમલદેવ સુવિશાલ, ચઉથઉ મંગલ રાઉ શ્રીપાલ. ૭૧ ખચનયર વરિ સંવત પનર, આ માસિ વરિસ ચડેતર રચ્યઉ એતલે શ્રીપાલ પ્રબંધ, નંદઉ તાં જ સહિર સિંધુ. ૭૨ નંદઉ તાં જ મેરૂ ગિરિદ, મંડલ નઈ તારાવૃંદ મુનિવર શ્રાવણ તાં લગિ જાઉ, દિકર જિમ એ તિદ્દયણિ તપઉ. ૭૩ રાજા મંત્રિ તણાઈ આગ્રહિઈ, કરિઉ કવિત ભવિયણ સંગ્રહિઈ સુણતાં સંપદ સંધનઈ મિલિઉ, ભણતાં ગુણતાં અફલાં ફલિઉ. ૭૪ (૧) વાકા [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૮-૮૯] ૧૦૦. વિદ્યાકીર્તિ (૧૪૫) જીવપ્રબોધ પ્રકરણ ભાષા ૨. સં.૧૫૦૫ માર્ગસિર સુદિ ભગુદિને (1) હિસાર દુગે પં. વિદ્યાકીર્તિગણિકૃતિ લિખિતમિદ વાર અભયચંદ્રણમણિના. જિ. ચા. નં. ૬૦૮. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ. ૧૫૮૦.] ૧૦૧. સંઘકલશગણિ (ત. રત્નશેખર – ઉદયન દિશિષ્ય) આ કવિના ગુરુ ઉદયનદિના સં.૧પ૦ ઉના અને સં.૧૫૧રના ધાતુ Page #157 -------------------------------------------------------------------------- ________________ સઘકલશગણિ [૨] જૈન ગૂર્જર કવિએ ૧ પ્રતિમાલેખમાં તપગચ્છનાયક જયશેખરસૂરિના અને રત્નશેખરસૂરિના શિષ્ય તરીકે તેને જણાવેલ છે. બુ. ૨ નં. ૧૧૪૮. (૧૪૬) સમ્યકત્વ રાસ ૨. સં. ૧૫૫ માગ, તલવાડા કૃતિ આઠ ભાષામાં રચાયેલી છે. આદિ – પરમાણંદ રમાન9 ક દે, પૂનિન સસિ જિમ નવગુણુ દે, ચિદાનંદ મય જિણ જયઉ. ૧ કેવલ કમલા-લીલાવાસ, વાસવ સલહિય મહિમનિવાસે, સાસય જિણવર વંદીઈ એ. ૨ વિમલાચલ, રેવયગિરિ રાય,તસ સિરિ આદિ નેમિ જિણ-પાય, કમલિ રમતિ કરિ ભમર જિમ. ૩ નવટી મારૂડિ કહી જઈ, તલવાડઉ તેહમાહિ ગણી જઈ, જાણજઈ સચરાચરિઈ એ. ૪ તિહાં સિરિ વિમલ જિણેસર વીર, સતિ પાસ જિણ સાહસ ધીર, એ ચાર જિણવર નમીએ. ૫ ગાયમ હમ જબૂ સામિ, પહુ પૂઠિઈ પટુતા સિવામિ, નામિઈ નવનિધિ પામીઈ એ. ૬ નિય ગુરૂ હિસાયર પ્રિયકારિય, હિયડઈ ધારિય નિયમતિ સારિય, રાસ રચિસુ સમકિત તણઉ એ. ૭ વસ્તુ. વીર જિણવર વીર જિણવર મેરૂ ગિરિ ધીર, તલવાડાપુર મંડણ૩, નમિય અવર ત્રેવીસ જિણવર; વિહરમાણ સાસય જિણ ગેયમાઈ ગુરૂ તથા નિય ગુરૂ, સમરિય સરસતિ સામિણી, સાસણદેવી તહેવ, રાસ રચિમું સમકિત તણ, નિયમતિ માનિઈ હેવ. ૮ અંત - તપગછિ નાયક જગતિલઉ એ માતડે; શ્રી સોમસુંદરસૂરિ, સુણિ સુંદર, શ્રી મુનિસુંદરસૂરિ માઉં તડે, જયવંત જયચંદ્રસૂરિ, સુણિ સુંદરે * * શ્રી ગુરૂરાજ વિશાલરાજ, માઉં. ચિહું દિસિ કરઈ વિહાર, સુણિ. સમકિત રાયણુ પ્રજાસતાં, મા - સાસગુ ભાસ ભાસણ હાસ. સુ૦ ૯ એ ચ્યારઈ ગુરૂ તપગચ્છ ગુરૂ એ, માત્ર રતનશેખરસૂરિરાય સુત્ર - ઉદયનદિ ગુરૂ વંદિઈ એ, મા જગમ તીરથ પ્રાય સુ. ૧૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૯૩] જિનર સવ1 પનર ૫ ચેાતરઈ એ, મ ૦ માસિર રચિઉ રાસ સુ॰ તલવાડા પૂર નિનુ એ મારુ પુણ્યરસ કલસ સંકાસ. સુ૦ ૧૧ પઇ ગુણુઇ મતિ સહઇ એ મા॰, જે સુઇ સમકિતરાસ, સમકિત પામી તે ક્રમઇ મા, પામઇ શિવપુર વાસ. સુણિ. ૧૨ જાં લગઈ ચંદસૂરિષ્ટ તપઈ મા॰, જા જલનિહિ જલ પૂરિ, તાં જયઉ સમકિત સુરતરૂ એ મા, સંઘ મણેારહ પૂરિ. સુણિ. ૧૩. (૧) ઇતિ પં. સંઘકલસણ વિરચિત સમ્યકત્વ રાસ સમાપ્ત, સં. ૧૫૩૮ વર્ષે ચૈત્ર સુદિ ૧ ક્રિને પૂજ્ય પં. જયહેમણુશિષ્ય લાવણ્યધીરગણિના લિખિત, સાગર ભ. પાટણ. (૨) પ.સં.૬-૧૪, પ્ર. કા. ભ. નં.૪૨૬, [હેજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૪૧૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૪-૪૫, ભા.૩ પૃ.૪૫૬-૫૭.] ૧૦૨. જિનસૂર [] (ત. સેામસુંદરસૂરિ-વિશાલરાજ-સુધા ભૂષણશિ॰) (૧૪૭) ગૌતમપૃચ્છા ખાલા૦ (વસુધાભૂષણુ) ૨. સં. ૧૫૦૫ આસપાસ કે ૧૬મી સદી પ્રારંભ આદિ-નવા વીરજિત માલાવખાધા લિખ્યતે મયા શ્રીમદ્ગૌતમપૃચ્છાયા વાયના વિશેષતઃ શ્રીસામસુ'દશ્રીસુનિસુન્દરસદ્ધિશાલરાજેદ્રા: શ્રાસામદેવગુરવે। જયતિ જનકલ્પવૃક્ષસમાઃ અંત – શ્રીસેામસુંદરાચાય -સુતિસુદરવાગ્યુંધાં પીા વિશાલરાજે દ્ર-સુધાભૂષણસેવિના શ્રી ગૌતમપુચ્છાયા ખાલાવખાધ ઉત્તમઃ લિખિત સુનિવિજયગણિનાં હું પુરેણુ ભાવતઃ (પા.) લિખિતા. જિનસુરે હપુરેણુ ભાવતઃ – ઇતિશ્રી ગૌતમપૃચ્છા ખાલાવખેાધ વસુધાભૂષાભિધા સંપૂર્ણ ઃ (૧) સં. ૧૮(૦)૪ આસા સુદ ૮ પ્રભવ સંવત્સરે ગુરૂવારે ભ. વિજયક્ષમાસૂરિશિ, સુનિવિજ્રય ગ. લ. ચેલા વૃદ્ધિવિજય ગ. વાચના. [ભંડાર ? (૨) ભાં. ઇ. સન ૧૮૭૯-૮૦. નTM. ૩૭૯. (૩) લ, સ’. ૧૭૫૯, ૫. સં. ૧૯, હા. ભં. દા.૫૯ નં.૯, (૪) સ’. ૧૮૩૭ માહા ૧િ૩ સામ લિ॰ પૂજ્ય ઋષિ સમરથ શિષ્ય ઋષિ મનીરામ શિષ્ય ઋષિ સેાતીરામ શિષ્ય ઋષિ ઉત્તમચંદ વૈહુકમચંદ પદ્મનાથ .... પ.સ’.૩૫, ગેડીજી ન° ૩૮૩. ૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉદયધર્મ [૯] જૈન ગૂર્જર કવિએ : ૧ (૫) પૃ.૧૫૦૦૦, સં.૧૮૪૧ વિ. સુદી ૧૩ શૈ પં. તિવિજય લ. ભરૂચ મળે. ૫.સં. ૭૬, ગોડીજી નં. ૪૧૧. (૬) સં.૧૮૮૩ ભાગસર સુદ ૧૪ બુધ લ૦ માલવદેસે દેપાલ નગરે ઋ. સેભાગ્યચંદશિષ્ય . ફતેહગંદ લ. પ.સં. ૬, ગેડીજી નં.૪૩૫ (૭) ગ્રં.૧૫૦૦, ૫.સં. ૩૯, મ. જે. વિ. નં. ૫૩. [પ્રથમ આવૃત્તિ ભ.૧ પૃ. ૧૮૦, ભા.૩ પૃ.૧પ૭૯-૮૦. પહેલાં વિશાલરાજને કર્તા ગણું પછી એના પ્રશિષ્ય જિનસૂર કર્તા હેવાને સંભવ દર્શાવ્યો છે પરંતુ જિનસૂરનું કતૃત્વ પણ સંદિગ્ધ છે. એમને ઉલલેખ લહિયા તરીકે જણાય છે. સેમસુંદર-મુનિસુંદર-વિશાલરાજેન્દ્રસોમદેવના કઈ શિષ્યની આ રચના હોવાનું સમજાય છે.] ૧૦૩. ઉદયધર્મ (ત રત્નસિંહસૂરિશિ) એમણે “વાક્યપ્રકાશ ઔક્તિક સં.૧૫૦૭માં રચેલ છે, જેના પર હર્ષ કુલે સંસ્કૃતમાં વૃત્તિ કરી છેઃ મૂલ – ગુરૂ ત૫ગણગગનાંગણ, તરણિ શ્રી રત્નસિંહસૂરીણાં, શિષાણુનેદમૌક્તિકામુદિતમુદયધર્મસંન. વૃત્તિ – શ્રી હેમવિમલ નાખ્યા શ્રી ગુરવસ્ત૫ગણેધિકા ધાસ્ના, જે જયતિ સુગુણેદધયઃ કીર્તિ દધિબંધુરાં દધયઃ તત્પાદાભેજયુગે રંગેણાલયતિ બાલકસ્તન, ઘટના કૃતા વિશિષ્ટ જ્ઞાનભતા હર્ષ કુલ નાખ્યા. વાક્યપ્રકાશકારકમૌક્તિકમૌક્તિકમનક વૃત્તિમિદ, વ્યાખ્યાધારવિધાના અશુણä વ્યધાયિ વિધિનેતિ. ૩ (૧) સં.૧૫૮૮ વર્ષાઋતૌ ભાઇ શુ ૩ સેમે સિદ્ધપુર નગરે વાક્યપ્રકાશ ના મૌક્તિક વૃત્તિલેખયાંયકે. વૃદ્ધ તપાપક્ષે સમધીરગણિશિષ્ય પં. વિનયમંદિર ગણિભિઃ ૫.સં.૧પ-૧૧, જે. એ. ઈ. . નં. ૧૧૮૮. (૨) લ સં ૧૬૪૮, ૫.સં૫, ગ્રંથમાન ૨૯, લી. ભ. દા.૨૩. (૩) હર્ષ કુલની ટીકા સહિત પ.સં.૧૪, ગ્રંથમાન ૫૫૦, લી. ભ. દા. ૨૩. (૪) ધર્મસાગણિના લેખિ સં. ૧૬ ૦૧ વ. શુ. ૧૩. ૫.સં.૪, અમય. નં. ૩૭૨૧. (૫) વિ. દા. છાણું. આ ગ્રંથ યશોવિય પાઠશાળા મહેસાણા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. (૧૪) + ઉપદેશમાલા કથાનક છપ્પય (ઉવએસમાલ કહાણુંય છપ્પય) આદિ–વિજય નરિંદ જિણિંદ વીર હસ્થિહિં વય લેવિણ, ૨૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫] ઘમદાસ ગણું નામ ગામિ નરિ િં વિહરઇ પણ, નિયપુત્તડું રહ્યુસીહરાય પડિબેાહજી સારિહિ કરઈ એસ ઉવએસમાલ જિયણ ત્રિયારિહિ સય પંચચ્યાલ ગાહા રયણું મણિકરડ મહિયલિ મુત્યુ, સુહભાવિ સુદ્ધ સિદ્ધ તસમ સર્વિ સુસાહુ સાવ સુઉ. અંત – ઇણિપરિસ્તિર ઉવએસમાલ કહાણુય તવ સંજમ સતાસ વિષ્ણુયવિાઈ પહાણુય સાય સંભરણુથ અર્થેય ય દિહિં રણસી’હસૂરીસ સીસ પભણુઈં આણુ દિહિ અરિહંતઆણુ અનુદિણુ ઉધમ મૂલ મત્થઈ હઉ` મેં ભવિય ભત્તિસત્તિહિં સહલ સયલ લચ્છિલીલા લહઉ. [આલિસ્ટઇ ભા.૨, હેઝૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૦૨ રત્નસૂરિશિષ્યને નામે).] ૮૧ આનંદસુતિ ૧ પ્રકાશિત : પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ. [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૫-૬, ભા.૩ પૃ.૪૦૧ તથા પૃ. ૪૫૭– ૫૮. પહેલાં ચૌદમી સદીમાં રત્નસિંહસૂરિશિષ્ય વિનયચંદ્રની સંભાવના કરી હતી. પછી આ ઉદ્દયધર્મની સંભાવના કરી છે. ‘ઉદય ધર્મ' એ શબ્દમાં કર્તાનામ જોવુ કે કેમ એ પ્રશ્ન જ રહે છે. કૃતિની ભાષા અપભ્રંશ છે. ૧૦૪. આન'દમુનિ (૧૪૯) + ધર્માં લક્ષ્મી મહત્તરા ભાસ ૨.સં.૧૫૦૭ આદિ ઢાળ પ્રથમ સકલ સદા ફલ વિમલગિરિ, જિણ ચઉવીસ પ્રણામ, કરિસ... કવિતુ સેાહામણું એ, ગુચ્છ તનાગર નામ. અંત – જાણતી એ ગુરૂ વાર, શ્રી ધર્મલક્ષ્મી મુહત્તરા એ, મડવૂ એ નગર પ્રવેસિં, સ'વત પનર સતાતરઇ એ, શ્રી મુર્હુત્તરૢ એ ભાસ કરેસિ, એસવ'સિ આનંદસુનિ શ્રી સંધૂ એ સિ* અદિત, માઁડણુ ભીમ સહેારૂ એ, સેાની એ ભેજા તન સૌંધપતિ માણિક પય તમઇ એ ધાર્માિણ એ દ્યો આસીસ, શ્રી રસિ'હરિ પરિવાર સહુ જીવુ એ કાડી વરીસ, શ્રી ધર્મલક્ષ્મી મુહત્તરા એ. • પર ૧ ૧૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરસૂરિ [9] જૈન ગૂર્જર કવિઓ: ૧ પ3 શ્રી ધમલમી મુહર, અવિચલ જા સરિભાણુ, અહનિસિ એહ ગુણ ગાઈતાં, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ. –ગ્રંથાગ ૭૫. પ્રકાશિતઃ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૫-૪૬.] ૧૫. રત્નાકરસૂરિ દેપાલ કવિના સમકાલીન હોવા જોઈએ તેથી આ કવિને દેપાલ કવિ પછી મૂકેલ છે. (૧પ૦) + આદિનાથ જન્માભિષેક આદિ વસ્તુ, વિનીયનયરી વિનીયનયરી નાભિ નિવેગેહિ મરૂદેવિહિ ઊયરિસર, રાય હંસ સારિ૭ સામિય, સિરિ રિસહસર પઢમ જિણ, પઢમ રાયવર વસહગામિય, વસહ અલંકિય કણય તણું, જાગો જગ આધાર, તસુ પય વંદિર તસુ તણે, કહિશું જન્મ સુવિચાર. અંત - રિસહ મજજણ રિસ મજણ કરિય સુરાય, ઉપ્પાડિય જય જય કરિય, જનની પાસિ મિહેવિ જરા; નંદીશ્વર અઠ્ઠ દિવસ, કરિય દેવ દેવી નિય ઠાણ પત્તા, ઈણિ પરિસિયલ જિનેશ્વરહિ, કરહુ હવણ બહુ ભત્તિ મુનિ રયણાયર પાવડર, જિમ તુમ દિયઈ વરમુત્તિ. ૧૨ [આલિસ્ટઑઈ ભા.૨, મુગૂડસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૪૧, ૧૪૬).] પ્રકાશિતઃ ૧. (દેપાલની સ્નાત્ર પૂજામાં અંતર્ગત) વિવિધ પૂજનસંગ્રહ. [અને અન્ય પૂજાસંગ્રહે.]. પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૧-૪૨.] ૧૦૬, અજ્ઞાત (૧૫૧) +વસંતવિલાસ સં. ૧૫૦૮ ભાદ્ર. શુ. ૫ ગુરુ પહેલાં આદિ- પહિલૂ સરસતિ અરીસું, ચીરૂં વસતવિલાસ, વીણ ધરઈ કરિ દાહિણ, વાહણ હંસલુ જાસુ. વસ્તુ. Page #162 -------------------------------------------------------------------------- ________________ - અજ્ઞાત સોળમી સદી [૭] પહુ તીય તિઉણી હિવ રતિ વરતિ; પહુતી વસન્ત, - દહ દિસિ સરઈ પરિમલ, નિરમલ થા નભ અન્ત. ૨ અંત – દમન ગુણિ મદમાત, રાતઉ રૂપિહિ ભંગુ કુ- કુસુમ રમાડઈ; છાંડઈ ચાંપલા સંગ. '' ૮૫ ઇણ પરિ નિતુ પ્રિય રંજવઈ, મંજુ વUણ ઈશુ ઠાઈ, ધન ધન તે ગુણવત્ત, વસંતવિલાસ જે ગાઈ. ૮૬ (૧) શુભ ભવતુ લેખક પાઠક છે. છ. શ્રી ગુર્જર શ્રીમાલ વંસે સાહ શ્રી દેપ લ સુત સાહ શ્રી ચંદ્રપાલ આત્મપદનાર્થ. શ્રમ—૫ વિક્રમાર્ક સમયાતીત સંવત ૧૫૦૮ વર્ષે મહા માંગલ્યુસ ભાદ્રપદ શુદિ ૫ ગુરૌ અઘેહ શ્રી ગૂજરધરિત્ર્યાં મહારાજાધિરાજ સ્ય પાતશાહ શ્રી અહમદશાહ કુતુબદીનસ્ય વિજયરાયે શ્રીમઅહમ્મદાવાદ વાસ્તુસ્થાને આચાર્ય રત્નાગરણ લિખિતેયં વસંતવિલાસઃ [ગૂહાયાદી.] પ્રકાશિત ઃ ૧. ગુજરાત શાળા પત્ર પુ. ૩૧ (સને ૧૮૯૨) પૃ. ૮૯૯૫, ૧૧૩–૧૧૬, ૧૩૫-૧૩૮, ૧૬૨-૧૬૭, ૧૯૩-૧૯૬. ૨. હાજી મહમ્મદ મારક ગ્રંથ. ૩. પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય, પ્ર. ગુ. વ. સોસાયટી અમદાવાદ – આ ત્રણેમાં સંશોધિત કરી છપાવનાર (સ્વ). દિ.બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. [૪. સંપા. મધુસુદન મોદી. ૫. સંપા, કાંતિલાલ બ વ્યાસ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૫૪-૫૫. ત્યાં આ રત્નાકરસૂરિને નામે મૂકી નીચે પ્રમાણે નેંધ કરી છે: આ કાવ્યનાં અવતરણ રનમંગિણિત “ઉપદેશતરંગિણી' (કે જેની હસ્તપ્રત સં. ૧૫૧ના ચિત્ર સુદ ૨ના દિને લખાયેલી મળે છે)માં લેવાયાં છે. દા. ત. અતિયુગ ચરણ ન ચાંપએ, ચાંપએ અતિહિ સુગંધ, રૂડએ દેહગ લાગએ, આગએ એહ નિબંધ. આમ અનેક કારણો છે કે જે પરથી આ કૃતિ ખુદ રત્નાકરસૂરિકૃત હોય એમ પ્રાયઃ પ્રતીત થાય છે, તે કારણો માટે જુઓ “જૈન ચિત્ર કલ્પદ્રુમમાં ગુજરાતની જૈનાશ્રિતકળા અને તેનો ઇતિહાસ' એ લેખનાં પૃ. ૪૪–૪૮.” પરંતુ હવે આ કૃતિ અજ્ઞાત કર્ધક હેવાનું સ્વીકૃત થઈ ગયું છે. રત્નાકરસૂરિ તે માત્ર લિપિકાર છે. કર્તા જૈન કે જેનેજર હોવા વિશે ૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ શુક્ષ્મશીલણુ [૮] મતભેદ છે. ણુ સામાન્ય રીતે જૈનેતર કર્તા માનવામાં આવે છે. ૧૦૭. શુભશીલગણિ (ત. મુનિસુ ંદરસૂરિશિ॰) (૧પર) પ્રસેનજત રાસ ર.સં.૧૫૦૯ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૫૬. ૧૦૮, રત્નસિ હસૂરિશિષ્ય (૧પ૩) રનચૂડ અચૂડ રાસ ર.સ.૧૫૦૯ (પા૦ સં.૧૯૦૧, ૧૫૧૪) કૃતિ દુહા, ચોપાઈ અને વસ્તુ છંદમાં છે. જૈન ગૂર્જર કવિઓ: ૧ ― આદિ – સરસતિ દેવી ય તમી, માગિસઉ ચિત્ત પસાઉ, રત્નચૂડ ગુણ વર્ણવ*, દાન વિષય જસ ભાઉ. જબૂદીવહ માહિ અર્જી ભરતક્ષેત્ર અતિ ચગ, તામલતી નારી તિહિં, રાજ અજિત રિંદ, અંત – રત્નચૂડનું સુણુ વિચાર, પાત્ર દાન દીધઉ તિણુ સાર, દાનપ્રભાવિઇ એવડી ઋદ્ધિ, દાનપ્રભાવિઇ પામી સિદ્ધિ ૩૪૦ દાન શીલ ત। ભાવનસાર, દાન તણું ઉત્તમ વિચાર, દાનિઇ જસ કરતી વિસ્તરě, ત્રિણિ જીવ દાનિઇ પણ તરછેં. ૩૧ પનર નવેતરઇ હઉૐ પ્રબંધ, પઢતાં ગણતાં ટલઇ સર્વિ બંધ, બહુલ બીજ ભાદ્રવઈ હતી, કત્રિત નીપનું ભગ રેવતી, તવગછિ રણસિંધ સૂરિદ, અમૃતકલાં કરી કુલિ તવચંદ, તાસ ત સેવક ઊચરઇ, ષટપદ ચરણ કમલ અણુસરઈં. ૩૪૩ શિવસુખ હુઇ ઇહુÛ ભઇ, મુગતિ માઁ લાભઈ ઋણુ ગુણઇ, દ્રવ્ય કીરતિસંપદ સંપજઇ, ચંદ્રસૂરિજા નિર્મલ ૩૪૨ ૧ તપ. ૩૪૪ એ મંગલ નઇ એહુ કલ્યાણુ, ભણુ સુણાવજ જા` સિ ભાણ, રત્નચૂડ ચરિત્ર એ સાર, શ્રી સધનઈં હુઈ જયજયકાર. ૩૪૫ (૧) ચેલા દેવજી પડનાથ....ખરતરગચ્છે પ`. મહિમસાગર વાચના", પ.સ.૯-૧૭, વિ. તે ભ', ન.૩૩૪૯. (૨) લ॰ અહાદરપુર મધ્યે પસં ૧૩-૧૫, પ્રથમ પત્ર નથી, મ. જૈ.વિ.નં.૩૯૭. (૩) સવંત ૧૬૬૩ શ્રા॰ વંદું ૮ ભગો અ યલગચ્છે ૫, વિજયહુશિ. પુણ્યકુશલ પાના લિ॰ ગેઆણા મધ્યે વુારા નાથાકેત પ્રભાસે વાસ્ત૦ ૫.સ’.૧૪-૧૩, મ.જે.વિ. નં.૪૮૭, Page #164 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૯] રત્નસિંહસૂરિશિષ્ય અત – (પાઠાં ૨) પનર એકેત્તરઈ નીપને પ્રબંધ, રતન ચૂડને એહ સંબંધ, બહુલ બીજ ભાવહ હતી, કવિત્ત ની પનૂ ભગુ રેવતી. ૩૩૯ વડતપગચ્છ રતનસુરિંદ, ઉદભૂત કલા અભિનવ ચંદ, તાસ સેવક દમ ઊચરઈ, ષટપદ ચરણ કમલ અણુસરઈ. ૩૪૦ સર્વ સુષ હુઈ એણઈ ભણિઈ, નરનારી જે નિઈ સુઈ, તે ધરિ લષિમી સદા તપ તપ, ચંદસૂર જ નિમલ તપઈ. ૩૪૧ એ મંગલ એ જ કલ્યાણ, ભણઈ ભણાવઈ જાણુ સુજાણ, રતન ચૂડને ચરિત્ર એ સાર, શ્રી સંઘનઈ કર્યો જયકાર. ૩૪૨ () સુમધ(થ)રી મધે લ૦ વા. વિજયમૂર્તિગણિના સં.૧૬૭૬ માગશરિવદિ ૯ રવો. ૫.ક્ર. ૬થી ૪૩ ૫. ૨૧, દે.લા.પુ.લા. નં.૧૧૦૦/ ૪૬૬. (૫) પં. સુરવિજયગણિશિષ્ય પ્રીતવિજય લિ૦ ૫.સં. ૧૨–૧૫, જિ૦ વિ. (૬) સં. ૧૭૧૫ ચિત્ર વદ ૪ દિને પં. સુમતિ વિજય ગ૦ શિ૦ મુ. સાધવિજય લિ. પ.સં.૧૩, અભય નં.૨૬૮૪. આદિ– (પાઠાંતર) સરસતિ સામિણિ વિનવું માગું એક પસાઉ, બત્રીસ લક્ષણિ આગલઉ, ગાઇસ્ વત્સરાજ રા. તેજ નાયર પાટણ ભલું, અમરાવતી સમૂ હેઈ, મૃત લકિ વત્સરાજ રાજીઉ અવર ન બીજઉ કે. અંત - (પાઠાંતર) દાન શીલ તપ ભાવના સાર, દાન તણુઉ ઉત્તમ વિચાર, દાર્નિ જસ કરતિ વિસ્તરઇ, ત્રિણિ જાવ પણ દાનિ તરઈ. ૩૩૮ પનર ન રઈ ઉ પ્રબંધ, પઢતા ગુણતાં કરૂ વિલંબ, દાન માનઈ હું નિરમલ સિદ્ધિ, દિનિ દિનિ વાધઈ બહુ ઘરિ ઋદ્ધિ. ૩૩૯ (૭) ગ્રં. ૩૩૯. સં. ૧૬ ૦૭ ભા. ૧૦ ૧૩ અકકેવાસરે રાઉલાગછે ભ૦ સેમકલસસૂરિ વાં. શ્રીલશશિ૦ હેમરત્નમુનિ પાસુંદરમુનિ ગુણપ્રભ સમસ્ત ચખૂરિ ગ્રામ મધપે મુનિ હેમરને લખિત. ૫.સં.૧૭– ૧૫, ડા.અ.ભં. પાલણપુર દા.૩૬ ને.૨. આદિ- (પાઠાંતર) પ્રણમસિ ગણુડર ગેપમ રાય, સમરી સરસતિ સામણિ પાય, Page #165 -------------------------------------------------------------------------- ________________ રત્નસિંહસૂરિશિષ્ય [૧૦૦] જન ગૂર્જર કવિએ ૧ રયણ ભોજનદોષ વિચાર, પભણિસ તે સાંભલઉ ઉદાર. ૧ અંત – પનર નવેતર એ પ્રબંધ, પઢતાં ગુણતાં લઈ કર્મબ ધ, બહુલ બીજ ભાદ્રવિડઇ હતી, કતિ નીપનું ગુરૂ રેવતી. ૩૪૭ એહ મંગલ એ જ કલ્યાણ, ભણઉ ભણાવુ જા સસિ ભાણ, રત્ન ચૂડ એ ચરિત્રહ સાર, શ્રી સંઘનઈ હુ ઈ જયજયકાર. (૮) પ.સં.૨૦-૧૬, જનાનંદ નં. ૩૩૧૨. અંત – (પાઠાંતર) પનર ચૌદત્તરઈ દૂઈ પ્રબંધ, ભણતાં ગણતાં લઈ સવિ બંધ, બહુલ બીજ ભાદ્રવડઈ હતી, કવિત ની પનૂ ભગુ રેવતી. ૩૪૦ બ્રતિ કીર્તિ સંપદ સંપજઈ, ચંદ્ર સૂર જ નિર્મલ તપ, રચૂડ એ ચરિત્રસાર, શ્રી સંધનઈ હુઈ જયજયકાર. ૩૪૧ (૯) સં. ૧૬ ૦ ૮ ભા ૦ ૦ ૬ શુકે. વા૦ આણુંદરત્ન લ૦ ઈદલપુર મ. પ.સં. ૨૦-૧૨, પ્ર. કા. ભં. (૧૦) ૫.સં. ૧૩, સારી પ્રતિ પ્રકટ કરવા લાયક, ભાં. ઇ. સન ૧૮૭૨-૩ નં.૧૬૮. (૧૧) સં૦ ૧૬પ૦ ફાવદિ ૨ ભોમે તપાગચ્છનાયક ભ૦ સેમવિમલસૂરિ પદે ગચ્છાધિરાજ ભ૦ હમસોમસૂરિ સપરિવારનું શ્રી સીડી મહાનગરે ચ૦ હિરજી લિ. પા.ભં. (૧૨) સં. ૧૬૩૯ શ્રા. વ. ૨ ચેલા દેવા લ૦ જૈન વિદ્યાશાળા અમદાવાદ. (૧૩) સં. ૧૬ ૬૧ કા. શુ. ૮ તપાગચ્છ વિજયસેનસૂરિ રાજયે પં. કમલવિજય – ગ. જ્ઞાનવિજય લિ. માઠિયાવાડિયા સામે જૈન વિદ્યાશાળા અમદાવાદ. [મુપુગૃહસૂચી (અમૃતવિજ ને નામે, હે જૈતાસૂચિ ભા.૧ (૫૧૦ – સંધવિજયને નામે).] (૧૫૪) જંબુસ્વામી રાસ ૨.સં. ૧૫૧૬ બીજ શ્રાવણ શુ. સોમ આદિ– સરસતિ સામણિ સારદા એ, ગેયમ ગણધાર, રાસ બંધિ ગુણવત્તીઈ એ સિરિ જબ કુમાર. જબૂદીવહ ભરતક્ષેત્ર મગધ વર દેસ, નયર રાજગુહિ જાણીઈ એ શ્રેણય નરેસ. અત – ઠવણિ પ્રભવ સાંમિ પાટિ થાપીયા એ માહાતંતડે આપણિ પુહતા પારિ સુણિ સુંદર, મનરંગિઈ આણંદસિઉં એ માત્ર મુગતિ આણિ વરી નારિ, Page #166 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૧] સામસુંદરસૂરિશિષ્ય સુણિ સુંદરે. ૧૦૭ સંવત પનર સાલોતરે મા, બીજઉ શ્રાવણ માસ સુe શિવ તિથિ હૂંતી ઉજલી એ માત્ર સમવારિ દૂઉ રાસ સુ૦ ૧૦૮ તપગછિ ગણ અભિનવા એ માત્ર અવતરિયા ગાયમ સ્વામિ સુe રયણસઘસૂરિ દયાઇએ મા અષ્ટ મહાસિધિ નામિ સુર ૧૦૯ તાસ સીસ ઇણું પરિ ભણી એ માત્ર વિજ્ય કરી અપાર સુo રાસ ભણઉ રલીયામણઉ મા. જસ કરી ભરૂ ભંડાર સુ. ૧૧૦ ગણસઈ ભણસિઈ નિસુણસિઈ એ મા અંબૂ સ્વામિનુ રાસ સુત્ર તસ ઘરિ અંગણિ પામીઈ એ મા નવનિધિ તણઉ નિવાસ સુ. ૧૧૧ ચંદ્ર સૂરિજ જ ઉગમઈ એ મારા મેરૂ ગિરિ ૬ તાર સુઇ તાં લગઈ હરષિઈ ગાઈએ મારા સ્વામી જન્ કુમાર સુણિ સુંદરે સ્વામી જંબૂ કુમાર. ૧૧૨ (૧) સં. ૧૬૧૫ માઘ શુ. ૬ શનિ વેડા ગ્રામ મધ્યે ચાતુર્માસ પં. ધર્મવર્ધનગણિ – પં. સૌભાગ્યવર્ધનગણિ – લક્ષમીસૌભાગ્યમુનિ લલિત, ૧૮ મું પત્ર કે જે વાળી પ્રતિમાં અનેક કૃતિઓ સંભવે છે, ગો.ના. (૨) સં. ૧૫૧ હૈ. સુદિ ૩ રવ સંઘવી થાવર ભાર્યા સુશ્રાવિકા માનું તસુતા શ્રી. મણકાથે લિ૦ ૫.સં. ૭ જેસલ. ભદ્રસૂરિ જ્ઞાન ભં. (૩) શ્રાવિકા ઈદુ યેવું પડનાર્થ પં. મુનિસુંદરગણિ પ્રતિ લેખાપિત. પં.સં. ૪–૧૬, વિ. ને. અં. નં.૩૨૦૬. (૪) ૫.સં. ૬-૧૩, વિ.ધ.ભં. મ્િપુગૃહસૂચી (વિનરાજને નામે).] [ પ્રથમ આવૃતિ ભા.૧ ૫ ૪૭, પર તથા ૧૩૨, ભા.૩ પૃ.૪૬૪-૬૭, ૪૭૨-૭૩ તથા ૭૧. “રત્નચૂડ રાસ” ભૂલથી રત્નશેખર તેમજ રત્નસિંહને નામે મુકાયેલો તે પછીથી સુધારી લીધું છે. “જબૂસ્વામી રાસ પ્રથમ રત્નસિંહશિષ્યને નામે મૂકી પછીથી વિનય' શબ્દને કારણે રત્નસિંહ શિષ્ય વિનયચંદ્રની કવિ માની છે પણ “વિનયમાં લેષથી પણ કર્તાનામ જેવું મુશ્કેલ લાગે છે] ૧૦૯ સેમસુંદરસૂરિશિષ્ય (૧૫૫ ક) શત્રુંજય સ્તર ૫૩ કડી ૨.સં.૧૫૧૦ માહ શુ. ૧૩, બાહદર પુરમાં. આદિ– સમરવિ સરસતિ દેવિ, જિમ મઝમનિ મતિ ઊપજઈ એ, Page #167 -------------------------------------------------------------------------- ________________ સેમસુંદરસૂરિશિષ્ય [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ હિઅડલઈ ભાવ ધરેવિ, શેત્રજ મહિમતવન ભણુઉં એ. ૧ અંત – સુરમણ સુરતરૂ સુરગવી તું, મણવંછિય ફલદાયકુ એ ભવસાયરિ જલિ બૂડતાં લેક પ્રવાહણ જિમ તું તારકૂ એ, જયવંત વરતઉ તાં જગમાહિ, ગયણું ગણિ જે સસિ રવિ એ, સંવત પર દહેતા વરસિ, માંડ માસિઈ એ કીધ લવ એ. પર બાહદરપુર વર નયર મઝારિ, સુકલ ત્રયોદશીનઈ દિણઈ એ, જે પઢઇ જે સુણઈ જે ગુણઈ એહ આણંદ પૂરિઇ પૂરિઆ એ, ઉદય પામીનઈ વલી હુઈ તેહ મુગતિ-રમણિ સિવું વલભૂ એ, સિરિ સેમસુદર તાગણરાય, તાસુ સસઈ ઈમ બોલિઉં એ. ૫૩ (૧) પ.સં.૩-૧૫, સંધ ભં, પાટણ, દા.૭૫ નં.૧પર. [હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૪૧, ૨૬૧).] [પ્રકાશિત ઃ ૧. જૈન પૂર્વાચાર્યો રચિત સ્તવનસંગ્રહ.] (૧પપ ખ) નેમિનાથ [સમવસરણ] સ્તવન [અથવા છંદ] ૩૬ કડી આદિ- જાવ કુલ શિણગાર, સિરિ નમીસર પય નમય સમોસરણ વિચાર, કહઉં સંખેવિહિ ગુરૂ ભણી. તીર્થકર રહિ નાણિ, ઊપન્નઈ સવિ ઇંદ્ર તિહિં આવઇ અતિ બહુમાણિ, તિય નિય કમ્મ કરતિ નિહિ. ૨ અંત – સંવિવું એ જઈ જિણનાહ, સમોસરણુ-ઠિય જગપવર શ્રી ગુરૂ એ સેમસુંદરસૂરિ ગુણિહિ ગેયમ અવર નિત મિત્ત એ ઈસઉ વિચાર, સવિઅણ જણ આગલિ કહઈ એ સેવઈ એ એહ ગુરૂ પાય, રિદ્ધિ અનંતા તે લહઈ એ. ૩૬ (૧) પ.સં. ૩-૧૩, મારી પાસે. [આલિસ્ટ ઑઈ ભા.ર, મુપુગૃહ સચી (સોમસુંદરસૂરિને નામે પણ), જૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૩૪૯, ૪૦૨).] (૧૫૬ ક) જીવદયા કુલં સઝાય ના. ૧૫ આદિ-ગેયમ ગણહર પય પણમૂવિ, જીવનદયાનઉ બલિસ ભેઉ, જીવદયા સુખ લાભઈ બહૂ, જીવદયા તે પાલઉ સદ્દ. અંત – શ્રી સમસુંદરસૂરિ સુહગુરૂ સાર ધર્મ તણુઉ નિતુ કહઈ વિચાર, સુણતા લાભઈ આગમ મર્મ, જિણવર સાસણિ સાચઉ ધર્મ. ૧૫ (૧) સં.૧૫૬૯, પૃ.૨૧થી ૩૦ની ખંડિત પ્રત, હા.ભં. દા.૮૩ નં.૭૮. (૧૫૬ ખ) ચતુર્મુખ ગીત ગા. ૧૦ આદિ- સફલ ફલિઆ સુરતરૂ ઘર અંગણિ, સફલ જનમ સુપવિત્ર, Page #168 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૦૩] અજ્ઞાત વંધ્યાચલ તલહટીઇ રાણપુરિ, સુř(લ) કીધ મ ાત્ર. ૧. અંત – હેલી હે આજ મઇ દીઠા, મણુએ જનમ આ મીઠા. આંચલી. યુગપ્રધાન ગણુવર તવહપતિ, શ્રી સામસુંદરસૂરિ સુમુત્તિ ગુરૂ ચૈત્ય પત્રી ઇં, દિણિ ક્રિશ્િ ઉત્સવ ભૂરિ હેલી ૨. ૯ હું નિવે માગઉં રાજ ન રામિ, શ્રી યુગાદિ જિષ્ણુદેવ. પણ એકજિ એતલડઉ... માગઉં, ભિવ ભિવ તુઝ પયસેવ હે. ૧૦ (૧) સ’.૧૫૩૫ની પ્રત, પ.સં. ૧૧-૧૩, હા.ભ, દા.૨૨ ન.૧૬૯. (૧૫૭) પિડવિશુદ્ધિ ખાલા. (૧) શ્ર. ૧૦૧૦, ૫.સ. ૧૭, લી'.ભં. દા.૨૩. [કેટલાગણુરા(સામસુદરસૂરિને નામે).] [પ્રથમ આવૃત્તિ ભા,૩ પૃ.૪૪૫, ૪૫૮, ૪૫, ૫૫૨ અને ૧૪૩૯, પહેલી એ કૃતિઓ તથા ‘પિડવિશુદ્ધિ ખાલા,'ને સં. ૧૫મી સદીમાં મુકી હતી. ૧૧૦, અજ્ઞાત (૧૫૮) પડાવશ્યક આલા૦ ૨.સ. ૧૫૧૨ (૧) પ.સં.૧૨૬, હું પ્રત, સંધ ભ`. ફાફલિયાવાડા દા.૨૦ નં. ૩ ૪, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૦.] ૧૧૧. ઋષિવનસૂરિ ( અચલગચ્છનાયક જયકીર્તિસૂરિશિ૰) આ કવિએ અતિશય પ્રયાશિકા' યા ‘જિનદ્રાતિશય પંચાશિકા' રચેલ છે. (ડાસાભાઈ અભેચંદ ભાવનગર ભં, નં.૮૩) (૧૫૯) [+] નલદવદંતી રાસ અથવા નલરાજ ચાપાઇ ૨. સ.૧૫૧૨ ચિત્રકેટગિરિ(યિતે।ડ)માં આદિ અત - રિ દૂહા. સયલસંધ સુહસંતિકર, પ્રણમીય શાંતિ જિજ્ઞેસુ, દાંન શીલ તપ ભાવના, પુણ્યપ્રભાવ ભણેસુ. સુણતાં સુપરિસ વર ચરિય, વાધઈ પુણ્ય પવિત્ત, ધ્રુવદતી નલરાયનું, નિરુણ્ યારૂ ચરિત્ત. ૨ શ્રીય અ’ચલગચ્છનાયક ગણુધર, ગુરૂ શ્રી જયકીતિ સૂરીસર, જાસ નામિ નાસઈ દુરિત. ૩૨૮ ૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ સંગદેવગણિ [૧૦] જૈન ગૂર્જર કવિએઃ ૧ તાસુ સીસ કષિવન સરિઈ, કીઉ કવિત મન આનંદ પૂરિઈ, નલરાય દવદંતી ચરિત. ૩૨૯ સંવત પનર બારેત્તર વાસે, ચિત્રકૂટ ગિરિનગર સુવાસે, શ્રી સંઘ આદર અતિ ઘણઈ એ; એહ ચરિત જે ભણઈ ભગુવઈ, રિદ્ધિ વૃદ્ધિ સુખ ઉચ્છવ આવઈ, નિતુનિત મંદિર તસ તણઈ એ. ૩૩૧ (૧) ૪૭૧ કલેક, સાગર ભં. (૨) વિ. સં. ૧૫૭૬ ભ. શ્રી જિનસાધુસૂરિશુ. ૫.સં. ૧૧, હા ભં. દા. ૮૦. (૩) પંચસતિ ચતુસંધ્યા સનિ લોકો વિલેકિતા પ્રાકૃતે નલવૃડત્ર પ્રત્યેકાક્ષર સંપ્યા. ૧ ઇતિશ્રી નવપંચભવરાસ વડા નલરાસ સંપૂર્ણ. સં. ૧૬પ૦ વર્ષે વૈશાષ સુદિ ૭ રવી લષિત શ્રી વટપદ્ર નગરે. ૫.સં. ૧૬-૧૧, આ. કે. ભં. (૪) ૫.સં. ૧૦, અમ. (૫) સં. ૧૬૧૯ વર્ષે શાકે ૧૪૮૫ પ્રવર્તમાને ચૈત્ર શુદિ ૧ ગુર શ્રી અંચલગ છે. વ્યવ૦ ઉદયકિરણ લિખાપિત. એક ચોપડામાં, ૫.ક્ર. ૧૮૦થી ૧૦૫, પં.૧૮, વિ.ધ.ભં. (૬) પ.સં. ૮-૨૦, રે.એ.સો. બી ડી. ૮૩ નં ૧૯૧૮. (૭) જૂની પ્રત, ૫.ક્ર.૧થી ૧૯, ૫. ૧૧, જશવ સં. (૮) સં. ૧૫૭૯ સહુઆલા નગરે ભ૦ જિનસાધુસરિણુ લિ. પ.સં. ૧૧–૧૬, હા. ભ. દા.૮૦ નં. ૧૭. [મુથુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ ૩૯૩ – ઋદ્ધિવર્ધનને નામે, ૪૧૭, ૬૧૫). ] [પ્રકાશિત : ૧. સંપા. રમણલાલ ચી. શાહ.] [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ ૪૮-૪૯, ભા.૩ પૃ. ૪૬૭.] ૧૧૨, સંવેગદેવગણિ (ત. સેમસુંદરસૂરિશિ. ભ. રત્નશખર સૂરિશિ.) (૧૬) ક) પિંડવિશુદ્ધિ બાલાવબોધ ૨. સં. ૧૫૩ (૧) પ.સં. ૨૯, શ્લોક ૧૧૫૮, અજીમગંજ ધનપતિસિંહજી ભં. (Notices of Jain Ms. Vol. [] p. 103 104) (૨) પ.સં. ૨૫, હા.ભં. દા.૪૯. (૩) ગ્રં. ૧૦૧૦, પ.સં. ૧૭, લ. દ ૨૩ નં.૧૪૧. (૪) આ. ક. ભ. (૫) ૫. સં. ૪૨, વખતજી શેરી ભં. પાટણ દા.૬ નં.૧૭૦. (૬) સં. ૧૫૧૫ પો. શુ. ૧ વીરમગામે ભવધીરગણિ લિ. સા. કમ ચં. ૫.સં. ૪, અભય નં. ૨૮૦૦. [મુપુગૃહસૂચી (સંવેગરંગગણિને Page #170 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૧] આણંદમેરુ નામે), લી હસૂચી (સંગદેવને નામે), હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૮૨).] (૧૬૦ ખ) આવશ્યક પીઠિકા બાલાવબોધ ૨.સં.૧૫૧૪ અંત – શ્રી સમસુંદર યુગોત્તમસૂરિ શિષ્ય, સંગદેવગણિરિંદ્ર તિથિ ૧૫૧૪ પ્રમેડબ્દ, આવશ્યકસ્ય ધુરિસંસ્થિતપીઠિકાયા બાલાવ બોધમતને સ્વપદાર્થસિધ્ધ. (૧) ઇતિશ્રી આવશ્યક પ્રથમ પીડીકા બાલાવબોધઃ સમર્થિતઃ પ.સં. ૨૦–૧૮, સંઘ ભં. દા.૭૫ નં.૬૦. (૨) પ.સં. ૧૩, પ્ર. કા. ભં. છાણી નં. ૮૧૬. [જૈજ્ઞાસુચિ ભા ૧ (પૃ.૧૫, ૧૯૭).] (૧૬૦ ગ) ચઉશરણ પન્ના (૧) સેમસુંદરસૂરિ શિ. પં. સગદેવગણિ વિરચિતઃ અહમ્મદાબાદ નગરે લિ. અમરદેવ મુનિના. ૫.સં. ૫, અભય નં. ૨૦૩૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૦-૮૧.] ૧૧૩. આણંદમેરુ (પીપલગરછ ગુણરત્નસૂરિશિ૦) સં. ૧૫૧૩ને ગુણરત્નસૂરિને પ્રતિમાલેખ (નાહર. ૧ નં.૬૦૮) ઉપલબ્ધ છે તેથી આ કવિની કૃતિઓને એની આસપાસ મૂકી શકાય. (૧૬૧–૧૬૨) કપસૂત્ર વ્યાખ્યાન તથા કાલસૂરિભાસ સં. ૧૫૧૩ આસપાસ આદિ– મહાવીર કપે પ્રથમ વ્યાખ્યાને ભાસ. સકલ શાસનદેવી યાઈઈ એ, કીજઈ એ સખી કવિત સાલ, વીર જિણુંદ ગુણ ગાઈ એ, સાંભલુ એ સખી ક૯૫ વિચાર જસ ગુણ પાર ન પામીઈ એ, પાવહ એ સખી કરઈ વિણસ, એકમનાં જેઉ સાંભલઈ એ, નવ નિધિ એ સખી તણુઉ નિવાસ, સારસિદ્ધાંત વખાણીઇ એ. સૂટક વખાણીઇ સિદ્ધાંત સારહ અછઈ મહિમા તીહ ધણા તે શ્રવણી આણ અણુ સખી ! એ પૂરઈ મને રથ મન તણું એહ કલ૫ અક્ષર નામ લીધઈ લયલ પાવ પણ સત્યે વંછિતદાયક વીર જિણવર મુગતિ માગ પયાસએ જીણઈ પરવિ આવિધ દાન દીજઈ જીવરક્ષણ કીજીઈ એ એણુ પરિઈ ભવાયા ! કલ૫ સુણઈ સર્વ વંછિત સીઝઈ એ. ૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ w x of m આણંદમેરુ [૧૦] જૈન ગૂર્જર કવિઓ ૧ વંદિયા સુરપતિ વીર જિણવર ભાવભગતિ સિઉં તવી જિર્ણ રાતિ સયલ સંધ આગલિ વખાણ કરિસિઉં વરણી સિદ્ધાંત અક્ષર અનંત અછઈ પાર કિડઈ ન જાણુઈ એણી પરિઈ આણંદમેરૂ બલઈ કહુ કિમ વખાણી નહિ સાગર ગયણિ તારા મેરૂ સે તું જે ગઈ વિરહ જીવી બુદ્ધિસાગર સરસ જીભઈ નવિ ફણઈ. ૨ મહાવીર કપે ગર્ભાપહારે દ્વિતીય વ્યાખ્યાન ઢાલ ઊલાલુ સપન તૃતીય , ઢાલ સપનનું વીર જન્મ ચતુર્થ , ઢાલ બાર પરિષદ પૂરીએ, તથા છાહલીની ,, જન્મ બાલક્રીડા પંચમ મે બાલક્રીડા પંચમ , હાલ માઈ એ નવરહ સહદ્યારિ. ૬ , સમાપ્તઃ છઠું , જિણ વાણીય રલિયામણું એ. ૭ કપે પાર્શ્વનાથ નેમિનાથ કલ્યાણક. રાગ વેલાઉલી. ૯ આદિનાથ પંચકલ્યાણક રાગ છાહલીનું. ૯ કાલિકસૂરિભાસ ઢાલ ઊલાલુ. આદિ– અંબિકા પાય પ્રણમેસો કાલિક કવિત કરે ધાર વાસ નયર નિરૂપમ, તીકં પુર કણ દીવા ઊપમ. અંત – પીપલગછિ ગુરૂ સોહઈ, ભવીયણ જણ મન મોહઈ, શ્રી ગુણરયણસૂરિંદ, હઇયડઈ ધરીય આણંદ, કીધઉ એહ ચરિત્ર રસાલ, સુણ બહુ બાલ ગોપાલ, તેહ ઘરિ સયલ સમૃદ્ધિ, પામઈ અવિહડ રિદ્ધિ. (૧) ગ્રં ૨૪૧, ૫.સં.૧૧-૧૧, હા, ભં. દા.૮૩ નં.૧ ૭. (૨) સં. ૧૭૪૦ દિ.ગ્રા.શુ. ૧૧ રાવિ લે. બાઈ સુંદરબાઈ બાઈ વહાલબાઈ લખાવીત રાજનગર મથે. ૫.સં. ૧૮-૮, ડે. ભ. દા.૭૧ નં.૩૯. (૩) લિ. લહિયાં નાનાલાલ હરીનંદ સં. ૧૯૮૫ પાટણ ગુજજરાત. પ.સ. ૯-૧૩, જશે. સં. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ ૪૫૦-૬૧. “ક૯પસૂત્ર વ્યાખ્યાન' આણંદમેરુની રચના છે પરંતુ એમાં ગ૭ કે ગુરૂનામને નિર્દેશ નથી, કાલિકસૂરિ ભાસ'માં આણંદમેરુ એ નામ નથી, “આણંદ' શબ્દને કારણે આણંદમે Page #172 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૦૭] મતિશેખર કર્તા ગણી લીધા છે. આ રીતે આ બને કૃતિઓનું કર્તુત્વ એક જ વ્યક્તિનું માનવાનું યોગ્ય છે કે કેમ તે વિચારવા જેવું છે.] ૧૧૪. મતિશેખર (ઉપકેશગછ દેવગુપ્તિસૂરિ-સિદ્ધિસૂરિ–કકકસૂરિ -શીલસુંદરશિ૦) (૧૬૩) ધના રાસ [અથવા ચોપાઈ] ૨.સં. ૧૫૧૪ આદિ– પહિલઉં પણ પથકમલ વીરજિર્ણોદડ દેવ. ભવિય સુણુઉ ધજા તણઉ, ચરીય ભણઉં સંવિ, ૧ જિણવરિ ચિહું પરિભાસિયઉં, સાસણિ નિર્મલ ધર્મ, તિહાં ધરિ દાન પ્રસંસીયાઈ, જિણિ લૂટ સવિ કમ્મર દાન ગિરૂઉ દાન ગિરૂઉ દાનિ જસ કિત્તિ, દાનહિ વસિ ત્રિશુઈ ભુવન, દાન માન આપઈ નરા હિવ, દાનિ દુરિય નાસઈ સોલ, દાનિ સેવ સારઈ સુરા હિલ, દાન જેમ ધનઈ દીયો, પુનહિ પમાય પાત, સાવધાન તુમિડ સાંભલઉં, પૂરબ ભવ અવદાત. અંત – શ્રી ઉવએસગછ સિણગારો પહિલે રણપહ ગણધારો, ગુણિ ગેયમ અવતારે. જખદેવસૂરીય પ્રસિધ્ધ તાસ પાટિ જિણિ જગિ જ લીધે, સંયમસિરિ ઉરિહારે ૨ ૬ અનુક્રમિં દેવગુપતિસૂરીસ, સિદ્ધિસૂરિ નામિ તસ સીસ મુણિજણ સેવીય પાય તાસ માટે સંપઈ જયવંતિ ગચ્છનાયક મહિમા ગુણવંતે કક્કસૂરિ ગુરૂરાય. ૨૭ સઈ હથિ થાપીય તિણિ ગુણહારા, ગુણવંત સીલસુંદર સારા વારીય જિણિ અણું. તાસ સીસ અતિસેહર હરસિહિં પનરહ સઈ ચઉત્તર વરસિંહિ. કયો કવિન અતિચંગે. ૨૮ (વધુ બીજી પ્રતમાં) એઉ ચરિત ધનાન ભાવ, ભણઈ ગુણઈ જે કઈ કહાવઈ, જે સંભલિ ઘઈ દાન તે નર વંછિત ફલ પાવઈ, વિલસઈ નવઈ નિધાન. Page #173 -------------------------------------------------------------------------- ________________ અતિશેખર [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧) ભાવડરાયગચ્છ વિજયસિંહસૂરિ શિ. મુનિ દેવકીર્તિ સ્વવાચનાથે લષિત. સંવત ૧૫૭૦ વષે ચૈત્ર સુદિ. ૫.સં. ૮-૧૮, મૂળ આમેદની પ્રત, હવે દે, લા. પુ. લા. નં. ૬૪૯ ૪૩૭. (૨) ઋ. પદમાં પડનાર્થ લિ. ઋ. દેહ. પ.સં. ૮-૧૭ દે. લા. પુ. લા. નં. ૬૫૯ ૪૩૭. (૩) લિ. ઋષિ લષમણ. પ.સં. ૯-૧૫, મો. સુરત પિ ૧૨૭. (૪) મુનિ બહુજી લ૦ ૫.સં. ૭-૧૭, સીમંધર૦ દા.૨૦ .૧૩. (૫) ૫.સં. ૧૭-૧૩, વી. ઉ. ભં. દા.૧૩. (૬) સં. ૧ ૬૩ કડિનગરે. ૫.સં. ૧૬–૧૩, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં. ૬૧૪. (૭) પ. ક્ર. ૧થી ૯, અપૂર્ણ, અનંત ભં. નં. ૨. (૮) શ્રી બહત ખરતરગ છે શ્રી જિનચંદ્રસૂરિ રાજયે વાવ નવરંગગણિશિ. રિષિ તેજશિ૦ વાસણમ્ય વાચનાર્થ" લેખિ. ૫.સં. ૧૨-૧૬, વિ. ને. ભ. નં. ૪૪૬ ૯. (૯) પ.સં. ૧૨-૧૫, વિ. ને, ભં, નં.૪૪૭૦. (૧૦) પ.સં. ૧૨–૧૪, રે. એ. સે. બી. ડી. ૧૨૭ નં. ૧૯૧૪. (૧૧) જાંબુનગરે સં. ૧૬ ૬ ૭ આસે વદિ ૨ સેમે. ૫ સં. ૧૦-૧૫, હા. ભ. દા.૨૪, (૧૨) સ્તંભતીર્થ શ્રી સાગરચંદશિષ્યણ લિ. પસં. ૭-૧૯, હા. ભં. દા.૮૦ નં.૩૮. (૧૧) ૫.સં. ૧૯, બા. ૨૫૫, જય. પિ. ૬૬. (૧૪) ચેનસાગર ભં. ઉદયપુર. (૧૫) પ. ક્ર. ૮૫થી ૨૦૫, ચોપડો, વિ. ધ. ભં. (૧૬) રતન ભ. (૧૭) આમોદ, [હાપ્રોસ્ટ, મુપુગૃહમચી.] (૧૬૪) નેમિનાથ વસંત ફલડાં આદિ– સારદ માઈ પાય નૈનીનઈ માગવું એક પસાય રે, નેમિ જિસરને ભવ ગાઈસુ, લાગ૩ મુઝ મનિ ઢાઉ રે, - શ્રી યાદવકુલમંડણઉ. યાદવકુલમંડણ સ્વામી નેમિ જિર્ણોદ રે. ભાવઈ જસુ પથકમલ જુહારઈ સુરપર કિંમર ઈઃ રે. અંત - સૌ પરમેસર કેસર ચંદન પ્રજઉં કુસુમ કપૂર રે. કઈ અતિશેખર સુઉ મતિશેષર, જેને પૂજઈ સુપૂર રે. ૧૦૭ વસંતમાસ શ્રી નેમ તણુઈ ફુલડે ફાગપ્રબંધ રે, રંગિ હિ ચંગ લેઇનઈ ગાસર, તિહિ દુષ તણુઉ ન ગંધ રે. ૧૦૮ (૧) સં. ૧૫૭૬ વિષે ચૈ માસે કૃષ્ણ પક્ષે ૧ તિથી સોમવારે શિવલાભ લિષત. ૫.સં. ૬-૧, વિ. ધ. ભ. (૧૬૫) કુરગડ (કૂરઘટ) ઋષિ રાસ આદિ-રિસહ જિણિંદ પથકમલ, વિમલ ચિત્તિ પણ મેસુ, વદમાણુ મિણ નાણુ બલિ, કાંઈ કવિત કવેસુ. Page #174 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી અતિશેખર રિસહઈ વારિસ દિણ તપ કીલ, વદ્ધમાંણિ છમાસુ. વરિસી ઇમારતી ઇસઉ, નામ હુએ તિણિ તાસુ. જઉ તદ્દભવ સિદ્ધિહિ સુ, તપ તપ્યું દેવિ અરિહંતિ, ત૬ વિશેષ સંસારીએ, ત૫ તપિવઉ એક તિ. તપિ તાપવીયઉ કણય જિમ, જીવ સુનિમ્મલ હેઈ, તપી નિવાણું નઈ વલી, રોસ મ કરિસ્યઉ કોઈ. રેસિઈ તપ સાગલઈ ગલઇ, રસિ પણાસઈ પ્રીતિ, રેસિઈ તનુ મન પરજલઈ, રેસિ ને નિવૃત્તિ ચીતિ. રગડૂ ભવિ પાછિલઈ, તપ કરિ કીધઉ રોસ, તિણિ રસિઈ દુર્ગતિ જઈ, અનઈ સંભાર્યઉ દોસ. પછઈ ક્ષમા તિમ આદરી, મિ તસ સીધઉં કાજ, આઠ કરમ અરિ નિરજિણ, લીધઉ શિવપુર રાજ. ભાવિ ભવિક જન સાંભલે, તે ઋષિ તણું ચરિત્ર, વાયક મતિશેખર કહિં, જિમ હુઈ જનમ પવિત્ર. ૮ અત – રગડ્રન લેઈ સંબંધ, તપ ઊપરિ એ કીય પ્રબ ધ. વાચક અતિશેખર ઈમ કહઈ, ભણઈ તિ સંપદ લહઈ. (૧) ગ્રં ૨૪૫, ૫.સં. ૮-૧૩, રત્ન. ભં. દા. ૪૩ નં. ૭૨. (૨) પ.સં. ૯, અમર. ભં. (૩) સં. ૧૭૪૮ ફાઇ સુદિ ૬ શની ભ૦ વિજયાણ. દરિ– પં. અમરવિજયગણિ – પં. કેસરવિજયગણિ – મુનિ કરણવિજયેન લિ. દેસી ગણજી રાત દેસી શેવિંદજી પઠનાથ. ૫.સં. ૧૬-૯, લાભ. નં. ૪૯૪. (૪) લિ. ઋષિ નેપાલ (ગુણદાસઋષિશિષ્ય). સં.૧૬ ૮૯ અને ૧૬૯૦માં લખેલ ચોપડી, પ.ક્ર. ૮૮થી ૯૬, નાથાલાલ પાલણપુરવાળા પાસેની. (૫) પ.ક્ર. ૨૧૨થી ૨૧.૮, ગા. ૨૭૫, શાંતિ ૦ ભ. દા. ૧૧૨ નં. ૯. (૬) સં.૧૬પ૮ ભા૦ ૭ ઋ દેવજી લષિતં છની આરિ ગ્રામે, ૫.સં. ૮, સેં. લા. (૭) ચંભં. (૮) ડે ભ. [આલિસ્ટઑઈ ભા.૨, લી હસૂચી.] (૧૬૬) મયણરેહા સતી ચરિત્ર અથવા રાસ (શીલ પર) ૨.સં. ૧૫૩૭ આદિ ધૂરિ દૂહા, શ્રી જિન ઉવીસઈ નમી પણમય ગેયમ પાઈ, કરિસ કવિત રિલીયામણ, ગુરૂ સરસતિ સુપસાઈ. શ્રી અરિહંત પયાસીયા, દાન શીલ ત૫ ભાવ, ભેદ વ્યારિ ધમ્મહ તણા, શીલ અધિક પ્રભાવ. Page #175 -------------------------------------------------------------------------- ________________ મતિરોખર [120] જૈન ગૂર્જર કવિએ : ૧ શીતિ સયલ સુખ સંપજ”, સીલિ મુજસ જંગ હેઇ, શીલિ મંત્ર મહિમા ફુરđ, શીલિ સિદ્ધિ વશિ હેઇ, શીલ શરીરહ આભરણુ, શીયલે નિરૂપમ રૂપ, શીયલે સયરેલા તગુંઉ, સદ્ ાઈ સુઉ સરૂપ. મઇ અનેક પ્રકરણ થક, દિઽઉ જિમ સંબંધ, વાયક મતિશેખર ભણુě તિમ હું કહિસ્સુ પ્રબંધ, અ`ત – શ્રી ઉવઐસગછિ ગુરૂરાય, ક્રસૂરિ તસુ પદિ વિખાય, ૩ ४ સાંપ્રત દેવશુપતિ ગણધાર, ત સગુરૂના વચન આધાર. ૩૫૯ પનરહ સઈ સાંત્રીસઈ વરસિ, એ પ્રબંધ પ્રાધઉ મન હરસિ, વાચક સતિશેખર ઇમ કહુઇ, ભણુઇ ગુઇ તે સર્વ સુખ ૫ લઇ, ૩૬૦ (૧) સં.૧૫૯૧ જયે, સુદિ ૭ લ. ઉષકેશગછે કુકદાચાય સંતાને ભ॰ સિદ્ધસૂરિ શિષ્ય ઉ॰ રત્નસમુદ્ર તત્ શિષ્યણી સાધ્વી ૨ ગલક્ષ્મી પડના '. ૫.સ. ૨૧-૧૧, રત્ન, ભં. દા. ૪૩ ન’.૯૦. (૨) પ.સ. ૧૭–૧૩, મારી પાસે (૩) પ.સં. ૧૫-૧૩, વ. રા (૪) ૫.સં. ૭-૨૧, 7. 08. વિ. ન. ૪૨૭, (૫) ભાં, ઇ. સન ૧૮૭૨-૭૩ નં. ૧૬૬. (૬) પ.સં. ૧૭, સુંદર પ્રત, કૃપા ા.૪૨ નં.૭૪૦. (૭) સ`.૧૬૩૮ આધિન વદ ૧ શુક્ર થિરપુદ્ર નગર મધ્યે વારીસ મહિમાસાગરેણુ લિ. પ.સ. ૯-૧૬ શ્રી. ઉ. ભ ́. દા,૧૭. (૮) સં. ૧૬૬૧ કા. સુ. ૧૦ સામે રાજલદેસર મધ્યે મુ. કીર્ત્તિસિંઘ લિ. પ.સ. ૧૭, અભય. ન.... ૩૦૭૩. (૯) સં. ૧૫૯૨ માશર વદ શ્રી ખરતરગછે જિનસમુદ્રસૂરિપદ્યે જિનહંસર પટ્ટે જિતમાણિકયસૂરિ રાજ્યે આચાર્ય કીર્ત્તિરત્નસૂરિ શિષ્ય લાવણ્યશીલેપાધ્યાયશિ॰ વા પુણ્યધીરગણિશિષ્ય વા॰ જ્ઞાનકીર્ત્તિગણિશિ॰ પ્ ગુણુપ્રમાદમુનિના ૫૦ કર્મ દેવમુન્યાદિ સાધુપરિવારસ યુનૈઃ સિ॰ પસ, ૧૮-૧૨, જશ.સ’. (૧૦) પ.સ'. ૧૧, સ.૧૭૪૦ ફા. શુ. ૭, જય૦ પે. ૧૩. (૧૧) ડે.ભ.... [મુક્ષુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૫).] (હુ સૂરિ(કસૂરિશિ.)કૃત ‘ ધન્ના ચાપાઈ' સં.૧૫૧૪ માણેક. આ પ્રમાણે નાંધાયેલ છે, પણું કર્તાનું ખરું નામ તા ઉપર।ક્ત મતિશેખર લાગે છે.) (૧૬૭) ઇલાપુત્ર ચિરત્ર (ભાવના વિષયે) આદિ – શ્રી જિનશાસનિ ×િગિ જયઉ, દેવ એક અરિહત; - ચિહું દિસિ ચિન્ડ્રુ મુહુડે ચતુર, વીહ ધર્મ કહુતિ. ૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૧] દાન શીલ તપ ભાવના, એ ચ્યારઇ તસુ ભેદ; ચિહુ ફ્રિંસિ ચિર ભમિવા તણા, ક્ષિિિહ ક્ષિપવાઈ ખેદ. ૨ તિહિં ચિહું માહિં અધિકરડઉ, વલી વિશેષઇ ભાવ; દાનાદિક ત્રિષ્ણુઈ વિકલ, ભાન ન આવઈ જામ. ભાવઇ વર દેઈ દેવતા, ગુરુ દેઇ વિદ્યાદાન; ભાવઇ નરપતિ હિત ધર, ફુરઇ તિ મંત્ર પ્રધાન. જિમ ભોજનિ ન મિલ્યુઇ લવણું, તા નવિ કાંઇ સાર; તિમ રસ ધર્મ ન ઊપજઇ, જે નવ ભલઇ ન ભાવું. તપ વિષ્ણુ જપ વિષ્ણુ શીલ વિષ્ણુ, વિષ્ણુ સંયમ વિષ્ણુ ક્રાણુ; ધણું ભવિક ભાવિજ લગઈ, લીધે કૈવલનાણું. ભાવહિ ભરહાર્દિક તણા, અઈ અનેક દિક્રૃત; તદિપિ ઈલાતીપુત્ર ત, તિમ હું કહિંસુ વિત્ત ત અંત – જમ રિષભાવના, મુગતિ તણી હુઈ જ થાપના, તે પશુ ઈમ ભાવઉ ભાવના, શાસન જિમ હુઈ પરભાવના. ૧૬૪ ઇલાપુત્રનઉ હું ચરિત્ર, ભાવના ઊપરિ કરવું એક ચત્ત, વાયક મતિશેખર ઈમ કહઈ, ભણુઈ તિ અટ્ટ મહાસિદ્ધિ લઈ. (૧) મુનિ હેમરત્નેન લષત સાહ ધરમાં પડનાર્થ”. શુભં ભવતુ. પ.સં. ૧૨-૧૪, ૯. સુ. (૨) લ. સ. ૧૫૭૪, બીજી કૃતિની સાથે એક પ્રતમાં, ૫.સ’. ૧૭–૪૪, સે’. લા. (૩) ૫.સ. ૫-૧૭, હા.ભ.દા. ૮૧ નં. ૬૬. (૪) પુ.સં. ૨-૨૭, મ. જૈ. વિ. નં. ૪૩૩. (૫) પ.સં. ૫-૧૮, થું પત્ર નથી, અનંત॰ ભં. ન. ૨.[પુગ્વસૂચી, લી'હસૂચી, હેજૅજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૫] સતિશેખર D ૩ ૪ પ (૧૬૮) સિમ ગીત ગા. ૫ રાગ ગુડી ચાદવ વંશ વિભુષણુ, સવિ દૂષણ રહિત સરીર, આવિઉ તારણિ વાલહઉ, સખી આલહ પાનહુ બીડમારા પ્રીય સહથઈ" બીડલી દેસ, કહિ રાજલ ર’ગિ રસ-આંચલી અંત – નેમિક અર ગુણરાતડી, પ્રભ વાતડી વાધઈ સનેહ, તસ પુનઇ પ્રીય મેલઉ ભઉ, જયૐ મતિસેખર સામિ, મૂરા પ (૧) સંવત ૧૫૩૫ વર્ષે વૈશાખ સુદિ ૬ દિને અભયપ્રભગણિ લિખિતં. પ.સં. ૧૧-૧૩, હા.ભ, દા. ૮૨ નં. ૧૬૯, [ પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૪૯-૫૧, ભા. ૩ પૃ. ૪૬૭-૭૧ તથા ७ Page #177 -------------------------------------------------------------------------- ________________ મજય [૧૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૯૪. પહેલાં “કુરગડુ ષિ રાસની ૨. સં. ૧૫૩૭ નેલી તે પછીથી આધારભૂત નહીં હોવાથી છેડી દીધી જણાય છે.] ૧૧૫. મજય [ ત૮ રામદેવશિ૦] (૧૬) જીરાવલા પાર્શ્વનાથ સ્ત૮ ૪૪ કડી આદિ– જરાઉલિ રાઉલિ કય નિવાસ, વાસવ સંસેવિઅ પવ૨ પાસ, પાસ ૫હુ મહ તું પૂરિ આસ, આસણવંસ વિહિઅપયાસ. ૧ સિરિ સેમસુંદરસૂરિ સુજશ જાય, ગુણ લીસાયર પશુપાય ભક્તિભર નિભર સેમદેવ, સિરિ સુધાનંદ વિવિધ સેવ ૪૩ અંત – સમય સમુજજલ કિર્તિપૂર, ભવિયણ જણ અંતર તિમિર સૂર ઇવ ભત્તિઈ જાઈ શુણિએ પાસ, જીરાઉલિ જિણ મુજ પૂરિ આસ ૮૪ (૧) ૫. સં. ૨-૧૪, હ. . દા. ૮૩ નં. ૧૧૨ [ આલિસ્ટઓઈ ભા. ૨ (સુધાનંદન ને નામે), મુરૂગ્રહસૂચી (ભૂલથી સુધાનંદસૂરિને નામે), હે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૧૪૪, ૪૦૪-સુધાનંદસૂરિને નામે).] પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૪૬૧. સમજયને જે રીતે ઉલ્લેખ થયો છે એ જોતાં એ કર્તા ન હોય અને ઉલેખ પામેલા સાધુગણના કઈ અજ્ઞાતનામા શિષ્ય હેય એ પણ સંભવ રહે છે. ] ૧૧૬. હેમહંસ (ત રત્નશેખરસૂરિશિ૦) (૧૭) ગિરનાર ચિત્ય પ૨પાટિ (એ.) કડી ૫૦ ૨.સં.૧૫૧૫ આ. આદિ– પશુમવિ ગેયમ સામિ નામિ જસુ આઠઈ સિદ્ધી સરસતિ અંબિક દેવિ બે વિભૂવલયાસિદ્ધી . કર સિરિ જેડી વીનવૂ એ દિઉ ઉ મતિ માડી ઊજિલ ગિરિવર તણી અ કરિસ હિંવ ચિત્રપ્રવાડી. ૧ અંત – શ્રી સેમસુંદર ગુરૂઅ ગણકર સીસ શિવસુખદાયકે જપત શ્રીગુરૂ રયણસેહ૨ સૂરિ તપગચ્છનાયકે તસ સસલેસિહિ હેમહંસિ હિંદુ યુણિ એ રેવયગિરિ વરે જે ભવિએ ભાવઈ તોહ આવઈ સયલ સિદ્ધિ સયંવરા. ૫૦ (૧) બે પત્રની જૂની પ્રત મારી પાસે છે. પ્રકાશિત : 1. પં. બહેચરદાસ સંપાદિત તેમની ટિપ્પણું સહિત પુરાતત્ત્વ, વર્ષ ૧ અંક ૩, પૃ ૨૯૨થી ૩૨૨ ક. [ પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૬૧-૬૨.] Page #178 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૧૩] ૧૧૭, ધ દેવગણિ (કીર્તિરત્ન-ક્ષાંતિરત્નશિ ) (૭૧) ષષ્ટિશતક ખાલા, ૨.સ.૧૫૧૫ તેમાં ગ્રંથ પરની તારત-ઉપાધ્યાયકૃત ટીકા પર આધાર રાખ્યા છે. (૧) ભાં.ઇ. સન ૧૮૮૦-૮૧ ન. ૪૦૬ (કીલ. ૨). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૧. ૧૧૮. જિનવન સ, ૧૫૧૫ આસપાસ. (૧૭૨) ધન્ના રાસ લ.સ. ૧૮૦૫ પહેલાં (૧) રત્ન ભ. (૨) અમ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧. વસ્તુતઃ આ કૃતિ જિનવ માનની ૨.સં. ૧૭૧૦ની ધન્ના ચેાપાઇ' હોવી જોઈએ. અહીં મુકાયેલા કર્તાના સમય સં. ૧૫૧૫ તે પ્રથમ આવૃત્તિમાં આ કવિની પછી મુકાયેલા ન્યાયસુંદર (ખરેખર અહીં આ પછી તેાંધેલા આજ્ઞાસુ ંદર)ના ગુરુ આ કવિને લેખીને મુકાયે। જણાય છે. આ કવિને નામે મુકાયેલા ‘ઉપદેશકારક કક્કો' સંવત ૧૭મી સદીના કલ્યાણધીરવાચકશિષ્ય જિનવના ઠર્યાં છે.] ૧૧૯. આજ્ઞાસુંદર (ખ૦ જિનવધનસૂરિશિ.) એક પ્રખ"ધની પ્રતને અંતે લખ્યું છે કે ધમ દેવગણિ ઇતિશ્રી બપ્પભક્રિસૂરિ શ્રી આમભૂપતિચરિત્ર સમાપ્ત. શુભ ભવતુ સંવત ૧૪૯૫ વર્ષે દક્ષિણ દેશે વસમતી સ્થિતૅન લિખિત આજ્ઞાસુ દર મુનિના ખરતરગચ્ચે બૃહદ્ક્ષે. (૧૭૩) વિદ્યાવિલાસ ચાપાઈ ર.સ.૧૫૧૬ આફ્રિ – ગાયમ ગણહર પાય નમી, સરસતિ હિયઇ ધરેવિ, વિદ્યાવિલાસ નરવઇ તળુ, ચરિય ભણુઉ સંખેવિ. જિમ જિમ સ*ભલીય શ્રવણ, પુન્ય પવિત્ર ચરિત્ર, તિમતિમ પરમાણુંદ રસ, અહનિસ વિલસઇ ચિત્ત, ધણુ કણુ ક`ચણુ સુયણુ જણુ, રાણિમ ભાગવિલાસ, મનવ`તિ સુખ ભોગવઇ, જસ હુયઇ પુન્યપ્રકાસ, ૩ અંત – તીરથ જાત કરઈ અતિ રંગ, જિષ્ણુવર પૂજિ રજઇ બહુ ભગિ, માલતાલ કરઈ ગુરૂભગતિ, નિશ્ચલ જિતધમ પાલઈ જીગતિ. ૩૬૦ ૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ મચંદ્રસૂરિ [૧૧૪] જન ગૂર્જર કવિઓ: ૧ ઈણ પરિપૂર પાલી આયુ, દેવલોક પુહુત નરરાય, ખરતરગછિ જિનવધનસૂરિ, તાસુ સસ બહુ આણંદ પૂરિ. ૩૬૧ શ્રી અભ્યાસુંદર ઉવઝાય, નવે રસ કિધ પ્રબંધ સુભાય, સંવત પનર સેલ વરસંમિ, સંધ વયણે પવિય સુરમ. ૩૬૨ વિદ્યાવિલાસ નરિંદ ચરિત્ર, ભવિય લેય કંઠ્ઠ એહ પવિત્ત, જે નર પઢઈ સુણઈ સાંભલઈ, પુન્ય પ્રભાવ મને રથ ફલઈ. ૩૬૩ (૧) સં. ૧૬૬૪ ભા.વ. ૧ દિને. પ.સં. ૧૫-૧૩, વિ.કે.ભં. નં. ૧૪૭૮. (૨) સં. ૧૬૨૬ વૈવ વિદિ ૧૧ આગમીય ધર્મરત્નસૂરિભિઃ ચોપડે છેલ્લે ભાગ, ૫.ક્ર.૧થી ૮, દે.લા.પુ.લા. નં.૧૧૨૫. (૩) સં. ૧૬૬૦ શાકે ૧૫૨૩ (૩) આસુ વદિ ૫ દિને. પ.સં. ૨૦-૧૨, દે.બાપુ લા. નં. ૨૧૯૧). ૪૮૦. (૪) ભાવ.ભં. નં. ૫૯. (૫) સંવત ૧૬ ૬૨ વર્ષ જયેષ્ઠ સુદ ૬ રવઉ. પ.સં.૧પ-૧૩, ભાવ.ભં. પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧, ભા.૩ ૫.૪૭૧-૭૨. પહેલાં ન્યાયસુંદર નામ આપી પછીથી સુધારીને આજ્ઞાસુંદર કયું છે.] ૧૨૦. રામચંદ્રસૂરિ (૧૭૪) કલ્પસૂત્ર બાલાર લ.સં. ૧૫૧૭ પહેલાં (૧) લ.સં. ૧૬ ૬૭, ૫ સં.૭૮, હા.ભં. દા.૩પ નં.૫. (૨) પ.સં. ૧૩૦, સંધ ભં, ફોફલિયાવાડ પાટણ દા.૮ નં.૧૫. (૩) લ.સં. ૧૫૧૭ ગ્રં. ૩૫૦૦, ૫.સં. ૧૩૭, સરસ અને વાંચવા યોગ્ય, સાથે મૂળ નથી, લીંભ. દા.૧૨ નં.૪૨. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧(પૃ.૩૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૧ તથા ૧૬ ૦૨. પહેલાં આસચંદ્રને નામે આ કૃતિ મૂકી તેની રે.સં. ૧૫૧૭ બતાવી છે. પછી રામચંદ્રસૂરિને નામે પણ આ કૃતિ નોંધી છે. લીંભ ની પ્રતને કારણે આસચંદ્ર નામ અપાયેલું. પરંતુ એ પ્રત ચકાસતાં એમાં આ કૃતિ રામચંદ્રસૂરિવિરચિત જ જોવા મળી છે ને એમાં રચનાસંવત નથી. ઉક્ત પ્રતમાં આ કતિના પછી “કાલિકાચાર્યકથા લખાયેલી છે અને તેને અંતે લિપિકાર તરીકે મડાહકગણે શ્રી કમલપ્રભસૂરિશિષ્ય મુનિ આસચંદ્ર છે તથા લ.સં. ૧૫૧૭ છે. તેથી કૃતિ અંતે રામચંદ્રસૂરિની જ રહે છે.] ૧૨૧. જયચંદ્રસૂરિ (ત. લક્ષ્મીસાગરસૂરિશિ) (૧૭૫) ચઉસરણ અધ્યયન બાલા) લ. સં. ૧૫૧૮ પહેલાં - (૧) સં. ૧૫૧૮ ફાગણ શુદિ ૧૪ લેખિ તિલકકલ્યાણગણિભિઃ Page #180 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૫] મેરુસુંદર કર્ણપુરમામે. શ્રી તપાગચ્છનાયક સુવિહિત ચચૂડામણિ પરમગુરૂ ભટ્ટારક પ્રભુ શ્રી રશેખરસૂરિ તત્પદાલંકારેણ શ્રી લક્ષમીસાગરસૂરિશિષ્યણ.પ.સં. ૬, જેસલ૦ ભદ્રસૂરિ જ્ઞાન ભં. નં. ૧૨૬. [હેજેસાસચિ ભા.૧ (પૃ.૨૦૦૦).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૮૧.] (૧૨૨) મેરુસુંદર (ખ. વચનાચાર્ય રત્નમૂતિશિ૦) (૭૬) શત્રુજય સ્તવન બાલા૦ ૨.સં. ૧૫૧૮ (૧) ભાં. ઈ. સને ૧૮૯૧-૯૫ નં.૧૬ ૩૮. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૯૩).] (૧૭૭) [+] શીલોપદેશમાલા બાલાર ર.સં. ૧૫૨૫ માંડવગઢમાં આદિ – શ્રી વામેય મનેય શ્રી સહિત મહિત સુરેઃ પ્રણિપત્ય સત્યભત્યાગનનતિશયશાલિનં. શ્રી જિનચંદ્રગુરૂણામાદેશાત્ મેરૂસુન્દર વિને શીલપદેશમાલાં વિવૃતિ શિશુપ્રબોધાય. અંત – શ્રીમત્ ખરતરગર છે બહુગુણસંબુધરાજ વિદિત ષત્રિશત્ ગુણસહિતા શ્રીમ જિનભદ્રસૂલભૂવન તત્પટ્ટાચલશૃંગારહાર-નાયક-સબ્રિભાઃ શ્રી જિનચંદ્રસૂરીજા જયનિ સસ્પરિચ્છદાઃ તેષાં ગુરૂણામાદેશે પ્રાપ્ય શ્રી જયમંદિર શ્રીભક્તરત્નમૂરિગણિ વાચનાચાર્ય શિષ્યકઃ શ્રી મેરૂસુન્દરગણેશભક્તિપરાયણ નાનાપુણ્યજનાકી દુગે શ્રી મંડ૫ાભિધે ઉદારચરિતખ્યાત શ્રીમાલજ્ઞાતિસંભવઃ સંધાધિપ ધનરાજે વિજયોતિ દયાપર તસ્યાભ્યર્થનયા ભવ્યજને પકૃતિeતવે શીલ ૫દેશમાલાયા બાલાવબોધે માયા રચિતઃ તવ શ્રત ચંદ્ર મિતે વર્ષે હર્ષણ મેરૂણ રચિતઃ તાવનન્દ, સોયં યાજિજનવીરતીર્થમિદ. (૧) સં. ૧૮૧૪ શાકે ૧૬૭૯ મૃગશિર વદિ ૬ ગુરૂ લિ૦ ઋષિ અમીધર વડછ અજીમગંજ મળે. પ.સં. ૧૬૫, ગુ. નં. ૬૧-૮. (૨) પ.સં. ૨૦૯, ગુ. નં. ૬૧-૬. (૩) ગ્રં૦ ૬૨૫૦, શ્રી વીકાનેર મધ્યે સં. ૧૫૦૮ આશ શુકલ દ્વિતીયા ભોગે. ખરતર વેગડ ગ છે જિનેશ્વર Page #181 -------------------------------------------------------------------------- ________________ સેરુસુંદર [૧૧] જૈન ગૂર્જર કવિએ ઃ ૧ સૂરિ-શ્રી જિનશેખરસૂરિ-શ્રી જિનવ સૂરિશ્રી જિનચંદ્રસૂરિ-શ્રી જિતમેસૂરિ વિદ્યમાન શ્રી જિનજયસિંહસૂરિભિઃ પ', રાજશેખર લિખિતમ્. ૫.સં. ૧૫૩, જેસલ॰ ભદ્રસૂરિ જ્ઞાન ભ. નં.૯૦. (૪) લ.સં. ૧૮૬૧, પ.સં. ૧૭૩, લી....ભ. દા.પ નં.૧૪. (૫) લ.સ. ૧૬૦૮, ૨.૬૦૦૦, પ.સ. ૧૩૧, લીંભ, દા.૧૪ નં.૪૧, (૬) ગ્રં.૭૦૦૦, ૫.સં. ૨૪૨, લી, ભ ા.૩૫ નં.૨. (૭) લ.સ’.૧૮૯૦, ૫.સ. ૧૦૯, લી.ભ. દા. ૩૫ નં. ૩. (૮) પ.સં. ૧૯૦, હા.ભં, દા. ૫૧, (૯) લ.સ.૧૬૧૬, ૫.સ. ૧૫૮, હા.ભ. ક્રૂા.૫૭ નર. (૧૦) ૫.સ. ૧૨૨, ૨.૬૪૬૫, હા.ભ દા.૫૭ નં.૩. (૧૧) સં. ૧૮૩૮ કા. શુ. ૬, ૫.ક્ર. ૨૨૩થી ૨૩૧, ત્રૂટક, ખેડા ભં. દા.૮ નં.૧૦૭. (૧૨) પ.સ. ૩૧, ૨.૪૦૦, લી.ભ. ક્રૂા.૨૧. (૧૩) પ.સં. ૨૨૨, ગ્રં.૮૪૮૫, લી,બં. દા. ૨૮. (૧૪) ૫.સ. ૧૭૬, ગ્ર ૬૪૮૫, ખં.ભ..૧. [મુપુગૃહસૂચી, લી'હચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૭૬, ૧૭૫, ૧૮૬, ૨૧૧, ૨૧૩, ૪૩૪, ૫૯૮).] [પ્રકાશિત ઃ ૧. સંપા. હરિવલ્લભ ભાયાણી વગેરે.] : (૧૭૮) ષડાવશ્યક સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર ખા૦ ૨.સ.૧૫૨૫ સંવત્ ૧૫૨૫ વર્ષ વૈશાખ સુદી ૫ દિને ખરતરગચ્છનાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલકાર શ્રી જિનભદ્રસૂરે શ્રી જિનચંદ્રસૂરિના આદેશથી વાચનાચાય . રત્નમૂર્ત્તિગણિશિષ્ય વા॰ મેરુસુંદરગણિએ ષડાવશ્યક વૃત્તિ ખાલાવખેાધ શ્રી તરુણુપ્રભાચાર્ય કૃત બાલાવબેાધના અનુસાર કર્યાં. (૧) રેસ. એ. સા. (૨) લ. સં. ૧૭૫૦, ૫.સ. ૮૫, હા, ભં. દા. ૫૭ નં. ૮, (૩) આનંદવિમલસૂરિશિ વીવિમલણુિ ભાવ ભ, ન, ૨૮. [હેજૈતાસૂચિ ભા. ૧ (પૃ. ૧૯૭),] (૧૭૯) પુષ્પમાલા માલા૦ લ. સં. ૧૫૨૮ (૧) શ્ર'. ૬૦૦૦, પ.સં.૧૩૯, લી. ભં. દા.પ નં.૧૮. (૨) શ્ર'. ૧૫૦૦, પુ.સં.૭૦, લી....ભ. કા.૨૧ નં.૧૮. (૩) લ.સં. ૧૬૧૪, પ.સ’.૧૬૬, ગ્રં.૪૫૯૦, હા.ભં, દા.૫૭ નં.૧૬, (૪) ૫.સ. ૩૬૮, સંધ ભ, વખતજી શેરી દાર .૬.નં (૫) સં. ૧૫૨૮ શ્રા. વ. ૨ શનો પત્તને હા.ભં. દા. ૬૦. [મુપુગૃહસૂચી, લી'હસૂચી, હેજૈજ્ઞાચિ ભા. ૧ (૭૪, ૧૭૦, ૫૬૨).] (૧૮૦) પ‘નિર્ધન્ધી બાલા (૧) લ. સ. ૧૬૧૨ અહેમદાબાદ, ૫. સ. ૧૭, હા. ભં. દા.૪૯ ન. ૧૫. આમાં પેાતાને ‘ખરતર જિનભદ્રસુરિ પદે જિનચંદ્રસૂરિ વિજય Page #182 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૧૭] મેરુસુંદર માન શિષ્યાણ વાચનાચાર્ય' એમ ગણાવેલ છે. (૨) લ.સં.૧૬૪૨, ૫. સં. ૧૦, પ્ર. કા. ભ. દા.૯૧ નં. ૯૯૨. (૩) ગોડીજી ભં. ઉદેપુર. (૪) પરમગુરૂશ્રી આણંદવિમલસૂરિશિષ્ય ૫. ધનવિમલગણિ શિવવિમલગણિ પઠનાર્થ, હીરાંની પરતિ. ૫.સં.૨૧ પ્ર. કા. સં. છાણું નં.૮૨૯. (૫) ઇતિ પંચનિગ્રંથી ખરતરીય મેરૂસુંદર કૃત બાલાવબોધેડપિ સમાપ્ત ઈતિ ભદ્ર ભૂયાત સં. ૧૬૬૦ આશો વદિ ૭ રવી. વેબર. નં. ૧૭૯૧. મુપુગૃહસૂચી, હેત્તા સૂચિ ભા. ૧ (પૃ૨૦૭).] (૧૮૧) ગશાસ્ત્ર બાલાર અથવા યોગપ્રકાશ (૧) વિવેકવિજય ભં. ઉદેપુર (૨) લ. સં. ૧૬૨૬, ભા ૦ ચઉડા મળે ઋષિ ભાણ લિ૦ શ્રીવંત પડનાર્થ. ૫. સં. ૧૧૫, મહિમા છે. ૨૪. (૩) પરમગુરૂ આણંદવિમલસૂરિશિ. પં. ધનવિમલગણિ શ્રી કર્ણ શિવવિમલ સેડવિમલ પડનાથ. પ.સં.૨૭, ગે. ન. (૪) પ.સં.ર૭, ગ્રં. ૭૫૦, પા. ભં. ૪. [મુપુન્હસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૫૭૭).] (૧૮૨) ભક્તામર ૫૨થા [અથવા ભક્તામરસતાત્ર બાલા-1(ગુજરાતી ગદ્ય) આદિ– પ્રણમ્ય શ્રી મહાવીર નત્વા ચ શ્રુતદેવતાં શ્રી જિનચંદ્રસૂરીણમાસાદ્યા દેશમુત્તમં. બાલાલો કપ્રબોધાર્થ મેષતું મેરૂસુંદર ભક્તામરમહાસ્તોત્ર કારબે વાયા મુદા. (1) ભક્તામરપ્રાકૃત વાર્તાવૃત્તિઃ ૫. સં. ૧૮, સુંદર પ્રત, યશવૃદ્ધિ. [મુપુગૃહસૂચી.] (૧૮૩) પૂરપ્રકર બાલા લ. સં. ૧૫૩૪ પહેલાં (૧) . સં. ૧૫૩૪ માર્ગશિર સુદિ જ આદિ શ્રી નાગરજ્ઞાતી વિશ્વનાથ સત્ (સુત) લક્ષમીધર લિ૦ ૫. સં. ૧૨૧, ગ્રં. પર૭૦, જૂને સંધ ભં. ફેફલિયાવાડ પાટણ. દા. ૭૨ નં. ૩૭. [મુપુન્હસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા. ૧ (પૃ. ૬૪). (૧૮૪) [+] ષષ્ટિશતક વિવરણ (૧) ગ્રં. ૭૦૦, ૫.સં. ૧૬, સંધ ભ વખત શેરી દા.૫ નં.૧૮. મુપુન્હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૧૮૩).] [પ્રકાશિત ઃ ૧. નેમિચંદ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ ત્રણ બાલાવબોધ સહિત, સંપા. ભોગીલાલ જ. સાંડેસરા. Page #183 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીસાગર(સૂરિ) [૧૧૮] જૈન ગૂજરૃર કવિએ : ૧ (૧૮૫) વૃત્તરત્નાકર બાલા૦ (૧) મૂલના કર્તા કેદારભટ્ટ. પ્ર. ૧૧૭૬, ૫.સં. ૧૯, પ્ર. કાં ભં દા.૬૪ નં.૬૧૪, (૧૮૬ ક) ભાવારિવાર ખાલા (૧) પ.સ,૧૯, પ્ર. કા. ભં, દા૯૧ ૯૮૭, (૧૮૬ ખ) કલ્પપ્રકરણ ખાલા૦ (૧) પુ.સ’.૧૧૦, શ્ર'. ૬૨૬૯, પા. ભ. ૪, [પ્રથમ આવૃત્તિ ભાî પૃ.૬૦૧-૦૨, ભા.૩ પૃ.૧૫૮૨-૧૫૮૫] ૧૨૩. લક્ષ્મીસાગર (સૂરિ) સૂરિપદવી સં. ૧૫૧૮ [જૈન સાહિત્ય સાધકમાં મુનિ જિનવિજયે વસ્તુપાલ તેજપાલરાસ' સંપાદિત કર્યાં છે તેમાં એક લક્ષ્મીવિજય સૂરિપદ સવત ૧૫૦૮ તથા ખીજા મલધારીગચ્છના સવત ૧૫૪૮-૧૫૭૫ નાંધ્યા છે અને તેમાંથી કયા લક્ષ્મીસાગરની આ કૃતિ છે તે અસ્પષ્ટ હૈવાનુ જણાવ્યુ છે.] (૧૮૭) + વસ્તુપાલ તેજપાલ રાસ ગા. ૫૮ આદિ-વીર જિજ્ઞેસર નમિય પાય, અને ગેાચમ સામી, સરસતિ તણે સુપસાઉÀ એ, કહિસિઉ સિરિનામી વસ્તુપાલ તેજિંગ તણે! એ, અમ્હે ખેાલિસ્યું રાસે, ભરહક્ષેત્ર રિ ગૂજરાત અણુહિલને વાસેા. ૧ અંત – એતલા દ્રવ્ય વ્યય કીઉ એ મા, વસ્તિઞ તે જિંગ સારિ સુ ગિરૂ કરણી એ કરે એ મા. વરસ અઢાર માહિ સુ॰ મહિમંડલ રહાીઉ એ મા. મનના પૂરી આસ સુ લક્ષ્મીસાગર ખેાલિક એ મા. ગિરૂએ એહ જિ રાસ સુ॰ વસ્તુપાલ તે જિંગ તણ્ણા એ મા, ચરિત સુણે નરનારિ સુ॰ તેહ કર અફલાં ફલે મા, અષ્ટ મહાસિદ્ધિ પૂરિ. સુ (૧) ૫.સ. ૭-૧૨, સાણંદ ભ પ્રકાશિત ઃ ૧. જૈન સાહિત્યસાધક ખ. ૩ પૃ.૧૧૨થી ૧૧૭, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૭૩-૭૪,] ૧૨૪. મલયચંદ્ર (પૂર્ણિમાગચ્છ સારત્નસૂરિશિ ) (૧૮૮) [+] સિંદ્યાસણ અત્રીસી ચાપાઇ ૨.સ.૧૫૧૯ આદિ – સમરિસ સામિણિ સરસતિ દૈવિ, વિક્રમચરિત્ર કહું સંખેત્રિ, - Page #184 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૯] મલયચંદ્ર માલવમંડણ જોયણ બાર, ધારાનગરીનું વિસ્તાર. ૧ ઉજેણે અધિપતિ વણવેસુ, વિદુર વિકમ નરેસ કલા કુતૂહલ કુતિગ સુણઈ, દાનખડગ ડું દાલિક હણુઈ. ૨ અંત – સંવત પનર ઉગણીસય એય, ચઉપઈબંધ રચીઉ એય, મંડલીક મગણ ઉપગાર, રંગદ્ર ચૂયાડલ નગર મઝારિ. ૨૮૭ પૂનિમિગણિ સાધારતનસુરી, સીસ માઈચંદ્ર કહઈ મહિ પૂરિ, ભણસઈ ગુણસઈ સુચરિત એય, મનવંછિત સુખ લહસઈ તેય ૨૮૮ (1) પ.સં. ૧૩-૧૬, સેં.લા. નં.૨૪૨૦. [આલિસ્ટમાં ભા.૨, લીંહસૂચી.] (૧૮૬) ધનદત્ત ધનદેવ ચરિત્ર અથવા સંઘલસીકુમાર પાઈ ૨.સં. ૧૫૧૯ ગોપમંડલીમાં આદિ- સરસતિ સામિણિ મનિ સમસુ નવલું કાંઈ કવિત કરેણુ જિન યુવીસ વંદુ આજ, સહિગરૂ સમરિઇ શીઝઈ કાજ. ૧ દાન દઈ જે ભુત્તિ સુપત્તિ, નિરમલ ચિત્તઈ નિરમલ વિત્ત, લછિ લહઈ જિમ બંધવ બેઅ, દાનપ્રભાવિ ધનદત્ત ધનદેવ, ૨ દાન વડું સુણઈ સંસારિ, દાનિ દુરિત લઈ સહી સારિ, દાનિ સુખસંપત્તિ સંયોગ, દાનિ જઈ વયર વિગ; (પા.) દાનિ સાલિભદ્ર ધન રૂદ્ધિ, દાનઈ યવક્ષાનઈ સિદ્ધિ. ૩ અત – સૂરસેન બેટાઈ રજજ, આપી આપણિ કરઈ સકજજ, સહનારી ઢું સંયમ ધરઇ, મુગતિરમણિ લીલાં તે વરઇ. ૨૩૯ પાત્રદાન નિસુણું પ્રભાવ, દાન ઊપરિ ભવીયણ ધરૂ ભાવ, પુનિ મગછિ સાધ૨તનસૂરિ, સીસ મલયચંદ્ર કહઈ મતિ પૂરી. ૨૪૦ બિસઈ બઈતાલાં (૨૪૨) છઈ ચઉપઈ, કથા ચુરાસી ઈહાં હુઈ, નામોચ્ચાર અછાં એહ માહિ, વિવરી જાણુઈ જેહનઈ આહિ. ૨૪૧ સંવત ૧૫ ઉગણીસઈ સુબંધ, ગેપમંડલીઈ રચિઉ પ્રબંધ, ભણઈ સુણઈ કવીવણ જે કરઈ, અંબિકિ પ્રસાઈ તે સુષ વહઈ. ૨૪૨ (૧) પ.ક્ર. જૂને ૨૨ ૬થી ૨૩૩, નવો ૧થી ૮, પં. ૧૪, સીમધર. Page #185 -------------------------------------------------------------------------- ________________ વિમલધમશિષ્ય [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ દા. ૧૯. (આ પછી આ કવિકૃત “દેવરાજ-વત્સરાજ પ્રબંધ છે. જુઓ નીચે નં. ૧૯૦.) (૨) ૫.સં. ૧૮-૧૫, તેમાં પ. ક્ર. ૧થી ૮, (પછી કવિ હર્ષમૂર્તિકૃત "પદ્માવતી એપાઈ છે) ઘણું જૂની પ્રત, ખેડા. ભં. દા. ૮ નં. ૧૦૨. (૩) ઋ. ગેપી લષિત. પ.સં. ૭–૧૫, ૩૦ ભં. (૪) સં. ૧૬૮૩ દિ. શ્રાવ્ય શુદિ ૩ શન લિ, ઋષિ મેઘા શિ, ઋષિ સહજપાલ વીરમગામ મળે. છેલું પાનું “ચંપકસેન રાસ' સાથે, લા. નં. ૪૧૨. [મુગૃહસૂચી.] [સંપા. રણજિત પટેલ.] (૧૦) દેવરાજ વત્સરાજ પ્રબંધ ૨.સં.૧૫૧૯ ગોપમંડલીમાં આદિ – અંબિકિ સામિણિ પશુમી પાય, જસ સિરિ ગિરિ ગિરનાર રાય, વત્સરાજનું કરૂં વષાણ, ધર્મકર્મ તણુઉં સુણ૩ પ્રમાણ. ૧ પન્ય કાજિ જે ન કરઈ પ્રમાદ, સુષેિ સુષિ તિહિ નહી વિષાદ. વિસમાં વિધન લઈ તીહ જાઇ, વસરાજ જિમ સુવિ સુષ થાઈ. ૨ ધરમઈ રાજધિ સંયોગ, ધરમઈ શરીર હુઈ નીરોગ, ધરમિ પુત્ર પૌત્ર પરિવાર, ધરમિં વિસમું સમું અપાર. ૩ અંત - હુ રમણીયેં ચારિત્ર લિધ, બહુગતિ તણુઉં તેતાહુ દિધ, મગરે મણિ લીલાં હુઈ, વીસા સુથઈ ચઉપઈ. ૧૨૬ સંવત ૧૫૧૯ ઉગણુસઈ સિદ્ધ, ગેપમંડલી સુર છS સપ્રસિદ્ધ, નિમગછિ સાધારતનસૂરિ, સીસ મલયચંદ્ર કહિ મતિ પૂરિ. ૧૨૭ ધમ્મ કજિ એ સબંધ સુણી, આદર કરૂ જિસુધમ્મહ જાણી ધરમપ્રભાવઈ હુઈ રૂધિવૃદ્ધિ, સંયેલ સંધનઈ વંછિત સિદ્ધિ. ૧૨૮ (૧) ૫.ક્ર. ૨૩૩થી ૨૩૭, નવો ૮થી ૧૨, સીમંધર. . પિ. ૧૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ (પૃ.૪૭૪-૭૬).] ૧૨૫. વિમલધર્મશિષ્ય (૧૯ ક) મહાવીર વિનતિ ૧૪ કડી ૨.સં.૧૫૨૦ જેઠ શુ. ૧૦ આદિ- સરસતિ મજઝ મતિ દિઉ ઘણી એ, તું જણણી કવિઅણુ જણ તણું એ, ગેયમગુરૂનીય મનિ ધરીએ, રસનારસ લી જઈ ઈણિ પરિ એ. ૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૧] (બ્રહ્મ)જિનદાસ અંત- રાયરાણ ભૂપ અતિ ઘણા એ, જિણ રંજિય દેસ નયર તણું એ, વિમલધમ પંડિત તણુઈ એ, ઉપદેસિઈ જીણું ઉધાર કરઈ એ. ૧૩ સંવત પનર વીસેતરઈ એ, જેઠહ સુદિ દસ મિ ઉચછ કરઈ એ, જે નરનારી નિત ભણઈએ, નવનિધિ ધરિ વિલસઈ તીહ તણઈ એ. ૧૪ (૧૦૧ ખ) જીરાઉલિ પાશ્વનાથ વિનતિ ગા. ૧૮ આદિ- ત્રિભુવન જન નયણણુંદ ચંદ, તુજઝ સેવ કરઈ પય ધરણઈદ, વલિ દેવિ પઉ માવઈ રૂદ્ર નામિ, છરાઉલિ નાયક પાસ સમિ. ૧ જય પંડિત વર સિરિ વિમલધર્મ, તે જાણુઈ આગમ વેદ મર્મ, તસ સીસ સેવક ઇમ વીનવઈ, કર જોડી પ્રભુ પાએ નમઇ. ૧૭ રવિ મંદિર ગિરિ નું ગણિ સોમ, કૂમંડલ સાયર મહિય પમ, છરાઉલિ માં જય જિહ પાસ, પ્રભુ પૂરે સામી મણહ આસ. ૧૮ (૧) સંવત ૧૫૩૫ વર્ષ વૈશાષ શુદિ ૬ દિને અભયપ્રભગણિ લિખિતં. પ.સં.૧૧-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧ ૬૯. (બને કૃતિઓ) પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૫૨-૫૩.] ૧૨૬ (બ્રહ્મ)જિનદાસ (દિ. સકલકીર્તિ-ભુવનકનિશિ.) આ કવિએ સંસ્કૃતમાં “રામચરિત” લખ્યું છે. તેમાં રચના સમય આપ્યું નથી. તેની પ્રત સં. ૧૬૭૨ની લખાયેલી છે. મુંબઈના દિવ્ય જૈન સરસ્વતી ભવનના તૃતીય વાર્ષિક રિપોર્ટ સાથે જોડેલી ગ્રંથસૂચીમાં પૃ. ૮૦ પર તેની પ્રશસ્તિ આપેલી છે તેમાં દરેક સર્ગ અંતે “ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસવિરચિત” એમ આપ્યું છે તે પરથી જણાય છે કે પોતાના ખાસ ગુરુ સકલકીતિ હતા. બ્રહ્મ એટલે બ્રહ્મચારી. દિગંબરોમાં સાધુ થવા માટે ત્રણ સ્થિતિ છે : ૧ બ્રહ્મચારી. ૨ ઐલક અને ૩ મુનિ. [ કર્તાપરિચય માટે જુઓ સુગંધદશમી કથા, સંપા. હીરાલાલ જૈન. ] (૧૨) હરિવંશ રાસ ૨.સં. ૧૫૨૦ વિ. શુ. ૧૪ અંત - લોભવાહિં જીવ ગુમાર, મિયા ધરમ થાયે અપાર. શાસ્ત્ર લેપ્યાં બહુ જિનવર તણ, કુમત થાયા તીણું આપણુ. ૩૫ હુંડા સર્પિણી કાલ વિશાલ, પંચ મિથ્યાત ઉપજે ગુણમાલ, જિમ પેનિમ થકી ચંદ્રકલા હાણિ, તિમ પંચમકાલિં જિન વરવાણિ. ૩૬ Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૨૨] જૈન ગૂજર કવિઓ: ૧ જો(ઇ)લેા કાલ તણા પરતાપ, અલિભદ્રે મિથ્યાત કીયા વ્યાપ, ઈશુ પરિ જસ વાપ્યા અતિ ધણેા, બલિ વિં નારાયણ તણેા. ૩૦ તિહાં થકા નારાયણું હવેા દેવ, પ્રશ્ન લેક કરિ બહુ સેવ, દયા ધરમ છેડયા તીણું ચ'ગ, આચાર તણેા બહુ કીયા ભંગ. ૩૮ (બ્રહ્મ)જિનદાસ * જિહ્સાસણ નિકલંક અપાર, મારગ મુતિ તણા ભવ પાર, ગિંબર નિગ્ર^થ ગુરૂ ચગ, જીવ દયા દીસે ઉત્ત’ગ. ૪૧ * (નેમિ જિનેશ્વર ગિરનાર ઉપર આવી રહ્યા તે સ`બધી કહે છે કે) સહસ્ત્ર વરસ મેળવ્યા સ્વામી આય, દશ ધનુષ નિરમલ ગુણુ કાય. * શ્રી મૂલસઘ અતિ નિરમલા, સરસતિગચ્છ ગુણવંત, શ્રી સકલકીરતિ ગુરૂ જાણીઈં, જિણુસાસણ જયવંત. તાસ પાટિ' અતિ રૂડા, શ્રી ભુવનકીરતિ ભવતાર, રત્નત્રય કરી મ`ડીયા, ગુણુહ તણા ભંડાર. તે મુનિવર પાય પ્રભુમીનિ કીયા સવિસાર, બ્રહ્મ જિષ્ણુદાસ ભણે રૂયડે, પઢતાં પુન્ય અપાર. સિ મનેાહર રૂડા, મહિલદાસ ગુણુદાસ, પઢે પઢાવે વિસ્તરી, જિમ હાઇ સૌખ્ય અપાર. ભવીયણ જીવ સ`ખેાધવા, કીયા રાસ એ સાર, અનેક કથા ગુણિ આગલેા, યા તા ભંડાર. સંવત ૧૫ વીસાતરા, વૈશાખ માસ વિશાલ. શુકલ પક્ષ ઉદ્દિસિ દિને, રાસ કીયેા ગુણમાલ, વસ્તુ. રાસ કીયા રાસ ક્રીયા સાર મનેહર, અનેક કથા ગુણ આગલેા, હરિવ*સ તણેા સાર, ......એ કવિત કરી સાંભલા, ભાવ ધરા મનમાંહિ ઉજ્જલ, ૨ ૩ શ્રી સલકીરતિ ગુરૂ પ્રણમીનિ, બ્રહ્મ જિષ્ણુદાસ ભણિ` સાર, પઢિ ગુણ' જે સાંભલે, તેનિ પુણ્ય અપાર. (૧) ઇતિ શ્રી હરિવંશરાસ સમાપ્ત. સ૧૭૫૧ વર્ષ માહ શુદિ ૧૪ શૌ. મ.બ. ૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૨૩] (બ્રહ્મ)જિનદાસ (૧૩) શ્રેણિક રાસ આદિ વસ્તુ. વીર જિણવર વીર જિણવર નમું તે સાર તીર્થકર ચઉવીસમુ વાંછિત બહુ દાન દાતાર સારદા સમિણિ વલી તવું બુદ્ધિસાર હું વેગિ માગું ગણધર સ્વામી નમકરૂં શ્રી સકલકીરતિ ભવતાર શ્રી ભુવનકરતિ ગુરૂ મનિ ધરૂં કરિશું રાસ હું સાર. ૧ - ભાસ જસોધરની. ભવિણ ભાઈ સુર આજ મનિ નિચે આણી શ્રેણિક રાજા તણે રાસ હું કહિસું વખાણું. અંત - વસ્તુ શ્રેણિક રાજા શ્રેણિક રાજા તણે એ રાસ, પઢે ગુણે જે સંભાઁ એકમનાં ધરી ભાવ ઉજજવલ, તેહ ધરિ નવ નિધિ સંપજે સરગ મુગતિ ફલ સંસાર નિરમલ, શ્રી સકલકીરાતિ ગુરૂ પ્રણમીને મુનિ ભુવનકીરતી ભવતાર. બ્રહ્મા જિણદાસ ભણે નિમલે, સુણતાં પુન્ય અપાર. (૧) સં.૧૬૩ વષે શ્રાવણ શુદિ ૧૧ શુક્ર કહ લિષી બાઈશ્રી માનિકશ્રી શિષ્ય જિનમતિશ્રી વાઈ. લિષિત શ્રી વસા વન કથા. પ.સં. પર–૧૦. ભાવ. ભં. (૨) સં. ૧૭ એ કોતરા વષે વ. શુ. ૧૩ ચંદ્રવાસરે મૂલ સંઘે ભ. પદ્મનંદ્યાત શિ. બ્રહ્મ ગેવિંદ પઠનાર્થ... ભટ રઘુનાથેન લિ. ૫.સં. ૧૧–૧૦. સ.ભ. (૧૯૪) યશાધર રાસ આદિ- શ્રી પૂજ્યશ્રી ધનરત્નસૂરિ ગુરૂભ્યો નમઃ મુનિસુવ્રત જિન જિન સ્તવું તે સાર તીર્થકર જેય વસમઉ વંછિત ફલ બહુ દાન દાતાર સારદ સમિણિ વકતી તવું, જિમ બુદ્ધિ સાર હું વેગિ માગુ, ગણધર સ્વામી નમસ્કરૂં, વલી સકલકીરિ ગુરૂ સાર, તાસ ચરણ હું પ્રણમીનિ, કરસિ૬ રાસ એ સાર. ભવિણ ભવિ સુણઉ આજ, મનિ નિશ્ચય આણી રાજ જશેધર તણુઉ રાસ, હું કહિસિઉં વખાણું. અંત – રાય યશોધર રાય યશેધર તણે જે રાસ, જીવદયાનું પહરં પાપ, મિથાનિકંદન સાર, Page #189 -------------------------------------------------------------------------- ________________ (બ્રહ્મ)જિનદાસ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ રાગ મોહ વિહંડણે, ગુણહ તણો ભંડાર, સૂણુઇ જે નરનારી પઢે, ગુણે મને ધરિ બહુ ભાવ, બ્રહ્મ જિગુદાસ ઇમ ભણે, તેહને સૌખ્ય અપાર. (પા.) સુઈ જેનર અનુદિન ભણિ, હીઈ ધરી બહુ ભાવ, જિણદાસ બ્રહ્મચારિ ઈમ ભણિ, તેહનિ શિવપુરિ વાસ. ૪૬ (૧) પસં.૨૧, શેઠ માણેકચંદ હીરાચંદને બંગલે ચપાટી દિગં. બર જૈન મંદિર મુંબઈ (ડાં. ત્રિ. પ્રશસ્તિ સંગ્રહ). (૨) સંવત ૧૬૨૮ શ્રા. શુ. ૫. ગુરૌ શ્રી કેદ્ર નગર વાસ્તવ્ય હું બ(ડ) જ્ઞાતીય ફે સધારણ ભાર્યા સિરીદે તપુત્રી સુશ્રાવિકા શીલાલંકારધારિકા શ્રા ૨નાઈ પઠનાર્થ વૃદ્ધ તપગચ્છ પં. ચારિત્રસિંહ શિ૦ પં. વિનય ચારિત્ર મુનિ લખિતં. ૫.સં. ૨૭-૧૨, સીમંધર૦ દા. ૨૨ નં.૬. (૧૩) ખંભં.૧. (૧૯૫) આદિનાથ રાસ આદિ- * નમો વીતરાગાય. વહુ. આદિ જિસેસર આદિ જિસેસર પાય પ્રણમેસુ, સરસતિ સ્વામિણિ વલિ વિલિ તવઉં, બુદ્ધિ સાર માગું નિરમલ, શ્રી સકલકરતિ પાય પ્રણમીનિ, મુનિ ભુવનકરતિ ગુરૂ વાંદુ સેજલ, રાસ કરિંતુ રૂવડે, તખ્ત પરસાદિઈ સાર, આદિ જિણુંદ ગુણ વરણવું, ચરિત્ર જેઠું ભવતાર. ભાસ જ ધરની. ભવિયણુ ભાઈ સુઉ આજ, રાસ કહું મનહર, આદિપુરાણ જઈ કરી, કવિત કરઉં મનોહર. બાલ ગોપાલ જિમ ૫૮ઈ સુઈ જાણે બહુ ભેદ, જિણસાસણ ગુણ નિરમલ મિશ્યામત છે. કઠીણ નારીયલ, દીજે બિલક હાથિ તે સ્વાદ ન જાણે, છેલ્યા કેલા દાખ દીજે તે ગુણ બહુ માને. તીમ એ આદિપુરાણ સાર, દેસભાષ વખાણું, પ્રકટ ગુણ જીમ વિસ્તરે, જિણસાસણ વાંનુ. રતન માણિક હીરા જગા જેતિ પારખિ, અજાણ ન જાણે, તિમ જિણસાસણ ભેદ ગુણ, ભલા કીમ વખાણિ. Page #190 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી અંત - [૨૫] તીહ કારણિ એ રાસ ચંગ, કરૂ′ ગુણવંત, ભવીચણુ મન સંતાષ રોંગ, રીઝે જયવંત. મધુરીય વાણિ સાહામણી, મેલુ' આણુંદ, બ્રહ્મ જિષ્ણુદાસ કહે નિરર્લે, જીમ વાધે ગુણ કંદ. વસ્તુ આદિ જિણેસર આદિ જિષ્ણુસર તણુઉ મઈ રાસ, કીયેા સરસ સેાહાવણે!, એક ચિત બહુ ભાવ આણી, પઢઈં ગુણઈં જે સાંભલે, જિસાસણ ગુણ અનંત જાણિ, શ્રીય સકલકીરતિ ગુર પ્રણમીનિ, મુનિ ભવનકીતિ ભવતાર, બ્રહ્મ જિષ્ણુદાસ કહે નિરમલેા, રાસ કીયા મ સાર. દૂહા વખાણુě જે રૂવડા, સભા માહિ ગુણવંત, રૂચિ સહિત જે સાંભલિ, તેનઇ પુન્ય મહ ત. સમકિત ઉપજે નિરમલા, વરત નીમ વિલ સાર, તત્વ પદારથ જાણે સહી, જ્ઞાન ઉપજઈ ભવતાર. (૧) સંવત ૧૭૩૯ ભા. શુ૭ ભામે પાટણ મધ્યે લિ. વાસતવ્ય. સાહ મૂલજી લિખાપિત, ગ્ર’.૪૫૦૦, પ.સં.૧૯૩-૧૧, હા.ભ દા.૭૯ નં.૩૦, (૨) પા.ભ’૧. (૧૯૬) કરકડુ રાસ (પૂજા ફલ પર) આદિ – અત (બ્રહ્મ)જિનદાસ સિદ્ધિભ્યઃ વીર જિષ્ણુસર પ્રણમીતે, સરસતી સ્વામિણિ દેવિ. શ્રી સકલકીરતિ ગુરૂ વાંદિસ, વલી ભુવનકીતિ મુનિ દેવ. ૧ તદ્ઘ પરસાદે નિરમલેા, રાસ કરૂ અતિ ચંગ, પૂજાલ હવે વરણુવુ, મિત ધિર ભાવ ઉતંગ. દૂહા. અચલ ડામ દેઉ નિરમલા, મઝને સ્વામી દેવ, હું દાસ છઉં તમ્હ તણેા, જનમ જનમ કરૂ સેવ. ૧ શ્રી સકલકીરતિ ગુરૂ પ્રણમીને, મુનિ જીવનકીતિ ભવતાર, રાસ કીયા મેં વડા, બ્રહ્મ જિષ્ણુદાસ કહે સાર. પઢઇ ગુણુઈ જે સાંભલે, મન ધરિ અવિચલ ભાઉ, મન વાંછિત ફલ તે લહે, પામે... સિવપુર્રર ઠાઉ, ૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ (બ્રહ્મ)જિનદાસ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ધનદ નામ ગોવાલીયે, એક કમલ કર ચંગ, પૂજ્યા જિણવર મુનિ રલી, ફલ પામ્યા ઉતંગ, એ કથારસ સાંજલિ, ભવિયણ સંયેલ સુજાણ, પુજે જિણવર મનિ રલી, અષ્ટ પગારિ ગુણું ભાન. એક કમલ ફલ વિર્યો, સરગ મુગતિ લગે ચંગ, અનુદિન જે જિન પુછશે, તેહને ફલ ઉસંગ. સાચો ધરમ હાવણો, થડે કીજે મહંત, વડ બીજ જિમ રૂવડે, ફલ દીસે અનંત. (૧) ઇતિ કરકંડ મહા મુનીશ્વરની કથા પુજાફલં સમાપ્ત. સ.ભ. (૧૯૭) હનુમંત રાસ અંત – રાસ કી રાસ કીયો મેં સાર મનોહર, હવત વીર કે નીરમલ, સંજણ સહિત ગુન સાર, સહેલભઃ (2) ધંતિ ફેડવા ભવિયણ સુણવા સાર, સકલકીતી ગુરૂ પ્રણમી ને... બ્રહ્મ જિણદાસ ઈશું પરી ભણે, પઢતાં પુન્ય અપાર. (૧) પ.સં. ૨૦-૧૧, સ. ભ.. (૧૯૮) સમકિતસાર રાસ આદિ- સરસતિ સ્વામિણિ વીનવ, માગઉ એક પસાઉ, તહ પરસાદ ગાઈડું, રૂવડે એ જિણવર રાઉ સહી એ સમાણિ એ તમહે સુણે, સુણુઉ અડારીય વાત, જિન ચેત્યા લઈ જાઈસ્યું, છાડીસ ઘરકીય તાત. આંગ પખાલિસે આપણો, પહીરીનું નિરમલ ચીર, જિન ચૈત્યાલઈ પિસતાં, નિરમલ હાઈ સરીર. અત - સમીતરાએ નિરમલો એ, મિથાત મોડઈ કંદ તે. ગાવો ભવીયણ રૂવડે એ, જિમ સુખ હોઈ આનંદ તો. ૨૦ શ્રી સકલકીતિ ગુરૂ પ્રણમીનઈ, શ્રી ભુવનકીરતિ ભવતાર તો, બ્રહ્મ જિણદાસ ભણે થાઈએ, એ સરસ અપાર તા. ૨૧ (૧) ઇતિ સમકત રાસ મિથ્યાત મોડ સમાપ્ત. ૫.સં. ૬-૧૦, સ.ભ. (૧૯) સાસરવાસને રાસ આદિ સરસતિ સામિણિ વિનવું, માગું એક પસાઉ, સાસરવાસે વરણવું, સહગુરૂ તણઈ પસાઇ. દુહા Page #192 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૨૭] ઢાલ રાસની જબૂદીપ માહિં નિરમલા એ, ભરતક્ષેત્ર છે સાર તા, ભરતક્ષેત્ર મહિ વડા એ, અનેધા તયર સવિચાર તા. તે નયરકા રાજીયા એ, દૃઢમતિ તેનુ નામ તેા, સમકિત પાલિ નિરમલા એ, મિથ્યાતિના મેડઇ માન તા. ૨ અ'ત - દૂહા સાસરવાસે નિરમલેા, રેણુકી તણુ સુવિચાર, ધરમ તણું ફૂલ વરણુર્વ્યૂ, ગુણહ તણા ભંડાર. વિષણુ જન સંખાધવા, સક્ષેપે' કહ્યા વિચાર, વિસ્તારિ આગમ જણિજ્યા, સુભૂમ ચક્રી અવતાર. શ્રી સકલકીરતિ ગુરુ પ્રણમીનઇ, કરિયે રાસ એ સાર બ્રહ્મ જિનદાસ ઇણિ પરિ ભણુ, ક્યાં પુણ્ય અપાર. (૧) સં. ૧૬૧૮ આસા શુદિ ૧૦ ગરૌ લ. રાયમલ ભારમલ સંધારણુ વધમાન લ. પ.સં. ૮-૧૩, સંધ ભં. પાલણુપુર દા૪૬. (૨૦૦) ધ પચીસી કડી ૨૭ સામથક દૂા. ભવિન્કમલ-રવિ સિદ્ધ જિન, ધર્મ ધુરંધર ધીર, નમત સતિઃ જગતમહરણ, નમે ત્રિવિધ ગુરૂ વીર. ચેપાઈ. મિથ્યા વિષયમે' રત છત્ર, તાતૈ જગમે' ભવે સદીવ, વિવિધ પ્રકાર ગઢુ પરજાય, શ્રી જિનધની નેક સહાય, દૂહા. ૧ બુધ કુમુદ સથિ સુખકરણ, ભવ દુખ સાગર જૂન, કહે બ્રહ્મ જિનદાસ ચહ, ગ્રંથ ધર્મીકી ખાંન ધાંણુ તરે વાચ સુને, મનમૈં કરે ઉછાહુ, તે પાવે સુખ સાસતે, મનવંછિત ફલ લાહિ, (૧) ઘાનતકૃત તત્ત્વસાર ભાષા સાથેની પ્રત, પ.સ. ૯-૧૧, આત્માનદ સભા ભાવનગર, નં. ૩૫-૩, २७ ર [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૩-૫૫, ભા.૩ પૃ.૪૭૬-૪૮૧.] ૧૨૭. સામચંદ્ર (નાગે’દ્રગચ્છ ગુણુદેવસૂરિ–ગુણરત્નસૂરિશિ.) ગુણુદેવસૂરિના સં. ૧૫૧૭ના લેખ દિલ્હીના ચીરેખાનાના જૈન ૨૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ સામગ્ર’ક [૧૨૯] જૈન ગૂર્જર કવિએ : ૧ મદિરમાં એક બિંબ પર છેઃ “સ,૧૫૧૭...શ્રી શ્રીમાલજ્ઞાતીય મત્રી પેાપા...જીવતસામિ નાગેંદ્રગચ્છ શ્રી ગુણસમુદ્રસૂરિ આદૅશેન આચાય શ્રી ગુણુદેવસૂરિભિઃ પ્રતિષ્ઠિત ...ત્રિમણિ વાસ્તવ્ય.” જુએ ઉમરાવસિંહ ટાંકે પ્રસિદ્ધ કરેલ ક્ષમાકલ્યાણકૃત સુમતિજિનસ્તવન માં પુરવણી. વળી ગુણુરત્નસૂરિ માટે જુએ ત'. ૭૨. (૨૦૨) કામદેવનેા રાસ સં.૧૫૨૦ આસપાસ આફ્રિ– અરિહંત સિદ્ધ નવયથા પયપકય પણુમિત્ર ભાવેણુ, ગેમિ મંગલ વરા સુહકરગે દુરિયઉવહરણ.... કરકલિ કમલ વેગા પુીય હરછાય, કવિણ કામ દુડાવિય, સુપસુન્ના હાઉ સૂર્યદેવી. વિરઇ આગમ નિગમ, સુત્ત સુત્તત્થ સરસા વયણી, ગાયત્ર ગુણહર પુમહા, પુળ્વ કવણુ નમે નિચ્ચ. નાગિ દરાજ રન્ના, શ્રી ગુણુદેવસ્સ પટ્ટિ ઉદયરયણે, શ્રી ગુણુયણ સૂરીસેા, તસુ સીસે કવીય ભાવેણુ. રચ્ચિજઇ રસિ રાસા, અમીય એયા સગુણાગે આવાસે, નિસુઈ સુપરિ સરૢ દો, કવીયણુ જણુમણુ તહાણુ દા. જહુજહુ ઉત્તમ ચરિય', પભઈ જઈ પુણ્ય પૂરિ અરિયત, તણુમણુ રસણાઈય' સ પવિત્ત... તહ તહી હાઈ. નિમ્નવીયા જા જ ભા, રાતી રંભા રસઈ સારભા, નામેણુ નયર ભલા, તમ િંત સુણુ ભત્રીઆ. (આટલું પ્રાકૃતમાં જણાવી પછી ભાષામાં ચાલે છે.) વસ્તુ. ધમ્મ કિજઈ ધમ્મ કિજજઈ ધમ્મિ સુખ સાર, ધિત ધિર સંપતિ ધણી, ધર્મિ જશ વાજિંત્ર ભ`ભા, ધર્મિવિદ્યા મંત્રમલ, મિ હાઈ ધર નાર રંભા; દાન સીલ તપ ભાવના, અધિકેરૂ તિહાં ભાવ, કામદૈવ કે અર તણા, તે સુણ પ્રસ્તાવ. અત ભાવના ભાવઈ દ્વેષ જાવઈ પાપ નાવઈ ભવ થકી, દાન દેઈ દીખ લેઈ કઠિન કમ ક્ષપી કરી, બહુ લેાક તારી ગતિ વારી મુતિ રામા રિસ ધરી, ઈમ કામદેવ કે અરની પરિ જૈન ધર્મજિ કે કરઈ. ૧ ૨ ૫ ८ Page #194 -------------------------------------------------------------------------- ________________ [૧૨૯] તે સુખ પામŪ દુઃખ વામજી વિવિધ મંગલ અણુસર”, નાગે દ્રગÛિ ગુરૂણ્ય સુરતરૂ સૂરિ ગુણુદેવ જાણીઇ; તસ પદ્મિ શ્રી ગુણચણુ સૂરિવર સયલ સંઘ વખાણીઈ, સયલ સંધ વખાણીઈ, કવિ સામચંદ ભેદત. જે સુણુ” પભ રાસ એ, તસુ પ્રસન્ન શ્રી અરિહ.ત. ૧૪ (૧) ઇતિશ્રી ભ’ભાપુરી પ્રખધે શ્રી કામદેવ અર રાસ સમાપ્તઃ લ.સ.૧૬૨૬. આગમચ્છીય ધરત્નસૂરિભિઃ પૃ. *.૧૫થી ૩૮, ચેપડે, દે. લા. પુ. લા. નં.૧૧૨૫. (૨) સં. ૧૬૪૭ ફા. શુદિ ૧૪ શુકે ચેલી લખમાઈ લ॰ પુ.સ.૧૯-૧૫, રત્ન. ભં. દા.૪૩ ન.૪૩. (૩) સં. ૧૬૫૦ ભા॰ શુ॰ ૮ શુક્રે લ॰ શ્રીમદ્ અહિમ્મદાવાદ શ્રીનગર મધ્યે મુ. દેવસાગરેણુ સ્વયં વાચ્યમાર્થ ન લિ॰ પ*. ૮થી ૧૨, પ્રથમનાં ૭ પત્ર નથી, સીમ સેાળમી સદી ઉદચવલ્લભસૂરિ ધર. દા. ૨૪. (૨૦૨) સુદર્શન રાસ આફ્રિ – પહિલઉ પ્રમિસિ અનુક્રમ એ ગણુહર ચીસ, પછષ્ટ શાસન-દેવતા, એનેહ નામૂ' સીસ. સમરીય સામિણિ સારદા એ, સાનિધિ સભારૂ, આગઇ પાલુ પ્રતિપન્` એ, કવિસ્ય" એકહારૂ. તૂ તૂટી તિણિ ખિણિ ભણુઇ, એ ૢ આવિસિ અગિ, સિડિ સુદન તણુ એ, રાસ રચયા રસરંગઇ. જબૂદીવહ ભરતક્ષેત્ર વસુદ્ધાં વદીતી, ચંપાનગરી ચતુરપણુઇ અમરાપુરી તી. (૧) પ.૪.૧થી ૭, ત્રૂટક, સીમધર. દા.૨૪. (આવા જ અક્ષરની પ્રત ‘કામદેવના રાસ'ની છે. તેના કર્તા ઉપયુક્ત સામચંદ્ર છે, તેથી આ ‘સુદર્શન રાસ'ના કર્તાનું નામ તે મૂકયું છે. ‘કામદેવના રાસ'ની સં.૧૯૫૦ની પ્રત પણ છે તેમાં પ્રથમનાં ૭ પાનાં નથી. તે ૮મા પાનાથી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૮૫-૮૭.] ૧૨૮. ઉદયવલ્ભસૂરિ (વૃદ્ધતપગચ્છ ) (૨૦૩) ક્ષેત્રસમાસ માલા૦ સં.૧૫૨૦ આસપાસ (૧) લ.સ.૧૭૬૯, ૨.૪૮૬૦, ૫,૪,૯૯, હા,ભં, દા.૫૭ ન, ૧૧. ૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ દેપાલ [૧૩૦] જન ગૂર્જર કવિઓ: ૧ (૨) લ.સં.૧૭૬૯, ૫.ક્ર.૯૪, હા ભં. દા.૫૭ નં.૧૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૨.] ૧૨૯, દેપાલ ભોજક સં.૧૫૦૦થી ૧૫રર સુધીમાં વિદ્યમાન કવિ. પ્રસિદ્ધ નામી કવિ હતો. તેનું ટૂંકું નામ દે હતું. શ્રી ઋષભદાસ કે જે ત્યાર પછી સત્તરમા સૈકામાં જૈનેતર કવિ પ્રેમાનંદને પણ ટક્કર મારે તેવો વણિક શ્રાવક કવિ થયો છે, તેણે સંવત ૧૬૭૦માં રચેલા પિતાના કુમારપાળ રાસમાં ઉલ્લેખ કરી તેનાં વખાણ કર્યા છે કેઃ આગિ જે મોટા કવિરાય, તાસ ભાય ચરણરજ કષભરાય, લાવણ્ય, લીબે, ખીમો ખરે, સંકલ કવિની કીતિ કરો. હંસરાજ વા છે દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ સમરે સુરચંદ, શીતલ વચન જિમ સારદચંદ વધુ હકીકત માટે કોચર વ્યવહારી રાસ” જુઓ. તેમાં જણાવેલું છે કે દિલ્હીના પ્રસિદ્ધ દેસલહરા શાહ સમારે અને સારંગ એમને તે આશ્રિત હતો ? યાચક તેહના ઘર તણુઉ વેધક નર વાચાલ, જાણીતઉ જિનશાસની કહીઈ કવિ દેપાલ. આમાં યાચક એ વિશેષણ તેમજ બીજે સ્થળે તે જ રાસમાં લે રે ઠાકર તુમ જે ભાવઈ એમ ઠાકુર શબ્દથી સંબોધન સૂચવે છે કે કવિ ભેજક હતા. (વિજયધર્મસૂરિકૃન ઐતિહાસિક રાસસંગ્રહ, ભા.૧) આના એક કાવ્યની પ્રતિ સં.૧૫૦પમાં લખાયેલી છે. દેપાલ ગુજરાતમાં ફર્યો હતા અને ગુજરાતમાં રહીને તેણે ઘણું કાવ્ય રચ્યાં હતાં. એની જે કવિતાઓ મળી છે તે બીજા ગુજરાતી જૈન કવિઓના જેવી જ ભાષામાં છે. દિલ્હીની ભાષાની કશી અસર તેમાં જણાતી નથી. – મ.બ. (૨૭૩) આદ્રકુમારનું સૂડ અંત-દેપાલ ભાણિ સાંજી ગઈલા મુગતિ આપણી ધાનચી સકતિ સયલ સંધ પ્રસન. (૧) પ્ર.કા.ભં. (૨૦) વજસ્વામી ચોપાઈ ૨.સં.૧૫૨૨ (૨૦૫) જબૂસ્વામી પંચભવવર્ણન એપાઈ પ્રબંધ ૨.સં.૧૫૨૨ આસો શુ. ૧૫ રવિ Page #196 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૧] દેપાલ આદિ– ગેમ ગણહર પય નમી આરાહિંસુ અરિહંત, હદયકમલ અહનિસ વસઈ ભવભંજણુ ભગવંત. ભવભંજણ ભગવંતનું આણુ અખંડ વહેસિ, સીલશિરોમણિ ગુણનિલઉ, જંબુકમાર વણેસુ. અંત – સંવત પર બાવીસમઈ એ વ. રચિ ઈઈ (બાવીસ રવઉ આસાઈ) પૂનિમઈ એ, ભણઈ ગુણઈ નરનારિ તેડ મનિ ઉપશમરસ વસઈ એ. ૧૭૮ કાવ્ય–કી જ બૂસ્વામી રિદ્ધિ ગામી ભવહ પંચ તણું ચરી, ઉપગારકારી બુદ્ધિ સારી રઉ દેપ પપ કરી, જે ભાવિ ભણસઈ અનઈ સુણિસ્થઈ રહસ જાણે એહના, જિણઆણ ધરસ્થિઈ ક્ષમા કરસ્યઈ કાજ સરસ્યઈ તેહના. ૧૭૯ (૧) વિ.ધ.ભં. (૨) અપૂર્ણ પ્રાચીન પ્રત મારી પાસે છે. (૩) સં.૧૬૯૩ વર્ષે આસો સુદિ ૭ શુકે લિખિત મુનિ જીવામુનિ મેતાજલ પઠાનાથ. ગુ.વિભ. (૪) સંવત ૧૩૬ વર્ષે ભાદ્રવ વદિ ૧૧ બુધે લષિત નસિરાવાદ મળે. ચિરંજીયા તુ સષાં . ૫.સં. ૬-૧૫, હા.ભં. દા.૮૧ નં. ૩૬, (૫) ૫ સં. ૭-૧૩, સંઘ ભં. દા.૬૩ નં.૩૬. (૬) પ.ક. ૩૫થી ૪૨, એક સં.૧૯૦૭ લગભગ ચોપડે, નાથાલાલ છગનલાલ પાલણપુરવાળા પાસે. (૭) સં.૧૫૮૫ કા.શુ. ૧૪ સામે સૌભાગ્યહર્ષસૂરિશિષ્ય સુદરહંસ લિ. ૫.સં.૮, દાન- પિ.૪૪. (૮) પ્રત ૧૭મી સદીની કેસરીસિંહ આત્માર્થ. પ.સં.૪, દાન. પો.૧૩ નં.૨૫૦. (૯) પ.સં.૭, પ્રત ૧૭મી સદીની, મહર પિ.૬. (૧૦) ૫.સં.૮, અભય, પિ.૧૨ નં.૧૦૯. (૧૧) પ.સં.૮, જય૦ પિ.૬૯. (૧૨) સં.૧૫૯૦ વષે લિ. ચોપડા, વિ.કે.ભં. નં.૩૨૬૧, (૧૩) સં.૧૭૮૧, ૫.સં.૯, જેસ. અં. નં.૩૧૪. (૧૪) શ્રાવિકાબાઈ હીરાબાઈ પડનાર્થ". ૫.સં. ૧૨-૧૧, મુક્તિ વડે. નં.૨૪૨૪. (૧૫) પ.સં.૧૯, ફાર્બસ સભા, મુંબઈ નં.૧૮૯. (૧૬) પં. ધર્મવર્ધનગણિશિ. વિવેકવર્ધન પડનાર્થ. ૫.સં.૭-૧૬, હા.ભં. દા.૮૩ નં.૧૮૫. (૧૭) પ.સં. ૧૧, ગ્રંથમાન ૧૭૮, લી.ભં. દા.૨૬. (૧૮) સં.૧૬૩૮ ચિ.શુ. જિનચંદ્રસૂરિ રાજ્ય રત્નાકર મ ડોક શિ૦ ૫. હેમસિંહશિષ્યણ લિ. માહ ગોત્ર શાહ ગેપ વાચનાર્થ. ૫.સં.૭, અભય. નં.૨૮૦૩. (૧૯) સં.૧૬૯૬ વિશુ. ૧૫ બુધે સજાવલ પુરે વા૦ જયમલગણિશિ. પં. નીંબાજી મુનિ પં. સદારંગછશિ. સુંદર લ૦ ૫.સં.૧૦, અભય. નં.૨૯૯૧. (૨૦) કરમચંદ કચરણ લિ. હરજી જે.શા. જામનગર. (૨૧) પ્રાયઃ આ કવિ. Page #197 -------------------------------------------------------------------------- ________________ દેપાલ [૧૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ કૃત – સં.૧૬૯૦ આધિન ૨ બુધે ખ. રાજકલશ, સાદગી દયાસુંદરી ચેલી પ્રભાવતી લિ. વિરેજ મધ્યે પાતિસાહ જિહાંગીર રાજ. હું ભં. [આલિસ્ટઑઈ ભાગ ૨, કેટલોગગુરા, મુપુગૃહસૂચી, હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૫૦ અને પૃ.૪૯૮).] (૨૦૬) અભયકુમાર શ્રેણિક રસ લ.સં.૧પર ૬ . વ. ૧૪ પહેલાં આદિ- સોહાવા સિરિ વીર જિણ, પયપંય પણમૂવિ, શ્રેણી અભયકુમાર, ચરિતુ હઉં સંખેવિ ભણેસુ. શ્રેણી અભયકુમાર ચરી, સસતિ વિણ ન કહાઈ, પણમાં વીટીલ વાઉલઉ, વાણી સંઘ પસાઈ. સંધ પસાઈ બેલતાં, કિમઈ અવક્ષર હાઈ, બે કર જોડી વનવિઉં, સાસહિ સદ્ગઈ કે ઈ. સાંસહિવઈ શ્રી રજિઘરિ, જિમ શ્રેણિક ભૂપાલ, અભયકુમાર સુમંત્રિ જિમ, કહિસઈ કવિ દેપાલ. કહિસઈ કવિ દેપાલ, સુજિ સાચા તણુઈ અધારિ, પુછવિ રાઉ પ્રસેનજિતુ, જબૂદીપ મઝારિ. છપયુ. જબૂદીપ મઝારિ ભરતખિત્ત જાણિજઈ, ભરતખિત્ત માહિ મગધ દેસ સુજિવર કાણિજ્જઈ, મગધ દેસમાહિ રાજગૃહ, નયર પ્રસિદ્ધ છે, રાજગૃહ ગૃહ ભરિત ઘણુ, ધણન સમિદઉં, સુસમિદ્ધિ પુલ્વે ઉત્તર બિહુ, મધ્ય દેહ અછાં ઘણું ઘણું દેસ નરેસ પ્રસેનજિતુ, નામિ ઠામિ સોહામણુઉ. ૬ ઈશુઈ અવસરિ રાયગિહિ, અટ્ટ વરીસુ બાલ, આ કાઠઈ આવિઉ, કઈ સુકવિ દેપાલ. ૨૭૨ અંત – જિણ સાંભલીઈ દુરિઅ વિ લઈ, જિણ સાંભલિઈ વિછૂટાં મિલઈ, જિણ સાંભલિઈ ઊપજઈ બુદ્ધિ, પઢતાં ગુણતાં વાંછિત રિદ્ધિ. ૩૬૮ (અભયડ બેટુ શ્રેરાઉ, દીધઉ પંચાંગ પસાઉ). (૧) ઇતિશ્રી રાજગૃહમંડણ રાજા શ્રી શ્રેણિકરાસ સમાસઃ સંવત ૧૫૨૬ વર્ષ જયેષ્ટા વદિ ૧૪ રવી લિખિતંગ ઉદયરત્ન લિષિત શ્રાવ Page #198 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૩૩] દેપાલ વાલ્હી પડનાર્થ. ૫.સં. ૯-૧૯, હા.ભં. દા.૮૦ નં ૭૩. (૨) ગ્રંથાગ્ર ૫૩૪, ૫.સં. ૧૨-૧૩, સંઘ ભં. દા.૬૩ નં.૩૩, (૩) ઇતિશ્રી અભયકુમાર શ્રી શ્રેણિક મહારાજ રાસ સંપૂર્ણ સંવત ૧૫૩૯ વર્ષે કાર્તિક માસે શુકલપક્ષે શુભ દિને શ્રી શ્રી શ્રી તપાગચ્છનાયક યુગપ્રધાન સમાન ભટ્ટારક પ્રભુ શ્રી શ્રી શ્રી સેમસુંદરસૂરિશિષ્ય ભાગ્યસૌભાગ્યનિધાન ભટ્ટારક પ્રભુશ્રી એમદેવસૂરિ તત શિષ્ય વાચનાચાર્ય શિરોમણિ પૂજ્ય પં. વિવેકહંસગણિશિષ્ય કમલચારિત્રગણિના કૃત પુસ્તિકામાં શ્રી શ્રેણિક અભયકુમારરા લિખિતઃ આઘાટ નગર વાય સાવિજેસી ભાર્યા ચમકૂ પુત્ર સારા કર્મો ભાર્યા શ્રાવાંભૂ પુત્ર સા. વલા ભાર્યા શ્રા ૦ રૂપિણિ પુત્ર સારા કાન્હા ભાર્યા પૂરી પુત્ર સારા વિસિલ ભણનાર્થ. ચિર જયાત ૫.સં. ૨૮-૧૩, નાના કદની, ડે.ભં. દા. ૭૦ નં.૯૧. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦).] (૨૦૭) સમ્યકત્વ બારવ્રત કુલક એપાઈ .સં.૧૫૩૪ આસે શુદ ૧૫ આદિ- વીર જિણેસર પ્રણમું પાય, અહનિસિ આણ વહૂં જિનરાય, મૂરખ કવિ એ જાણુઈ નહી, પણિ અણુબેલિફ ન સકઈ રહી, ૧ અધિકુ ઉછઉં કહઈ અસાધુ, તે શ્રી સંધ ખમઉ અપરાધ, તાસ પસાઈ શ્રુત આધાર, પભણિસુ શ્રાવકના વ્રત બાર. ૨ શ્રાવક કહી જે શ્રુત-જાંગુ, ભણઈ ગુણઈ સાંભલઈ વખાણ, ન્યાન સહિત છ સમકિત ધર્મ, અન્યાની ન ફલઈ ઉપકર્મ. ૩ ન્યાંન જણિવા જે નર ત્રહઈ, તે સાચુ જિનમારગ લહઈ, ન્યાન તણુ પાંચ આવરણ, વાદલ જિમ ઝાંપઈ રવિકિરણ. ૪ તિમ જીવ અન્યાનિઈ આવરિઉ, કર્મ બાંધીનઈ ચિહું ગતિ ફિરિઉ, વાદલ ગલતઈ દીપઈ ભાણ, તિમ આવરણ ટલિ દૂઈ નાણ. ૫ અંત - હું મૂરખ મતિહીણ, ભારી કર્મો સહાય, દૂ નટાવા જિમ કહું, તિસુ કરું નહી, કિમ હું કરૂં અજાણ, જાણું નહીં ગીયલ્થ વિણ, ગુરૂ વિણ ન હુઈ પ્રમાણ, જે બેલિઉં મઝ મતિ તણું એ. ૩૩૮ એડ ખમુ અપરાધ, સંધ સહિત શ્રી યુગપવર, હું તુહ ચલણે સેવ, વાંછુઉં નવિ ઈરછઉં અવર. ૩૩૯ સંવત પર ચઉતીસ, રચિવું આઈ પૂનિમ એ, ભણઈ ગુણઈ નરનારિ, તિહાં મનિ ઉપશમરસ રમાઈ એ. ૩૪૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂજર કવિઓ: ૧ કાવ્ય ભ શ્રાવકના આચાર વ્રત ખારહ, સંખિપ સિઉ... દેપઈ કહી, આગમવિરૂદ્ધ હિં. આપબુધિઈ કવિ તેડુ પ્રમાણ નહીં, જે ભાવિઈં સિઈ અનઇ સુણિસિઇ રહસ્ય જાણી એહનાં, જિતઆણુ ધરિસિઇ ક્ષમા કરિસિÛ, કાજ સરિસિÙ તેહનાં. ૩૪૧ (૧) ઇતિ બાર વ્રત ઉપઈ સમાપ્ત. ૫.સ. ૧૫-૧૩, ડે,ભ દા.૭૧ નં.૮. (૨) જૂની પ્રત, પ.સં. ૨૬-૯, વિ.ને.ભ. નં.૪૬૧૬. (૩) જૂની પ્રત, પ.સ. ૧૮-૧૧, તિલકવિજયને ભ', મહુવા. (૪) ચિ.સ. વાઘા પડનાથ સિં॰ વાચક હેમરત્નેન. સ. ૧૬૦૭-૧૬૦૮૯ના ચોપડા, ૫.૪.૨૧થી ૩૨, નાથાલાલ છગનલાલ પાલણપુરવાળા પાસે છે. (૫) પસ, ૩૩, ગ્રંથમાન ૩૪૧, લીલ, દા.૨૯ નં.૨૯, (૬) પ.સં. ૧૬-૧૩, મે. મેા. સાગર ઉપાશ્રય પાટણ દા.૮ નં.૩૧. પ.સ'. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૨).] પાલ [૧૩૪] (૨૦૮) જાવડ ભાવડ રાસ દ્વિ– પણમવિ મરૂદેવ સામિણી ઉયરરયણ રિસહેસ, જિણિ થાપી સેત્રુ જ સિહરિ, સુજિ જાવડ વસુ. અંત – માનઇ કાઈ ન માનઇ લેાક, પહુતુ જાવડ પુણ્યસલેાક, ૧૧ જાવુડ દશરથ સુકૃત સુગાલ, વડ ગુણ ગાઇ દેપાલ, (૧) પ.ક્ર. ૨૧૯થી ૨૨૬, ગાથા ૧૮૦, શાંતિ.ભ, દા. ૧૧૨ નં. ૯. (૨) ૫.સ. ૪-૧૮, સંધ ભું'. દા. ૬૧ ન. ૧૬. (૩) પ.ભ. ૪. (૨૦૯) હિય પ્રબંધ અથવા સહિણીયા ચાર રાસ આદિ- માહિરિ ટ*ક ગ્રહ પRsિઉ, ટ'કસાલી આગલિ લિ. લાહખરાનઉ બેટડ, તિણિ શ્રેણીસુત કલિક, મદિ પ્રમાદિ ન મેડ્ડિ પરરણિ, ચંદ્ર ધણુ ચતુર તેહ નામ ઘણી. ૧ તણું તાત આદેસિઇ ઊવટ ચાલતાં, કંટકઉ એક ભાગ, કાટઈ ફાંટા આઠ કાઢવા, મેાકલઉ થિઉ પાગ. દેપાલ ભણુઇ તે પરીછીએ, આધુ કહતાં આઘુ, ચરૂપણમલ્ક તે ચાર ન વાઘૐ કસી પરિ તે સાધુ સાધુ. અંત – સાજણુ વલાવી ચલ્યા એ, એ વલલ તલી કરઇ વષાણુ, રાહિણીઉ રેાહિણીઉ રે. ૨૭૨ ચાર અદષ્ટ સઉ સમેસરણિ જિષ્ણુ ચેરિયાં એ, એકલડાં અમર ૨. Page #200 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી દેપાલ તા, રાહિણીઉ. ૨૭૩ રૂપ ખરા કુલ દીઠડઉ એ, રૂપિહિ રૂપનિધાન, રાહિણી. ૨૭૪ તાં લગઇ એહજિ વાતડી, ા લગઈ નય પ્રવેસ, રાહિણીઉ॰ શ્રેણિક અલયડ પૂછીઉ, લેાક સવે પુણ્યવંત, રાહિણીઉ૦ ૨૭૬ અભયડ ઊત્તર આપિસઇ એ, એ તુ કહિસઇ એ કવિ દ્વેષાલુ રાહિણીઉ ૨૭૭ (૧) પ.સં. ૮–૧૫, હા.ભં. દા. ૮૦ નં. ૪૪. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૫૧, ૪૧૭). (૨૧૦) ચનખાલા ચરિત્ર ચાપાઈ આદિ – અંત ~ [134] આમાં ચાપાઈ, દુહા છે. ચારેક વસ્તુ છે. વસ્તુ દ વીરજિવર પાય પણમેવિ પણમિય પરમેસરીય હરખ હીઆ સુધિ હુ સગામિયિ તિષ્ણુ જિષ્ણુ આણુંદણી, યાગવાણિ સરસતિ સામણિ, ચંદણુખાલા ચરિત ગુજી, બુદ્ધિ માણુ સુવિસાલ, સબંધ તણુઈ સુપસાઉલિઈ, કહિઈ સુકવિ દેપાલ, ચઉપદ જુગતા જુગતઉ ધન વાવરઇ, અવર ધનાવહ મંદિર ભરઇ, ચંદનબાલ લી` ચારિત્ત, કુલ આપણુઉં કીઉ સુપવિત્ત. ૧૨૫ વીર જિજ્ઞેસર પવર્તાણુ દૂધ, સીલપ્રભાવિષ્ઠ સિવપુરિ ગઇ, ચંદનબાલ ચરિત સાંભલઇ, તીહ નરનારિય અફલા લઇ. ૧૨૬ (૧) સંવત્ ૧૬૭૦ વર્ષે જેષ્ટ વિદ ૧૪ સામે લષિત પં. રૂડા નવાનગર મધ્યે શ્રી અચલગચ્છે શ્રી કલ્યાણસાગરસૂરિ વિજયરાજ્યે ઋષિ મંગલ વાચનાય. ૫.સ. ૫-૧૫, મ, જૈ. વિ. નં. ૪૬૫. (૨) પ.સ. ૭–૧૧, સંધ ભં. દા. ૬૩ નં, ૩૮, (૩) સંવત્ ૧૫૬૬ વર્ષે આશ્વિન માસે શુકલ પક્ષે દ્વિતીયાયાં તિથૌ ગુરૂવાસરે હસ્ત નક્ષત્રે શ્રી ભાવસાગરસૂરિ વિજયરાયે વ!. શ્રી ગુણોખરગણી દ્રશિષ્યઃ વા. શ્રી હ`મંડનગણી દ્રશિષ્ય વા. હષ મૂર્ત્તિગણિ લિખિતા. પાપકારાય દત્તા. ૫. આણું દૃશ્રીગણિશિષ્યા પ. સત્યશ્રીગણિ વિલેાકના વાચ્યમાન ચિર. યાત. શ્રી અચલગચ્છે શ્રી કપટવાણિજ્ય (કપડવંજ) નગરે લિખિતા શુભ' ભવતુ. શ્રી શ્રી. પ.સં. ૬-૧૫, શા વમાન રામજી મુબઈ. (૪) પ.સં. ૭-૧૧, સંધ ભં, દા.૫૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ રૂપાલ [૧૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ નં. ૩૮. (૫) ૫.સ. ૬, ભદ્રસૂરિ જ્ઞાત ભ. જેસલમેર, (૬) પ.સં. ૨, ગા. ૧૧૯, પ્રતિ ૧૭મી સદીની, દાન. પા. ૪૦ નં. ૧૦૪૪, (૭) પ્ર.કા.ભ. [મુપુગૃહસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦-૫૧, ૩૮૫).] (૨૧૧) [+] આ કુમાર ધવલ [અથવા વિવાહલ] આફ્રિ – માઈએ નયરહ· સી ાર, પાંચ કન્યા રામતિ રમઈં એ, ચિહુપણુ વરીવલા થંભ ચિયારિ, વરૂ નવિ પામ” ૫ંચમી એ. ૧ વાવિ ચઉખડીએ ચારિ એ ખ`ભ, ચિત્તુ ચિહુ કુમારી ચ્યારઈ વરિયા એ, રૂપિ નિરૂપમ જેસીય રંભ, દત્ત ધૂય તેહે ખીજવીય. ૨ અત - * ધનપ્રભાવિઇ કવિ દેપાલ આદ્રકુમર [વલીઆવિ એ. ધવલ ૧ અભયકુમાર તૂં મીત્રીઉ એ, ન્યાયઇ એ વડબુદ્ધિ તૂ, અમ્હે પ્રીયવાછતઇ રાત્રી' એ, રમતલઈ બાર વરીસ તૂ. અખઈય હાઈ જે વાછ તૂ', વડઉ લેસાલીઉ એ. (1) લિ.સં. ૧૬૨૬ ધર્મરત્નસૂરિભિઃ ચોપડા, ૫.ક્ર. ૧૪૪થી ૧૪૬, દેલા,પુ.લા, નં. ૧૧૨૫. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૧૧),] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગુજરૃર કાવ્યસ`ચય.] (૨૧૨) પુણ્યપાપ ફેલ તથા સ્રીવન ચાપાઇ આદિ – શ્રીમત્તા પ્રભું તત્વા, સુરાસુરનમસ્કૃત જનકલ્પદ્રિ કલ્પદ્રુ, વિધ્વંસ ધાતનાશન.. પુણ્યાયકલ પૂર્વ, પાપકમ્મલાનિ ચ કિંચિચ્ચતુષ્પદ બધે, વિચિત્રા સમાકુલે. મયા સુખાવખાધા, કથ્ય તે સ્વલ્પબુદ્ધિનાં ભવ્યાનાં દુવિદગ્ધાનાં, પ્રાણિનાં હિતહેતવે. ચઉપઈ ધર્માધમ્મ ફૂલ તુમ્હિ સંભ, મૂકી મન તણુઉ આમલઉ છાંડી રાગ રાસ અભિમાન, ધમ્મ રાયન દિ૩ બહુમાંન ધર્મ. નરેસર ભેટીયઇ, ચિંતા નાવઈ અગિ જ જોઇઇ ત` સપજઇ, લીલા માહિ જિંરંગ. અંત – પુણ્ય કરી કરાવઇ એક, સાહાય્સ કરઇ જે હુઇ છેક અનુમેાદના કરછેં જે ધન્ય, સરિખઉ સિવ હું હુઇ તે પુણ્ય. ૧ ૨ 3 ૪ ૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ દેપાલ સેળ મી સદી [૧૩૭] પુણ્યોદય ફલ પ્રબંધ–સપ્તમ અધિકાર. એક સાધમિક વત્સલ કરઈ, તે સ્ત્રી ત્રિ—ઈ પક્ષ ઊધઈ સ્ત્રીય તણાં છઈ એસા ચરિત્ર, પગ મૂલઈ તિહાં ભુંઈ હુઈ પવિત્ર કવિ દે પાલિ સ્ત્રી વર્ણવી સંખેવિ, તુમ્ન પ્રસન્ન માતા મરૂદેવિ. ૧૧ (૧) સં. ૧૬૭૩ મહિમાવતી મધે ખગછે સાગરચંદ્રસૂરિ શાખાયાં વા૦ સમયકલશગણિશિ. વા. સુખનિધાન લિ. પ.સં. ૪, કાલિદાસ કવિકૃત સંસ્કૃતમાં મંગલાષ્ટક સહિત, અભય. પિ. ૧૧ નં. ૧૦૦૮. (૧૩) પાશ્વનાથ જીરાઉલા રાસ આદિ- પશુમવિ બભસૂયા સરસ, પુમાવઈ સમરવિ નીય ચિત્ત કક્કસૂરિ ગુરૂ પય નમય, ભસુિ ચરિતુ પ્રભુ કેરૂ પાસે જિમ મનવંછિત પૂજઈ આસ, રાઉલિ વરમંડણ એ આસસે નરવઈ મહાર, તસુ ગુણ પુહવિ ન લાભઈ પારે. અત – વાણિ ૭ ઈણ પરી એ યલ સમાધિ, પૂગીય શ્રાવય જન તણી એ દૂરિહિં એ નાઠીય વ્યાધિ, ટૂંકઉ છરાઉલિ ધણીય ધન ધનુ એ તે નરનારિ જે, અવલકઈ મુખકમલે ભવજલ એ પઈલઇ પારિતઈ તૂઠઈ પ્રભ પામીયઈ એ દૂસમ એ સૂસમ કાલુ, પાસ જિણેસરો વિહું શું અણિ મુરખૂ એ કવિ દેપલ, બે કર જોડી વિનવઈ એ જઈ ત્યએ તૂઠઉ સામિ, તુહં માગું એતલુ એ જલ થલિઈ મારગિ ગામી, સાર કરે સેવક તણુંય ગિહિ એ એહુ જ રસુ, પઢઈ ગણઈ જે સાંભલઈ એ નવનિહી એ તણુઉ નિવાસુ, તીહ ઘર અંગણિ પામીયઈ એ. (૧) પ્ર.કા.ભં. (શ્રી જિનવિજયના સંગ્રહની ઉતારેલી નકલ પરથી.) હેજેસાસચિ ભા.૧ (પૃ.૪૯, પર૩).] (૨૧૪) સ્થૂલિભદ્રની કક્કાવાળી આદિ– એ ભલે ભલેરી અખિરહ બાવન ધરિ એહિ, આગલિ મીંડઈ દસ ગણુઈ અંકતણી પરિ એહ. ગણ ગરૂઆ દેઈ લીહોડી ગણપસ્તાર વિશાલ, સ્થૂલભદ્ર મુનિવર ચરીય, કહિસઈ કવિ દેપાલ. Page #203 -------------------------------------------------------------------------- ________________ દેપાલ કમવયણુ નરવર રયણુ રૂપિ મયણુ અ. [મુપુગૃહસૂચી.] - (ર૧૫) [+] થાવચ્ચાકુમાર ભાસ [અથવા ગીત] આદિ – નયર દ્વારામતી જાણીઇ, નરવર ગેવિદા, કુમર થાવચ્ચઉ તિહાં વસઇ, જિસિઉ પૂનિમચ અંત – દેઉ ભઈ શ્રી સાધુનાં ગુણુ રંગિઈ ગાઈ, રાતિવિસિ સેવા કરઈ, તે સિવપુર જાઈ —જિગુણી મનિ આસ્યા ધણી. (૧) પ.સ'. ૨-૧૧, વિધ.ભ. [મુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. સઝાય સંગ્રહ ભા.૧ (ગા).] (૨૧૬) + સ્નાત્ર પૂજા આદિ– (પહેલાં, ત્રણ પ્રાકૃત આર્યા–ગાથા છે, પછી ઢાલ-ચાલ.) પવિત્ર ઉદક લેખ અંગ પખાલી, વિવિધ વસ્ત્ર જાદવ ચિરમાલી, કુસુમાંજલિ મ્હેલા આદિ જિષ્ણુંદા, તારા ચરણકમળ સેવે ચેસડ ઇંદા-કુસુમાં. ૧ સરસ સેવંતરી માલતી માળા, ગુણુ ગાવે ઇમ કવિય દેપાલા. ઋષભ અજીત સંભવ ગુણ ગાઉં, અનંત ચાવીશી જિનની આળગ પાઉ.. અત - [૧૩૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૧. કુસુમાંજલિ મ્હેલા વીર જિષ્ણુ દા, તારા ચરણુ॰ વસ્તુ. જાઈ જુદ્ધિ નઈ જુઈદ્ધિ કુદ મતદાર, નીલુપ્પલ કમલદલ, સિંદુવાર ચ*પય સમુવલ પસરંતુ પરિમલ મિલિય, ગધશુદ્ધ લુગ્નુત મહુયર, ઈય કુસુમાંજલિ જિન ચક્ષણિ, ચિતિય પાવપણાસ, મુષ્ક્રિય તારાગણુ રિસ (પા.) મુક્રિય તારા અણુસરિસ ભવિયહ પૂરેઉ આસ (૧) સં. ૧૮૯૨ ચૈત્ર શુદિ ૭ લ. ૫. રગવિજયગણિના રાજ નગરમાં. પ.સ. ૫-૧૬, વીરમગામ સંધ ભ. [મુપુગૃહસૂર્યાં, હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૪૦૬, ૫૫૯). પ્રકાશિતઃ ૧ વિવિધ પૂજા સંગ્રહ. [તથા અન્ય પૂજાસંગ્રહે.] (૨૧૭ કૅ) હરિયાળી - અંત – એ હરિયાળી જે નર જાણે, મુખ કરી દેપાલ વખાણું. [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૭૮),] ૧૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૯] સાનસાગર (૨૧૭ ખ) [+] નવકાર પ્રબંધ અથવા ભાસ] ગા. ૧૨ આદિ- ભવણવઈ સાત કેડિ લખ બહુતરિ, સાસય જિણહર માણું, તેર નવ્યાસી કેડિ સાઠિ લાખ, બિંબહ એ પરમાણું. ૧ અંત – ઉકાર પ્રબંધ જે પઢઈ સાંભલઈ, તિહ હાઈ પુણ્ય વિસાલ, મનવાંછિત ફલ તે સવિ પામઈ, બોલાઈ કવિ દેપાલ. ૧૨ [મુથુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ૧ (પૃ. ૧૪૪).] [પ્રકાશિત ઃ ૧. નમસ્કાર સ્વાધ્યાય ભા. ૩.] (૨૧૭ ગ) મનુષ્યભવલાભ ગા. ૯ રાગ સેરઠી આદિ– ધરમ કરેલુ જહી ધન હેસિ, નિતુ કરઈ પાપ, જેણું સઉ ભુઈ વૈદ્ય વસઈ રે, અનઈ ઊસીસઈ સાપ. ૧ અત – દાન શીલ તપ ભાવના રે, મનશુદ્ધિ પાલેસુ, દેપાલ ભણઈ હું સવિહુ ભાગા, એક વટાવ કરે. ૮ (૧) છેલી બે કૃતિઓ – સંવત ૧૫૩૫ વષે વૈશાખ શુદિ ૬ દિને ગુરઉદ મહાનગરે અભયપ્રગણિ લિખિતં. પ.સં. ૧૧-૧૩, હા. ભં. દા. ૮૨ નં. ૧૬૯. [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૩૭-૪૧, ભા. ૩ પૃ. ૪૪૬–પર, ૪૯૬ તથા ૧૪૮૭-૮૮. “સ્થૂલિભદ્ર ફાગ' દેપાલને નામે મુકાયેલી તે વસ્તુતઃ જિનપદ્મસૂરિની કૃતિ છે. કર્તાનામવાળી પંક્તિને અભાવે જૈન ગૂર્જર કવિઓએ અનુમાનથી દેપાલને નામે મૂકી હશે એમ લાગે છે.] ૧૩૦, જ્ઞાનસાગર (નાયલ-નાગૅદ્રગર છ ગુણસમુદ્રસૂરિ–ગુણદેવ સૂરિશિ.) (૧૮) સિદ્ધચક રાસ અથવા શ્રીપાલ રાસ સં. ૧૫૩૧ માગશર સુદ ૨ ગુરુઆદિ દૂહા, કરકમલ જોડેવિ કરિ, સિદ્ધ સયલ પશુમેવિ. શ્રી શ્રીપાલ નરિંદનઉ રાસ બંધ પભણેલ. મહિઅલિ મંત્ર અનેકિ છઈ, પંપલિ મ પડિ ગમાર, ભવસાગર તુ ઊતરવું, જઉ જપઉ શ્રી નવકાર. શ્રી ગુણદેવ પસાઉલઉ, રચિસુ કવિત રસાલ જ્ઞાન ભણઈ સદ્દ સાંભલઉ, સિદ્ધચક ગુણમાલ. અંત - નાગેઢગછિ ગુરૂ ગાઈએ, માતંતડે શ્રી ગુણસમુદ્રહરિ Page #205 -------------------------------------------------------------------------- ________________ સાનસાગર [૧૦] જૈન ગૂર્જર કવિઓ ૧ જાસ (તાસ) પાટિ સોહામણું એક માત્ર શ્રી આણંદપ્રભુસૂરિ (પા) વંદીઈ આણંદ પૂરિ.- ૭૩ ભવિયાં ભાવઈ નિતુ નમઈ એ. મારુ શ્રી ગુણદેવસૂરિ રાય. તાસ સીસિ એ રાસ રચિઉ એ, માત્ર જ્ઞાનસાગર ઉવજઝાય. – ૭૪ સંવત પર એકત્રીસ ઈ. (૫. વીસઈ.) માગસિરિઈ એ માત્ર ઉજલી બીજ ગુરુવાર, રાસ રમો સિદ્ધચકને એ, મારુ ગાઈ9 શ્રી નવકાર. ૭૫ એકમનાં જે સાંભલઈ એ, માત્ર તેહ ઘરિ મંગલમાલ. રિદ્ધિ અનંતી ભોગવઈ એક માત્ર જિમ નૃપતિ શ્રીપાલ. ૭૬ (૧) સં. ૧૭૧૭ ચૈત્ર શુદિ ૧૦ ખંભાત મણે પોસાલવડી પંન્યાસ ધનવિજય લખિત, ૫.સં. ૧૫-૧૨, લી. ભં. (૨) સં. ૧૭૩૦ કાર્તિક શુ. ૧૨ ભોમ આંગલડ નગરે. પ.સં. ૧૨-૧૩, ધો. ભં. (૩) સં. ૧૭૩૭ માગશિર શુ. ૧૫ ગુરૂ અહમદાબાદ મધે. ૫.સં. ૧૭-૧૧, ધો. ભ. (૪) ઉદયપુર ભં. (૫) શ્રી શેત્રુંજય કરમચનાદિ સુકૃતિકૃત્ય સુકૃતિકારિ મહોપાધ્યાય શ્રી ૧૦ શ્રી ભાનુચંદ્રગણિ ચરણાંબુજ ચંચરીકાયમાન પંડિત શ્રી દેવચંદ્રગણિ સકલ પંડિત શિરોમણિ પંડિત શ્રી ૧૯ શ્રી વિવેકચંદ્રગણિશિષ્ય પંડિત શ્રી ૫ શ્રી તેજચંદ્રગણિ પં. શ્રી ૫ જિનચંદ્રગણિ શિવ ગ. જિવનચંદેણ લિજત સં. ૧૭૫૩ વર્ષ જયેષ્ટ શુદિ ૧૦ દિને ગુરૂવારે લિષિત ૫ત્તનવાસ્તવ્ય સા. વેલા પુત્રી બાઈ ગુલાબબાઈ વાચનાર્થ. ગુ. વિ. ભ. (૬) સં. ૧૫૭૬ કા. શુ. ૧૫ પં. માણિજ્યયારિત્રગણિના લેખિ નંદરબાર નગરે. ૫.સં. ૭, પ્ર. કા. ભં. નં. ૭૬૦. (૭) નાગેંદ્રગછે ભ૦ ગુણરત્નસૂરિ પદે ગુણવર્ધનસૂરિશિષ્ય વા. લકમીચંદ લોકપ્રસિદ્ધ મુનિ લાલા લ. ચેલા નાકરયુતન. સં. ૧૫૯૭ ભા. શુ. ૧૩ રવો અઘહિ મંગલપુરે ઉ સવાલ જ્ઞાતીય શાહ સિણીયા ભાર્યા માંબાઈ પુત્ર કુંપાલ પઠનાર્થ. જૂની પ્રત, પડો, વિ. ને. ભ. નં. ૩૨૬૧. (૮) સં. ૧૬૦૫ આ. વ. ૧ કનકધમ લિ. વિદ્યાધર્મ સહિતન. ૫.સં. ૧૨, અભય. પિ. ૧૨ નં. ૧૨૪. (૯) સં. ૧૬૪૮ માઘ ૨ સોમ પં. સુમતિ સુંદર લિ. સાથી સૌભાગ્યમાલા પઠનાથ. ૫.સં. ૧૩, ભુવન. પિ. ૧૨, (૧૦) સં. ૧૬૬૬ મા. શુ. અ . નં. ૨૨૩૧. (૧૧) સં. ૧૭૦૬ ભા. સુ. ૧૩ રવઉ લ૫ સં. ૧૭ -૧૧, ઈડર ભં.નં. ૧૭૪. (૧૨), પ.સં. ૧૯-૧૨, ઈડર અં. નં ૧૭૫. (૧૩) Page #206 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૧] પાનસાગર સં. ૧૭૩૯ ફા. વ. ૨ ગુરૂ. ચોપડા, જશ.સં. (૧૪) સં. ૧૬૬૮ સરાવણ શુ. ૮ ૨૩. ૫.સં. ૧૧-૧૩, સીમંધર, દા. ૨૩ નં. ૧૪. (૧૫) સં. ૧૭૩૯ વિ. શુ. ૧૩ શની રાજનગર વાસ્તવ્ય સુશ્રાવિકા કેસરબાઈ વાચનાથ. પ.સં. ૧૬-૧થી ૧૩, કલ. સં. કે. કેટે. વો. ૧૦ નં. ૬૪ પૃ.૧૨૩થી ૧૨૫. (૧૬) સં. ૧૭૪૮ ફા. કૃષ્ણ ૨ સેમ. પ.સં. ૬, પ્ર. કા. ભં, ન. ૨૭૩. (૧૭) પ્ર.કા.ભં. નં. ૭૬૦. (૧૮) સં. ૧૭૫૯ ફા. વ. ૭ સેમે. ૫.સં. ૧૩-૧૩, હા. ભં. દા. ૮૩ નં. ૧૨૪. (૧૯) સં. ૧૭૭૬ દ્વિતીય અસ્વીની માસે કૃષ્ણ પક્ષે તીથી અશ્રછ દીને વાર રવૌ લપીકૃતા ગુરૂ પ્રસાદાત. ૫.સં. ૧૧, ગાથા ૨૭૨, શાંતિ ભં. દા. ૧૧૨ નં. ૨. (૨૦) ભદ્રારક શ્રી વિજયરાજસૂરીશ્વર ચરણપજ ચંચારિકાવમાન પંડિત શ્રી લકિમવિગણિના લિ૦ ૫.સં. ૧૧-૧૪, દે. લા. પુ. લા. નં. ૧૪૧૫/૫૦૧. (૨૧) ભુજનગરે મુનિ સુમતિવિજય લ. સ્વયં પ્રતીરીયં. ૫.સં. ૬-૨૧, વિ. નં. ૩૧૭૫. (૨૨) જુની પ્રત, ૫.સં. ૧૪-૧૩, લ, સુ. (૨૩) સં. ૧૭૭૨ વૈ. સુ. ૧૧ ભોમે પં. સંધચંદ્ર-પં. લાલચંદગણિ–પં. મંગલચંદ્રણ લ. પાટણ મળે. ૫.સં. ૧૨-૧૬, ઝી. પ. ૩૬ નં. ૧૬૭. (૨૪) સં. ૧૭૮૫ જે. કુ. ૫ મહિમાપરે રંગવિજય લિ. દાન. નં. ૧૦૧૩. (૨૫) સં. ૧૭૯૩ વૈ. . ૪ જીવનજી લિ. ૫.સં. ૧૨, જય. પિ. ૬૯. (૨૬) સં. ૧૮૪૯ માગ. વ. ૧૦ ગુરૂ મહિમાપુરે. પસં. ૧૪, જિ. ચા. પિ. ૮૦ નં. ૧૯૭૧. (૨૭) શ્રી પાટણ નગરે કુરણા સાહાની પોલ મધે લ. સા. પુસાલચંદ મલુકચંદ મુનિ વિદારતનજિ પડનાર્થ. સં. ૧૮૬૧ આસો દિ ૧ વાર બુધે. પ.સં. ૧૨-૧૫, ઝીં. પિો. ૩૬ નં. ૧૬૮. (૨૮) ૫.સં. ૧૧, જય પિ. ૬૮. (૨૯) ૫.સં. ૧૯, અભય. પો.૧૩ નં. ૧૩૬. (૩૦) ૫.સં. ૬, લે. ૫૦૪, લી. ભ. દા. ૩૭ નં. ૫. (૩૧) સં. ૧૬૬૬ માઘ શુ. ૫ લિ. ૫.સં. ૫, અભય નં. ૨૨૩૧. (૩૨) લિ. ત્રણેજા મધે ગુજર..પ.સં. ૬, અભય. નં. ૨૦૧૩. (૩૩) સં. ૧૭૨૪ પિ. વ. ૮ શનૌ ગ0 મીતિવિમલેન વીરપુર મથે છે. ૫. સં. ૧૫–૧૪, ખેડા ભં. ૩. (૩૪) સં. ૧૮૨૨ વર્ષ, ૫.સં. ૧૬-૧૨, ગુ. નં. ૫૫-૩. (૩૫) પ.સં. ૨૯, ગુ. નં. ૫૫-૪. (૩૬) સં. ૧૭૨૬ પં. વિજયસૌભાગ્યશિ. કૃપાસૌભાગ્યગણિના લિ. ૫. સં. ૧૨-૧૩, મુક્તિ. નં. ૨૩૫૧. (૩૭) ૫.સં. ૧૯-૧૧, ખેડા. ભ. દા. ૬ નં. ૩૩. (૩૮) સં. ૧૬૮૫ સુરત મધ્યે ૫.સં. ૧૬-૧૧, ખેડા ભં. દા. ૬ નં. ૫૦. [જેહાપ્રોસ્ટી, મુપુગૃહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૨૪૫, ૨૫૧, ૪૧૯, ૫૦૦).] Page #207 -------------------------------------------------------------------------- ________________ વચ્છ-વાછા [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧૯) + પ્રકીર્ણ કૃતિઓ (૧) + મહાવીર સ્તવન – નાથ કેસે જ બુક મેરૂ કંપાઓ. જૈન કાવ્યસાર પૃ. ૧૯૨. (૨) + પદ – હરિ ભજ કારાના. જેન કાવ્યસાર. પૃ. ૫૯૬. (૩) + મહાવીર સ્વ. વીરજી સુણે રે એક વિનતિ. જૈન કાવ્યસાર. પૃ. ૬૧૭, (૪) + છૂટક પ્રભાતી. જબ લગે સમકિત રતનકું પાયા નહિ પ્રાણી. જૈન પ્રબોધ પૃ. ૪૮. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮-૫૯, ભા.૩ પૃ.૪૮૭-૮૮. “છવભવસ્થિતિ રાસ આ કવિને નામે મુકાયેલો તે કેઈ જ્ઞાનસાગરશિષ્ય વચ્છવાઓની કૃતિ ઠરતાં જૈન ગૂર્જર કવિઓ'એ પછીથી આ જ્ઞાનસાગરને નામેથી રદ કરી છે. પ્રકીર્ણ કૃતિઓ આ જ્ઞાનસાગરની હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. કેમકે, મુદ્રિતમાં માત્ર “જ્ઞાન” એવી નામછાપ મળે છે.] ૧૩૧. વછ-વાછો (શ્રાવક, વડતપગચ્છ જ્ઞાનસાગરસૂરિશિષ્ય) (૨૨૦) મૃગાંકલેખા રાસ અથવા ચરિત્ર ૨.સં.૧પ૨૩ આદિ-ગેયમ ગણહર પથ નમેવિ, બહુ બુદ્ધિ લહેસુ મૃગાંકલેષા સતીય ચરિત્ર(ત), મનિ સુદ્ધિ કહેસુ સલાઈ સરોમણિ ગુણિનિલ એ, મનિ માન ન આણંઈ, મનસા વાચા કાય કરી, તે સીલ વષાણ ઈ. અંત – મૃગાંક્લેષા તણુંય ચરિત્ર, સમકિતસતરીમાંહિ પવિત્ર, તથ્રે કવિઉં સત્ત આધારિ, અસત્ય તે મિછાદુકડ સાર, ૪૦૨ કાલ અનાદિ જીવ જગિ વસઈ, એ પરિ છવ ઘણુ હુઈ હશઈ ઈરિઉ ભાવ જાણું મન કરૂ ત્રિÉ જણ તણું ચરિત્ર વિસ્તરૂ ४०३ ભણઈ ગઈ નઈ જે સાંભલઈ, ભણઈ વછ તિહિં સંકટ ટલઈ, બીજી સતી તણાં જે નામ, તે સવિહેં નઈ કરૂં પ્રણામ. ૪૦૪ અંત -- (અન્ય પ્રતમાં) ભણુઈ ગુણઈ નઈ જે સાંભલઈ, ભણઈ વરછ તીડ સંકટ ટલઇ, બીજી સતી તણું જે નામ, તે સવિહુ નઈ કરૂં પ્રણામ. ૪૦૦ સીતા સુલસા ચંદનબાલ, ભદ્રા સુભદ્રા મણે રસાલ, રાજીમતી રેવઈ રેહિ, તારા ગધારી ધારિણું. ૧ કલાવતી કમલા અજના, દેવદતી દેવઈ ભૂઅદિન, Page #208 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૪] વરાછ-વાછે સેણા વેણ સાતઈ કરી, મયણ દઈ મલયસુંદરી. ૨ રિસિદત્તા રૂપણિ રેવઈ, નંદા દે૫ઈ મૃગવઈ, કતિક સેઠિ ઉત્તમ હઉ, સુર માહે જે ઈંદ, ધર્મ તણું અધિકારી, ભંડારી શ્રી નેમિચંદ. રાજ કરતાં રિષિપણું, સાઈ ધણું કુમર નરેસ, નહિ કહઈ મારિ નઈ મારિ, અમારિ અઢારે દેસિ. સાંપ્રત કાલિ અપૂરવ પૂરવ દિસિ નિવાસ, જિનધામ તણું પ્રભાકર, ઠાકુર શ્રી જિગુદાસ. પર-ઉપગાર તણું બહુમાન, જન આશાવિશ્રામ, ચિર પર રમણિ સહેદર, સુરતરૂ ની સંગ્રામ. ૧૧ તાસ વચણ સુણિ મનસુધિ, તીણઈ બુદ્ધિ દૂઉ પ્રકાસ, કાઉ ઉપગાર તણું મતિ, જીવભવસ્થિતિ રાસ. ૨૮ પનર ગ્રેવીસ ફાગણ શુદિ બહુ બુદ્ધિ તણું નિવાસ, રવિ પક્ષ અનઈ તિથિ તેરિસ, તે રચિઇ સ્તુતિ પ્રકાસ. ૨૯ [અહીં છેલી બે કડી છવભવસ્થિતિ રાસની આવી ગઈ હોય એમ જણાય છે. (૧) ઇતિ શીલ વિષયાઈ મૃગાંકલેષા સતી પ્રબંધ સંપૂર્ણ. છે. શ્રી. ગ્રંથાગ પ૨૫, ભાવ.ભં. (૨) ઇતિ શ્રી શીલાવિષયે મૃગાંકલેખા રાસ સંપૂર્ણ સંવત ૧૫૮૨ વષે આષાઢ શુદિ ૫ રવૌ પૂજયારાધ્ય પં. માણિજ્યચારિત્રગણિશિષ્ય વિવેકયારિત્રગણિના લેખિ. પ્રાગ્વાટ જ્ઞાતીય સા. નરપાલ ભાર્યા શ્રા. લાડિકિ સુતા શ્રા, હંસાઈ પઠનાથ સ્યાહાદા ગામે. પ.સં. ૧૮-૧૩, ભાવ. ભં. (૩) સંવત ૧૬૨૪ વર્ષે ફાગણ સુદિ ૮ શકે કુકરવાડા ગ્રામ મધ્યે પં. શ્રી ધર્મવદ્ધનગણિશિ પં. શ્રી સૌભાગ્યવર્ધનગણિશિ. ૫ ગણેશ લમીસૌભાગ્ય લિ૦ માણસા વાસ્તવ્ય નાગર ન્યાતીય મેડિકડા પઠનાથ પાર્શ્વનાથ પ્રાસાદાત. એક નાને ચોપડે, ૫.ક્ર. ૧૦૦થી ૨૩૮, પં. ૧૨, વિધ.ભ. (૪) સં. ૧૬૪૧ વષે આગરા નગર મયે પુસ્તિકા લિખિતા. એક મધ્યમ કદને પડે, પ.ક્ર. ૧૪૭થી ૧૬૫, વિ.ધ.ભં. (૫) સં. ૧૫૪૪ વષે આસો શુદિ સપ્તમી સામે મૃગાંકલેખા ચરિત્ર લખિત્વાત..સં. ૧૬૫૯ વષે માત્ર સુર ૫ દિને શ્રી શ્રીમાલ જ્ઞાતીય Page #209 -------------------------------------------------------------------------- ________________ વરછ-વાછા [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ સા. શ્રી પાસવીર સુત શાહ શ્રી રડવા પદત્ત પુણ્યાર્થ*. ૫.સં. ૧૨-૧૫, શુક જૂની પ્રસ, લીં.ભં. (૬) વિ. સમીયાણું નગર મળે સં. ૧૯૨૮ વષે આસૂ વદિ ૧૧ દિને ગુરૂવારે. ૫.સં. ૨૬-૧૧, લીંભ. (૭) સં. ૧૬૭૫ વષે શ્રાવણ માસે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયાં તિથી સોમવારે ક્ષત્રીયવંશે રાઠોડ જ્ઞાતિ મહારાજશ્રી સુરસિંડજી વિજયરાયે વછા લીખ નાગરી (આમાં વછા એ નામ છે તે ખુદ કવિ નથી કારણકે ઉપર જુદાજુદા સંવત છે કે જે સં. ૧૬૭૫ પહેલાંના છે.) (૮) પ.સં. ૨૨-૧૧, ડે.ભં. દા. ૭૧ નં. ૨૬. (આમાં “મૃગાંકલેખા રાસ' અને “જીવભવસ્થિતિ રાસ બંને ભેગા આપેલા જણાય છે. (૯) લ.સં.૧૫૬૧, ૫.સં. ૧૧, લો. ૪૧૧, લી.ભં. દા.૨૩ નં.૧૮૬. (૧૦) વાછાકૃત રાસ સંપૂર્ણ. સં. ૧૬૬૦ વર્ષે ભાદવા વદિ ૯ સોમ લષત . શ્રીપાલ ઋષિ ભીમજીના શિષ્ય. પ.સં. ૭૬-૧૫, બહુ જીણું, રત્ન. ભં. દા.૪૨ નં.૩. (૧૧) પ.સં. ૨૪-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૭૫. (૧૨) વિ.સં. ૧૫૯૭,ચોપડે, વિ.ને.ભં. નં. ૩૨૬૧. (૧૩) અજ (આર્યા) શ્રી સેનાં વાચ્યમાન ચિરંજીયાત્ સં.૧૬૩૮ . વ૬ રવો શ્રી કુટેશ્વર મધ્યે રામદાસ લિ. પ.સ. ૧૬–૧૩, વિ.સં. નં.૩૩૨૫. (૧૪) સં.૧૬૯૧ માહ સુદિ ૭ ગુરૂ. ૫.સં. ૧૮-૧૪. વિ.ને. ભં.નં.૪પડ૯. (૧૫) સર્વ સંખ્યા ૪૦૧, શ્રીપૂજ્ય પાસચંદ્રણ આચા“શ્રી સમરચંદ્ર અક્ષ શ્રી હરપાલ રિક્ષ શ્રી ઉદા સાધવીશ્રી ધરણ સારીશ્રી રૂપાં સાધવીશ્રી માં પુસ્તકે લિષતં ધરમ સં૦૧૬૯૭ આસૂ સુદિ ૧૫ વાર બૃહસ્પતિ દિને ગીતમાય પ્રસાદેન. પ.સં. ૨૪-૧૧, વિમલ૦ (૧૬-૧૭) વિમલ૦ નં.૨૦–૧૧ અને ૨૦-૧૫. (૧૮) વા ધર્મભૂષણણિના લિ. પ્ર સત્યપ્રભા પઠનાથ રજસુંદરી ચિર જીયાત ૫.સં. ૮-૧૭, તા.ભં. દા. ૮૦ નં.૧૮, (૧૯) પ.સં. ૧૯-૧૫, હા.ભ. દા.૮૧ નં.૨૬. (૨૦) પ.સં. ૯-૧૯, હા.ભં. દા.૮૦ નં.૪૧. (૨૧) સં.૧૫૯૮ આ.વ.૧૦ સોમે રાજપુરે મહે. હર્ષહંસગણિભિક લિ૦ ૫.સં.૭, જય પ.૬૮. (૨૨) પ.સં. ૧૬, પ્રત ૧૭મી સદીની, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૧૪. (૨૩) જૂની પ્રત, ૫.સં. ૨૨-૧૧, જશ. સં. (૨૪) ૫.ક્ર. ૧૮૧થી ૧૯૬, ગાથા ૩૫૮, શાંતિ. ભ. દા.૧૧૨ નં.૯. (૨૫) ૫.સં. ૨૦–૧૧, જે.એ.સો.મુંબઈ બી.ડી.૯૬ નં. ૧૯૪૮. (૨૬) પ.સં. ૨૨-૯, વર્ધમાન રામજી નલિયાવાલા. (૨૭) સં. ૧૬૧૪ જે.વ.૮ બિકાનેર મધ્યે મહારાજશ્રી કલ્યાણમલ રાજયે બ્રહ ગચ્છીય રત્નસિંહ લિ. ૫.સં.૧૬, અભય. પ.૪ નં.૨૫૪. (ર૯) તપગચ્છાધિરાજ શ્રી સામવિમલસૂરિ પં. લક્ષમીમંડન ગણિશિષ્ય ચેલા લબધિ Page #210 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૪] દેપાલ મંડન મુનિ લ॰ મિહિતા હરપતિ ભાર્યાં કનકાઇ પુત્રરત્ન આસપાલ પદ્મનાથ. ૫.સ.૨૬, સેલા. [આલિસ્ટઇ ભા.૨, કૅટલૅગણુરા, સુપુગૃહસૂચી, લી'હસૂચી (વત્સને નામે).] (૨૨૧) જીવભવસ્થિતિ રાસ અથવા સિદ્ધાંત રાસ અથવા પ્રવચનસાર શસ ૨.સ. ૧૫૨૩ ફાગણુ શુદ ૧૩ રિવ આમાં અનેક રાગા, છંદ અને દેશીએ છે. હરપતિ સધવીએ સ.૧૫૧૮માં કાઢેલા સધનું વર્ણન આવે છે એટલે આની રચના ત્યાર પછી છે. આફ્રિ – કારક્ષરરૂપાય, ચિદાન દમયાત્મને, ૧૦ સિદ્ધિપ્રદાય ભવ્યાનાં, રિષભાય નમા મુદ્દા. ફાગ સિરિ રિસહૈસર પય નમી, સ`તિકરણ શ્રી શાંતિ, પૂજિતુ પાસ કપૂર સિક્, પૂરિસઉં મન તણી ખ`તિ. વીર જિણિદ ચીસમઉ, નિત નમણે ભવિષણુ લાઇ, સેવતાં જસુ તણું શાસન, આસન શિવસુખ હાઇ. સારદા દઈ નવયણ નિધિ, સાનધિ શાસણ દેવિ, નિ ધરી શૈાચત્ર ગણુધર, રાસ રચિસુ` સખેવિ નવરસ ચિસુ વઇરાગિ”, એગિહિ... મતિ ધરી ધ્યાન, સાંભલતાં સુખસ’પદ, પર્દિ પર્દિ અર્થ નિધાન, રજવ` મન ઈમ આપણુ, તં પુણ્ સુગુરૂ પસાઇ, પરરઈ તુ બહુ પુત્રિ, કહિ મનિ કિસિ સુહાઇ. ખેાલતાં ખુદ્ધિ લગઈ વલી, અલિય વયણુ જવ હોઈ, કવિ હુઇ જોડીય એ કર, ખરઉ કરિયેા સદૂ કાઇ. ણિ પરિઇ જીવભવસ્થિતિ, તે અતિ અલક્ષ અપાર, એક જીવ આસન ભત્ર તરઇ, એક ક્િરઇ અન"ત સસારિ. ૮ અનંત સસાર તણી પર, તે લવલેસ ભÌસ, નિશ્રઇ વિવહારવણુ કરી, મન ધરી ગુરૂ વઍસ, ચઊદ રાજ સભરાં ભરી જિષ્ણુવરિ કહીઉ લાતુ, ધર્માસ્તિકાય તિહાંથિ (ર), અપરલેાક અનત. ૧ ૩ ૧૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ દેપાલ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ અંત - વડતપગચ્છ રત્નાગર સાગર જિમ ભરપૂરિ, તિહાં ગ૭પતિ અછઈ વિદ્યમાન શ્રી જ્ઞાનસાગરસૂરિ. ૪ તાસ વયણ સુણ્યાં મનશુદ્ધિઈ તીકુઈ બુદ્ધિ દૂઓ પ્રકાસ, કીધુ ઉપગાર તણું મતિ છવભાવસ્થિતિરાસ. પનર વીસા ફાગણ સુદિ, બહુ બુધિ તણુ નિવાસ, રવિ પક્ષ અને તિથિ તેરસિ, તે રચિઈ પુન્યપ્રકાશ. ૧૮૫૭ (૧) ઈડર બાઈઓને ભંડાર. (૨) કુલ ૧૮૫૭ કડી. ઇતિ શ્રી સિદ્ધાંત રાસ૩ સંપૂર્ણ. સં.૧૭૬૨ જેષ્ઠ વદિ- ૧૨ ભૌમે લ. ગ્ર. ૨૪૬૦ પ્રત્યનુસારેણ. પસં.૭૮-૧૨, હા.નં. દા.૭૯ નં.૧૬. અતિ – (બીજી પ્રતમાં) છત્રીસ કોડિ બારે આગછી સવિ મિલી દુuસહ જેમ, છઠું આરૂ પછઈ થાઈ જાઈ એ શુભ પરિણામ. ૨૨૨૩ તાં લગઈ પુણ્ય પ્રભાવક શ્રાવક સાધજિ કવિ, ભગતિઈ વછે સવઈ નિત્ત, સમકિત દઢ કરાઈ હેવ. ૨૨૨૪ (૩) ઇતિશ્રી સિદ્ધાંતસાર સારા વાછાકૃત રાસક સંપૂર્ણ સં.૧૬૬૦ ભા. વદિ ૯ સૌમે લિ. ઋષ. શ્રીપાલ ઋષ. ભિમજિના શિષ્ય. પ.સં. ૭૬-૧૫, બહુ જીર્ણ, રત્ન.ભં. દા.૪ર નં.૩. (૪) કડી ૧૮૨૭, સં.૧૫૯૭ ચૈત્ર શુદિ ૨ રવો લ૦ ના દરબાર નગરે વિવ પદમા વાચનાથ. ૫.સં. ૯૦-૧૧, લે.વ. ભ. દા.૪. (૫) સં.૧૫૯૭ માર્ગશીર્ષ વદિ ૨ રવો તપા ભ૦ સેમવિમલસૂરિ રાજયે પં. વિદ્યા(વિ)જયગણિશિ. એ શ્રીવિજયગણિના લેખિ નંદરબારપુરે. પ.સં.૭૫-૧૪, વી.ઉ.ભં. દા.૧૭. (૬) પ.સં. ૧૪, ગા.૨૨૩૨, અમ. (૨૨) ચિહુ ગતિની વેલિ અથવા નગર વેદનાની વલિ આમાં વાંછું એટલું “ઈચ્છું” એ અર્થ છે કે તે કર્તાનું નામ વરછ સૂચવે છે કે નહિ તેની શંકા છે. આદિ- આદિ દેવ અરિહંત તૂ, આદીશ્વર અવધારિ, ચઉગઈ પાર ન પામીએ, ભવસાગર ભયવારિ. કુગુરૂ કુદેવ કુધમ્મ દંઅ, રહ્યું અનંતા કાલ, તૂ અવિહડ મઈ પામી, જગગુરૂ દેવદયાલ. Page #212 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૪] વછ ભંડારી અંત – ત્રિણિ કાલ જિનપૂજા કી જઈ, સુગુરૂ વહી જઈ આણુ, ભવીયણ શ્રી જિનધર્મ વહતાં, પામી સઈ કલ્યાણ. ૧૪૧ ચિહુ ગતિની એ વેલી, વિચારી જે પાલઈ જિનઆણ, તેહના ચરણકમલનઈ પસાઈ, દૂ વાંછું ગુણઠાણ. ૧૪ર -ઈતિશ્રી નગર વેદનાની વેલિ સંપૂર્ણ. (૧) સં.૧૫૯૭, ચોપડા, વિ.કે.ભં. નં.૩૨૬૧. (૨) ૫.સં. ૬૪૧૧, રત્ન.ભં. દા.૪૨ નં.૪૭. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬ તથા ૬૩-૬૫, ભા.૩ પૃ.૪૮૨-૮૩ તથા ૪૯૭-૫૦૦. “જીવભવસ્થિતિ રાસ” પહેલાં જ્ઞાનસાગરશિષ્યને નામે મૂકી પછીથી વછ-વાછાને નામે ફેરવી છે. ૧૩ર. વછ ભંડારી (શ્રાવક) આ કવિ દેપાલ કવિના સમકાલીન જણાય છે તેથી તેને ૧૬માં સૈકામાં મૂકેલ છે. “મૃગાંકલેખા રાસ'ના કર્તા વચ૭ કવિ ને આ બંને એક હેવાને સંભવ છે. (૨૨૩ ક)+ નવપલ્લવ પાશ્વનાથ કલશ (મંગલપુર-માંગરોળના) શ્રી સૌરાષ્ટ્ર દેશમયે શ્રી મંગળપુરમંડણે, દુરિતવિહંડો, અનાથનાથ અસરણસરણ ત્રિભુવનજનમનરંજન, ૨૩મો તીર્થકર શ્રી પાશ્વનાથ તેહ તણે કળશ કહીશું. ઢાળ. હાંરે વણારસી નયરી વસેય અનુપમ ઉપમ અવદાધાર, તિહાં વાવી સરોવર, નદીય ફૂપ જળ વનસ્પતિ ભાર અઢાર, તિહાં ગઢ મઢ મંદિર, દિસ અભિનવ, સુંદર પોલિ પ્રાકાર, કોસીસા પાખલ ફિરતિ ખાઈ, કેટે વિસમા ઘાટ. અંત - (છાપેલી પ્રતમાં) ભણે વછ ભંડારી અમ મન, વસિયો શ્રી અરિહંતજી, નીલવરણ તનુ મહિમાસાગર, જય જય ભગવંતોજી, (અન્ય લિખિત પ્રતમાં) ઈમ ભણે વચ્છ ભંડારી નિશદિન અમ મન એ અરિહંત, એહવા નીલવરણ નવરંગ જિનેસર, જયે જ જયવંત (૧) શ્રી પ તિલકચંદ...પઠનાર્થ. લ૦ કાંતિકુશલ સંવત ૧૮૩૭ના વર્ષે ચૈત્ર સુદ ૧૩ વાર શુક્ર. મો.સેલા. (૨) માં. ભ. (૩) ૫.સં.૨, Page #213 -------------------------------------------------------------------------- ________________ મંગલમ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧. મુક્તિ. નં.૨૬૮૩. [મુપુન્હસૂચી, લહસૂચી.] પ્રકાશિત : ૧. વિવિધ પૂજાસંગ્રહ, દેપાલકૃત સ્નાત્ર પૂજામાં અંતર્ગત. (૨૨૩ ખ) [+] નવકાર સઝાયT અથવા ગીતો ટૂંક ૭ [મપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૭).] [પ્રકાશિતઃ ૧. નમસ્કાર સ્વાધ્યાય ભા.૩ પૃ.૧૧૦.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૬૫-૬૬, ભા ૩ પૂ. પ૦.] ૧૩૩. મંગલધર્મ(જ્ઞાનરુચિ ?) (રત્નાકરગચ્છ જયતિલકસૂરિ રત્નસિંહસૂરિ-ઉદયવલ્લભસૂરિ-જ્ઞાનસાગરસૂરિ-ઉદયધર્મશિ), જુઓ નયસુંદરની પ્રશસ્તિ. (૨૨૪) મંગલકલશ રાસ અથવા ચોપાઈ ૨.સં.૧પ૨૫ આદિ- આદિ જિણવર જિણવર સુખદાતાર સતિ જિણેસર સંતિકર, નેમિનાહ સેભાગસુંદર પાસ જિર્ણદ વિઘનહર વાદ્ધમાન કલ્યાણ મંદિર પંચ તિર્થંકર સુગુરૂ નમી સરસતિ અંબિકાદેવિ સમરવિ મંગલકલશહુ ચરિત્ર ભણિસ સંખેવિ, અંત - ચંદ્રગછિ દેવભ-ઉવઝાય, તિણિ ઉદ્ધારીઉ ક્રિયાસમુદાય, રયણાગરગછિ ગુરૂ ગુણ ભૂરિ, જગતિલક જયસિલેહસૂરિ. ૩૨૬ રયણસિંહસૂરિ મુનિવર પાટિ, ઉદયવલભસૂરિ તેહના પાટિ, જ્ઞાનસાગરસૂરિ ગચ્છાધીશ, જયવંત ભવિયાં પૂરઈ જગીસ. ૨૭મુનિવર વાચક શ્રી ઉદયધર્મ, જાગિઉ આગમ શાસ્ત્રહ મમ. તાસ પસાઈ ફલઈ કર્મ, જ્ઞાનરૂચિ ભણઈ મંગલધામ ૨૮ મંગલકલસ તણું ઉપચ, સંવત પનર પચવીસઈ હઈય. પઢેઈ ગુણે સંભલઈ વિચાર, તેસં ઘરિ ઉચછવ જયજયકાર. ૨૯ (બીજી પ્રતમાં) મુનિવર વાચક ઉદયધર્મ જાણિ, નવનતિ કરિ વષાણુ, જાણે શાસ્ત્રની આગમ મર્મ, તાસ પસાઈ રચીઉ ઉપક્રમ. ૪૯ ન્યાનરવિ ભણિ મંગલધર્મ, જે સાંભળતાં આવી શમ (૧) કુલ પદ્ય ૩૨૯, સાગર ભં. (૨) પ.સં. ૨૦-૧૧, લીંબં. (૩) વિ.ધ.ભં. (૪) સં.૧૬૦૪ માહ વદિ બુધે પં. વિજયમૂર્તિગણિના લ. અ મદાવાદ નગરે. ૫.સ. ૧૯-૧૩, સીમધર. દા.૨૦ .૩૬. (૫) સં.૧૬૨૬, ચે પડે, પ,ક્ર. ૮૯થી ૧૦૩, દે.બાપુ.લા. નં.૧૧૨૫. (આમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૪૯] કક્કસૂરિશિષ્ય કર્તા સંબંધી કડી નથી.) (૬) લ.સં.૧૬૬૩, ભાં.ઇ. સન ૧૮૭૧-૨ નં. ૩૬૭. સારી પ્રતિ, પ્રકટ કરવા યેાગ્ય. (૭) ૩૨૧ કડી સ’.૧૬૬૭ માગસિર વદિ ૨ બુધે શ્રી સ્ત ભતી પુન્યસ્થાનકે વાસ્તબ્ધ. જોષી સ’કરકેન લ. પુ.સ’. ૨૭–૯. હા.ભ, દા. ૬૨ નં.૭, (૮) ૫.સ. ૧૩-૧૫, સારી તે જૂની પ્રત, યશાવૃદ્ધિ૦ મહુવા, પા.નં.૭૧. [આલિસ્ટઍઇ ભા.૨ (જ્ઞાતરુચિને નામે) કેંટલોગગુરા, હેઝૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૨૩, ૪૨૫).] પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯-૬૦, ભા.૩ પૃ.૪૮૯-૯૦. કર્તાનામ “મગલધર્મ' જ યાગ્ય જણાય છે] ૧૩૪, કક્કસૂરિશિષ્ય (ઉપકેશગચ્છ) ઉપક્રેશગચ્છના કક્કસૂરિના ધાતુપ્રતિમા પરના લેખા સ`.૧૪૯૯થી ૧૫૨૫ સુધીના મળી આવે છે. તે ગચ્છની પટ્ટાવલિમાં જણાવ્યું કે આ સૂરિને સં.૧૪૯૮માં ચિતાડમાં સાહુ સારંગે કરેલા મહેાત્સવપૂર્વક આચાર્ય પદ મળ્યું. તેમણે સ’.૧૪૪૪માં કચ્છમાં અમાર પ્રવર્તાવી હતી. તેઓએ સ`સ્કૃત પ્રાકૃત ગ્રંથા રચ્યા છે. તેમની પાટે દેવગુપ્તસૂરિ સ ૧૫૨૮માં આવ્યા. (૨૫) કુલધ્વજકુમાર રાસ ગા. ૩૭૫ - આદિ – પાસ જિજ્ઞેસર પાય નમી, જીરાઉલિ અવતાર, મહીયલ મહિમા જેનુ, દીસે અતિહિં ઉદાર, મતિ સમરૂં વાગેસ્વરી, સેવકજન સાધારિ, સંખેપિ ગુણુ સીલના, ખેાલું ગુરૂ આધારિ. જિસાસણ જિષ્ણુ ભાસિ, દાન સીલ તપ ભાઉ, સહિગુરૂ શ્રી કસૂરિ ભણુ, અધિક સીલપ્રભાવ. સીલ” મનવ ંતિ ફલઇ, સીલÛ દુઃખનિવાર, સીલ” સુરસેવા કર‰, તરીઇ સીલપ્રભાવ. સીલ સર્વિ સકટ ટલ, સીલઈ દીજઇ દાન, સીલપ્રભાવઈ સ`પજઇ, કરિયલિ નવય નિધાન વસ્તુ. સીલ ઉત્તમ સીલ ઉત્તમ સીલ સુહગેહ, સીલવંત જિંત્ર જાણીઈ, વિધન તાસ નવિ હોઈ આસઈ, જણ જલ હાઇ અવરનě, વાધ સિંહ અન' દૂરિ નાસઇ, ૧ 3 ૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ જયવલ્લભ [૫૦] જૈન ગૂજર કવિએ : ૧ સાયર સર્વિ થલવ જિમ, સુર જ્યાઈ નર સેાઇ, શ્રી કુલવકુમાર જિઉં, સુદ્ધ સીલ જસ હોઇ, – ૪ અંત – મહિયલિ સેાહઈ ગુંગણ ભૂર, ઉવએસગછે ગુરુ શ્રી કસૂર, પાલક્કું સયમ નિરતીયાર, ગુરૂ ગિરૂઆ ગાયમ અવતાર. નવરસ ભવીચણુ દિઇ ઉપદેસ, સીલવિષયે અતિ વિશેષ, તાસ પ્રસાદિ કવીયણુ ઈમ કહુઇ, કઉ પ્રબંધ ભવીઅણુ સવી લહઈ. શીલિ સાહઇ જ ભૂસ્વામિ, સ્થૂલભદ્ર ગેયમ ગુણુ નામિ, બાહુબલી સકાશલ સિહ, શેઠ દેશ ન શીલ રિ લીહ, શાલિભદ્ર કુલધજ અડદીન, એ મુની ચૌધિ સંધ પ્રસન્ન, મહી મેર ગિ દીપિ સાર, તાહાં જિતશાસન જયજયકાર. શીલ તણા ગુણ જાણી એહ, ણિ ગણિ નરનારી જેહ, અલી વિધન તસ નાસિ દૂર, જયમ'ગલ એ ભરપૂર. ૩૭૫ (૧) ઉદયકુશલેન લિપીકૃત રાતેર ખંદિર. પ.સં. ૧૩-૧૫, હા.ભ`. દા, ૮૧ નં. ૪૪. (૨) સં.૧૬૨૬ મા. શુ. ૮ આગમગછે. જ ચલમીશિ. વિવેકલમી મુનિ લિ, જિ. ચા. પે, ૮૧ ન', ૨૦૨૭, (૩) સ`.૧૬૨૬ ચૈત્ર વદિ ૧૦ દિને લિ. ચોપડા, પ.ક્ર. ૬૬થી ૮૯, દે. લા. પુ. લા. નં. ૧૧૨૫, (૪) સં.૧૯૫૭ ભા૦ ૧૦૨ રવૌ શ્રી પતન મધે સાલીવાડા મધે પાડુકૈઆવાડા મધે શ્રાવિકા તારૂં લખાંપિત લે. જો, ભૂપતિ, ૫.સ. ૧૫–૧૩, યશાવૃદ્ધિ ા. ૬૭. (૫) ૫.સં. ૧૩–૧૪, ડા.અ.ભ. પાલણપુર. દા. ૩૬. (૬) સં.૧૯૨૫ વઈશાખ શુદી ૬ વાર રવેઉ લા॰ વકીલ વરજલાલ વેણીદાસ આત્મા અર્થે. પ.સં. ૧૪–૧૭, ખેડા ભં. દા. ૮ નં ૯૭. (૭) ઇતિ શ્રી કુલધ્વજકુમાર રાસ સમાપ્ત, સ. ૧૬૭૮ વર્ષી વૈશાખ શુદ ૪. પ.સ’. ૧૭–૧૩, ગુ. વિ. ભ'. (૮) ઇતિ શ્રી પરસ્ત્રીનિયમે વિષયનિવારણે પ્રકટ સીલપ્રભાવે કુલધ્વજરાસ ચરિત્ર' સમાપ્ત. પ.સ’. ૯-૧૩, વી. પા. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯ર, ભા.૩ પૃ.૫૨૧-૨૬. ઉપÖક્ત કક્કસૂરિશિષ્ય તે કીતિ હ` હાવાની સંભાવના કરવામાં આવેલી, પરંતુ આ કક્કસૂરિશિષ્ય તથા કીર્તિ હુ` બે જુદા ગુચ્છના કક્કસૂરિના શિષ્ય હાઈ એ સંભાવના પછીથી છેાડી દેવામાં આવેલી છે.] ૧૩૫. જયવલ્લભ (૨૨૬) શીલાપદેશમાલા ખાલા લ. સં. ૧૫૩૦ પહેલાં (૧) લ.સં.૧૫૩૦ પત્તન મહાનગરે ૫. જ્ઞાનધીરગણિ શિષ્યાલેખિ Page #216 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૧] સેમકુંજર - પ.સં. ૫, અભય નં. ૨૦૩૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૫-૮૬.] ૧૩૬, સેમકુંજર (૨૨૭) + ખરતરગચ્છ પઢાવલી (ઐ) સં.૧૫૧૪ ને ૧૫૩૦ મધ્યમાં આદિ– ધનધન જિણ(શાસન ?) પાતગ-નાશન, ત્રિભુવન ગરૂઆઉં ગહગહએ, જાસુ તણઉ જસુવાઉ ગંગાજલ, નિરમલ મહિયલે મહમહએ ૧ દસય ચઉવીસહિ ગએ, ઉથાપિઉ ચેઈયવસૂ એ, શ્રી જિનશાસનિ થાપિઉ વસતિહિ, સુવિહિત મુનિ(વર) વાર્ એ. ૧૪ અંત – સાહેલીએ નિત નવતરવ વખાણુએ જાણએ સયલ સિદ્ધાંતસારે, સાહેલીએ મણહર રૂપિ અને પમ સંજમ નિરમલ ગુણભંડારે. સાહેલીએ ગેયમ જબ કિ અભિનવઉ અભિનવલે થુલભદ્ર વયર ગુર સાહેલીએ સંપઈ પ્રણમઉ ગપતિ શ્રી જિનભદ્રસુરિ જુગ પવરો. ૨૮ સાહુ સાખહ તિલહ વછરાજ સાહ મલ્હાર, સ્પાય કુખહિ અવયરિઉ છાજઈ ખરતરગચ્છ-ભારે. સાહેલીએ સંપય પણુમઉ ગચ્છપતિ શ્રી જિનચંદ્રસુરિ યુગપવરો દેસણિ ભવિયણ મહએ સહઈ સુરિ ગુણરયણુધરે. ૨૯ જગવર તણા ગુણરયણ પૂરી ગરૂએ એહ ગુરાવલી. શ્રી સંધિ ભાવિહિં સાંભળે તો મન તણું પૂરઉ રલી આરાધતઉ વિધિ ખરતર સં.... ઈમ ભણઈ ભગતિહિ સેમકુંજર જામ ચંદ દિણું દઉ. ૩૦ [પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૪–૯૧.] ૧૩૭. દેવકીતિ (રર૮) ધનાશાલિભદ્ર રાસ ૨.સં. ૧૫૩૧ (૧) ૫.સં. ૧૦, અમ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૂ.૬૦.] Page #217 -------------------------------------------------------------------------- ________________ પુનદિ [૧૫] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૧૩૮ પુણ્યનંદિ (ખ૦ જિનસમુદ્રસૂરિ–સાગરચંદસૂરિ–રત્નકીર્તિ સમયભક્તશિ૦) (૨૯) રૂપકમાલા [અથવા શીલરૂપકમાલા] આના પર સમયસુંદરે વિકાનેરમાં કા. શુ. ૧૦ સં. ૧૭૬૩ (ગુણ રસ દર્શન સેમ)માં સંસ્કૃતમાં અવચૂરિ (૫.સં. ૯, હે.ભં. નં. ૯૮.) રચી છે. વળી, રત્નરંગ ઉપાધ્યાયે સં.૧૫૮૨માં બાલાવબોધ લખે છે કે જેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છેઃ પુણ્યનંછુપાધ્યાયેન શીલરૂપકમાલિકા, વિહિતા ભવ્યજીવાનાં ચિત્ત શુદ્ધવિધાયિની નેત્ર સિદ્ધિ જ્ઞાન ચંદ્ર વર્ષે નભસિ માસિ શ્રી રનરંગોપાધ્યાઃ કૃતાવધિની. -ઈતિ રૂપમાલા બાલાવબોધઃ લખે સં. ૧૬૧૫ વર્ષે ભાવધર્મગણિએ. સાગર ભં. જિનસમુદ્રસૂરિને સૂરિપદ ૧૫૩૦માં મળ્યું અને તે સં. ૧૫૫૩માં સ્વર્ગસ્થ થયા તેથી તે બે મધ્યમાં આ કૃતિ રચાઈ છે. - આદિ – આદિ જિસેસર આદિસઉ, સરસતિ દસણ દાખિ, સીલ તણા ગુણ ગાઈશું, તિયણ સમિણિ સાખિ. ૧ આત્મારામ સીલ ધરે, સીલઈ પરમાણંદ, ઈમ પભણુઈ પુનદિ. આ. અંત – સબલ શીલ મહિમાં નિલઉં કુશલસૂરિ સિરિસાદ, શ્રી જિનસમુદ્રસૂરિ સેહવઈ ખરતલ ગુરૂકઉ પાટ. કુસલઉથાપક સુસલસંસ્થાપક સાગરચંદ સૂરિરાય વયણાયરી ૨યણકરતિ ગણિચંદ. શ્રી સમયભક્ત વરવાચકા વીર વિણેયાનંદ રૂપકમલા શીલની પભણઈ શ્રી પુણ્યદિ. (૧) પ.સં. ૨, પ્રત ૧૭મી સદીની, રામ, ભં.પિ. ૮. [ડાપ્રેસ્ટ, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૨, ૪૧૨).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૂ. ૬૧, ભા.૩ પૃ.૪૯૧.] ૧૩૯ જિનરતનસૂરિશિષ્ય (વડતપગચ્છ) બૃહત્તપાગચ્છના જિનરત્નસૂરિના પ્રતિમાલેખ સં.૧૫૨૭ અને સં. ૧૫૩૨ના (નાહર, ૧, નં. ૫૩૮ અને નં. ૫૫) મળે છે તેથી તે સમયના Page #218 -------------------------------------------------------------------------- ________________ અવસાત સેળમી સદી [૫૩] આ કવિ ગણાય. (૨૩૦) મંગલકલશ રાસ સં.૧૫૩૨ આસપાસ, લ.સં.૧૫૮૨ પહેલાં આમાં કંઈક વસ્તુ, મુખ્યતઃ ચેપાઈ છે. હાલ જેઉ જેલ કમકિંઈ કીધું, માહાતંતડઈ, એમ ત્રણચાર ઢાલે, દુહા વગેરે છે.) આદિ – નમો વીતરાગાય. ગાયમ ગણહર પય નમીએ, સમિણિ સરસત્તિ સરસ વાણિ અવિરલ દીઇ, આરોહિસુ ભક્તિ. પભણિજી મંગલકલસ રાસ, સાંભલઉ રસાલ પુણ્ય પ્રમાણિઈ પામીએ, મંગલ સુવિશાલ. જંબૂદી વહ ભરહખિત્ત, માલવ વર દેસ રૂડઉ નઈ રલીયાંમણ એ, જિહાં પુણ્યનવેસ ઊજેણુ નગરી ભલી એ, જે અણુ નવ બાર ચઉરાસી ચહટાં તણું એ, જિહાં સે અપાર. અંત – પંચમ હુવઈ પાલતુ એ માહાતંતડે, વહઈ તુ જિણવર આણ, સીલસના અંગીકરઈ, પામિઉં પંચમ ઠાણુ. વડતપગચ્છ કેરે શૃંગાર, શ્રી જિનરત્નસૂરિ સુગુરૂ ઉદાર. તાસ સીસ એણુ પરિ ભણઈ, મંગલ વાવી ભવીઅણુ જે સુણઈ. ૨૨૭ ભાવ સહિત ભણુઈ જે સાંભલઈ, અલી અનિધન તેહનાં સવિ ટલ ઈ. જે કે સાહસીકમાં ભલઈ, તે ધરિ નિશ્ચઈ અફલાં ફલઈ. ૨૨૮ (૧) સં.૧૫૮૨ કા. વદિ ૧૩ શની અહિમદાવાદ નગરે બૃહત્તપા પક્ષે ભ. જયશેખરસૂરિ સંતાને ભ. જિનમાણિજ્યસૂરિશિ. રાજમાણિજ્યગણુનાં એગ્યું નમાણિક્ય મુનિના કૌતુકેન લખિતમે ત. પ.સં. ૧૧૧૩, મુક્તિ. નં. ૨૩૪૦. [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ ૮૯૦-૯૧.] ૨૨૬ ૧૪૦. અજ્ઞાત (૨૩) બારવ્રત ચાપાઈ ગા. ૩૩૮ ૨.સં. ૧૫૩૪ આ. શુ. ૧૫ (૧) પીપરવાડા ગામે શા. વસ્તા પઠનાર્થ. પ.સં.૧૨, દાન, પ. ૪૨ નં. ૧૦૯૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૧.] Page #219 -------------------------------------------------------------------------- ________________ સીહા [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૧૪૧. સીધા (રફર ક) + જંબુસ્વામી લિ કડી ૧૮ લ.સં. ૧૫૩૫ પહેલાં આદિ – સમુદ્ર શ્રી પ્રિયપતિ ભણઈ, હંઉં જલ તું રતુસારલિ બિગ કરિ સુગજ કંગુ વણ, ફલિયા મન ઉનલિ ગડમંડકઈ સગધ બિહુ ચૂકિસિ, કામગ સુખ મેલિ નાહ ન - ભૂલી ઈ. ૧ અત – નવાણવઈ કડિ કનક તજી, જબુકુમારૂ આઠ નારિ વીર જિષ્ણુદ મુદ્રા લઈ, વિરતઉ ઈણિ સંસારિ અનુદિનુ ચતુર્વિધ સચલ સંઘ મુનિ, અણદિણુ સહ સ્વામિ ૧૮ (૨૩ર ખ) + રહનેમ વેલિ કડી ૧૬ લ. સં. ૧૫૩૫ પહેલાં આદિ– પ્રિયવંદણ પરબતિ ચડી, વરિસાઈ ગહિર ગંભીર ભીનઉ કંબલ કંચૂઉ, મુખ ગોમટું શરીર દેખી ગજગામિનિ ગયવર ગહિગહિઉ, જિમ કમલિણિ મધુકાર, વેલી પરાલી. ૧ સંધદાસ સહુ ભણઈ, ભવિ ભવિ નમિ પાયલ રહનેમિ રાજલિ ચરિત સુણિ, પાય પણસઈ દુરિ પ્રસન ચતુર્વિધ સંઘ સહેલ મુનિ અનુદિન સહાચા સામિ. વેલિ. ૧૬ (૧) બને-સંવત ૧૫૩૫ વષે વૈશાષ શુદિ ૬ દિને ગુરઉદ મહાનગરે અભયપ્રભગણિ લિખિતં. ૫.સં. ૧૧-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૬૯. પ્રકાશિત : બને – ૧. જૈનયુગ પુ. ૫ પૃ.૪૭૩થી ૪૭૭ – સં.૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો'. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૧-૯૨.]. ૧૪ર. ડુંગર (૨૩૩) + નેમિનાથ ફાગ (બાર માસ) ગા. ૨૬ લ. સં. ૧૫૩૫ પહેલાં આદિ– અરે તોરણિ વાલંભ આવિઉ, યાદવકુલ કેરઉ ચંદ અહે પસૂએ દેખિ રથ વાલિઉ, દિહિ દિસિ દઉ છુંવિદ ૧ અંત – અ રાજિમતિ? સિવું રાઈમઈ, પુહુતી સિદ્ધિશલાય ડુંગર સ્વામી ગાઈતાં, અફલ્યાં ફલઈ તા. (૧) ઉપર મુજબની પ્રત. પ્રકાશિત ઃ ૧. ઉપર મુજબ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૨.] Page #220 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫૫] ૧૪૩. ઉદયવંત (ત. સામસુદરસૂરિશિ॰) (૩૪) + નવકાર મહામત્ર ગીત ગા. ૧૫ લ.સ. ૧૫૩૫ પહેલાં આદિ – અક્ષર સ ંપત જપત પદિ પહિલઈ, ખીજઈ ખીજક પંચ ખીજઈ સાત સાત યથઈ દ્રવ, નવ પ`ચમઈ પ્રપોંચ. સુગુણી ગુણીઈ નવકારા, આંચલી. અત - તપાગચ્છનાયક ગુરૂઆ, સામસુંદર ગુરૂરાયા તાસ પસાઇ ઉચવત એ, પરમ મંત અન્હિ પાયા, ૧૫ સુગુણી. ઉદ્ભવત (૧) ઉપર મુજબની પ્રત. પ્રકાશિત ઃ ૧. ઉપર મુજબ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૨. ઉયવંત' નવકારમ`ત્રના વિશેષણુ રૂપે આવેલા શબ્દ જણાય છે તેથી એ કર્તાનામ હેવાના કેવળ તક ગણાય.] પ્રકાશિત ઃ ૧. ઉપર મુજબ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૨-૯૩,] ૧ ૧૪૪. કરમસી (૨૩૫) + વૈરાગ્યકુલ. ગા. ૧૫ લ.સ`.૧૫૩૫ પહેલાં આદિ – જીવ તણી ગતિ જોઈએ, હિયલઇ કાંઇઅ ન થાઈ રે કર્મબધિત જીવ અવતરઇ, કનિ ધઉ ાઈ રે. અજીઅ ન ચેતઈ કાંઇ જીવડા, આંચલી. અંત – જોતાં સર્વાં અનંત દીસઈ, દીસઇ જિધમ સાર રે કરમસી ભણુઇ અરે જીવડા, દુધર છાંડેવઉ ભવભાર રે. ૧૫ અજીઅ (૧) ઉપર મુજની પ્રત. ૧૪૫. શાંતિસૂરિ (૨૩૬) + શત્રુ જય ભાસ [અથવા શત્રુ જ ઉમારડા ધવલ] ગા. ૧૧ લ. સ.૧૫૩૫ પહેલાં આદિ – કરિ કવિ જણ પસાઉ, હુ માઁ સરસતિ ર૬ઈ મૂં વયણલાં એ ગાયસ તીથરાઉ હંમઇ સેત્રજ સેગુજ્ર ભત્રસાયર તણું એ. ૧ અંત – દૂરિ થિક નહી દૂર હુમઈ જઈ કિમ જઈ કિમ ઊજમ ઊપ ઈમ એલઇ શાંતિસૂરિ હુંમ” સેત્રુજ જઈ એ સેત્રુજ હઈ ધિર આંગણુઇ એ. ૧૧. Page #221 -------------------------------------------------------------------------- ________________ સારવિજય [૫૬] (૧) ઉપર મુજબની પ્રત. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. ઉપર મુજબ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૩] જૈન ગૂર્જર કાવએ : ૧ ૧૪૬, સારવિજય (૨૩૭) નવપલ્લવ પાનાય ગીત ગા. ૮ આદિરાગ ધન્યાસી. મઝ મિન ઊલટ ઊપન્નઉ, પૂર્જિવા જિષ્ણુવ(ર) પાય, મયજનમ ફૂલ લેઇસિ', કરસિઉ નિરમલ કાય. શ્રી આગર નાય કૂપ, નવપલ્લવ પ્રભુ પાસ. શ્રી. અંત – સાવિજય ગુરૂ ઉપદેસ, શ્રી સંધ પૂજઇ પાસ, પાસ સાઇ સધનઇ, દિતિ દિનિ અધિક પ્રતાપ. ૮ શ્રી॰ (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૩] ૧૪૭. અજ્ઞાત (૨૩૮૭) પાર્શ્વનાથ ગીત ગા. ૯ રાગ ગુડી આદિ– સકલ મૂરિતિ અતિ ભવિયણુ, જિષ્ણુ મણ માહિ, જોતાં લેાયન અમિય ભરાં, હીયર્ડ હીડ આણુઃ હાઇજી ૧ ચાલઉ સાહેલી, વ‘દિવા પાસ જિષ્ણુ દૂ, આગર નાયક વય્િ દાયક, સેવ કરઈ ધરણું દૂજી. ૨ ચાલઉ અંત – પાસ જિજ્ઞેસર, સેવક પૂરઈ આસ, બે કર જોડી હું હિવ માગઉ', દેજો સિવરિ વાસજી. ૯ ચાલ૩૦ (૨૩૮ ખ) રાજલગીત ગા. છ રાગ મારૂણી આદિ - મિઇ મુગધાપણિ અંગિ આઉ, વાલભ વલતઉ ન જાણિક, સહીય સમાણી રંગિભરિ રમતાં, કિપરિ ધરી કુઇ ન આણિઉ. જિવર જાદવા રાય, સુણિ ઇક મેરડા વયણુ. આંચલી. ૧ અંત – વેલાં દિક્ષ ન વીર, સુંદર સામિ સરીર. પ્રીય પહિલી મુગતિ” હુઇ, રાજલ રેવિયગિરિ. ૭ જિવર. (૨૩૮ ગ) સમક્તિ ગીત ગા. ૫ રાગ ગુડી આદિ – સિરિ સિરિ કમલ ન ઊપજઇ, ધર ધર સંપતિ ન હેાઇ, વિને વિન ચંદન ન પામીઇ, જિષ્ણુ જિષ્ણુ પડત ન હોઇ. ૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૧૭]. ભા . અંત – દાન શીલ ત૫ ભાવસિઉં, સમકિત સુદ્ધિ કરંતિ, મોક્ષિ સહાસણ બિસિવા, નિશ્ચઈ તે નર લહતિ. (૨૩૮ ઘ) સમ્યકત્વ ગીત ગા. ૮ હી ડલડાની ઢાલ આદિ શાસન સામિણ સમરી, દિઈ મતિ કરીય પસાઉ, શ્રીય સમકિત ગુણ ગાઈશું, રે જીવડા ત્રિભુવન કેરઉ રાઉ રે જીવડા સમકિત રયણ સંસારિ. ૧ અંત - દઢ સમકિત જે પાલશિઈ, પુણ્ય ભદ્ર પરિણામિ, મુગતિરમણિ તે વિલસસિઈ, રે જીવડા જિમ જ ગિ શ્રેણિક સ્વામિ. ૮ (ર૩૮ ચ) હીઆલી ગીત ગા. ૫ આદિ- સકલ નારિ સુકલીશું સુણઈ, ગુણવંતી વખાણું જગિ જાણું રે, જે દેખાઈ તનઉ ચિત્ત માહિ, સતી સમણિ જાણું રે. ૧ અંત – સપ્તાંતરિ જલ જલણ ન વાંછઈ, અન વિહૂણ રહઈ રે, એહ નારિ ગુરૂ આગલિ દીસઈ, કવિજન એ ઈમ કહઈ રે. ૫. (૧) બધાં કાવ્યો ઉપર મુજબની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૩-૯૬]. ૧૪૮, ભાવે (ર૩૯ ક) નેમિ ગીત ગા. ૪ રાગ ધન્યાસી આદિ – આપિન માલણિ મરૂઉડઉ સહિઈ, રૂડઉ વલી વલ રે, દેખઉં ડગર આહીઈડઉ, હીયડ દિઇ મણ હલિ રે. ૧. નેમિકંમર તે ભામણાં, રેવતગિરિ રૂલીઆલઉ રે, ધર્મમલિ ધુરિ જાણુંઉ, જીવદયા પ્રતિપાલ રે. ૨ આંચલી. અંત – રસિંઈ અંગિઈ દમણ, દમણુઉ સવિ સંતાપ રે. ૩ નેમિ, મુકુટિ મહિ નઈ કેવડઉ, કેવડ મહિમહિ માઉ રે, ભાવ સહિત ભાવ ભણઈ, ચઉદ ભવન તિમ રાઉ રે. ૪ને (૨૩૯ ખ) જીવદયા ગીત ગા. ૩ રાગ ધન્યાસી અણુસરઉ ધર્મ જિહાં દયા દીસઈ, દેખતાં મન માનઈ વસા વસઈ, જે રે મારગ મુગતિનઉ મહીયાં, જીવદઈ પાર ન પામીઈ કહિયાં. કૂડઉ અનઈ કૃતિમ કહિઈ અતિ કાચઉ, વિણ દયાધર્મ કિહિ સાંભલઉ સાચઉ ૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ ખીમરાજ [૧૫] જૈન ગૂર્જર કવિઓઃ ૧ ભાવઉ કઈ ભાવ સહિત સિઉં કી જઈ, ભામણાં શ્રી જિન ધર્મના લી જ છે. જેઉ ૨૦ ૩ (૧) બને કૃતિઓ ઉપર મુજબની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૪-૯૫.] ૧૪૯ ખીમરાજ (૨૪૦) જીવદયા ગીત ગા. ૫ રાગ ધન્યાસી આદિ- તરણુપgિઈ વનમદિઈ, હા તરીય ચડી વનિ જાઈ, - ત્રસ જીવ વિણાસરી, ઇમ ખટવટ હે નીગમીઈ કાઈ. ૧ અંત - ખટ દરશન મતિ એ છઈ, જેઉ સમૃત વિચાર, ખીમરાજ સાચઉં કહિ, ધરમ ધરિ હો જીવદયા સાર. ૫ (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૯૫] ૧૫૦. લક્ષ્મીસાગરસૂરિશિષ્ય (૨૪૧) હીઆલી ગીત ગા. ૬ અંત- સકલ ઉતમ નારિ છઈ બાલકુ આરિ, ધવલ વર્ણ દીસઈ સા નારિ. પૂછઉ તપગચ્છ ગુરૂરાય, અર્થ જાણઈ લમીસાગરસૂરિ રાય. એ હઈઆલી ચંગું, ભણતાં ઊપજઈ રંગ આદર કરી લિ સનઈ ૨ગિ. ૬ (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૯૬.] ૧૫૧, જિણદાસ (૨૪૨) વૈરાગ્ય ગીત ગા. ૪ રાગ મલ્હાર આદિ- ચતુરગતિ છવ કર્મ ફિરીઉ, ગર્ભદુખ ઘણું, ચેતિ ચેતિ ન સુગુરૂવચનં મેલ્હિ મૂઢપણું, અત – પ્રકૃતિ ચઉત્રીસ ચદહ ફેડિ મુગતિવર, જિણદાસ પ્રભુમતિ ઋષભચરણે અપરપરમપરં. (૧) ઉપર મુજબની પ્રત. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૯૬-૯૭.] ૧૫૨. ખીમ આ સેળમા સૈકામાં પ્રસિદ્ધ કવિઓમાંને એક હશે એમ તેના Page #224 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૫] પાશ્રી પછી થયેલ સુપ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે પિતાના સં.૧૬ ૭૦માં બનાવેલા કુમારપાળ રાસમાં બીજા કવિઓ સાથે આ ખીમાનું નામ પણ ઉલલેખી પિતાની લઘુતા દર્શાવી છે એ પરથી ભાસે છે : આગિ જે મેટા કવિરાય, તાસ ચરણરજ ઋષભરાય લાવણ્ય લી બે ખીમે ખરો, સકલ કવિની કીતિ કરો. ૫૩ (૨૪૩ ક)+ શત્રુંજય ચૈત્ય પ્રવાડી (પરિપાટી) આદિ ચુપઈ. આરાદૂ સામિણિ સારદા, જિમ મતિ તૂઠી દિઈ મતિ સદા, શ્રી ક્ષેત્રજ તીરથ વંદેવિ, ચૈત્ર પ્રવાડિ રચસિ વિ. ૧ પાલીતાણુઈ પ્રણમું પાસ, જિમ મનિ વંછિત પૂરઈ આસ; લલતાસુર વંદુ જિન વીર, સોઈ સાયર જિમ ગુહિર ગંભીર. ૨ અત- એહ સ્વામી તુમહ ગુણ જેતલા, મઈ કિમ બોલાઈ તેતલા, તૂ ગુણરયણાયર સમ હેઈ, એહ સંક્ષા નવિ સુઈ કોઈ. ૩૧ જે તાહરા ગુણ ગાઈ સાર, તેહ ઘરિ મંગલ જયજયકાર, દૂ તુમ્હ નાંમિઈ નિતુ ભામણુઈ, બે કર જોડી ધીમુ ભણઈ. ૩૨ (૧) વાગે સહજરત્નમણિ પુણ્યાર્થે ન લક્ષત ૧૬૧૯માં, ચોપડે, ૫.ક્ર. ૧૭૧–૧૭૩, વિ.ધ.ભં. પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, પૃ.૧૯૫-૯૭. (૨૪૩ ખ) [+] જયણ ગીત ગા.૭ લ.સં.૧૫૩૫ પહેલાં આદિ– એ શ્રાવકુલિ અવતાર લહીનઈ, સખી જે જીવ વિરાધઈ રે, તેહ મણિ ચિંતામણિ લાધઉં, પણિ ગાંઠિ નવિ બાંધઉં રે. ૧ અત- ષટકસાલ એ પંચઈ જણ, જીવ જતન જે પાલઈ રે, ખીમ કહઈ તે ધન ધન સુકલીણું, મુગતિ ફલ તે લિસિઈ રે. ૭ (૧) સંવત ૧૫૩૫ વર્ષ વૈશાખ શુદિ ૬ દિને ગુરઉદ મહાનગરે અભયપ્રભગણિ લિખિતં. ૫.સં. ૧૧-૧૩, હા.ભ. દા.૮૨ નં.૧૬૯. પ્રકાશિત ઃ ૧. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સંપા. શાર્લોટ ક્રાઉઝે.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૧-૬૨, ભા.૩ પૃ.૪૯૬.] ૧૫૩. પદ્મશ્રી (૨૪) ચારુદત્ત ચરિત્ર લ.સં.૧૬૨૬ પહેલાં ને ૧૫૪૦ આસપાસ Page #225 -------------------------------------------------------------------------- ________________ દેવપ્રભગણિ આદિ [૧૬॰] જૈન ગૂર્જર કવિઓ: ૧ દર વરતુ ૧ દેવિ સરસતિ દેવિ સરસતિ અતિ વાણિ. આપુ નિ આનંદ કરિ ધરીય ભાવ ભાસુર ચિÍિä. પયપકય પુર્ણમ્ સદા, ભયહરણી ભાલીય ભત્તિહિં, ચારૂદત્ત કમ્મહ ચરી, પણિસુ તુમ્હ પસાય, ભવીયાં ભાવિ સાંભલુ, પરહર પરહુ પમાય. અંત – સુખ સંસારિ ભોગવ્યાં ધણાં, ફૂલ લીધાં મયજનમહ તણાં, અંતકાલ અણુસણુ ઉચ્ચરઇ, દેવલેક સુરવર અવતરઇ. ૨૫૨ નેમિચરિત્ર વસુદેવહ કથા, સુણતાં પાતિક હુઇ વૃથા, તિહાંથી અરથ એહ ઉર્દુરી ચારૂદત્તનું કીધું ચરી. ૨૫૩ જાણુઈ ભણાવઇ ભાસુર ભત્તિ, અથવા જેઉ સુણુઈ નિજ ચિત્તિ, તેડુ ધિર વિધિ હુઇ નિરમલી, ભણુઇ પદમશ્રીય વંછિત ક્લી. ૨૫૪ (૧) સંવત ૧૬૨૬ ચૈત્ર વદિ ૧૪ દિનિ લિ॰ આગમગીય ધર્મરત્નસૂરિભિ ચોપડા, પ.૪.૯૦થી ૧૦૬, દે.લા.પુ.લા. નં.૧૧૨૫. [પ્રથમ આવૃત્તિ ભા ૩ પૃ.૫૩૫.] ૧૫૪, દેવપ્રભગણિ (સામતિલકસૂરિશિષ્ય કે વીરરસ'શિ.) (૨૪૫) [+] કુમારપાલ રાસ લ.સ.૧૫૪૦ પહેલાં અંત – મેરૂ નગ નહુ ચલઇ જાવ, જા' ચંદ દિાયર સેષ નાગરાજ જા ધરઇ, ભૂમિ સાતઇ સાયર. ધર્માં વિસાંજ એહ માહિ, ઝુ અ નિશ્ચલ હાઇ, કુમર રિદહ તણુઉ રાસ, તાં નંદઉ લેાઇ. સૂરી સરિસઉ વીરસિંહ ગુરૂ પાય પસાઈ, બહુ દેવ પહગણિ વરેજી, રચિ ત્તિ રાસેા. ૪૨ (૧) ઇતિશ્રી કુમારપાલ રાસઃ સં.૧૫૪૦ વર્ષે` સા. પુન ભાર્યા જાનુ, સુતા કુરિ પડના ચરણનંદનગણિના લિખિતઃ વીરમ વાકે ગુ.વિ ભ (અન્ય પ્રતમાં) અંત – મેરુ ન ઠામડુ ચલઈ જાવ, જાવ ચંદ દિયાવર, શેષનાગ જા' ધરઇ, ભૂમિ ાં સતઈ સાયર. ધમ્મ વિસઉ જા` જગહ માહિંડ્(દૂ?) ય નિશ્ર્ચલ હાઈ, ૪૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૧] કુમાર રાયહ તણઉ રાસ, નંદઉ તાં મહીયલિ. સૂરીસર સિરિ સામતિલક ગુરુ પાય પસાઈ, બુહ દેવ૫હગણિ વરેણ, રચિઉ ઈડ રાસો. પઢઈ ગુણઈ જે સુણઈ, રાસ જિયુહરિ ખેલઈ, સવિહિં દુરિઅહ કરિઆ છેડ, સિવપુર પામે. (૨) સેં.લા. નં.૨૫૯૯. [પ્રકાશિત ઃ ૧. ભારતીય વિદ્યા, અં૨.]. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૧-૬૨, ભા.૩ પૃ.૪૯૭.] ૧૫૫. પેથો (જાંબુગ્રામવાસી શ્રીમાલ જ્ઞાતિને શ્રાવક, ગુરુ આંચલગચ્છીય જયકેશરસૂરિ). જયકેશરસૂરિ આચાર્ય ૧૯૪૯, ગચ્છનાયકપદ ૧૫૦૧, સ્વ. ૧૫૪૨. (૨૪૬) પાનાથ દશભવ વિવાહલ ગા. ૨૦૬ સં.૧૪૯૪ પછી અને ૧૫૪૨ પહેલાં આદિ માઈ એ નયર સીહ દૂઆરિ–એ ઢાલ. સરસતિ સામણિ કરૂંઅ પસાઉ, મુઝ મનિ એહ ઊમાહિલ એ, ધવલબંધિઈ બહૂ લાગઉં ઢાઉ, ગાયશું જિગુહ રાઉલુ એ. ૧ મૂલચરિત્ર પ્રભકેરઉં પાસ, ભાવિહિં ભવીય સાંભલુ એ, સાંભળતાં હુઈ પુણ્યપ્રકાસ, દસ ભવંતર દેવના એ. અંત ઢાલ, ઊલાલું. જીભ સહિ સમુષિ હેઈ, કેડિ વરસ કવિ જોઈ, તુ લવલેશ ન જાંણઈ, મૂરખ કિશું વખણઈ. મ2િ પેથ ઈમ બેલઈ, અવર ન કઈ તુહ તો લઈ, તૂ માયા તૂ આ તાત, કઠુઆ કિસી પરિ વાત દૂ તુ પૂરિ પ્રવાહિઉ, તું અશરણાગત સાહિઉ. કરિ કરિ દેવ પસાઉ, જગિ જરાઉલિ રાઉ. રાષિ રાષિ કૂંઅ સ્વામી, તૂ તુ પાય શરનમી કીધું કવિતા વિશાલે, રૂઅ અનઈ રસાલે.' / પઢત ગણું તાંહાં સિધે, આવઈ અવિચલ રિધિ. ૯ (૧) વિધિપક્ષના સુશ્રાવક નિજપરમભક્ત શ્રી જયકેસરસૂરિના પ્રતિ૧૧ - જે ને જે ? “ છે : Page #227 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૬] જૈન ગૂર્જર કવિએ ૧ બોધ્યા શ્રી જબૂઢાંમે વાસ્તવ્ય શ્રી માલજ્ઞાતીય મહેશ્રી પેથાકૃત દશભવશ્રી પારિસ્વનાથ વીવાહલું કૃતં. પ.ક્ર. ૧૯૫થી ૨૦૩, ૫.૧૮, ચોપડે, વિધિ.ભં. (૨) સં.૧૫૮૩ માઘ શુદિ ૧૩ ભૌમે લિ. ૫.સં. ૧૨-૧૧, પ્રથમનાં બે પત્ર નથી, જશ. સં. (૩) સં.૧૫૮૧ ભા. વ. ૮ પુનમીયગ છે વિનયસુંદર શિ. વિનયસોમ લિ. પ.સં. ૮, જય. પિ.૬૯. (૪) પ.સં. ૧૧૧૧ની પ્રતમાં, સંઘ ભં. દા.૭૫. [મુપુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬-૫૭, ભા.૩ પૃ.૪૮૪.] ૧પ૬, લાવણ્યસમય (તા. સોમસુંદરસૂરિ–લમીસાગરસૂરિ– સમયરત્નશિ૦) આ કવિ સંવત સોળમા સૈકાના મધ્યમાં એક સમર્થ કવિ થયેલા છે. તેને વંશ આદિને પરિચય તેના વિમલ પ્રબંધ'ની પ્રશસ્તિમાંથી મળી આવે છે. ગુજરાતના પાટણનગરમાંથી શ્રીમાળી વણિક નામે મંગ અમદાવાદ આવેલ ને તેને ત્રણ પુત્ર પૈકી મોટા પુત્ર નામે શ્રીધર અજદરપુરામાં વસતા હતા. શ્રીધરને તેમની સ્ત્રી ઝમકલદેવીથી ચાર પુત્રો નામે વસ્તુપાલ, જિનદાસ, મંગલદાસ અને લરાજ તથા એક પુત્રી નામે લીલાવતી થયાં. તે પૈકી લઘુરાજ તે જ આપણા કવિ. તેમને જન્મ સં. ૧૫૨૧ શાકે ૧૩૮૬ પોષ વદિ ૩ને થયો. તેમના જન્માક્ષર સમયરત્ન મુનિને બતાવતાં તે ગુરુએ જણાવ્યું કે તે પુત્ર તપને સ્વામી થશે, અથવા તે કોઈ તીર્થ કરશે, કાં તે મોટા વતિ થશે અને મહાવિદ્વાન થશે, ગુરુના કહેવાથી માબાપને પગે લાગીને એ પુત્ર વિરાગી થયો. સં.૧પ૨૯ના જેઠ શુદ ૧૦ને દિને પાટણમાં પાલણપુરી અપાસરામાં મહત્સવપૂર્વક તપગચ્છપતિ લક્ષમીસાગરસૂરિ (જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદિ વદિ ૨, દીક્ષા ૧૪૭૦, પંન્યાસપદ ૧૪૯૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ ૧૫૧૭, સ્વર્ગવાસ સં.૧૫૩૭)એ દીક્ષા આપી લાવણ્યસમય એ નામ આપ્યું. સમયરત્ન ગુરુએ વિદ્યા આપી. કવિ પોતે જણાવે છે કે “મેં સરસ્વતી માતાની કૃપા કરવાથી મને સેળમાં વર્ષમાં વાણી (કવિત્વશક્તિ) ઉદ્દભવી જેનાથી પિત છંદ, કવિત, ચોપાઈ અને ગદ્યપદ્યવાળા સરસ રાસ રચ્યા. વળી અનેક પ્રકારનાં ગીત, રાગરાગણી અને સંવાદ રચ્યાં. (મું) રસવાળાં કથન કહ્યાં છે, પણ જૂઠાં કાવ્ય કર્યા નથી. મોટામોટા મંત્રીઓ અને રાજાઓને પણ ખુશ કર્યા છે. ઘણું વિશાળ પ્રદેશમાં જેને ઉદેશ પ્રસર્યો છે, અને જેના ઉપદેશથી ઘણે ઠેકાણે દેહરાં તેમજ ઉપાશ્રય Page #228 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૬૩] લાવણ્યસમય થયાં છે, મોટામોટા મીર (સરદાર) અને મલિક (જમીનદારે-રાજ) જેને નમે છે, તેને (પિતાને) પંચાવન (સં.૧૫૫૫)ના વર્ષમાં પંડિત પદ મળ્યું. જે ગણિ તપાગચ્છના શણગારરૂપ શોભે છે, અને જે દેશપરદેશમાં વિચરે છે, તે સોરઠ દેશમાં ગિરનાર પર થઈને ગુજરાતમાં આવ્યા. અણહિલવાડ પાટણ પાસે માલસમુદ્ર (પાટણથી પશ્ચિમે પાંચ ગાઉ પર “માલસુંદ ગામ છે તે હશે ?)માં ચોમાસું રહ્યા. અહીંના સકળ સંઘે વિનવણી કરી એથી વિમળ રાસનું કવન કર્યું. સં.૧૫૬૮ના આસો માસમાં પાર્શ્વનાથ જિનેશ્વરની પાસે શુદ પક્ષે રવિવારે મૂળ નક્ષત્રમાં “વિમળ રાસનું વૃત્તાંત પૂરું કર્યું.” આ કવિની સં.૧૫૮૯ સુધીની કૃતિઓ આમાં જણાવ્યા પ્રમાણે મળી આવી છે, તે પરથી ત્યાં સુધી તેમને જીવનકાળ અવશ્ય હતા એ સિદ્ધ થાય છે. જ્યારે સ્વર્ગસ્થ થયા એ જાણવા કંઈ સાધન ઉપલબ્ધ થયું નથી. વિશેષ હકીકત તેમની સર્વ કૃતિઓ વાંચી વિચારતાં અંતરંગ પ્રમાણુથી મેળવી શકાય તેમ છે. (૨૭) + સિદ્ધાંત ચોપાઈ અથવા લંકા વદન ચપેટા ૨.સં.૧૫૪૩ કા. શુ. ૮ રવિ આમાં મૂર્તિનિષેધક લોકાશાનું ખંડન છે. આદિ– સકલ જિર્ણોદહ પાય નમું, હિઅડઈ હરિષ અપાર, અક્ષર જોઈ બેલિસિઉં, સાચી સમય વિચાર. સેવિએ સરસતિ સામિણ, પામિઅ સુગુરૂ પસાઉ, સુણિ ભવીઅણ જવ વીર જિણ, પામિઉ શિવપુરિ ડાઉ. ૨ સઈ ઊગણવીશ વરિસ થયાં, પણયાલીસ પ્રસિદ્ધ, (વીરાત) ત્યાર પછી લુકુ હુઉ, અસમંજસ તિણિ કીધ. લંકાં નામિઈ મુહતલુ, હું તઉ એ કિઈ ગામિ, આવી ટિ બહુ પરે, ભાગુ કરમ વસમિ. અત – ક્રોધ નથી પિષિઉ મઈ રતી, વાત કહી છઈ સઘલી છતી; બેલિઉ શ્રી સિદ્ધાંતવિચાર, તિહાં નિંદાનું સિઉ અધિકાર. ૧૭૪ જીવ સવે મઝ બંધવ સમાં, પડઈ વરાંસઈ ધરિો ક્ષમા, જે જિમ જાણઈ તે તિમ કરૂ, પણિ જિનધર્મ પરૂ આદરૂ. ૧૭૫ ધન ધન જિનશાસન. અ૩ ગુરૂ શ્રી સમસુદરસૂરિ, જાસુ પસાઈ દુરિ દૂરિ, તપગચ્છનાયક સગુણનિધાન, લમીસાગરસૂરિ પ્રધાન. ૧૭૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ શ્રી સમજયસૂરીંદ સુજાણ, જસુ મહિમા જગિ મેરૂ સમાણ, અહનિસ હરષિ પ્રણમુ પાય, સુમતિસાધુસૂરિ તપગછરાય. ૧૭૭ ગુણમંડિત પંડિત જયવંત, સમયરતન ગિરૂઆ ગુણવંત, તસુ પયકમલિ ભમર જિમ રમું, ઈણિ પરિ ભગતિઈ દિન નીગમૂ. ૧૭૮ જસુ મહિઅલિ રૂઅડઉ જસવાઉ, તે સહિગુરૂનું લહી પસાઉ, એ ચઉપઈ રચી અભિરામ, લુ કટ વદન ચપેટા ના મ. ૧૭૮ સંવછર દહ ૫ચ વિશાલ, ત્રિતાલા વરશે ચઉસલ, કાતી શુદિ આઠમિ શુભ (રવિ) વાર, રચી ચઉધઈ બહુત વિચાર. ૧૮૦ નરનારી એકમ થઈ, ભણુઈ ગુણઈ જે એ ચઉપઈ, મુનિ લાવણ્યસમય ઇમ કહઈ, તે મનવાંછિત લીલા લહઈ. ૧૮૧ –ઇતિશ્રી સિદ્ધાંત ચતુપદી, તું કટ વદન ચપેટાભિધાના. (૧) લિખિતા પરોપકારાય. શુભ ભવતુ લેખક પાઠકઃ શ્રી. આની સાથે આ જ કવિનું રચેલું એક ગીત છે. પ્ર.કા.ભં. (૨) ૫.સં. ૮-૧૩ વિ.ધ.ભં. (૩) સંવત ૧૬૪૬ વર્ષે ચૈત્ર માસે શુકલ પક્ષે ચતુર્દશી બુધે લષિત સ્વપરોપકારાય લિષિતું. પં. કુશલતિલકગણિશિષ્ય કલ્યાણતિલકલિષિત. શ્રી શ્રમણુસંધસ્ય શુભ ભૂયાત . પ.ક્ર.૨૩-૩૧, પં.૧૩, ભાવ.ભં. (૪) સં.૧૬૨૬ આસાઢ સુદિ ૧૩ દિને. ૫.ક્ર. ૧૧૨થી ૧૨૨, દેલા.પુ.લા. ચોપડો નં.૧૧૨૫. (૫) પ.સં.૧૦, જેસલ. ભ. અં. નં. ૪૮૭. (૬) લંપટ વદન ચપેટા હુંડી ચેપ. પ.સં.૮, જય. પિ.૬૯. (૭) ૫.સં. ૭–૧૫,. હા ભં. દા.૮૨ નં.૧૩૬. (૮) સં.૧૬૬૨ ચૈ શુ.૮ મહેક રત્નસાગરશિ. સમસાગર લિ. હરજી જૈજ્ઞા.ભં. જામનગર. હજીજ્ઞાસૂચિ ભા.૧. (પૃ.૨૪૩, ૩૯૬).] પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.૫ પૃ.૩૪૦થી ૩૪૮. (૨૪૮) + ગૌતમપૃચ્છા પાઈ૨.સં.૧૫૪૫ ચૈત્ર સુદ ૧૧ ગુરુ આદિ– સકલ મનોરથ પૂરવઈ, ચઉવીસમુ જિણુંદ સવનવન્ન સેહઈ સદા, પિખઈ પરમાણંદ. સમોસરણ દેવે મિલી, ચીઉં ઉત્તમ કામિ, પદમાસણ પૂરી કરી, બાંકા ત્રિભુવન સ્વામિ. બઈઠા મુનિવર કે વર કેવલી, ગણધરવર અગ્યાર, સુરનર કિંમર માનવી, બઈડી પરિષદ બાર. Page #230 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૫] લાવણ્યસમય તવ ગાયમ મનિ ચતવઈ, જીવીનું સિઉ સાર, જ કાંઈ આપણુ ચિકી, કીજઇ પર ઉપકાર. ગેયમ હઈયડઈ જાણતુ, આણી પર ઉપકાર સભા સહુ કે સાંભલઈ, પૂછઈ કિસિ વિચાર. અંત – તપગચ્છનાયક આણંદપૂરિ, વંદુ શ્રી સેમસુદરસૂરિ તાસ અનવઈ સોહઈ ગુરૂચંદ, સિરિ લમીસાગરસૂરિ. ૧૦૧ સિસ સિરિ સેમદેવસૂરિ સોમ સમાન તેમજયસૂરીસ પ્રધાન તપગચ્છનાયક નયણુણિંદ, ગુરૂ સુમતિસાધુસૂવિંદ ૧૦૨ શ્રી ઈદ્રન દિસૂરિ ગણધાર, કિરિ અભિનવ ગેયમ અવતાર, તપગછિ ઉપઈ અવિચલ ભાણ, શ્રી રાજપ્રિયસૂરિ સુજાણ. ૧૦૩ સમયરતન જયવંત મણુંદ, ઈમ જપાઈ જગિ તેહનઉ સીસ. સુણિયો વરણાવરણ અઢાર, છતિ સારૂ કરો ઉપગાર. ૧૦૪ લહઈ અરથ ગૌતમ ગણધાર, તુહિ આણી પર ઉપગાર. વીર કન્હઈ બહુ પૃછા કીધ, ભવિક પ્રતિ પ્રતિબોધ જ દીધ. ૧૦૫ ઇમ જાણીનઈ કઈ વિચાર, જોઉ એ સંસાર અસાર, પુત્ર કલર પિઢા ઘરબાર, રહિસિ ધન સોવન સિણગાર. ૬ હઈયડઈ અવર મ રે ભરમ, પુણ્ય પાપ સાથિ આવિસિઈ, ઉ. આપણે કાજિ લાગિસિઈ. ૭ કવિ કહિ હું સિઉં બેલું બહું, જાણુ ચતુર છઉ તુહે સદુ, પુણ્યકાજ કરિસ્યઉં એક સસાં, સવિ સુખ લસિક વિસઈ વિસા. ૮ શ્રીમુખી ગૌતમ પૃછા કરઈ, વીર સરિખા સંસય હરઈ, બિહુનિ વાણિ અમૃત સમાન, અમૃતવાણી પહિલઉ અભિધાન. ૯ એ ચઉપઈ રચી ચઉસાલ, કુણ સંવત નઈ કેહુ કાલ, વરિસ માસ કહિટ્રં દિન વાર, જોઈ લેજો જાણ વિચાર, ૧૦ પહિલું તિથિની સંખ્યા આણિ, સંવત જાણિ ઈણિ અહિનાણી આણ વેદ જઉ વાંચઉ વામ, જાણું વર્ષ તણું એ નામ. ૧૧ વાસુપૂજ્ય જિણવર બારમું ચૈત્રથિ કે માસ જિતે નમું, અજૂઆલી ઈગ્યારિસિ સાર, તહીઈ સુરગુરૂ ગિરૂઉ વાર. ૧૨ દૂહા ચઉદ અનઈ ચઉપઈ, ઈક જપમાલી પૂરી દૂઈ, ઉપર અધિકે પાઠ વખાણિ, તે સંખ્યાના મણિયા ભણિ. ૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧] જૈન ગૂર્જર કવિઓ: ૧ તપગચ્છનાયક આણંદપૂરિ, વંદુ સિરિ સેમસુંદરસૂરિ, તસુ અનવઈ સેહઈ ગુરૂચંદ, સિરિ લખમીસાગરસૂરીદ. ૧૧૮ અણજાણતા કહિઉ જે અતી, અધિક્ ઓછઉં ખમિઓ વલી, મુનિ લાવણ્યસમાં કહિ એ ઈસ્યઉં, ધન મન જે જિન ચલણે વસિઉં ૧૧૯ (૧) લખ્યા સં.૧૯૦૭. પ્ર.કા.ભં. (૨) પ.સં. ૬-૧૨, ધો.ભં.. (૩) સંવત ૧૬૨૬ વૈશાખ વદિ ૧૪ આગમીય ધર્મરત્નસૂરિભિઃ ૫.ક્ર. ૯થી ૧૫, દે.લા.પુ.લા. ચોપડે નં.૧૧૨૫. (૪) ૧૨ કડી મુનિ જયવિજય. પઠનાર્થ ગણિ ગુણવિજયેન લિ. પ.સં. ૬-૧૩, માજૈ.વિ. નં.૪૧૯. (૫) ૬૪ કડી સુધીની અપૂર્ણ, પ.સં.૨-૧૯, મુક્તિ. નં.૨૪૫૪. (૬) સં. ૧૬૦૮ ફા.શુ.૧૧ સામે. ૫.સં. ૫-૧૧, તિલક. ભં. (૭) સં.૧૬૫૧ કા.શુ. ૩ રવિવારે. ૫.સં. ૬-૧૩, .શા. દા.૧૩ નં.૩૪. (૮) સં.૧૭૩૧ માગશર શુ. ૧૦ વાર શંકરે લ૦ સાહા લહૂજી સુત સાહા સુરચંદ સાહા વીરા લખાવીનં. ૫.સં. ૯-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૧૨૨, (૭) મુનિ સુંદરકુશલેન શ્રી હાલાર દેશે શ્રી વાગુદડ નગરે સં.૧૭૫૬ ક.શુ. ૫ બુધે લિ. પ.સં. પ-૧૨, વડા ચૌટા ઉ૦ નં.૩૭૧. (૧૦) પ.ક્ર. ૬ થી ૬૭, ચોપડે, મુક્તિ .નં.૨૪૭૧.(૧૧) પ.સં.૭-૧૧, હા.ભં. દા.૮૧ નં૨૧.(૧૨) પ.સં.૩– ૧૨, હા.ભ. દા.૮૩ નં.૧૬૦. (૧૩) ૫.સં.૬–૧૪, જૂની પ્રત, સંધ ભં. દા.૭૨ નં.૧૨. (૧૪) ૫.સં.૮-૧૧, હા.ભં. દા.૮૨ નં.૧૨૬. [આલિઆઐઈ ભા.૨, જૈહાપ્રોસ્ટા, મુપુન્હસૂચી, લી'હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦, ૨૪૨, ૨૪૫, ૨૫૭, ૩૯૫, ૪૯૮, ૫૦૪, ૫૦૬).]. પ્રકાશિત : ૧. પ્રકા. ભીમશી માણેક. (૨૪) [+] રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ અથવા છંદ ૨.સં.૧૫૪૬ મહા સુદ ૧૦ રવિ આદિ-ઋત્વા શ્રી શારદાં નેમેભિવિવિધ પ્રબંધે બંધુર કુ રંગરત્નાકરાભિધં સારદ સાર દયાપર દેવી, તુઝ પચકમલ વિમલ વંદેવિ, માગું સુમતિ સદા તઈ દેવી, દુરમતિ દૂરિ થિકી નિંદેવિ. ૨ હિવ દૂબેલું મેલ્હી માયા, તૂ કવિયણજણ કેરી માયા, બહુ ગુણમણિ તુઝ અંગિ સમાયા અવગુણ અવર અનંત ગમાયા. ૩ તઝ તન સેહઈ ઉજજલ કંતિ, પૂનિમ સસિડર પરિ ઝલકતી. Page #232 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૧૭] લાવણ્યસમય પચ ઘમઘમ ઘુગ્ધર ઘમકતી, હંસગમણિ ચાલઈ ચમકંતી. * ચાલઈ ચમકંતી, જગિ જયવંતી, વિષ્ણુ પુસ્તક પવર ધરઇ, કરિ કમલ કમંડલ કાજે કુંડલ રવિમંડલ પરિ કંતી કરી; હિયડઈ હિત આણ સુણિ મઝ વાણી, જઈ હુ તુઝ બહુ માન લહું, તુ મન આણું દિઈ, નેમિ જિણ વદિઈ, નવનવ દિઈ છંદ, " કહું. ૫ અંત – પ્રથમેધિકાર. એમ મન ઊમાહિ પાઈ સરસતિ સિર નામી, સમયરત્ન ગુરૂરાય પાય પણ તેહના પામી પુહવિ પ્રસિદ્ધ પ્રગટ પ્રથમ અધિકાર સુણવિશ્વ નેમિ સહિતિ પરિવાર નિયરિ આણંદિઉ આવિફ પરિણાવા ઉત્સવ કહું આદિ પૂજઈ મનની રલી, લાવણ્યસમય તે બુલ્લિસિઈ, જુ હસિઈ અવસર વલિ. અંત – શ્રીમન્સમગુણધામસેમસૌભાગ્યસુંદર પ્રજ્ઞાવશાલેસસૂરિ સૂરિશ્રી સેમસુંદર, શ્રી સામસુંદર લચસાયર સેમદેવ મુનીશ્વર, શ્રી સમય ગણધાર ગિરૂઆ સુમતિસાધુ ગણેશ્વરા. શ્રી ઇંદ્રાદિસૂરીદ રાજપ્રિયસૂરિ સદાફલા તપગચ્છમંડન સેવે સહિગુરૂ જ જહુ વિચલા. ગુણરાજિયંડિત પ્રવર પંડિત સમયરન મુનીશ્વર, તસુ પાય પામી સીસ નામી, તવું દૂ ને મીસરો મઝ દાન આપે પાપ કાપે ચિતે ચેખે રાખ, તુઝ પાય સેવા નિત કરવા દેવ દરિસણ દાખયે. તિથિ માન આણી તિથિ પમાણે સંવત જાણ સુહં કરે, રસવેદ વામિઈ વરસ નામઈ મહા માસિ મનેહરૂ, શુભ યોગે દસેમિ ભંગિઈ વાર વારૂ દિgયરો નવ છંદ ઈદિહિં કિય પ્રબંધેિ તબિઉ નેમિ જિનેશ્વરે. ૧૪ નવ નિધિ પામી આજ સ્વામી ક૯પવલ્લી કરી ચડી, વરિ વૃદ્ધિ જાગી ભીડિ ભાગી આપદા અલગી પડી. સંતાપ નાઠા રેગ નાઠા હેવ હિઅડઇ તૂઠઉ, જવ જગત્રિ જિનવર સદા સુહકર નેમિ નયણે દિઠઓ. ૧૫ ૧૧. ૧૨ ૧૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ જાં સાત સાયર સસિ દિવાયર મેરગિરિ ગણગણું નવ કુંડ સમુધ અનઈ વસુધા અસુર સુર ભવણગણું, જે રહઈ અવિચલ થિર કુલાચલ પ્રિય નિશ્ચલ જહાં લગઈ, સિરિ નેમિ જિનવર ચરિય ચોખું વિસ્તરું જગિ તાં લગઈ. ૧૧૬ કલશ સમુદ્રવિજય કુલિ કમલ વિમલ જિણ સેહ ચડાવી, કેવલ(લ)છી વછી સત્ત સઈ વરસ લડાવી, અષ્ટ કમ નિર્જર ઘણું ભવ ભાવઠિ ભજિ અવિચલ પદ અવિતરીઉ નેમિ જિણું થયું અગે જિણ અખય સુખ આપ્યું નચિત જસઉ લઈ દેવ ન કઈવર, લાવણ્યસમઈ મુનિવર ભણુઈ જય જગત્રજીવન કલ્યાણકર. (૧) પ.સં. ૧૮, કમલમુનિ અથવા અનંત ભં. નં. ૨. (૨) ૫.સં. ૧૦-૧૩, લે. વ.ભં. દા. ૧૧ નં. ૧૦. (૩) ગ્રં. ૩૦૮૦, વણું પંચ અંચલગચ્છ મતિનિધાનગણિ વિશ્રામ લષીતં. પ.સં. ૧૨-૧૩, ઘોધા ભં. દા. ૧૦ નં. ૩૦. (૪) સં. ૧૬૭૬ બેરણું ગામે. કવિ દલપતરામ સં. ગૂ, વ. સે, અમદાવાદ નં. ૫૫૩–૧૦. (૫) મ, બ. [આલિસ્ટઑઈ ભા. ૨, મુપુન્હસૂચી, લી હસૂચી, જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૧૪૭, ૨૫, ૪૬૮).] [પ્રકાશિત ઃ ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સંપા. શિવલાલ જેસલપુરા (૨૫) [+] સ્થલિભદ્ર એકવીસે ૨.સં. ૧૫૫૩ની દિવાળી આદિ– આવિઉ આવિઉ રે આવિ જલહર ચિહું પશે, હાવિઉ રે માસ આસાઢ સુણઉ સશે નિત સમરૂં રે જેનું નામ સદા મુષે. સોઈ સામી રે સ્થૂલિભદ્ર જે નાવઈ રશે. અત- સંવત પનર ત્રિપનઈ સંવત્સરે દિવસ દીવાલી તણ૩ ધૂલિભદ્ર ગાયુ મય સુણાયું એકવીસુ એ ભણુઉ ઋષિ મુનિવર રે મયણનિ આણુ મનાવી? જેઉ જિનવર રે શાસનિ સેલ ચડાવી જસુ કરતિ રે મહીયલિ ઝાઝી ઝગમગઈ ચઉરાસી રે ચઉવીસી જે જ લગઈ. જાં લગઈ મહીયલિ મેરૂસાગર ઈંદ ચંદ વષાણુઈ, Page #234 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૯] લાવણ્યસમય નક્ષત્રમાલા રવિઝમાલા સીલ જસ તાં જણાઈ શ્રી સ્થૂલિભદ્ર મુનીંદ્ર રાજા ચિત્તિ ચેષઈ ગાઈઈ લાવણ્યસમય સુરંગિ બેલઈ અંગિ નિરમલ થાઈઈ. ૨૧ (૧) સં. ૧૫૬૦ વ. શુ. ૪ બૃહસ્પતી અચલગચ્છ પં. આણંદથી ગણિ પં. સત્યશ્રી મુનિના સુશ્રાવિકાણું પઠનાર્થ. પ.સ. ૭-૧૧, સે. સુરત પિ. નં. ૧૨૬. (૨) સં.૧૫૭૪, બીજી કૃતિ સાથે, સેં. લા. (૩) સં.૧૭૬૪ ફા. વ. ૮ ગુરૌ નવાનગર મળે લિ. સત્યલાબેન (અંચલગચછીય). ૫.સં. ૪-૧૧. [ભંડારને નિર્દેશ રહી ગયો છે.] (૪) પ.સં. ૭-૧૩, પ્રથમ ત્રણ પત્ર, સંધ ભં. દા.૭૨ નં ૭૭. (૫) ૫.સં. ૪-૧૩, જે. એ. ઈ. ભં. (૬) ૫.સં. ૩, પ્રત ૧૭મી સદીની, રામ ભં, પો. ૮. (૭) સં. ૧૬૭૧ ચે. શુ. ૩ ગુરૂ લિ. પત્તને. પ.સં. ૩, અભય. નં. ૩૨૦૮. (૮) વિ. ધ. . (૯) પ.સં. ૮-૧૪, લી. ભં. જૈિહા સ્ટા, મુગૃહસૂચી, લીંહચી, હજૈજ્ઞા સૂચિ ભા. ૧ (પૃ. ૧૪૪, ૧૫૩, ૨૫૭, ૪૦૬, ૪૨૮).] [પ્રકાશિત ઃ ૧. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક અં. ૧૨-૧૩. ૨. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ.] (૨૫૧) નવપલ્લવ પાર્શ્વનાથ સ્ત. (ઐ) ગા. ૩૫ ૨. સં. ૧૫૫૮ ચૈત્ર વદ આદિ– એ તુ સુપન દેઈએ પારપિનઈ, ચત્ત વદિઈ ચઉસાલ, એ તુ તેરસિ તેર ખંડિસદુ જાણુઈ, પ્રગટિઉ પાસ મયાલ રે. ૧ ગોરી હમે નવપલવિ જસિઉ, એ તુ પાસ તણું ગુણ ગાસિઉંહે ગોરી દ્રપદ * સામીની સીખામણ કીધી, દિન ત્રીજઈ તતકાલ એ તુ આહડનુ તિહાં સંઘ પુહતું, માડિવું અંગ રસાલ રે. ૧૪ એ તુ મજીઠ્ઠિા મુખમંડણ પાસે, પૂરઈ વંછિત આસે, એ તુ વાત અસુભમ દહ દસિ જાવઈ, સંઘલોક સહુ આવઈ. ૧૯ હે. એ તુ મેદપાટનઉ રાજા મોટઉ, વાત સુણી સપરાણી, એ તુ બેલઈ બરબર વઈહ મે ન માભુઈ અસિ કહિ કહાણું. ૨૦ હે. અંત - સંવત પનર અઠાવલિ, ચૈત્રહ વદિ ચુસાલ, મુનિ લાવણ્યસ િનવ૫૯લવ, કીધી જાત્ર રસાલ એ. ૩૫ હે. (૧) સાધવી શ્રી માનલકમી પાઠનાર્થ, પ.સં. ૪-૬, સંધ ભં. દા. -૭૫ નં. ૨૪૦. [મુગૃહસૂચી.] Page #235 -------------------------------------------------------------------------- ________________ લવણયસમય [૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૧ (ઉપર) [+] આલોયણ વિનતિ અથવા સીમંધરસ્વામી સ્ત[. ૨.સં. ૧૫૬૨ વામજ નગરમાં આદિ - આજ અનંતા ભવ તણાં રે, કીધાં અતિ ઘણાં રે મુજ એહ જ ટેવ તું, પાપ આલેઉ આપણાં, સુણિ સમરથ રે, સીમંધર દેવ તુ, ૧. થોડિ સીમંધર સામીયાં–આંકણી. કરૂં વિનતી રે કરું કર જોડિ તું, ષોડ નહિ કહત ષડું ભમ્યો ભવ તણી રે કહું કેટલી કેડિતુ. છે. ૨. અંત – સંવત પરબા સિડઇ આદિશ્વર રે અલસર સાષ તુ, વામિજ માંહિ વીનવ્યો, સીમધર રે દેવદર્શન દાષિ તુ. ૫૪ છે.. અમિઅ ઠર્યો આણંદભર્યો આજ મેં કર્યો રે પતિ સુકત ભંડાર છે, ભવ ભવ સાગર ઉતર્યો ચીત્ત જ ધર્યો રે જિન મુક્તિદાતાર તો પપ છે ઈણ પરિ પાપ આલોઈ જેઅ દુભવ્યાં રે જીવ ઘર અનંત તો, આલઇ જિન છોડવિ ઈસું બુઝવી રે જિનરાજ મહંત તુ પદ છો૦ તુમ નામિં હું નિર્મલ થયો મુઝ ભિ ગ રે પાતિક તણું દુર તુ, મુનિ લાવણ્યસમઈ ભણઈ નિત વાંદરૂં રે પ્રભુ આણંદપૂર તુ. ૫૭ છે (૧) પોસં. ૩–૧૧, તાભં. દા.૮૩ નં.૫૩. (૨) પ.સં. ૩-૧૩, હા.ભં. દા.૮૦ નં.૧૩૨. (૩) સં.૧૭૦૮ માહા સુ. ૫ પં. વીરવિજયશિ. ગ. રતનવિજય લક બારેજા વાસ્તવ્ય સા લાલજી પુત્રી પ્રેમબાઈ પઠના થે. પ.સં. ૪–૧૩, ડા. પાલણપુર. દા. ૩૬. (૪) પ.ક્ર. ૧૬૮થી ૧૭૦, ચોપડે, વિ. ધ. ભ. (૫) પ.સં. ૩-૧૨, મારી પાસે. [મુપુગૃહસૂચી, લીહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૨૫૯, ૪૦૦, ૪૦૪, ૫૪૪).] [પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૩ અંક ૧૧.] (૨૫૩) [+] નેમનાથ હમચડી ગા. ૮૫ ૨.સં.૧૫૬૨(૬૪) આદિ– સરસ વચન દીયે સરસ્વતી રે ગાયહ્યું કેમકુમાર. સામવરણ સેહામ, તે રાજીમતી ભરતા રે રે હમચડી ૧ અત - હમચી હમચી હમચડી રે હમચી છઈ સુરાણી, મુનિ લાવણ્યસમય ઈમ બેલઈ, હમચી હરષિઈ વાસી રે હ૦ ૮૧. Page #236 -------------------------------------------------------------------------- ________________ સાળી સદી [૧૭] લાવણ્યસમય સંવત પનર ખાસš (પા. ચુ'સડે) રૈ ગાયુ નૈત્રિકુમારા મુનિ લાવણ્યસમય ઇમ એલઇ, વરતિ જયજયકારા રે – હૈ, ૮૩ (૧) પ.સં. ૪, પ્રત ૧૭મી સદીની, જિ. ચા. પો. ૮૩ નં. ૨૧૪૪. (૨) પ.સં. પ, પ્રતિ ૧૭મી સદીની, કૃપા. પો. પર ન. ૧૦૦૭, (૩) પ.સં. ૪૧૫, ડા. પાલણુપુર દા. ૩૬. (૪) મારી પાસે. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૧.)] કૃતિએ. [પ્રકાશિત ઃ ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃિ (૨૫૪) [+] સેરીસા પાર્શ્વનાથ સ્તવ. ૨.સ.૧૫૬૨ આદિ– સ્વામિ સુહાકર શ્રી મેરીસઈ, પાસ જિÌસર લેાડણ દીસઇ, દીસઈ લેાડણ પાસ પરગટ, પુવિ પ્રત્યાપૂર એ, સેવનાં સંપત્તિ સુકવિ જપતિ સબલ સૌંકટ ચૂર એ, એ અચલ મૂતિ સકલ સૂરતિ આદિ કાઈ ન જાણુ એ. ઈમ સુણીય વાણી હૃદય આણી સુગુરૂ એમ વષાણુ એ. ૧ અંત – પાસ કલ્યાણુક દસમ દીહાડએ, મહીયલ મહિમા પાસ દેષાડ એ, દેષાડ એ પ્રભૂ પાસ મહિમા સંધ આવે' ઉમટચો, ધ્વજ પૂજ મંગલ આરતી તેણે પાપ પૂરવનાં ઘટાં. સવત પન્નર આસગ્નિ પ્રસાદ સેરીસા તળે લાવણ્યસમે` ઈમ આદિ બેલે તમા નમે ત્રિભુવનધણી. ૧૫ [મુપુગૃહસૂચી, લી'હસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૪).] [પ્રકાશિત ઃ ૧. જૈન સત્ય પ્રકાશ, વર્ષાં ૪, અંક ૩.] (૨૫૫) [+] રાવણમ દાદરી સવાદ ૨.સ.૧૫૬૨ આદિ – રાગ શ્રીરાગ અત - સૂતેલા સૌ`હુ જગાવીઉ, નડીએ વાસગ નાગ હૈ, સીત હરીતિ સ્યુ કર્યું, રૂડા રામના પાગ રે. સાંભલિ રાવણ રાજીયા, જાસે મહિયર્યાલ મામ રે, સતી સીતા તÛ કાં હરી, વિરી વંકડા રામ રે. જયજયકાર જગત્રિ ઉઆ, વત્યા ર‘ગના નાદ ૨, સંવત પનર આસહિ, રૅચ્યા રાસ સંવાદ રે. —૧ -૨ સાંભલિ.. * રામ અનેયાં આવીઆ, સે। સીત અરધાંગિ રે, મુનિ લાયનસમ ભષ્ણુિ, બિડા રાયનઈ રંગિ રે, જય જય. ૬૩.. જય પર Page #237 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૭૨] જૈન ગૂર્જર કવિએ : ૧ (૧-૨) સ.૧૬૮૨ વરસે ભાદ્રવા વદિ ૮ લિષત. ઋ. રાધવ તથા ગ. વીરદાસા પડનાથે શુભ ભવતું. ૫.સ. ૩-૧૩, મારી પાસે બે પ્રત છે. [મુપુગૃહસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૪૬).] - [પ્રકાશિત ઃ ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિ.] (૨૫૬) [+]વૈરાગ્યવિનતિ અથવા શત્રુંજયમ`ડન આદીશ્વર વિનતી] ૨.સ.૧૫૬૨ આસે શુક્ર ૧૦ આદિ – જય પઢમ જિષ્ણુસર અતિ અલવેસર, આદીસ્વર ત્રિભાવનધણીય, શેત્રુંજ સુખકારણુ સુણિ ભવતારણ વીનતી સેવક ભણીય. ૧ અંત – સેવક માંહિં સમુહતુ થાપુ, આદીશ્ર્વર અવિચલ પદ આપુ તપગષ્ઠિ શ્રીય હેમવિમલસૂરી દ, તાસ વયણિ કીધૂ આણુ દઈ ૪૬ પુનર આસઇ આદિજિન તુઢ્ઢ, કરી વીનતી ઊટિ ધણુઇ એ, આસા મસવાડઇ દસમી દિહાડઇ, મુનિ લાવ ન્યસમઇ ભણુઈએ . ૪૭ (૧) 'થાત્ર ૭૧, ૫ *. ૧૬૭થી ૧૭૦, ચોપડા, વિ.ધ.ભ. (૨) પ.સં. ૨૦૧૭, મારી પાસે. (૩) સં.૧૫૮૦ તપાગચ્છાધિરાજ હેમવિમલસૂરિ રાજ્યે મહેા આગમમડનગણુિશિ૰ ૫, અમરમંડનગણિભિલિ ॰ શ્રા સમાઈ પડનાથ, પેથાપુરનગરે. પુ.સં.૩-૧૧, સંધ ભં, દા.૭૫. (૪) સ’. ૧૭૪૨ માધ શુદિ ૧૪ લ૦ સાહ શમજી તત્ પુત્ર સાહુ શ્રીવંત સા પડના" ગણિશ્રીયૈ રંગિક દાનવિજય તત્ શિષ્ય ચારિત્રવિજય લ॰ પ.સ. ૬, ગાથા ૪૭, ૩. કા. ભ. નં.૨૯૭. [મુપુગ્રહચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૧૪૬,૨૬૧, ૨૯૦).] O [પ્રકાશિત ઃ ૧. ગિરિરાજ ગુણુ કત નાવલિ,] (૨૫૭) સુપ્રિય કેવલીય રાસ ર.સ. ૧૫૬૭ આસેા શુ. રાવે ત્રંબાવતી (ખ ́ભાત)માં આદિ– રાજગૃહરલીયામણુઉં, મગધ દેશ શિણગાર, પુતા સ્વામી વીરજિણ, શ્રેણિક હ` અપાર. રૂપ કયમણિ કારડુ, ત્રિગઢઉ... દેવ રચંતિ, ચિહું દિસિ છત્ર સેાહામણેા, સિંહાસણ ઝલક તિ ચિહુ દિસિ જિનવર વાહીઇ, પરષદ ભઇઠી ખાર, વીર જિજ્ઞેસર પુણ્યના, એલઈ ચારિ પ્રકાર. અંત – શ્રેણિક હીયડઇ હરખીયા, રજી પરદિ ખાર, સુનિ લાવણ્યસમઈ ભઈ, વરત્યૐ જયજયકાર, ૧ ૨. 3 ૧૯૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૭૩] લાવણ્યસમય ૧૯૮ સવંત પ"નર સત(ડ)સઈ આસા સુદિ રવિવાર (પા. સામત્રાર) રયિ ચિરત્ર સેાહામણું, ત્રંબાવતી મઝારિ. થભણ પાસ પસાઉલઇ, રાસ રચિઉ મનરગિ દૂડાખ ધિ ખંધીઉ, ઊલટ આંણી `ગિ. તપગચ્છ ગુરૂ ગેયમ સમા, સામસુંદરસૂરિરાય, સમયરત્ન સહિગુરૂ જય, પામી તેહના પાય. કાંઈ કવિ મતિ કેલવણુ, કાંઈ શાસ્ત્રવિચાર ગાઉ' સુરપ્રિય કેવલી, ગુરૂ સરસતિ આધિર આદિ – ૨૦૦ (૧) સં.૧૯૦૧ મા શીષ શુ॰ અઘેડ સ્તંભતીર્થ શ્રી પાર્શ્વનાથ જિનાલયે માગશર શુદિ ૧૩ ગુરૌ આગમગચ્છે ભસયમરત્નસૂરિ પદે વિનયમેરૂસૂરિ રુિ ગુણસુંદર લ॰ પ.સં.૧૧-૧૮, ધેાધા ભં દા.૧૬ ન ૬. (૨) ગ્રંથામ્ર ૨૩૫, જૂની પ્રત, ૫.સ', ૯–૧૩, ખેડા ભં. દા.૭ ન.૭૮, (૩) પ.સં. ૮-૧૩, તિલક, ભ. પા. ૯. (૪) પં. હરજી શિ॰ માનવિજય મુ. રવિજય પડના. પ.સં.૧૦-૧૧, હા.ભં. દા.૮૧ નં.૪૩. (૫) લિખાપિત ચ શ્રી થિરાદ્રપદે સ.૧૬૧૪ વષે, પ્ર.કા.ભં. (૬) ગ્રંથાય ૨૨૧, પ્રે.ર.સ. (૭) જેસ. ભ. (૮) ખં. ભ', (૯) શ્રી ધર્માવનગણિ વિવેકવન પદ્મનાથ. પ.સં. ૪૦(?)-૧૯, હા.ભં. દા.૮૩ ન.૧૮૮. (૧૦) ૫.સ. ૮-૧૩, હા.ભ, દા.૮૦ ન’,૧૯. (૧૧) પુ.સ. ૧૦, સેં.લા. નં. ૬૦૮૪, (૧૨) ભાં.ઇ. સન ૧૮૮૭-૯૧ નં.૧૪૯૯. (૧૩) ૫.સ. ૯-૧૩, ડા અ.ભ. પાલણપુર દા.૩૬, (૧૪) સં,૧૬૧૮ શ્રા. શુ. ૧૩ નાબ્ડીઅર ગ્રામે તપાગચ્છનાયક સામવિમલસૂરિ રાજ્યે શિ.પં. લક્ષ્મીચંદ્ર લિ. વિ. વી. સ`. જ્ઞાનમંદિર રાધનપુર. [આલિસ્ટ ભા.૨, મુપુગૃહસૂચી, લીંRsસૂચી, હેટૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૫ - ભૂલથી સમયરત્નને નામે).] (૫૮) + વિમલ પ્રમધ અથવા રાસ ર.સ.૧૫૬૮ આશે। શુ. રિવ માલસમુદ્રમાં વસ્તુ. આદિ જિવર આદિ જિષ્ણુવર પ્રથમ પ્રણમ્યાસુ અંબાઇ રિ અબુદા સકલદેવિ શ્રીમાત ધ્યાઉ પુમાવય ચક્કેસરિ વાગ્યાણિ ગુણુ રંગિ ગાઉ સહિગુરૂ આયસ રિ ધરી આલસ અલગ કરેશિ કહિ કવિઅણુ ક્રૂ· વિમલમતિ, વિમલ પ્રમધ રચેશિ ૧૯૯. ૧. Page #239 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૧ ચુપૈ. સરસતિ વરસતિ વાંણિ સાર, કહિ કવિ અણ મઝ તસ આધાર, સરસતિ વિણ યે બેલા બેલ, તે પ્રમાણિ નવિ ચડઇ નિટોલ. ૨ -અંત – પામી સરસતિ દેવી પસાઈ ગાય૩ મંત્રિ વિમલ નારાય, રચિ9 રાસ તે કુણુ કવિરાજ, કેણઈ થાનકિ કિમ પ્રગટિઉ આજ. ૩૦ ગૂજરદેસ દેસ નવરંગ, ૫ણ નગર પ્રસિદ્ધઉં ચંગ, સંધ મુષ્ય શ્રીમાલી મંગ, કરઈ પુણ્ય જગિ મોટા યંગ. ૩૧ દીઈ દાન વ્યવહારી વાદી, તિહાંથી આવ્યા અમદાવાદ, ત્રિણિ પુત્ર તસ કુલભંગાર, પ્રથમ પુત્ર શીધર સુવિચાર. ૩૨ અજરપુરિ કીધા આવાસ, ઝમકલ દેવી ધરણું તાસ, ચારિ પત્ર તેહનઈ જિનમતી, પંચમ પુત્રી લીલાવતી. ૩૩ વસ્તુપાલ જમલિ જિણદાસ, ત્રીજુ બંધવ મંગલદાસ, ચતુર ચંગ ચઉથઉ લહૂરજ, તેહનઈ પુણ્ય સરીસૂ કાજ. ૩૪ ધર્મશાલ જિનમંદિર પાશિ, સમરતન ગુરૂ તિહાં સુમાશિ, જનમોગ દેવાડિઉ યશ, સહિગુરૂ હદય વિમાસઈ તિગઈ. ૩૫ સંવત ૧૫૨૧ ધિન્ન, શકે તેર શ્યાશીઉ પ્રસન, પિષ વદી દિન ત્રીજ પવિત્ર, આવિષે અલેષા નક્ષત્ર. ૩૬ ધડી પાછિલી જવ નવરાતિ, જન્મ અકે ઉગાઉ પ્રભાતિ, ૨, ૯, શ.૧૦ |શ્રી T૪ ચં શ.૧૨ WWW.jainelibrary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી લાવણ્યસમય તુલા લગ્ન સરિસુ સંકેત, મૂરતિ મંગલ જમતુ કેત. ૩૭ વૃશ્ચકિ બુધ રવિ ત્રીજઈ રહિઉ, શુક્ર મકરિ તે ચઉથઈ કહિઉ, ગુરૂ શનિ કભિ રહ્યા પાંચમઈ, મેષિ રાહુ સોહઈ સાતમઈ. ૩૮ દસમઈ ચંદ રહિઉ નિજ ઘરે, જન્મયોગ જોઈઉ સહિગુરે, હૃદયસ્થતિ રવિ નક્ષત્ર વશિઉં, હિંગુરિ વચન પ્રકાસિઉં ઈ. ૩૯ સુણુઉ શ્રેષ્ટિ હેશિ તપણું, કઈ એ જાશઇ તીરથ ભણી, કઈ એ થાઈ મોટઉ યંતી, વર વિદ્યા દેશમાં દીપતી. ૪૦ ગુરૂવચને વઈરાગી થયુ, માતવાત પય લાગી રહિઉ, જેઠ સુદિ દિન દસમી તણ, ઉગણત્રીસઈ ઉચ્છવ ધણઉ. ૪૧ પાટણિ પાહિણપુરી પિોસાલ, જગ હુઈ ચઉપટ ચુસાલ, દિઈ દીક્ષા અતિ આણંદપુરિ, ગરપતિ લષિમીસાગરસૂરિ. ૪૨ સંધ સજન સદ્ધ સાષી સમઈ, નામ ઠવિë મુનિ લાવણ્યસમઈ, નવમઈ વરસિ દીષ વર લીધ, સમયરત્ન ગુરિ વિદ્યા દીધ. ૪૩ સરસતિ ભાત મયા તવ લહી, વરસ સાલમઈ વાંણી હુઈ, ૨ચિઆ રાસ સુંદર સંબંધ, છંદ કવિત ઉપઈ પ્રબંધ. ૪૪ વિવિધ ગીત બહુ કરિયાં વિવાદ, રચીયા દીપ સૂરસ સંવાદ, સરસ કથન નહી આલી કવઈ, મેટા મંત્રિરાય રંજવઇ. ૪૫ જસ ઊપદેશ હવુ સવિશાલ, બહુ થાનિક દેહરાં પિસાલ, મીર મલેક તે માંડઈ વિનઈ, પંડિત પદ તે પંચાવનઈ. ૪૬ સોહઈ ગણ તપગચ્છ શણગાર, દેશ વિદેશિઈ કરઈ વિહાર, સેરઠ દેશિ રહી ગિરનારિ, પુણતા ગુજજર દેશ મઝારિ. ૪૭ અણહિલવાડ પટ્ટણ પાશિ, માલસામુદ્ધિ રહિઆ ચઉમાસી, બોલ સકલ સંધિઈ વનવિ, વિમલરાસ તેણુઈ કારણિ કવિ. ૪૮ અહસાનિ આ માશિ, કીધઉ પાસ જિણેસર પાસિ, મૂળ નક્ષત્ર નિર્મલ રવિવાર, પૂરૂ વિમલરાસ વિસ્તાર. ૪૯ વસ્તુ. રાસ રચિઉ રાસ રચી નવલ નવ પંડિ, તસ ઉપૂરિ ઈક ચૂલિકા, યાનિ પાસ ગબવી ઘાયુ, વિમલ શ્રી વર્ણન કરિઉં, સરસ રાસ પદબંધ ગાયુ; સંવત પર અડસઠઈ (૧૫૬૮) વડુ રાસ વિસ્તાર, તે પ્રમાણિ પરં ચડિઉં, માલસમુદ્ર મુઝારિ. . ૫૦ Page #241 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧ ૭૬] * ચેપઇ. જૈન ગૂર્જર કવિઓ: ૧ ૫૮ વાત કેતલઈ આગઈ હવી, કેતાં વચન કહિયાં કૈલવી, અધિકે ઊભું લાગાં પાપ, સંધ સમક્ષ ષમાવું આપ. દૂ સર્વિ સૂરજ માંહિઇ ધુરી, હીઅડઈ મતિ નહી તેહવી જરી, જે અક્ષર કવિઇ જિગ જાણુ, તે સવિ સરસતિ તણું વાંણુ. ૬૦ જે જીણુઈ જિન ધર્માચાર, જા ંણુઈ જીવ નિાદ વિચાર, જે કિવ જિંગ મોટા મઝ થિકા, દૂં તેહના પયની રેણુકા જ ૬૧ * દુહા. ૬૯ દૂહા છંદ કવિત મિલી, ભાષા વિવિધ વચનં. વિમલરાસ અકે અઈ, તેરસયા `છપ્ન. બત્રીશે અક્ષરિ થિા, બાંધઇ ગ્રંથહ માન, સત્તરશત લીહિં અમલા, એહ ગ્રંથનું ન્યાન, નવરંગ નવલા ષડ, તે રચીઉ રાસ અષડ, જે સુષુત વિ સંચાગ, યે ભણુતલાં લહીઇ ભાગ, જે ભણુત લહીઇ ભાગ ભૂતર્લિ, ભણુતિ મુનિ લાવણ્યસમઇ, કિત્તિ વિમલ વાણી વિમલ, વિમલ ઘરિ રિધિવૃદ્ધિ રમઇ (૧) સં. ૧૫૮૪ વર્ષે પોષ શુદિ દશમ્યા તિથૌ ગુરૂ દિને ભમેન લિષિત. શ્રી શ્રીમાલજ્ઞાતીય સુશ્રાવક સાહુ શ્રી વનજી જુડા પડનાથ" લિષિત. મ. બ. (૨) પ.સ. ૬૧-૧૫, લી, ભ. (૩) સં.૧૫૮૭ ફા, વ. ૬ ગુરૌ લિ કલ્પવલ્લી નગરે ૫. સુમતિધીરશિ. ૫. લાભધીર સુંદરધીરગણિશિ. વિદ્યાલાભગણુ ઉદયલાભ મુનિ લિખિતઃ ૫.સં. ૧૩-૧૫, વિતે. ભ‘. ન. ૩૩૦૧. (૪) સં.૧૬૩૪ શાકે ૧૪૯૯ કાં, શુ, ૪ ભામે અ યલ ગછે માતર ગ્રામે લિખિત, ૫.સ. ૨૪-૨૧, સુંદર પ્ર1, વી. ઉ. ભ’. દા.૧૭. (૫) સં.૧૬૩૬ શ્રાવણ વ. ૪ શનિ સડૅરગચ્છે ચાભદ્રસૂરિશિ. ઉ. ધમ રત્નશિ. ઉ॰ શ્રી જયંતિલક વાચનાચાર્ય શ્રી સહજસુ દરશિ. ઉ॰ ક્ષમા સુંદરશ. ઉ. નવસુંદર શ્રી વિમલદાસ લિખાવિત ચિ. ખામકણું પડનાથ' શ્રી માલવદેશે શ્રી આલું ગ્રામે ચતુર્માસ, ૫.સ. ૫૬-૧૨, રત્ન. ભં. દા. ૪૧ નં.૩૫. (૬) સં.૧૬૪૦ જે શુદિ ૧૦ મ’ગલે મેવાડ દેસે સરવાડ પ્રજ્ઞાયતે. {પરગણામાં) ખારીયા ગ્રામ મધ્યે લિ॰ સંડેરગણે ભ॰ યશાભદ્રસૂરિ પદે ભ પ ૬૭ z Page #242 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૭૭] લાવણ્યસમય સાલિસૂરિ તપટ્ટે ભ॰ શમતિસૂખ પદે ભ॰ શાંતિસૂરિ તપટ્ટે ભ॰ ઇશ્વરસૂરિ ચિરંજીવી ગષ્ટનાયક ભ॰ શાંતિસૂરિ સૂરીસ્વરાણાં તત્પદે શિષ્ય શ્રીસુખસુંદરણ આત્માથે લ॰ શ્રાવક શાહ ખેતા હેમા છાજૂ ધતરા સીસાઘા ઉડઉ... પ.સ'. ૪૫–૧૪, જશ૦ સં. (૭) સં.૧૬૫૬ કા શુ, ૧૩ પ’. વિજયસાગરગણિશિ, ગુણુસાગરગણિના લેખી શ્રી દેનવાલ નગરે. પ.સં. ૪૮, કમલમુનિ, અથવા અનંત, ભ, નં. ર, (૯) સ.૧૬૬૦કા. વિદ ૯ મંગલે પંડિત કુ યરવ નગણિશિ. ગણિ જગા તત્ શિષ્ય ગણુ...પ.સ. ૪૬-૧૬, સીમધર. દા.૨૦ ન. ૨૭, (૯) સં.૧૬૭૮ આધિન શુ. ૫ જ્યેષ્ઠા નક્ષત્રે આગમગછે ધધૂકપક્ષે સૌભાગ્યસુંદરસૂરિ તપ શ્રી ધ રનર તત શિ. તત્પટ્ટે એધરત્નસુરિ તપરિવારેન પર જઇરાજ લિ॰ હાલા મધે ઉસ વંશની ભલસારણિ મધે તપા ઋષિ મીનઇ ધંધિન સેાડઇ આવ્યા હતા ભાઇ લખમીદાસે તિહાં ભલ્લુસારણુ મધ્યે ચુમાર્સ' મેલ્યાતા ચેલા દેવરાજ હિતેન ચુમાસિ સ્થિત શ્રી સ`ખીશ્વરા પાર્શ્વનાથની રક્ષા શ્રીરસ્તુ. ૫.સ. ૫૦-૧૩, રત્ન ભ`. દા.૪૧ નં.૩૬. (૧૦) પ્રથમ ખંડ સ.૧૬૧૫ યેક • શુ. પ શુક્ર લિ. પ.સં. ૯૯, હા. ભ`. દા.૮૩ ન.૨૨. (૧૧) સં.૧૯૮૧ આસે! વિદ ૧૨ બુધ દાસપા મધ્યે. પસ’. ૪૦-૧૭, હા.ભં, દા,૮૩ ન ૧૮૯. (૧૨) સં.૧૯૦૪ અણહિલપુર પત્તને. ચોપડા, પ.સ. ૭૭–૧૭, પ્રકા,ભ. (૧૩) સં.૧૭૫૮ કા૦ ૧૦ ૯ દિને શ્રી તપાગષ્ઠિઅ શ્રી વિજયદેવસૂરિ સમવાય વૃદ્ધિ જ્ઞાતીય સાહા શ્રીપ શ્રી વેલજી સામકરણને ચેાપડા તેડ મધ્યે. પ.સં. ૨૬. [ભ.?](૧૪) ૫.સ. ૫૯-૧૬, અપૂર્ણ પણ જૂની પ્રત, જિનદત્ત ભં. મુંબઈ પેાથી નં. ૧૧. (૧૫) ૫.સં. ૫૩, અપૂર્ણ પણુ. જૂની પ્રત, વિજાપુર જૈન જ્ઞાનદિર નં. ૬૦૫. (૧૬) ૫.સ. ૩૨-૧૭, હા,ભ, દા.૭૯ નં.૬. (૧૭) ૫.સ. ૩૯, અપૂર્ણ, ગા. ના. (૧૮) સં.૧૬૫૫, પ.સ. ૬૧, ગ્રં. ૧૩૫૬, લી.ભ. દા.૧૩ ન.૨૭. (૧૯) સં.૧૫૮૮ આ. શુ. ૭ રવિ સ’ધધીરશિ. ઉદસિંધ લિ. ૫.સં. ૪૯. અભય. પેા.૧૨ ન.૧૧૧. (૨૦) સં.૧૬૦૬ આસે વ. ૮ રવિ પ`. ગુણમ`દિર લિ, પાલેજ ગ્રામે વિ. વી, ના. ભ રાણપુર. (૨૧) સ’.૧૬૩૪ શાકે ૧૪૯૯ કા. શુ. ૪ ભામે માતર ગામે. વિ. દા. છાણી. (૨૨) સ.૧૮૬૯ ક!. કૃષ્ણે ૧૧ રિવ પ ઋહિરતેન લ. એસ જ્ઞાતિ વૃદ્ઘ શાખાયાં સાહ ભુખણુસા પદ્મનાથ રાજનગરે સાબરમતી તટે ચિČતામણિ સ્વામિજી પ્રસાદાત્. પ.સ. ૬૨, ૧૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૭૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ગોડીજી, નં. ૯૦ ૬. [આલિસ્ટઇ ભા. ૨, મુપુગૃહસૂચી, લી`હસૂચી, હેન્ટેનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૨૬૯, ૪૨૨, ૪૯૭, ૧૮૬).] પ્રકાશિત: : ૧, સંપા. મણિલાલ કારભાઈ વ્યાસ. ર. સપા ધીરજલાલ ધ. શાહ.] (૨૫૯) [+] કરસ°વાદ ૨.સ.૧૫૭૫(૪) સાતિનગરમાં આદિ – પહિલૂ પ્રણમિત્સુ સારદા, જસ કર વીણા નાદ, આદીવર આદિઇ કરી, ગાઇસુ· કરસંવાદ, અંત – મુનિ લાવણ્યસમ કહિ જોઈ, જિહાં જિહાં સંપ તિહાં રવ હાઈ. ૬૫ સપિઇ લહીઇ ધનની ક્રેાડ, સંપિÛ અંગિ ન લાગઈ ખેડ, સપિઈ વચર ન વાધઇ રતિ, સંપ વખાણુ” શ્રી જિનમંતિ. ૬૬ માલવ મરહ સારઠ સાર, ગૂજર દેશ સવિહુ સિગાર, વિનયવિવેક વિચાર વિશેષ, દીસઇ ધમ્મ તણુઉ બહુ દેખ, ૬૭ જિહાં પેઢાં જિહર પાસાલ, વસઈ લેાક દીપતા દયાલ, શાંતિજ(સાતી) નગર મ`ડિ સુવિશાલ, ગાનુ કરસ*વાદ રસાલ, ૬૮ સવંત પનર પ ચિહુતરઇ, મુતિ લાવણ્યસમઈ ઉચરઈ, (પા૦) સંવત પનર ચીતરે પામી 'દ્રપ્રભ જિનરાય, એ કર સ`પિઈ પૂજઈ પાય, ૬૯ (૧) લી.ભં. દા. ૩૯. (૨) અમર૦ (૩) સ. ૧૬૦૫ માઘ શુદિ ૨ ૦ જયવંત કેન સ્વપનાથ" લિ. પ.સ', ૨, પ્ર.કા.ભ, ન, ૮૨૫. (૪) પ્ર કા.ભ. નં ૮૯૫, (આ કૃતિના રચ્યા સ..૧૫૭૨ આપેલ છે તે ખેસષિરાસ રચ્યા.સં.૧૫૮૨ આપેલ છે.) (પ) મ.બ. [મુપુગૃહસૂચી, લી હુસૂચી. [પ્રકાશિત ઃ ૧. કવિ લાત્રણ્યસમયની લઘુ કાવ્યકૃતિએ.] (૨૬૦) [+] અતરીક્ષ પાર્શ્વ જિન છંદર.સ. ૧૫૮૫(૮૬) વૈશાખ શુ. ૩ આદિ સરસ વચન ઘો સરસતી માત, મેાલીસ આદિ જસ વીખ્યાત, અંતરીક ત્રીભાવનેા ધણી, પ્રતિમા પાસ જિનેસર તણી. લક ધણી જે રાવણુરાય, તેહ તણેા ખતેવી કહેવાય. ષરદૂષણ નામે ભ્રપાલ, અડનીસ ધર્મ તણેા પ્રતીપાલ. સંવત પનર પચાસીયા (પા. છયાસી) વષણુ, સુદિ વૈસાપ ૨ તણે દિન જાણુ, અત -- ૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૭૯] ઉલટ આષાત્રીજે થયા, ગાયા પાસ જિન્ગ્રેસર જયા, હુ સેવક ં તાહરા સ્વાંમ, હું લીતે લ્લું તાહરે નાંમ, મુનિ લાવન્યસમે' કહે... મુદ્દા, તુંમ દરસણા હું વાંધ્યું સદા. ૫૪ (૧) લિ. પાલણપુર નગરે ૫". ઋષભવિજય ગ૦ ૫, ર્ગસકતેન સ.૧૮૯૫ શ્રાવણ માસે સીતેતર પક્ષે પુર્ણિમ તિથી ખલેવ દિને વરસાતની ઝડી વરસતે લીખ્યું છે. શ્રી શ્રેય ભવતુ. (અંતરીક્ષ કેશમાં એકસીબિટ હતું તેમાંથી). (૨) સં.૧૯૭૯ માહા શુદિ ૧૨ બુરહાનપુર નગરે પાસ. ૨-૧૩, વિજાપુર જ્ઞાનમંદિર નં. ૩૫૬. (૩) ૫.સ. ૪-૧૨, ગેા. ના. [મુપુગૃહસૂચી, લી' સૂચી, હેજૈજ્ઞાયિ ભા.૧ (પૃ.૨૬૨).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન છંદસંગ્રહ.] (૨૬૧-૨૬૩) ભિમ ઋષિ (મહા) અલિભદ્ર યોાભદ્રાદ્રિ રામ ૨.સ. ૧૫૮૯ માધ રવિ અમદાવાદમાં (૨૬૧) + ખિમ ઋષિ (બેહા) રાસ આદિ- ભારતિ ભગતિ નિ ધરી, ગુરૂપય નમીય પવિત્ર, ખાલિસ્તુ ખુદ્દઈ આગલઉ, મેહા તણુકું ચરિત્ર. જસ જસવાઈ અછઈ ધણુંઉ, જયુ તિ જસભદ્રસૂરિ, ત્રીજઉ કહીઈ કિન્હરસિ, નાંમઇ દૂરીયા દૂરિ. પ્રહિ ઉગમિ નિનુ પ્રમતાં, લહીઇ નવદ્ય નિધાન, ભાજન કૂર કપૂર રસ, ભૂપ ભલા બહુમાન. કવિઝન કહિંસ† કેતલાં, જેહના જેવા ટામ, સુણુયા સદ્ આદર કરી, આઠ પ્રભાવક નામ, દૂા. અંત - લાવણ્યસમય એહુ ખિમ રસિ ફિન્ડરસિ, અલિભદ્ર જસભદ્રસૂરિ, ત્રિણિ કાલ પ્રણમંતડાં, દુરિઅ પાસ” દૂર. પાઈ દૂહા. મુનિ લાવણ્યસમય ભણુઈ, જિા હૂસઈ પવિત્ર, પ્રથમ ખંડ પૂરૂં કહિઉં, ષિમરસ તણું ચરિત્ર, -ઇતિ પ્રથમ ખંડ, ૫૩ ખેલિઉ એહા નામ પવિત્ર, પરૂ'અ જિ ષિમસિ તણું ચરિત્ર, સંધ સભા સુણિયે જે જાણુ, માલિસુ ખલિભદ્ર તણુä વખાણુ, ૨૧૨ 3 ૪ ૨૧૧ ૨૧૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૮૦] જૈન ગૂર્જર કવિઓઃ [જૈહાસ્યા , મુપુગૃહસૂચી.] (૨૬૨) + બલિભદ્ર રાસ આદિ દુહા, પુણ્ય પ્રભાવક જાણુઈ, વિદ્યાબલિ બલિભદ્ર, તસુ ચરિત્ર વષાણુઇ, જસ ગુરૂ શ્રી જસભદ્ર. અંત - બેહે બલિભદ્ર તણુઉં ચરિત્ર, કહિતાં કાયા પુહવિ પવિત્ર, સુણ સભા પુરૂષ જે જાણ, શ્રી જસભદ્રસૂરિ તણઉં વષાણ. ૧૨૪ બેહુ પિમરસિ કિ હરસિ, બલિભદ્ર યશોભદ્રસૂરિ. તિનિન કાલ સમરંતડાં, દુરિય પણાસઈ દૂરિ. ૧૨૦ મુનિ લાવણ્યસમય ઈમ ભણઈ, જિદ્દવા હુઈ પવિત્ર, દ્વિતીય ખંડ પૂરૂ કહિઉ, બલિભદ્ર તણુઉં ચરિત્ર. ૧૨૬: -ઈતિ દ્વિતીય ખંડ. (૨૩) + યશોભદ્રસૂરિ રાસ આદિ – ભાણઈ કરઈ કયવાર જસ, જસભદ્રસૂરિ ચરિત્ર, ભણતાં ગુણતાં નિસુણતાં, કાયા હુઈ પવિત્ર. સંધ ભણઈ સહિગુરૂ સુણઉ, તે તુહે કહુ એક તિ, શ્રી જસભ4 ચરિત્ર અહ, સુણવા જરીય સુવંતિ. જસ નામઈ જસ વિસ્તરઈ, પ્રણમતા પર ડિ. મુનિ લાવણ્યસમય ભણઈ, લહઈ સંપતિ કેડિ. અત – હાલ. દૂહાનું તપગછિ ગુરૂ ગેમ સમા, શ્રી સૌભાગ્યન દિસૂરિ સાર, શ્રી અમરસમુદ્ર ગુરૂ રાઈ આ, શ્રી હંસસંયમ સાર, ૧૬૫ જયવંતા ગુરૂ જાણ, જાસ નમઈ નરરાય, શ્રી સમયરત્ન સહિગુરૂ જયુ, પ્રણમીય તેહના પાય. ૧૬૬ સંવત પર નવ્યાસઈ, માઘ માસિ રવિવારિ. અહિમદાવાદ વિશેષીઈ, પુરૂ બૃહદીન મઝારિ. સંધ સુગુરૂ આદેસડઈ, જિહુવા કરી પવિત્ર, બેહા બલિભદ્ર કિન્ફરસિ, જસભ૮ રચિઉં ચરિત્ર. ૧૬૮ ગુણતાં ઘરિ ગુરૂઅડિ ઘણું, ભણતાં લહીઈ ભાગ, થુણતાં થિર કીરતિ હુઈ, સુણતાં સવિ સંગ. ૧ ૬૯ તૃતીય પંડ જસભદ્ર ગુરૂ, ચડીઉં ચરિત્ર પ્રમાણિ, G ૧૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૧] ૧૭૩ ધનાથ સાઉલઈ, ખાલિઉં સુલલિત વાણુિ. ગચ્છ ચઉરાસી ગણુધરા, સાધુ સકલ પરિવાર, ત્રિંણ પવતિણ જે મહાસતી, સંધ સદા જયકાર. એહુ ષિમરસિ ફિન્ડરસિ, અલિભદ્ર જસસર્વર, તિમ્નિ કાલ પશુમતડાં, દુરિએ પણાસŪ દૂર. જિનશાસનિ ઉદ્યોતકર, એ રષિ અવિચલ નામ, મુનિ લાવણ્યસમય ભણુ, નિતુ પ્રહિં કરૂં પ્રણામ. (૧) ઇતિ શ્રી પૉંડિત લાવણ્યસમય કૃતે મેહા બલિભદ્ર શ્રી યશાભદ્ર ચિરત્રુતૃતીયઃ ખંડ, સ‘પૂર્ણઃ સં.૧૯૧૧ વર્ષ મા માસે કૃષ્ણપક્ષે ચતુથી રવૌવાસરે પં. સહજતિલકગણિશિષ્ય ૫૦ ઈંદ્રસહેજગણિ લિષિત. પરોપકારાય. શુભ ભવતુ. કલ્યાણુમસ્તુ, ચિર. યાત્. (ઐ. રા. સ.) (૨) ઇતિશ્રી પ`ડિત લાવણ્યસમય કૃતે બાષા અલિભદ્ર શ્રી જસેાભદ્ર ચરિત્રે તૃતીય ખ`ડ સંપૂર્ણ, સં.૧૭૧૯ પાસ શુદિ ૧૨ વટપદ્ર નગરે મહા૦ અમૃતવિજયગણિશિ॰ ૫. મુક્તિવિજયેન લિ॰ પ.સં. ૧૯-૧૫, સાણંદ ભ'.(જિ.વિ.) (૩) સ॰૧૮૧૯ આધુનિ સુર્દિ ૭ શુક્રે લ॰ મુનિ રાજેન્દ્રસાગરણ સ્થંભતીર્થ શ્રી અમિઝરા પા` પ્રસાદાત્. પ.સં.૧૭, પ્ર.કા. ભ, નં.૮૮૫, (૪) સ૦૧૬૪૦ શ્લેષ્મ શુદિ ૧૪ યુધે અરહાનપુર મધ્યે લ॰ ઋષિ સૌભાગ્યચંદ્ર. ૫.સ. ૧૭–૧૬, મુક્તિ ન.૨૩૭૩. (૫) એ ત્રણે રાસ સર્વ ગાથા ૫૧૨, સ.૧૭૯૯ ફા.૧.૫, ૫.સ.૨૦-૧૩, હા૦ભ. દા.૮૩ ન.૨૧૧. પ્રકાશિતઃ ૧, ઐતિાસિક રાસસંગ્રહ ભા.ર. છ ખંડના રસિક રાસ છે, આદિ અંત – – (૨૬૪) + દેવરાજ વચ્છરાજ ચાપાઈ અથવા વચ્છરાજ દેવરાજ રાસ સં.૧૫૭૫ પહેલાં કતપુરમાં લાવણ્યસમય Jam Education International ૧૭૦ ૧૭૧ ૧૭૨ વસ્તુ સકલ જિતવર સકલ જિનવર પાય પણમેવી, તઉ પણમેવિ ચકકેસરી એક ચિતિ હુ ભક્તિ કારીઅ; નિય ગુરૂ તણુઈ સુપસાઉલઈ રિદયકમલ નિય મતિ વિમાસીય, સજ્જન સહુ કઉ સંભલઉ હીયડઇ ભાવ ધરીય, મેાલિસુ નવનવ કવિતરસ, સિરિ વચ્છરાજ ચરીઅ. વસ્તુ ૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૮] જૈન ગૂર્જર કવિઓ: પાછિલઈ ભવિ પાછિલઈ ભવિ ઈણિ વછરાજિ જીવદયા પાલી ખરી તિણિ પ્રભાવઈ બિહું દેસ પામીય આપદ સવિ સંપદ હુઈ અનઈ વલી બહુ સુખ પામીય મુનિ લાવણ્યસમઈ ભણઈ ભવીયણ લોક સÉઅ. જીવદયા પાલઉ કરી, જિમ પામઉ સુખ બદ્દઅ. (૧) લિ. સંવત ૧૬૫૭ પિોસ શુદિ ૮ શકે. ઋષિ વૈરસાલેન. ગ્રંથાગ્ર. ૪૫૦, ૫.સં. ૨૧-૧૧, લી.ભં. આ રાસ “આનંદ કાવ્ય મહેદધિ” મૌક્તિક ૩જામાં પ્રકટ થયે છે તેમાં ઉપરને અંતને વસ્તુ છંદ નથી. તેમાંથી પ્રશસ્તિની ઢાલ છેલ્લી. છે તે અત્રે ઉતારીએ છીએ : તપગચ્છનાયક સહિ ગુરૂ એ, માહંતડે લક્ષમીસાગરસૂરિ, શ્રીમુખ સરસતિ વાસિ વસે એ, મોલ્ડંતડે લક્ષ્મીસાગરસૂરિ નામિર્ચે સંપદ ભૂરિ-૧ અતિ ગિરૂઆ પંડિત પ્રવર, માત્ર સમયરયણ મુણિસાર સુરિ એ. મુખ સરસતિ વાસિ વસે એક માત્ર ગુણમણિ તણો ભંડાર. ૨ શિષ્ય તાસ પયતલિ નમી એ, મા. નયર તપુરિ માહિ, સંભવનાથ પસાઉલે એ, માત્ર રાસ રચિઓ ઉછાહિં. ૩ પહેલો અક્ષર લાભને એક માત્ર બીજે ભવને જાણી, ત્રીજે પુણ્યવંત બીજલું એ, માત્ર આગલિ સમય ઠઈ. ૪ એ કવિ સવિહું નમી કરી એ, માત્ર ઈમ કહે છે કર જોર્ડિ, અધિક ઓછું બેલતાં એક માત્ર કુણે મ દેજે ખોડિ. ૫. જ્યાં ગય|ગણિ દિણયરૂ એ, માજયાં શશિકળા નિવાસ, મેરૂ મહીધર સાયરૂ એ, મા. ત્યાં લગે પ્રતાપ એ રાસ. ૬ એહ રાસ વછરાજને એક માત્ર ભાવ સહિત નર-નારિ, ભણે ગુણે જે સાંભળે એ, માત્ર નવનિધિ તિહિં ધરબારિ. ૭ (૨) સં.૧૬૧૯ શ્રા. શુદિ ૧૧ રવ તપાગચ્છનાયક હસભુવનસૂરિશિ૦ ૫. સારંગગણિ લ૦ નિશા પાટક. ૫.સં.૧૭–૧૫, ખેડા ભં. દા.૬ નં.૨૨. (૩) સં.૧૬૫ ભા. ૮ ભોમે ઋષિ ગુણરતન લિ. નવાનગર મથે. પ.સં. ૧૨-૧૭, રો.એ.સે. બી.ડી.૨૯૯ નં.૧૯૧૩. (૪) પૂજ્યારાધ્ય પં. વિદ્યાસુંદરમણિસિષ્ય પં. રાજસુંદરગણિ લિ. વિદિરાલયે (ખેરાલુ). પ.સં.૧૩૧૭, હા.ભં. દા.૮૨ નં. ૮૭. (૫) શ્રી વિજયસેનસૂરિશિષ્ય પં. કનક Page #248 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૧૮૩] લાવણ્યસમય વિજય..ગણિ જતવિજયે લિલેખ. ૫.સં.૧૭-૧૫, સંધ ભં. દા.૬૩ નં. ૪૪. (૬) સં.૧૬૧૫ માસિર શુદિ ૬ બુધે ચેલી રંગા લિ તપુર મધ્યે. ૫.સં.૧૮-૧૪, હા.ભ. દા.૮૦ નં.૧૩. (૭) મેઘજી લ૦ પઠનાથ રષિ શ્રી ૫ રામાજી સં.૧૯૯૭ શ્રા.વ.૧૩ મહીયાત્રા (વાત્રા) મયે ૫. સં.૧૫-૧૬, ડે.ભં. દા.૭૦ નં.૭૬, (૮) પા.ભં.૩. (૯) રત્ન.ભં. [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯).] (૨૫) + સુમતિ સાધુસૂરિ વિવાહલ (.) આદિ-સરસતિ સામિણિ દિઉ મતિદાન મઝ મનિ અતિ ઉમહિલઉ એ, સુણિજ ભવિયણ ભાવ ધરેવિ ગાયસુ સુગુરૂ વિવાહલુ એ. ૧ મહિયલિ મોટઉ દેશ વિસેસ મેદપાટ જગિ જાણુઈ એ, વારૂએ વન વનિતા અભિરામ જાઉ૨ નયર વખાણીઈ એ. ૨૨ વાપી ફૂપ સરોવર ચંગ રંગ કરઈ નિતુ જે અંતાં રે, વાડીઅ વર ઉદ્યાન વિવેક હેલાં જનમન મોહતા એ. ૩ અંત – લમીસાગર સહિગુરૂ એ માવલંતડે, સીસ શિરોમણિ તાસ, તપગચ્છમંડન સહિગુરૂ એ મા૦, પૂરઉ ભવિયણ આસ. ૭૮ સુજન સહુ સાંભલઉ મા, પણમઉં બે કર જોડિ, સુમતિસાધુસૂરિ સેવતા મા, લહઈ સંપદ કેડિ. ૮૦ પઢસિઈ ગુણસિઈ નિસુણસિઈ મારુ, વિવાહલું એ સાર, કવિ લાવણ્યસમય ભણુઈ એ મારુ, તસુ ધરિ જયજયકાર. ૮૧ નવનવિચ વાણિહિં મતિવિનાણિહિં હિયઈ હરિષ ઘણુઉ ધરી મઈ એકચિત્તિહિ કરીએ ભત્તિહિં અંગિ આલસ પરિહરી, જાં સાત સાયર વર દિવાયર ગણિ હિલિ ચંદલુ, તાં એ અનોપમ સુગુરૂ સરિસઉ જય જગિ વીવાહલુ. ૮૨ (૧) ઈન્દુશીલગણિના. પ.સં. ૨, ગા.૮૫, અભય. પ.૧૬ નં.૧૬૩૭ પ્રકાશિત : ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૧. (૨૬૬) દઢપ્રહારી સઝાય આદિ- પય પણુમીએ સરસતિ સરસતિ વચન વિલાસ મુનિવર કેવલપર ગાઇસુ મહિમનિવાસ. અંત – ઇતિ દઢપ્રહાર કેવલધર કેરૂં સુઈ સારચરિત્ર જિણિ ચ્યારઇ હત્યા ઊતારી, કાયા કરી પવિત્ર, વિબુધ પુરંદર સમયસુંદર તસુ પય પામી, Page #249 -------------------------------------------------------------------------- ________________ લાવણ્યસમય [૧૯૪] સીસાલસ લાવણ્યસમય મુનિ જ પઈજઈ સિદ્ધિગામી. ૨૪ (૧) પ.સં.પ, સે.લા. નં.૪૬૯૧. (ર) પ.સ'. ૩, ગ્રંથમાન ૬૮, લી’.ભ. દા.૨૩, (૩) પ.સં.૩, હા.ભ. દા.૮૩ ન’.૬૭, (૨૬૭) પાર્ધ જિનસ્તવન પ્રભાતી ૩૭ ટૂંક આદિ– લામાનંદન જિનવર પાસ, તું તા ત્રિભાવન લીલવિલાસ; વિનતિ છેાડિ ભવપાશ, હું છું દેવ તુમારા દાસ, અંત – હું આવ્યા શરણુ તમ તણે, રાખેા મન ઉલટ આપણે; મુનિ લાયનસસે ઇમ ભણે, તુમ્હે તુઝે નનિધ આંગણે. (૨૬૮)+ ચતુર્વિ તિ જિન સ્તવન જૈન ગૂર્જર કવિઓ: ૧ અંત - તવગદિવાયર લચ્છિસાયર સામદેવ સૂરીસરે, - માલિની છંદમાં ૨૭ કડીએ અને છેલ્લી ૨૮મી રિગીતમાં. આદિ– કનકતિલક ભાલે હાર હીઈ નિહાલે, ઋષભપય પખાલે પાપના પક ટાલે; અર જિનવર માલે ફૂટરે ફૂલ માલે, નરભવ અજુઆલે રાગ નિઈ રાષ ટાલે, શ્રી સામય ગણુધાર ગિરૂ માલિની છંદ કર્યુ પણ ધિઇ મઈ લહિઉ લાભ અનંત મુનિ લાવણ્યસમય સદ્દા ભણુ‰. ૨૮ (૧) ડે.ભ. (૨) વિધ.ભ. (૩) પ.સં.૬-૧૩, સારી પ્રત, ગા.ના. (૪) પ,સં.૩-૧૧, મ.જૈ.વિ. નં. ૭૬૮, [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૯, ૨૬૪, ૨૮૫, ૪૩૩, ૪૯૭).] પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુ.૧ પૃ.૧૭૮થી ૧૭૯. [૨. જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૧, અંક ૧૨. ૩. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિએ.] (૨૬૯) + આદિનાથ ભાસ ૨.સ.૧૫૮૭ આદિ-સરસતિ સરસતિ દિઊ વયણાં, ગાઇસિ ગિરૂઆ ગુણ સેજિ સમયરત્ન મુનીશ્વરા; તવિયા જિન ઊલટ ઘણુ, ૧ તુઝે સાઇ ગાઇસ, ગભ વેલિ વિખ્યાત. જ્ઞાન દિવાકર દેવ તૂં, સેવઇ સુર તરિદ ३७ તણા. પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થં માળા સંગ્રહ ભા.૧ પૃ.૧૬૬થી ૧૬૮. (૨૭૦) ગર્ભ વેલિ આદિ- બ્રહ્માણી વર આલિ મઝ તું, કવિતા જિન માત, Page #250 -------------------------------------------------------------------------- ________________ ع ل સોળમી સદી [૧૯૫] લાવણ્યસમય પય પ્રણમી પ્રભુ વીનવૂ, જયવંતુ જગચંદ. સુણિ સીમંધિર સ્વામીયાં, તૂ ત્રિહુ ભુવન નાથ દૃ અપરાધી આવીઉ, અસરણુ અબલ અનાથ. અંત - ઋદ્ધિ વૃદ્ધિ રાણિક ઘણું, ભૂમ અરથ ભંડાર; નવિ માર્ગે મુગતામણિ, ગઢ મઢ ગજ તોખાર. ૧૧૩ મુનિ લાવણ્યસમય ભણઈ, કદ્દે જિ બે કર જોડિ. કવિ સુપ્રસન્ન હોય સદા, સીમંધર ધમ થકી મુજ ડિ. ૧૧૪ (૧) સં.૧૬૩૬ શ્રા. શુદિ ૮ મીયા ગ્રામે લ૦ ૫.ક્ર.૧૩થી ૧૭, સીમંધર દા ૦૨૪ નં.૭. (આમાં પહેલાં ધમ દેવકૃત અજાપુત્ર રાસ છે.) (૨) પં. સુમતિસારગણશિ. ગણિ મેઘસારેણ લ૦ સં.૧૭(૦)૩ માગસર શુક્લ દુતીઆ દિન બારેજા ગામ મધ્યે. ૫.સં.૪-૧૫, યશવૃદ્ધિ પ.૭૪. Tહજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ. ૩૧૯, ૫૧૮).] (૨૭૧ ક) ગોરી સાંવલી ગીત વિવાદ પ.સં. ૨, અભય. પિ.૧૭ નં.૧૭૧૧. (૨૭૧ ખ) ચૌદ સુપનાની સઝાય અત – શ્રી જિનવરે ભાખીયા, સહે ગોરી સાખીયા એક અધિકાર એ રૂઅડે એ; સુપન તે વારૂ એ મહિમા તે સારૂ એ; મુનિ લાવણ્યસમે એ એમ ભણે એ. ૪૬ (૨૭૧ ગ) શ્રાવકવિધિ સત્ર આદિ– પ્રણમી વીર જિણેસર પાય વંદી ગાયમ ગણધરરાય; અંત – લાવણ્યસમઈ મુનિવર ઈમ કડઈ, મુગતિવધૂ તસ લીલાં વરઇ૨૦ (૨૭૧ ઘ) દાનની સઝાય આદિ-એક ઘર ઘોડા હાથિયાજી, પાયક સંખને પાર, મોટા મંદિર માલીજી, વિશ્વ તણે આધાર– જીવડા, દીધાનાં ફલ જોય. (૨૭ ચ) + ગૌતમ બુંદ ગા.૭૨. પ્રકાશિત૧. સજઝાયમાલા, ભી.મા. (૨૭૨ ) અન્ય સઝાયો (૧-૩) + આત્મપ્રબોધ, + નેમ રાજલ બારમાસે, + વૈરાગ્યપદેશ – સજઝાયમાલા, ભી.મા. પૃ.૯૩, ૩૨૪, ૩૧૪. (૪) + પુણ્યફલની સ. – સ.મા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ઉદયથ [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ સં.પૃ.૩૧. (૫) છરાઉલા પાર્શ્વનાથ વિનંતિ. (૬) પ્યતીથી` સ. (૭) રાજિ મતી ગીત. (૮) ૫`ચવિષય સ. (૯) આઠ મદની સ. (૧૦) સાત વારની સ. (૧૧) મનમાંકડ સ. (૧૨) હિતશિક્ષા સ. [કેટલીક ગૌણ કૃતિઐની હસ્તપ્રતા મુપુગૃહસૂચી, લીહુસૂચી અને હેજૈજ્ઞાસૂચિ ભા.૧માં નાંધાયેલી છે તેમ જ કેટલીક કૃતિઓ કેટલાક સ`ગ્રહેામાં મુદ્રિત પણ મળે છે.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૮-૮૮, ભા.૩ પૃ.૫૦૪-૧૪ તથા ૧૪૯૧.] ૧૫૭, ઉદયધમ (આગમગચ્છ મુનિસિ'હસૂરિ-વિજયસિંહ ઉ.મુનિ(મતિ)સાગરશિ.) અત આ કવિએ સં.માં ‘ધ કલ્પદ્રુમ’ રચેલ છે, (૨૭ર) મલયસુંદર રાસ ર.સ.૧૫૪૩ આસે શુક્ર ૩ ગુરુ જિતશાસન વિશુદ્ધ જયવંત, છ ચઉરાસી છંઈ ગુણવંત. શ્રી આગમગષ્ટિ પ્રકાસ દિણુંદ, ગિરૂઆથી સુનિસિ’હસૂરિંદ, ૧૧૮૮ તસ મનરંજત બહુ ગુણધાંમ, વાંદૂ વાયક વિજયસધ નામ, તસ શિષ્ય શ્રી ઉવઝાય સુાણુ, શ્રી મતિસાગર મહિમનિહાણુ, ૧૧૮૯ તદ પંકજ સેવા પ્રવીણ, ઉદધિમ પ`ડિન સયમલીણુ, કરિ કથાનક ૨`ગિ રસાલ, મલયસુ`રિ મહાબલ ભૂપાલ, ૧૧૯૦વિરહ વસિઉ ચિત્તિ અંબા તાત, કુકર્મી વિષઇ એવ રચી વાત, પનર ઈતાલઈ તૃતીયા તિથિ, આસ! શુદિ જે ગુરૂ પક્ષ અસ્થિ, ૧૧૯૧ કર જોડી કવિ ઇમ વીનવઈ, જે ાડ અધિક ઉઈ માલવ, ક્ષમા ધરે ક્ષમત્ર અન્યાય, સાંહાં સેવઉ ́ કરી પસાઉ. ૧૧૯૨ ... નિવ જાણુૐ... મૂરષ મૂલ, ગુણવંતા સવિ ... પગધૂલિ, રાતિ સિ મઇં કીધી કથા, તાં નાં દુએ મેર યથા. ૧૧૯૩ મંગલ પહિલૂ શ્રી અરિહંત, મંગલ ખીજઇ શ્રી સિદ્ધ્ત, મંગલ ત્રીજઇ મલયસુ દરી, મ'ગલ ચઉથઇ શાસનસુરી. ૧૧૯૪ કર્મ તણુક એ પ્રાધ પ્રદીક, જિજિમ સુણીઇ તિકૃતિમ રસીક, ભણતાં દેષ દરિદ્રહ ટલઈ, ગણતાં નવનિધિ સ ́પદ મિલઇ ૧૧૯૫ (૧) ઇતિ મલઈસુંદરી યદુ` પ્રસ્તાવ. ગ્રંથાય શ્લેાકસંખ્યા ૧૮૦૦શ્રી સ’૧૫૯૪ વર્ષે પેષ માસે શુક્લપક્ષે ચતુર્થાં તિથૌ ગુરૂવાસરે તને - Page #252 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૮૭] નન્તરિ લખિત, મુ. ઋણુંદરત્નેન, ૫.સ'.૪૪-૧૬, ગુ.વિ.ભ. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૧).] (૨૭૩) કથા બત્રીસી ૨,સ,૧૫૫૦ દિવાળી ૧૫ અંત – શ્રી આગમ ગચ્છ સદા ઉદ્દ!વંત શ્રી સુનિસિ’હરિ ગુણવંત તસ પાર્ટિશીલરત્નસૂરિ પ્રધાન આણંદમલ ગુરૂ બુદ્ધિનિધાન ૧૪ જઇવ'તા સુનિરત્નસૂરીસ આનદરત્ન હેાચા તસ સીસ, એ અનુક્રમ ગચ્છનાયક તણું કવિતા નામ હવÛ ઇમ સદ્ગુ. સુનિસિ’હસૂરિ તણુઈ બહુ શિષ્ય શ્રી વિજઇસિંહ વારીસ મુખ્ય, તસ બંધવ ઉઈરત્ન પાસ વાયક તિકીરતિ ગુણવાસ, ૧૬ વિચસિ હશિષ્ય શ્રી ઉવઝાય સુનિસાગર નામિ મુનિરાય. અનુક્રમ અમરસાગર એઝાંસ શ્રી શ્રીમાલી ડાલિલ વાંસ. ૧૭ તાંહ ગુરાહી પ', ઉદધિમ લબ્ધિસાગર સાથી અભિરમ્સ, કહી કથા બત્રીસઇ સાર સાધી જોયા જે સવિચાર, પનર પચાસઈ દીપ દિને કરિ કથાનક એ, સુગંધ પણ ઇમઇ કહિઉ' અઇ સાધઇ ઉતમ જેહ, (૧) વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૨-૬૩.] ૧૮ ૧૫૮. નક્ષર (કેર'ટઅે સ દેવસૂરિશિ॰) સ.૧૫૪૯ના (લેખાંક ૧૨૩) પ્રતિમા પરના લેખ આ નન્નસૂરિના મળ્યા છે. તે ઉપરાંત આ નન્નસૂરિના સ.૧૫૬૯ ખંભાતમાં, સં.૧૫૭૩ માતરમાં અને સ.૧૬૧૧ અને ૧૬૧૨ના પ્રતિમા પરના લેખા મળ્યા છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૨.) આમાં લેખાંક ૧૨૩માં સાવદેવસૂરિ અર્થાત સદેવસૂરિ છે; પણુ રત્નસૂરિને બદલે નમ્નસૂરિ સુધારવુ ટે. સ દેવસૂરિના સ.૧૪૯૨, ૧૫૦૫ અને ૧૫૫૩ના પ્રતિમાલેખે મળ્યા છે. (જુએ નાહર. પ્રથમ ખંડ). અને સ`.૧૪૯૯, ૧૫૦૪, ૧૫૦૯, ૧૫૧૧, ૧૫૧૩, ૧૫૨૦, ૧૫૨૧, ૧૫૨૫, ૧૫૩૦ અને ૧૫૩૧ના લેખેા મળ્યા છે. (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧.) આ પરથી જણાય છે કે તે સ દેવ-સૂરિ નન્નસૂરિના સંતાનીય અને કક્કસૂરિના પટ્ટધર હતા. આ સંગ્રહમાં આપણા કવિ નન્નસૂરિ સં.૧૫૫૨ના લેખ મળ્યા છે. (જુએ લેખાંક ૮૬૨), (૨૭૪) વિચાર ચેાસડી ર.સ.૧૫૪૪ ખંભાતમાં અંત – ઇણી પર શ્રાવક ધર્માંતવ, પનર ચૂઆલિ ચૂ પવિત્ર, ૧૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ [૧૯] જૈન ગૂર્જર કવિએ : ૧ ૬૪ સુલિત ચેાસિક ચેપઇબધ, મિચ્છામિદુકડ હેાએ અસ્વ. ૬૩ એહુને નાંમ વીચાર ચેાસડી, સુષશ્રેણિ કરે એક;િ ષભનયર આનંદ પૂરી, કાર′દ્રગચ્છ પભળું ન નસૂરી, (પા॰) ઇણિ પરિ શ્રાવક ધર્મનઉ તત્ત, નમ્નસૂરિ એ ચિં પવિત્ત સુલલિત ચઉઠિ ચઉપઇબ"ધ, મિચ્છાદુક્કડ જે હુઇ (અ)શુદ્ધ. ૬૩ એહનં નામ વિચાર સડી, સુખની શ્રેણિ કરઇ એકઠી ભણુઇ ગુણઈં પાલÛ સાંભલઇ, મુગતિવધૂ સિઉ' તે નર મિલઇ. ૬૪ (૧) ગુ.વિ.ભં. (૨) સં.૧૫૭૪, સેલા. (૨૭૫) ગજસુકુમાર રાષિ સઝાય [અથવા ચરિત્ર અથવા ગીત] ૨.સ.૧૫૫૮ ખંભાતમાં આદિ સાર૰ દેશ વષાણીય, સાહેલડી રે, દેવહ તણુ નિવેસ; દ્વારિકા તચરી તિહાં ભલી, સા. સમરથ કૃષ્ણે નરેસ. સમરથ કૃષ્ણ નરેશ ભુજબલિ, જસુ પિતા વસુદેવ; દેવકી દેવી ઊરિ ધરીયા, કરઇ સાનિધિ દેવ; નમ્નસૂરિ ઇક દિવસિ પહુતા દેવકી ધિર, વિહરવા મુનિ દેોઇ; તે દૂષિ તસુ જે હરષ હુઉં, કહી ન સકઇ ક્રાઇ શ્રી અંતગડદશ આઠમા, અંગ માહિ પવિત્ર; વીર જિજ્ઞેસર જિમ કહિઉ, ગયસુકુમાલ ચરિત્ર. શ્રી૦ ૪૧ શ્રી કાર ટગછ રાઉ, શ્રી સાયદેવસૂરિ; તાસુ સીસુ નન્નસૂરિ ભણુઇ, મને આણુપૂરિ. તિણિ પરિ પનર અઠાવન, ષભાઇત માંહિ; થંભણ પાસ પસાઉલઇ, રચિ` ઉછાહિ, ગયસુકુમાલ ચરિત્ર એ, જે ગાઇ ૨`ગિ; શ્રી. ૪૨ તીહ ધિરે નવિધિ સંપ≈ઈ, સુષ વિલસઇ અગિ, શ્રી. ૪૪ (૧) ચાપડા, લિ॰ સ.૧૫૯૭, કવિનું નામ અને સંવત્ વાળી કડીએ નથી. વિ.ને.ભ. ન..૩૨૬૧. (૨) સં.૧૯૦૭ આસપાસના ચાપડા, પ.ક્ર ૬૬થી ૬૮, નાથાલાલ પાલણપુરવાળા પાસે. (૩) ૫ ક્ર. ૩૮-૪૧, ચાપડા, વિધિ.. [કેંટલોગગુરા, મુગ્ સૂચી, હેટૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૯૨).] (૨૭૬) દૃશ્રાવક ખીંશી [અથવા સઝાય ૨ સં.૧૫૫૩ ચિતાડમાં અ`ત – મત્રીશી દેશ શ્રાવક તણી ચિત્રકૂટિ રચી ધરમહુ ભણી; પનર ત્રિપનઈ આણંદપૂર્તિ, કાર‘ટગચ્છ પભણુઈ નન્નસૂરિ. ૩૨ - અત ૧ શ્રી. ૪૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૮]. નન્નસૂરિ (૧) પ.સં ૨-૧૧, જૂની પ્રત, હા.ભં. દા.૮૨ નં.૭૦. (૨) પ.સં. ૨-૧૧, વિજાપુર જ્ઞાનમંદિર નં. ૬૩૮. (૩) વિવેકવિજય ભં. ઉદયપુર.. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૪). (૨૭૭) પંચતીર્થ સ્તવન આદિ- (૧) શ્રી સેજ રળી આમણું, તીરથ દેરૂં એ રાઉ,–આદિનાથ સ્તવને. (૨) દહઉદ્રાપુરિ દીપઇ, જતાં નયણુ ન છીપઈ– શાંતિસ્તવન. (૩) ઉજલગિરિ હમો જઈશું એ, એણિ તીરથિ નિમ્મલિ થાઈશું એ, –નેમિસ્તવન. (૪) સકલ મૂરતિ ત્રેવીસમું સામિ, ખંભાયત પુર મંડણ એ– પાર્શ્વ સ્તવન. (૫) સાચુરિ પુરિ વીર જ વરગુણનું ભંડાર, મૂરખ હું કિય પામું પાર.—મહાવીર સ્તવને. અત – કલશ, પંચઈ તિરથ પંચ જિણેસરૂ, પંચમી ગતિ પુણતા સુંદરૂ, નાનસૂરિ ઇમ ઇદે નવનવે, વીનવ્યા સુખદાયક તે સવે. –ઇતિ શ્રી પંચતીર્થ સ્તવન. (૨૭૮ ક) અભક્ષ અનંતકાય છે, આદિ– દેવગુરૂ કેરૂં લીજૈ નામ અંત – નન્નસૂરી વિનતિ ઇમ ભણે, કમ ધર્મથી સઘળા હરે, સુધે ભાવ ભણસે જેહ, મુગતિ તણું ફલ લેયે તેહ. (૧) ૫.સં.૨-૧૦, આ.ક.મં. (૨૭૮ ખ) + અબુદ ચિત્ય પ્રવાડી કડી ૬ ૨.સં.૧૫૫૪ આદિ- શ્રીય અરબુદ ગિરિવર જોઈપણ બાર, - જિહાં બારઈ પાઈ બારઈ ગામ ઉદાર. અંત - ઈણિ પરિ અરબુદ ચિત્ર પ્રવાડિ જિ, કીજઈ આણંદપૂરિ, પર ચઉપનઈ ભણઈ મનરગિઈ, કરંટગરિજી ના સૂરિ. ૬ પ્રકાશિત : ૧. જૈનયુગ, પુ.૫ ૫.૪૪૪. (૨૭૮ ગ) અન્ય કૃતિઓઃ સં.૧૫૪૩ શાંતિનાથ સ્તવ, ૧૫૫૪ અબ્દ. ચૈત્યપ્રવાડિ, સં.૧૫૫૯ મિછાદુક્કડ સઝાય, સં.૧૫૬૦ મહાવીર સત્તાવીશ. ભવ સ્તવન, જીરાઉલા પાર્શ્વછંદ, પ્રભાતી ગીત, ૨૪ જિનગીત, જીવદયા. Page #255 -------------------------------------------------------------------------- ________________ -પ્રેમરાજ [૧૯૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ ગીત, પુણ્ય કરણીય સ્થાપના ગીત, ગૌતમસ્વામી ગીત વગેરે ગીતા, ઉત્તર ષટત્રિશદયન વાચ્ય ભાસ (૧૪), નમસ્કાર વગેરે, (૧) સે'.લા, (૫. લાલચંદું.) (૨૭) + ઉપદેશમાલા ખાલા, ૨.સ’.૧૫૪૩ ખભાતમાં આદિ–શ્રી નન્નસૂરિ સદ્ગુરૂભ્યે નમઃ સિદ્ધેભ્યઃ સ્વગુરૂભ્યશ્ર નમસ્કૃત્ય લિખાગૃહ, શ્રી ઉપદેશમાલાથ" બાલાનામવમેધક ગ્રંથને પ્રારભિ નમસ્કાર કરŪ છઈ, જિનવરે તીથ કર નમસ્કરી ને હઉ ગુરૂ ને ઉપદેશ' ઇ ઉપદેશ તણિ શ્રેણિ કહિસું. જિનવરેદ્ર કિસિયા ઈં. ઈંદ્ર અનઇ નરેદ્ર રાખને પૂજિત છÛ, વલિ કિસિયા છેં. ત્રિભુવનના ગુરૂ છેં. ૧ અંત – જે મŪ અણુતઈ તઈ, અક્ષર માત્રા" ઉ૩. કહિ હુઈ, વીતરાગના મુહુ થી નીકલી વાણી, શ્રુતદેવતા તે માહર` સદ્ન ખમઉ. ૫૪૪ ઇતિશ્રી ઉપદેશમાલાપ્રકરણ. અક્ષરા બાલાવબાધઃ સંપૂર્ણ: છે. શ્રી કાર ઢગણાધિપસૂરિશ્રી સાવદેવગુરૂ શિષ્યઃ, સ્ત‘ભનકપુરે ત્રિચતુસ્તિથિ ૧૫૪૩ વષે` નન્નસૂરિ ગુરૂ: ૧ ઉપદેશમાલિકાયાથકાર બાલાવબેાધમાલેાકય, વૃત્તિ પૂર્ણિકૃતાં તથાપિ શાધ્યાય મતિનિપુર્ણઃ ૨. યુગ્મ. (૧) સસૂત્ર ગ્રંથામ, ૧૯૮૧. સંવત ૧૫૪૩ વર્ષ આસે વિદ ૧૦ રવૌ, શ્રી કાર ટગણે શ્રી નન્નસૂરિશિષ્ય ગણ ગુણવર્તન લિખિત.... સાહ રૂપચંદ ભાર્યાં સુશ્રાવિકા મણુકાઈ પડનાય. ૭. શ્રી. પ.સ. ૫૬, બ્રિટિશ મ્યુઝિયમ એ. આર. ૨૧૧૪ બી. પ્રકાશિત ઃ ૧. A study of the Gujarati Language in the 16th century (V.S.) by Dr. T.N, Dave. (પ્રકાશક રા.એ.સા. લંડન સને ૧૯૩૫) [ પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૬-૯૮, ભા.૩ પૃ.૫૨૪-૨૫ તથા ૧૫૮૬-૮૭.] ૧૫૯. ખેમરાજ [ખ.] (સામધ્વજશિ.) (૨૮૦) શ્રાવકચાર ચાપાઈ ૨.સ.૧૫૪૬ અંત – જોઇ આગમ અથવિચાર, એ બાલ્યઉ શ્રાવકઆચાર, શ્રી જિનધમ્મ કરઈ જે સાર, ક્ષેમકુશલ તે લહુઇ અપાર. ૮૦ Page #256 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૯૧] ખેમાજ ૮૧ પનરહસઈ ઈતાલા વિષે, ખેમરાજગણ મન ઉતષિ, પાસ પસાઇ પુરી આદરી, શ્રુતથી શ્રાવકવિધિ ઊંચરી, (૧) જૂની પ્રત, પ.સ. ૫-૧૮, પ્રથમ પત્ર નથી, સાથે નન્નસૂરિ કૃત વિચારચેસડી છે, વિ.ને,ભ. નં.૪૬૩૦. (૨) પ.સ. ૫, કૃપા. પા. ૪૪ નં.૭૭૫ (૩) ૫.સ. ૪, પ્રતિ ૧૭મી સદીની, ભુવન॰ પેા.૧૨, (૨૮૧) ચારિત્ર મનાથમાલા ગા.૫૩ - આદિ શ્રી આદીસર પય નમી, પરિમલ ગુણિદ્ધિ વિશાલ, ચરણુ મનોરથ ફૂલડા, ગુંથિસુ માલ વિશાલ, અત ચરણુ મનેરથ માલિકા, શ્રાવક મુનિ સુવિચાર, કહિ રાખઈ આપણુઇ, તે પામ‰ ભવપાર. નિજ મતિ ભાવઇ ભાવના, અવસર કરઇ જિ સાર, શ્રી ખેસરાજ મુનિવર ભણુઇ, તે સુખ લહેઈ અપાર. (૧) પ.સ. ૩–૧૩, હા.ભ’. દા.૮૩ ન.૧૨૯, (૨૮૨) ઇખુકારી રાજા ચાપાઇ [અથવા ચરિત્રપ્રમધ અથવા સધિ] આદિ - પણમિય વદ્ધમાણુ જિણ સાંમિય, જો સેવઈ જણ પૂરઇ કામીય, ઈષુકારિ અજઝયણુ વિચારા, ચઉદસમઉ: પણિસુ ઉદારા, ૧ અંત – ઉત્તરાધ્યયનથી ઊધરયા એ, સંબંધ ઇષુકારીય ગુણુભારિએ, શ્રી ખેમરાજ મુનિવર કહૈ એ, સદા પઢઇ તે સુભ ફલ લહે એ. ૫૧ ૧. પર (૧) એક મધ્યમ કદના ચાપડે, પ.ક્ર.૧૪રથી ૧૪૭, વિધ.ભ. (૨) અમરસર નગરે પં. દયાશેખર મુનિ લિ. ૫.સ.૩, ગા.૬૫, અભય. પે.૪ ન.૨૫૦. [રાડુસૂચી ભા.૧, હેઝૈજ્ઞાયિ ભા.૧ (પૃ.૩૯૭).] (૨૩) + મંડપાચલ (માંડવગઢ) ચૈત્યપરિપાટી (એ.) ૨૩ કડી આદિ- પાસ જિજ્ઞેસર પય નમિય, કાર્મિય ફલ દાતરા, કાગબંધિ કું સૌથુણિસ, જિષ્ણુવર બિંબ અપાર. અંત – ઇણિ પર ચૈત્ય પ્રવાડી રચી માંડવગઢિ હરિસિંહી, સંચીય સુકૃત ભંડાર સુગુરૂ સાધજગણિ સીસિદ્ધિ. ફાગબંધિ જે પુન્યવંત નારી નર ગાવઈ, ખેમરાજગણિ ભણુઇ તેઇ યાત્રાફલ પાવઇ. (૧) પ.સં.૩, પ્ર.કા.ભ પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુ.૪ પૃ.૩૩૨થી ૩૩૩, ૫૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ સંવેગસુંદર " [૧૨] જેન ગૂર્જર કવિઓ: ૧ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ ૫૦૦. ત્યાં કવિ તપગચછના હેવાનું જણાવેલું પરંતુ વસ્તુતઃ એ ખરતરગચ૭ના છે. જુઓ ઐતિહાસિક જૈન, કાવ્યસંગ્રહ, પ્રસ્તા. પૃ.૪૧.] ૧૬૦. સંવેગસુંદર (વડતપગચ્છ-જયશેખરસૂરિ-જિનસુંદર ન સૂરિ–જિનરત્નસૂરિજયસુંદર ઉ. શિ.) જિનરત્નસૂરિના ધાતુપ્રતિમા પરના લેખ સં.૧૫૧૫, ૧૫૧૬, ૧૫૨૦, ૧૫૨૫, ૧૫૨૭ના મળી આવે છે અને તેમને શિષ્ય હેમસુંદરગણિ પણ હતા. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૨) નાહર. ૨ નં.૧૭૬૬માં એરવાડના જિનમંદિરમાં પ્રતિમાલેખ છે કે સં.૧પ૨૯ વ.શુ.૩ ગુરૂ શ્રી મંગલપુર(માંગરોળ)વાસી એસવાલ સેની સાયર આદિએ રવાડપુરે કરાવેલ ચિંતામણિ પાર્શ્વનાથના ચૈત્યની વૃદ્ધ તપાગચ્છ ભટ્ટારક શ્રી જયચંદ્રસૂરિ પટ્ટાવકંસ ભટ્ટા. શ્રી જિનસૂરિ શિષ્ય મહાપાધ્યાય શ્રી જયસુંદરગાણિશિષ્ય મહેપાધ્યાય શ્રી સવેગસુંદર, ગુરૂપદેશેન પ્રતિષ્ઠા કરી. તે સંવેગસુંદર તે આ કવિ છે. (૨૮૪) સાર શિખામણ રાસ ૨.સં.૧૫૪૮ માગશર સુદ ૧૦ માનુષ્ય પુરીમાં આ રાસમાં રાત્રિભોજનનિષેધ, જીવહિંસાત્યાગ, ગળેલું પાણી પીવું, અભય વસ્તુ ન ખાવી વગેરે શિખામણની વાત છે. ભાષા પ્રાચીન ગુજરાતી છે તેથી હિંદી જેવી જણાય છે. પદ્ય ૨૫૦ લગભગ છે. આદિ- ત્રેવીસમા શ્રી પાસનાહ પ્રભુ કેરા પાય હું પ્રણમું એકચિત થઈ લહી સગુરૂ પસાય. માતા સરસતિ દેવ કઈ એક સુવચન માગું જે કવિરાજ આગઈ દુઆ એ તેહ ચરણે લાગું. થાઉં શ્રી નવકારમંત્ર ચદ પુરવ સાર વર્ણવતાં એક જીભડીએ ન લહજઈ પાર. યશકીતિ જેહ નિરમલ એ જયસુંદર જે; સંવેગનિધિ ગુરૂ ગણહરૂ એ આરાધું તેહ. સાર શીષામણ તણુ રાસ રચસૅ રસ આણી, તે ભવિયણ તમહે સાંભલઉ એ અવિચલ ફલ જાણું. અંત - વડતપગછગય/ગણિ સૂરિ, જેહ વાણી ગંગાજલપુરિ શ્રી જયસેહરસૂરિવરો. Page #258 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૯]. સવેગસુંદર તાસ પાટ દીપઈ ગુણ ભૂરિ, ગપતિ શ્રી જિનસુંદરસૂરિ, તપિજપિ નિરમલ ગણધરૂ એ, ૨૩૩ તાસ પાટિ પહુવિ ગુરૂ ગુણનિધિ, જેહનઈ નામિઈ લહઈ સવિ સિધિ, શ્રી જિનચણુસુરિંદ વરો. વિજયરાજ તેહનઈ જે સહઈ, નિરૂપમ જગહ તણું મન મોહ ઉવઝાય શ્રી જયસુંદરુ એ. ૨૩૪ તાસ સીસ ગુરૂ લહીય પસાય, શ્રી સંવેગસુંદર ઉવઝાય, રચિઉ રાસ એ રૂઅડો એ.. પનરસઈ અડતાલ સંવત્સરિ, માસિર સુદિ દસમી ગુરૂ માનુષ્યપુરિ, નિતુનિતુ મંગલ જયકરૂ એ. ૨૩૫ એકમનાં જે હિઈ ધરેસઈ, ભવનાં સઈનાં પાતિગ દેસઈ, હસઈ સુખ તહ અતિ ધણું એ. ૨૩૬ કવિઅણુ કહઈ માં જાણ અજાણિઈ, રચિઉ રાસ એ બુદ્ધિ પ્રમાણિઈ, નંદુ જ દૂ મેરૂ ગિરિ એ. એ હિતસિષ્યા નિતુ હઈઈ ધરસ્વઈ, દુખસાગર તે નિશ્ચઈ તર સ્થઈ, શિવસુખ અવિચલ પમસ્યઈ. ૨૩૭ (૧) સં.૧૫૭૭ જેઠ શુ. ૧૫ ભૌમે. પ.સં.૭, જય. પો. ૬૯. (૨) સં.૧૬૦૦ ફા. પૂર્ણિમા તિથી રવિવારે લિ. પ.સં. ૧૬-૧૧, જે.એ.સે. બી.ડી.૨૯૯ નં.૧૮૯૨. (૩) તપાગચ્છાધિરાજ હંસસમિસુરિ ગુરૂભ્યો. નમઃ સં.૧૬૪ પ..૧૧ શુક્ર લિષિત શ્રીમાલ જ્ઞાતી શૃંગારહાર સંધવી થાવર પુત્રરત્ન સંઘવી હસરાજ પઠનાથ. પ.ક્ર. ૧થી ૧૨૮ પં. ૧૭, ચેપડે, પ્ર.કા.ભં. (૪) સં.૧૬૫૪ આ. સુ. ૧, ૫.સં. ૭, જિ.ચા. પિ. ૮૩ નં. ૨૨૧૭. (૫) સં.૧૭૨૪ વીસા વર્ષે કા. વ. ૧૪ સોમે દેવકા પાટણ ગ્રામે રિષ કરમસી લિ. પ.સં. ૧૦-૧૫, મ. જે. વિ. નં. ૦૫. (૬) સં. ૧૭૮૨ ૦ ૦ ૫ બુધે અણહિલ્લ પત્તને ઢંઢેરપાટકે પૂર્ણિમાપક્ષે પ્રધાન સા ખાયાં ભ૦ ભાવપ્રભસૂરિશિ૦ પ્રેમરતન લિ. તેજ રત્ન પઠનકૃત. પ.સં. ૧૭, એક ચોપડામાં, જશ. સં.(૭) પસં. ૧૦-૧૩, સીમંધર. દા.૨૨ ને. ૨૫. (૮) ૫.સં. ૧૩–૧૧, હા ભં. દા.૮૦ નં.૪ર. (૯) પ.સં. ૩, સેં. લા. નં. ૪૭૨૫. (૧૦) ૫.સં. ૧૨-૧૪, ચં.૩૫૦, લીં ભં. દા.૨૫. (૧૧) ૫.સં. ૧૦-૧૪, ગાથા ૩૫૦, લી.ભ. દા.૨૫. (૧૨) ૫.સં. ૨૬-૧૩, હા.ભં. ૧૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ સિંહ કુલ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ દા.૭૯ નં.૮. (૧૩) ભાં. ઈ. સન ૧૮૮૭–૯૧ નં.૧૮૯૫. (૧૪) ૫.સં. ૭૫૧૫, જિ. વિ. (પુરાતત્વમંદિર) (૧૫) સં.૧૫૮૫ માગશિર વદિ ૧૦ રવી પં. વિવેકધીરગણિના લિ. દીસાવાલ જ્ઞાતીય સા. કૃષ્ણ પઠનાર્થ. ૫.સં. ૧૨–૧૩, ડા. પાલણપુર દા.૩૬. (૧૬) ખંભ.૧. (૧૭) પા.ભ.૩. (૧૮) માણેક ભં. [આલિસ્ટઑઈ ભા.ર (વેગસુંદરને નામે), કૅટલેગગુરા, જૈહાપ્રેસ્ટ, મુપુગૃહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૩૮૫, ૫૦૯, પ૬૪, ૫૭૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૬-૬૭, ભા.૩ પૃ. ૫૦૨-૦૩. પહેલાં સર્વાગસુંદર નામ આપી પછીથી ઉપર મુજબ સુધાયું છે.] ૧૬૧. સિંહકુલ (બિવંદણિકગછ દેવગુપ્તસૂરિશિ) (૨૮૫) મુનિ પતિ રાજર્ષિ ચરિત્ર ૨.સં.૧૫૫૦(૮૫) વૈશાખ વદ ૭ રવિ દુહા, વસ્તુ અને ચોપાઈમાં આખી કૃતિ છે. આદિ ધુરિ વસ્તુ. ગોયમ ગણહર ગાયમ ગણહર પાય પણમૂવિ, નામિઈ નવનિધિ સંપજઈ, સવેલ સિદ્ધિ સેવકલ આપઈ, એકમના જે ઉલગઈ ધરઈ ધ્યાન તિહિં લબધિ આપઈ, બે કર જોડી વિનવઉં, દિ8 મઝ વાણિ વિશેષ, બોલિસ રાઉ મણિપતિ ચરી, કથાબંધ સુવિશેષ. અંત – થયું વૈરાગ્ય સેઠિનિ ઘણું, કરિયું કાજ કવિ આપણું, ઘણે મહા૨છવ બેટિ કીધ, ઋષિ મુનિ પતિ કાંન્ત દીક્ષા લીધ. ૬૦૦ બેહું મુનિવર તેહનું ધ્યાન, પાલિ પંચ મહાવ્રતભાર, યાનિ મીન્ય ત૫ સોસી દેહ દેવલોકિ દેવ થયા બેહ. ૬૦૧ તેહનું ધ્યાન હઈયા માંહિ આણિ, બેહું એકાવતારી જાણિ, મુક્તિપંથ તે જાસિ વહી, શુણુ કથા સંક્ષેપિ કહી. ૬૦૨ સંવત પનર પચાસે જાણિ, વદિ વૈશાષ માસ મનિ આણિ, દિનિ સપ્તમી રચિઉ રવિવાર, ભણિ ગણિ તિહ હર્ષ અપાર. ૬૦૩ (પા) સંવત ચઉદ પચ્ચાસીઈ જાણું વિશાખ વદિ માસ મનિ આણિ, દિન સપ્તમી રચ્યઉ રવિવાર ભણતાં ગુણતાં હરષ અપાર. ૨૧ એ ઋષિ મુનિ ૫તિને ચરિત્ર સાંભળતાં હુઈ દેહ પવિત્ર ઋદ્ધિ વૃદ્ધિ અતિ મંગલચાર ભણુઈ ગુણઈ તિહિ જયજયકાર. ૨૨ (છેવટે ઉમેરો. હા.ભં.ની પ્રતમાંથી) Page #260 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૫] સિંહકુલ દુહા વસ્તુ ચુપઇ જાસ, કહિતાં કવિ ઉપજ ઉડાસ સાંભળતાં ઉપજઈ પ્રમોદ, એહ ચરિત્ર વૈરાગ્ય વિનેદ. બાંદણકગછ સેહિ ગણધાર, શ્રી દેવગુપ્તસૂરિ જયકાર તાસ શિષ્ય સિંઘકુલ ઇમ ભણિ, સાંભળતાં નવ ની અંગશુઈ. (૧) ઇતિ શ્રી મુનિપતિ રાજરૂષિ ચરિત્ર સમ7. ગ્રંથાગ્રંથ ૯૨૧ શભં ભવ. સંવત ૧૬૪૨ વર્ષિ નાગરિ શુદિ ૧ ભૂ મે...લખિતં બહાનપુર મથે ઇદલપુરિ. શુભ ભવતુ. કલ્યાણમડુ શ્રી. પ.સં. ૨૩-૧૫, ભાવ. ભં. (૨) પ.સં. ૪૦-૧૧, વી. પા. () પ્ર.કા.ભ. (૪) સં.૧૬૧૮ વર્ષ આધિન માસે. ટીપમાં ૧૫૮૫ સંવત ટાંકળ્યો છે અને તે વિશ્વસનીય છે. ૫.સં. ૧૯, પા. ભં. (૫) સં. સોલ અઠોત્તર વર્ષે માગશિર વદિ અષ્ટમી સોમવારે સ્થિત્વા હીરરત્નસૂરિશિ૦ ગણું ગુણરત્ન લીખંભાલીયા ગ્રામે લ૦ ૫.સં. ૨૫–૧૫, તા.ભં. દા.૭૯. (૬) સં.૧ ૬૨૬ વૈ. સુદિ ૨ લિ આગમગચ્છીય ધર્મરત્નસૂરિભિઃ ૫.ક્ર. ૧૦૭થી ૧૪૩, ચોપડા, દે. લા. પુ. લા. નં.૧૧૨૦. (૭) સં.૧૬૯૮ જયે. શુ ૨ મંગલે પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિ રાજ ઉગ્રસેનપુર મુનિ કીર્નિચંદ્રણે લિ. પ.સં. ૩૧-૯થી ૧૩ કલ૦ સ. કોલેજ કેટે, વૈ૦ ૧૦ નં-૬૩ પૃ.૧૨૧થી ૧૨૩. (૮) સં૧૬૧૧ કા૦ વ૦ ૧૩ ભૌમે હસ્ત નક્ષત્રે વિષભ નાગ્ન યોગે લિ૦ અચલગચ્છ વા૦ ગજાભગણિશિ૦ ઋષિ શંકર પઠનાથ નારદપુરે શ્રી વાકાણું પાશ્વ, નાથ પ્રસાદાત પં. સમયેલાભગણિ લ૦ ૫.સં. ૧૯-૧૭, હા.ભં. દા.૮૧ નં. ૪૬. (૯) પ.સં. ૨૬, ૫૮૭ કડી સુધીની અપૂર્ણ પણ સારી પ્રત, તિલકoભ. (૧૦) ભરૂચ બંદિરે સંવત વ્યોમ દ્વિપ ભુવન વર્ષે આ માસે કનપક્ષે ત્રદશી દિને ગ. ગજવિજયેન લિપિકૃત, ૫.સં. ૨૧-૧૫, રાજકોટ મોટા સંઘને ભંડાર. (૧૧) સં.૧૭૬૫ માર્ગ સર્ષ વદિ ૫ બુધી લો વિવિમલેન અમૃતપૂર મધ્યે વાસપૂજય પ્રસાદાત્.પ.સં. ૩૦-૧૫, ખેડા ભે. દા ૬ નં.૩૦. (૧૨) પૂજ્ય વસંધજી શિ૦ ઋષિ રામજી લિ૦ આત્માથે રાઉલ બંદરે સં.૧૭૬૮ મહા સુદ ચોથિ બુદ્ધ. પ.સં. ૨૧૨૦, ખેડા ભં. ૩. (૧૩) સં.૧૬ ૦૦ આ સુદિ ૩ બૂધ સહી ગ્રામે મુનિ લાલજી પડનાર્થ. પસં. ૧૮-૧૫, મ. જે. વિ. નં.૪૧૧. (૧૪) ઉ૦ ઇંદ્રચંદ શિ૦ ઉદયચંદ લિ. ૫.સં. ૨૬, મહિમ. પ. ૩૬.(૧૫) ૫.સં. ૨૫-૧૩, વડા ચૌટા ઉ૦ પ. ૧૮. (૧૬) ૫.સં.૭૧–૧૧, હા.ભં. દા.૪૯ નં.૧૯. (૧૭) પ.સં. ૨૬-૧૬, પ્ર.કા.ભં. નં. ૧૫૦. (૧૮) જૂની પ્રત, પ.સં. ૨૩-૧૩, ડે.ભં. દા.૭૦ Page #261 -------------------------------------------------------------------------- ________________ શાંતિસૂરિ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ નં.૪૨. (૧૯) પ.સં. ૧૭-૧૭, મ. જે. વિ. નં.૪૭૫. (૨૦) ૫.સં. ૨૦-૧૫, દે લા. પુ. લા. નં. ૧૦૪૧-૪૬૨. (૨૧) સં.૧૬૭૬ ભા. સુ. ૮ ર શ્રી વણથલી ગ્રામ મધ્યે લ૦ વા૦ શ્રી વિજયમૂર્તિગણિના સ્વવાયનાય. પ.ક્ર. ૨૫થી ૩૬, ૫. ૨૧, દે. લા. પુ. લા. નં. ૧૧૦૭-૪૬૬. (૨૨) સં.૧૬ ૭૬ આસોય બહુલે. પ.સં. ૨૨-૧૭, ડા. પાલણપુર દા. ૩૬. (૨૩) સં.૧૭૨૦ આષાઢાદિ વર્ષે ભાવ વ૦ ૧૦ બુધે લ૦ ૫.સં. ૪૩-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૪૧. (૨૪) સં.૧૬ ૪૧ આષાઢ વદિ ૫ શુક્રે. નિ. વિ. ચાણસ્મા. (એક જૂની પ્રતમાં રચ્યા “સંવત પનરપચાસુ જાણિ એમ આપેલ. છે તેથી સં. ૧૫૫૦ રચનાવષ બરાબર જણાય છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૦, ભા.૩ પૃ.૫૧૫-૧૭, કૃતિ પહેલાં અજ્ઞાત કવિને નામે મૂકી પછીથી સિંહકુલને નામે ફેરવી છે. કૃતિના રચના સંવત. વિશે ઉપર થયેલી ને જુઓ.] ૧૬૨. શાંતિસૂરિ (સાંડેરગછ આમદેવસૂરિશિષ્ય) જુઓ તેમના શિષ્ય ઈશ્વરસૂરિ નં.૧૮૨. આ શાંતિસૂરિ સં.૧૫૯૭ સુધી અવશ્ય વિદ્યમાન હતા. જએ. લેખાંક ૩૩૫, પ્રાચીન લેખસંગ્રહ) સંડેર છીય શાંતિસૂરિને સં.૧૫૫ર ને પ્રતિષ્ઠાલેખ બુ. ૨, નં. ૨માં પ્રકાશિત થયેલ છે. સં.૧૫૦૩, ૬, ૮ના પણ લેખે છે. ઈશ્વર. સૂરિ આ પહેલાં શાંતિસૂરિના શિષ્ય જણાય છે કે જેના સં.૧૫૧૭, ૧૯ના બે લેખ બુ. ૨માં નં. ૮૫૦ અને ૫૪૦ પર છપાયેલ છે. “ઈશ્વરસૂરિના 'લલિતાંગ નરેશ્વર ચરિત્રને લે. સં. ૧૫૬૧ મારા વાંચવામાં આવેલ છે, રચનાસમય તે પૂર્વે સં.૧૫૧૭-૧૮ની આસપાસ હોવો. જોઈએ.” – ૫. લાલચંદ. (૨૮૬) સાગર રાસ (દાન માહાસ્ય ઉપર) સં.૧૫૧૭-૧૮ આસપાસ આ પ્રાકૃત અપભ્રંશ તથા ગુજરાતીમાં રચાયેલે ૧૩૭ ગાથાને. રાસ ખરેખર રસમય હોઈ તેમાં ગાથા, રાસઉ, કુંડલિઓ, ઘાત (દત્તા), અડયલ, માલિનીરૂપક, પય, પાધડી (પદ્ધડિકા) રાસાબંધ વગેરે વિવિધ. ઈદે વાપરેલા છે. કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે અને આ તેમજ તેમના શિષ્ય ઈશ્વરસૂરિકત “લલિતાંગચરિત્ર રાસ” સંસ્કૃત તથા પ્રાકૃત કાવ્યોની સરખામણીમાં સારી રીતે ઊભાં રહે તેમ છે.” ચિ. ડી. દલાલ. - પા. આદિ – વિમલકર-કમલ-પરિમલ મિલંત રોલંબ મંગલારાવા, Page #262 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી - [૧૯૭] કલ્યાણતિલક અભિય કમંડલ(લુ) પાણિ, પણમામિ સરસ્સયં (ઈ) દિ(દેવિં. ૧ સિદ્ધન્થ સિદ્ધ, પસિદ્ધ પલ્લી પુરાલએ વીરે સિન્થરાય પુત્તો, સુ(સિ) દ્વત્થ દેહુ મહુ વયણું. સિરિ આમ એવ સૂરીસર-પયપઉમજુયેલં વંદે કરછી સરસઈફ(ઓ), સુપસન્ના જસ સેવાઓ. છંદતરકલોલ, વનજલ સતિસૃરિણા મહિય સાયરચરિએ સાયરસરિસં સરસ નિસામેહ. (૧) નવી લખાયેલી પ્રતિ, સેં. લા. (પં. લાલચંદ). [આલિસ્ટ ભા.૨.]. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૯૧, ભા.૩ પૃ.૫૧.૮–૧૯.] ૧૬૩. કલ્યાણતિલક (ખ. જિનસમુદ્રસૂરિશિ.) જિનસમુદ્રસૂરિ પદસ્થાપના સં.૧૫૩૦ સ્વ. ૧૫૫૫. (કલ્યાણતિલકને સ્વયંલિખિત ગુટકા સંગ્રહમાં ગુટકા ૧ જ્ઞાનભં. ૧૫૬૯.) (૨૮૭) મૃગાપુત્ર સંધિ ગા. ૪૪ સં.૧૫૫૦ આસપાસ આદિ – પ્રણમીય વીર જિસર-પાયા, જસુ સેવઈ સુરવર નરરાયા, | મીયાપુર કહિસ હું ચરિત્ત, સંધિ સંબંધિ સમરિસ પવિત્ત. ૧ અંત - એહ પ્રબંધ ઉપસમરસ ભરીય૩, ઉત્તર અઝયણ થકી ઉદ્ધરિફ શ્રી જિનસમુદ્રસૂરિ સુસીસઈ, કહઈ કલ્યાણતિલક સુજગીસઈ. ૪૪ (૨૮૮) ધના રાસ ગા. ૬૫ કે ૬૬ જેસલમેરમાં આદિ – સમરિય સમરસ તણુઉ નિહાણ, વીર જિણેસર ત્રિભુવનભાણ વીર કહિઉ જે નવમઈ અગે, ધના સંધિ કહિ સુ મનરંગે. ૧ શ્રી જેસલમેરમંડણ પાસ, પૂજતાં પૂરઈ મન અસ અંત – તસુ પ્રભાવ કરિઉ સંધિ બંધઈ, શ્રી જિનસમુદ્રસૂરિ સાનિધ્યઈ. ૬૪ એહ સંબંધ અમીયમય વાણી, બલઈ વી૨ જિણેસર નાંણિ અણુતરવાઈ નવમ અંગઈ, ઉવજઝાય કલ્યાણતિલક મનરંગઈ. ૬૫ (૧) બંને એક ગુટકા, જિ. ચા. (૨) ધનાસંધિ - સાધ્વી કનકલક્ષમીશિ. સાવી હર્ષલક્ષ્મી પઠનાર્થ. ૫.સં. ૪, અભય. નં.૩૪૯૦. [મુપુગૂહસૂચી (બંને કૃતિઓ), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૯૨-વનાસંધિ).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૧૯.] ૧૬૪. જિનસાધુસૂરિ (વૃદ્ધતપાગચ્છ જિનરત્નસૂરિ પટ્ટધર) કવિના ગુરુ જિનરત્નસૂરિ એ વૃદ્ધતપાગચ્છના છે. તેમના સં.૧૫૦૦થી Page #263 -------------------------------------------------------------------------- ________________ જિનસાધુસૂરિ [૧૯૮] જૈન ગૂર્જર કવિએ ૧ સં.૧૫૪૪ સુધીના ધાતુપ્રતિમાલેખ મળે છે. તેમાં સં.૧૫૨૩ને લેખ તે આ કૃતિના રચનાસ્થલ સહુઆલાને છે – બુ. ૧ નં. ૭૮૬. (નં. ૭૨) નલદવદંતી રાસ'ની પ્રત સં.૧૫૭૯માં ઉક્ત સદ્આલા નગરે જ આ કવિએ લખેલી છે. જુઓ પૃ. ૧૦૪. વળી બુ. ૧ નં. ૧૨૭૮ને સં.૧૫૯૮ લેખ છે તેમાં “કુંથુનાથબિંબં કા. પ્રશ્રી જિનસાધુસૂરિપટ્ટે શ્રી જિનકીર્તિસૂરિભિઃ શ્રી સહુ આલીઆ ગછે” એટલે ઉક્ત ગામ પરથી તે ગ૭ કાઢનાર આ કવિસૂરિ હોય એમ લાગે છે. તેમને સમય આ સર્વે પરથી સં૧૫૫૦ અને ૧૫૯૮ વચ્ચે અવશ્ય હોવો જોઈએ. (૨૮) ભરતબાહુબલિ રાસ સં.૧૫૫૦ આસપાસ આદ – ભદ્દ આદિ જિસરસ સલં, સહગલીકરં સુખં કવકિલ સામીઉં, પયદિ દેવિંદવંશી પદ્ય શ્રી સિદ્ધત નિવાસિણું સરસઈ નિચ્ચે ફુર માણસે સંતુઠા જિનરયણસૂરિ ગુરૂણે પાયા સદામ સુહં. નીયમણિ સેવક સંભારત્તીય, ભણવંછિત દેવઈ ભારતીય કર જોડી માગૂ ભારત્તીય, સા મઝ વણિ વસુ ભારત્તીય, ૨ તુ મનવં છિત કવિત કરાઈ, તુ પણ કવીયણ નામ ધરાઈ ચૌહદ વિદ્યા હૃદયિ ભરાઈ, જુજ સારદ સુપ્રસન્ન થાઈ. ૩ મઝ મન જાણુઈ જિનગુણ ગાઉં, આદિનાથ અહિનિસિ આરાસું રસના રસ મઈ ઈણ પરિ લેવું, પઢ જિણેસર હોઈ ધરેવુ. ૪ અંત – વસ્તુ અથિર જાણીય ર એ સંસાર ઊહાપોહ વિચારતાં ભરત રાઉ શ્રી જ્ઞાનિ વરીઉ જિનશાસનિ જયવંત ચિર સાધુવેષ સુરદત્ત ધરીઉ પઢમ ચાહિવ શ્રી ભરત કમિ કૃમિ પામિઉ સિદ્ધિ શ્રી જિનસાધુસૂરીસ કહઈ ભણતાં ઉચ્છવ રિદ્ધિ. શિડ્યુંજયગિરિ શિખરિ, જે જિનવર આરાઈ મહાપૂજ ધજ કરીય પ્રથમ જિન નિશ્ચલ થઈ, રાઈણિ {ખહ હેઠિ ઋષભ જિન ભાવિ પૂજઈ તે નર વંછિત લહઈ મનહ સવિ કામિત પૂજઈ તપગચ્છરાય મહિમાનિલય શ્રી જિનરત્ન સૂરીસવર તસ પદ્રિ સૂરિ સહાકરણ શ્રી જિનસાધુ સૂરદ ગુરૂ. ૩૨૧ - ૩૨૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૯] સુ૨૨હેસ ઢાલ પુરવરૂ એ નયર સમૃદ્ધ સહુઆલા પુરૂમંડાણુ એ, જિનવરૂ એ, શ્રી નેમીસ દુરિત તમભરખંડણું એ તેહ તણુ એ લહીય પસાઉ રચિઉ રાસ જય જય ગુરુ પંડિતવરૂ એ શ્રી સાધુ કીતિ પય પ્રણમી ગુણસાગરૂ એ. ૩૨૨ અણુ પરી એ સહજિકુંદ વંશ ઈવાક-મંડણ એ તેહ તણું એ બેઉ સુત સાર મહિમા બોલિઉ તેહ તણું એ એહ તઈ એ જે દષ્ટાંતિ જિણવર આણ સિરિ વહીં એ તે નરૂ એ ઘરિ નવનિધિ વંછિત ફલ અહિનસિ લહઈ એ. ૩૨૩ (૧) સદુઆલા નગરે ભ૦ શ્રી જિનસાધુસૂરિણુ લેખિ. ( કવિ સ્વહસ્ત લિ.) પ.સં. ૧૦–૧૫, ડે.ભં. દા.૭૦ નં.૬ ૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૧૯-૨૧.“જિનસાધુ સૂરીસ કહઈ એ શબ્દ પરથી જિનસાધુસૂરિ કર્તા હોવાનું ગણું શકાય. પરંતુ “જિનસાધુ સુરીંદ ગુરૂ એમ શબ્દ પણ મળે છે, તે એમના કોઈ શિષ્યની રચના હશે ? સાધુનીતિ પય પ્રણમી એમ પણ ઉલ્લેખ છે, તો સાધુઝીતિ પણ કર્તાની ગુરુપરંપરામાં હશે ?] ૧૬પ. હરિકલશ (રાજગચ્છના ધર્મસૂરિ સ્થાપિત ધર્મઘોષ ગછે જયશેખર પાઠક શિ.) (૨૯) ભુવનભાનુ કેવલી ચરિત્ર મલયચંદ્રસૂરિ પટ્ટે પદ્મશેખર સૂરિ પદે વિજયચંદ્ર સૂરિ રાયે લ.સં.૧૫૭૨ પહેલાં. (1) ચિત્રગર છે શીલચંદ્રગણિશિ. શીલભદ્ર લખી. સં.૧૫૭૨, લીં, ભં. (૨) ચં.૩૦૦૦, ૫.સં. ૧૩૨, લી.ભં. દા.૩૧ નં.૧૯. (૩) પ.સં. ૧૬૩, સંધ ભં. ફલિયાવાડા દા.૩ નં.૨, (૪) ૫.સં. ૪૬, સંધ ભ. ફેફલિયાવાડા દા.૩૯ નં.૧. (૫) ચં.૩૧૨૫, પ.સ. ૧૪૧, પ્ર.કા.ભં. દા.૬૦ નં.૫૪૮. (૬) લ.સં.૧૯૧૫, ૫.સં. ૧૪૯, પ્ર.કા.ભં. દા.૯૩ નં. ૧૦૨૫. (૭) ચં.૩૦૦૦, લ.સં.૧૮૩૬, લી.ભં. દા.૫ નં.૩૩. [જેહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી (ભૂલથી હરિશલને નામે), લહસૂચી, હેઝાસૂચિ ભા.૧ (પૃ.૮૮, ૧૩૪, ૨૧૯).] [પ્રથમ આવૃત્તિ માં ૩ પૃ.૧૫૮૭.] ૧૬૬. સુંદરહંસ (ત સુમતિસાધુસૂરિશિષ્ય) સુમતિસાધુસૂરિ સં. ૧૫૧૮થી ૧૫૫૧. Page #265 -------------------------------------------------------------------------- ________________ કીતિહર્ષ [૨] જે ગૂજર કવિએ ૧ (૨૯૧) પાસસ્થાવિચાર આની અંદર પાસસ્થાને બેલ ઉપરાંત ૧૦૮ બીજા બેલ છે. આદિ– એ અઠત્તર સુબેલની સાખ ૪૫ આગમ ૮૪ સાસ્ત્ર પૂરે તે હું વેષધારી બીજાઈ ગૃહસ્થ લુકા એકલા બોલ નહી માંને ઉથાપે તે બોલ અણુમાંનવાનું જાય તે પાસે માગીઈ ૧ સચિત્ત ફલ ફૂલ પાવ નહી દીજઈ ન ઢોઈઈ. અંત - ૧૦૮ એહનઈ ગુરૂ કેઈ નહી એ અઠોત્તરો બોલ લંકામત તણું તપાપક્ષિશ્રી ગચ્છનાયકશ્રી સુમતિ સાધુસૂરી ચરણસેવી પં. સુંદરહંસગણિઈ કાઢયા છે જે ૪૫ આગમને જાણ હોઈ તે એ બેલને ઉત્તર આપો નહીતર કદાગ્રહ છેડી શ્રી જિનધર્મ આદરજ્યોછે. (૧) પ.સં.૨, વિજાપુર નં.૫૫૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૨.] ૧૬૭. કીતિહર્ષ (કક્કસૂરિશિ) (૨૯૨) સનત્કુમાર ચોપાઈ ૨.સં.૧૫૫૧ કાર્તિક સુદ ૧૫ ગુરુવાર આદિ-- સ્વામી જીરાપુદ્ધિ નિવાસ, મુનિ સમરતા પૂરઈ આસ, પય સેવઈ અણદિણુ ધરણિંદ, પહિલું પ્રણમિસુ પાસ જિર્ણદ. ૧ સરસતિ સામિનિ કરૂ પસાઉ, કાસમીર મુખમંડણ માઇ, નામ જપી કેસીય ગણધાર, ચરીય ભણું શ્રી સનતકુમાર. ૨ જિણસાસિણ જિણ ભાષિઉ ઈમ્પ, દાન સીલ તવ ભાવ સુરમ, ધમ તણું એ યારિ પ્રકાર, અધિકુ મહિમા સીલિ અપાર. ૩ અંત – શ્રી કકસૂરિ ગુરૂઆ ગુરૂરાય, મનસુદ્ધિઈ તસુ પ્રણમી પાય, સાહ શ્રીરંગ તણઈ આગ્રહઈ, રચિઉ પ્રબંધ ભવીઅણ સંગ્રહઈ. ૨૩૧ પનર એકાવન મઝારિ, કાતિ પુનિનમે નિ ગુરૂવાર કવિ કીહિર્ષિ મનિ ધરી આણંદ, રચિવું પ્રબંધ જન શ્રવણાનંદ. ૨૩૨ સીલપ્રબંધ ભણુઈ જે રંગિ, સવિ સુહ કમલા તાસુ ઉછગિ. એકમના થઈ જે સાંભલઈ, તેહ નરનારી અફલ્યાં ફલઈ. ૨૩૩ (૧) ગા.૨૯૪, નવીન લિખિત, પ.સં. ૯-૧૪, વિ.ધ.ભ. (૨) ૫.સં.૧૧, પા.ભં. નં.૨. (૩) પસં. ૨૨, ગા.૨૩૩, શાંતિ, ભં. ખંભાત દા.૧૧૨ નં.૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૧-૨, ભા.૩ પૃ.૫૨૧] Page #266 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૦૧] ૧૬૮, ક્ષમાલશ ( આગમગચ્છ અમરરત્નસૂરિ–સામરત્નસૂરિ -કલ્યાણરાશિ॰ ) અમરરત્નસૂરિના સં.૧૫૨૪, ૧૫૨૯, ૧૫૩૧, ૧૫૩૨, ૧૫૩૫ અને ૧૫૪૭ના અને સેામરત્નસૂરિના સ.૧૫૫૨, ૧૫૭૧ અને ૧૫૭૩ના ધાતુપ્રતિમા પરના લેખ મળી આવેલ છે. ( ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧ અને ૨.) (૨૯૩) સુ’દરરાજા રાસ ૨.સં.૧૫૫૧ વૈ. વદ નિવાર આદિ દૂહા-રાગ ગુડી. પહિલૂં પરમેસર નમી, આરાહિસુ અરિહંત, ગાઈસુ શીલ સેાહામણું! સાંભલયે એકતિ. સુંદરરાય તણા ગુણુ કેતા કહ્યું મુખ એક, શાલિ કરી જગ ગાજતુ, કહીઇ તે સુવિવેક, અંત - આગમચ્છ જયવંતા એ, મા. સાસરત્ન સૂરી ́દ, અહનસિ ભવિયાં નિત નમુ એ, મા. જિમ હુઈ પરમાણુ ૬. ૧૮૮ માલસ મુનેિ ઇમ ણિ એ મા. વિયણ સુણુઉ એ રાસ, શીલÛ સિવસુખ સપજઈ એ મા. છૂટીઈ કમ્મના પાસ. ૧૮૯ સંવત પનર એકાવનઇ એ મા. વિદે વૈશાખડ માસ, શનિવાર સેાહામણુ એ મા. રચીઉ રાસ ઉલ્હાસ, શીલપ્રખ ધડ જે ભણુઇ એ મા. નરનારી સુવિચાર, હરઇ જે એ સંભલઈ એ મા. તેહ ઘરિ જયજયકાર. ૧૯૧ (૧) સં.૧૯૭૨ કાતી. શુ. ૧ લખિત ચરમ જિનદાસેન. ગ્રંથાગ્ર લેાક સંખ્યા ૨૭૫ માઝનઈ, પ.સ. ૮-૧૩, વિ.ધ.ભ. (૨૯૪) લલિતાંગકુમાર શમ ૨.સ.૧૫૫૩ ભાદ્રપદ્ર વદ ૧૧ શનિ ઉદયપુરમાં 1 આદિ – પહિલૂ' સરસતિ પય નમી, આરાહી મનશુદ્ધિ, પુણ્યપ્રભંધ હૈં. ભણિસુ, આણી નિરમલ મંત્તિ. પુણ્ય તણાં ફૂલ સાંભલુ, હુઈઇ ધરી બહુ ભા, એકમનાં આરાધતાં, ટાલઈ ભવ દહ દાહ. દાન સીલ તપ ભાવના, જિ ભાષણ એ ધર્મ, કવીયણુ વલી વલી ઈમ કહઈ, સૂત્ર૩ એજિમ. જે પાલઈ મન શુદ્ધિ સિઉં, સૂધી જિવર આણુ, ક્ષમાલશ ૧ ૧૯૦ R 3 Page #267 -------------------------------------------------------------------------- ________________ સૂલપ્રભ? ભાવપ્રભ ? [૨૨] શીલહુ ઉપરિ ચિત ધરઈં, તે નર ખરા સુજાણ, સીલિં સવિ સુખ સંપજઈ, શાલિ` નિરમલ બુદ્ધિ; શીલિં દુખ સયલહુ ટલઈ, પામીજઈ સહી સિદ્ધિ, જૈન ગૂર્જર કવિએ : ૧ * (રાજા પાસે ફરિયાદ કરવાં જતાર ઢાશી, ફડિયા અને નેસ્તીઓનાં નામ ગણાવતાં કવિ કહે છે કે :) આસડ પાસડ નઈં પદ્મમસી, જૂઠ, વરૂ આવઇ હસી; તેસ્તી તેડાવઇ અતિસાર, મલ તણુ વચ્ચે નહી. પાર. ૫૩ લડસડ હીંડઈ ઉતાવલા, ખેાલઇ ખેાલ સદા તેાતલા; - છ અંત – ધર્મ પસાઈ વંતિ સિદ્ધિ, ધમિઇ પામીજઇ નવ નિહિ; ધર્મ તણુઉ મહિમા છઈ ધણુંઉ, કવિ કહઇ ભાવિ` સહુઇ સુહુઉ. ૧૬ હુંઅ ન જાણું કાંઈ મૂલિ, સઘળાં કીયણુની પગધૂર્ત્તિ; અધિક ઉઉં કીધું જેહ, ક્ષમાવઉ કર જોડી બેહ. સંવત ૧૫ પનર ઈપન્ન સાર, વદિ ભાદ્રયા તણુઉ શનિવાર; ઈંગ્યારિસિદિનિ રચી ચુપઈ, સભા સમક્ષહ પૂરી હુઈ. ૧૮ આગમગચ્છ અછ) સુવિચાર, શ્રી અમરરયણુ સૂરીસર સાર; તાસ પટાધર અતિ ગુણવત, શ્રી સામરત્નસૂરિહ જઈવંત. ૧૯ ભવિષણુ અહિનિશિ વોંઇ જેહ, રિદ્ધિ અનંતી પામઈં તેહ; તસ પંડિત કલ્યાણુહ રાજ, તસ મુખ ભેટિ સીઝઈ કાજ. ૨૦ ઊદયપુર જંગ કહીઈ સાર, નિવસઇ શ્રાવક તિહાં સુવિચાર; ચંદ્રપ્રભ જિન તણુઇ પસાઈ, અલીય વિધન સવિ દૂરિ પલાઇ. ૨૧ ભ ગુણ અહિનિશ સભલઈ, પાપપડળ સવિ દૂર ટલઈ; ક્ષમાલસ મુનિ કહુઇ સુવિચાર, નિતુનિતુ તેહ ધર જય જયકાર. ૨૨ (૧) સં.૧૬૨૬ વર્ષે ચૈત્ર શુદિ ૫ દિને લિખિત, જેસ॰ ભ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૩–૯૫.] ૪ ૧૬૯. મૂલપ્રભ ? ભાવપ્રભ ? (૨૯૫) ગજસુકુમાલ સંધિ ૨.સ.૧૫૫૩[] આદિ-દેસ સારઢ દ્વારાપુરી, નમુ તિહાં વાસુદેવું એ સઇ દસાર સિઉ રાઉ, ખંધવ શ્રી બલદેવૂ એ, દરે જીરે સ્વામી સમેાસમાં, હષિઉ ગેપીનાથૂ એ, Page #268 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [] જયરાજ નેમિજી વંદણિ અલજ્યુ, અલ યાદવ સાથુ એ. જીરે (રાગ ધન્યાસી જીવ સમરિ સમરિ નવકારની ઢાલ, રાગ અસાફરી, ઢાલ સાહેલડીની, રાગ દેશાષ, રાગ ધન્યાસી, હીંડોલડાની ઢાલ, ગયસુકુમાલની, પછી) અ ત – ઢાલ ધૂલિભદ્ર કેરી નારિ. માતા તણઈ મનિ મેહ, કુંઅર સંભારઈ વલવલી હીઅડઈ દુઃખ ધરઈ એ. ૬૫ યણ વઈરણિ નવિ જા, સૂતાં સાથરઈ કુઅર કુંઅર ઝખી ભણઈ એ. ૬૬ રણિ કિમ નવિ જાઈ, ચંદા રથ ખેડિ લાઈ તું વેગિ થઈ એ, દૂ થઈ આનંદ જિ પ્રહિ ઊગમિ મિલું કું અરનઈ અલજઈ એ. ૬૭ (૧) અપૂર્ણ, એક ચોપડે, પ.ક્ર.૮૭થી ૯૦, જશ, સં.(૨) પ.સં. ૫, અમ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૫, ભા.૩ પૃ.પર૩. એક પણ કર્તાનામ કે રચના સંવત માટે ઉધૃત ભાગમાં કોઈ આધાર નથી.] ૧૭૦ જયરાજ (પ. મુનિચંદ્રસૂરિશિ. ) મુનિચંદ્રસૂરિ એ ચારિત્રસુંદરસૂરિની પાટે ભીમપલ્લીય પૂર્ણિમા ગરછમાં થયા છે અને તેમના સં.૧૫૫૮, સં.૧૫૭૮ તથા ૧૫૯૧ના ધાતુપ્રતિમા પરના લેખો મળી આવ્યા છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ અને ૨) (૨૬) મોદર રાસ અથવા ચોપાઈ] ૨.સં.૧૫૫૩ આખે રાસ ચોપાઈમાં છે. આદિ – વસ્તુ દેવ અરિહંત દેવ અરિહંત સિદ્ધ પ્રણમુવિ, આચારિજ ઉવઝાય સવિ, નમું સાધુ સરસતિ સામિણિ, કવીયણ જણ મુખમંડણું, દેઈ બુદ્ધિ વર હંસરામિણિ, મચોદરિ સુખ પામીઆ, પુણ્ય તણુઈ પ્રમાણિ, દુઃખ પામ્યા તે સંભલુ, અંતરાય ફલ જાણિ. અંત – પૂનિમ પક્ષ મુનિચંદ્રસુરિ રાજા, તાસુ સીસ જપઈ જઈરાજ; પનર ત્રિપાન કીધુ રાસ, ભણઈ ગુણઈ તેહ પૂરિ આસ. ૫૭. Page #269 -------------------------------------------------------------------------- ________________ હું સધીર [૨૪] જૈન ગૂર્જર કવિએ ૧ એ રાસ ભણઈસિઈ કાનિ સુણિસિઈ, પુણ્યના ફલ જાણિસિઈ, ધનદિ કીધાં ધર્મકારણિ, અંતરાઈ ટાલસિ. ૧૬૦ ચુપઇનઈ બંધઈ કીધુ રાસ મોદર તણ, હર્ષ ઊલટ હઈ આણી, ભવીય એકમનાં સુણુ. ૧૬૧ (૧) સંવત ૧૬૨૬ વૈ૦ સુદિ ૧૪ લિ૦ આગમીય ધર્મરત્નસૂરિભિઃ પડે, ૫.ક્ર. ૧૪૪થી ૧૫૩, દે.લા.પુ.લા. નં.૧૧૨૫. (૨) પ.ક્ર. ૧થી ૭ પં.૧૨, ૧૩ પાનાની પ્રતમાં, મ.જે.વિ. નં. ૪૭૬. (૩) પ.સં. ૭-૧૪, ડા.અ.ભ. પાલણપુર દા.૩૬. (૪) પ.સં. ૬-૧૫, વિમલ૦ (૫) પ.સં. ૮-૧૩, લસુ. (૬) ઇતિ શ્રી મચદર રાસ સંપૂર્ણ. સં.૧૬૭૨ વર્ષ અતિશેષરગણિ તત શિ. ઋ૦ યરજી લખત. ગુ.વિ.ભં. [ઔડાપ્રોસ્ટા, મુપુગૂ વસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૫, ભા.૩ ૫.પર૩-૨૪.] ૧૭૧, હંસધીર (ત. હેમવિમલસૂરિ–દાનવદ્ધનશિ૦) (૨૯૭) + શ્રી હેમવિમલસૂરિ ફાગ ૨. સં. ૧૫૫૪ શ્રાવણ પ૭ ટંકનું સુંદર ઝડઝમકવાળું કાવ્ય છે. આદિ– અહે મન ધરી સરસ તે સરસતી, વરસતી અવિરલ વાણિ, સરિ તપગપતિ ગાઈશું, ભાવિસ્ય નિત સુવિવાણિ. ૧ હેમવિમલ સૂરીસર ઇસર કિર અવતાર, અણુદિણ નિવારણ, તારણ સયલ સંસાર. અંત - હેમવિમલ ગચ્છનાયક, દાચક મુગતિ વિલાસ, વ્રત પૂજ ગિરિ મંદિર, કંદર ગિરિ કવિલાસ. પપ દાનવદ્ધને વર પંડિત, દંડિત વાદીય વીર, ચરણકમલિ અલિજ મલિ એ, રમલિ એ રસિ હંસધીર. ૫૬ સંવત પનર એ ચઉપનઈ, ઊપનઈ બુદ્ધિપ્રકાસિ; ફાગ રચિઉ સમજુતરઈ, પૂરતઈ શ્રાવણ માસિ. પ૭ [ હેજેજ્ઞાસૂચિ ભા. ૧. (પૃ. ૫૧૨).] પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૯૮.] ૧૭૨. ધમદેવ (પ૦ ગુણધીરસૂરિ—સૌભાગ્યરત્નસૂરિશિ.) પૂણિમાગછના ગુણધીરસૂરિના ધાતુપ્રતિમા પરના લેખ સં. ૧૫૧૬, ૧૫૧૮, ૧૫૧૯, ૧૫૩૮ને મળ્યા છે. – લેખાંક ૧૦૯ અને ૯૬૦, ૧૬૬, : Page #270 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૨૫] ઘમદેવ ૧૯ અને ૧૦૨૨, અને ૩૪૬, ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧ – અને ૧૫૩૧નો લેખ ભાગ બીજાના લેખાંક ૭૫માં છે. તે પરથી જણાય છે કે તેઓ ગુણસમદ્રસૂરિના પટ્ટધર હતા. તેમના પટ્ટધર સૌભાગ્યરત્નસૂરિના પટ્ટધર ગુમેરુસૂરિ હતા કે જેને સં. ૧૫૮૮ને ઉક્ત ભાગ પહેલાંના લેખાંક ૧૦૭૦માં લેખ મળે છે, અને સં. ૧૫૯૧નો લેખ ભાગ બીજાના લેખાંક ૨૯૨માં મળે છે. (૨૯૮) હરિશ્ચંદ્ર રાસ ૨.સં.૧૫૫૪ આસે શુદિ ૬ જૂના મહેસાણામાં આદિ વસ્તુ આદિ જિણવર આદિ જિણવર પ્રમુખ ચઉવીસ અરિહંત પ્રણમવિ સિદ્ધિ પણ પુંડરીક ગાયમ સ્વામી, શાસનદેવતિ સારદા સયલશુદ્ધ સાનિધ પામીય. શ્રી સૌભાગ્યના સૂરિ ગુરૂ પુનિઅપક્ષિ પવિત્ર, તસુ આદેશિહિ દૂ રચૂ હરિચંદ રાય ચરિત્ર. દુહા વિહે ભુવણે ઈક્કજિ સહી, કર્તા હર્તા કર્મ કમિ સુખદુખ સંપજે, કમિ ધર્મ અધમ. અંત - સંવત એ પનર ચઉ૫ત્રિ માસ આસ પક્ષિ ઉજલઈ, છઠ્ઠિઈ એ શોભનાગિ મૂલ રવિ સંગિ અતિ મલિઈ એ, જનઈ એ મહિસાણા પાદિ સાનિધિ શ્રી શાંતિનાથનઈ એ, શ્રી સંધનઈ એ ભણિવા કાજિ, વાંચવા મુનિજન સાથનઈ એ. ૮૧ ગણધરૂ એ પુનિઅપક્ષિ શ્રી ગુણધીરસૂરિ પાટધરૂ દિનદિન એ અતિ ઉદયવંત શ્રી સૌભાગ્યરત્નસૂરિ ગુરૂ, તેહ તુ એ જડમતિ શિષ્ય પણ પાસ ધર્મદેવગણિ વરૂ એ તણુઈ એ હરિચંદ રાય રાસ રચિઉ અતિસુંદરૂ એ. ૮૨. રસ પિોષનાં એ હંતા ઠામ, વિસ્તર કરૂં પુણુ કેતલુ એ, સંક્ષેપનુ એ ન હુઈ વાંક આ કહ્યઉ તુહે એતલે એ જે ભણે એ સાંભળે એય સરસ રાસ ઉદ્યમ ભરી એ વાધ એ લક્ષમી નિત્ત મંગલ હો તેહ ઘરિ એ. વસ્તુ જાવ ભૂતલિ, જવ ભૂતલિ અચલ ગિરિ મેરૂ અષ્ટકલા ચલ જીવ પણ સકલ દીપ તેહ સાયર ૮૩. Page #271 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેવ | [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ જવ આકાશ સુથિર ધ્ર તાર નક્ષત્ર ગ્રહ શશિ દિવાયર તાં લગઈ હરિચંદ રાસ એ યસં નાંદઉ અતિ સુવિચાર ભણતાં ગણતાં નિસર્ણતા જ નિત જયકાર. ૨૮૪ (૧) પ.સં. ૯-૧૮, રત્ન. ભં. દા.૪૩ નં.૭૧. (૨૯૯) અજાપુત્ર રાસ ૨.સં.૧૫૬૧ ચોમાસામાં, સીજી ગામમાં આ રાસમાં દુહા, એપાઈ ને વસ્તુ એ ત્રણ છંદ છે. આદિ- આઠ મહા સિદ્ધિ પામઈ, સમરે જેહને નામિ, પ્રણમું જિનવર આઠમ, શ્રી ચંદ્રપ્રભસ્વામિ. ગાયમ ગણહર પય નમી, સમરી સારદ માય, સાહિ ગુરૂ વંદી વર્ણવું, અજપુત્ર વર રાય. અંત – પૂમિપક્ષિ કરઈ જયકાર, શ્રીગુણધીરસૂરિ પાર્િ શૃંગાર, શ્રી સૌભાગ્યરતન સૂરીશ, મુનિવર ધર્મદેવ તેહનું સીસ. ૭૭ સંવત પર એકસઠઈ ના મિ, રહિયા ચઉમાસિ તે સીણજિત ગ્રામિ, શ્રી ચંદ્રપ્રભ સ્વામિ ચરિત્ર, વાંચું ઉમાસી પુસ્તક તત્ર. ૭૮ અજાપુત્રની કથા રસાલ, તસુ ધુરિ ભાષી છઇ સુવિશાલ, તિહાં તણું શ્રી સંધ સુજાણ, વીનવઈ તેહનૂ સુણ વષાણ. ૭૯ સુલલિત આણી ચઉપઈ બંધ, એહ કથાનું કરૂ પ્રબંધ, ધમદેવ પંડિતિ કરિઉં પ્રબંધ, માહિ આણિક છઈ સર્વ સંબંધ. ૮૦ પ્રબંધ કાનુ કરિઉ આક્ષેપ, કાંઈ નવિ કીધુ વર્ણન ક્ષેપ, તુહઈ ચુપઈ સંખ્યા મિલી, ત્રિણિસઈ નઈ ખાસી વલી. ૮૧ પ્રબંધ અજાપુત્ર ભૂપતિ તણુ, ઉદ્યમ આણું ભવયણ ભણવું, ભણતાં હુઇ નિર્મલ બુદ્ધિ, ભણતાં હુંઈ મંગલ રિદ્ધિ, ૮૨ (૧) સં. ૧૫૧૪ વર્ષે આ શુદિ ૧ ભોમે લિખિતૌ. વિ. ધ. ભં. (૨) સં. ૧૬૭૮ કા૦ ૦ રવી લિ. સોજલાગ્રામે. ૫.સં. ૧૪–૧પ, લી. ભં. (૩) અમ (૪) સં. ૧૬૧૦ચે. શુ. ૧૧ બુધવારે લખાપિત ગ૦ વિજયસેભા તસ્ય શિષ્યણું ગ. રતનશોભા પઠનાથ. ૫.સં. ૨૬-૧૧, વિ.કે.ભં. નં. ૩૩૪૧. (૫) સં. ૧૬૩૫ ફા. વ. ૪ સોમે કીયા ગામે લ. ૫.સં. ૨૧-૧૩, સીમંધર. દા.૨૪ નં-૭. (આમાં લાવણ્યસમયકૃત ગર્ભવેલી પણ છે.) (૬) ૫.સં. ૧૯-૧૨, અપૂર્ણ, હા. ભં. દા.૮૨ નં. ૨૧૦. (૭) ભાં. ઇ. સન Page #272 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી : [૨૭] ધર્મદેવ ૧૮૯૧-૫ નં.૧૫૭૧. (૮) સં. ૧૮૫૫ વાર ભગૌ પાટણ નયરે પ.સં. ૧૪–૧૪, તા. ભં. દા.૮૨ નં. (૯) સં. ૧૮૭૦ ચૈત્ર વ. ૪ વાર ભગુ લિ. ખેટકપૂરે ભીડભંજન પ્રાસાદે. પ.સં. ૧૨–૧૭, સુ. લા. ખેડા. [ડિકંટલેગભાઈ વ. ૧૯ ભા. ૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી.] (૩૦૦) વજી(વાયર)સ્વામીને રાસ ૨.સં.૧૫૬૩ આદિ- જિમ સહકારે કોયલ ટહુકે–એ ઢાલ ત્રિભુવનનાયક જ્યનંદ, પહિલું પ્રણમું વીર જિણુંદ તિર્થસર વીસમો એ, તસુ એકાદસ હુઆ ગણહર, કેવલનાણી તે સવિ ગણહર, તે આદિ ગેયમ નમું એ. ૧ અંત – હવણાં એ ત્રિણિ છે શાખા, ચોથી નિવૃત્તિ નિવૃતિ એ ત્રિય એ કહી મૂલિ વચર શાષા જગ દીપતી એ તુ હવિંએ ટિ ગણું મુખ્ય વય૨ શાખા તિર્ણિ ચંદ્રકુલિ એ ગિરૂઓ એ પૂનિમણિ પૂનિમ ચંદ્ર જિમ નિર્મલી એ. ૧૦૭ હુઆ એ શ્રી ધમષસૂરિ અન્યય શ્રી ગણધર ગુરૂ એ, તેહને પાટે જયવંત શ્રી સૌભાગ્યરત્ન સૂરિવરિ તેહનું એ, લહીઅ પસાય રંગે ધર્મદેવ મુનિવરઈ એ, ર એ રાસ રસાલ પનર સઠિ સંવત્સરી એ. ૧૦૮ હું તે એ મૂરિખ માંહિ શ્રી વરસ્વામીનું ચરિ ઘણું એ એક મુખે એ તે ન કહાઈ કહ્યું સંક્ષેપે કિંપિ પુણ, ભણવો એ ત્રણ કાલ વરસ્વામિનું રાસ રસે ગુણ એ મંગલ કાજિ પર્વ વિવાહ દિવસિ નિસિ ૧૦૯ નવનિધિ એ શ્રી વરસ્વામિ રાસે નવા કિમ સૌખ્યભર, પૂરે એ ચીંતવ્યું એવું રાસ ચિંતામણિ નામધર અપૂરવ એ એ શ્રીરાસ, ગણસે જે નિત નારિ નર લહિસિ એ તે સૌભાગ્ય મંગલ રિદ્ધિ સંતાન નર (૧) શ્રી આગમગડે પૂજ્ય મહે. મુનિરાજશિ૦ મુનિ વિદ્યાવભેન સં. ૧૬૧૦ ફા. વદિ ૮ શની. વિ. ને. ભં. નં. ૩૨૧૦. (૨) પ.સં. ૬–૧૫, લી. ભ. દા.૩૦ નં. ૧૨. (૩) પ.સં.૭-૧૩, લી. ભ. દા.૩૦ નં. ૫. (૪) ૫.સં.૨૭-૧૨, હા. ભ. દા.૮૦ નં. ૩૬. (૫) પ.સં. ૭–૧૭, ડે. ભ. દા.૭૦ નં.૧૧૧. (૬) સં. ૧૬૨૬ આસાઢ શુ. ૧૧ આગમીય ધર્મનસૂરિભિઃ ચોપડે, પ. ક્ર. ૧૦૩થી ૧૧૨, દે. લા. પુ. લા. નં. ૧૧૨૫. Page #273 -------------------------------------------------------------------------- ________________ કુશલસંયમ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૭) ૫.સં. ૮-૧૨, સે. એ. સ. બી. ડી. ૨૬ નં. ૧૯૫૮. (૮) ઇતિશ્રી વયરસ્વામિ ચિંતામણિ રાસ સમાપ્ત. સં. ૧૬૪૧ વર્ષે ભાદ્રવ વદિ ન પડે ગુરૂવાસરે લીબકાસી ગ્રામે લિખિત. મ. બ. (૯) ખં. ભ. ૧. [લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૮–૧૦, ભા.૩ પૃ.૫૩૬-૩૭.] ૧૭૩. કુશલસંયમ (ત. હેમવિમલસૂરિ–કુલવીર અને કુલધીરશિ.) હેમવિમલસૂરિ આચાર્યપદ સં. ૧૫૪૮ સ્વ. ૧૫૬ ૮. (૩૧) હરિબળને રાસ [અથવા ચેપાઈ] ૨.સં. ૧૫૫૫ મહા સુદ ૫ આદિ – પહિલું પ્રણમઉં પાસ જિન, ઇરાઉલિનઉ રાય, મનવછિત આપઇ સદા, સેવઈ સુરપતિ પાય. ગુરૂ ગેયમ ગણધાર તું, ગિરૂઉ લીજઇ નામ, જિણિ નામિ નગિ પામી, આઠઈ સિદ્ધિ અભિરામ. ૨ અંગૂઠઈ અમૃત વસઇ, લાછિ તણુઉ ભંડાર, પહિલઉં ગણધર વીરનઉ, બુધિ તણઉ દાતાર. કાસમીર મુખ મંડ, કવીયણ કેરી માય, સારદા નમું તે સહી, તૂઠી કરઈ પસાય. ષટદર્શન વિખ્યાત છે, આપ અવિરલ અધિ, બ્રહ્માણ જે જ્યોતિમય, કરઈ કવિતની સિધિ. વીણ પુસ્તક ધારણી, હંસાસણિ સરસતિ, દયા કરીનઈ મુહનઈ, દે નિરમલ (ભ)ત્તિ. શ્રી સરસતિ સુપસાઉલઇ, નવરસ સરસ સાગર નામ, કહું પ્રબંધ હરિબલ તણુઉ, બોલઉં અતિ અભિરામ. ૭ અંત – હરિબલ ચરિત્ર તણુઉ નવિ પાર, પઢતાં ગુણતાં હર્ષ અપાર, દૂહો વસ્તુ અનઈ ચઉપઇ, નવરસ સરસ કથા એ દૂઈ. ૧૬૬ વિક્રમ નવિ સંવત્સર પનર પુણું પુણપન, વરસ મઝમિ માહા સુદિ પંચમ એ, રાઉ સિરિ હરિબલ પ્રબંધ. ભણઈ ભણાવઈ જે નર સંભલઈ, તિહિ ઘરિ મંગલ ચારિ, ઠામિઠામિ નિતુ જયજયકાર, ઋધિ વૃદ્ધિ પામઈ અનિવાર. ૧૬૮ તપગચ્છ શ્રી ગુરુ અવિચલ ભાણ, માંનઈષ દર્શન જસુ આણ. ૬૫ અભિનવ ગેયમ સ્વામિ સમાન,શ્રી હેમવિમલસૂરિ મહિમાનિધાન, તાસ સીસ પંડિત કુલવી૨, બીજો બંધવ શ્રી કુલધીર. ૬૬ શ્રી ગુણ શીલિ સેહામણ, જસુ અંગિ ગુણ દીપઈ ઘણું, Page #274 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૨૯] કુશલસંયમ તે ગુરૂ પામી વચન વિસેસ, હરિબલ ચરિત્ર બલિઉં લવલેસ ૬૭ સાંભળતાં સવિ પાતક લઈ, ભણતાં મનહ મને રથ ફલઈ, શ્યારિ ખંડ ચઉપટ ચઉસાલ, ચતુર્થ ખંડ બેલિઉ સુવિશાલ. ૬૮ કુશલસંયમ કવિ હૃમ ઉચ્ચરઈ, પભણતાં સંપદ વિસ્તરઈ. (પત્ર ૨૮ પ્ર. કા.) ડે; (૧) આમાં ૪ ખંડ છે. સં. ૧૬ર૬ જેષ્ટ શુદિ ૬ લિષિત ગ્રં. ૧૦૫૦ ધર્મરત્નસૂરિ લિષિત. પ. ક્ર. ૧૫થી ૫૯, ચોપડે, દે. લા. પુ. લા. નં. ૧૧૨૫. (૨) ઈતિશ્રી કુશલસંયમ વિરચિતે નવરસ સીંગાર નાગ્નિ હરિબલ પ્રબંધ ચતુર્થ ખંડઃ સંપૂર્ણ. ગ્રંથાગ્ર કલોક સંખ્યા ૯૨૫ સર્વ અક્ષર સંખ્યા ૨૯૬૦૦ સંખ્યા સંવત્ ૧૬૭૭ વર્ષે ભાદવા વદિ ૬ ગુરૂ લિખિત. પંડિત શ્રી ૫ શ્રી હર્ષવિજયગણિ શિષ્ય ગણિ લાલવિજયેન આછવાડાઆ ગ્રાંમે. પ.સં. ૨૦–૧૭, દે. લા. પુ. લા. નં. ૧૫૩૪. (૩) સં. ૧૬૮૪ ચે. વ. ૫ રવૌ પાનનગરે સા રામગૃહે ઋ. ભેજ કેન લિ. સાવી લીલા પઠનાથ શ્રી પદ્મસાગરસૂરિગચ્છ વિદ્યુત(પુ) પ.સં. ૪૧-૧૨, ડા. ભં. પાલણપુર દા. ૩૬. (૪) સં. ૧૬ ૬૭ આસો સુ. ૧૫ શની જબુગામે મુનિ લલિતસાગર લિ. ડા. ભં. પાલણપુર દા. ૩૬. (૫) ૫.સં. ૩૨–૧૩, ડે.ભં. દા.૭૦ નં. ૫૮. (૬) ૫.સં.૨૦-૧૦, ડે. ભ. દા.૭૦ નં.૫૭. (૭) ચેલા ચંદ્રવિવેક મુનિ લષિત ઘૂઘરા ગામે. ૫.સં. ૨૪-૧૮, . વ. ભ. દા.૯ નં.૪૫. (૮) સંવત ૧૬૪૦ આસો શુદિ ૩ રવી આગમગછે ધંધૂકપક્ષે ભાગ્યસુંદરસૂરિ તસ્પરિવારેન ભ. ધર્મરત્નસૂરિ લ૦ પવતણી હિમશ્રી તત્પરિવારેન ઋષિનું મહિમશ્રીગણિ તત્પરિવારેન ઋષિણી હર્ષ શ્રી ચેલી લાલાં પઠનાથ. ગ્રં.૧૦૫૦ શ્રી સખીસ્વરા પાર્શ્વનાથની રક્ષા. પં. જયસુંદર લિ. દેકપુર મથે ચાતુર્માસ પહેલું પાનું નથી, વી.ઉ.ભં. (૯) પ.સં. ૨૩-૧૪, છેલ્લું પાનું નથી, વી.ઉ.ભં. દા.૧૭. (૧૦) ૫.સં. ૩૯-૧૧, વિ.ને.ભં. નં. ૪૬૨૦. (૧૧) મુની કેસરવિજિ પન્યાસ લ. શ્રી પંચ પરમેશ્વરી પ્રસાદાત શ્રી ઉહા નગરે. પ.સં. ૨૬-૧૬, ઘઘા ભં. દા. ૧૬ નં.૧૭. (૧૨) સં.૧૬૪૨ પં.સકલચંદ્રમણિના. નિ.વિ. ચાણસ્મા. (૧૩) સં.૧૯૯૭ જેટ સુદિ ૧૦ રવ શ્રીપૂજય મેઘાજી શિ૦ મુની લિ. 40 આંબા પઠનાર્થ , સવસીજીની પ્રતિથી લલી ઉત્તારઉં છિ સહી ૩ થલેહરમથે નવા ઉપાસરા મધે લખ્યો છિ ઋ. આંબાની પ્રતિ છિ ૧૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ નેમિંજર [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ સહી ૩. ૫.સં.૨૪, ગોડીજી. નં.૪૭૬. (૧૪) પ.સં.૨૮, પ્ર.કા.ભં. (૧૫) પં. અજયસાગર લિખિત શ્રી સંકરાણિ ગ્રામે સં.૧૭૪૧ વર્ષે. વિ.ધ.ભં. [જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૩૯૪, ૪૬૮).] (૩૨) સંવેગકુમ મંજરી આમાં ક્રોધાદિનાં ફલ, અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ છે. દુહા, ચોપાઈ મુખ્યપણે છે. થોડી ઢાલે છે. આદિ – સકલરૂપ પ્રણમી અરિહંત, સમરી સાધુ સદા ગુણવંત, શ્રી સિદ્ધાંત મૃતધર રાઉ, બુદ્ધિતાણુ જેણિઈ કરિઉ પસાઉ. ૧ દૂ પણિ અછઉં મૂરખ મલિ, સવિતું સુકવિતાની પગધૂલિ. બેલિસુ વીરવચન મનિ ધરી, એ સવેગમ મંજરી. ૨ જીવ સવે સહજિઈ અતિ વિમલ, દરસન જ્ઞાન ચારિત્રઈ સલ, બાંધઈ છેડઈ એડજ કમ્મ, ક્રમ મેરે () હિત પામઈ શિવશર્મ. ૩ અત – વસ્તુ નમિય જિનવર નમિય જિનવર અપર અરિહંત, સમરી સહગુરુ સાધુ સવિ, દયામૂલ જિનધમ્મ નિશ્ચલ. શ્રુતદેવી સુપસાઉલઈ, સુણી સુગુરૂ ઉવએસ મંજુલ, કુશલસંજમ કવિ ઈમ ભણઈ, એ ચઉપઈ રસાલ. સવેગ દ્રામમંજરી, સંવેગિઈ ચઉસાલ. (૧) આર્યા ના પઠણ અર્થ", મોરબી નગરે ૪૦ ધના લિ. ૫.સં. ૫–૧૪, મ૦ જૈ. વિ. નં. ૬૨૩. (૨) ભાં. ઇ. સન ૧૮૭૩-૭૪, નં. ૨૦૪. [મુપમૂહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૧, ૩૯૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૯-૩૦, ભા.૩ પૃ.૫૬૩-૬૬ તથા ૧૪૯૩.] ૧૭૪. નેમિકુંજર (૩૦૩) ગજસિંહરાય ચરિત્ર રાસ ૨.સં.૧૫૫૬ પ્ર. જેઠ સુ. ૧૫ બુધ આદિ દેહા પાસજિણેસર પય નમી, તેવીસમો જિર્ણોદ, એ સુષ સંપતિ દીયઈ, પણમઈ સુર નર ઇંદ. કાસમીર મુષ મંડણી, સમરી સરસતિ માય, શીલ તણે ગુણ ત્રણવઉં, ગાવઉં ગજસિંઘરાય. નવરસિ નવરંગિ ત્રણવાઉં, શાસ્ત્ર માહિ જે હેઈ, Page #276 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૧] નેમિકુંજર બાર કથા રસ ત્રણવઉં, તિણિ સુહુઉ સહુ કેઈ. ૩ અંત – શ્યારિ ખંડ બહુ બુદ્ધઈ કરી, એટલઈ યારિવારિ તિણિ વરી, સંઘ તણે જે ઉનમતિ લઇ, તે કવિ કથા ક્ષણેતરિ કહઈ.૧૦૦ –પ્રથમ ખંડ સમાપ્ત, ચારિ લંડ બહુ બુદ્ધિહિ કરી, એતલઈ સંપૂરી ધરી, સંધ તણ જે ઉનમતિ લહઈ, કથા ક્ષણંતરિ તે કવિ કહઈ.૧૦૬ –દ્વિતીય ખંડ સમાપ્ત. દસરથ નગરી થયો ઉછાહ, કરઈ રાજ તિહાં ગજસિંઘરાઉ, સાત નારિ સિઉં સુષ ભેગવઈ, નેમિકુંજર કવિ ઈણિ પરિ કહઈ. ૧૦૦ થ્યારિ વંડ બહુ બુદ્ધે કરી, એતલઈ નવ નારી તિણિ વરી, સંધ તણું જઉ ઉનમતિ લહઈ, કથા ક્ષણુતરિ તો કવિ કહઈ. ૧૦૧ –તૃતીય કંડ સમાપ્ત. ગજસિઘકમર તણે, ચરિ મઈ તે કહીઉ સંવિ, ભણઈ ગુણઈ જે સાંભલઈ, સુષ સંપતિ દે વિ. ૧૮ સહગુરૂ તણું નામ મનિ ધરી, બેલા શ્રીગજસિંઘહ ચરી, જે પંડિત નર પુન્ય કર તિ, જસુંદર(3) તે ઈમ બેનંતિ. ૨૦ સંવત પર છપને સહી, પ્રથમ જેઠ પુનિમ દિન લહી. બુદ્ધવાર અનુરાધા માંહિ, કીયો ચરિત એ મન ઉછાંહિ. ૨૭ (પા) નેમિકુંજર એ રસ્યઉ ઉછાંહિ. –ચતુર્થ ખંડઃ સમાપ્ત (૧) સંવત સોલ સઉ જાણિ, માસ કાર્તિકિ દિન ઉત્તમ આણિ, શુકલ અષ્ટમી નઈ ભાર્ગવવાર, લિખિ રાસ તે મન ઉદાર. ૨૬ ઇતિશ્રી ગજસિહ ચરિત્રે ચતુર્થ કંડ સંપૂર્ણ ગ્રંથાગ્રં ૬૧૫ કલેક: શુભ ભવતુ. ગુ.વિ.ભ. (૨) પ.ક્ર. ૧૦પ-૧૨૯, સં.૧૬૪૧, ચોપડે, વિ.ધ.ભં. (૩) સં. ૧૬૬૬ પૂજ્ય શ્રી ધર્મભૂતિ સૂરીશ્વર આચાર્ય શ્રીમત્ શ્રી કલ્યાણસાગર સુરિશ્વર આજ્ઞાપ્રતિપાલક પં. શ્રી સિમાચંદ્ર તસ્ય શિષ્ય સુમતિચંદ્રણ લિ. અચલગચછે આ વદિ ૧ ભૌમવાસરે. ૫.સં. ૨૦-૧૩, ડભં. દા.૭૧ નં.૧૮. (૪) સં. ૧૭૨૧ માગસિર વદિ ૧૧ ગુરૂવારે શ્રી Page #277 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૧૨] જૈન ગૂર્જર કવિએ જ અચલગચ્છ પૂજ્ય ભ૦ અમરસાગર સૂરીશ્વરાણો મુનિ રત્નશીલજી તત શિષ્યાણ સાધવી વાહ તત શિષ્યાણું સાવી લાલા લિ૦ ૫.સં. ૧૯, પ.ક્ર. ૭થી ૧૩, કલ. સં. ક.કે. વ.૧૦ નં.૬૯ પૃ.૧૩૫, ૧૩૬. (૫) સં. ૧૭૪૩, ૫.સં. ૨૪-૧૨, ઘોધા ભં. દા.૧૬ નં.૩૬. (૬) ૫.સં. ૧૭–૧૫, ઈડર ભં. નં.૨૧૨. (૭) પ.સં. ૧૯, ગ્રં. ૪૨૩, લી. ભં. દા.૩૭ નં.૮૨. (૯) ૫.સં. ૧૮-૧૩, હા. ભ. દા.૮૧ નં.૩૫. (૯) ગ્રં. ૪૨૧, ૫.સં. ૧૬–૧૪, સંઘ ભં. દા.૬૩ નં. ૨૭. (૧૦) ડે. ભં. [કેટલેગગુરા, જેહાપ્રેસ્ટ, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ભા. ૧ (પૃ.૧૫૦).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૯૫ તથા ૧૦૦-૦૧, ભા.૩ પૃ.૫૨૪ તથા પ૨૬-૨૭, ઉધૃત ભાગમાં ત્રીજા ખંડને અંતે નેમિકુંજર' તથા ચેથા ખંડને અંતે “રાજસુંદર' નામ મળે છે. તેમ જ બીજી કઈ પ્રતામાં “સુંદરરાજ' એવો ઉલ્લેખ પણ મળે છે. આથી જૈન ગૂર્જર કવિઓએ, કર્તાનામ નેમિકુંજર' વધારે સાચું માનવાનું ગણવા છતાં, “રાજસુંદર', સુંદરરાજ અને તે ઉપરાંત “પુણ્યસુંદર’ – ક્યા આધારે તે સ્પષ્ટ થતું નથી – એ નામને તર્ક કરેલો પરંતુ અન્ય હસ્તપ્રતયાદીએ કર્તાનામ કનેમિકુંજર' આપે છે તેથી એ જ નામ અધિકૃત ગણવું જોઈએ.] ૧૭૫. અજ્ઞાત (૩૪) વિક્રમચરિત્ર પંચદંડ [અથવા પંચદંડ ચતુષ્પદી] ૨.સં. ૧૫૫૬ વ, સુદ ૨ ૯૩ ટૂંકને પહેલે આદેશ, બીજે આદેશ ૯૩ ટૂંકને, ત્રીજે ૦૩ને, એથે ૪૮ ટ્રેકને અને પાંચમો ૧૧૨ ટ્રેકને છે. શામળ ભટ્ટની પંચદંડની વાત આ સાથે સરખાવી શકાય. આદિ- જયુજયુ પાસ જીરાઉલઉ, જગમંડણ જિનચંદ, જાસ પસાઈ પામીઈ, નિત નિતુ પરમાણંદ. વરકાણુઈ જાણઈ સ૬, ત્રેવીસમઉ જિણેસ, જેહ તણી સઈ વહઈ, આણુ જિસી પરિસેસ. પાલ૯ણપુર વર મંડણ૩, વાજા દેવિ મલ્હાર, પાસ નામ પુછવી તિલઉ, સીડઉ પાહવિહાર. મહિમવત ગિરૂઉ ગુણિ, દહીઉ ૬ સિરિ સંતિ, જિમજિમ જિણવર પૂજઈ, તિમતિમ પુતચઈ ખંતિ, - હંસાસણિ સરસતિ નમી, પામી તાસ પસાય, , L . ક: www.jainelibrary of Page #278 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૩] લબ્ધિસાગર સુગુરૂ મુખિ હું સાંભલી, ગાયમું વિકમરાય. પ ચઉપઈ. મહિઅલિ મંડણ માલવદેશ, જિહાં નવિ કરઈ દુકાલ પ્રવેશ, ન્યાયવંત વલી...લોક, ઘરિ... . બીજઈ દિન સાસૂન મિલી, કહઈ વિકમ પુહતી મનરૂલી, મઈ આદેશ તુમ્હારૂ કરિઉં, પાંચ માંહિ પહિલઉ મુખ ધરિઉ. ૯૩ અંત - ગુરૂ કહે કામ નહિં ધ, વિક્રમ કહિસું આપ્યું મને તેણે ધનેને કરાવ્યું સિઘ, કારપુરે જિણહર રંગિ. ૧૧૦ વિક્રમના ગુણ હિઅડઈ ધરી, પંચદંડ છત્રહનું ચરી, પનર છપનઈ માસિ વૈશાખ, કીધું બીજઈ ધુલઈ પાખિ. ૧૧૧ ભણઈ ગુણુઈ નઈ જે સાંભલઈ, તેહ તણું સંકટ સવિ ટલઈ રાજ્યરિદ્ધિ નઈ રૂડી બુદ્ધિ, તે પામઈ અષ્ટ મહાસિદ્ધિ. ૧૧૨ (૧) ઇતિ સંવત ૧૫૮૨ વષે આસો વદિ ૪ સોમે શ્રી પાન વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય ૫. જીવા સુત ૫. માધા પઠના થે. પ.સં. ૧૨૧૧, પ્ર.કા.ભં. ૪૬૩. (એ પરથી મ.બ.એ પણ ઉતારી મોકલેલ.) (૨) સં. ૧૭૮૫ કા. સુદિ ૧૦ લિ. સીરોહી મથે. પ.સં. ૧૫-૧૫, બેડા ભં. (૩) સં. ૧૬૯૯ કે. વદિ ૩ રવૌ અહમૂદાવાદ મધ્યે લિ. પ.સં. ૨૧, ૧થી ૬ પાનાં નથી, ખેડા ભં.૩. (૪) સં. ૧૫૬૭ ચૈત્ર ૧૧ તિથૌ જસધણ નગરે મુનિ વીરકલસ લિ. પ.સં. ૧૫-૧૪, પ્ર. કાન્તિ પ્રકાશિત ઃ ૧. બુદ્ધિપ્રકાશ, સને ૧૯૩૨ના જાન્યુ.-ફેબ્રુ.ના સંયુક્ત અંક પૃ. ૧૬-૨૮ અને તેના અનુસંધાનમાં માર્ચના અંક પૂ. ૬થી ૭૫. [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ. ૯૯-૧૦૦, ભા. ૩ પૃ, પ૨૫-૨૬. પહેલાં જિનહર ?” એ નામે નેંધાયેલી કૃતિ પછીથી 'જિનહર' એટલે “જિનગૃહ” એ અર્થ ધ્યાનમાં આવતાં અજ્ઞાતકર્તક ગણું છે જે યથાર્થ છે.] ૧૭૬ ક. લધિસાગર (વડતપગચ્છ) (૩૦૫) શ્રીપાલ રાસ ૨. સં. ૧૫૫૭ આ ગુજરાતી કૃતિ લાગતી નથી. વડતપગચ્છના લબ્ધિસાગરે શ્રીપાલ કથા સંસ્કૃતમાં રચી છે. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૧, ભા.૩ પૃ. પ૨૭. આ કવિને નામે ત્યાં વજભુજગ ચોપાઈ નોંધાયેલી છે તે વસ્તુતઃ સં. ૧૮મી સદીના Page #279 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિસાગરસૂરિ [૨૧] જૈન ગૂર્જર કવિઓ: ૧ લબ્ધિસાગરની કૃતિ છે.] ૧૭૬ ખ. લબ્ધિસાગરસૂરિ આ વડતપગવાળા લબ્ધિસાગર નં. ૧૭૬ ક હોઈ શકે. (૩૦૬) ૨૪ જિનસ્તવને અથવા ચોવીશી લ, સં. ૧૫૩૮ પહેલાં અત – ભલી ભાવના એ ઢાલ – વીરસ્તવન. સિદ્ધાર્થ કુલમંડણ હે નવરંગ ત્રિસલાદેવિ મલ્હાર તું મહિ મહદય સાગરૂ હે નવરંગ મણિમય રયણભંડાર તુ. ૧ ઇય વીર જિર્ણોસર સંધસહિકર ધમ્મ લખિમી ભાસણ હરિમુત્તિલંબણ ઝલત્તિ સાસણિ નીતિ સગ્ગ પયાસણ નવરસ પવિત્ત તુઝ ઘર ભણઈ અણુદિ જે નરે સોઈ લહિ લદ્ધી જગપસદ્ધી ગુણગંભીરિમ સાગર. ૧૧ (૧) ઇતિ શ્રી મહાવીરસ્ય નવરસમયે સ્તવનં. ૨૪. ઈતિ શ્રી શ્રી શ્રી લબ્ધિસાગર સૂરિભિઃ કૃતાનિ ચતુર્વિશતિ જિનાનાં સ્તોત્રાણિ સમાપ્તાનિ. છ, સંવત ૧૫૩૮ વષે માહા સુદિ ૬ રવૌ લષિત, શ્રેયો ભવતિ. ૫. ક્ર. ૬થી ૧૦, આદિનાં પાનાં નથી, જશ૦ સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.પર.] ૧૭૭. હર્ષકુલ (ત) હેમવિમલસૂરિ-કુલચરણશિ) આ હર્ષકુલે બંધહેતૃદય ત્રિભંગસૂત્ર રચેલ છે તેમાં પિતાને લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય કહેલ છે ને તે પર સં. ૧૬ દરમાં આનંદવિમલસરિવિજયવિમલગણિશિષ્ય આનંદવિજયે ટીકા કરી છે. (જુઓ ભાં. ઇ. સન ૧૮૮૭–૯૧ નં. ૧૧૬૫. વળી આ હર્ષ કુલે “વાક્યપ્રકાશ' પર ટીકા હેમવિમલસૂરિના રાજ્યમાં રચી. (લી. ભ.- જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૭૬૦, ૭૬૨ વગેરે.) હેમવિમલસરિ માટે જુઓ નં. ૧૮૮. (૩૦૭) વસુદેવ ચોપાઈ ૨. સં. ૧૫૫૭ લાસ નગરમાં આદિ– સકલ મને રથ સિદ્ધિ કર, ધુરિ ચઉવીસ જિણિંદ, પય પણુમિ સુભાવિ કરી, ભવિયણ નયણુણંદ. કાસમીર મુખ મંડણ, મની સમરૂં એક ચિત્તિ, કવિયણ વંછિત પૂરણી, દિઉ વાણી સરસતિ. જે વસુદેવ સોહામણું, યાદવ કુલિ શિણગાર, ચારિત્ર રચૂ હું તેહનું, સુણિયે અતિહિં ઉદાર. Page #280 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૫]. લાવયસિંહ અંત – તપગચ્છ કેરઉ સણગાર, શ્રી લક્ષ્મીસાગર ગણધાર, શ્રી સુમતિસાધૂ સૂરીસ, શ્રી હેમવિમલ નિસદીસ. ૩૫૬ વર લાસ નાર ધુરિ હરિસ, સય પર સત્તાવન વરિસ, કુલચરણ સુપડિત સીસ, કહઈ હરખ કુલ નિસદીસ. ૩૫૭ ધન ધન એ ચરિત્ર વિશાલ, ધન ધન જિનધર્મ રસાલ, એહ ચરીઅ સઅતિચંગ, જિમ પામો અવિહડ રંગ. ૩૫૮ (૧) શ્રી ઇતિરંગ ચઉપઈ સમાપ્તા, સંવત ૧૬૫૭ આષાઢ સુદી ૨. ર મોરબી મળે. પા.ભં. (૨) સં.૧૬૭૨ વર્ષ પસ સુદિ ૮ રવી બહુ નગરે. પ.સં.૧૧-૧૭, વિજયધર્મસૂરિ. (૩) સં.૧૬૩૯ લિ૦ ૫.સં.૧૦-૧૭, ગ્રંથમાન ૩૪૮, લી.ભં. દા.૩૦ નં.૬ ૬. (૪) ખંભ. ૧. (૫) ડે.ભં. (૬) સં.૧૫૬૪ અહમૂદાવાદ નગરે લિખાપિતા. ૫.સં.૧૧-૧૫, લ.સુ. (૭) સં. ૧૬૧૮ કા શુ.૧૩ આદિતવારે શ્રી સીરહી નગરે ભ. શ્રી. સીલચંદસૂરિશિષ્ય ચેલા દેવા લખ્યાં ઋષિ છવા પઠનાર્થ. ૫.સં.૧૩-૧૫, વિ.કે.ભં.નં.૪૪૮૪. (૮) પ.સં૨૦-૧૧, વિ.કે.. નં. ૪૪૮૩. (૮) ભાં. ઈ. સન ૧૮૮૬-૯૨ નં. ૧૩૨૬. (૧૦) ભાં.ઇ. સને ૧૮૮૭–૯૧, નં.૧૪૯૨. (૧૧) સે.લા.નં.૨૪૬૬. (૧૨) ૫.સં. ૧૪–૧૫, ર.એ.સે. બી.ડી.૨૦૯ નં.૧૯૫૮, (૧૩) ગરકાધીશ શ્રી હેમવિમલસૂરિશિ. પં. પ્રમોદમંડનગણિશિષ્ય ભુજિષ્ય પં. સુમતિમંડનગણિ લિખિત, ગણિની વિનયલક્ષમી તત શિષ્યણું ગણિની રાજલક્ષ્મી ચેલી કનકલક્ષ્મી વાચનાર્થ. ૫.સં.૧૧-૧૫, ઈડર ભં. (૧૪) પ.સં. ૧૬, અભય. પો.૧૨ નં.૧૨૭. (૧૫) ૫.સં.૧૭, જય. પિ.૬૯, (૧૬) પ.સં. ૧૩, પ્રત ૧૭મી સદીની, અભય. નં.૨૨૦૫. (૧૭) સં.૧૫૮૯ મે.શુ.૨ રવો ચંપકેન રાણીપુરે પં. વિમલગણિ પં. વિવેકવિમલ-વિશાલવિમલ મુનિના સા. નરપાલ ભાર્યા લાડકી પુત્રી હંસાઈ પઠનાથ. વિ. વીર સૃજ્ઞા.મં. રાધનપુર. (૧૮) સં.૧૬૪૬ આસે વદ અમાસ શનિ ઋ. વાસણ લિ. સિનેર ભં. [આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ. ૩૧૫ – હર્ષકલશને નામે, પૃ.૫૦૦ – સુમતિ સાધુને નામે.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૨, ભા.૩ પૃ.૫૨૭-૨૮, કૃતિ પહેલાં હર્ષકલશને નામે મૂકી પછીથી હર્ષકુલ એ નામ કર્યું છે.] ૧૭૮. લાવણ્યસિંહ (ખ. ઉદયપદ્વશિ૦) (૩૦૮) ઢઢણકુમાર રાસ ૫૬ કડી ૨.સં.૧૫૫૮ ? અંત – ખરતરગચિછ ગુરૂ ગુણનિલઉ, ઉદયપદમ વણારીસ, Page #281 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ વાચક લાવણ્યસિદ્ધ કહિ, આદિ નમતુ સીસ. ચ. મિિર ગિરિવર સાગરૂ, શેષ મધર જામ, વિ શિશ મંડન ાં તપિ, ઢે ણુ ચરિત્ર ગુણગ્રામ. ચે. (૧) પ.સ.૨, પ્ર.કા,ભ’, પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૨૯.] ૧૭૯. અજ્ઞાત (૩૯) નલદવદંતી (નલરાય) રાસ ૬૯ કડી આદિ-સરસતિ સામિણિ સુગુરૂપાય, હિયડઇ સમરૈવિ કર જોડી સાસÈવિ, અબિક પણમેવિ. નલ દ્રષદ'તી તણુઉ રાસ, ભાવ પભÌવ, એકમના થઇ વિય લેાય, વિગત† નિરુણૈવઉ. ૫૫ ૫૬ ૨ અંત – (ઢાલ વીવાહલાનઉ, ઢાલ સામલવન સેાહામણુઉ સખિ, હિવ ધવલનઉ ઢાલ, હિંવ ઢાલ મંગલમલ્હાર) ૧ ખમા સરીસાં બે તપ કરઇ, અષ્ટ કરમ સવૅગઇ ખપઇ દેવલાક ખેદ્ન સાંચર, સયલ સંધનઈ આણુંદ કરઈ પઢઇ પઢાવઇ જે સાંભલ, અષ્ટ મહાસિદ્ધિ તેહ ધિર લઇ, જે ભણુઇસિÙ નિત નર નારિ, નવઇ નિધિ તે ધરિ મારિ. (૧) ખીજા અક્ષરમાં ઉમેરેલુ` છે કે શ્રી મણુંદવમલસૂરિ શ્રી જીદનસૂરિ ૨૫૦ જીવા. પ.સ.૪-૧૩, મુક્તિ॰ ન.૨૩૫૩. (૨) પ.સ’. ૫-૧૧, શ.એ.સા. ખી.ડી,ન.૨૦૯ વે,ન.૧૯૧૯. ૬૯ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૩૪-૩૫.] ૧૮૦, સિંહકુશલ ? સિ'હકુલ ? (ત॰ હેમવિમલસૂરિ (૩૧૦) + ન‘દુખત્રીશી ચાપાઈ ૨.સ.૧૫૬૦ ચૈત્ર શુક્ર ૧૩ ગુરુ “શામળ, પ્રેમાનંદ, દયારામ આદિ કવિએનાં પ્રસિદ્ધ કાવ્યોની મૂળ વસ્તુ શી હતી, તેમાં એ કવિઓએ શાશા અને દેવાદેવા ફેરફાર અને સુધારાવધારા કર્યાં, સમકાલીન પ્રચલિત સાહિત્યને અને પૂના કવિઓને તેઓ કેટલે દરજજે આભારી છે અને તેમની એમનાં કાવ્યા પર કેવી અસર થઈ છે, તે જાણવાને પ્રથમ મળી આવતાં તમામ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકાના સંગ્રહ અને તપસીલવાર તૈાંધ થવાની અને તે પછી તેમને પદ્ધતિસર અભ્યાસ કરવાની ખાસ જરૂર છે, જેથી પ્રાચીન સાહિત્ય અને જ્ઞાનશીલશિ.) Page #282 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૧૭] સિંહ કુશલ? સિંહકલ? ઇતિહાસ વિશે ઘણું નવું જાણવાનું મળશે તેમજ એ કવિઓની ખરી મહત્તા અને ખૂબીઓ આપણે પિછાણું શકીશું. આવા હેતુથી જ ઈ. સ. ૧૯૦૯-૧૦માં રાજધ૨પ્રણીત “વિક્રમપ્રબંધને કેટલોક ભાગ “બુદ્ધિપ્રકાશ'માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે અને શામળ ભટ્ટની “પંચદંડ'ની વાર્તા વચ્ચે ઘણું સરખાપણું છે. તે સિવાય પંચદંડ” એ નામના અન્ય કાવ્યગ્રંથે પણ મળેલ છે. સોસાઈટી હસ્તકના હસ્તલિખિત ગ્રંથોની યાદી છાપતી વખત “વિચટની વાર્તાના સંબંધમાં અમે જણાવ્યું હતું કે કવિ શામળ ભટ્ટની ‘વિદ્યાવિલાસી નામની વાર્તા લગભગ તેને મળતી છે અને મુખ્ય પાત્રનું નામ પણ વિનેચટ' રાખેલું છે. હાલમાં હેમલવિમલસૂરિકત “નંદબત્રીસી' નામનું કાવ્ય અમને મળ્યું છે. અને તે શામળ ભટ્ટ રચિત “નંદબત્રીસી'ની વાર્તા પર નવીન પ્રકાશ નાખે છે. સાહિત્યના અભ્યાસકને તે ઉપયોગી થશે એમ સમજીને અત્રે પ્રગટ કર્યું છે.” – તંત્રી, બુદ્ધિપ્રકાશ. આમાં “હેમલવિમલસૂરિકૃત' તરીકે આ કૃતિ તે પ્રમાણે મથાળું મૂકી ઓળખાવેલી છે તે ભૂલ છે. તે તો તે સૂરિના શિષ્ય જ્ઞાનશીલના શિષ્ય સિહકુશલકૃત છે. આદિ ગાથા. આગમ વેદ પુરાણું, જાણુતા જે નરા હીયે મગ જે જ કવિત કવીઅણુત, સારદ તુહ પસાઉ યાઉ. ૧ દુહા. પહિલું પ્રણમું સરસ્વતી, ભગવતી લીલ વિલાસ શ્રી જિનવર શંકર નમું, માગું બુદ્ધિપ્રકાશ. આપી અવિરલ બુદ્ધિ ધણુ, જન્મ નિરંજ દેહ નદબત્રીસી જે સુણઉ, ચરિત રચું પણ તેહ. નયરાગણ અહિઠાંણ જે તેલ ચરિત્ર બેલેસિ. નંદબત્રીસી ચઉપઈ, એહવું નામ ઠસિ. અંત – તપગચ્છનાયક એહ મુહિંદ, જયશ્રી હેમવિમલ ચુરિંદ. જ્ઞાનશીલ પંડિત સુવિચાર, તાસ શીસ કઈ એહ વિચાર. ૧૭૦ સંવત પનર સાઠ મઝારિ, ચૈત્ર શુદિ તેરસ ગુરૂવાર; જે નર વિદુર વિશેષઈ સુણઈ, સિંકુશલ ઈણિ પર ઈમ Page #283 -------------------------------------------------------------------------- ________________ ધમરુચિ [૧૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ભણઈ. ૧૭૧ ભણતાં ગુણતાં લહઈ બુદ્ધિ, બુદ્ધ સકલ કાજની સિદ્ધિ, બુદ્ધિ ફલઈ વંછિત સદા, બુદ્ધિ નિત નવતર સંપદા. ૧૭૨ (૧) પં. શ્રી ધર્મવર્ધન તત્ શિષ્ય ગણિ વવેક પડનાર્થ. ૫.સં. ૮–૧૪, હા.ભ. દા.૮૩ નં.૧૮૯ (૨) ભાં.ઈ. સન ૧૮૯૧–૯૫ નં.૧૬૩૦. (૩) પં. ચરણાદયગણિ લિ. સ્વશિષ્ય પં. કલ્યાણદેવ વાચના, સિરિયારી સ્થાને રાય રામજી રાજ સં.૧૬૨૮ વષે. પ.સં.૬, અભય. નં.૬૪૨. (૪) લી.ભં. (૫) ચં.ભં. (૬) અમ. [લીંહસૂચી (સિંહકુશલને નામે).] (૩૧૧) સ્વજનવિચાર ચોપાઈ ૪૨ કડી ૨.સં.૧૫૬૦ આદિ- પહિલું મનિ જઈ કરી, ગુરૂ મન ગરૂઉ સાર સરસતિ ભાઈ પસાઉલિં, બેલસું સુપનવિચાર. પ્રથમ પહરિ રાયણું જણિ, જે સુહઉં પણિ હોઈ તસ તણઉ ફલ શુભ અશુભ, વરસ છેહિ તું જેઇ. અંત – ઈમ જાણું મઈ ધુમ જિ પીધ, સઘલું કાજ તેડનું સીધ. ઈણિ પરિ કહઉં સુપન વિચાર, શાસ્ત્ર તણુ લેઈ આધાર. ૪૦ નાનશીલ પંડિત જયવંત, તે સહિગુરૂ પ્રણમી એકતિ સંવત પનર સાઠા માહિ, સુહણ ફલ સુણો ચઉપઈ. ૪૧ ભણસિધ ગુણસિઈ જે નરનારિ, તસ ઘરિ મંગલ નવરારિ સુપનવિચાર વલી સુહ લહિ, મુનિવર સંઘકુલ ઈણિ પરિ કહિ. ૪૨ (૧) વરધા ગ્રામ મધ્યે લ૦ મુનિ સવવિમલ પઠનાઅરડ્યું. પ.સં. ૨–૧૭, જે.શા. દા.૧૩ નં.૪૮. (૨) પ.સં.૩, જય. પ.પ. (૩) ૫.સં.૧૨૧, નાહટા સં. [મુપુગૃહસૂચી (સિંધકુલ–સંકુલને નામે), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૦ – સંઘકુશલને નામે).] . [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૩-૦૪, ભા.૩ પૃ.પ૨૯-૩૦. કર્તાનામ સિંહકુશલ” સુધારીને “સિંહકુલ (સંધકુલ ?) એમ કર્યું છે. પરંતુ હસ્તપ્રતો બંને રીતે નામો બતાવતી હેઈ નિર્ણય કરવો મુશ્કેલ જણાય છે. ૧૮૧. ધર્મચિ (ઉપકેશગ૭ સિદ્ધિસૂરિ—ધર્મહંસશિ૦) (૩૧૨) અજા પુત્ર ચોપાઈ ૨.સં.૧૫૬૧ વૈશાખ સુદ ૫ ગુરુ અત – સંવત પનર વરસ એક સર્કિ, વૈશાખ પંચમી શુદિ ગુરહિ ગરિ, આ નક્ષત્ર મૃગશિર ગ સંકર્મા, કીધી ઉપઈ દિન જાણું. ૩૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૧૯] ઈશ્વરસૂરિ વએસગચ્છ તણા શૃંગાર, સિદ્ધિસૂરિ ગુરૂ લબ્ધિભંડાર, સદ્દગુરૂ નામઇ ગચ્છ સંતાન, વંદિઇ ભવિષણુ મહિમાનિધાન. ૩૫ કક્કસૂરિ તસ પાટિ મુણીંદ, આગમ કમલા વિકાસન દિણુંદ, લેપી મિથ્યામય વિષકંદ, સમકિત અમૃતકલાગુરૂ ચંદ. ૩૬ સર શીરામણી દેવગુપ્ત, જાઈ પાપ જસ નામ પવિત્ત, વિઘ્ન ટલઇ સવિ સંપન્ન મિલઇ, ગુરૂ નામઈ ચિંતિત લઇ. ૩૭ ચિંતામણી કામધેનુ સમાન, રત્નત્રય જીમ નામ પ્રધાન, અલિય નિવારી દેવ સચિ આવી, વીરજીજ્ઞેશ્વર તમઇશિ ભાવિ. ૩૮ કસૂરિ કેરા શિષ્ય, શ્રી ધર્માંહંસ ય નામક શિષ્ય, ધર્મચિ મેાલઈ તાસ પસાઇ, રચી ચઉપઇ અજાપુત્ર રાય. ૩૯ પુણ્યઇ સાહસ આવઇ મેડ, પુણ્ય સદ્ભાવે માલઇ જસ તેહ, પુણ્ય કીર્તિ ત્રિભાવન રસઇ, પુણ્યઇ લીહઇ લાયકી એમઇ. ૪૦ એહ પ્રબંધ જુહી...ગ્રહી, કરેા પુણ્ય માનવ ગહગહી, ભણુઇ રાસ જે મન સિઉ મેલી, તેહુ ધરિ કરઇ કમલા કેલિ, ૪૧ (૧) અનંત. ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૩૭–૩૮,] ૧૮૨. ઈશ્વરસૂરિ (સાંડેરગચ્છ સુમતિસૂરિ-શાંતિસૂરિશિ॰) સ.૧૫૯૭ના એક શિલાલેખ આ ઈશ્વરસૂરિના મારવાડના નાલાઈમાંના આદિનાથ મંદિરમાં પ્રસિદ્ધ થયા છે. (જુએ સાક્ષર શ્રી જિનવિજયજી મુનિને પ્રાચીન જૈન લેખસંગ્રહ, ખીજો ભાગ, લેખાંક ૩૩૬.) તેમાં જણાવેલું છે કે પેાતે સ`ડેરકચ્છના યશાભદ્રસૂરિના સંતાનીય છે. યશેાભદ્રસૂરિ (જુએ તેમના પરતે લાવણ્યસમય ન.૧૫૬ના રચેલ રાસ, વિજયધ સૂરિના નામે પ્રસિદ્ધ થયેલ ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ખીજમાં)ના શિષ્ય શાલિસૂરિ, તેના સુમતિસૂરિ, તેના શિષ્ય શાંતિસૂરિ અને તેના ઈશ્વરસૂરિ, આવી રીતે અનેક આચાય થયા. તેમાં ફ્રી એક શાલિર થયા, તેમના શિષ્ય સુમતિસૂરિ અને તેમના પુનઃ શાંતિસૂરિ (નં.૧૬ર) થયા કે જેમના સમયમાં આ લેખ થયે અને તેમના આ ઈશ્વરસૂરિ થયા કે જેમનુ દેવસુંદર એ ખીજું નામ હતું. એમણે સં.૯૬૪માં ઉપરાક્ત યશાભદ્રસૂરિએ મત્રશક્તિથી લાવેલી આદિનાથ પ્રતિમાના પુનઃ ઉદ્ધાર કરી આ મંદિરમાં સ.૧૫૯૭માં સ્થાપન કરી. આ ઇશ્વરસૂરિએ સ.૧૫૮૧માં દિવાળીદિને નાડલાઈમાં જ રચેલા સંસ્કૃત ‘સુમિત્રચરિત્ર'માં પેાતાના કેટલાક પ્રથાનાં Page #285 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરસૂરિ [[૨૨] જૈન ગૂર્જર કવિઓઃ ૧ નામ આપ્યાં છે? ૧. જીવવિચાર પ્રકરણ વિવરણ, ૨. લલિતાંગચરિત્ર બીજું નામ રાસકચૂડામણિ, ૩. શ્રીપાલ ચોપાઈ, ૪. સટીક ભાષાસ્તોત્ર, ૫. નદિષેણ મુનિનાં છ ગીતવાળા રાસ, ૬. યશોભદ્રપ્રબંધ કે જેનું બીજું નામ ફાલ્ગ ચિંતામણિ છે, ૭. મેદપાટ સ્તવન સટીક. આ ઈશ્વરસૂરિને સં.૧૫૫૭ને બીજો શિલાલેખ (જુઓ નાહર. નં. પ૬૪) તેમજ ધાતુપ્રતિમાને લેખ સં.૧૫૬૦ને મળે છે. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ, ભા.૧ લેખાંક ૪૫૩.) (૩૧૩) લલિતાગ ચરિત્ર [અથવા રાસ અથવા પ્રબંધ] ર.સં.૧૫૬૧ મંદસોરમાં - ““સાગરદત્ત રાસના કર્તા શાંતિસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિએ મંડપદુર્ગના પાદશાહ ગ્યાસુદ્દીનના પુત્ર નાસીરના સમય (ઈ. સ. ૧૪૯૮૧૫૧૨)માં મલિક માફરના પટ્ટે થયેલા સોનારાય જીવનના પુત્ર મંત્રી પુંજની પ્રાર્થનાથી સં.૧૫૬૧માં વિવિધ છંદ – ઉપર છેવટે આપેલા છે - તેમાં આ કાવ્ય રચેલું છે. સાગરદત્તની પેઠે આ પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતીમાં છે. આ “સાગરદન રાસની પેઠે ઉચ્ચ પ્રાતિનું કાવ્ય છે, અને તે સંસ્કૃત તથા પ્રાકૃત કાવ્યોની સાથે સરખામણીમાં સારી રીતે ઊભું રહી શકે તેવું છે.” – સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ. આદિ– શ્રી વર્ધમાનાય નમઃ વિમલ કર કમલેતિ સાગરદત્ત શ્રેષ્ઠિ રાસકાદ ગાથા યથા તથાત્રાપિ પ્રથમ ગાથા. પઢમ પઢમ જિર્ણ, પઢમ નિવં પઢમ ધર્મ ધુર ધરણે, વસહ વસહ જિસં, નમામિ સુરમિયપયદેવં. ૧ સિરિ આસણુ નરવર, વિશાલકુલ ભમર ભોગિંદા, ભોદિ સહિય પાસે, દિસઉ સિરિં તુહ પહુ પાસે. ૨ સિરિ સાલસૂરિ પાયા, નિર્ચ મે હુજજ ગુરૂએ સુપસાયા, અજ્ઞાણ તમ તમોભર, હરણેડરૂણ સારહિશ્વ સમા. સાલંકાર સમર્થં સજીંદ સરસ સુગુણું સંજુત્ત, લલિઅંગકુમાર ચરિયું, લલણ લલિયવ્ય નિસુણહ. દઢ દુર્ગ ભૂલ સીસ પત, નર યણ ભમર પખિલિય, રેહઈ ક્ય સિરિવાસે, સિરિવાસં નયર તામરસં. દુહરિ. Page #286 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૨૧] ઈશ્વરસૂરિ તિણિ પુરિ પુર જણ રંજવણ, રાણુ કમલાકંત, નરવાહણ નિવ નવનિઉણ, અહિણવ કમલાકંત, અંત - મહિ મહતિ માલવદેશ, ઘણુ કણય લ૭િ નિવેસ, તિહં નયર મંડવદુગ, અહિનવ જાણુ કિ મગ્ન. તિહં અતુલબલ ગુણવંત, શ્રી ગ્યાસુત જયવંત, સમરથ સાહસધીર, શ્રી પાતસાહ નિસીર તસુ રજિજ સકલપ્રધાન, ગુરૂ રૂવ રણનિધાન, હિંદુઆ રાય વજીર, શ્રી પુંજ મયણહ ધીર, સિરિમાલ વંશવયંસ, માનિની માનસ હંસ, સેના રાય જીવન પુત્ત, બહુ પુત્ત પરિવાર જુત્ત. શ્રી મલિક માફ પટ્ટિ, હય ગય સુહડ બહુ ચદિ, શ્રી પુંજ પુંજ નરિંદ, બહુ કવિત કેલિ સુદ. નવરસ વિલાસ ઉલેલ, નવ ગાહ ગેય કલેલ, નિય બુદ્ધિ બહુઅ વિનાણિ, ગુરૂ ધમ્મફલ બહુ જાણિ. ઈમ પુણ્ય ચરિય પ્રબંધ, લલિ અગ ગૃપ સંબંધ, પહુ પાસ ચરિયહ ચિત્ત, ઉદ્વરિય એહ ચરિત્ર. દશપુરહ નયર મઝારિ, શ્રી સંઘ તણુઈ આધારિ, શ્રી શાંતિ સૂરિ સુપસાઈ, દુહ દુરીય દૂર પલાઈ. જ કિમવિ અલિયમ સાર, ગુરૂ લહુ અવર્ણવિચાર, કવિ કવિઉ ઈશ્વરસૂરિ, તું ખમઉ બહુ ગુણ ભૂરિ. સસિ રસુ (૬૧) વિક્રમકાલ, એ ચરીય રચિઉ રસાલ, પૃઅ રવિ સસિ મેર, તાં જઉ ગ૭ સડેર. વાચંત વીર ચરિત્ત, વિરછ રઉ જગિ જય કિત્તિ, તસુ મણુઅભવ ધન ધન, શ્રી પાસનાહ પ્રસન્ન. (૧) ઇતિ શ્રી લલિતાંગ નરેશ્વર ચરિત્ર સમાપ્ત. તસ્મિસમાપ્ત સમાપ્તાય રાસક ચૂડામણિ પુણ્યપ્રબંધક તથાત્ર રાસકે શ્રી લલિતાંગચરિત્રે પ્રથમ ગાથા ૧ દુહા ૨ રાસાટક ૩ ષટ્રપદ ૪ કુંડલિયા ૫ રાઉલા ૬ વસ્તુ છે ઇંદ્રવ પેદ્રવજી કાવ્ય અડિલ ૯ મડિલ ૧૦ કાવ્યાધબોલી ૧૧ અડિલાધબોલી ૧૨ સુડબોલી ૧૩ વર્ણનબેલી ૧૪ યમકબોલી ૧૫ છપ્પય ૧૬ સોરઠી. સંવત ૧૫૬૧ વષે. પા.ભં. (૨) પ.સં. ૨૮–૧૪, સંધ ભં. દા. ૭ર. ન. ૧૩. (૩) ભાં. ઈ. સન ૧૮૭૫-૭૫ નં. ૭૬૧. Tહે જૈજ્ઞાસૂચિ. ૭૭: Page #287 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરસૂરિ [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ભા.૧ (પૃ.૯૫).] (૩૪) શ્રીપાલ ચોપાઈ અથવા સિદ્ધચક્ર ચોપાઈ ૨. સં. ૧૫૬૪ આસો શુ. ૮ દુહા ચોપાઈ વિશેષ છે. બીજી ઢાલઃ ઝાબટાની, તું ચડાઉ ધણ માણુ, રાસ ઢાળ, વસ્તુ, રાગ ધનાસી મારૂવણી, રાસ ઢાલ, ઉલાલા ઢાલ, જમાવસી ઢાલ, રાગ મારૂવણ રહકડઉ, પવાડા ઢાળ, ચલ મેલ્હી જબૂ ચાલીઉ, દવ પરજલતુ નાગ, વસ્તુછદ, વધામણા ઢાલ, રાગ દેવસાખી, રાગ સીધૂડવું, છાહુલી ઢાલ. આદિ – ૯૦: શ્રી ગુરૂભ્ય નમઃ શ્રી જિનાય નમઃ શ્રી અરિહંત જિમુંદવર, સિદ્ધસૂર ઉવઝાય, પંચમ પદિ સમરૂં સદા, સયલ સુગુરૂ ગુણરાય. ન્યાન અનઈ દરસણ સહિત, ચારિત તપ વિધિ સાર, હીયડા ભિતર નવચ પદ, એ સમરૂં સવિ વાર. સરસતિ સરસતિ વણ રસ, આપઉ અમીય સમાણ, સિધિચક્ર તપ વર્ણવઉં, મહીઅલ મહિમનિધાન. ગુરૂ ગિરૂઆ ગુણમણિનિત્ય, સાયર સમ ગંભીર, શ્રી જશભદ્રસૂરિ સમરીઇ, સૂરીસર કેરીર. સંઘ તણઈ સુપસાઉલઈ, આણી આણંદપૂર, શ્રી નવપદ ગુણ વર્ણવઈ, સહગુરુ ઈસરસૂરિ. અંત – રાય શ્રીપાલ સમુ કે નહી, જેહની કીરતી આવી મહી, ઈણ ભવિ પરભાવિ પામ્યઉ સુખ, નરમાઈ ભવ વલિ પામઈ મુખ, ૬૮ ભવીયણ ભાવઈ ઈમ નવકાર, સમરૂ અણદિણ નવપદ સાર, આરેહઉ અઠાહી પલ્વે, જિમ સુહ સંપતિ પામુ સર્વ. ૬૯ શ્રી સંડરગછ ગણહાર, જસભદ્રસૂરિ ગુરૂ સુમણહાર, તસુ પાટિ ગુરૂ શ્રી શાલિસૂરિ, પ્રણમું ભવી આણંદપૂરિ. ૭૦ સુમતિસૂરિ તસુ પટિ ગુણવંત, અશુ અનુક્રમિ અતિસૂરિ સંત, ઈસરસૂરિ શું પાવાઈ નામ, ગણહર દૂઆ ગુણ અભિરામ. ૭૧ સંપ્રતિ સાલસૂરિનઈ સીસ, નામઈ શ્રી ઇસરસૂરિસ, શાંતિસૂરિ તણુઈ સુપસાઈ, રશ્યલ પ્રબંધ નવુ ગુણ ઠાઈ. ૭૨ શાંતિસૂરિ તણઈ સુપસાઈ, રચ્યઉ પ્રબંધ નવુ ગુણ ઠાઈ. ૭૨ માલવ દેસ નયર રતલામ, શ્રાવક ખેતા વેલા નામ, Page #288 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૨૩] કડુઆ ઉલનઇ ભાણે જસ ધમ્મુ, નણુઇ જિષ્ણુમત કેરમ, ૭૩ વેલરાજનઈ આગ્રહ કરી, કીધઉ શ્રી નવકારહ ચિરી, પનર થઈ વરસ ઉહાસ, સેઅ અદ્ભુમિ દિણ આસા માસિ. ૭૪ ભવીયાં ધમ્મ કરઉ બહુ ભાવિ, એહ ચરિત પભણુઇ પ્રસ્તાવિ, જિમ વિલસુ સુહસપતિ પૂરિ, ઇમ ખેાલાઇ શ્રી ઇસરસૂરિ. ૭૫ (૧) ઇતિ શ્રી સિધિચક્ર ચઉપાઇ શ્રીપાલની સમાપ્ત. સ૦ ૧૫૯૮ ચૈત્રાદિ વર્ષ વૈ॰ વદ અમાવાશા શનૌ લિ॰ ટૂકડેસ્વર પારિખી રામપુરા ગ્રામ મધ્યે લિ॰ શ્રીમત વૃદ્ધચ્છે ભ. ગુણનિધાનસૂરિ સભ્ય વા॰ ભાવવન્દ્વન લિ॰ પ.સ. ૧૫-૧૬, ડા૦ પાલણપુર દા. ૩૮ ન ́. ૧૨. (આની નકલ મેં ઉતારી લીધી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૫-૦૭, ભા.૩ પૃ. ૫૩૨-૩૪.] ૧૮૩. કહુઆ (કડવાગચ્છના મૂલપુરુષ) કડવાએ પેાતાના મત સ. ૧૫૬૨ લગભગ કાઢચો અને તેમાં ખરા સાધુએ વત માનકાલે વિદ્યમાન નથી એવું જણાવ્યું. આ કદાચ એ હેાય એમ ધારી તેને સ ંવત્ લીધેા છે, [કર્તાના વિશેષ પરિચય માટે જુએ જૈન સત્યપ્રકાશ વર્ષોં ૧૮ અક ૧૯.] (૩૧૫) લીલાવતી સુમતિવિલાસ રાસ દુહા અને ચેાપાઈ એ બેમાં આખા રાસ છે. આદિ દુહા. પ્રથમ વણાયગ વીનવું, ડાડ`ડ ગાહિર સિદ્ધિ બુદ્ધિ આપુ નિરમલી, ગુંથાંનકિ ગંભીર. ઈશ્વર દેવનિ કુલિ ક્રૂ, પાર્વતીના પુત્ર, તમ સમરિ રિદ્ધિ પાંમીઇ, અણુકેલળ્યાં ધરસૂત્ર. બીજી તે સમરૂ સારદા, જે ષ્ટિ ખાલકુ'યાર, બ્રહ્મા ઊયરિ અવતરી, ચ્યાર વેદ મુ‚ માંહિ. આદિ તે આદિનાથ સમરીઈ, અડવડી આધાર, ગુણુ ગાઊ લીલાવતી, સરિસ સુમતિવિલાસ, (૫૫૦) પ્રથમ લ બેદર વીનવું, સૂડાદુ ૬ ગુહીર સદ્ધિ બુદ્ધિ આપઇ નિરમલી, ગુણુસ્થાનક ગભીર. દેવ મહેશનઇ કુલિ દૂ, પારવતીના પૂત્ર ૧ ૨ ૩ ४ ૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ [૨૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ તુમ્હ સમરિઇ રિદ્ધિ પામી, અણુશ્કેલળ્યાં ધરસૂત્ર. અંત – લીલાવતીનું ચરિત્ર સાંભલિ, દુષાલિદ્ર તેહના ટલિ, જે નરનારી ગાર્ડસ રાસ, ઇણી પરિ પૂરિ મનની આસ. કર જોડી કડુઉ ઈમ ભણિ, દુષાલિક તે ઘેલાં ડિર, જે નરનારી ગાસિ રાસ, સ્વામી પૂરા તેહની આસ. (૧) સંવત સાલ (?) ૧૭૦૮ વષૅ પાસ વિદ ત્રીજ ને સાધ્વી. શ્રી હીરશ્રી તત્ શષ્યણી ચેલી દેવકી લક્ષીત. ૫.સ. ૯-૧૩, ડા. પાલણપુર દા. ૩૮ નં. ૨૫. (૨) ૫.સ. ૫–૧૭, ડે. ભં. દા.૭૦ નં.૧૧૩, (૩) સ ૧૭૯૧ પાસ સુદી ૩ રવૌ. ૫.સ. ૧૩–૧૦, સંધ ભં૰ પાલણપુર દા. ૪૬ નં. ૬. (૪) સં. ૧૭૫૮ ચૈ. સુદિ ૧૪ ભેામે ૫. વિવેકવિમલગણિશિ નિત્યવિમલ લ૦ ૫”, પુન્યવિજય વાચના ચાપડા, પ.ક્ર. ૧૬થી ૨૩,. કડી ૧૭૫, જશ સ - આણંદ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૦-૧૧, ભા,૩ પૃ.૫૩૮-૩૯,] ૧૮૪, આણુંદ (ત. હેમવિમલસૂરિ–સાધુવિજય-કમલસાધુશિ.) (૩૧૬) [+] ૨૪ જિન સ્તવન ૨. સ. ૧૫૬૨ ૨૯ અંત - ઇંદુ બાણુ રસ નયણુ પ્રમાણુ, એ સંવત્સર સંખ્યા જાણુ તપગચ્છગયણુ વિભાસણ ભાણુ, શ્રી હેમવિમલસૂરિ યુગપ્રધાન ૨૮ પૂજ્ય શિસમણિ પંડિતરાય, સાધુવિજય ગિરૂમા ગુરુરાય, ફમલસાધુ જયવંત મુણિંદ, તાસ શિષ્ય ભણિ આણંદ છત ચાવીસ તીર્થંકર સ્તવન, (૧) ૫". હ*સવિજય ગ૦ લખીત'. સં.૩, પ્ર.કા. ભ....(૨)સૌભાગ્યવિમલ. ૧.સ.૨-૧૨, આ.ક. ભ. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૨, ૫૭૨ વિજયને નામે).] [પ્રકાશિત ઃ ૧. જૈનરત્નસ ગ્રહ પૃ. ૨૨૩. ૨. રત્નસાર ભા.ર પૃ. ૫૪૨-૪૪. G [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૭=૦૮.] ૧૮૫, પદ્મસાગર (મમ્માડુડગચ્છ-મુનિસુદરસૂરિશિ.) સમ્માહડ–મહાહડીય-મડાહડા એમ એ ગચ્છનાં નામ છે. તે ગુચ્છતા. મુનિસુંદરસૂરિ એ મતિસુ દરસૂરિ કે જેને સં.૧૫૫૯ના લેખ નાર. ૧ લેખાંક ૪૯૬માં મળી આવે છે તે હેાવા જોઈએ, નામ મૂકવામાં કઈ સરતચૂક થઈ હાય. કમલ Page #290 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૨] (૩૧૭) કયવન્ના ચાપાઈ ૨.સ.૧૫૬૩ ભાદ્રપદ વદી ૮ રવિવાર આદિ – સરસ વચન આપે સદા, સરસતિ કવિયણુ માઈ પશુવિ કઈન્ના ચરી, પણિસુ સુગુરૂ પસાઈ. સમાહતગછે ગુણુનિલેા શ્રી મુનિસુદરસૂરિ, પદ્મસાગરસૂરિ સીસ તસુ પભણે આણુંદ પૂરિ. દાન ઉપર કઇવન ચોપઇ, સંવર પનર ત્રિસડે થઈ, ભાદ્ર વદિ અમિ તિથિ જાણુ, સહસકિરણ દિન આણુંદ આણિ. ૯૯ પદ્મસાગરસૂરિ ઈમ ભણંત, ગુણે તિહિં કાજ સરતિ, તે સવિ પામે વંતિ સિદ્ધિ. ધર નીરેાગ ધરે અવિચલ રિદ્ધિ ૩૦ (૧) દાન ઉપર કઇવના ચેપઇ. પ.સ’. ૧૮-૧૩, લી....ભ. (૨)ગ્ર”. ૩૦૦, લી.ભ, દા.૩૦ ૧,૪૨, અત [મુપુગૃહસૂચી (મદ્રસાગરસૂરિને નામે પણ).] (૩૧૮ ૭) લીલાવતી સુમતિવિલાસ ર.સ. ૧૫૬૩ (૧) ભાવ. ભ'. (૩૧૮ ખ) સ્થૂલભદ્ર અઠ્ઠાવીસે (૧) પ.સં. ૭, ત્ર ́, ૨૮, લી.ભં. દા.૩૭ નં.૪. [લી'હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૧-૧૨, ભા.૩ પૃ.૫૪૩.] રાજશીલ ૧૮૬, રાજશીલ (ખ॰ સાધુડશિ॰) (૩૧૯) [+] વિક્રમ ખાપરા ચિરત ચાપાઇ ર.સ.૧૫૬૩ જે.શુ. ચિતાડગઢમાં ૧૫ આફ્રિ – સકલ સદાકલ ગુગુ ભંડાર, અકલિત રૂપ અનેિ ઉદાર, સુરનર કિંનર સેવા કરઇ, કવિયષ્ણુ જિષ્ણુવર પર અનુસરઇ. ૧ કાસમીર ધુરિ જસુ અહિધાન, ચરણકમલ પ્રચુમી રાઇ રાણુ, સા સાÛ પ્રણમું નિજ ભાવિ, કવિત કરત વિઘ્ન ન થાઇ. ૨ વિક્રમરાય ચરિત હું ભણુઉં, જિષ્ણુ વલવúઉ ખાપર તણુક, માલવ દેસ મહિય વિખ્યાત, લખમીવંત કનકની જાતિ, અ`ત – પ્રમ સાંભલી પરાઇ વસ્ત, ભવિયાં નવ લીજઇ અદત્ત, ૩ ચારીપણ નિવારઉ દૂરિ, ત્રિમ સિવસંપદ પામઉ પૂરિ. ૧૯૭ નરવર ખઈ સભા મજિર, નરિ વરત્યે જયજયકાર, ભાઇબાપતે મેલી નારિ, વિક્રમ પ્રગટયો જસ સંસારિ. ૧ ૧૯૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ રાજશીલ [૨૨] જે ગૂર્જર કવિઓ: ૧ જાસુ તણું ગુરુ પાર ન કોઈ, પરદુઃખભંજન અવર ન કોઈ, કેતાં કહું જાસ અવદ્યાત, એક જીભ સાધલી નરમાત. ૧૯૯ એહ ચરિત્ર શ્રી વિક્રમ તણુઉં, સરલ લેક મન સુધઈ ભણઉ, ભણતાં સુણતાં હુઈ બહુ બુધિ, પામી જઈ મનવંછિત સિધિ. ૨૦૦ ભણતાં ચોર તણાં ભય જાય, સુણતાં આપદ કિમઈ ન થાઈ, ઈમ જોણિ ભણિજયો સહુ કેઈ, મન આણંદઈ ભવિયણ લેય.૨૦૧ સાધુહરષ ગિરૂઆ ગુરૂરાય, જઈતા મહિયલિ ઉવઝાય, જાણુઈ અંગ ઈગ્યાર વખાણ, જિણવરની સિર પાલઈ આણ. ૨૦૨ તાસુ સસ આણંદિ ઈમ કડાં, ચરિત્ર એહ વિકમ કે ભઈ, રાજશીલ ગુરૂ ગુરૂ પસાઈ, ગુરૂપ્રસાદિ ધરિ નવનિધિ થાઈ ૨૦૩ તાસ સીસ આણંદિ મન તણઈ. રાજશીલ ઉવઝાય ઈ ભઈ, ત્રીજઉં વ્રત જે અવિચલ ધરઇ, જ્ઞાન નિરમલ શિવસંપઈ વરઈ. ૨૦૪ પનરસઈ ત્રિસઠિ સુવિચારિ, જેઠ માસિ ઊજલ પબિ સારિ, ચિત્રકૂટ ગઢ તાસ મઝારિ, ભણતા ભવિયણ જય જયકારિ. વિક્રમકીતિ જગિ ઝલહલઈ, ભણતાં ગુરુતાં અફલાં ફલઈ, ગગ નાહિયાં પતિગ જાઈ, લિબિમી તેનઈ ઘરિ ધરિ થાઈ. ૨૦૫ (૧) સં.૧૬૪૭ ભાવ વ. ૫ ભેમે લ૦ ચિરાડા મથે ૫૦ લક્ષ્મીમંડનેન. ૫.સં. ૭-૧૫. ડા. પાલણપુર દા.૩૬. (૨) લિ૦ શિવવર્ધનન. ૫.સં. ૬, જય૦ પિ. ૬૮. (૩) સં.૧૭૨૧ કા. શુ. ૧૪ અચલગચ્છ અમરસાગરસૂરિ શિ૦ સાદરી લાલી (? વાડા) શિષ્યાણું સારી લાલાં લિ. પ.સં. ૯-૧થી ૧૩ કલ. સં. કે. કેટે, વો ૦ ૧૦ નં.૭૦ પૃ.૧૩૭–૧૩૮. (આ લેખિકા માટે જુઓ ગજસિંહકુમાર'ની આ જ વર્ષની લેખિકા-પુપિકા). (૪) વિક્રમાદીત ખાપરા ચોરવધ ચઉપઈ. પ.સં. ૮-૫, વી. ઉ. ભ. દા. ૭. [૧. કથામંજૂષા શ્રેણ–૧, સંપા. કનુભાઈ શેઠ.] (૩૦) અમરસેન વયરસેન પાઈ ૨.સં. ૧૫૯૪ આદિ– પણમઉ શ્રી જિણ પાસ આસપુરણ જગતારક, વામા ઉરિ સિરિ રાય હંસ યંસ ઈખ્યાગહ નાઈક, તાસ તઈ સંતાન હુઉ, ગુરૂઉ ગુર કેસી પ્રતિબંધઉ હેલિ જિણિ રાજા પરદેસી તસ સરૂપ સંખેવિ હિવઈ કહિસિઉ ગુરૂ આધારિ રાયપાસેણી ભાસિયો, તે નિય વિગતિ વિચારિ. Page #292 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૨૭] જશીલ અત – ખરતરગચ્છ ગુરૂ મહિમાવંત, સાધુહરષ ગુરૂ જગ જિયવત, જ સુ નામ નવનિધિ ધરિ થાઈ, ભવ અનેકનાં પાતક જાઈ. ૨૦ તે ગુરૂન પામી ઉપદેશ, પુણ્ય પાપીનું લહી વિસેસ, અમર વર બંધવ તણઉં, કહિઉ ચરિત્ર આણંદુઈ ઘણુઉં. ૨૬ ૧ રાજસીલ ઉવઝાઈ મનરંગિ, પૂજ જિનફલ આણિ અંગિ, સંવત પર ચઉરાણવઈ, આણંદ આણું મન આપણું. ૨૬૨ ઈમ જિનપૂજાફલ સંભલી, વીતરાગ જે પૂજા વલી, તિહિ ઘરિ નવનિધિ મંગલ ચાર, અનિસિ નિશ્ચઈ જય જયકાર. ૨૬૩ (૧) પ.સં. ૧૨–૫, હા. ભ. દા.૮૧ નં.૨૦. (૩૨૧) ઉત્તરાધ્યયન ગીતો ૩૬ આદિ – સરસતિ મતિ અતિ નિરમલી, આપલે કરીય પસાય, ગાઈ હું જિનશ્ચમ તણઉ, મૂલ વિનય કરી ભાઉ રે. વિનય સમાચરૂ, વિનય સયલ ગુણ સાર રે. જંબૂ પ્રતિ જુગતઉં કહઈ, શ્રી પંચમ ગણધાર ચરમ જિસરિ ઈમ કહ્યઉ, પ્રથમ અધ્યયન વિચારૂ રે. વિ. ૨ ઈમ ગુણ વિનય તણું સુણો, જે નિતુ કરઈ અભ્યાસ, શ્રી રાજશીલ ઉવઝાય ભણઈ, સફલ ફલઈ તીહાં આ સાર. ૮ ઇતિ પ્રથમ ગીત. અંત - ઈમ ભરાઈ સેહમ હમ સ્વામિ જ બૂસ્વામિ પ્રતિ સુકુમાલ, શ્રી વીર જિણવરિ કહ્યઉ ઈણિ પરિ ધરમાગ વિસાલ. ૧ પામીયઈ અવિચલ પદ સસિ કોમલ પદ સમલ જસુ પસાઈ સાર, દૂ૦ ૨ શ્રી રાજશીલ વિઝાય બેલઈ સચલ મંગલકાર. જાણિવા જીવ અજીવ લોકાલોક માહિ વિસેસ, ઈક રૂપવંત અરૂપ બિહુ પરિ છઈ અજીવ પ્રદેસ. ઈમ કહ્યા જિનવર વીરિ સમરથ અરથ જિનમત સાર, તે ચિત્તિ ધરતાં વિજય લહીયઈ હવઈ જયજયકાર. (૧) ગ્રંથાગ્ર ૪૧૬, લિ. કવિના શિષ્ય, પ.સં. ૨૧-૯, ઝીં, પિો. ૩૮ ' Page #293 -------------------------------------------------------------------------- ________________ જયવિજય [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ન'. ૧૭૭, (૨–૩) ૫.સ'. ૧૫-૧૬ અને ૧૪–૧૩, ડા૦ પાલણુપુર દા૦ ૩૬. (૪) ૫.સ. ૧૬, જિ યા૦ નં. ૧૧૦૯, (૫) સં.૧૬૫૪ આ. વ. ૧૪ ખ૦ પદ્મસુંદરશિ॰ જીવનસેામ લિ॰ હુડીયા ગેાત્રે તજ ભાર્યાં શ્રા॰ જયમાં પદ્મનાથ. પ.સ”. ૧૬, જિ॰ ચા. પો. ૮૩ નં. ૨૧૧૮. (૬) પં. દાનર ગણિ શિ॰ સમયહષે શુ લિ॰ સ'.૧૬૪૪ કા. ૩ વિ. જેસલમેરૂ મધ્યે જિનચંદ્ર સૂરિ રાજ્યે. પ.સ. ૭, અભય. નં. ૭૧૪૭. (૭) ૫.સ’. ૮-૧૪, આ. ક. ભ. [લિસ્ટઇ ભા.ર, મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૪૫, ૩૧૫, ૪૧૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૩૯-૪ર.] ૧ ૧૮૭, જયવિજય (ત॰ હેમવિમલસૂરિ-આણુ દૃવિમલશિ૦) (૩૨૨) સુનિત ચોપાઈ ૨.સ.૧૫૬૪ આસે (શુ.) ૧૦ ગુરુ વરકાણા અંત – ભણુઈ ગુણઈ નઈ જે સાંભલઈ, તેહ તણુઈ મનવ તિ લઈ, તપાગચ્છ શ્રી ગુરૂ ઉદયવંત, શ્રી હૈવિમલસુર જયવત. નામ લીધઈ તંત્રને ધવલી, ગુરૂ પસાય મુઝ આસ્યા કુલી, વિષ્ણુધ મૌલિ મંડન શૃંગાર, શ્રી શુભનય સગુરૂ આધાર સીસ સમણિ અતિ ઉયવંત, પંડિત આણું શુભ ગુણવ ત તસ પસાય એહ ચરિત્ર, સુપિતિ કેરૂ પુન્ય પવિત્ર પનરહ સઇ ચઉસડ સમઈ, આસેા માસ માહા અમી અમઇ, ૧૯ દસમીન દેન ગુરવાર, ચ'દ્રધનેસુરીને આધાર, વરિકાણિ વારૂ મતિ દીધ, તણે પરિપૂર્ણ હુઉ સમાઁધ, ૨૦ જા લગઇ દેન ફિર રાહણી, કથ્યા મહીઅલ ભમઇ, પહી ? અસ કરત ધ્યાને જો મુકઇ નહી, તા. જયવંત હુ ચપઈ. ૨૧ વિચાર ઉર્દૂ અધકુ ખેાલુ અલી, સંધ સદૂ કાષ ભો વલી, શ્રી આવશ્યકતઇ આધાર, સુનિવઈ ચરીય રચિ દ્રી સાર સયમ પુર સરસ, અમ અરસ જા ભલેઈ ભલુ, સંવેગસાયર તવ દિવાયર ચરિય મુનિત્રય નતુ, ૨૩ જે ભણુઇ ભવીયણ સુ શ્રવણુઇ ગાઢઇ ગાજતઇ. તે લહે લછી લઇ એ વછીતિ જયવજય વધાવતઇ. (૧) સં.૧૯૧૨ સાઅે માગસર વદે ઉસ બુધવારે લુઇરા સ્થાને શ્રીમાલી નાત લઘુ સાખીય હિસકરણ વીર પદ્મના અં. પ.સ'. ૫૩, Page #294 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૨૯] અજ્ઞાત કવિ છેલ્લું પાનું, જશ, સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૪૨-૪૩.) ૧૮૮. અજ્ઞાત કવિ (૩૨૩) મંદોદરી સંવાદ ૨.સં.૧૫૬૫ અંત – સંવત પનર પાંસઠઈ છરણ દુરંગ નિવાસ. પૂરણ શ્યારિ ચેપઈ બિસઈ બાંધી બુદ્ધિપ્રકાસ. (1) સંવત ૧૭૦૫ વર્ષે વૈશાખ શુદિ ૧૫ દિને કાસમપુર મળે ઋષિ શ્રી રાજપાલજી તસ્ય શિષ્ય મુની વીરજી લિપિકૃતં સ્વયં પઠનાથ. (૧) ઉદયપુર ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૧૨.] ૧૮૯ હીરાણુંદ (મલવારગચ્છ, લક્ષ્મીસાગરસૂરિ–ગુણનિધાનશિ૦) મલધારીગચ્છના લક્ષમીસાગરસૂરિ (ગુણસાગરસૂરિન પદધર)ના લેખો સં.૧૫૫૮ અને ૧૫૭૦ના મળે છે (નાહર.) તથા પ્રતિમાલેખે સં.૧૫૪૯ અને ૧૫૭૫ના મળે છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧ લેખાંક ૨૭૯, ૧૭૩.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૨-૧૩. વસ્તુતઃ અહીં નોંધાયેલ “વિદ્યાવિલાસ પવાડો' (૨. સં. ૧૫૬૫) નં. દ૨ના હીરાણંદસૂરિની છે. આ હીરાણંદમુનિ તેની એક પ્રતના લહિયા છે. જૈન ગૂર્જર કવિઓએ કૃતિને જે રચના સંવત આપ્યો છે તે પણ વસ્તુતઃ લેખનસંવત છે.] ૧૯૦, હંસામ (તહેમવિમલસૂરિ–કમલધર્મશિ.) (૩૪) [+] પૂર્વદશ ચિત્ય પરિપાટી રાસ [અથવા તીર્થમાલા] ૨.સં.૧૫૬૫ ૫૩ ગા. અંત – સંવત પનર પાંસઠઈ મા જત્ર કરી ઉદાર. સુ. સંધ સહુ ધરિ આવીઆ એ મા૦ દિનદિન ઉચ્છવ સાર સુ. ૫૦ ચિંતામણિ કરિ પામીઉ એ માત્ર સુરતર ફલિઉ બાર, સુત્ર મુગતિ હુઈ તસ ટુંકડી એ માત્ર સયલ સુખ સંસાર સુટ ૫૧ કમલમ પંડિત વરૂ એ મા ૯ જાત્ર કીધી સંધ સાથ, સુ૦ સફલ જનમ હવાઈ મુજ હુએ એ મા. મુગતિ હુઈ હવ હાથ. પર તપગચ્છનાયક શિવસુખદાયક શ્રી હેમવિમલ સરિંદ ગુરૂ, તસ આણુ ધુરંધર વિબુધ પુરંદર કમલધમ પંડિતવરૂ, તસ સસ નામઈ હંસસેમઈ તીરથમાલ રચિ સુવિમલ, Bદાર સ. Page #295 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રસૂરિ [૨૩૦] જૈન ગૂર્જર કવિએ : ૧ જે ભવિ ભણેસિ ભાવિ સુણેસિ તે નર પામઈ જાત્રફલે. પ૩ [મુપુગૃહસૂચી, જૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૬૧, ૪૦૫).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૧૩] ૧૯૧ ક. જ્ઞાનચંદ્રસૂરિ (સેરઠગરછ ક્ષમાચંદ્રસૂરિ–વીરચંદ્ર સૂરિશિ.) (૩૨૫) વંકચૂલને પવાડે અથવા રાસ ૨.સં.૧૫૬૫ ચૈત્ર શુ. ૬ ગુરુવાર મંગલપુરે (માંગરોળમાં) આદિ વસ્તુ ગ્રંથ અગઈ ગ્રંથ અગઈ કિદ્ધ કવિ શ્રેણિ તે બુધિ બહુલી નિમય જગહ માહિ તણિ સુજસ લદ્ધ શેષ સગુણ ગુણ ગ્રહી કરી વલીય અધિક સવિસેષ બદ્ધ તાસ તણુઉ હુઓ એ પસાઉસલ, કરસ હવઈ હરકંતિ ન્યાન ભણે વંકચૂલતૂ, રચસિ કવિત અતિ ખંતિ. પૂર્વછાયા. કવિત કરવા કવિ તણે ઉલટ અંગિ ન માઈ પૂછું પંડિત પરિ કરી, કિહાં છે સારદ માઈ. એક ભણે અમરાપુરે, એક ભણે મહી માંહિ એક ભણે ભૂપતિભવણે, એક વદે બ્રહ્મ ઠાઈ. જન મુખે વાણુ જુજૂઇ, સુણિએ સાસતિ ઠામ, બ્રહ્માણુ કિમ વર્ણવું, બંદૂ રૂપે બહુ નામ. કઈ આકાર કારને, કઈ તું અકલ અરૂ૫ નાદે બિંદિ કારિતૂ, દાખિ ન સકલ સરૂપ. બ્રહ્મસુતા સુહણે ભણે, યાનકથન સુણિ કંનિ. હૃદયકમલે નતિ નીયડી, મ કિરિ વિમાસણ મંનિ. પદવાડઉ પિઢઉ હરઈ, કરવા છિ કવિ અંતિ વંકચૂલ ગુણ વર્ણવું, શ્રવણિ સણુઉં એક ચિતિ. ન્યાન ભણઈ કણિપાર કહ્યું, “વાડઉ પરચંડ વંકચૂલ રા વર્ણવિ, એક પણ પરિ ખંડ. ૨૬૨ -ઈતિ વંકચૂલ પવાડઉ વિંઝવાસિનિ દેવ્યા વર લબ્ધ પ્રથમ ખંડ Page #296 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૩૧]. જ્ઞાનચંદ્રસૂરિ ૫૫૧. ૩૦૮ ન્યાનચંદ્ર કહિ નૃતિ કરી, બધું બીજુ ખંડ વંકચૂલ કિમ વર્ણવ્, પવાડ પરચંડ. અંત- ઈણિ પરિ જે જન પાલસે નયમ નિશ્ચિઓ નિજ દેહ, વંકચૂલ પરિ પાસે, પગિરિ સંપતિ તેહ. સંવત પનર ને પાંસઠે, ચિત્ર સુદ તિથિ છઠિ, ગુરૂવારે મંગલપુર, રચ્યું ગ૭ સેરઠિ. ૩૦૯ ન્યાન ભણે મેં નિયમને, વારૂ કહિ વિચાર સાસહિ કવિ જે હુઈ, અક્ષર અવદે લિગાર. ૩૧૦ (૧) ઇતિ તૃતીયખંડ, પ્રથમ ૨૫૮ બીજે ૩૫૦ ત્રીજે ૩૧૦ એવું સર્વ મલી ૯૧૮ને માજને સં૧૬૪૨ આસો વદિ ૬ સોમે છગઢ પ્રાકારે લિ. ઋ. જઇતા. પ.સં. ૫૪–૧૩, રત્ન ભ. દા.૪૩ નં.૮. (૨) ૭૯૬ કડી સુધી, પ.સં. ૩૯-૧૨, અપૂર્ણ પણ જૂની સારી પ્રત, ઘોઘા ભ. દા.૧૬ નં ૭. (૩૨૬) વેતાલ પચવીસી ૨.સં.૧૫૮૩ શ્રા. વ. ૮ ગુરુ. સોરઠના રત્નાગરપુરમાં (માંગરોલમાં) આદિ- ૩ નમઃ શ્રી સારદાઈ નમ:. પૂરવા ઉદધિ સુતાસુત સ્વામિ રિપુ, પિતા નાભિ ઉતપન, તાસ સુતા હૂં પય નમી, માગિસ વિમલ વચન. વિમલહ સારિંગ સિરિ વસઈ, સારિંગવાહનિ જાસ, પાક પાણિ કટિ તટિ ઠવઈ, દૂ પય પ્રણમિસ તાસ. તાસ પસાઈ કવિ કરઈ, વિક્રમચરિત્ર પવિત્ર, અવિહડ જેહનઈ આગીઉં, વડ તાલહ મિત્ર. અંત - (છેલ્લી ૨પમી કથા આદિ) શ્રી સરસતિના પય દઈ નમ, કથા ન્યાને કહઈ પંચવીસમી. પૂરવ પુણ્ય પ્રામ, રાજરૂદ્ધિ ભંડાર, ગાંધવસુત નિકુલતિલિઉં, ધન વિક્રમ અવતાર. સેરઠિગઇિ સોહામણુ, ગુરૂ ગરૂઆ ગુણવંત, ખિમાચંદ્ર સૂરી સધર, જિણિ કીધઉ ક્રમ અંત. તાસ પાટિપદૂચઈ પ્રગટ, નામઈ વીરચંદ્રસૂરિ, ભાવઈ તે પય પ્રણમીઈ, ઉરિ આણું દહ પૂરિ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સાનચદ્રસૂરિ [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ તાસ પાટિ કહઈ મંદધી, પચવીશી વૈતાલ, જ્ઞાનચંદ્રસૂરિ ઇમ વદઈ, વિકમગુણ સવિસાલ. સંવત પનર તિજઈ રચી, વારૂ કથા વિચિત્ત, શ્રાવણ વદિ તિથિ નવમીઈ, સુરગુરૂવાર પવિત્ત. સેરઠમંડલ માહિએ, પુર રતનાગર નામ, શ્રી નવપલ્લવ સાનીધઈ, કીધ કોહલ ઠામ. (૧) સંવત્ ૧૭૧૯ વષે માહા સુદ ૨ ગુરૂ દસાડા મધે લષીત વિદ્યારત્ન.પ.સં.૩૧-૧૪, શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહ.[મુપુન્હસૂચી.] (૩૨૭) સિંહાસન બત્રીશી સં.૧૫૯૯ માગશર સુદ ૧૦ ગુરુ આદિ – પ્રથમ વસ્તબંધ. બભતનયા બભતયા પાય પણમૂવિ, વપુ ધનસારહ વણ જે ધવલહંસ જસ વાહનિ રજજઇ, ધવલ વસ્ત્ર જે પંગરણિ, ધવલહાર ગુણ કંઠિ છજજઈ, ધવલ સિંહાસણ આસણ, ધવલહ પુસ્તક પાણિ, ન્માન કહઈ તાઈ સાંગધઈ, વિકમકથા વખાણિ. પૂર્વછાયા. વખાણું જાણું જિકે, વારૂ વિક્રમ ખ્યાતિ, કથા ત્રીસ દેઈ જેહની, ભણસ જૂજઈ ભાંતિ. કથા કહલ જિહ, જેણુઈ તનમન રંજીઈ, શુણિજ્ય કહિ કવિ સોઈ, તેહ વાત વિકમ તણું. * જીણુઈ નર નવ ખંડ, પહુપતિ આણુ મનાવયા, લીહા દુજણ દંડ. દંડ પાંચ છત્ર શરિ, દીસઈ ઝાકઝમાલ, ઈંઈ આપ્યું આદરઇ, સિંહાસન વિસાલ. જે ધરિ ધણી ઓર...અનિવાર, ચાઉ દીઈ ઈમ ચાઉડઉ, સઈ સંત સદ્ગકાર. કરણ નર અભિનવલે, પિતઇ પરસા ત્રિણિ, કીધી વસુધા વિકમે, સાત વાર અવારણ રવિટિ સાહસધીર, નર ઉભય દાન દાતાર, પરદુખકાતર કવિ કહઈ, અડવડીયાં આધાર. ધરણીતલિ વિકમ વડઉ, જામલિ મિલિયન કેઈ, Page #298 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૩૩] ઈંદ્રસભા માહિ સતઉ, વાત વડાના જોઇ. જોઇ નહી નિજ નડિ, પરમહિલાનૢ મુખ, વિક્રમનઈ મિત્ર આગાઉ, ક્ષણનહ દાખે દખ. દુખીયા દુખ દેખી કરી, છેદઇ ખ્રિહિલ જેહ, વિક્રમ બારે માસ નતિ, વરસઇ સાવનમેહ, અત – કથા કતાહલ જે સુષુ', તે લહઈ સુખસંપત્તિ, ચત્તર તણા ચિતરંજસઇ, છઈ એહુમા અત્તિમત્તિ. સંવત પનર નવાણુવઈ, માગશિર માસ પવિત્ત, શુક્લ પક્ષ દસમી દિનઇ, શ્રી ગુરૂવાર અવિત્ત. ન્યાનચદ્રિ નિરતઇ કરી, સરસતિ સાનદ્ધિ કિ, સદગુરૂપાય પસાઉલઇ, તણિ પામી સચ્છુદ્ધિ. ક્ષત્રીઽ ખતઇ કરી, સિઇ જન જે એહ, ઊદારિજ ગુણુ આવિસઇ, લહિસઇ સર્વ સદ્ધિ તેહ. (૧) પ.સં.૪૯-૧૩, ખેડા ભ ́. નં.૩.(૨) ખંડ ૩ ગા.૧૦૩૪ સ.૧૬૭૯ જે. વ. ૪ શુક્ર હલાર દેશે તમાચી રહણ ગ્રામે ભરૂચવાસી ઋષિ હીરજી લિ॰ ૫.સ’.૪૦, અભય, પો.૧૩ ન.૧૩૩. ૨૫ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૪૩-૪૭, ત્યાં ‘વિશેષયદ્ર'ને સ્થાને વીરચંદ'નું અનુમાન કરી બાર માસ' નેંધાયેલી તે વસ્તુતઃ વિશેષ દશિષ્ય જ્ઞાનચંદ્રની જ કૃતિ છે.] ૧૯૧ ખ. જ્ઞાનચંદ (વિશેષચ'દશિષ્ય) (૩૨૮) + આર માસ ૧૮ કડી આદિ– સરસતી ચિત સમરી કરી, પ્રણમી જિન પાય. રાજુલ કહે સુણ ચાંદલા, ચંદા કહો રે જાય. અંત – યદુપતિ નેમજી ગાયા, દીઠે અતિ આણું, વિશેષચંદ્ર કવિરાજના શિષ્ય કહે જ્ઞાનચંદ. (૧) ચેપડે, તેમાં ૧ પુત્ર, જશ. સ. પ્રકાશિત : ૧. જૈનયુગ પુ.૫ પૃ.૨૫૬. જ્ઞાનચંદ . ૧૦ ૧૧ ૨૨ ૨૩ ૨૪ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૪૬. ત્યાં ‘વિશેષ'ને સ્થાને ધીર’ના તર્ક કરી કૃતિ વીરચંદ્રશિષ્ય જ્ઞાનચંદ્ર (નં. ૧૯૧ ક)ની માનેલી પરંતુ અન્યત્ર વિશેષચંદશિષ્ય જ્ઞાનયંદની અન્ય કૃતિ પણ નોંધાયેલી મળે છે તેથી એ જુદા જ કવિ છે એમ નિશ્ચિત થાય છે. એ કવિ મેડા સમયના હાય ૧૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉદયભાનું [૨૩] જૈન ગૂર્જર કવિઓઃ ૧ એવો પણ સંભવ છે.] ૧૨. ઉદયભાનુ (ૌ રાજતિલકસૂરિ–વિનયતિલકસૂરિ-સૌભાગ્ય - તિલકસૂરિશિષ્ય) પૂર્ણિમાગરના રાજતિલકસૂરિના પ્રતિમાલેખસં.૧૫૧૬, સં. ૧૫૧૯, સં.૧પ૨૪, સં.૧પ૨૯ના મળ્યા છે (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧ લેખાંક ૧૨૨૨, ૩૦૧ અને ૨૨૪, ૧૨૪૯. અને ૩૩) તથા સં.૧પ૦૬ તથા સં.૧પ૩ના મળ્યા છે (ભા.૨ લેખાંક ૯૬૧, અને ૭૯૭). તેમાંના એક પરથી જણાય છે કે તેઓ મતિતિલકસૂરિના શિષ્ય હતા. (૩૨૯) [+] વિક્રમસેન રાસ અથવા ચોપાઈ ૨. સં.૧૫૬૫ જેઠ સુદ આ સંબંધે પિતાના સંગ્રહમાં રા. મણિભાઈ બકોરભાઈ વ્યાસ લખે છે કે “આ પ૬૬ ટકને પ્રબંધ છે તે દરેક રીતે શામળ ભટ્ટની વાત સાથે હરીફાઈ કરે તેવો છે; અર્થાત આ પ્રબંધની રચના કઈ પણ રીતે શામળ ભટ્ટની વાતોથી ઊતરતા પ્રકારની નથી.” તેને સાર તેમણે અધૂરો મૂક્યો છે તે ઘણે ટ્રક હેવાથી અત્રે ઉતારી લેવામાં આવે છે: પૂર્વ દિશાએ “ધણ કણ કંચણથી ભરેલા માલવદેશમાં અનુપમ ઉજેણું નગર છે ત્યાં પરમાર કુલમાં ગભસેન રાજાને પુત્ર વિક્રમસેન રાજ થયે. સાહસથી તેણે વીર આગિયા વેતાલને વશ કરી લીધો હતો. રાજાને એક હજાર રાણીઓ હતી. એક વાર રાત્રિએ રાજા એ ઊંઘી ગયે કે સવાર થયું તો પણ જાગ્યો નહિ. સવારે સભાજન આવ્યા ત્યારે મંત્રીએ રાજાને જગાડયો. જાગતાંની સાથે રાજ બહુ ક્રોધાવેશમાં આવી ગયે ને મંત્રીને ઘાત કરવા તત્પર થયે. મંત્રીએ કહ્યું કે, ભલે, આપ રાજા છો, આપને કોઈ અટકાવી શકે તેમ નથી, પણ વગર ગુને શા. માટે મારે છે? તમને ક્રોધ કરવાનું કારણ હોય તે કહે. રાજાએ મંત્રીને પિતાને વિશ્વાસુ જાણીને તેને કહ્યું કે ચંપાનગરીના ચંપકસેન રાજાની. કુંવરી લીલાવતી સાથે હું સ્વમમાં પર. એના જેવી સ્વરૂપવાન સ્ત્રી, કેઈ નથી. તે જગાડીને મને વિયોગ પડાવ્યો. તે બુદ્ધિશાળી છે તે હવે ગમે તેમ કરીને મને એ સ્ત્રી મેળવી આ . રાજાએ છ માસની મુદત આપી. મંત્રીએ સદાવ્રત માંડયું અને મુસાફર, સંન્યાસી, તપસી, બ્રહ્મચારી વિપ્ર, ભાટ, મઠવાસી, સ્ત્રીઓ, યાત્રાળુઓ, સાધુઓ જે-જે દેશાવર કરનારા લેકે આવે તેમને આદર કરીને તેમને દેશાંતરની હકીકત પૂછે. એ પ્રમાણે એક મહિને વીતી ગયો ત્યારે એક અવધૂત આવ્યે તેને વેશ આ Page #300 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૩૫] ઉદયભાનું પ્રમાણે હતોઃ મસ્તકિ જટા મુકટ સુવિશાલ, તિલક ત્રીય સહઈ ભાલ, દંડ ત્રય કષાયાં વસ્ત્ર, બીજઈ કરિ ફુરસીનું શસ્ત્ર. ૪૩. યોગપટ્ટ હદિ તુલસી માલ, દેવ દેહરા ઝાકઝમાલ, હીગલાજ મુખિ બોલઈ ઘણુઉં, ઇસિવું રૂપ અવધૂતહ તણ૩. ૪૪ મંત્રીએ યોગીને પ્રસન્ન કરી પૂછયું કે આપ ક્યાં રહે છે ? યોગીએ કહ્યું, અમારે કોઈ એક ગામ ઠામ હેતું નથી, મેં અડસઠ તીર્થ કર્યા છે. કવિ તીર્થ ગણાવે છે: ગંગા ગયા ગોદાવરી હેમપંથ હિંગલાજ સાગર સંગમ નરબંદા, નાહી સાર્યા કાજ, વિતરણ સાભરમતી, અચલેશ્વર જગનાથ કાસી યમનાં દ્વારિકા, ભેટા શ્રી સોમનાથ, વટ પ્રિયાગ જઈ સરસતી, તાપી મહી ભગુ ખેત્ર સારણિ રામેશ્વરિ જઈ, પુહુતા જિહાં કુરૂખેત્ર. નગરકોટ જવાલામુખી, કાસમીર નઈ દેશ, તીરથ જોયાં મઈ ઘણું, મંત્રી મઈ મણઈ વેસિ. શંભુ શક્તિના દૂત જેવા સોમદેવ નામના એ યોગીએ કહ્યું કે મેં કરેલાં તીર્થ ગણાવતાં પાર આવે એ નથી; પણ મેં એક અચરજ જોયું છે તે હું તને કહું છું. નવબારી ચંપાનગરીમાં ચંપકસેન રાજા અને ચંપકસેના રણને લીલાવતી નામની કન્યા છે. કન્યા અભુત રૂપવતી છે. મંત્રીએ પૂછ્યું કે તે પરણી છે કે કુંવારી છે ? યોગીએ કહ્યું કે એ એક વિપરીત વાત છે. એ પાપિણી પુરુષષિયું છે. પૂર્વભવનું એક જ્ઞાન થયું છે ને તેથી પુરુષને દેષ કરે છે. મંત્રીએ કહ્યું કે ઠીક, ચાલે આપણે રાજા પાસે જઈએ. ઉજેણી નગરીની મનોહર રચના જોત-જોતા યોગી રાજા પાસે ગયો. રાજાએ બહુ ભક્તિભાવ બતાવીને યોગીનું સ્વાગત કર્યું. પછી યોગીએ લીલાવતીની બધી વાત કહી. રાજાએ તેને કટિ સુવણદાન આપીને વિદાય કર્યો, પછી સાગરદત્ત મંત્રીને રાજય સોંપીને પોતે (આટલે. સુધી સં.૧૬૬૨ની લખેલી પ્રત પરથી લખેલ સાર અધૂરે મુકાયો છે.) આદિ – વસ્તુ દેવી સરસતિ દેવી સરસતિ પાય પણ મેવિ, શંભુ શક્તિ બિ મનિ ધરી, કરિસ કવિ નવનવઈ દિ, Page #301 -------------------------------------------------------------------------- ________________ [૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ સિદ્ધિ બુદ્ધિ વર વિધન હર. ગુણનિધાન ગણપતિ પ્રસાદિ, જ્ઞાની ઋષિ આગઇ હુઆ જે આગમ પરવેસ, તસ પસાð વીઅણુ કર્યું, વિક્રમસેન વ વેસુ ' - અંત – પતર પાંસિ સરિઇ, જ્યેષ્ઠ માસિ શુદિ પક્ષ દિનકરઇ, રચિ રાસ એ શાસ્ત્ર પ્રકાશ, કહિ કવિયણુ નિજ ગુરૂનુ દાસ, ૬૧ પૂનિમગચ્છિ ગુણુદ્ધ નિહાળુ, રાજતિલકસૂરિ જગહ પ્રધાન, તાસ પાર્ટિ ગુરૂ પૂનિમ ચંદ, શ્રી વિનયતિલક સૂરિંદ, તહિ ગુરૂનું અનુમત લહી, કેાતક કથા કવીશ્વર કહી, * વાચક ઉદ્દયભાત ઇમ ભઇ, ૩ (પા॰) તસ અનુક્રમિ છઈ સૂરિ સુ, મહિમાવંત મહીઅલિ જગભાણુ, હું ભૂતિ શ્રી સૌભાગ્યહતિલક સૂરિ, જગિ જયવંતા આણુંદ પૂરિ. ૫૬૩ તસદ્ઘિ ગુરૂનુ· અનુમત લહી, કાતકકથા કરીશ્વર કહી, વિપુલબુદ્ધિ સુકવિ તેહ તણુઇ, વાચક ઉદયભાનુ ઈમ ભણુઇ, ૫૬૪ એ પ્રબંધ ચિંતામણિ પ્રાય, એ પ્રબંધ ભણતાં સુખ થાય, એહ પ્રબંધ ઇ ખુદ્ધિનિવાસ, સુણતાં સની કલીઇ આસ. ૫૬૫ (૧) લ.સં. ૧૬૨૬, ચોપડા, પ.ક્ર. ૧૫૪થી ૧૮૭, દે.લા.પુ.લા. ન ૧૧૨૫. (૨) સાગર ભ. (૩) રત ભ', (૪) ડે.ભ. [આલિસ્ટઇ ભા.૨, જૈહાપ્રાસ્ટા, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૫૮, ૩૯૩, ૩૯૫).] [પ્રકાશિત ઃ ૧. સ`પા. બ.ક. ઠાકૈાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૪-૧૬, ભા.૩ પૃ.૫૪૮.] ૧૯૩ ક. હ`સ્મૃતિ (૩૩૦) ચદ્રલેખા ચોપાઈ ૨.સ.૧૫૬૬ શ્રા.શુ.૧૩ રવિ આદિ – સરસતી સમરૂં સામિણી, અરિહંત પય પણમેસ, સામાયિક હિત્ર ઉપરિ, કાંઈક કવિત્ત કહેસુ. ૬૨ ચ્યારિ ભેઃ છઈ ધર્મના, ધમ્મ તણું કુણુ સાર, સામાયક કરિ પ્રાણીયા, જિમ છૂટઇ સૌંસાર. ૨ અંત – પુનર્ છાસઠિ વરસ! જાણિ, શ્રાવણ શુદિ તેરસ મનિ આણિ, તિણિ કિનિ હૂંતઉ રવિવાર, ચઉપઇ કીધી હરધ અપાર. ૧૫૨ ચંદ્રલેષાનુ લેઇ સંબંધ સામાયકનું યિ પ્રબંધ, હરષસૂરતિ મુનિવર ક્રમ ભણુઈ, ગુણઈ તે સિવસુષ લહુઇ, ૧૫૩ Page #302 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૩૭] હભૂતિ ભ. (૧) ભુજનગર મધ્યે લ૦ પ.સ'. ૮-૧૩, ૫૦ વિ. ન.૪૪૫. (૨) ૫.સ. ૫–૧૭, લાભ, દા.૮૩ નં.૧૫૩. (૩) ઈડર બાઈઆ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૫, ભા.૩ પૃ.૫૩૦.] ૧૯૩ ખ. હ`સ્મૃતિ (ભાવડહરગચ્છ ભાવદેવસૂરિ–વિજયસિ‘હુ સૂરિશિ.) આ ન.૧૯૩ કના મૂર્તિ જ હશે એમ જણાય છે. (૩૩૧) પદ્માવતી ચોપાઈ આદિ – આદિ જિષ્ણુસર યકમલ, વિમલ ચિત્ત પણમેવિ સીલ તણુ મહિમા સુણુ, હીયડઇ હરષ ધરેવિ દાન સીલ તપ ભાવના, એ છઇ ચ્યારિ સાર તીહુ ચિહું માહિ અધિકૈરડુ, સીલરયણ સંસારિ સીલઇ સર્વિ સુખ પામીઈ, સીલ લગઈ હુઈ ઋદ્ધિ સીલઈ મહિમા વસ્તરિ, પામઇ બહુ પર સિદ્ધિ. સીલઇ સંકટ સદ્ ટલð, સીલઇ હુઈ બહુ રંગ સુરનર સેવઈં પયકમલ, દિનિષ્ઠ હુઇં ઉત્સર ગ. શીલઈ સુર સાનિધિ કરઇ, સૂલી સિંહાસણિ હેાઇ ફૂલમાલ હુઇ સતી, સીલ સમુ· નહી કાઈ. સરસતિ સમરૂ′ સામિણી, માગુ' વાણુ વિશાલ, સરસતિ તુમ્હ પસાઉલ, કહિસિઉ કવિત રસાલ. પહિલું પણુમી ગુરૂ ચલણુ, આણી બહુ મનિ ખંતિ, પામી સાનિધિ ગુરૂ તણું, તાસ સીસ જપતિ. ભાવ ધરી ભવીયણુ સુછુ. પદ્માવતીય ચરિત સુણતાં શ્રવણે વિનર્જી, જિમ હુઇ જનમ પવિત્ર, ८ અંત – અડુનિશિપાર્લિ જે નર શીલ, તિ નર નિશ્ર્વ કરસિÛ લીલ, સીલિં સઇ સ`કટ ટર્લિ, શાલ તેતિ અલ્યા ફૂલŪ. ૩૧૦ ભાવડહરગચ્છ ગિયા ગણુધાર, કાલકસૂરિ તણિ પરિવાર, શ્રી ભાવદેવસૂરિ પટ્ટે દિણંદ, શ્રી ગુરૂ શ્રી વિજયસિંહ સૂરી’૬. ૩૧૧ લધિ ગેઈમ ગુરૂ અવતાર, જસુ નામેિં હુઇ સુખ અપાર, તાસ સીસ કહિ ઊલટ ધરી, હરષમૂરતિ મુનિ ચુપી કરી. ૩૧૨ ભણુ" ગુણ્િ નિ જે નરનાર, આવિ નવનિધિ તીહ ધરબારિ. સુણતાં સંપદ સ મિલેઈ, તીહર્નિ સÛ અફલ્યાં લઇ, ૩૧૩ ૪ ૪ ૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ [૨૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ - (૧) પ.સ. ૧૮-૧૫, ૧થી ૮ પાનાંમાં મલયચંદ્રકૃત સિંધલસી ચરિત્ર રાસ છે ને ત્યાર પછી આ છે, પ્રત ઘણું જૂની, ખેડા ભં. દા.૮ નં.૧૦૨. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૩૦-૩૧. આ કવિ નં.૧૯૩ ક ના હર્ષ. મૂર્તિ હેવાની શક્યતા “જન ગૂર્જર કવિઓ'એ બતાવેલી છે. પરંતુ એને માટે નિશ્ચિત આધાર જણાતા નથી.] ૧૯૪. અજ્ઞાત (૩૨) ૧૮ નાતરાં સંબંધ ગા. ૨૫ લ.સં.૧૫૬૭ પહેલાં આદિ – મથુરાપુરી નગરિ વંશ કાબેર વેચાઉ રે, જબ ઉપનાં તાસ ઘરે, દિવસ દસ થવારી. પઈય સંચારી રણ વિભાગ મૂકયા જિમણાં તારે. અત - સંસાર અસાર માહિ એતલઉ સાર, જીવ દઆ શીયલ તથા ભાવના ભાવઉ. ઈસ અનભવ જણ ચરિંત જ બુ સામિ, વિરત સંસાર માહિ મુગતિ માગઉ. ૨૫ (૧) સં.૧૫૬૭ ફા. વદિ ૧૦ રવ પત્તન મધે શાલાપતિ વાટકે સિદ્ધાંતી છે ભ૦ દેવ સુંદરસૂરિશિ. મુનિ જયામર આત્મ પડનાર્થ લિલિખ. ૫.સં. ૨-૧૩, પરચુરણવાળી પ્રત, સંઘ ભં. દા. ૭૫ નં.૧૬પ. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૦૩-૪] ૧૫. રત્નસુંદર (વડતપગચ્છ જયધીરશિ.) (૩૩૩) + અબુદગિરિ તીથ બિંબ પરિમાણુ સંખ્યા યુત સ્ત ગા. ૨૧ અપભ્રંશમાં સિરિ અબુય ગિરિવર સિરોહણ રિસહ નિણંદ, પણમઉં તુહ પયપઉ જિણ, નમિ નરિંદ સુરિંદ ૧૪૪ હ ભુવાશુભૂસણુ દલિદૂસણું નાહિનરવઈ નંદ, જઈ વસઈ જાયચુ કાપ-પાયવુ નેમિ સિવ પસંદ. તં વિત્યુ પવરં ગુણઈ નયર જે જણે ભલું પડ્યું સિરિ અબુય સેલ સુકામેલ સો લહઈ સુસંપર્યા. ૨૧ (૧) કુ વિંબુધવાર રત્નસુંદરગણિભિ. અમર.ભં. પ્રકાશિતઃ ૧. જેનયુમ પુ.૩ ૫.૪ ૨. (૩૪) આદીશ્વર રક્ત ૪૯ કડી Page #304 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૩૯] ધમ સમુદ્રગણિ આર્દ્ર – આદિ જિનવર આદિ ાજનવર આદિ જગનાથ, આદિ સૃષ્ટિ રચના રચીઅ, વિવિધ વર્ણ વ્યાપાર માંડીય, રાજર્ગ રામાં રમીય, વ્યમીય કામ માહ જ્ઞાન છાંડીય. ચારિત્ર પવિત્ર પ્રાંણી વિમલ કેવલ પામીય જ્ઞાંન, ધ્યાયમાન ત્રિભુવન શિખર પામી* અવિચલ સ્થાન. અત - વડતષપક્ષિં ચારિત્ર ચાખઈ પડિત શ્રી જયધીર, તાસ સીસ રત્નસુંદર પમણુઇ, માનુષ પર વરવીર. આજ અપૂરવ દિનદિત કરયુ, મઇ જિનપતિ ગુણુ અણુસરયુ, મધુ પુણ્ય ભંડાર જ ભર્યુ, " દુખસાગર ઊતરયુ. આ. ૪૯ (૧) એક નાના ચોપડા, પ.ક્ર. ૧૬૬થી ૧૭૩ ૫.૧૨, વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૦૪.] ૧૯૬, ધ સમુદ્રગાણુ (ખ૦ જિનસાગરસૂરિની પટ્ટપર'પરાએ જિન સૂરિ-જિનચંદ્રસૂરિ-વિવેકસિ’હુશિષ્ય.) જિનહુ સૂરિના પ્રતિમાલેખા સ’૧૫૩૬, ૧૫૪૩, ૧૫૪૯ અને ૧૫૫૫ના મળ્યા છે. (જુએ લેખાંક ૧૩૭૮, ૬૯૬, ૧૧૫૯ અને ૯૨૮, ધાતુપ્રતિમા લેખસંગ્રહુ ભા.૧) આ પૈકી સં.૧૫૪૯ના લેખમાં જણાવેલુ છે કે તેઓ જિનવનસૂરિ પદે જિનચંદ્રસૂરિ પદે જિનસાગરસૂરિ પદે જિનસુંદરસૂરિના પટ્ટધર હતા. તે સિવાય ભાગ ખામાં સ.૧૫૧૯૨૦-૨૨-૨૪-૨૫, ૧૫૩૪-૪૪-૫૨ની સાલના લેખ મળી આવ્યા છે. (૩૩૫) સુમિત્રકુમાર રાસ [અથવા ચોપાઈ] ૨.સ.૧૫૬૭ જાલેારમાં આફ્રિ - પર્ણમયુ મડુ તણુ વય કરી, પહિલેા પઢમ જિષ્ણુ દ, જસુ યપંકય પૂજતાં, પૂજઇ પરમાણુ દ જગમંડલ જસ નિત જપે, જોગીસર એક ચિત્ત, અત - ૧. સા સારદ સથુવિ કરિ, વિરચિત્રુ સરસ કવિત્ત. વીર ધીર ગંભીર ગુણુ, દાન પુવિ સેાંતિ, જિષ્ણુ પરિતિણિ પરિ દાણુ રસિ,ઈમ સદ્ કાય કતા, ૩ રાજઋદ્ધિ રસ ભાગ સુખ, એ દીધાં કુલ જોઇ, દીજે તુ લાભે સહી, ‘વાવિઈ લુણિત્રુ... હાઈ.' ઢાલ ત્રિપદીનુ ૨ સુ{િહત ખતરગચ્છ વિરાજઈ, રયાયર જિમ ગુહિરૂ ગાજઇ, શ્રી જિનસાગરસૂરિ ૩૦ ૪ Page #305 -------------------------------------------------------------------------- ________________ ધર્મસમુદ્રમણિ [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ તાસુ પદિ ગુણરૂપિંડિ સુંદર, ગિઆ ગણધર શ્રી જિનસુંદર બુદ્ધિ કરઈ સુર સૂરિ. ૩૧ તાસુ પટ્ટાલંકાર મનેહર, શ્રી જિનહર્ષસૂરિ રીસર, શ્રી જિન ગેયમ સામિ. ૩૨. તાસુ પદિ ગુરૂ સંપઈ સોહ, શ્રી જિનચંદસૂરિ જગ મેહઈ, દેહગ નાસઈ નામિ. ૩૩ વાચક વિકસંઘ લઘુ સસ, પ્રભણઈ શ્રી ધર્મસમુદ્ર ગણસ, આણી બુદ્ધિ વિ છંદ. ૩૪ સંવત પન્નરહસિ સતસઠઈ, જાલફેર નયર પાસ સંતુઈ, કીઉં કવિત આણું દઈ ૩૫ ધરણઈ ધરઈં જ સેષ ફણિંદ, જાં ગયણુગણિ તપઈ દિણંદ, શિવસિરિ રોહણિ મંત. ૩૬ ગુરૂ પસાઈ એ આગમ વાણું, ચરિત્ર રચ્યું પરમારથ જાણું, તાં લગઈ ચિર જયવંત. ૩૩૭ (૧) ઈતિ દાન વિષયે સુમિત્ર કુમાર રાસ સંપૂર્ણ સમાપ્ત. સંવત ૧૬૫૩ વર્ષે પિષ સુદિ ૬ બુધે લિખિતં. ભાં. ઈ. સને ૧૮૭૭-૭૮ નં. ૫૧. (૨) ડે. ભ. (૩) જાબુનગરે ઋષિ લલિતસાગર લિષિત સં.૧૬૬૭ વર્ષે આસો શુદિ ૩ સામે. ઈડર બાઈઓને ભં. (૪) સં.૧૬ ૬૩ ફા શુદિ ૩ બુધે પાસ્યુમ્મરે પૂનિમો વાવિનવ સાધુ .વક્તા ચારિત્રવિમલ લિખિતં. પ.સં. ૧૬-૧૫, રત્ન ભ. દા.૪૩ નં. ૬૭. [મુપુગૃહસૂચી. (૩૬) પ્રભાકર ગુણાકર ચોપાઈ ૨.સં.૧૫૭૩ આદિ વસ્તુ પઢમ જિણવર પઢમ જિણવર નાભિ મહાર પપઉમ પણવિ કરિ, સતિદેવ બહુ સંતિકારણ રેવઈમંડણ નેમિ જિણ, પાસનાહ સંકટનિવારણ વદ્ધમાણ ચઉવીસમઉ, પંચ તીર્થી સુપસાય ૨ચિસુ ચરીય મન રંગહ્યું, વર દે સારદ માય. માય સારદ માય સારદ તુજઝ પય લીણ હરિ હર વિહિ સેવા કરઈ, વિમલ વાણિ તું હિ જ અપાઈ અવર જિ કે ભોલા ભગત, જુગતિ જણણિ કવિ કવિ થઈ હિવિ હંસાસણિ સ્વામિણી, પૂરી અહારી આસ Page #306 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૪૧] ધમસમુદ્રગણિ કરિ પસાઉ પરમેસ્વરી, સુલલિત વયણ વિલાસ, દક્ષ વયણ વિલાસ રસાલ રસ સવણ સુહાવો હાઈ કવિયણું કર જોવિ કહઈ, એ સુણ સહુ કોઈ કોઈ સુગુણ નર વિધનહર, જગ જીવલે ચિરકાલ જસ પસાચ કવિ કવિતરસ, આપઈ અધિક રસાલ. અંત – કવિ કલેલ કહી એ કથા, મન કપિત કીધી સકથા તિહિં જે લાગું છઈ ઉસૂત્ર, તે ખમો ભગવતિ જિનસૂત્ર. પર૨ સ્વામિ સુધમ અનુક્રમિ સુદ્ધ, હઉ ખરતરગચ્છ પ્રસિદ્ધ જિહિ રાજઇ ગિરયા ગણધાર, મહિયલિ મહિમાવંત અપાર. ૫૨૩ તિણિ સંતાનિ બિધિ ભરપૂરિ, સહઈ શ્રી જિનસાગરસૂરિ શ્રી જિનસુંદર પદિ હિ તાસ, બિરદ “વાદિગજકેસરી જાસ. ૨૪ શ્રી જિનહષસૂરિ તસ પઢિ, પરગટ પરવાદી-જણુઘટ્ટ અભિનવ ગેયમ વજકુમાર, સીસહિ થૂલભદ્ર હિ અવતાર. પ૨૫. તાસ વસ માનસર હંસ, સહગુરૂ સજજણ જણ અવયંસ, શ્રી જિનચંદસૂરિ જયવંત, સંપ્રતિ રજજ કરૂ ગુણવંત પર ૬ વલિ જગિ જયવંત નિસિદિસ, શ્રી વિવેકસિંહ વાણુરીસ પાય પસાઈ તિહાં ગુરૂ તાઈ, વાચક ધર્મ સમુદ્ર ઈમ ભણઈ. ૨૭ પનર ત્રિદુત્તરિ સંવત્સરઈ, મેદપાટિ અજિલાણા પુરઈ શ્રીમલસાહ તણુઈ આગ્રહ, ચરિત એ સુણતાં સુખ લહઈ. ૨૮ આદિ જિણેસર ચલણ પસાઈ, વર પામી બ્રહ્માણી માઈ, મહીઅ પૂરવ નવ નવ ઈદિ, સરસ કવિત કીધું આણંદિ પર ભણતાં સુણતાં નાસઈ સોગ, ઘરિ લહઈ સઘલા સંજોગ રિદ્ધિ વૃદ્ધિ નઈ નિમલ બુદ્ધિ, ફલીઈ મનવંછિત ફલસિદ્ધિ. ૫૩૦ (૧) સં. ૧૬પ૩ આસેજ સુદિ ૧૦ મે ખરતરગચ્છે વા વરલાભગણિશિ૦ ૫૦ રાજહંસ મુનિશિ પં. એમકલશ મુનિના લેખિ ઉરપુરે. પ.સં. ૯-૨૩, લાભં. નં. ૪૯૦. (૩૩૭) કુલદેવજકુમાર રાસ ૨. સં. ૧૫૮૪ અંત – સંવત પર ચઉરાસીઈએ, કીધઉ કીધઉ પ્રબંધ સુનામ કિ, સ્વદારા સંતોષ વ્રત ઊપરિઈ એ, પાલઉ ૨ મન કરિ ઠામ કિ. –સંવત પનર ચઉરાસીઈ એ. ૧૪ર. Page #307 -------------------------------------------------------------------------- ________________ ધમ સમુદ્રગણિ [૨૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ચરાસીઇએ રચિઉ મણહર ગુચ્છ ખરતરમંડણુઉ વઝાય રાય વિવેકસિંહ સુપાય સેવક તસુ તણુ, પ્રેમ ભણુઇ ધરમસમુદ્ર વાચક એહુ મેાલ હીઈ ધરી ખપ કરૂ અનિસિ ભાવિ ભવીઅણુ સીલ ગુગુ ઇમ સાંભલી. ૧૪૩ (૧) સં. ૧૯૨૧ આષાઢ સુદિ ૧૫ શનૌ લિ. બૃહદ્ગચ્છે એકડીઆ માણુિદેવ. જયોતિવિદ્ ભગવાનદાસ પાસે. (૨) પ્ર. કા. ભ. (૩) અમ. (૩૩૮) અતિસુકુમાલ સ અત - આઢિ – જિવર ધુરિ ત્રેવીસમા હૈ, પ્રણમી પાસકુમાર ગાઇશું. હું રલિયામણેા રે, મુણિવર મહિલિ સાર. મુક. એક ચલઇ રેશમ ન પગે લાગી કરિય મેડો નૃપ ભણુઇ, પ્રભુ દે!ષ ખામું સીસ નામ" રૂદ્રસ કટ જિમ ટલઇ, કલ્યાણમંદિર સ્તવન કરતાં વઇર પી.ડી થપ્પઇ, કવિ કહુઇ ધરમસમુદ્ર પરતિષ્મિ પાસ પરગટ સ્ક્રિપ્ત એ, 33 (૧) ૫.સ. ૩-૧૧, રા. એ. સેા. બી. ડી. ૩૦૩ નં. ૯૬૬. (૨) પ.સં. ૪-૧૦, આ. કે. ભ (૩૩૮) રાત્રિમે જન અથવા જયસેન ચાપાર્ક અથવા રાસ પંચાલસામાં આદિ – પમિસુ ગાયમ ગણહરરાય, સમરી સરસતિ સામિણિ પાય, રચણી ભાજન દેષ વિચાર, બેલિસ તે સાંભલુ ઉદાર, ૧ ૫ એન્ડ્રુ જિ મનિ અવધારૂ જુગતિ, માંસ ઢાર કિસી ઈ વિગત, રાતિદ્િવસિજુ ચરત રહઇ,વિરતિ નિરતિ કેડી પર(વિ) લહઈ. ૨ અંત – પરંતર ૧રરગષ્ટિ હુિં રાઝ એ શ્રીજિત શ્રીજિનસાગરસૂરિ કિ શ્રી જિનસુદર સૂરિવરૂ એ નામિએ નામિએ નવનિધિ પૂર કિષર,૬૨ શ્રીષરૂ રાજીઉ ષરતરગચ્છ શ્રી જિનહ સૂરિ યતીસરા જયવંત શ્રી જિતચંદસૂરિ વર લખધિ ગાયત્ર ગૃહરી સુવિવેકસિહ સુજાણ વાયક સુગુરૂ પાઉ પસાઉલિ પ્રતિખાધ ધરમસસુદ્ર વાચક ઇ ઇમ ૨ ગઈ ભણુઈ, પુર પુર પ ́ચાલસા મંડણુ એ પંચમ પંચમ જિષ્ણુવર રાઉ કિ. સ્વામિ સુમતિ સે હાંમણેા એ સેન્નઇ એ સેવઇ એ સુરનર પાઉ કિ. ૬૪ પ'ચાલસા યર મંડણુ મૈધરાજ સુતણું! તેહ તણિ સાંનિધઇ સંધ આદ્ધિ સદા મનિ આણુંદણા ૬૩ Page #308 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૪૩] ધામ સમુદ્ધગણિ એ અરથ અનુપમ સુણઈ જે નર ભઈ ભવાયણનઈ કહઈ બહુ રિદ્ધિ વૃદ્ધિ વિનદ ઉછવ સિદ્ધિ સંપદ તે લહઈ. (૧) ઉદયપુર ભં. (૨) રાત્રિભોજન વિષયે જયસેન ચોપાઈ સમાપ્ત. ઋ૦ રવિચંદ્ર લિખિતં સારુ સત્યલમી પડનાર્થે. ૫.સં. ૮-૧૫, માં. ભ. (૩) સં.૧૬૩૩ વર્ષે માહ શુદિ ૩ ભમવારે શ્રી હર્ષપ્રિયપાધ્યાય શિષ્યણ વાટ ચારિત્રાદયગણિના પં. વીરકલસણિ-૫૦ હર્ષ સારગણિનાં વાચનાય કૃતે. ૫.સં. ૬-૧૮, વિ. ધ. ભં. (૪) પ.સં. ૧૩–૧૩, લી. ભં. (૫) સં. ૧૬૮૪ પ્રથમ શ્રા. બહુલ ૨ શુક્ર જગુદુગે. પ.સં. ૫-૨૨, બાલ. (૬) ગ્રંથાગ્રંથ ૨૫, ચોપડે, ૫. ક્ર. ૧૨૯-૧૪૨, વિ. ધ. ભ. (૭) સં.૧૮૦૮ વર્ષ આસુ માસે શુકલ પક્ષે ૩ દિને લિષિતં પ્રસિદ્ધસાગરે. ૫.સં.૯-૧૭, ગુ. વિ. સં. (૮) સં. ૧૬૨૭ માહ શુદિ ર શનો આગરા કેટાત લિ. પ.સં. ૧૬-૧૧, તા.ભં. દા.૭૯ નં.૨. (૯) સં. ૧૬૪૨ સાહા ખેતા તત ભાર્યા શ્રાવિકા ના તત્ પુત્રી બાઈ હરખી પઠનાથ. ૫.સં. ૧૨–૧૫, વિ. ને. ભં. નં. ૩૩૬ ૦. (૧૦) સં. ૧૭૨૯ કા. વ. ૭ ગુરૂવારે લિપિકૃતા વિબુધમિશ્ર પૂજ્યારાધ્ય પં. મેચંગણિશિષ્ય ગ. કૃષ્ણચંદ્ર તત શિષ્ય પં. જયચંદ્રગણિ મુનિ કલ્યાણચંદ્ર લિખિત. ૫.સં. ૧૨-૧૩, અનંત. ભં. (૧૧) ૫.સં. ૮-૧૭, અનંત. ભં, (૧૨) ૫.સં. ૧૪-૧૧, મે. સુરત પિ. નં. ૧૨૪. (૧૩) લિખિત સા. વાકેન ચિરંજીવી. ૫.સં. ૧૧–૧૩, લે. વ. ભં. દા.૩ નં.૪૨. (૧૪) પ.સં. ૭-૧૯, જિ. વિ. (૧૫) પં. ઉદયરનગણિશિષ્યન લ૦ ગ. વિશાલશોભા શિષ્યણી લાલબાઈ. ૫.સં. ૧૫–૧, રાજકોટ મોટા સંઘને . (૧ ૬) પ.સં. ૧૩-૧૩, રે. એ. સી. બી. ડી. ૧૪૪ નં. ૧૮૬૪. (૧૭) કર્તાની પ્રશસ્તિ ઉડાડી દીધી છે. પ.સં. ૧૫-૧૧, ડા. ભં. પાલણપુર દા.૩૮ નં.૨૭. (૧૮) પ્રશસ્તિ વગરની, ૫.સં. ૧૨, ડો. ભં. પાલણપુર દા.૩૮ નં.૨૮. (૧૯) ૫.સં.૧૩–૧૫, ઘેધા ભં. દા. ૧૬ નં. ૧૪. (૨૦) ગા. ૨૫૩, પ્રત ૧૭મી સદીની, જિ. ચા. પો.૮૩ નં. ૨૨૦૨. (૨૧) ૫.સં. ૯, ગા. ૨૫૮, અભય. પિ.૧૮ નં.૧૮૨૭. (૨૨) પ.સં. ૧૩, અભય.પિ. ૪ નં. ૨૩૨. (૨૩) ૫.સં. ૧૪–૧૧, તિલક, ભં. (૨૪) સં. ૨૮, સં. ૧૬૨૭ કિં. ભાદ્રપદ-ભાદ્રા સુદિ છઠિ ભોમે માંડિલિ નગરે ૪૦ અને લ૦ ૫.સં. ૧૦-૧૪, મુક્તિ. નં. ૨૬૫. (૨૫) ૫.સં. ૧૦-૧૪, અપૂર્ણ, અનંત. ભં. નં. ૨. (૨૬) સં. ૧૬૯૬ પિ વ. ૧૪ શુ ખરતરગચ્છ ૫. જીવવિજયશિ. પં. લબ્ધિનંદન પં. ગુણવિમલશિ. પં. Page #309 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીરનશિષ્ય [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ હર્ષનિધાન પં. કનકનિધાન લિ. સરસા મ. પ.સં. ૧૬, અભય. નં. ૬૮૩. [ આલિસ્ટમાં ભા.૨, કેટલોગગૂરા, મુપુગુહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞા સૂચિ ભા. ૧ (પૃ. ૨૪૪, ૪૧૪, ૪૧૭, ૪૨૪, ૫૬૩, ૫૬ ૬).]. (૩૪) + શકુંતલા રાસ આદિ- સરસતિ સમિણિ કરૂ પસાચ માય મતિ દિય૩ અતિ ભલી એ, સતીચ સકુંતલા જિમ કવું રાસ આસ પૂરઉ વલી એકલી એ. ૧ એતલીય પૂર આસ, કવિવયણ વિરચઉ વાસ, જિમ થાઈ સરસ વિલાસ, નવિ હાઈ પંડિત હાસ. ૨. નવિ હાઈ પંડિત હાસ સારદ, સાર ઘઉ વર સારદા, મન રેગિ નવ નવ ભાવ ભાખઉં, તુહ પસાઈ દૂ સદા. સાકેતપુર વર વયરનામિહિ અમરનયર હરાવીએ, દુષ્કત રાજા રાજ કરતા ન્યાય મારવ ઠાવ એ. ઈક દિનિ નરવર કરીય ઉછાહ બારિ વાહ તર વાહણ એ, પરવર્યઉ પગરિ વનગિરિ વેગિ રંગિ ઈછા રમઈ મન તણું એ. ૪ અંત – કુલલાજ દાખ વિનય ભાખઈ સત્ય ભાખઈ જે મુખઈ, દુષ્કતરાય સકુંતલાસુત સદા જયવંત સુખઇ. એ રાસ ભણતાં રંગિ સુણતાં પાપ કસમલ પરિહરઉ, કવિ કહઈ ધર્મસમુદ્ર સૂદ્ધા સીલ ઉપરિ ખપ કરઉ. ૧૦૪ (૧) ૫.સં. ૩–૨૨, બીજી કૃતિઓ સાથે, લ. સુ. પ્રકાશિત ઃ ૧. જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩ પૃ.૧૯૭થી ૨૦૫. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૧-૧૯, ભા.૩ ૫.૫૪૮ પર.] ૧૯૭ ક. લશ્મીરત્નશિષ્ય (જયકલ્યાણસૂરિ-વિમલસેમસૂરિ લહમીરત્નસૂરિશિ.) જ કલ્યાણસૂરિ એ નામના તપગચ્છમાં આચાર્ય થયા છે તેને ધાતુપ્રતિમા પર લેખ સં.૧૫૦૨ મળી આવે છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧) તમને જ કવિએ પોતાના પ્રગુરુ તરીકે ઉલલેખેલ હેય. તેથી આને ૧૯મા સૈકામાં ગણું શકાય. બીજા જયકલ્યાણુસૂરિ તપાગચછમાં કમલકલશસૂરિની પાટે થયા છે. તેને ધાતુપ્રતિમાના પ્રતિષ્ઠાલેખ સં.૧૫૬૪ અને ૧૫૬૭ના મળ્યા છે. (બ.૧, ૯૪૫ અને ૧૦૫૮) વળી વિમલસો મસૂરિ તે સમવિમલસૂરિના હેમસોમસૂરિના પટ્ટધર હતી તેને લેખ સં.૧૬૭૧ (બુ. નં.૧૬૪૨) મળે Page #310 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સોળમી સદી [૨૪૫] લક્ષમીરત્નસૂરિ છે તેથી આ કવિને સત્તરમી સદીમાં મૂકી શકાય. (૩૪૧) સુરપ્રિય ઋષિ રાસ અથવા સ્વાધ્યાય આદિ- સરસતિ દેવિ સદા મનિ ધરૂ, આપ નંઘા ફલ બેલુ ખરૂં, દેષ આપણુ દેખઈ જેવ, અવિચલ સુખ નર પામ તય. ૧ વીર જિણેસર કેરા પાય, પ્રણમીય ગાયમ ગણહર રાય, વિનય કરીનઈ પૂછઈ ઇસું, ઇણ કીધઈ ફલ લહીદ કિસ્યું. ૨ ભવિક જીવ જાણેવા ભણી, વલસા જપઈ ત્રિભુવનધણી, કર્મનિકાચિત બાંધ્યા સબલ, ઘેડ કોજિ કરઈ તે નિબલ. ૩ કહુ જિણવર તે મુનિવર ઠામ, કવણ ખેત્ર તે કેહુ નામ, અંત - ગુરૂશ્રી જયકલ્યાણુ, સૂરિ સમણિ સુંદરૂં વણઝારા રે ૮૧ તાસ પાટિ જગિભાણ, શ્રી વિમલસેમ સહગરૂ, વણ. ૮૨ લીરત્ન સૂચિંદ્ર, તસુ સીશ ઈમ ઉચરઈ, વણ. ૮૩ જે ખામઈ નિજ દાસ, નિશ્ચઈ ભવસાયર તરઈ, વણ. (એક પ્રતમાં અંતભાગમાં “લક્ષ્મીરત્ન ઉવઝાય” એમ છે). (૧) સાધી પઘલકમી લિ. સં.૧૭૧૦ ચિત્ર વદિ ૧૧ સીમંધર. દા.૨૪. (૨) પ.સં. ૮-૧૧, છેલ્લે કવિના નામ વગરની, જે.શા. દા.૧૩. નં.૪૩. (૩) પ.સં. ૪–૧૪, હા.ભં. દા.૮૨ નં.૫૫. (૪) ૫.સં.૨, બીજી કૃતિ સાથે, લ.સ. (૫) ૫.સં. ૨-૧૭, જશ૦ સં. નં.૪૩. (૬) પ્રકા.ભં. (૭) ખં. ભં.૧. (૮) પા.ભં.૩, [જેઠાટા , મુપુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૭) – લક્ષ્મીનને નામે પણ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭-૫૮, ભા. ૨ પૃ.૩૬૧, ભા.૩ પૃ.૪૮૪-૮૫. કૃતિ લક્ષમીરત્નસૂરિની રચના હેય એવો અર્થ પણ તેના અંતભાગમાંથી લે હેય તે લઈ શકાય. ભા. ૨માં કૃતિની ૨.સં.૧૭૪૧ આશરે હેવાનું સેંધાયું છે તે હીરરત્નસૂરિ લક્ષ્મીરત્નને અનુલક્ષીને જણાય છે તેથી સ્વીકાર્ય બને તેમ નથી. “આઠ કર્મ રસ ચોપાઈ' (૨.સં.૧૬૩૬)ને આધારે આ કર્તાને જૈન ગૂર્જર કવિઓએ સંવત ૧૬મી સદીમાંથી ૧૭મી સદીમાં ફેરવ્યા હતા પરંતુ “આઠ કર્મ રાસ ચોપાઈ'ના કર્તા લમીરત્ન છે અને આ કવિથી જુદા છે.] ૧૯૭ ખ. લશ્મીરત્નસૂરિ (૩૪૨) સઝાયે (૧) અઈમરા સર – વીર જિર્ણોદવાંદિને ગૌતમ – પ.સં. ૧-૧૩, Page #311 -------------------------------------------------------------------------- ________________ હેમવિમલસૂરિ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૨ આ.ક.મં. [મુપુન્હસૂચી.] (૨) + અભક્ષ્ય અનંતકાયની સ. પ્ર. સઝાય. માલા (ભીમસિંહ માણેક) પૃ.૧૪૪. [જૈતાસૂચિ ભા.૧ (પૃ.૫૬૨).] | [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭. ત્યાં નં.૧૯૭ કના લક્ષમીરનસૂર કર્તા માનવામાં આવેલા પરંતુ મુદ્રિત કૃતિમાં કઈ ગુરુપરંપરા નથી તેથી ઉક્ત લક્ષ્મીરનસૂરિ કર્તા હોવાનું કહેવા માટે કંઈ આધાર નથી. કૃતિઓ મોડા સમયની હેય એમ પણ જણાય છે.] ૧૮. હેમવિમલસૂરિ (તા. સુમતિસાધુસૂરિશિ) તપગચ્છમાં પપમાં પધર. સુમતિસાધુસૂરિની પાટ પર થયા. જન્મ મારવાડના વડગામમાં સં.૧પ૨૨, પિતા અને માતાનાં નામ ગંગારાજ અને ગંગારાણી. મૂળ નામ હોદકુમાર, દીક્ષા સં.૧૫૩૮ અને દીક્ષાનામ હેમધર્મ. આચાર્યપદ સં.૧૫૪૮માં ગુજરાતના પંચાસરા ગામમાં શ્રીમાલી પાતુએ કરેલા ઉત્સવપૂર્વક મળ્યું ને નામ હેમવિમલસૂરિ રાખ્યું. સં.૧૫૫૬માં ક્રિોદ્ધાર કર્યો. પછી ઈડરના સાયર અને શ્રીપાલે તેમને પદમહેસવ કર્યો જેમાં રાજા રાયભાણે પણ ભાગ લીધો હતો. સં.૧૫૬૮માં સ્વર્ગ સ્થ થયા. (૩૪૩) મૃગાપુત્ર છે. સં.૧૫૪૮ પછી ને ૧૫૬૮ પહેલાં અત – સુચી ત્યરી સેહમણીજી, રાજા શ્રી બલભદ્ર, તસુ ધરિ ઘરણું મૃગાવતીજી, તસુ નંદન ગુણવંત, હે માડી ખિણ લાખીણ જાઈ.. ચરિત ચિંતામણિ સમોજી, મુઝ મનિ અધિક સુહાઈ-હે માડી. અંત – મૃગાપુત્ર રિષિ રાજય, જે ગાવઈ નરનારી હેમવિમલસૂરિ ઈમ ભણઈજી, તે તરસ્યાં સંસાર –ભાગી તુઝ સમો અવર ન કઈ ૨૦ (૧) આ.ક.મં. (૩૪) મૃગાપુત્ર ચોપાઈ ૧૦૪ કડી સં.૧૫૬૨ આશા શુ. ૧૫ સોમ આદિ- વીર જિણેસર પ્રણમ્ પાય, અનઈ વલી ગેયમ ગણહરરાય, ઘર સરસતિ સમરૂં હું દેવિ, ચરિય મૃગાપુત્ર રચવું સંખેવિ. ૧ સુગ્રીવ નાયર કઈ રલીઆમાણું, અતિ સભિત વન તસ તણું, રાજ કરઈ તિહાં બલભદ્ર ભૂપ, તસ પટરાણ અતિ હિં સરૂપ. ૨ અંત – સંવત પનર બાસઠા જણિ, ચરી રચઉં મન ઉલટ આણિ આસોઈ પૂનિમ સેમવાર, કરી ચઉપઈ શ્રત આધારિ. ૧૦૩. Page #312 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૪૭] મૃગાપુત્રનું ચાર રસાલ, નરનારી સર્વ બાલગાપાલ. ભઈ ગુણઈ જે સાંભલિઇ, કરમ તણા મલ તેહના ટલિઇ. ૧૦૪ (૧) ગ્રંથ ૧૫૩, ૫.સ. ૬-૧૧, વડા ચૌટા ૬૦ પેા. ૧૯. (૩૪૫) કલ્પસૂત્ર ખાલા (૧) પ.સં. ૧૨૫, કુલ ૨૪ ચિત્રા સહિત, ગાડીજી. નં.૪૦૮. [મુપુગૃહસૂચી.] લખમણ C [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૮, ભા.૩ પૃ.૫૦૩ તથા ૧૫૮૭. જૈન ગૂર્જર કવિઓએ મૃગાપુત્ર સઝાય' અને ‘મૃગાપુત્ર ચોપાઈ’તે એક જ કૃતિ લેખી છે પર`તુ એમ ગણવા માટે કશું કારણ દેખાતું નથી. ‘ગાપુત્ર ચોપાઈ'માં કર્તાનામ પણ નથી. જૈન ગૂર્જર કવિઓ'એ એને હેમવિમલની કૃતિ કઈ રીતે ગણી છે તે સ્પષ્ટ થતું નથી.] ૧૯૯, લખમણુ (૩૪૬) શાલિભદ્ર વિવાહલુ લ.સ.૧૫૬૮ પહેલાં અંત – કર જોડી લખમણ ભગુઈ એહ કલિયુગ કુડુ રે, કુડુ નિં રૂડું જગ રલીયામણુ એ. જગ ગુરૂ હુ' અણુાણતું, ગુણુ નવિ લહુ પાર રે, પાર નિઈં સાર કરઉ સેવક તણી એ, (૧) સં.૧૫૬૮ વર્ષે લિખિત પ્રકાભ. [àજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૫૧૧).] (૩૪૭) ૨૮ જિન નમસ્કાર ૨૫ ગા. આઢિ – પઢમ જિનવર પઢમ જિનવર પાય પ્રણમેવિ, સેત્રુ’જગિરિવર-મંડણું નાભિરાય·કુલિ ચાંદ સ્વામીય, સત સાષ્યા જે પરવરૂ, કરઇ સેવ નસિદસિ ધામીય, યુગલા-ધમ નિવારિ, મુગતિ-રમણિ-ઉરિહાર, વૃષભલ છત ઋષભ જિન, મરૂદેવી તણુ મહાર અંત - ૪૪ વસ્તુ રિસહ જિનવર રિસહ જિનવર, અવર ત્રેવીસ, પુડરગિરિ સિરિગિર સિષર, નમુ નેમિગિરિનારિ સુરવર, સાસય બબિ અસાસ્વતાં, સ્વર્ષિં સ્મૃતિ પાતાલ જિનવર એકમના પ્રણમ્મુ સહુ, મતિ સમરૂ નત્રકાર, કર જોડી લખમણુ ભષ્ણુિ, સફલ કરૂ' સંસાર. ૧ ૨૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ લખમણ [૨૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ (૧) સ.૧૬૬૬ કા.શુ.૧ર. ૫.સ'.૨-૧૩, હા.ભ.. દા.૮૨ ન,૧૮૮, [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૯, ૨૫૩, ૨૬૩, ૩૨૬ - ‘લખમા’• તે નામે પણ).] ૧ (૩૪૮) નેમિનાથ સ્તવન ૮૨ કડી ૨.સ.૧૫૧૯ કારતક શુ.ર વિ આદિ – સરસતિ સાંમણું કરી પસાઇ, પઢમ જિષ્ણુસર લાગુ પાય, બાલાપનુ હરણ અપાર, ગાઇવા સામી તેમકુમાર નારાઇણુ ખોંદ્રુવ જેનિ, સેાલ સિંહસ ગેાપી તેનિ, જન્મર્જત અંજનવાણિ, સાવનકુંડલ ઝલિક કાનિ નારાઈણિ સનકારિ નારિ, લેાપી લાજ સર્વે તિ િવારિ, ખડા ખલીમિ ઘાલ્યા વીર, સ`ગી ભર ભરિ છાંટિ નીર. અંત – સદ્ગુરૂ તણાં વચન નિ ધિર, અણુજાણતાં કવિત એ કકર, ઊણું અધિકુ કાંઇ હેાઇ, કહિ કવિ સાસહતો સદૂ કાઇ. પનર ઊગણીસિઈ કાતિ માસી, ભણીઇ અતિ લખમ મનિ ८० ઉલ્લાસ, ૨. સુકલ ખીજ નઈં આદીતવાર, જઇવડતા જિંગ નમકુમાર. ૮૧ નેમ જિષ્ણુસર તણું ચરિત્ર, ભણતાં ગુણુતાં જનમ પવીત્ર, જી કે સાહસીક સાંભલી, તેહ ધાર નિશ્ચિઇ અફલાં લઇ. ૮૨ (૧) સં.૧૭૬૦ માગશિર સુદિ ૭ ભૈરવાડા ગ્રામે લિ॰ ચેપડા, પુ.સં.૪, જશ.સ’. [મુપુગૃહસૂચી.] (૩૪૯) [+] મહાવીર્ ચિરત અથવા 3 કપસિદ્ધાંત ભાષિત ચાપાઈ ૨.સ.૧૫૨૧ ફા.વ. ૭ સામ આદિ – પહિલૂ' ધુરિ સમર્` અરિહંત, આઠે કર્મનું આણુઇ અંત, વાગવાણિ અ બ્રહ્મા તણી, સમરૂં સરસતિ દૂ` સામણી. ૧ સુગુરૂવચન શ્રવણુઇ સંભલી, પણિસુ વીરચરિત મનિ રલી, ચુવીસમા જિજ્ઞેસર રાય, ગાસ્યું. સંધ તણુઇ સુપસાઇ. ૮૯ અંત – શ્રી મહાવીરના ચલણુ અણુસરૂ, તપજપ સંજિમ સકતે કરૂ, પાંચેદ્રી મત આણુ ઠાણિ, પરમેશ્વર પૂજે સુવિહાણ. જે જિવર આગલિ ગાઈસે, તસ ધર લી અવિહડ થાઇસ, જિમ જિમ એ ચુપઇ ગાઇએ, નવ નિશ્ચઇ સ કાજ સાધીઇ ૯૦ રતન ચડયૂ' ચિંતામણિ આજ, સરીયાં મનવ ́તિ સવિ કાજ, સેવક લખમણ ગુરૂઉપદેસિ, સુણી કાયા અક્ષર લવલેસ. ૯૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૨૪] દેવકલશ પનર એકવીસુ સંવછર સાર, ફાગુણ વદિ સાતમિ સેમવાર, કર્યું તવન મન ધરિ આણંદ, જગિ જઇવંતા વીર જિર્ણદ. ૯૨ જિહાં અવિચલ મંડલવૂ તણું ચાંદ સૂર જ દીપઈ ધણું, જાં દીપ પ્રથવી થિર થાઈ, મેરૂ પર્વત જ નિશ્ચલ આયુ. ૯૩ શ્રી મહાવીર તણું ચરિત્ર, ભણતાં ગુણતાં જન્મ પવિત્ર, એકમના જે નર સાંભલે, તે ઘરિ નઈ અફલાં ફલઈ. ૯૪ (૧) લિ.૧૫૯૭, ચોપડે, વિ.કે.ભં. નં. ૩૨૬૧. (૨) પ.સં.૭-૧૩, પ.ક્ર. ૩થી ૬, સંઘ ભં. દા.૭૨, (૩) સંધ. ભ. દા.૭૭, (૪) સં.૧૭૫૪ મુનિ જ વિજય લિ૦ ૫.ક્ર. ૮થી ૧૨, પં.૧૩, હા ભં. દા.૮૨ નં.૧૧૯. (૫) કલ. સં. કોઇ કેટે. વો ૧૦ નં.૪૪ પૃ.૭૪થી ૭૬. (૬) પ.સં. ૬-૧૨, છેલ્લું ૭મું પત્ર નથી, જશ. સં. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૪).] [પ્રકાશિત ઃ ૧. જૈન સત્યપ્રકાશ વર્ષ ૫ અ.૧૨ પૃ.૪૨૭-૩૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૬, ભા.૩ ૫.૪૬૨-૬૪.] ર૦૦ દેવકલશ (ઉપકેશગચ્છીય ઉપાધ્યાય દેવકુમાર–ઉ૦ કર્મસાગર –ઉ. દેવકલ્લોલશિષ્ય.) (૩૫) ઋષિદના ચોપાઈ ૨.સં.૧૫૬૯ આદિ- શ્રી સરસતિ સુપસાઉલઈ, નિજ ગુરૂનઈ આધારિ, કરિસિ કવિત તઈ દૂ ભલઉ, નિજ મતિનઈ અનુસારિ. ૧ આગે જે કવિવર દયા, નવ નવ ભાવ વિચિત્ર, દાન સીલ તપ ભાવના, તેહે કર્યા ચરિત્ર. તિણિ અનુસારઈ સીલ ગુણ, બોલઉં ભાવ ધરવિ, ઘણું ભવિક સિદ્ધિહિ ગયા, નિજ ભવ સફલ કવિ. સીલ દૂઈ નીરોગ પુણુ, સીલઈ લઈ કિલેસ, સીલઈ રૂપ સરૂપ હુઈ, સીલિ ન દુખ લવલેસ. સીલિ સાલ સુખ સંપજઈ, નાપતિ આઈ માંન, સલઈ વયરી નિરજણ્યા, નવિ આંણઈ અભિમાન. સીલઈ જસ જગિ વિસ્તરઈ, સીલિ ન હુઈ સંતાપ, સીલઈ સંચઈ પુન્ય ઘણ, સલિ પખાલઈ પાપ. સલઈ રીઝઈ લોક સવિ, વિબુધ કરઈ સુપસાઉ, હેમાદિક સિદ્ધહ તણુઉ, સીઝઈ સયલ ઉપાઉ. સીલઈ સુભ મતિ ઊપજઈ, ભાગઉ ટલઇ કલંક, Page #315 -------------------------------------------------------------------------- ________________ સુદરસ [૫૦] જૈન ગૂર્જર કવિએઃ ૧ બીજ તણુઈ દિનિ નિમલઉ, હે જિસ હરણુંક. ૮ સીલઈ વલિ નિશ્ચલ મિલઈ, ઉત્તમ સિઉ સંબંધ, સીલઈ રિષિદત્તા તણુઉ, ભવિયાં સુણઉ પ્રબંધ. અંત – શ્રી ઉવસગછસિંગાર, વાચકવર શ્રી દેવકુમાર વિદ્યા ચવદ અપાર. ૨૯૬ તાસુ પાટિ વિઝાય કમસાગર, દૂઆ સર્વ ગુણમણિ ચણાગર, શાસ્ત્ર તણું આધાર. ૨૯૭ તાસુ પદિ ઉવઝાય જયવંત, દેવકલ્લોલ મહિમાવંત, દિનદિન તે ઉદિવત. ૨૯૮ તાસુ સીસ દેવકલસઈ હરસઈ, પનરહ સય ગુણિહત્તરિ વરસઈ, રચિઉ રસાલ પરબંધ. ૨૯૯ એ પ્રબંધ રિષિદરા કેરઉ, સીલ તણુઉ નપનઉ નરલ, છઈ પરગટ સંબંધ. ૩૦૦ જે નરનારી ભાવઈ ભણિસિઈ, અણું મન ઊલટ નિતુ સુણિસિઈ, ભાવ સકતિ ભરપૂરિ. ૩૦૧ નિત નિત તે મનવંછિત પામઇ, સકલ શાસ્ત્ર સિદ્ધાંત વખાણુઈ, નવ તત નવ રસ વાણી જાણઈ, જિનવર ગુણ વિસંતિ. ૩૦૨ રિષિદના નઈ લીધઈ નામઈ, પાપ પડલ સવિ નાસી જાયઈ, અલીય વિઘન સવિ દૂરે. ૩૦૩ (૧) પં. રતના લિષિ પડનાર્થ. પ.સં. ૮-૧૨, સે.લા. નં.૨૨૩ર. (૨) ૫.સં. ૯-૧૬, ર.એ.સે. બી.ડી.૮૩ ન.૧૮૬૪. (૩) વિદ્યારત્નશિષ્ય રૂ, રૂડા લિ. ગા.૩૦૧, ૫.સં.૮, પ્રતિ ૧૭મી સદીની, જિ.ચા. પ.૮૧ નં.૨૦૫૪. (૮) કૃપા. પ.૪૯ નં.૯૪. (૫) સં.૧૫૬૬, ગા.૩૦૧ પ.સં.૧૩, હા.ભં. (૬) લીંભ. [આલિઈ ભા.૨, મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૦, ભા.૩ ૫.૫૫૪-પ૬]. ૨૦૧. સુંદરહંસ (૩૫૧) હેમવિમલસૃરિણુ સઝાય ૭ કડી આદિ– જિનશાસનિ ઉદયુ દિનકરૂ, નિઆ વિજા નિજિજઅ સુરગુરૂ.૧ અત – શ્રી સુમતિસાધુસૂરિ સસ રાય, શ્રી હેમવિમલસૂરિ વિમલકાય, તાં ચિર જયુ જ દૂઅલ ઠામ, તુહ સેવઈ, સુંદરહંસ પાય. ૭ (1) જુઓ નં. ૨-૩ અજ્ઞાતને અંતે પ્રતપરિચય. Page #316 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫૧] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૫૩] ૨૦૨. ચઉઆ (ઉપર) પાર્શ્વનાથ વિનતી ૩૪ કડી આદિ – વરસહ લાખ ઇગ્યાર, ઇંદ્રિઇ પાસ જિષ્ણુ પૂજિઆ, કાઈ ન ાઇ પાર, આગઇ એ અનાગતા. - અંત – પાસ તણુઉં પરિમાણુ, પઢઇ ગુણુઈ જે સાંભલ', તીહ ધરિ નિતુ સુવિહાણુ, ચિરકાલÛ ચઈ ભણુઇ. (૧) જુએ ન. ૨૦૩ અજ્ઞાતને અ ંતે પ્રતપરિચય, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૫૩] અત 1 ૨૦૩. અજ્ઞાત (૩૫૩ ૬) સિદ્ધચક્ર (ઋષભ) સ્ત. ૫ કડી આદિ – ભત્તિભર નમિ ૨ સુરિંદવિંદ, વદિય પય પદ્મમ જિષ્ણુંદ ચંદ, ચંદુન્જલ કેવલ કિત્તિપૂર, પૂરિય ભુવણુંતર વેરિ ભૂર. ઇય રિસહ જિષ્ણુસર ભુવણ દિણેસર, તિજય વિજય સિરિપાલ ૧ આ ૧ ३४ પહેા, મચણાહિય સામિય સિવગય ગામિય, મગૃહ મણેારહુ પૂરિ મહેા. પ (૧) સંપૂર્ણ લિખિતા શુભસહજણિના શ્રા, થિરભાઇ પડના. (૩૫૩ ખ) જ્ઞાનપ ́ચમી સ્વાધ્યાય ૧૫ કડી આફ્રિ – પહિલઉં પ્રણમ' ગાયત્ર સામિ, રિદ્ધિ સિદ્ધિ લીધઈ જસ નાભિ, પશ્ચિમ નાણુ તણી ચઉપણ, ભવિક જીવનઈ કારણુ કહી. ૧ 'ત – ભણુઉ ભણાવઉ ભવિઅહં ભાવિ, સુણુઉ સુણાવઉ સવિ કયવાર, સરસ વચન જિનરિ ભાખિઅ', અણુ ંત સુખ કેવલિ દાખિ: ૧૫ (૩૫૩ ગ) શ્રી ગુરૂણાં સ્વાધ્યાય ૧૪ કડી આમાં જગ્ય`દ્રસૂરિથી જિનસુંદરસૂરિનાં નામ છે. - આઢિ – ગાયમ ગણહર સિરિ સુમ, જમ્મૂ પમુહ મુર્ણિંદ, વદિએ વ‘તિસુ સૂરિવર, તવગચ્છ ગયણુ દિણું ૪. અંત – ય ગુરૂ નામાવલિ સયલ મહિઅલિ, જિસાસણ ઉજજોઅકર, જે ઝાઇ અણુિ ભાવ ધવિષ્ણુ, સા નર પામઇ સુહુ પવર. ૧૪ (૧) સ.૧૫૬૯ માધ શુ. ૧૩ સુધે નદરખાર નગરે લઘુશાલીય ગચ્છનાયકશ્રી હેમવિમલસૂરિશિ, પૂજ્ય પં. શ્રીવિમલગણિશિ, માણિકયવિમલગણુ. શુભસહજગણના લિખિત વીસલનગરે શાહ સેામા ભાર્યા Page #317 -------------------------------------------------------------------------- ________________ અન તહેસ [૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ રજજાઈ સુતા પડનાર્થ. ૫ ક્ર.૨૧-૩૦ ૫.૧૧, હા. ભં, દા.૮૩ નં.૭૮. (ઉપરની ત્રણે કૃતિઓ) [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૫૩-૫૪.] ૨૦૪ અનંતહંસ (ત. હેમવિમલસૂરિ-જિનમાણિક્ય શિષ્ય) કવિના ગુરુ જિનમાણિકયે પ્રાકૃતમાં કૂર્મપુત્ર ચરિત્ર” (ભાં. ઈ. સન ૧૮૮૪– નં.૫૮૮) રચ્યું છે. કવિએ સંસ્કૃતમાં સં.૧પ૭૧માં દશદષ્ટાંત ચરિત્ર અને અપભ્રંશમાં ખંભાતે અષ્ટાલિકા ચરિત્ર” રચેલાં છે. દશદૃષ્ટાંત ચરિત્રના અંતે જણાવ્યું છે કેઃ “સંપ્રતિ ગૌતમનઃ પ્રતિમદ ગુરૂ શ્રી રતનશેખરમુનીંદ્રાઃ તત્પટ્ટે શ્રી લક્ષમીસાગરગુરવઃ તપટ્ટાલંકરણ સુમતિશ્રીરાધ સાધન સુગુરૂ શ્રી હેમવિમલસૂરિ વિજયંતે તેષાં ચ વિજયરાયે શતાથી સેમપ્રભ ભાસક્યુષાં જિનમાણિજ્ય ગુરૂણું પ્રસાદાત્ પ્રાપ્તવિઘેન શશિ નગ તિથિ મિલ (૧૫૮૧) વષેણ અન તહસશિષ્યણુજિયાદેવ પારકામુપકારકૃતિ કૃતિ.” આ પ્રત સં.૧૬૮૩ વષે શ્રાવણ શુક્લ દ્વિતીયા શનિવારે લખાયેલી પસં. ૩૫, લેક ૧૧૫૪ની આ. કે. ભંડમાં છે. આ કવિ, હેમવિમલસૂરિએ કરેલી પ્રતિષ્ઠા સમયે સાથે હતા એવો ઉલ્લેખ મેડતા આદીશ્વરના નવા મંદિરમાં સં.૧૫૭૯નો મળે છે. (નાહર. ૧ લેખાંક ૭૬૯) આ કવિના હસ્તાક્ષરની “ઉવસગ્ગહર સ્તોત્ર પર પૂર્ણચંદ્રકૃત વૃત્તિની પ્રત વિવેકવિજય ભં. ઉદયપુરમાં છે. તેણે એક ગ્રંથની પ્રશસ્તિ સં.૧૫૩૮માં રચી. (ભાવ. અં. નં. ૧૪૦. જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૭૨૪, ૭૫૮, ૭૮૩.) (૩૫) બાર વ્રત સઝાય અંત – શ્રી હેમવિમલસૂરિ તણુઈ પસાય, લહી કરી કીધું સઝાય. શ્રી અને તહંસ સીસ ઈમ કહઈ, જે ભણે સિદ્ધાંત સર્વ સિદ્ધિ લહઈ. (૧) પ્ર. કા. ભ. (૫૫) + ઇલા પ્રાકાર ચિત્ય પરિપાટી (ઐ) અંત – તવગછિ દિયર લછિયાર સુમતિસાધુ સૂરીસરે, શ્રી હેમવિમલ મુણિંદ જિનમાણિક ગુણમણિ સાયર, સંભવિઓ શ્રી ગુરૂ અને તહસ સસ લેસિ જિણવ, શ્રી સંધ ચઉવિધ સુખ બહુવિહ ઋદ્ધિ વિદ્ધિ સુહં કરે. ૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ સદી સેળ મી સદી [૫૩]. અન તહસશિષ્ય. (૧) પ.સં. ૪–૧૩, જૂની પ્રત, હા. ભ. દા.૮૨ નં.૧૦૮. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૬૨).]. પ્રકાશિતઃ ૧. જૈન કોન્ફરન્સ હેરેલ્ડ, ૧૯૧૯ જાન્યુઆરી પુ. ૧૫ અંક ૧ પૃ.૧થી ૬. (૩૫૬) શત્રુંજય ચૈત્ય પરિપાટી (એ.) કડી ૩૪ આદિ- સારદ સાર દયા કરી દિઉ અવિરલ વાણી પ્રામી સ્વામી વીનવવું મણ તણું એક આણ એજિ એકજિ ઊપજઈ ઊલટ મઝ હાઈ કહીઈ સેત્રુજય પાય પૂજેવા જઈઈ. અંત – સિરિ લછિસાયર પકૃદિણયર સુમતિસાધુ સૂરીસરે તસ પદિ શ્રી ગુરૂ હેમવિમલ વિજયમાન સુહં કરો ગુરૂરાજ જિનમાણિકચ સીસ શ્રી અને તહસ મુણી રે સેંત્રજ મંડન દેઉ ભવિ ભવિ બધિબીજ જિસરો. ૩૪ (૧) પ.સં. ૫ અભય. નં. ૬૨૬. પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૦, ભા.૩ ૫.૫૫૬-૫૭ તથા ૧૪૯૨.] ૨૦૫. અને તહંસશિષ્ય [] (૩૫૭) ૧૧ ગણધર સ્તવન આદિ- વીર જિણેસર પય પણમૂવિ, ગણધર કવિત કરૂં સંવિ , ગણધર અગ્યારસનઈ કાજિ, વદ્ધમાન જિનશાસન રાજિ. ૧ અંત – ઈય સમય જુત્તિ સવ્વસત્તિ ચિત્તભત્તિ વનિયા, વૈશાખ સુદિ અગ્યારસી દિનિ વીરનાહિં થાપીયા. એ સયલ ગણહર એ અગ્યારસિ જે અગ્યારહ ભાવીયા. શ્રી અન તહસ સીસ ઈમ કહિ તે લહઈ સુખસંપયા. (૧) સં.૧૭૮૦ પિ. સુદિ ૧ ભૌમે અહમ્મદાવાદ નગરે લિ. પં. કશલપમેન. આર્યાજી રહી સ્વયંવાચનાથ. ૫.સં. ૧૦-૯, ડા. પાલણપુર દા.૪૧ નં.૧૦૯. | હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૨, ૨૫૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૬.૫૫૭. આ પૂર્વેના કર્નાક્રમાંક ૨૦૪ના અનંતહંસ પિતાને માટે “અનંતહંસ સીસ' એમ લખે છે અને અહીં પણ એમ જ નામોલ્લેખ છે, તેથી આ પણ એ જ કવિની રચના હેવાની શકયતા છે.] Page #319 -------------------------------------------------------------------------- ________________ -સહજસુન્દર [૨૫] જન ગૂર્જર કવિઓ ૧ ૨૦૬. સહજસુન્દર (ઉપકેશગચ્છ રત્નસમુદ્ર ઉ૦ શિ૦) આ કવિએ સંસ્કૃત ગ્રંથ નામે “વ્યાકરણે પ્રથમ પાદર' સં.૧૫૮૧માં પોતે લખે છે તેમાં આ પ્રમાણે છેવટે જણાવ્યું છે: સંવત્ ૧૫૮૧ વર્ષે આવીન માસે શુકલપક્ષે ચતુર્દશી તિથિ ભમવારે શ્રી શ્રીમાલણાતીય મંત્રિ સેમસીહ પુ.મં. અરજણ જયવંતકેન પઠનાય શુભ ભૂયાત મુનિ સહિજસુંદરેણુ લિખિતં. પ્ર. કા. ભ. (૩૫૮) ઈલાતીપુત્ર સઝાય ૨. સં.૧૫૭૦ જેઠ વદ ૯ અંત – સંવત પનર કહિઉં ૭૦ જેઠ વદિ નવમી દિનિઈ સુખ પામસ્યઈ જે ભાવ ભણસ્યાઈ કાજ સરસ્વઈ એકમનિઈ ૩૦ ગાઈ (૨) વર રષિ રાજી એ, આદરિઈ ૨ બલઈ સીસ કિ, વાચક રત્નસમુદ્રનુ એ, સહિજ ૨ સુદર કહઈ ઈમ કિ. ૩૧ (૧) પ્ર. કા. ભ. [મપુગૃહસૂચી.] (૩૫૯) ગુણરત્નાકરે છેદ [અથવા સ્થલભ છે] ૨. સં.૧૫૭૨ જુદાજુદા છંદમાં આમાં યૂલિભદ્ર ચરિત્ર વર્ણવ્યું છે. કવિને ભાષા ઉપર કાબૂ બહુ સારે છે. – મ.બ. આદિ– શશિકરનિકર સમુજજવલ મરાલમારા સરસ્વતી દેવી, વિચરતિ કવિજનહૃદયે સદાયે સંસાર ભયહરિણું. ૧ હસ્ત કમંડળ પુસ્તક વીણા, સુહઝાણુ નાણુ ગુણ છીણું, અપૂઈ લીલવિલાસં સા દેવી સરસઈ જયઉ. શુદ્રોપદ્રવહરણું દદાતિ ધનધાન્યકાંચનાભરણું, સકલ સમીહિતકરણ, દેવીસર નવનાભરણું. બ્રહ્માણ બ્રહ્મસુતા, તું જગદબા ત્રિલોચના, ત્રિપુરા આદિ ભવાની માતા, તું ત્રાતા તારણ તરૂણી. દિઉ લીલા ગુણ બરછી, કરુ દેવિ દયાભર અચ્છી, શાક હર૩ હરિ સિદ્ધિ, કિર્તિ કરૂ માય પરિસિદ્ધિ. ઇ જ દ 6 પય પણમું સરસરી, માતા સણિ વાત એક વિન્નતી, મગઉં અવિરલ વાણી, દે વરદાન ગુણ જાણી. આણું નવનવ બંધ નવનવ દેણ નવનવા ભગા, ગુણ રત્નાકર છંદ, વનિનસુ શુલિભદ્રસ્સ. Page #320 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૫૫] સહજ સુંદર પાઠક રતનસમુદ્ર ચરણે નામું સીસહ, ગુરૂ ગુણનિધિ ભંડાર અમીયરસ વણિ વરસહ, તુઠી સારદમાય પાય પણિ પ્રણમી ભગતિહિ, ક્રીડા કામવિનોદ તેહ મઈ બેલ વિગિતિહિ. અધિકાર એલ બીજઉ હુઉ ભાવ ભેદ નવનવ કહી, વયરાગ રંગ આછુ હિ કહું બોલ અવસર લહી. ૧૬૦ –ઇતિ શ્રી ગુણરત્નાકર છંદસિ દ્વિતીયધિકારઃ સમાપ્તઃ સાંભલિવા હરષિઉં સહુ, આઘઉ વલી અધિકાર, મુઝ મન તે રંગિજ થયઉ, ગિરૂઉ સરસ અપાર. ચિત્ત ચેષઈ રાયણું સમઈ, હિયઈ ધરિઉં બહુ ધ્યાન, સુપનાંતરિ આવી રહી, તે સરસતિ પરધાન. ઉઠવિ લાગુ પાઉલે, હુઉ તે જયજયકાર, વરવાણી માગઉં સદા તે કર ઉપગાર. સારદ સાર દયા કરી દિઈ મુઝ અવિરલ વાણિ, જિમ વનમાલી ફૂલની, મને રચાઈ વિનાણિ. દુરિ ગઈ ભાવડિ સવે, નાઠઉં અલિય વિધન, વાણી રસ હિવ કેલવું, સુણ સહુ સજજન. કરઈ મહત્સવ વન્નરમાલહ, બાંધિ બારિસ તેષાલહ, રેપ કેલિ સતારણ નીલહ, કેશા રંગ સરેવર ઝીલ, પ્રેમ તણુઉ જલ (ઈ) નામ, તો વલી કરઈ વિસ્તાર, સહિજસુંદર મુનિવર ભણુઈ, એ ત્રીજઉ અધિકાર. ૩૦૩ –ઇતિશ્રી ગુણરત્નાકર છંદસિ તૃતીયધિકારઃ સમાપ્ત જગદંબા જગમાહિ પ્રસિદ્ધિ, વાણી સરસ વલી મુઝ દીધી; કેલવસિä ચ998. અધિકારહ, સુણો નર કો જયકારહ. ઘણ દિવસઈ પ્રીઉડઉ ધરિ આવ્યઉ. અંત – જલભરિયા સાયર તપઈ દિવાયર તેજ કરાઈ જાં ચંદ સહિગુરૂપય વંદઉ તાં લગિ નંદઉ ગુણરતનાગર છંદ ઉવસગમંડણ દુરિતવિહંડણ ગિરૂઆ રયણસમુદ્ર ઉવઝયપુરંદર મહિમાસુંદર મંગલકરૂ સુભદ્ર, સંવત પનર બિહુત્તર વરસે, એમ ઈ છંદ રચિઓ મન હરસે, Page #321 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદર [૫૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ ગિરૂઓ ગણહર નવનવ છંદ, સહિજસુંદર લઈ આણંદઈ. ૮૫ એ ઋષિરાજ સુગુણુ જે ગાસઈ, અજર અમર માનવ તે થાસઈ, ધરિ મંડાણ મહેસવ સતતિ, ઋદ્ધિ વૃદ્ધિ લહિસઈ તે સંપતિ. ૮૬, કલસ, પાટલપુર સિગડાલ, સબલ મંત્રીશ્વર ભણીઈ, નંદરાય નરમુગટ સુભટ જસ કીરતિ સુણિઈ, ધૂલિભદ થિર મંજ કેશિ યુવતી જેણિ તારી, ચંદ્રકલા નિકલંક સદા સાસન જયકારી, વરી વિયોગ ભાવ વિવરણ, કરણ રિદ્ધિ સિદ્ધિ સયા, લીલાવિલાસ રસરંગ દીઓ કરેલ સહિજસુંદર મયા. ૮૭ (૧) ઈતિશ્રી ગુણરત્નાકર છંદ મહાવિદમનહરે ચતુર્થોડધિકાર સંપૂર્ણ મિતિ. સંવત ૧૬૪૫ વર્ષે માર્ગશીર્ષ માસે શુકલપક્ષે ૧૩ બુધે અવે હવમોગ્રામ મધ્યે ભદ્રારક શ્રી ૪ શિવતિલકસૂરિ તતશિષ્ય મુનિ ગુણીયલેન લિષિત, પ્ર. કા. ભં. (૨) પ.સં. ૨૬-૧૭, માં. ભં. (૩) પ.સં. ૨૮, પૃ. ૨. સં. (૪) ૫.સં. ૨૧-૨૨, ભાવ. ભં. (૫) અમ. (૬) સં. ૧૬૭૬ શ્રા. શુ ૧૧ સોમે પં, હર્ષવિજયજીગણશિ. ગણી લાલવિજયેન સ્વવાચનાર્થ* લેહાણા ગ્રામ મધે. પ.સં. ૨૪-૧૪, રે. એ. સ. બી. ડી. ૧૪૪ નં. ૧૮૮૫. (૭) સં.૧૬૭૮ માઘ કૃષ્ણાષ્ટમ્યાં ગુરી લિ૦ સા વીકેન પ.સં. ૨૧-૧૩, વડા ચૌટા ઉ. પ. ૧૮. (૮) સં.૧૬૮૦ વડનગરના પં. જીવરાજજી માટે લ૦ ૫.સં. ૨૪, ભાં. ઇ. સન ૧૮૭૩-૭૪ નં. ૨૩૨. (૯) ભાં. ઇ. સન ૧૮૭૧-૭૨ નં. ૪૦૩. (૧૦) લિ૦ સૂરતિબંદરે સં.૧૭૫૮ વર્ષે આષાઢ શુદિ ૭ મંગળવારે ગ્ર. ૭૬૫ લેક સંખ્યા કરી છઈ અક્ષર ૩૨ લેક થાઈ. (સંવત્ ૧૭૫૮ કા૦ વ. ૮ દિને શ્રી તપાગછિએ શ્રી વિજયદેવસૂરિ સમવાય સાહાશ્રીપ શ્રી વેલજી સેમકરણને ચોપડો તે મધ્યે) પ.સં. ૨૦, ગુ. (૧૧) પ.સં. ૨૬–૧૫, ખેડા ભં. (૧૨) ૫.સં. ૧૭–૧૫, રે. એ. સો. બી. ડી. ૮૩ નં. ૧૮૮૬. (૧૩) પ.સં. ૧૭-૧૯, હા, ભં. દા.21 ન ૩૦. (૧૪) ડે. ભ. દા.૪૩ નં.૧૮. (૧૫) ડે.ભં. દા.૪૩ નં.૧૯. (૧૬) પ.ક્ર. ૧૦૦થી ૧૫૭, ઉનાવાળા મોરારજી વકીલને ચોપડે. (૧૭) ૫.સં. ૨૧, લીં. ભ. દા.૩૦ નં.૬૪. (૧૮) સં.૧૭૪૪ સુરત જ્ઞાનમેરૂ લિ. પ.સં. ૧૭ ક્ષમા. (૧૯) સ, ૧૮૦૮ માઘ શુકલતૃતીયા બુધવારે. ૫.સં. ૨૫-૧૧, પાદરા ભં. નં.૨૩. (૨૧) પ.સં. ૧૯-૧૫, સીમંધર. દા.૨૦ .૨. (૨૨) Page #322 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૫૭] સહજસુદર બુરહાનપુરે પં. શ્રી જયચંદ્રગણિ લિ. સં.૧૮૧૨ ફાળુન માસે. પ.સં. ૨૦-૧૫, સીમંધર, દા.૨૦ . ૩. (૨૩) સં.૧૮૭૯ ફારુ શુ. ૧ ભોમ લિ. પં. શ્રી ખુશાલવિજયગણિશિષ્ય પં. ધનવિજય ગ૦ શ્રી ગૌધાવી નગરે શ્રી વીરપ્રસાદાત. સં. ૬૭૫, ૫.સં.૨૬-૧૨, યતિ નેમચંદ–નેમવિજય. (૨૪) ૫.સં.૧૭-૧૮, ઘેધા ભ. દા.૨૦ .૩૯. (૨૫) ૫.સં. ૧૫, અભય. પિ.૧૭. (૨૬) ગ્રં.૭૦૦ લિ. પૂ. ઋ. તેજપાલજી પૂ. 8. ડુંગરશીશિ. પૂ. ઋ. મનછશિ. ઋ. રાયચંદ સં.૧૭૭૧ ચં.વ. ૧૩ ગુરૌ ધામતા ગ્રામ. વિ. દા. છાણી. (૨૭) પ્રથમેધિકાર પછી ત્રુટક, સારી પ્રત, પ.સં.૩, ગેડીઝ નં.૪૦૩. [આલિસ્ટઑઈ ભા.૨, મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૮, ૪૩૫, પદ૨).] (૩૬૦) બિદતા રાસ ૨.સં.૧પ૭૨ આદિ– પશુમવિ સરસતિ જગિ જઈવંતા, હંસગમનિ ચાલઈ મલપતા મદિ માતા મયગલ જિસીય, પુસ્તક વીણા હાથિ કમંડલ, ઝબઝબ તેજ કરી રવિમંડલ કંડલ કાનિ ઉહસીય. ૧ કઈ કવિત કરૂં મન ભાવિ, સાસણુદેવ તણુઈ પરભાવિ સિદ્ધસૂરિ ગુરૂપય નમીય; સીલશિરોમણિ ગુણસંયુત્તા, નમિ અનોપમ શ્રીરવિદત્તા; જલધિસુતા જગિ તે સમય. ૨ તાસ ચરિત્ર મુદા પભણેસિલું, કાયાનયરી પવિત્ર કરેઢું લેસું લાહુ ભવ તણુઉ એ એહજિજબૂદીપ મઝારા, વર નયરી રાજગૃહ સારા, શ્રેણિક નૃપ રલી આમણુઉ એ. ૩ ઇંદ્ર સરીખું પાલઈ રાજ, નિસ્ણુઉ સીલ તણું ગુણ આજ સહજસુંદર મુનિ ઇમ ભણઈ એ. એક વાર સિરિ વીરજિસર, સમેસરિયા લાલિ અલવેસર ચિવ માસ વિભારગિરિ. ૪ અંત- જિમ ગિરનાર જલ નીઝર્યા તુ ભમરૂલી પાછા સઈ ન ચાંતિ તુ; તિમ કલંક જિ ઊતર્યા તુ, ભ. લતાં એક ન હતિ તુ. ૩૬૨. ૧૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદર [૫૮] ૩૬૪ સીયલ તણુા ગુણુ ખેલતાં તુ ભ. ધિરધિર મ ંગલ ચ્યારિ તુ સંવત પનરઈ બહુત્તરઇ તુ ભ. રાસ કી સુવિચાર તુ ૩૬૩ દિનદિન દીપઇ અધિકઈ તુ ભ. ઉવએસગછ જઇવંત તુ ગચ્છનાયક ગુણુમ દિશ્ તુ ભ” શ્રી સિદ્ધિસૂરિ મહંત તુ વાયક ગિરૂ સુગુરૂ તુ ભ રતનસમુદ્ર ગુરૂ તાસ તુ; તાસ સીસ ઇમ વીનવઇ તુ ભ॰ સેાઇ વાણિવિલાસ તુ. ૩૬૫ સુરિજની કિરણાવલી તુ ભ. જિમ સધલઇ પસતિ તુ, તિમ એ રાસ સેાહામણુ તુ ભ..ચઉપટ મલ વિચર ́તિ તુ. ૩૬૬ સતીય શિરામણ રરિષદત્તા તુ ભ. જાગતુ કેસરી સીલ તુ, અશુભ પદારથ હાથીયડઉ તુ ભ. જેણિ વડીરાલાલ તુ. ૩૬૭ વિધન સર્વે દૂરિ ગયાં તુ ભ. તેહે ન.મિ કલ્યાણુની કે િતુ, ભણતાં ગુણુતાં સાંભલાં તુ ભ., ધિનધિન પરિવારની કાડતું. ૨૬૮ (૧) ૫ સ. ૧૬-૧૪, ડા પાલણુપુર દા.રપ નં.૩૩. (ર) પ.સં. ૧૧, પ્ર.કા.ભ’. નં.૮૮૩. (૩) પ્રાયઃ આ કવિકૃત. સ.૧૬૦૫ પેા. ઉપકેશગચ્છે વીરકલસ-પૂ. લાલા સવાલ લિ. વિ.ની. સૂભ, ખંભાત. (૩) પ્રાયઃ આ કવિકૃત, સ ૧૭૬૫ માગશર વ.૪ શનૌ લિ. ભીલડી નગરે પાર્શ્વ પ્રસાદાત્. વિ.મે. અમદાવાદ. [મુપુગૃહસૂચી. જૈન ગૂર્જર કવિએ ઃ ૧ : (૩૬૧) રત્નસાર કુમાર ચાપાઈ [અથવા રાસ] ૨.સ.૧૫૮૨ આદિ – સરસતિ હું સગમનિ પય પ્રણમી; અવિરલ વાણી પ્રકાસ રે, શેત્રુ”જમંડણુ શ્રી રિસહેસર છરાઉલિ પાસ રે, નૈશ્વિકુમર ગિરિનારિ અલંકૃત, રાજિમતી ભરતાર રે, થભનયર થ"ભણ પરમેશ્વર ફલવિધ પાસ કુમાર રે, ઉલએસગષ્ટ ગરૂ ગછનાયક ૫૫હ સૂરીસ રે. સ‘પ્રતિ શ્રી સિધ્દસૂરિ નમીઇ, પૂરઇ મનહ જગીસ રે, ગુરૂ ગુણુ રતસમુદ્ર ભરિઉ જિમ વિદ્યા લહરતરંગ રે, ગુરૂ ગ્યાની ગીથારથ સુરતરૂ ગુરૂ ચિંતામણિ ચર્ટીંગ રે. ગુરૂ વિષ્ણુ પથ ક્રુપંથ ન લહીઈ, ગુરૂ જગ માંહિ પ્રધાન રે; સંયમ સીલ મહાર...કેવલ લીવિલાસ રે. શ્રી રત્નોંગદ પુત્ર તણુ હિવ સાંભલયે સદ્ન રાસ રે, તપ મહાતપ દિનકર પીડિત, જેહ તણુક જીણું ચીત રે, શ્રી કવિરાજ તણી મુખ વાણી, ચંદકિરણુ જિમ સીત રે. ૧ ૨. ૐ Page #324 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫૯] વસ્તુ સકલ સારઢ સકલ સારદ પાય પણમેવિ ચુવીસઇ જિષ્ણુવર નમી, સુગુરૂ પાય પણમેવિ સુહકર, અરથ લહી સિદ્ધાંતનુ, પાતાપ પરિહરણ સુંદર, વએસગ૰િ સિસૂરિ ગુરૂ, પય પ્રભુમી બહુ ભત્તિ રત્નસાર કુમારનું, સાંભલયે સુચરિત્ત. અંત પ્રથમ ઢાલ. ૯૮ સયલ સુણી વૃત્તાંત રસાલ ુ ઇહાપાહ કરતિ રે પૂવલુ ભવ દેષી સઘલુ, શ્રી ગુરૂપાઈ નમતિ રે, મેટાનઈ સિવ રાજ સમેાપી લીધુ સ'ચમભાર રે, રાણી તેડુ થઈ વઈરાગિણિ, કર્મ ૧૫ઈ સુખકાર રે, વરસ બહુત્તરિ સંચમ પાલી પામી' કૈવલનાંણુ રે અણુસણુ સિઉ આભૂગિરિ સ ( ) મેક્ષપણું નિરવાંણુ રે. અંગ અગ્યાર...ભણતાં ઉપાઈ ગુણુષાણિ રે રતનમાઁજરિ પુતી પ્રિય પાસઈ, ખીન્ન અમર વિમાણિ રે. ૯૭ ચારિત્ર દેસ થી તે પોપટ, વિરતિ કરઈ ગુરૂ પારસ રે, દેવ તણી લીલા જિણિ લીધી, સેાઈ રમઈ મુષ વાસિ રે. રચલુકુમાર સદા શુભ લક્ષણુ દેવ કરઈ ગુણગ્રામ રે, જયકારી જયમંગલ કારણુ સહજ સલૂણું નામ રે. જે ભણુસ્યઈં ગુણુસ્ય” નરનારી તે ધર મંગલ શ્ચારિ રે, લહસ્યઈ લીલવિલાસ ધણી પર પુત્ર કલત્ર પરિવાર રે; સંવત પન્નર ચાસી સંવછર એ રચીઉ મઈ રાસ રે વાયક સહજસુંદર ઈમ ખેલઈ, આણી બુદ્ધિ પ્રકાસ રે. ૯૯ (૧) સ.૧૬૨૩ જેષ્ટ વવિદ ૯ શ્રી પત્ન મધ્યે લ॰ કૃપાદાસ શ્રી વેગડા ખરતરગચ્છે મહે॰ સુમતિશેખર શિષ્ય મુ॰ જિનતિલક લષાવત, પ.સ. ૨૧-૧૧, દેલા.પુ.લા. ન.૧૧૦૧/૪૬૭. (૨) સ.૧૬૬૯ ભા.શુ.૧૪. પ.સ. ૧૧, જય. પેા.૬૮. (૩) સ`.૧૬૭૬ ભાજી, ૧૧ વા૦ જયલાભશિ. વિનયલાભ લિ. કાડારી પદમા પડનાથ, ૫.સ.૮, જય. પેા.૧૩, (૪) મહ: વિષ્ણુદાસ લિ॰ લાલબઇ લિખાવિત'. પ.સં. ૧૮-૧૧, ડા. અભ. પાલણપુર દા.૩૬. (૫) પ.સં. ૧૨-૧૫, પદ્ય ૩૧૦, હા.ભં, દા. ૮૩ ન.૧૪૨. (૬) સં.૧૬૭૬ પશુ. ૧ રવૌ. પણધરી ગ્રામે વિજયસૂતિ સહજસુંદર Page #325 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદર [૬૦] જૈન ગૂર્જર કવિએ : ગણિના લ૦ ૫.૪.૪૩થી ૪૯ ૫૨૧, દે,લા.પુ.લ. નં.૧૧૦૦/૪૬૬ તથા. મ.બ. (૭) ૫.સં.૧૪, ચં. ૩૦૨, લી.ભં. દા.૩૭ નં.૧૧. (૮) સં.૧૭૭૭ માહા. સુદિ ૯ બૂધે ૫. જ્ઞાનવિજય લ૦ દે. હીરજી પઠનાર્થ. માણેક મુનિને પડે. (૯) સં.૧૭૦૩ શાકે ૧૫૬૮ દક્ષિણાયગતે સૂ હેમંત ઋતૌ મૃગશિર કૃ. ૯ રવિ પં. લક્ષ્મીચંદ શિ૦ ભીમજી લિ૦ વિ.વિ. રાધનપુર. (૧૦) ઇતિ શ્રી રત્નસાર કુમાર રાસ સંપૂર્ણ. લિલિતઃ સંવત ૧૮૭૩ વષે કાર્તિક વદિ ૯ શુક્ર. ૫.સં. ૬-૧૮, આ.ક.ભં. (૧૧) સાગર ભં. નં.૨. (૧૨) સં.૧૭૭૮ વષે જેક્ટ શુદિ ૬ દિને વારે શુ સકલ પંડિતશિરોમણિ પંડિત શ્રી ૫ શ્રી જીવણચંદ્રગણિ ભ્રાતૃ પંડિત શ્રી દાનચંદ્ર. ગણિશિષ્ય પં. દેલતચંદ્રગણિ લિષિત શ્રી પત્તન નગરે આત્મીય અર્થે લિખીત. ૫.સં. ૧૩, પ્ર.કા.ભં. (૧૩) ગાથા ૪૦૦, ૫ સં. ૯, જેસ. ભ. [મુથુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૪૪, ૩૯૬, ૫૫૩).] (૩૬૨) આત્મરાજ રાસ ૨.સં.૧૫૮૨(૮) આદિ- સિરિ સરસતિ સરસતિ, આપુ વચન વિલાસ, શ્રી આતમરાજ પભણિસુ ચરિત્ર ઉલ્લાસ. સોય સુણિયો ભવીયણ કવિ કેલવણુ રાસ, અતુલી બલવંતઉ ત્રિભોવન લીલવિલાસ. અંત – સંવત પનરઆ ખ્યા(અચા)સીઈ, મઈ રચિઉ રૂડ રાસ આતમરાય કથા ભણઈ, તેહનઈ ધરિ રે રંગ લક્ષ્મી નિવાસ, ૭૯ સ. આધિ વ્યાધિ ટલ સવે મિલઉ મુગતિસંગ સહિજસુંદર વીનવાઈ પ્રીઉ() પ્રાણું રે તિહાં ભોગવઈ ભાગ કિ૭ ૮૦ સ. (૧) પ.સં. ૮-૮, હા.ભં. દા.૮૧ નં.૩૯. (૨) ૫.સં. ૫–૧૩, હા. ભં. દા.૮૨ નં. ૭૪. (૩) સં.૧૮૮૫ સુદિ ૨ રાધનપુર. ૫.સં. ૬, લી.ભં. દા.૩૮, (૪) સં.૧૮૨૬ પો.સુ. ૧૦ ૫. ભાગ્યવિજયેન પડનાર્થ. ૫.સં. ૭–૧૧, સીમંધર. (૫) સં.૧૮૩૦ ભા.વ. ૮, ૫.સં. ૬-૧૦, જશ૦ સં. (૬) પ્રકા.ભં. (૭) ૫.સં.૩, હા.ભં. (૮) ઈડર બાઈઓને ભં. [મુપુગૃહસૂચી, લીહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૦૮, ૪૯૮).] (૩૬૩) તેલી મંત્રી રાસ ૨.સં.૧૫૯૫ આસો સુ.૮ મંગલ શાંતિજમાં અંત – મુનિવર ગણ ગાતાં ગણુ ચડિ, પુણ્ય વધિ નિ પાતિગ ટલિ, Page #326 -------------------------------------------------------------------------- ________________ [૨૬] સહજસુ દર સુખસંપતિ લીલાં રિ ધણી, આસ્યાવૈલિ કુલિ કવિ તણી. ૫૬ સંવત પતર પચાણુઇ, આસે માસિ ધરી મણુ હીઈ શુદ્ધિ આઠમિનિ મંગલવાર, ગણુ ખાલ્યા રષિના અવધાર. ૫૭ સાચી શાસનદેવ પ્રસન્ન, સહિજસુદર બેલિ સુવચન, પાંમી સદ્ગુરૂ તણી. આસીસ, એ રૂષિરાજ નમું નસદીસ, ૫૮ શાંતજ ગાંમિ રચિઉ એ રાસ, ભયા મનિ આણી. ઉલ્હાસિ, દૂહા છંદ અનઇ ચઉપષ્ટ, એ સુણુયો નિરમલ મતિ થઇ. ૫૯ સાચઉ આગમ કરઉ ગર્વસ, ગચ્છ ભવીયણ કીયણ એસ, ગણુ ખાલ્યા નિ કરૂં વાંણુ, જિમ હઇ જઇ સાલ વિહાણુ. ૬૦ (૧) શ્રી પ્રતિષ્ટાલની મુહત્તરાના ચેલી પ્ર. અચલલક્ષમીણની પ્રતિ ૫. વિજયમૂર્ત્તિગણુિ લષિત પસ, ૧૩-૧૧, પ્રથમ પત્ર નથી, વિ.તે.ભ', (૨) સં.૧૭૦૧ મા.વ.૭ લિ. શ્રી અંજાર મધ્યે. ૫.સં.૭, વીકાનેરથી દક્ષિણે ૧૬ માઇલ આવેલા દેશનાક ગામે તખતમલજી દેશી પાસે. સાળી સદી (૩૬૪) પ્રસન્નચંદ્ર રાષષ રાસ રસ.૧૬૪૮(?) થિરપુરમાં (૧) હા.ભં. દા.૮૩ નં.૧૬, (૩૬૫) પરદેશી રાજાના રાસ આદિ – ત્રિભાવન નયણાંનંદકર, ચાવીસમા જિષ્ણુ દ, રાય સિદ્ધારથ કુલતિલેા પ્રણમું પરમાણુ દ. ભગત મુગતિ દાતાર ઘણુ ગાયમ લબ્ધિનિવાસ અધિક પ્રતાપિ કલા ચડે, નામે લીલવિલાસ, અવિરલ વાણી કેલવણુ અને વલી શુભ ધ્યાન સયલ સભારંજત કલા દિઉ સરસતિ વરદાન. રાય પરદેસી તેહના સાચા જિમ સબંધ સહિજસુંદર વાચક ભણે સુણિયા સહુઈ પ્રમધર અંત – ઉવ એસગચ્છગુરૂ ગાઈઇ, શ્રી સિદ્ધિસૂરિ સુાણુ, પાર્ડક શ્રી ધનસાઉ, મહિમા મેરૂ સમાંણુ. તસ પિટ ગુરૂ ગયાવલી, રતનસમુદ્ર ઉવઝાય, મનંતિ આપઇ તદ્દા, જે સેબ્યા ગુરૂપાય. લીલા પતિ લક્ષિમી વરઈ, કરઈ કલિ ગેલિ, ગરૂયાના ગુણ ગાવતાં, લઇ મનારથ વૈલિ. ૧ ૩ ૨૧૫ ૨૧૬ ૨૧૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ સહજસુંદર રિઝર] જૈન ગૂર્જર કવિઓ: ૧ નય થકી સ્વર્ગ ઈ ગયુ, તેનું પુણ્ય પ્રમાણ, સ...આંસુ વહેતડાં, લાભાઈ અમર વિમા. ૨૧૮ ધરમઈ સવ સુષ સંપજઈ, ધરમ કરે નરનારિ, વાણી સહજસુંદર તણી, સફલ કરૂ સંસાર. (૧) સં.૧૬૭૫ માઘ શુદિ ૪ શન. પ.સં. ૧૪-૧૧, વી.ઉ.ભં. દા.૧૭, (૨) ૫૮ કડી સુધીની અપૂર્ણ, ૫.સં.૩-૧૫, મુક્તિ. નં.૨૪૪૯. (૩) પં. હર્ષ કનકગણિ પં. વિનયભૂષણ ઉભૌ શિષ્ય વિદ્યાવિજયેન લિ. સં. ૧૬૦–વષે ફાટ વદિ ૧૪ ર લ૦ પ.સં. ૭-૧૭, યતિ નેમચંદ. (૪) પ.સં. ૧૪-૧૧, સીમંધર. દા.૨૪. (૫) સં.૧૯૨૧ માગશર શુદિ ૭ શુક્ર અચલગરછે પદ્મમત્તિગણિશિષ્ય મહિમતિલકગણિ ૧૦ અહમદાવાદ નગરે. પ.સં. ૯-૧૫, વિ.કે.ભં. નં.૩૨૨૨. (૬) ૫.સં. ૭-૧૯, હા.. દા.૯૩ નં.૧૩૯. (૭) સં.૧૬૯૪ વ.શુ. ૧ થાવરવારે માઢ મથે પં. સદારંગશિ. મુનિ માના લિ. પ.સં.૭, અભય. નં.૨૪૪. (૮) સં. ૧૬૬ ૩ વર્ષ કાતી સુદિ ૧૫ દન. અચલગચછે શ્રી પૂજ્ય શ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વર વિજ્ય રાજ્ય પં. શ્રી મુનિશીલગણિ વાચનાર્થે. લાલણ ગાત્રે સા - જેસા તપુત્ર સા૦ સૂદા તપુત્ર સા હ રાજપાલ તપુત્ર સા. માણિક તપુત્ર સારા વીરદાસ તસુત તેજપાલ લિખિત શ્રી જેસલમેરૂ મધ્યે રાઉલ શ્રી ભીમજી વિજય રાજ્ય શ્રી. ભાવ.ભં. (૯) ૬ આચાર્યજી શ્વ. શ્રી ૬ જસવંતજીના સેવક ઋ. લવૂ ષા લક્ષત સંવત ૧૬૭૧ વર્ષે આસો શદિ ૩. વિ.ધ.ભં. (૧૦) પ.સં.૧૪-૧૧, લીં.ભં. [જૈહાપ્રોટા, મુપુગૃહસૂચી, હેજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨ ૪૫, ૨૬૯, ૩૯૫).] [પ્રકાશિત ઃ ૧. ભાષાવિમર્શ, જુલાઈ-સપ્ટે. ૧૯૮૪, સંપા. નિરંજન વોરા.] (૩૬૬) શુકરાજસહેલી કથા રાસ [અથવા સૂડા સાહેલી પ્રબંધ] આદિ – સરસતી હંસગમની સદા, માગું વચન વિલાસ, વીરજિણેસર પચે નમી, ગાયમ બુદ્ધિ નિવાસ. હરષ ઘણે ગુણ બેલતાં, સુણતાં સિદ્ધિ બુદ્ધિ હોય, સુડા ને સાહેલીયાં તણી, કથા સુણે સહુ કેય. પુણ્ય રાજહ રંગ ઘણ, પુર્વે ટલે વિયોગ, પુણ્ય રોગ ન ઉપજે પુણ્યે સુલલિત ભોગ. પુણ્યે ઘણુ કણ પૂર ધણું, પુણ્યે આયુ અનંત, Page #328 -------------------------------------------------------------------------- ________________ - ૪ સેળ મી સદી [૬૩] સહજસુંદર પુણ્ય સહસગુણું મિલે, પુજે જય જયવંત. સહિગુરૂ સાચા નેહના, જે પામઈ તસ ભેટ, સુડા ને સાહેલીયાં, કર્મકલા તસ ભેટ. આયસ સહિગુરૂનો લહી, કરચ્યું કવિત્ત રસાલ, વાચક સહેજસુંદર ભણે, સાંભલો સુવિશાલ. અંત – એ શુકરાજા તણું ચરિત, ઈમ ક્યું સંવિ, મોટાં ચરિત થકી સહી, પામે ગુરૂ ઉપદેશ. ૧૬૬ જે ભણુએ સુણસ્ય એકમનિ લહએ તે સુષવાસ, વાચક સહિજસુંદર કહે, દિન દિન લીલવિલાસ. ૧૬૭ (૧) સં.૧૭૬૩ વર્ષે પોસ વી. ૫ રવી પ. પવિજયગણિ લિષિત. પ.સં. ૭-૧૫, વિ. ધ. ભ. (૨) અચલગ છે મહિમા તિલક ગ૦ લિ. અહમદાબાદે પુ. જીવલમાં ભણનાર્થ. લા. વિ. સુ. જ્ઞા. ભં. ખંભાત. [મુપુગૃહસૂચી.] [પ્રકાશિતઃ ૧. ભાષાવિમર્શ, કટ.-ડિસે. ૧૯૮૫, સંપા. નિરંજના વોરા.] (૩૬૭) જ બૂ અંતરંગ રાસ [અથવા વિવાહલુ] આદિ – સરસતિ સામણિ પય નમી, ઢાલિસુ ભવ દુડદાહ, જબૂસ્વામી કેરડુ, ગાઈશું વર વીવાહ, ધર્મવંત ધુરિ તે લઈ, નવિ રાઈ સંસારિ, મુગતિવધૂ સિવું માન મિલઈ, અવર ગમઈ નવિ નારિ. ૨ આઈ નારી વીનવઈ, અબલા કિમઈ ન છાડિ, ચતુર ચઠ્ઠી કારણુઈ, માણિક પાય મ રીલિ. અંત - અજુ અમર પતિ દેવતા એ, સુખસંપતિ લહઈ સિવતા એ, સંકટ જસ નામિ લઈ એ, વ૨ આંગણઈ સફલા ફલઈ એ. ૬૨ અવિચલ થાનિક પામીઉં એ, દનિ દનિ લીલવિલાસ, સહિ જસુંદર મુનિવર ભઈ, જયવંતુ સુખવાસ. (૧) પસં. ૪–૧૧, લીં. ભં. [આલિસ્ટમાં ભા૨, મુગૃહસૂચી, લીંહસૂચી.] (૩૬૮) યૌવનજરા સંવાદ આ કાવ્ય ૨૫ ટૅકનું નાનું પણ રસભર્યું છે. શબ્દચાતુર્ય કવિનું પિતાનું છે. કેઈનું અનુકરણ કે રૂપાંતર નથી. યૌવન અને જરાને ૬૩ Sા ઉલT Page #329 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદર [૬૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ સંવાદ એ કાવ્યને વિષય છે. ભોજરાજાને અનુલક્ષીને સંવાદ રચ્યો છે. – મ. બ. આદિ – અમર કુમર ભુજ સબલ વિમલ કુલ કિત્તિ વિલફખણ, ધીરવીર ગંભીર સધર ગુણવંત વિચક્ષણ, શ્રી સારદ મુખકમલિ રમલિ જિમ કરઈ સુહંસી, દાનવંત ગુણવંત ધર્મ ધનવંત સુવંશી, ઉલ્લસિત હસિત લીલા લલિત, કલા કલિત યૌવન સહિત શ્રી ભોજરાજ ભગિક ભમર, કરઈ રજજ દૂખણરહિત. ૧ અંત – ચૌવનજર સંવાદ ભેજ ભંજઈ વચિ આવિ, ટાલઈ સયલ વિરોધ સંપ વલિ કરઈ મનાવિ, ભોગ રંગ રસરેલ મયણ વિણ કોઈ ન જાણત, જઉ તું જરા ન હુર ગવું તઉ કોઈ ન મુક્ત, વઢવાડિ રાડિ સધલી ટલી મિલ્યા રંગિ બેહૂ હસી, એ ભાવ ભેદ કવિ સહજના કનક પરિ જે કસી. ૨૫ (૧) મ. બ. (૩૬૯) ઈરિયાવહી રાસ ૭૫ કડી આદિ – દુગ્ધ ઘટા વિર રાજગૃહી જાણધ, સમાસર્યા તિહિં વીર પહિલુ ગણધર ગુણનિલઉં, ગાજઇ ગુહિર ગંભીર. વિનયવંત વિનીત સિઉં, ભદ્રક નિયમન માંહિ, જાણંતુ સવિ સાંભ(લ)ઈ, જેઉ ચિંત ઉછાહિ. અંત - બારઈ ભાવન મનિ ચિંતજે વિરોહણ છકાયી તજે નવ તત્વ પ્રીછે નઈ વ્રત બાર, અનંતકાય બત્રીસ જિ વારિ. ૭૩ એ સંખ્યા મઈ વરસી કહી, કે બૂઝઈ કે બૂઝઈ નહી, રાસ રચિફ એ ચુપટ ચંગ, ભણતાં ગુણતાં સુણતાં રંગ. ૭૪ જે પડિકમઈ ઇરીયાવહી, શિવરમણી તે વરસઈ સહી, પુહરિ પરગટ તે ગહગહઈ, સહિજસુંદર પાઠક ઈમ કહિ. ૭૫ (૧) ૫.સં. ૩–૧૭, ડે. ભ. દા.૭૦ નં.૧૧૪. (૨) સં.૧૭૬૨ કા. શુ. ૨ મહિમાસાગર પઠનાથે. પ.સં. ૨, અભય. નં.૨૧૭૯. [મુપુગૃહસૂચી.] .(૩૭૦ ક) ગર્ભવેલી ગા. ૪૪ (૧) પ.સં. ૩, પ્રત ૧૭મી સદીની, જિ. ચા. પ.૮૭ નં.૨૩૯૨. Page #330 -------------------------------------------------------------------------- ________________ O : સોળમી સદી [૨૫]. સહજ સુંદર (૩૭૦ ખ) સરસ્વતી છંદ આદિ – શશિકર જિનકર સમજવલ, મરાલમારૂઘ સરસ્વતિ દેવી, વિચરતી કવિજન હૃદયે, સહેદા સંસાર ભયહરણ. અંત – નવ નવે રૂપ રંગી રમી, એક નામી માતા સતી, કહે કવિ સહજસુંદર સેઈ, નિત પૂજે સરસ્વતી. ૧૪ (૧) પ.સં. ૨-૧૩, મુક્તિ નં ૨૩૯૧. (૨) શ્રી કાલૂ મધે ચતુમસીકૃતિ. પ.સં. ૧-૧૭, નાહટા. સં. (૩૭૦ ગ) [+] શાલિભદ્ર સઝાય અથવા ધન્નાશાલિભદ્ર સ] ગા. ૧૭ આદિ – પ્રથમ ગોવાલ તણે ભવેજી, દીધૂ મુનિવર દાન, નયરી રાજગૃહી અવતરીઉજી, રૂપે એ મયણુ સમાન–સેભાગી. અંત – ધન ધને સુગતિ ગઉછે, સાલભદ્ર અનુતર વિમાન, સહેજ સુંદર ઇમ વીનવે, સાચી પ્રવચન વાણિ. ૧૭ (૧) છેલું પાનું, હા. ભ. દા.૮૨ નં.૧૩૭. [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૮).] [પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાલા સંગ્રહ તથા અન્ય સંગ્રહમાં.] (૩૭૦ ઘ) આદિનાથ શત્રુજય સ્ત આદિ – સયલિ સુલકર સયલિ સહકર સુમતિ દાતાર, અંત – જય સુગુણમંદિર સહિજસુંદર ભણઈ વયણ સુહેકરો, (૧) હાવ ભં. દા.૮૩ નં ૭૫. (૩૭૦ ૨) આંખકાન સંવાદ ૫ કડી રાગ મિશ્ર રામગ્રી આદિ – પરબ નુતા પરખીયઈશેવુજ સ્વામી નિરખીયાં, હરખીચઈ ગરવ મ કરિ અતિ આંખડી એ. શ્રવણ! સુણ ઈક વાતડી, સફલ હુ તુહ યાત્રડી, આવડી આસ સિરાડ કિમ ચડી એ. અંત - ગુટક. જિન જોઈવા અતિ અખિ હરખઈ રૂપ નિરખઈ વલવલી સંગીત ગીત રસાલ નવનવ સુણઈ કાંન વલી વલી, વિસરી વાત વિવાદની પરિ ભાવ ભગતિ કરઈ ઘણી. કરકમલ જેડી સહજસુંદર ભણઈ વાણિ સેહામણું. (૧) પ.સં. ૧–૧૧, નાહટા. સં. (૩૭૦ છે) સઝાય Page #331 -------------------------------------------------------------------------- ________________ લાવયરત [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૩) કાયા ઉપર (કાયાપુર પાટણ મેકવું, પેખો ૨ નવપુર માન રે–એ આદિ, અને મુગતિનારિ પૂર થાવાઈ, સહજસુંદર ઉપદેશ રે–એ અંત.). (૨) +કાયાપુર પાટણ (પ્રકાશિત ઃ ૧. સજઝાયમાલા, ભીમસિંહ માણેક, પૃ.૧૬૨). (૩) + નિન્દા (પ્રકાશિત : સ. મા. સં. પૃ. ૩૭). પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૦થી ૧૨૯, ભા.૩ પૃ.૫૫૭થી ૫૬૩ અને ૧૪૯૨-૯૩. જૈત વેલિ સુધારીને પછીથી “ગર્ભવેલી' કર્યું છે.] ૨૦૭. લાવયરતન (ત. હેમવિમલસૂરિ–પં. ધનદેવ–સુરહંસશિ.) (૩૭૧) વત્સરાજ દેવરાજ રાસ ર.સં.૧ ૫૭૧ પો. શુ.૧ દેવગિરિમાં હેમવિમલસૂરિરાજ આદિ – ગેયમ ગણકર વિધનપુર, મહેર વચનવિલાસ, જાસ પસાઈ પામીઈ, તે પ્રણામ કરૂં રાસ. ખંભસુતા હંસરામિણી, સામિણિ કવીઅણુ માય, તે સરસતિ એવું સદા, જિમ પામું જવાય. પુર્ષિ પૂરી સંપદા, પુણ્ય પદ દૂર, પુ િસેવઈ દેવતા, પુષિં સુખ ભરપૂરિ. તે ઉપરિ વછરાજનુ, ગિરૂઉ પ્રાકૃતબદ્ધ, લાવણ્યરત્ન કવુિં ઈમ ભણુઈ, નિસુણ પુણ્ય પ્રબંધ. અ ત – જિનસાસનિ ગિરૂઉ ગુણવંતુ, તપાગછ દિનિદિનિ દી૫તુ, જ પંતુ કલિવાઉ. ૪૬૨ શ્રી સમસુંદર રૂપિ ગુરૂઆ ગણહર,ભવિઅણુ વંછિત પૂરણ સુરતર મણહર જગિ જસવાઉ. ૪૬૩ તાસ પાટ પ્રગટ પ્રભાકર, સૂરીસર શ્રી લમીસાગર, સાગર પરિ ગંભીર. ૪૬૪ મેહવિલંડણ મહીઅલમેહણ, સુમતિસાધુસૂરિ ભવિયણ પડિબેહણ, મહણલિ સરીર. ૪૬૫ પાટિ તાસ ઉદય જિમ દિનમણિ, શ્રી હેમવિમલસૂરિ સૂરિ શિરોમણિ, ચિંતામણિ અવતારે. ૪૬૬ કેહ,મેહ-ભડ અનડ સુમોડઈ, વાદી-રાયમિયગલ ગલ ખેડઈ, કર જોડઈ નરના. ૪૬૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૨૬૭] લાવયરત્ન. જુગપ્રધાન કલિયુગિ કુણુ ઉપમ, અભિનવ જ બૂ ગાયમ હમ, સો ઇમ સં૫ઇ ચંદઉ. ૪૬૮ જે અંબરિ ગત ચંદ.દિવાયર, મેરૂ મહાગિરિ સાdઈ સાયર, તાં ગુરૂ એ ચિર નંદઉ. ૪૬૯ મહ મિથ્યાત્વ કંદ કુદ્દાલ, દૂસણરસિ રંજિગ ભૂપાલ, પાલઈ મહવય ભારે. ૪૭૦ પંડિત શ્રી ધનદેવ સુકર, મેટિ મમલ મહિ મહિમામંદર, સુંદર સુરપુરિ પત્તો. ૪૭૧ સુરહંસ ગુરૂ જમણરંજણ, કુમતહરણ વાદીમુખભંજણ, નિરંજણ જસવાઉ. ૪૩૨) કલા બહુત્તિરિ ગુણ આધાર, પંચ મહાવ્રય સુદ્ધાચાર, વદસિ સો ગુરૂ સારો. ૪૭૩ લાવણ્યરત્ન તસુ સીસિં હરસિં. સંવત પનર એકેત્તર વરસિં, - પિસિં પડવે દિવસિં. ૪૭૪ દેવગિરિ નગરિ કીધઉ રાસ, વછરાજનું સરસ નિવાસ, ભણસિં તે સુખ લહસઈ. ૪ ૭૫ (1) ઈતિ વછરાજ દેવરાજ રાસ સંપૂર્ણ સમાપ્ત. પંડિત શ્રી. ધર્મવર્ધનગણિ તત શિષ્ય ગણિ વિવેકવર્ધન પઠનાર્થ" લેષિતં. પ.સં. ૨૪–૧૪, હા.ભં. દા.૮૨ નં.૨૨૩. (૨) લી. ભં. (૩) ડે, ભં. (૩૭૨) યશેાધર ચરિત્ર ૨.સં.૧૫૭૩ કારતક આદિ–દેવગિરિમંડન દેવતરૂ વંદી વીરજિસુંદ, ઇંદ સવે સેવા કરે દિઈ જે પરમાણું દ. ગેયમ ગણહર ગુરવરસરણ સરણ કરી મનખંતિ, વંતિ સહિત નિય ગુરૂ નમું સૂરહંસ ઇક ચિત્ત. ભે ભવીયણ ભાવે સુણે ધર્મ તણું ચ્યારે અંગ, ભર ભવનાણુ સુવાસના સંયમરંગ અભંગ. દશ દષ્ટાંત હિલો પામી નર વસ, એ સમકિત અશકિત મને માનિઈ ટલે કલેશ.. વીતરાગ સુસાધુ ગુરૂ જિનવર ભાષિત ધર્મ, કમેહરણ સરી જીવને જીવદયાને મમ. વેદપુરાણ કુલ બુદ્ધિબલે જીવ કરે છવઘાત, Page #333 -------------------------------------------------------------------------- ________________ લાવયરત્ન [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ તે પાતકથી સાતમે નરકે પીડે સહિ વાત. ત્રસ પ્રાણી દુર રહે જીવ આકારે જેઉ, મન ભાવે ભારે નહિ જયણુ પાતક તેઅ. તિહાં યશેાધર રાયના નવ ભવ નવરસબંધ, લાવણયરત્ન કવિ ઈમ કહે સુણે (એ) સંબંધ. ૮ અત – શ્રી જિનમતિ અતિ વરતે આણ, તપગછગયણ વિભાસણ ભાણ, સેહમ પાટે સેમસુંદરસૂરિ, નામે સંપતિ સુષ ભરિપૂરિ. ૩૬ ૦ મુનિસુંદરસૂરિ તસુ પાટિ, પાપ ટલેં નામ લેવા માટિ, સંતિકર સ્તવ કરી જગ સંતિ, કરી હરી દારૂણ દુહ બંતિ. ૩૧ પાટે રત્નશેષરસૂરિ મહકે જગજસ, જિણે પડિબહિઆ શ્રાવક સહસ શ્રી લપિમીસાગર સૂરદ, કુમત તિમિરભરહરણ દિણંદ. ૩૨ યુગપ્રધાન ગિરૂયા ગુણધાર, શ્રી સુમતિસાધુસૂરિ ગુણધાર, તાસુ પાટિ સંપ્રતિ વિહરતિ, ભવભય હરત જિણ ભગવત. ૩૩ દીસે દિનદિન દીપતિ કલા, ગુરૂ ગુણ છત્રીસ આગલા, હેમવિમલ સુરિસ ઉદયવંત, અંતરીક્ષ રવિ જા જયવંત. ૩૪ સિરિ ધનદેવ પંડિત શિષ્ય સિરિ મોડ, પુહરિ પીઠિ પયાવિ પયડ, અબૂઝ જીવ ઘણું બૂઝવ્યા, સમકિત વિમલ સલિલ સૂઝવ્યા. ૩૫ સૂરહંસ ગિરૂઓ તસુ સીસ, વાહિશ્રેણિ ધૂણવે સીસ, તસુ પથકમલેં રમલિ જિમ ભંગ, લાવણ્યરત નામે સીસ ચંગ. ૩૬ વિવેકરન શ્રી ભણું આદરિ, સંવત પનર સય ત્રસ્તુત્તરી, દેવગિરિ નગરે કાતિ માસે, થશેધર ચરિએ કરિઉં ઉલ્લાસિ. ૩૭ સમકિતસુંદર નામ પ્રબ ધ, પાપતણું ટાલે સંબંધ, જે ક્રૂ મેરૂ મહી થિર રહે, તો રહિ કવિયણ કહેબ. ૩૯ (૧) ઇતિશ્રી સમ્યક્ત્વસુંદર રાસાભિધ યશોધરચરિત્ર રાસ સમાપ્તઃ J. ૯૦૦ સેજત્રા ગામે. ૫.સં. ૩૫-૧૧, ડા. અ. ભં.પાલણપુર દા.૨૫ નં.૧૦. (૨) સં.૧૬૨૮ પો. શું. ૧૦ લ૦ જીરાપલ્લી પ્રસાદાત પડે, પ.સં. ૩૦-૩૪, વડા ચૌટા ઉ. સુરત. (૩) પ્રાયઃ આ કવિકૃત – સં.૧૬૩૩ ચિ. વ. ૬ સામે ભાદ્રઉડ ગ્રામિ લિ. સા. જેવત પડનાથે. વિ. લ. સ. જ્ઞા. ભં. ખંભાત. (૪) પ.સં. ૩૦-૧૧, લી. ભં. [આલિટઑઈ ભા.ર.] (૩૭૩) મ દર નરેંદ્ર ચોપાઈ અથવા રાસ ૨. સં. ૧૫૭૩(૪) દેવગિરિમાં Page #334 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૯] ચંદ્રલાભ આમાં જણાવેલ છે કે શ્રીપા રત્નશેખરસૂરિ-જિણિ પડિબહ્યા સાવક સહસ', “સંવત પનર ચિહુત્તરિ વારિસ', “દેવગિરિનગર કીધઉ રાસ”. (૧) પા. ભ. ૪. (૨) સંધવી ભં, પાટણ. હેજીજ્ઞાસુચિ ભા.૧ (પૃ. ૯૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૦-૩૨, ભા.૩ પૃ.૫૬૮-૭૦. “મોદર રાસ” ભૂલથી કવિના ગુરુ સૂરહંસને નામે પણ સેંધાયેલ તે પાછળથી રદ કર્યું છે. “કલાવતી રાસ” તથા “કમલાવતી રાસ” લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રની કૃતિઓ હેઈ અહીંથી રદ કરી છે.] ૨૦૮ ચંદ્રલાભ (આં) (૩૭૪) ચતુ:૫ર્વ રાસ અથવા ચોપાઈ ૨. સં. ૧૫૭ર (૧) પ.સં. ૧૦, ગ્રે, ૨૧૯, લીં. ભ. દા.૩૭ નં.૯૯. [મુથુગૃહસૂચી, લીંહસૂચી.] પ્રિથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૭૦.] ૨૦૯, અમીપાલ (૩૭૫) મહીપાલને રાસ ૨. સં. ૧૫૭૨ આ શુદ ૫ ગુરુ આદિ – સકલ મનોરથ પૂરણે, વંછિત ફલ દાતાર, નાભિરાય કુલિ મંડ, શેત્રુજ ગિરિ સણગાર. મરૂદેવી રાણી ઉરિ ધર્યા, શત શાખા વિસ્તાર પ્રથમ જિણેસર પય નમ, કરચું કવિત રસાલ. પંચસેં ધનુષ પ્રમાણુ દેહ, પેખે પરમાણુદિ ઈવાગ વંશ ઉદ્યોતકર, સ્વામી આદિ જિર્ણોદ. સરસી પ્રણમું સારદા, કવીયણ કેરી માયા અવિરલ વાણી ૫ મા, બીહુ નથી ઉપાય. રિસહ જિસર સારદા, પ્રણમી કવિત કરેસિ, મહીપાલ ક્ષત્રીય તણું, સુણતાં ટલે કલેસુ. અંત – પનર બહુતિરિ અશ્વનિ માસ, શુક્લ પક્ષ પંચમિ ઉલ્લાસ, ગુરૂવારે કીધું ચરી, અમીપાલ મનિ આનંદ ધરી. ૧૦૯૩. (૧) આદિમાં પં. શ્રી શિવસુંદર ગણિ ગુરૂપાદકે નમઃ–ઈતિ, મહીપાલ રાજાનું રાસ દાનવિષયે સંબંધ ચુપૈઈ કથા વસ્તુ બંધ રાસ સંપૂ. પ.સં. ૩૯-૧૫, રત્ન. ભ. દા.૪૩ નં.૧૫. (૨) સં. ૧૬૨૮ શ્રા. શુ પ રવો. આસ્થાપલી મધ્યે પૂજ્યશ્રી દેવરત્નસૂરિ ચાતુર્માસ સ્થિત Page #335 -------------------------------------------------------------------------- ________________ ગજેન્દ્રપ્રમદ, [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ તદવસરે ઋષિ સમજી લખિત શ્રી હંસ લક્ષ્મીવાયનાથે. ૫.સં.૩૫-૧૬, સીમંધર. દા.૨. નં.૨૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૂ.પ૭૦-૭૧.] ર૧૦. ગજેન્દ્રપ્રમદ (. હેમવિમલસૂરિ–વિદ્યાસાગર અને ચરણપ્રદ-હર્ષપ્રદશિ૦) (૩૭૬) ચિતોડ ચિત્ય પરિપાટી (એ.) . સં. ૧૫૭૩ ફા. વદ કડી ૬૮ સરસ વચન દિઉ સરસતી, નઈ લહી સંગુર પસાય ચૈત્રપ્રવાડી વિરચણ્યું, અરણ્યે શ્રી જિનરાય. અંગ તિલંગ કલિંગ એ, ગૌડ ચીડ નઈ લાડ માલવ મરહઠ સેરઠ, તિહિં મંડણ મેવાડ. શ્રી ચિત્રકૂટિ હિરા જઈ, પહોજઈએ જેહનું નામ મહીપતિ પરાણું એ, રાણુ એ શ્રી સંગ્રામ. સંવત પનર ચિહુરરઈ એ, નરેસૂઆ, ફાગણ વદિ વારિ ચૈત્ર મવાડી મઈ રચી એ, નરેસૂઆ, રિદ્ધિ વૃદ્ધિ જયકાર. ૬૭ તવગણરયણાયર ચંદ દિવાયર હેમવિમલ સૂવિંદ ગુર ગુણમણિ વાઇરાગર વિદ્યાસાગર, ચરણપ્રદ પંડિત પ્રવરે તસ સસશિરોમણિ કવિચૂડામણિ શ્રી હર્ષ પ્રમાદ જયવંત ચિરે. તસ સસ ગર્યાદિ પરમાણું દિઉં, કરિઉં કવિતા જયકાર કરે. ૬૮ (૧) પ.સં. ૨, પાલણપુર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૩-૯૪.] ૨૧૧. [+] કમલસંયમ ઉ૦ (બૃહતખરતરગચ્છ જિનહર્ષ. સૂરિશિ૦) તેમણે સં. ૧૫૪૪માં ‘ઉત્તરાધ્યયન વૃતિ અને સં. ૧૫૪૮માં “કમ સ્તવ પ્રકરણની રચના કરી. (૩૭૭) સિદ્ધાંત સાદ્ધાર અથવા સમ્યફોલ્લાસ પિનક અથવા લંકાની હૂંડી સં. ૧૫૪૪ આસ કાશાના મંતવ્યના ઉત્તર રૂપે છે. (૧) પ.સં. ૧૮-૧૫, ગુટક. (૨) સં. ૧૬૧૨ માગશર વ. ૪રિણમયે શ્રીચંદ શાહ વાચનાર્થ. ૫.સં. ૨૫, વચમાં ત્રુટક, અભય૦ (૩) ચં. ૪૦૦, લ. સં. ૧૮૧૪, પ.સં. ૧૫, સેં. લા. નં. ૨૧૭૪. (૪) ત૫. રાજકુશલશિ. કલ્યાણકુશલેન લિ. હીરવિજયસૂરિરાજ્ય સં. ૧૬૪૬. Page #336 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી ભાવસાગરસૂરિશિષ્ય વૃદ્ધિચંદ્ર ભ. ભાવનગર. (૫) ૫.સં. ૬૨, હું. ભં. નં. ૧૮૧૦. [પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુસ્તક ૫ અંક ૯-૧૦ (અંશત:).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૨. કૃતિને સંવત ૧૫૭૪ આસપાસ દર્શાવેલ તે છાપભૂલ હતી.] ર૧૨. ભાવસાગરસૂરિશિષ્ય (ઓ.) ભાવસાગરસૂરિ અંચલગચ્છના ૬૧મા પધર. આચાર્યપદ સં.૧૫૬૦ સ્વ. ૧૫૮૩. જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૭૭૩. (૩૭૮) નવતત્વ ચોપાઈ અથવા રાસ ૨. સં. ૧૫૭૫ પાટણમાં આદિ- આદિ નમી આનંદ પૂરિ, ગિરૂઆ ગુરૂ ભાવસાયરસૂરિ, પામી તાસુ પસાઉ ઉદાર, નવતત્વનઉ દૂ કહિસુ વિચાર. ૧ જાણુઈ જીવ ન નવતત જામ, નવિ સમકિતીઉં કહીઈ તામ, સમકિત વિણ નવિ સિવપુરીવાસ, તુ નવતત્વનઉ કરઉ અભ્યાસ. ૨ શ્રી સિદ્ધાંતસાગરસૂરિ ગુરૂ, શ્રી ભાવસાગરસૂરિ, પ્રણમીય ત્રીજા તત્વનું વિવરણ બેલિસુ ભૂરિ. શ્રી જયકેશરસુરિગરૂ, સિદ્ધાંતસાગર સાર, ભાવસાગર ગુરૂ પય નમી, સંવર કહિસુ વિચાર. અંત- સંવત પનર પંચહુરિ વરસિ, શ્રી પત્તનિ હઈઆનઈ હરસિ, શ્રી સંધનઈ આગ્રહિ ઉપઈ, કીધી ભાવિઈ ભગતઈ થઈ. ૫૮ ઈવ સેહગસુંદર સૂરિપુરંદર ભાવસાગર ગુરૂ ગછધર, પચપઉમ પસાઈ કવિત કરાઈ પાપ પલાઈ દૂરિતર. જે ભવિયણ ભાવઈ સરલ સભાવઈ ભણઈ ગુણઈ નવતત્વ વર, તે લહસઈ સિદ્ધી વંછિત રિદ્ધિ નિરમલ બુદ્ધિ વિબુધ નર. ૫૯ (૧) પ.સ. ૩૪-૧૫, સેં. લા. નં. ૨૨ ૨૨. (૨) પ.સં. ૫૦, લે. ૧૨૫૦, લીંબં. દા.૪૫ નં.૧૦. (૩) ગ્રં. ૧૩૪૫, ૫ સં. ૪પ-૧૩, ડે. ભ. દા.૭૦ નં.૫૪. (૪) પ.સં. ૨૫-૧૭, ડે. ભ. દા.૩૦ નં૫૫. (૫) પ.સં. ૩૮-૧૬, રત્ન ભં. દા.૪૨. નં. ૩૮. (૬) બાણનંદે બાણયુકત ચ ઈદે ૧૫૯૫ તસ્મિન વષે અશ્વની શુકલપક્ષે ગુરી પૂર્ણા. અચલગચ્છે ગુણનિધાનસૂરિ રાજ્ય સત્યપુર મ પં. વિદ્યાશીલ મુનિ આત્મવાચનાય Page #337 -------------------------------------------------------------------------- ________________ જયવલભ [૨૭] જૈન ગૂર્જર કવિએ : ૧ લિ. પ.સં. ૧૮-૨૦, રત્ન. અં. નં. ૩૯. (૭) પસં. ૩૧-૧૪, તા. ભં, દા.૮૩ નં.૧૯૭. (૮) સં. ૧૯૨૪ અ. વ. ૪ બુધે બમ્બઈ મહામા કિસન લિ. ૫.સં. ૨૭, જય.પિ. ૬૧. (૯) રાજનગરે સં.૧૭૩પ પિ. વ. ૮ ગુરૌ. ગ્રં. ૧૩૫૦, ૫.સં. પ૭-૧૧, વી. ઉ. ભં. દા.૨૦ પિ.૧. (૧૦) પ.સં. ૩૧-૧૩, જીણું પ્રત, વી. ઉ. ભ. દા.૨૦ પિ.૧. (૧૧) પં. થિરવિજયશિ. પુણ્યવિજય ગ. લિ. સં. ૧૭૬૨ માર્ગશીર્ષ શુ. ૧૫ ચંદ્રવાસરે. ૫.સં. ૨૧-૨૧, ઝીં. પિ. ૪૧ નં. ૨૧૬. (૧૨) વિ. ધ. ધં. [આલિસ્ટમાં ભા. ૨ (ભાગ્યસુંદરને નામે).] (૩૭૯) ઈછા પરિણામ ચોપાઈ ૨. સં. ૧૫૯૦ (૧) અમ. | [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૨, ભા.૩ પૃ.૫૭૨-૭૩.] ૨૧૩ ક. જયવલલભ (સાધપૂર્ણિમાગછ માણિક્યસુંદરસૂરિશિષ્ય) (૩૮૦) શ્રાવણ વત રાસ અથવા ગૃહીધમ રાસ અથવા સમ્યકત્વમૂલ બારવ્રત રાસ અથવા ઈછા પરિમાણુ રાસ] ૫૯ કડી ૨.સં. ૧૫૭૭ આદિ– પણુમીય વીર જિર્ણોદ દેવ સમરીય ગુરૂ ગેમ પભણિસ સમકિત મૂલ સાર શ્રાવક વ્રત ઇમ પહિલું થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ભણઈ બીજુ શૂલ અલીય વયણ પરિહાર સુથુણઈ. અત - કરસ જયણા કરસ જયણા સેસ આરંભિ સામગ્રી ધરિ છતી સવસિયરિ એ નિયમ પાલિસ ઠકુરહઠવીસરણ પ્રમુખ દવિ આગાર ટાલસિ જાવ જીવ ભંગ કછ એ, સિવસુહુ ભૂલ સુરેમ પ૨ સિત્તેહતર સિદ્ધ મઈ, સગુરૂ પાસિ ગિહધમ્મ પદ ઈમ પાલિસ સમકિત મૂલ સાર, શ્રાવક વ્રત બારઈ અતિ ઉદાર, ભવ માણસ પામીય કરિસ ધમ્મ, જિમ થાઇ નિઈ સફલ જન્મ. પ૭ શિર ધરીઈ શ્રી અરિહંત આણ, ઈમ લહીઈ શિવપુર તણું ટાણુ, ઈમ કીજઈ ભવીઅણુ ભવહ અંત, સહી લહીદ શિવપુરિ સુખ અનંત. ૫૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૨૭૩] જયવલ્લભ સાધ પુન્યમગછ ગિરૂઆ ગણધર, શ્રી માણિક સુંદરસૂરિ સુરીશ્વર. શ્રી જયવલ્લભ વણારીસ ઉપદેશ દીદ્ધ, દુગી શ્રાવિકા ગિહધમ્મ લદ્ધ. ૫૯ (૧) પ.સંક-૧૦, મુક્તિ. નં.ર૩૬૪. [હેર્જશાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪, ૩૯૫).) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭ તથા ૧૪૯૧.] ૨૧૩ ખ. જયવલ્લભ (માણિક્યસુંદરસૂરિશિષ્ય) (૩૮૧) સ્થૂલભદ્ર બાસીઓ [અથવા એકત્રીસે ગા. ૬૩. આદિ – મૃગનયણી રે શશિવયણું સારદ નમૂ', દિઉ વાણું રે વાણું તુહનઈ વય નમૂ. વીનવીય રે નમીયઈ ગુરૂ ગેયમ વલી, મતિ માગું રે લાગું સહિગુરૂ પય લલી. ૧ અતિહિ દુક્કર હિકર કહઈ મુનિવર સુણી સીહ મુણીશ્વરા ચઉરાસી ચઉવીસી નાં લગિ નામ મહીયલ વિસ્તર્યા શ્રી માણિસુંદરસૂરિ સીસઈ ભણઈ જયવલ્લભ વરે, શ્રી ધૃલભદ્ર સુજાણું સુંદર સંધ ચઉહ સુખકરે. ૬૩ (૧) વા૦ ચરિત્રાદયગણુનાં પં. વિનયહણ લિખિત્વા પ્રદત્તઃ ૫.સં. ૪–૧૩, પ્ર. કા. અં. નં. ૧૧૭. [આલિસ્ટઓઈ ભા.૨.1. (૩૮૨) ધન્ના અણગારને રાસ (૧) રત્ન. ભં. (૨) ડે. ભં. fપ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૫૧૭–૧૮. ત્યાં આ બંને કૃતિઓના કર્તાને ઉપર્યુક્ત નં. ૨૧૩ ક-ના કવિ જ ગણવામાં આવ્યા છે પરંતુ આ કૃતિઓને અંતભાગમાં ગછનિદેશ નથી. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૪૮૮ ફકરો ૪૦૯ તથા “અંચલગચ્છ દિગ્દર્શન' પૃ. ૨૪૫ પર એ કૃતિઓ અંચલગચ્છને માણિક્યસુંદરશિષ્ય જયવલભની કહી છે. તો જૈન ગૂર્જર કવિઓ' પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૨૨૩૩ પર કવિને આગમગછના ગણાવ્યા છે.] ૨૧૪, મુનિચંદ્રસૂરિ પૂર્ણિમાગચ્છના ભીમપલ્લીય પક્ષમાં મુનિચંદ્રસૂરિ થયા છે તેના પ્રતિમાલેખો સં. ૧૫૬ ૦ અને ૧૫૭૮ના લેખાંક ૬૫૦ અને ૩૮૫ ધાતુ૧૮ Page #339 -------------------------------------------------------------------------- ________________ ભાનુ ચંદ્ર-ભાણચંદ્ર [૨૭૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧માં, અને સં. ૧૫૫૮ના લેખાંક ૧૧૨ ભા. ૨માં મળી આવે છે તે જ આ કવિ હેય એવો દરેક સંભવ છે. સં. ૧૫૭ને લેખ પૂર્ણિમાગચ્છના મુનિચંદ્ર મુરિને પણ મળે છે. (નાહર. નં.૧ લેખાંક ૧૩૨.) (૩૮૩) રસાલો આ કૃતિ પ્રાકૃતમાં છે, તેથી તેને ગૂ. કૃતિ ગણવાની નથી. જુઓ તેની આદિઃ પઢમં મયણવજા મેયણહિ, ધુસિણ ચંદણ કુસુમાઈ, ચવ પરિમલિ લાઈએ, સ સામગ્ગી વસ્મકરસ્ય ભણિયાણ સંદેહ. (૧) સંવત ૧૬૧૨ શ્રાવણ વદિ ૧૧ સેમેશ્રી પૂર્ણિમાપક્ષે વટપદિ શાખાયાં ભ૦ શ્રી લબ્ધિસુંદરસૂરિ તત્પરિવારે વારુ શ્રી કરૂણાસાગર તરિચ્છ. વા, શ્રી ભાનુમેરૂ મુનિ શ્રી લકમીચંદ, મુનિ ભેજકુમાર, લઘુ શિષ્ય સારિંગલિખિત પૂર્ણિમા પક્ષે મુનિચંદ્રસૂરિકૃત રસાઉલો. હા. નં. (૩૮૪) રાત્રિભોજન સ. (૧) પા. સં. ૨. (૨) પા. ભ. ૩ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૯, ભા.૩ પૃ.૫૮૫. “રાત્રિભોજન સઝાય ઉપર્યુક્ત કવિની રચના માનવી કે કેમ તે પ્રશ્ન છે.] ૨૧૫. ભાનુ ચંદ્ર-ભાણુચંદ્ર (કાગચ્છ) (૩૮૫ ) + ત્યાધર્મ પાઈ (ઐ.) કડી ૨૫ ૨.સં.૧૫૭૮ માઘ શુ. ૭ આદિ- વીર જિણેસર પમિ પાય, સુગુરૂ તણુ લક્ષ્યો સુપસાય, ભસ્મગ્રહનો રોષ અપાર, જઈનધરમ પડિયો અંધકાર, ૧ ચૌદ સંય ખાસી વઈસાખઈ, વદ ચૌદસ નામ લુ કે રાખઈ, આઠ વરિસ લુકે , સા ડુંગર પર કઈ ગયો. ૪ દયાધમ જલહતી જ્યોત, સાલુકે કિધઉ ઉદ્યોત, પનર સય બતીસઉ પ્રમાણે, સા લુ કે પાયે નિરવાણું. ૧૪ અંત – પનર સય અચોતર જાણવું, માઘ શુદ્ધિ સાતમ પ્રમાણઉં, ભાચંદ યતિ મતિ ઉલસઉ, દયાધર્મ કે વિલાસઉ. ૨૫ પ્રકાશિતઃ ૧. શ્રીમાન લંકાશાહ, પૃ. ૨૩૪થી ૨૩૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૭૪.] ૨૧૬ સૌભાગ્યસાગરસૂરિશિષ્ય (વડતપગચ્છ લબ્ધિસાગરસૂ—િ ધનરત્નસૂરિ—સૌભાગ્યસાગર) Page #340 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૭] સૌભાગ્યસાગરસૂરિશિષ્ય બૃહતપાગચ્છતા લબ્ધિસાગરસૂરિના પ્રતિમાલેખા સં.૧૫૫૯-૬૦-૬૧ -૬૨-૬૪-૬૫-૬૬ના મળી આવે છે તે તે પરથી જણાય છે કે તેઓ ઉદયસાગરસૂરિના પટ્ટધર હતા. ધનરત્નસૂરિના લેખા સ’.૧૫૭૨-૭૯-૮૪ -૮૭-૮૮–૯૧ના મળે છે તે પૈકી સં.૧૫૭૮ અને ૧૫૮૪ના લેખામાં ધનરત્નસૂરિ અને સૌભાગ્યસાગરસૂરિ એ બંનેને સાથે મૂકી તેમની પહેલાં લબ્ધિસાગરસૂરિ પદે' એમ જણાવ્યું છે. એકલા સૌભાગ્યસૂરિના લેખા સ,૧૫૭૩ અને ૧૫૮૯ના મળ્યા છે, (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા,૧ તથા ૨) વિશેષમાં સૌભાગ્યસાગરસૂરિનેા સ.૧૫૭૬ના લેખ છે તેમાં જણાવ્યું છે કે ૫.... અભયસારમણિના પુણ્ય માટે ૫, અભયમંદિરગણિ તથા અમયરત્નમુનિ સાથે રહી સૌભાગ્યસાગરસૂરિએ શાંતિનાથ ખિ અને પ્રતિષ્ઠિત કર્યુ. (જુએ નાહર. લેખાંક ૨૯૩.) (૩૮૬) ચુપમાલા રાસ ર.સ.૧૫૭૮ આસે! સુ. ૭ રવિ દમણમાં વસ્તુ, ચેપાઈ અને દુહામાં છે. વસ્તુ છંદુ ચારપાંચ છે. ઢાલ વીર જિષ્ણુસર ચરણુ, જિમ સહકારઈ કેાઈલ (ગૌતમ રાસની) સાહેલડીની, માલતડીની એમ ચારેક ઢાલ જોવામાં આવે છે. આદિ- આદિ જિનવર આદિ જિનવર આદિ મુનિ ઇસ શાંતિ નૈમિ શ્રી પાર્જિન વીર ધીર સેવે સુરાસુર પચ જિજ્ઞેસર ચરણુયુગલ ભક્તિભાવ પ્રણમું ગુણાયર ગણહર મુખ્ય ઇગ્યારહ ગુરૂ ગેયમ પ્રણમેવિ ચંપકમાલા સતી તણું ચરીય ભણું સષેવિ. થેાડઇ દિન સીખ્યઉ ધણું એ, સવિ રહિ સઉ પાસ, ચરાસી આસણુ ભલાં એ, કાંમર`ગ અભ્યાસ. પિંગલ ભરહ વિચારસાર, નાટિક ષટ્રભાષા, ચતુરમ હિર ગંભીર ત્રખ, એહુની એ શાષા. 1 અંત – વડતપગષ્ટ ગુરૂ ગેયમ સમા એ માતડે, શ્રી લબ્ધિસાગરસૂરિ જપતાં નામ જ તસુ તણુ એ મા॰ નાસઈ દુષ્કૃત દૂર. ૬૦૪ પદ્મ પ્રભાકર જયકરૂ એ મા॰ ધનરત્ન સુરીદ, સેાભાગસાગરસૂરિ ગુણનિલા એ મા૦ જસઉ જસ પૂનિમય'દ. ૬૦૫ તાસુ સીસ ૨ગિઈં રચ્યા એ મા॰ `પકમાલાનેા રાસ, સવત પનર અšતરે એ મા॰ ઉજજવલ આસા માસ. ૫૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ ભુવનકીતિ [૨૬] જેન ગૂર્જર કવિએ ૨ સાયર સંખ્યા તિથિ ભલી એ મા ચડે વાર પતંગ, આશ્રય નામ વિચારો એ માત્ર તિણિ દિન નક્ષત્ર ચંગ. ૭. દમણબંદિર રુલીયામણે એ મારા મંડણ આદિ જિર્ણોદ, તાસ તણે સુપસાઉલે એ માટે નીપને રાસ આણંદ. ૮ સતી પ્રબંધ જે ભણે એ માટે નર ને નારી સુજાણ, ઋદ્ધિ વૃદ્ધિ મંદિર ઘણું એ માત્ર તે લહે કેડિ કલ્યાણ. ૬૦૯ (૧) ગધાર બિંદરે વા૦ વિવેકસાગણિ. પ.સં. ૧૧-૨૧, મ.જે. વિ. સં. ૧૦ ૪પ૬. (ગીગીચ પણ સુવાચ્ય અક્ષરમાં.) (૨) સં.૧૬૬ ૭ આ શુદિ ૬ ગુર જાંબુ નગરે ઋષિ લલિતસાગર લિ. ૫. સં. ૨૧-૧૫, ઝીં. પિ.૩૮ નં.૧૮૧. (૩) ૫.સં. ૪-૧૩, અપૂણ, જશ. સં. (૪) સં.૧૬૭૫ કિં. શ્રા. વદિ ૧૪ શુકે લ. વા. વિજયમૂર્તિગણિ પઠનાર્થ. ૫.ક્ર. ૧૩થી ૨૫ ૫૨૧, દે. લા. પુ. લા. નં.૧૧૦૦-૪૬ ૬. (૫) સં.૧૬૯૧ . સુદિ ૪ લ૦ ઋષિ હરજી મેરની મધ્યે સ્વયં વાચનાથે. ૫.સં. ૧૮-૧૭ વિ. ને. ભં. નં.૩૩૩૧. (૬) શ્રી ભુજનગરે સં.૧૬૭૨ શ્રી સત્યશેખરગણિ પં. વિવેકશેખરગણિ તત શિ૦ ભાવશેખર ગણિ વિ. ૫.સં.૧૭–૧૭, લી.ભ. દા.૨૦. (૭) શ્રી સુરતિ બિંદિર મળે અશ્વનિ માસે વિજયદશમ્યાં સોમવારે સં.૧૬૭૬ વષે. ઈડર બાઈઓને ભં. (૮) ખંભ. ૧. (૯)કે. [મુગૃહસૂચી (“તાસ સિસ રંગી રચીફ” એ પંક્તિને કારણે રંગસાગરને નામે).] [ પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૩-૩૪, ભા.૩ પૃ.૫૭૩-૭૪.] ર૧૭. ભુવનકીતિ (કેરંટગ૭ નન્નસૂરિ-કકસૂરિશિ) નમ્નસૂરિ માટે જુઓ નં.૧૫૮ અને કક્કરિના પ્રતિમાલેખ સં.૧૫૯૫ના મળી આવે છે. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧ લેખાંક ૪૫૫, ૬૦૭.) (૩૮૭) કલાવતી ચરિત્ર ૨.સં.૧૫૮૦ માગ. શુ. ૫ ગુરુ ખંભાતમાં આદિ ઢાલ બાહુબલિકી વીર જિણેસર પય નમી, સમરીય ગેયમ સામિ રે, ચરિત ગાઉં કલાવતી તણું, સીલ ગુણ કરિ અમિરામ રે; ભવિયણ પાલઉ શીલ નિરમલુ, જિમ લહુ મુગતિ નઉઠાંમિ રે. ૧ કલાવતી દેહન કરિ આવીયા, જેઉ જેઉ સીલ પ્રમાંણ રે ભવિયણ. ૨ Page #342 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૨૭] ચારુ ચંદ્ર અંત – પનર અસી બરસામી, મૃગસર શુદિ પંચમી, દિવસ થભતિરથ ભલે, ગુરૂ દિન નિમલે. કેરંગછ નનસૂરિ, સુપટ્ટી શ્રી કક્કરિ, તાસ સીસ ઈમ ભણે, એ ઉલટ આપણે. ભુવનકીતિ થીર થાઓ, કલા વતિ ગુણ ગાએ, દુઃખદલિદ્ર ટલે એ સંપદા સવિ મિલે. જે ભણે મનરંગ, વિલસે સુખ તે અંગ, શીલ સાંનિધ કરે, એ જિમ મનિ ગહગહે. (૧) ૫.સં. ૬-૯, ડા. પાલણપુર દા. ૩૬. (૨) ગા. ૯૧, પ્રત ૧૭મી સદીની, ૫.સં. ૪, જિ. ચા. પિ. ૮૧ નં.૨૦૫. (૩) ૫.સં. ૫, જય. પિ. ૨૯. (૪) કલાવતિ ચરિત્ર લખ્યું સં.૧૮૪૬ પિસ શુદિ ૧૨. પ્ર.કા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૧૩૪-૩૫, ભા.૩ ૫.૫૪.] ર૧૮. ચારચંદ્ર (ભક્તિવામ-ચારિત્રસારશિ.) ઉત્તમકુમાર ચરિત્ર પણ આ કવિએ સંસ્કૃતમાં રચેલ છે. (૩૮૮) હરિબલ ચોપાઈ ૨.સં.૧૫૮૧ આ. શુ. ૩ (૩૮૯) રતિસાર કેવલી ચોપાઈ આદિ – શ્રી ભક્તિલાભોપાધ્યાય સભ્યો નમઃ પહિલઉં પણમિય પ્રથમ જિણેસર સિત્ત જય અવતાર મહાવીર મહિમામણિસાગ૨, શ્રી ગેયમ ગણધાર. ૧ દાનઈ ભૂપતિ માનાં દાન દેવાદિક વસિ હુંતિ વયરી વશવર્તી પુણિ હેઈ, સિવ સુર સુખ લતિ દાનઈ. ૨ અંત – શ્રી રતિસાર કેવલિ તણુઉં એ, મહાલંતડે, જાણીવ ચરિત અસેસ દીજઇ દાન ભાવઇ કરી એ, મડાલંતડે, જાણુંય પત વિસેસ. ૨૦૩ જુ તુ ઈ ઈ ઉ સુખસંયોગ, નર સુર રિદ્ધી વંછિત ભોગ | તુ દિઉ દાન મુનીસરાં એ, જિમ રતિસાર નરેતરિ દીધઉ, સકલ સહિત તેહનઉં સીધઉં સુજસ ઘણે જ ગિ વિસ્તરાં એ. ૨૦૪ શ્રી જયસાગર વાચક જાણવું, રતનચંદ્ર ઉઝાય વખાણવું શ્રી ભગતિલાભ ગુરૂ ગુણનિલઉ એ ચારિતસાર સુગુરૂ આદેસાઈ, ચારૂચંદ્રગણિ વિહિય વિસેરાઈ પરિવ૬ સુણીય માહલઉ એ. ૨૦૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ ચારુચંદ્ર [૨૭] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧) પ.સં. ૫, અભય. નં.૧૩૫૪. (૩૯૦) મહાબલ મલયસુંદરી રાસ આદિ– શ્રી ગુરૂભ્ય નમઃ સરસ વચન ઘુ સારદા, સગુરૂ કરવું પસાય અક્ષર સાચા દાખજે, નિરતુ આણુ ઠાઈ. દાન શીલ તપ ભાવના, ધરમઈ ચાર પ્રકાર કરતાં કવિયણ ઈમ કહિ, જીવ લહિ ભવપાર. દાન ધનસારથ તર્યઉં, શીલઈ સીતા નારિ તપ તપતાં વિલિ સુંદરી, ભાવઈ ભરત વિચારિ. શીલધરમ ઊપરિ વલી, કહું જ વિચાર ઉદાર રાય મહાબલ અતિ સબલ, મલયાસુંદરિ નારિ. અંત – મહાવિદેહઈ સિવ પામસઈ, તે ધન જે એ ઋષિ ગાઈસઈ પાસ થકી સુ વરસે થયા, ચારિત્ર પાલી મુગતિઈ ગયા. ૫૧૫ કલસ ઇમ રાય મહાબલ મલયસુંદરિ ચરિત્ર નિસુણઈ જે નરા તે લહઈ નિરૂપમ સુખ સંતતિ ઋદ્ધિ વૃદ્ધિ પરંપરા શ્રી ભગતિલાભહ સીસ ચારિત્રસાર ગુરૂ સુપાઉલઈ મુનિ ચારૂચિંદ્ધિ રચિઉં ભવીચણ સુણઉ મનિ ઊમાહલઈ. ૫૧૬ (૧) ચં.૭૭૫, ૫.સં. ૨૦, અભય. નં. ૩૬ ૭૭. (૨) કડી ૫૧૭, સં.૧૬૪૦ ચૈત્ર વદિ ૧૨ શની લષિત ભવસારિણિ મળે અચલગચ્છે વાવ શ્રી કમલમેરૂસ્તત્વ શક્ષ(શિષ્ય) પં. રૂપા તત પક્ષ મુનિ આણંદમેરૂ લ૦ ૫.સં. ૨૧-૧૫, મારી પાસે. (૩૧) નંદન મણિયાર સંધિ ૨.સં.૧૫૮૭ ફા. આદિ – વીર જિણેસર ચરણ નમેવિ, સંધિબંધિ સમરિસ સંખેવિ, શ્રીસુધર્મ ગણધર જિમ ભાખ, જ બૂ ગણધર તિમ વલિ દાખ. ૧ અંત – જ્ઞાતાધર્મકથા તણઈ એ, તેરમ અજઝયણિ નદમણિયાર ચરિ ભણવઉ એ પુણ્ય પામિઉ તેણ સંધિબંધ એ મેઈ એ સુખધહ કારણ, ભવિય લોય આણંદ ધરી, ભણિવઉ સુડ કારણ. મનરંગિ આણું વીરવાણું સુગુરૂ શ્રીમુખ સંભલી, ઉવજઝાયવર શ્રી ભગતિલાભઈ સીસ વિરચિ અતિ ભલી, Page #344 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૨૭૯] સિંહદરસૂરિ સંવત પનરહ અસી ઉપરિ સાત અધિકે વછરે, ગણિ ચારૂચદે લહિય પુસ્તક માસ ફાગુણ મનહરે. (૧) એક ગુટકે, જિ. ચા. (૨) પ.સં. ૪, અભય. નં.૩૨૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૭-૭૮ તથા ૧૪૯૫–૯૭.] ૨૧૯ સિંહદરસૂરિ (આગમગરછ) (૩૯૨) સ્થલિભદ્ર રાસ લ સં.૧૫૮૨ પહેલાં (૧) જિનસાગરસૂરિ શાખા ભં. વીકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૪.] ૨૨૦. લાભમંડન વા. (આં. ભાવસાગરસૂરિશિ૦) અંચલ-વિધિ પક્ષની પટ્ટાવલિમાં ૬૦મા પટ્ટધર સિદ્ધાંતસાગરસૂરિની પાટે ૬૧મા ભાવસાગરસૂરિ થયા. તે મારવાડ દેશમાં નરસાણ ગ્રામે વોરા સાંગાની સિંગારદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સં. ૧૫૧૦માં જમ્યા. ૧પ૦માં ખંભાત બંદરે જયકેસરીસૂરિ – ૫૯મા પટ્ટધરને હાથે દીક્ષા લીધી. ૧૫૬૦માં માંડલ ગામમાં આચાર્ય પદ અને ગદ્વેશપદ પણ મળ્યું. ૧૫૮૩માં સ્વર્ગસ્થ થયા. ભાવસાગરસૂરિના પ્રતિમાલેખો સં. ૧૫૬ ૦-૬૧-૬૩-૬૪-૬૫-૬૬-૬૭-૬૮-૭૦-૮૧ના મળ્યા છે. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ બંને ભાગ) તેમજ સં. ૧૫૬૧-૬૫–૭૪-૭૬ના પણ જોવામાં આવે છે. (નાહર.) તેમની પાટે ૬૨મા પટ્ટધર ગુણનિધાનસૂરિ અને તેમની પાટે ૬૯મા પટ્ટધર ધર્મમૂર્તિસૂરિ થયા. (૩૯૩) ધનસાર પંચશાળિ રાસ ૨.સં.૧૫૮૩ કાર્તિક સુદ ૧૩ ગુરુ અમદાવાદમાં આદિ– પણમવિ વીર જિદ, સ્વામી સિદ્ધસ્થરાય કુલચોદ, સેવિ સુરનર ઈદં, જસ નામે હેઈ આણંદ, નાભિકમલ જસ વાસ, સમરું સરસતિ મનિ ઉલ્લાસ, કવિયણ કરિના રાસ, થિરવાસ, ભૂરએ આસં. રાજગ્રહ વરનયરં, રાજા નામેણ સેણિય સારું, મંત્તી અભયકુમારં ઉત્તમ ગુણ બુદ્ધિભંડારં. પૂછિ જિનવર પાસે ગૌતમ ગણધર મનિ ઉલાસે, પામજઈ સુખ વાસે, સ્વામિ તે મજઝ દિઉ આસે. અંત – સંવત પનરહ સંવત્સર ત્રીસાઈ રે, રૂઅડઉ કાર્તિક માસ રે, Page #345 -------------------------------------------------------------------------- ________________ વિનયસમુદ્ર વા. [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ ગુરૂવાસર દિન તેરસિ કેડઈ, કીધો, એ મનિ ઉહાસિ રે અરિહંત બે. ૮૩ શ્રી વિધિપક્ષગછ ગણધરૂ રૂડા રે, શ્રી ભાવસાગરસૂરિ રે, નામિ નવનિધિ હુ જેહનઇ રે, પાતિગ જાઈ સવિ દૂરિ રે, અર ૮૫ તાસ સીસ કહઈ ઉલટ અતિ ઘણુઈ રે, લાભમંડણ વાણુરીસ રે, એહ ચરિત જે ભણઈ ભણવસિઈ રે, લહઈ સુખ તેહ નિસિદીસ રે. અ૦ ૮૬ દેસ સવિહુ માહિ જાણઈએ, માઉંડે, ગૂજર દેશ પ્રસિદ્ધ, તિહાં અહિમદપુર વર ભલૂં. મા- વાસ જિહાં લક્ષ્મી કીધ. ૮૭ તિણુઈ નયરિ વિહારીયા એ. મારુ, સાવક ધર્મવંત સુજાણ, તેહ મહાજન માહિ મૂલગુ એ માત્ર પરિરાજ પુણ્ય પ્રમાણ.૮૮ તસ નામાંગિ રૂપી કહિઉ એ, સુત સંઘદર સુવિચાર, જિનવર ગુરૂભક્તિ જિ કરઈ એ મા૦ શ્રી શ્રીવશ શૃંગાર. ૮૯ તસ ધરણિ ભમાશીલવંતી સવિ ચારઈ, દાનગુણિ દીપઈ ધણ એ મા અવર નહી સંસારિ. ૯૦ તસ કૃષઈ જગ જાણી ઈ એ મા૦ બુદ્ધિઇ અભયકુમાર, જસ કીતિ જગિ ઝલહલઈ એ માત્ર જાણઈ સયલ વિચાર. ૯૧ સૂત્ર સુણી રાસ જ કઉ એ, પૂરઈ પાસ જગીસ, અમેપાલ સાનિધિ કરઈ માત્ર પ્રતપુ કેડ વરીસ. ૯૨. (૧) સાધ્વી ઈદ્રાણું પઠનાથ. ૫.સં. ૬-૧૧, લી. ભં. (૨) પ.સં. પ-૧૪, અમe [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૫-૩૬.] રર૧. વિનયસમુદ્ર વા. (ઉપકેશગચ્છ સિદ્ધિસૂરિન્ડર્ષસમુદ્રશિ.) ઉપકેશગચ્છના સિદ્ધસૂરિના લેખ સં. ૧૫૭૯ના ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧, લેખાંક ૧૦૮) તથા સં. ૧૫૬૮ના (ભા.૨, લેખાંક ૫૩૪) મળી આવે છે. (૧૯) + આરામદેભા ચાપાઈ ૨.સં.૧૫૮૩ માગશર વિકાનેરમાં આદિ– શ્રી જિનશાસનિ જગિ જયઉ, જિણિ રાજા અરિહંત, દયાલમ ભાષઉ ભલઉ, ભયભંજણ ભગવંત. જિણવરિ ભાષા શ્રીમુખઈ, બલઈ ત્રિનિ સુપવિત્ત, જ્ઞાન અનઈ દરિસણ વલી, ચરિત તત્ત્વ ગુણજા. Page #346 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૨૧] વિનયસમુદ્ર રત્નત્રય જે નર લહી, પાલઈ તે નર ધન્ય, વલિ વિશેષિ દંસણ લહી, સુખસંગ સુપુન્ય. બોધક હેતુઉ જીવનઈ, જગિ ચિંતામણિ જેમ, સુરસંપઈ સવિ સેહલું, સુરતરૂ જાણઉ તેમ. સમતારસ સીધા સવે, સુણુઈ શ્રવણ સુજાણ, દેવતત્ત્વ સુધા ધરઇ, તિહાં નરજન્મ પ્રમાણુ. દેવદત્ત આરાધતાં થાઈ નિર્મલ બોધિ, નવઈ તત્વ સૂધા હવઈ, જઈ હાઈ ભાવવિધિ. દેવ ત્રિણિ ભાવ તણઈ, પૂજભેદ દઈ જણિ, ઇહ દુહ ભેદહ અંતરઈ, સરસવ મેર સમાણ. ભાવતણિ જિમ પામિયઉ, પરિભવ ઉત્તિમ ઠામ, સુણિ આરામસભા તણુઉં, પ્રગટ કિ નિજ નામ. એ ચરિત્ર મઈ સાંભલ્ય૩, શાસ્ત્ર તણુઈ અનુસારિ, તે મઈ ભાઈ ભાસિય, ભવિયણ હિયઈ વિચારિ. અંત – કરિ સંલેણ સાધ્યાં કાજ, લહિસે મુક્તિપુરીનઉ રાજ, ઉવસગચ્છ ગુણગણે ગરિ, શ્રી રાયણ૫હસૂરિ વરિ. ૪૫ તસુ અનુક્રમિ સંપઈ સિદસૂરિ, તાસુ સસ વાચક ગુણભૂરિ. હરષસમુદ્ર નામિ ગુણસાર, તાસુ સસઈ કહ્યઉ વિચાર. ૪૬ વિનયસમુદ્ર વાચક ઈમ ભણુઈ, ધન્ય તિ નરનારી જે સુણઈ, તેહની સીઝઈ સઘલી આસ, પુણિ તે લહિએ શિવપુરિ વાસ. ૪૭ એ આરામસભા ચઉપઈ, ભાવતણે ઉપરિ મઈ કહી, વરસાસિયે માગસર માસિ, વીકનયરિહિ મન ઉલ્લાસિ.૨૪૮ (૧) સં.૧૬૦૭ ભા. શુદિ ૧ અલવર મથે લિ. પાડે એમા આત્મપઠનાર્થ. ૫.સં.૮-૧૫. સેં. લા. નં. ૨૧૭૩. (૨) પ્રાયઃ આ કવિકૃત – સં.૧૬૫૧ જે. શુ. ૭ વણારસી ગુણચંદ્રષિ. શ્રીવંત લિ. શ્રાવસ્તિકા મયે મહિયાઈ. ઉપસરઈ. હં. ભં. [આલિસ્ટઑઈ ભા. ૨.] [પ્રકાશિતઃ ૧. સ્વાધ્યાય, પુ. ૧૫, અંક ૨થી ૪.] (૩૫) ચંદનબાળા રાસ (૩૯૬) અંબડ ચોપાઈ ૨.સં.૧૫૬૯ માહ સુદ ૨ રવિ તિમરામાં મુનિરત્ન તે પૂર્ણિમાગ૭ના સ્થાપક ચંદ્રપ્રભસૂરિના પટ્ટે ધર્મ, જોષસૂરિ અને તેમની પાટે સમુદ્રષસૂરિ કે જેમના ત્રણ શિષ્ય નામે Page #347 -------------------------------------------------------------------------- ________________ વિનયસમુદ્ર [૨૮૨ જેન ગૂર્જર કવિઓ: ૧ સૂરપ્રભ, મુનિરત્ન અને તિલકચંદ પૈકીના બીજા શિષ્ય થયા કે જેમણે અબડ ચરિત્ર સંસ્કૃતમાં ૧૨૬૦ કનું રચ્યું હતું. તે ચરિત્રમાંથી ભાવાર્થ લઈ આ રાસ પિત રચ્યો એમ કવિ જણાવે છે. આ જ મુનિરત્નસૂરિએ ભાવી તીર્થકર અમલ સ્વામીનું ચરિત્ર સં. ૧૨૫રમાં અને મુનિસુવ્રત ચરિત્ર સંસ્કૃતમાં રચેલાં છે. અંત – અબડ મોટઉ દૂય વિલાસ, તાસુ ચરિત્ર સુણે રસાલ, શ્રી મુનિરત્નસૂરિને કહ્યું, તેહ થકી ભાવારથ લહ્યો. ૯૧ ચઉપઈ વિધિ કી મઈ એમ, ભણતાં ગુણતાં ઘરિ હુયાઈ પેમ, ઉએસગછિ સંપઈ સિધિસૂરિ, તાસુ પસાયઈ આણંદપૂરિ. ૯૨ હરષસમુદ્ર વાચક તસુ સીસ, તિમરામંડણ શ્રી જગદીસ, પાસ જિણુંદ તણઈ સુપસાઈ, વિનયસમુદ્ર કહ્યો મનિ ભાઈ. ૯૩. પનર નિવાણ પ્રવર પ્રસિદ્ધ, એ પ્રબંધ મઈ સુલલિત કિદ્ધ, મહા સુનિલ દ્વિતીયા રવિવાર, ર સિમર નિયરિ મઝારિ. ૯૪ અધિક મઈ ઉછે છદમસ્ત, કહતા માં બોલે પરમથ, જે ગીતારથ વરતઈ વલી, ષમ કહજ મુઝ ગુણ મિલી. ૯૫ (૧) ઇતિ અબડ ચઉપઈ સમાપ્ત. પ.સં.૨૦-૧૫. આ. ક, ભં. [મુપુગૂહસૂચિ, હેફ્રિજ્ઞાસૂચિ ભા.૧. (પૃ. ૧૫૦, ૩૯૫).] (૩૭) મૃગાવતી ચોપાઈ (શીલ વિયે) ૨.સં. ૧૬ ૦૨ વૈશાખ શુ. ૫ સેમ વીકાનેરમાં આદિ-સાસણિ દેવતિ શારદા, સુગુરૂજી હર્ષ સમુદ્ર વલિ સમરથ ચઉવીસ જિણ, વારણ ભવહ સમુદ્ર. શ્રી જિનશાસન વર નયર, રાજ શ્રી અરિહન્ત સમવસરણ બઈઠા સભા, ભાખઈ શ્રી ભગવન્ત. દાન વિશેષઈ શીલ તિમ, તપ ભાવના વિશાલ શીલ સુકખ સેહા કરણ, ગુણગણુ યણ રસાલ શાલિ સદા સંપન્ન જે, લહઈ લય લગિ લીલ, શીલ દૂરિત દૂરે ટલે, શીલઈ ભાજઈ ભીડ. સંકટ સવિ શીલે ટલે, મહિલિ વાધે મામ, શીલે કુલિ મહિમા બઢઈ, શલિ સરઈ સવિ કામ. શીલઈ આરંભિ ફલઈ, આગઈ આવઈ બોલ, શીલઈ સંપદ ઘરિ મિલઈ, શીલઈ ટલે કુબોલ. Page #348 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૮૩] こ ૯૩ શીલિ મારથ મન તણા, સીઝઈ સુણિ નિશદીશ, મૃગાવતી શીલઈ છી, માલવપતિ અવનીશ, ચ'ડપ્રદ્યોત રદ વર, સતી શિરામણી જેિ હારવિયેા હૈઇ કરિ, કહ` તે કારણ કેણિ, અંત – કર ગયણુ ગણુ રસ શશિ વર્ષે, વર વૈશાખ માસ મન હર્ષે, ૫ચમી સામવાર ઉસાલ, ચઉપઇબ`ધ રચી સુવિશાલ, વીકા યહ વીર જિષ્ણું, તાસુ પસાયઈં પરમાણુ દ્, શ્રી ઉવએસગચ્છ સિઝુગાર, રણપહ ગિરૂએ ગણુધાર. ૯૪ પ્રકટ પારસનાહથી પટ્ટિ, બહુરિમે મુનિજનને ટ્ટિ, શ્રી સિદ્ધમ્રુરિ સ પઇ સુડુકાર, કક્કસૂરિ તસુ શિષ્ય ઉકાર. ૯૫ તસુ આદેશ હસમુદ્ર, વાચક તેને વિનયસમુદ્ર, તિણિ વિરા એ ચરિત રસાલ, સુણિયેઃ કવિવર સંઘ વિશાલ. ૯૬ કરિ કૃપા અજાણુપણુ દેખિ, શ્રુતિ મતિ શોધી અતિ સવિશેષ, મુઝ સિઉ હિત આણા જિનઆણુ, સાચઉજિનભાષિત સુપ્રમાણુ. ૯૭ ા લિંગ મેરૂ મહી રવિ ચંદ, જા` લિંગ જલવિ પુણ્ય પવંદ, નાં અવિચલ એ ચરિત સુચંગ, સુણતાં ભણતાં હુઇ બહુરંગ. ૯૮ (૧) સં. ૧ ૬ ૦૪ અષાડ વદિ ૩ શુકે વિક્રમનગર મધ્યે રાયશ્રી કલ્યાણમલ્લુ વિજયરાયે. બૃહદ્ગચ્છે વા૦ સૈધરત્ન તદ્ધિનેય વાયક રસિધેનાલેખિ સ્વાવાચના. ૫.સ.૩, અભય. ત. ૨૩૫. [મુક્ષુગૃહસૂચી.] (૩૮) પદ્મરિત્ર અથવા સીતાસતી ચોપાઈ ર.સ.૧૬૦૪ ફા. આમાં રામચંદ્ર અને સીતાજીનાં ચરિત્ર છે, અંત – શ્રી ઉવ એસગચ્છ ગુણ ભૂરિ, ગણુહર ગુરૂ રચપહસૂરિ, તસુ અનુક્રણિ સિËસૂરિ વસિટ્ટ, ખઇંડા થાપ્યા ગુણગરિક્રૃ. ૫૯ કસૂરિ જયવંત ગણેસ, તેડુ તણુઉ પામી ઉપદેશ, વાચક હસમુદ્ર તસુ સીસ, વિનયસમુદ્ર વાણુારીસ. વીકાયરિઈ વીર જિષ્ણુચંદ, તાસુ પસાઈ પરમાણુ દિ, ચઉવિહ સંધ તણઈ સુપ્રસાદિ, સાલ ચિડાત્તર ફાણ આદિ ૬૧ કીધી કથા એ સીતા તણી, સીલ તણી મહિમા જસુ ધણી, ભાષઇ ભણિજ્યે બહુ ગુણ ચુણી, પૂરઇ આસ સદા મન તણી ૬૨ (૧) સ.૧૬૫ વર્ષે આષાઢ માસે શુકલપક્ષે ૧૪ તિથૌ લિષતમિદ શ્રી વિક્રમપુર મળે. ગેડીના ભંડાર, ઉદયપુર. [મુપુગૃહસૂચી, હેઐત્તસૂચિ વિનયસમુદ્ર ૬૦ Page #349 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ વિનયસમુદ્ર [૨૮૪] જૈન ગૂજર કવિઓ: ૧ ભા.૧ (પૃ. ૩૯૫).] (૩૯) ચિત્રસેન પદ્માવતી રાસ ૨.સં.૧૬ ૦૪ શ્રાવણ જોધપુરમાં આદિ સંતિ જિણવર સંતિ જિણવર સકલ સુખકર, પંચમ ચકેસર પવર સંતિકરણું સવિ દુરિય દુખડર, અવર સવે તિથેસર ચઉદસરસ બાવન ગણુધર. સિદ્ધસૂરિ ગણિપતિ જયઉ કક્કસૂરિ ગુરૂરાય, આપઉ સારસ બુધિ લિવ હરષસમુદ્ર પસાઈ, સીલ તણું ગુણ સંભલી, માનિ આવ્યઉ ઉછરંગ, જિણવર શ્રીમુખિ ભ ખિયઉં, મોટઉ સૂઅગડ અંશ. મેરૂ સુંદરણ હેમગિરિ, વેણુ દેવ ગુરૂ પંષિ, જગ અખરામણે સીતનઈ, ઈંદ્ર અગુરૂઈ અંખિ. પ્રથમ ક્ષીર મંત્રિ હિ વડવું, હેઉ કાર જિમ સાર, અંતિમ સાયરઈ ગંગજલિ, મંત્રઈ વડઉ નવકાર. તિમ વત મોટઉ ન્યાતસુત્ત, ભાખઈ અંગ ગરિક, તસુ પ્રતાપિ જ ગમગઈ, વાચઈ વેદ વસિડ. સતીય સીલ સોભાગિણી, પદમાવતી વિશેષિ, તે તણું ગુણ સંભલી, થય૩ મનિ હરષ અલેવિ. કવિચણું જે પણ આગલા, વિદ્યા સયલ નિવાસ, મૂઝ મૂરિખના વયણ સુણિ, નવિ કરિવઉ ઉપહાસ. ગરૂઆનઈ નામઈ ગડણિસીઝઈ વંછિત સિધિ, પદમાવતિ ગુણ જ પિવા, આપઉ અવિયલ બુધિ. ૮ અંત – સીલિપ્રભાવનઉ પાસ લડી જઈ, કીજઈ મનિ ઉમ્માહ રે, નરવાર સુરવર સુખ રહી જઈ, સીલ પરમ પદ લહિયાં રે. ૨૩૯ શ્રી ઉવએસ ગણવર ગણુહર, ગુણે હિ વિસાલે રે, રણુપ્રભસૂરિ જે મલઈ ભૂતલિ વિરલઉ ભાવિ રે. ૨૪૦ સંપઈ રવિસિસિ સમવડિ, સિદ્ધિસૂરિ કસૂરિ રે, ગુરૂ મનઈ સીસ તડવડઈ, પાપ પાસઈ દૂરિ રે તે તણુઉ નિત આજ્ઞાપાલક, વાચકવરના પાઈ રે, હરષસમુદ્ર સદા ઉપસાગર. નામંતરિ તેરઈ ધાણ રે. ૨૪ર ૨૪૧ Page #350 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૮૫] વિનયસમુદ્ર વારિસ ખેાલઇ, પદ્માવતીય પ્રસિદ્ધ રે, ચિત્રસેન નૃપ રાણી તાલઇ, આ વરન તસુ પદ કીધ રે. ૨૪૩ સીલ તણા ગુણુ નિરમલા, નેન્દ્રપુરિઇ શ્રી પાસ રે, મુનિસુવતિ ગુણ ઉજલા, કુથી જિદ ઉલ્હાસ રે, સંતિ વિમલ શ્રી પાઇ, કીધઉ ચરત્ર રસાલે રે, સેલ ન(ચિ)ડેતર શ્રવણ માસ, સુણજયે પુણ્યવિશાલેા. ૨૪૫ સીલિહિ લહિયઈ રાજો નૈ, સીલિઈ દુરિત વિરામઈ, સીલિ સરઇ સવિ કાજો નૈ, સીલિ સયલ સુખ પામીયઇ. (૧) સં.૧૬૫૩ વિરષે મિતિ જેડ સુદિ પમી સુકલ પખે સં. વાણુારિસ શ્રી ગુણચંદ્ર તસુ સીષ શ્રીંત લિત. નાગર મધ્યે, પ.સં.. ૧૪–૧૪, ૩. ભં. દા૭૦ ન,૬૫, ૨૪૬ (૪૦૦) રહિય [ચાર મુનિ] રાસ ર.સં.૧૯૦૫ (૧) ભાં. ઇ. સન ૧૮૮૭–૯૧ ન.૧૪૯૧. [મુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૮-૭૦, ભા.૩ પૃ.૬૨૫-૨૯.] ૨૨. ભીમ (શ્રાવક) (૪૧) અગડદત્ત રાસ ૨.સ.૧૫૮૪ અસાડ વ૬ ૧૪ શશિત નિડયાદમાં આદિ – દૂહા પ્રથમઈ પ્રણમૂ* સારદા, કવીઅણુ કેરી માય, અવિચલ પદ આપઇ સદા, તૂફી કરઇ પસાઉ. તૂં સામિણિ માતાપિતા, તૂં બાંધવ તૂં મિત્ર, તૂ હુ યકમલ હીઇ ધરી, કદ્ધિશિ કથા સુપવિત્ર, જે કવીઅણુ વાંણી કવઇ, તે તુઝે કરઇ પ્રણામ, જઉ તૂ માત મયા કરઇ, તુ સીઝ સર્વિ કાંમ, મૂત્ર મૂરખ મિત ઉપતર્, ભાવ ભલેા અતિ સાર, અગડદત્ત રિષિ રાયનુ, રાસ રચિસિ વિસ્તારિ (પછી સરસ્વતી સ્તુતિ ચાપાઈમાં મૂકી છે.) તુઝ યકમલ હીયા માહિ· ધરૂ, કથા એકનું નાટિક કરૂ", મુઝ મૂરખ મિત એ મતિ સેાઇ, રખે માત હાસારથ હૈાઇ. ૧૭અંત – વૈરાગ. તે મુનિ કહ્રઈ, લીધા સયમભાર, દિનિદિનિ તપ અધિકુ કરઈ, અગડદત્ત રિષિ સાર. તેણુઈં ય(જ)મ માહ મૂકીઉં, તિમ યે(જે) મૂઈ આસ, ભીમ ૧ ૨ ૩. ૪૬૮. Page #351 -------------------------------------------------------------------------- ________________ ભીમ [૮૬] જૈન ગૂજર કવિઓ: ૧ ભીમ ભણુઇ તે ભવ તરઇ, વલી નાવઇ ગવાસિ. કેતે કેતે ઘાહાઢલે, સેાસી તે કાય, શિવરમણી હેલાં વરી, અગડદત્ત રિષિરાય. એહ કથા કિહાંથી કથી, કિમ જાણિક સંબધ, કહિ કવિ તે મ” કિહાં સુણી, કિમ કીધા પ્રાધ પૈ. ૪૭૪ નગર ભલૂ નડિયાઈદ ચંગ, ગઢ મઢ મંદિર અતિ ઉત્ત ંગ, વસઈ વ્યવહારી મહાજન ભૈ, એક એક પહિં ચડતા સ, ૪૭૨ તીરથ ઘણાં અશ્વ પુર માહિં, શાંતિનાથ નાંમિં દૂખ જાઇ, નગરશિરામણ પુરવર એહ, કહિતાં કિંમ હિ ત આવઇ છેđ. ૪૭૩ કહિ કવિતા શૂં વખાણીઈ, મહિલા વા મહીઅલિ જાણીઇ, ધર્મ નીમ પાલઈ આચાર, પીડત્યાં નર પીહર સાધાર, દાંત પુણ્ય તપ બુહલાં કરઇ, સાત બ્યસન સહુ કે પરહર, તે કાર્યની પૂગી આસ, યે(જે)ણીઇ નામ દીધું. જણુદાસ. ૪૭૫ ધૃણ્ કણુ કહેંચણુ તેડુ ઘર ખ, કહિ કવિતા તે કેહવાં ક", અધિકાં પુણ્ય કરઇ દિદિન, જસ ધરિ બેટા પુરૂષ રતન્ત્ર. ૪૭૬ જે ગેસ કહીઈ તે સાચ, સહિગુરૂ તણી ન લેાપઇ વાચ, પુણ્યકાજ સાધઈ એકલુ, પાપકમથી હિ વેગલુ. કોઈ રાજકુલમ ડણુ હાઈ, જસ ગુણુ પાર ન પામઈ કાઈ, જીવદયા નિતુ પાલઈ ધણી, વાય ન લેાપઇ શ્રી ગુર તણી. ૪૭૮ શૂટરાજ જગમાંહિ ચંદ્ર, કરિ અવની અવતર ઈંદ્ર, ધર્મ કરઇ જલિ જયણા સાર, ધિર માઁડાવઇ શત્રકાર. જાવડ જગમાંહિ સુપ્રસિદ્ધ, જે પુણ્ય અતિ ખુહલાં દ્ધિ, સુખિ' સમાધિ વિલસઇ ધણુૐ, પુણ્ય તણુઉ ફલ લિષ્ઠ અતિ ધણું. ૪૮૦ ૪૭૮ ૪૬૯ ૪૭૨ ૪૭૧ રૂપવંત રૂપે સાહા જેહ, અતિ અનંગ અવતરિક તેહ, તાસ સાથિ સાહઇ હરિચંદ, પુણ્ય કાજિ જે નઈં આણુ ક્રૂ. ૪૮૧ નાગરવંશ તણ શણગાર, સાંમલ સાંમલવન્ન સાર, સાહા શાણાભુતનાકર જેહ, અહિનિશિ પુણ્ય કરઇ નર તેહ. ૪૮૨ શ્રાવક અવર ધણા છિ બ, પુણ્ય કાજિ સામથી સહૂ, ત્રિણિ કાલ સતૢ વંદઇ દેવ, અનિશ સાધઇ સહિગુરૂસેવ. ૪૮૩ ४७७ Page #352 -------------------------------------------------------------------------- ________________ [૨૮૭] સાકુરનસૂરિ સયલ સંધ ખઇડે એક વાર, હુઇ કથા તવ ધર્મવિચાર, તપગ૭િ હેમવિમલસૂરિરાય,જસ નાંમિ' બર્દૂ પાતક જાય. ૪૮૪ તાસ પાટિ અતિ ઘણી જગીસ, શ્રી સૌભાગ્યહષ સૂરીસ, તસ ગઈ હĒજઈ પંડિત સાર, કરિ અભિનવ ગૌતમ અવતાર. તે પડ્યાસ તિહાં ચુમાશિ, સયલ સંધ ખઇઠે ઉલ્હાશિ, કરઇ વખાંણ તે અતિ સપવિત્ર, અગડદત્તનું કરિઉં ચરિત્ર. ૪૮૬ તેહ વચન માઁ શ્રવણું સુણુિં, સરસતિ ચરણકમલ મનિ ધિર, આણુંદ આણી કહિ હરચંદ, તિહાંથુ મઝ ઉપનુ આણુંદ. ૪૮૭ એહ રાસ રચીઉં ચેાસાલ, કુણુ સંવત તે કેહુ કાલ, પતર શત ચુરાશી જેહ, અષાઢš વિદ સાહઇ તહ. તિથિ ચૌદશિ સાહઈ સપવિત્ર, વાર શનૈશ્વર પુષ્ય નક્ષત્ર, રચિઉ રાસ સયલા એકત્ર, અગડદત્તનૂં કહિ` ચરિત્ર, ૪૮૯ દૂધા. પઢઈ ગણુઈ જે સાંભલઇ, નરનારી ઉલ્હા સિ, અગડદત્ત કેરી કથા, તે નાવઈ ગર્ભવાસિ, પાંચ ખંડ પેાઢે કરી, રચી૩ એહ પ્રબંધ, ભીમ ભણુઈ ભવીઅણુ સુણે!, તુ છૂટઇ ભવબંધ. સાળમી સદી ४८८ ૪૯ (૧) પ.સં. ૧૮–૧૫, ડાહ્યાભાઈ વકીલ સુરત. (૨) પ.સં. ૨૨, લી, ભ, દા.૩૯ નં.૪૫. (૩) સં.૧૯૩૦ ફા. શુ. ૯ બુધ લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા મધ્યે શ્રી ભીડભંજન અમીઝરા પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સ.૧૯–૧૪, ખેડા ભં. દા.૮ ન’.૯૯ [લી'હસૂચી (કર્તાનામ નથી).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૮, ભા.૩ પૃ.૫૭૫-૭૭ તથા ૧૪૯૫.] ૨૨૩. સાધુરત્નસૂરિ આ સાઘુરત તે પાચંદ્રસૂરિ કે જેણે સં.૧૫૭૨માં જુદો ગુચ્છ કાઢયો તેના ગુરુ કદાચ હાય; અને જો તે હાય તેા તેના ગુરુપ્રગુરુની પદ્માવલિ ઇડિયન એટિકયરી'ના ૧૮૯૪ના અંકમાં આપેલ પાયચંદગચ્છની પદ્માવલિ પ્રમાણે પૂર્ણયદ્રસૂરિ–તેના હેમહુ સસૂરિ-લક્ષમીનિવાસસરિ–પુણ્યરત્નસૂર અને તેના સારત્નસૂરિ અને તેના પાશ્વચંદ્રસૂરિ એ પ્રમાણે છે. (૪૦૨) યવન્ના શસ ૪૯૦ આખા ચાપાઈ છંદમાં છે. આદિ- પર્ણમય વીર જિનેસર દે, સરસતિ સામિણિ સમરી હેવ, Page #353 -------------------------------------------------------------------------- ________________ પાશ્વચંદ્રસૂરિ [૨૮] જૈન ગૂર્જર કવિએઃ ૧ કર જોડિનઈ કહું વિસાલ, વન્નાનઉ રાસ રસાલ. ૧ દાન વડું સુણ સંસારિ, દાનઈ દુર્ગતિ દૂરઈ વારિ, દાનઈ સુખ સંપતિ સંયોગ, દાનઈ મનવંછિત લહીઈ ભેગ. ૨ અંત – સાધુરતનસૂરી ઈમ ભણઈ, યવનાનું ચરિત્ર જે સગઇ, ભણી ભણાવઈ જે વલિ ગણઈ, ચઉદ રણું નવનિધિ આગઈ. ૧૧૫ (૧) મુનિશ્રી માનસાગર પઠનાથે. ૫.સં. ૫–૧૨, ધો. ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૮.] ૨૨૪. પાચંદ્રસૂરિ (બૃહત્તપા. નાગોરી તપા. સાધુરત્નશિ.) હમીરપુર નગરના પ્રાવંશના વેલ્ડગશાહ પિતા, વિમલા માતા. જન્મ સં.૧૫૩૭ ચિત્ર શુદિ ૯ શુક્રવારે, દીક્ષા સં.૧૫૪૬, ઉપાધ્યાય પદ સં.૧૫૫૪. આચાર્યપદ સં.૧૫૬૫, યુગપ્રધાનપદ સં.૧૫૯૯ અને સ્વર્ગવાસ સં.૧૬૧૨ જોધપુરમાં. તેમણે મારવાડના રાજા રાવગાંગજી તથા યુવરાજ માલદેવજીને પ્રબોધ્યા હતા, તેમજ ખુણેત ગોત્રના ક્ષત્રિય રાજપૂતાનાં ૨૨૦૦ ઘર પ્રતિબંધી ઓશવાલ શ્રાવક કર્યા, તેમજ ગુજરાતમાં ઉનાવા ગામમાં વૈષ્ણવ સેની વાણિયાને ચમત્કાર દેખાડી શ્રાવક કર્યા તે હજ મોજૂદ છે. વળી બીજા અનેક ગામના શ્રાવકે માહેશ્વરી થયેલા તેમને પ્રતિબધી ફરી શ્રાવકે બનાવ્યા હતા. તેમના પરથી પાયચંદીયગ૨૭ નીકળે છે. મૂળ તે નાગપુરીય તપાગચ્છ કહેવડાવે છે. (૪૦૩) + સાધુવંદના આદિ – રિસહ જિણ પમુહ ચઉવીસ જિણ વંદિ હેલિ સંસારના દુખ સવિ છિડિયે પુંડરીકાદિ ગણધાર મુણિ સાહુણી સાર પરિવાર જગિ જાસુ મહિમા ઘણું અત – કલસ. ઈમ જૈનવાણ જોઈ જાણી હિયઈ આણ માં ભણ્યા, ભવતરણતારણ, દુઃખવારણ, સાધુ ગુરુમુખિ જે સુણ્યા, ઈમ અ૭ઈ મુનિવર જેય સ્થઈ, કાલિ અનંતઈ જે હુઆ, તે સત્ત દિહ શ્રી પાસચદઈ મનિ આણંદઈ સંયુઆ. ૮૮ (૧) સં.૧૬ ૮૬ ફ. શું. ૬ રવિ. પ.સં. ૬-૧૩, સંધ ભં. પાટણ દા.૬૩ નં ૨૩. (૨) સં.૧૭ર૬ શાકે ૧૫૯૧. આશ્વિન શરદ ઋતૌ અમી કર્મવાટી પંચાગ્ઝિ વાસરે સ્તંભતીર્થ લુહુરા જયરાજ સુત લુહુરા Page #354 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૨] પાચંદ્રસૂરિ નગરાજ સ્વપડનાથ લિખાપિ. પ.સં. ૭-૧૧, ખેડા ભ.૩. (૩) ઇતિ સૂત્રોત સાધુવંદના. ૫.સં. પ-૧૩, સારી પ્રત, મુક્તિનં.૨૩૬૭. (૪) સા. રાજા સુતરન સા. કચરા ભણનાર્થ. ૫.સ. ૯-૯, હા. ભ. દા.૮૩ નં.૬૫. (પ-૬) ૫.સં. ૧, ગ્રં. ૮૮ અને પ.સં. ૬, લીં. ભં. દા.૪ નં.૩૧. (૭) સ્થવર ઋષિ શ્રી ૬ જસવંતજી તત શિષ્યન લિ૦ મુનિ વીરકા પેન પડનાથે . શ્રી કુરસીજી. ૫.સં. ૫–૧૪, હા. ભં. દા.૮૨ નં.૨૦૫. (૮) પ.સં. ૭, ગા. ૮૯, પ્રતિ ૧૮મી સદીની, જિ. ચા. પિ.૮૪ નં.૨૧૮૦. (૯) ૫.સં. ૩, પ્રતિ ૧૮મી સદીની, જિ. ચા. નં.૨૧૮૫. (૧૦) મિ. જિન. દત્તસૂરિશિ. મહેo દેવસાગરશિ. મુ. માનસાગર લિ. પ.સં. ૪-૧૫, મુનિ સુખસાગર પાસે. (૧૧) કચ્છી દ. એ. (૧૨) પ્ર.કા.ભ. (૧૩) ૫.સં. ૬ –૧૪, માં. ભ. (૧૪) જુએ તિક્રમાંક ૪૪૧ને અંતે. [જેહાપેસ્ટ, મુપુન્ડસૂચી, લીંહસૂચી, જૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૪૮, ૨૯૨, ૩૨૬, ૪૫૧, ૫૦૯).] પ્રકાશિતઃ ૧. પ્રાતઃ સ્મરણય પ્રકરણસંગ્રહ, સં.૧૮૭૦, સને ૧૯૧૪. (૪૦૪) પાક્ષિક છત્રીશી આદિ– પ્રણમિય પહિલઉ વીર જિણુંદ અંત – શ્રી પાસચંદ પભણઈ સુખ લહ૩. (૧) પ.સં. ૫-૧૧, લે. વ. ભં. દા.૧૧ નં.૩૭. (૨) અમ. (૩) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [જૈતાસૂચિ ભા.૧ (પૃ.૪૦૨, ૪૫૧, ૪૬૬).] (૪૦૫ ક) અતિચાર ચોપાઈ ગા. ૧૫૬ આદિ– નાણે દસણિ ચરણે જાણિ, સમકિતનું વ્રત બાર વખાંણિ, - સંલેહણ તવ વિરિયાધાર, તિહનાં આલેઇનું અતિચાર. ૧ અંત – એવં શ્રાવકનાં અતિચાર, એક એવીસે સુવિચાર, એક છંદી કરી એ પઈ, પાસચંદિઈ મુનિ હર કહી ૧૫૦ પાખી માસિઈ સંવાછરી, સહુએ શ્રાવક આદર કરી, શ્રાવિકા ભણિો ગુણિ સદા, લહિ શિવસુખને સંપદા. ૧૫૧ (૧) લિ૦ કેડા ગામે જીવરાજેન પંડં સાલામાં સં.૧૯૩૫ માહા સુદ ૧૨ સામે પડનાર્થ ભાઈ તલકસી સારૂ. ૫.સં. ૮-૧૧, . સેં. લા. (૨) સં.૧૬ ૭, ગ્રં.૧૫૬, લી".ભં. દા.૩૯ નં. ૫૩. (૩) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. (૩૦૫ ખ) + ચરિત્ર અને રથમાલા ૩૬ કડી . ૧૯ Jảin Education International Page #355 -------------------------------------------------------------------------- ________________ [૨૦] જન ગૂર્જર કવિઓ: ૧ આદિ-સુહમ્રરૂપૃશ્ય સમઉં નિસદીસ, કર જોડીનઈ નામઉં સીસ, છે .. જાસુમસા નર્મલ નાણુ, લહિ સુભગતિ તણુઉ અહિનાંણ. ૧ અ - શ્રીપૂજ્ય સદસૂરિ ઈમ વિનવઈ, સંભલિયે સહુ કોઈ આષકુ અહિ ક્લિરિયા મિલી, શિવસુખદાયક હાઈ. ૩૬ ()ક્ષતીથી સબ્ધ સં.૧૭૪૩ ચૈત્ર સુદિ. ૫.સં. ૭–૧૨, રે. એકસ બી. ડી. ૮૩ ન. ૧૮૯૯. (૨) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [અકલિએ ભાર જેહા...સ્ટા (પાર્શ્વનાથને નામે), જૈજ્ઞાસુચિ ભા.૧ ( ૧૫૯ ) : . (૬) + શ્રાવક.[શ્રાદ્ધો અનેરથમાલા ૨૭ કડી આદિનું વર-જિન્સર પય પ્રણમેલું, નામમંત્ર ગુરૂને સમારેલું ત્રણ અને અવક તણા, કડિસ્ડ ડિયર્ડ ધરી ધારણું. ૧ અત- ઈણિ પરે આગામેં જિણવર ભાખિયા, શ્રાવકને અધિકાર ભવિણ આગલે સૂરિ પાશ્વરચંદ્ર, કહે તેવી જ અનુસાર. ૨૬ ત્રણ મનોરથ ઈમ કરે, જે શ્રાવક સુવિચાર જિમ શ્રાવક તિમ શ્રાવિકા, દુત્તર તરે સંસાર. (1) જુઓ કૃતિમાં ૪૪૧ને અંતે. પ્રકાશિત ૧ પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. (૪૦)+ વસ્તુપછી તેજપાળ રાસ કડી ૮૫ કે ૭૬ આદિ- જિણ ચુરીસઈ ચલણનમેરીય, અનઈ સૂયસામિણિ સરસતિ દેવીય સહિગુરૂ પાય પસાઉલઈ એ સસબ દ્ધિ બિદું બંધ કેરૂં, કાંઈ કી જઈ ચરિત (કવિ7) નવેરૂં વસ્તપાલ તેજગિ તણઉં એ. ૧ (જૈન સાહિત્ય સિંધ૩ન્મ ૧૧માં જે ગુટક રહેલ છે તે મૂકી તેની પૂર્તિ કરીએ) વિરધવલ તવ માંની ૩ એ, અતિ ઘણ આધકેરૂં હિવ મંતસર ચીતવઈ એ, પુન્ય કરિનું નવું. (વસ્તી-સુર સસિડર સૂર સહિર, તણુઈ આકારિ એ બંધવ પરણાવી આ બેઉ નારિ અતિ સુભગ સુંદર બેઉ મંત્રીસર થાપીયા હુઈ લછિય ઘણય મંદિરિ બે પણ ઝૂઝઈ આગલા, જીરૂ ખાંડઈ હરાઉ મંત્રીસર મનિ પy, ધરમહ ઊપરિ જાઉ. ૨૭ 8 ૫૦ Page #356 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૨૧] પાશ્વ ચદ્રસૂરિ પાંચઈ એ સહિત પ્રાસાદ, વાસ્તગિ જેન કરાવીયા એ બિંબહ એ લાખ સવાઉ, બિહુ બંધવિ ભરાવીયા એ. ૫૧ પિસહુ એ સાલ સઈ નવ, ચુરાસી વલિ આગલીય સાતસઈ એ સત્રકાર, લેખશાલા તે તેતલીય. દુનિ સઈ એ ગરૂચ તલાવ, ગઢ બત્રીસ કરાવીયા એ તરણ એ વર સઈ આરિ, ઈગવીસ સૂરિપદ થાપીયાં એ. ૫૩ પાંચ સઈ એ વેદ ભણુંતિ, એક સહિમ વર્ષાસના એ પાંચ સઈ એ આગલી પાંચ, સમોસરણ જાદર તણાં એ. ૫૪ પાંચ સઈ એ સિંહાસણ સડસ પાટ આસણુ તણાં એ ચઉઠિ એ તરક મસીત, સાત સઈ મઢ તપસી તણું એ ૫૫ અંત - જીણુઈ એઉ રાસુ સાંભલીઉં, જાણે તેહ ઘરિ સુરતરૂ ફલઉં પાસચંદ્રસૂરિ ઇમ બોલતે, ભણઈ સુણઈ તે સુખ લહતિ. ૮૬ (૧) શાંતિ.ભં. ખંભાત. (૨) ભાઈ. સને ૧૮૯૨-૯૫ નં. ૮૨૫ (૩) પ.સં. ૩–૧૬, અનંત. ભં.નં. ૨. (૪) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [મુથુગૃહસૂચી.] પ્રકાશિત : ૧. જૈન સાહિત્ય સંશોધક નં. ૩ પૃ.૧૧૦થી ૧૨૦ (જેને શાંતિ. ભંની પ્રત સાથે મેળવી મેં શુદ્ધ કરી ઉતારી રાખી છે). [૨. જેન સત્યપ્રકાશ વર્ષ ૮ અંક ૯] (૪૮) [+] આત્મશિક્ષા કરી ૨૩ આદિ – રે અભિમાની જીવડા, તું કિમ પામિસિ પાર, લઘુ છલ નિરખે પારકા, તું તિહને ભંડાર. અંત – ઈમ આત્મશિક્ષા ભણિ, કીધા દેહા એ, પાસચંદિ જે નર ભણે, તસુ માનિ ધરમ સને. ૨૩ (૧) પ.સં. ૨–૧૪, પ્રાચીન પ્રત, આ. ક. ભ. (૨) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. લીંહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. પર્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ.] (૦૯) આગમ છત્રીશી આદ– સુહગુરૂ ચરણકમલ પ્રણમેસુ, પ્રવચન ગુણહ કેવિ કહેસુ, શ્રત બીજક જોઈ જાણિયે, નામ ગ્રંથ સંખ્યા આણિયે, અંત - ઈણિ પરિ સુવિસાલે પંચમ કાલે જે આગમગણિ ઉદ્દેરિય.. પુસ્તક લિખિ રાખ્યા જિણવરે ભાખ્યાં ભવિયણ હિતકારણ કરિય, Page #357 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ ચદ્રસૂરિ [૨૯૨] જૈન ગૂજર કવિએ : ૧ તસુ નામ પભણું ગુણુઈં પહાણું ખીજક જોઈ સ્મૃતિ ભણિય, ચિત્તું વર છ દિર્ઘ મન આણુ Ûિ, પાસચંદ હરષિઈ ભણિય. (૧) ૫. ૪. ૨૮થી ૫૦, લે. વ. ભ, દા. ૬ ન.૪. (૨) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાચિ ભા. ૧ (પૃ. ૪૫૧, ૪૬૮).] (૪૧૦) ઉત્તરાધ્યયન ત્રીશી (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અ ંતે, (૪૧૧) ગુરુ છત્રીશી અથવા ભાષા છત્રીશી આદિ – રિસહ ૫મુહ જિવર ચઙેવીસ, વિહરમાણુ તિર્થંકર વીસ, વિહરે દુનિ કૅાડિ વલી, પ્રહ ઊડી વદી મન રલી. અંત – એહુ વચન સાચા સહે, ભવિયણ આગલિ સાચા કહે, તે સુહગુરૂને સમરી નામ, પાસચંદ્ય નિતુ કરે પ્રણામ. ३७ (૧) સંવત ૧૬૫૪ જેષ્ટ સુર્દિ ૪ ભામવાસરે લિષત ઋષિ હરજી ઋષિ દિનકર પઠના, પ.સં. ૧૫, સંધ ભ, દા.૭પ નં.૮૫. (૨) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [ડેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯).] (૪૧૨) મુહુપત્તી છત્રીશી આદિ – તમિય સુગુરૂ અસિઆઉસાઈ સમરી પભણીજઇ અંત – ગુરૂપ્રસાદે પલણુઈ શ્રી પાસચ’૬. ૩૬ (૧) પ.સં. ૫-૧૧, લે. વ. ભં. દા.૧૧ નં.૩૭. (ર) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અ`તે. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૫૧, ૪૬૬).] (૪૧૩) વિવેક શતક (૧) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અ`તે. (૪૧૪) દુહા શતક આદિ . જગન્નાથ જગત્રાતઃ કૃપાસ્પદ કૃપાકર શરણ્ય ભક્ત સાધાર, ભ્રુણુ વિજ્ઞપ્તિકાં મમ. જગદ્ગુરૂ જિષ્ણુવર વીનવું, વિતતડી અવિધારિ, ત્રિભુવનનાયક એક તું, જુગતાજુગતિ વિચારિ. અત - જગદીશ્વર પય સમરતાં, પાલતા તુમ્હ આણુ, - અવજસ જસ દુખસુખ સહી, જે હુઇ તે પ્રમાણ. (૧) જુએ કૃતિકમાંક ૪૪૧ને અંતે. (૪૧૫) એષણા શતક કડી ૧૦૧ આદિ – શ્રી જિનશાસન સમવડઇ અવર ન શાસન કાઈ ૧ ૧ ८७० Page #358 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૨૩] પાશ્વચંદ્રસૂરિ કહિ કિમ હીરાગર તુલાઈ, જગિ લવણગર ઈ. ૧ અત – વસ્તુ જય મુણિવર જય મુણિવર પંચ આચાર પાલઈ ચિંદ્રિયદમણ પંચબાણ-ભડ-માણગંજણ શુદ્ધ જિનાગમ પન્નવઈ ભવિય લોયભવભીડભંજણ સાધુરણ તારણતરણ તે સમરઉં નિસિદીસ શ્રી પાસચદ ઇમ વીનવઈ, તસુ પચ નામઉ સીસ. ૧૦૧ (૧) પ.સં. ૭-૧૧, લે. વ. સં. દા.૩ નં.૧૨, (૨) પ. ક્ર. ૨૮થી ૫૦, લે. વ. સં. દા.૬ નં.૪. (૩) ૫.સ. ૫-૧૩, લે. વ. સં. દા.૧૧ નં. ૬૯. (૪) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૨, ૪૧૮, ૪૫૧, ૪૬૭).] (૪૧૬) સંગરંગ પ્રબંધ ૧૨૮ કડી આદિ – ધમ્મ સવણુણરત્તા, સઉજજમાં ધમ્મ કમ્મ કરણું મિ કય ધરિમય સાહિજા. જયંત ભવ્રાય સંપુરિસા. ૧ પ્રમિય સાહુયણ ગુરૂ પાય, ધર્મલાભનઉ કહિસુ ઉપાય, ભવિયણ ધર્મનેહ સંભરી, સંભલિ મનિ આદર કરી. ૨ દસ દછંતિઈ ધર્મ દુર્લભ, ધર્મ જાણિ સિવૉરિ દઢ થંભ, ધર્મ સમાણ નહી ઉપગાર, ધમ્મ જીવનઈ તારણહાર. ૩ અંત - સાધુસંગિ જગિ જસુ વિસ્તરઈ, સાધુસંગિ મનવંછિત ફલઈ સાધુસંગિ નય વિનય વિવેક, સાધુસંગિ ગુણ થાઈ અનેક. ૧૨૬ આગઈ ઉત્તમ હુઆ અનંત, અવર હુસ્યઈ બહુલા ગુણવંત, વિજયવંત વરતાઈ ઈણિ કાલિ, તે સંગતિફલ લ્યઉ સંભાલિ. ૧૨૭ ઇણિ પરિ દુષ્ટ સંગ પરિહરઉ, સાધુસંગિ મનિ આદર કર જિમ મનવંછિત સુફલ હવઈ, હરષઈ શ્રી પાસચદ વીનવાઈ. ૧૨૮ સંગરંગ પરિસ્કાર, કવિભિઃ પરિગુંફિતર, અલંકરતિ કંઠ સત્સમાજે સ શંભતિ. ૧૨૯ (૧) પ.સં. ૨-૨૫, યશવૃદ્ધિ. પોથી નં. ૬. (૨) પ.સં. ૮-૧૨, લે. વ. સં. દા.3 નં.૯. (૨) પ.સં. ૭–૧૪, લે. વ. ભં. દા.૩ નં.૨૪. (૩) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૮).] (૪૭) સ્થાપના દ્વિપંચાશિકા અથવા જિનપ્રતિમા સ્થાપના Page #359 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ ચદ્રસૂરિ - આફ્રિ – લહિય દુહેલઉ મણુંય ભવ, ભવભંજન જગનાહ ભેા ભવિયણુ જિષ્ણુવર તમ, હિયઇ ધરી ઉથ્થાવ. અંત – નિશ્ચલ સૂત્ર પરંપરા, વરસ સહસ ઇંકવીસ, પર વીર થકાં તિણિ જે રહે, નમઉ" તિ ગુરૂ નિસિદીસ (૧) ૫. ક્ર. ૨૮થી ૫૦, ૫.૧૩, લે. વ, ભ, દા.૬ નં.૪, (૨) જુ કૃતિક્રમાંક ૪૪૧ને અંત. [હ‰જ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૫૧).] (૪૧૮) અમર સત્તરી (દ્વાસપ્તતિકા) અથવા સુરઢીપિકા પ્રખ ધ ૭૪ કડી. આદિ – સુષુ'તુ તે ભાઅ સુરાઇયા સુરા, જે વિ...તરા જોઈસિયા દેવા વાણિયા કપ્પગ કમ્પતીયા, જે સ`તિ સમ્મત્ત વિસુદ્ધ ચિંતા, ૧ જિનશાસન નિંદા ટાલિયા, જિવર આણુ ખરી પાલિજ્ગ્યા શ્રી પૂજ્ય પાર્શ્વચંદ્ર એ કરઇ વીનતી સંભલિયેા સહુઅઇ જિનમતી. ૭૪ G મેા, સાગર ઉ, પાટણુ દા. નં.૧૭. (૩) પ.સ’. (૪) જુએ કૃતિક્રમાંક [૨૪] જૈન ગૂજર કવિઓ: ૧ વિજ્ઞપ્તિ પર કડી. (૧) લિખ્યતે કુયરજી. પ.સં. ૨-૧૦, મેા, ૬ ન.૨૯. (૨) પ.સ. ૫-૧૧, લે. વ. ભ', દા. ૭-૧૨, રા. એ. સેા. ખી. ડી. ૮૩ નં. ૧૮૯૯. ૪૪૧ને અંતે. [ડિકેટલાગભાઇ વ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી, લીહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૨, ૪૪૬, ૪૬૭).] (૪૧૯) નિયતાનિયત પ્રશ્નોત્તર પ્રીપિકા કડી ૬૪ - અંત - આદિ – શ્રી જિનશાસન જજિંગ આધાર, નિયતાનિયત પદારથ સાર, તેડુ છે માહે।માહે વિવાદ, તે ટાલે પ્રભુ કર પ્રસાદ. દુહા. એ સહણા ગુરૂવાળું, જાણિ જે પાલ`તિ, સમકિતપ્રવણે તે ચડી, ભવજલરાસિ તર‘તિ. લેાક-નિયતાનિયતા પ્રશ્નનિર્ણયાથ પ્રદીપિકા વિહિતા પાર્શ્વ ચદ્રણ, શ્રી ગુરૂણાં પ્રસાદતઃ (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [લી હુસૂચી.] (૪૨૦) બ્રહ્મચદશ સમાધિસ્થાન કુલક ૪૨ કડી આદિ – શ્રી નેમીશ્વરપાય તમી, પામી સુગુરૂ પસાઉ મનઉલ્લાસિŪસથુણ્ય, પરમ બ્રહ્મવ્રતરાઉ, ૧ ૧. ૬૩ ૬૪ ૧. Page #360 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૨૫] શ્રેષ્ઠ સૂર ૪૨ અંત – જયઉ બ્રહ્મચારી સુકૃતધારી પાસચદેન શિયા (૧) ૫. ૪. ૨૮-૫૦, લે. વ. ભં. દા.૬ ન.૪. (૨) આ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે, [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૩, ૪૫૧).૧ (૪૨૧) ચિત્રકૂટ ચૈત્યપરિપાટી સ્ત (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે, (૪૨૨) સત્તરભેઢી પૂજા વિધિગર્ભિત (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. (૪ર૩) કાઉસગ્ગના ૧૯ ઢાષ સ (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે.[હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૧).] (૪ર૪) વનદેાષ ૩૨ લક 6. (5) આદિ – પ્રભુમિ પરમાણુ દય, પરમેશ્વર પહુ પાસ, કરિ ગુરૂ વ ણુ તણેા, પરમારથ સુપ્રકાશ. vZ__& E 15 C 18 ળ અંત – બત્રીશમા ધ્રુષ એ જાણિ, પરિહર સંભલિ પ્રવચમા િદુ એ ખત્રીશ દોષ ટાલિવા, આવશ્યક નિરતા પાલિવા છે છ ઇમ ગુણુ વ ણુ જે નર કરે, ભવસાયર તે લિલે ત પાસચંદ હરષિઇ તે કહે, ભણુત ગુણત પરમારથ સિં (૪૨૫) ઉપદેશરહસ્ય ગીત ૨૮ * (398) (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અ ંતે. * (૪૨૬) ૨૪ દંડક ગતિ પાર્શ્વનાથ સ્તવન ૨૪ કડી છ - આદિ – પ્રણમુ` પાસનાહ પ્રહિ સમઈ, દરસણ દહે દુરી ઉક્ષસમઈ, કરૂ વીનતી છે કર જોડિ, આગતિ ગતિ ભવ થિકી વિદ્યાડિ. ૧ અંત – પન્નવા ભગવતી મઝારિ, ખેાલ્યુ તિહા એ અદ્ભૂત વિચાર, પાસદે વીનવ પાસ, મુઝ મતવછિત પૂરૂ આસ. ૨૪ (૧) ઇતિ સ્તવન. ટખા સહિત પ.સ. ૩. આ. કે. ભ', (૨) પ્ર. કા. ભ, (૩) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અ`તે. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (૩.૨૫૯, ૪૯૫, ૫૦૭).] - b# (૪ર૭) + આરાધના માટી કડી ૪૦૬ ૨. સ. ૧૫૯૨ માઘ શુ. ૧૩ ગુરુવાર - આદિ – શ્રી જિનયરણ જુયલે પ્રણમેસ, સુગુરૂ નામ હિંયડઇ સમરૈસુ, કહઈસુ સ’ખેપિઈં આરાધના, ભવિક વ સુખસાધના. ઉત્તમ નર જે કરઇ ત્રિકાલ, એ આરાહણુ ગુરુ સુવિસાલ, Page #361 -------------------------------------------------------------------------- ________________ પાશ્વ ચકસૂરિ [૨૯] જૈન જર કવિઓઃ ૧ વિનય સહત મેલી કર ભાલ, છલીય ન સ%ઈ તેહનઈ કાલ. ૨ જીવતવ્યની મ કરિસિ આસ, સાસ તણુ કહુ વિસાસ, ખિણિખિણિ આવઈ ખિણિખિણિ જાઈ, જતન કરંતાં થિર નહુ થાઇ. ૩ અંત – પનરહ સંય બાણ વરસિ વિક્રમકાલ વિચારિ, માઘ શકિલ તરસિ દિવસિ પુષ્ય રિખિ ગુરૂવારિ. ૪૦૫ પાલઈ નિરતી જે જિનઆણ, તે પામઈ વંછિત કલ્યાણ, પભણઈ સાહુયણ ગુરૂ સીસ, પાસાચંદ સુદિ મનિ ધરી જગીસ (૧) ગ્રં.૪૦૬, ૫.સં. ૨૫-૧૧, દે. લા. પુ. લા. નં.૧૧૫-૩૯પ. (૨) સં.૧૬૪૧ કા. શુ. દ્વિતીયા દિને માલવ મ સુજાઉલ પુરવરે રાજાધિપ અકબર રાજ્ય તપાગ છે શ્રી પૂજ્ય પાર્ધચંદ્રસૂરિ શિષ્યાનુશિષ્ય ઋષિ રૂડા શિ. ઋષિ ગુણરાજેન લિ૦ વા. હંસચંદ્ર પઠનાર્થમ, ૫.સં. ૧૮-૧૩, તિલક ભં.પિ. ૭. (૩) આમોદ ભં. (૪) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [મુપુન્હસૂચી (અજ્ઞાતને નામે), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૮). પ્રકાશિત : ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ, (૪૨૮) ખધક ચરિત્ર સઝાય કડી ૧૦૨ ૨.સ.૧૬૦૦ વિ. શુ. ૮ શુક્ર આદિ – આદિ જિણ રિસહ શ્રી વીર ચકવીસમઉ, ભાવિ ભો ભવિય જગદીસ ચઉહુઅ નમ, હઉં પણ પ્રમિય ભણિસુ ખદગ ચરી, ગુરૂમુખિ સંભલ્યઉ સુણ9 આદર કરી. ભાખિયઉ ભગવાઈ અંગિ સત બીજ એ, પઢમ ઉદ્દેસિ ગુણ ગહણુ તસુ કીજ એ, સાહુગુણ ગાવતાં દુરિય દૂરિ ટલઇ, સાધુગુણ ગાવતાં ચિત્તવંછિત ફલઈ. અંત – વડત પગછિ ગુણરયણનિધાન. સહુરયણ પંડિત સુપ્રધાન. પાશ્વ ચદ્ર નામે તસુ સીસ, તિણિ કીધો મનિ આ જગીસ ૧૦૦ સૂત્ર થકી કાંઈ અધિકે ઊણ, તેય ખમે જિનવાણી નૂણ, ખ એ રસ ચંદ (૧૬ ૦૦) વરસે ઉજલી, વાઈસાખી આઠમિ | મનરલી. ૧૦૧ - શુક્રવારિ એ પૂરે કર્યો, મહાઋષીશ્વર ભવજલ તર્યો, Page #362 -------------------------------------------------------------------------- ________________ સેમી સદી [૨૭] પાચંદ્રસૂરિ તે મુનિવરને સમરી નામ, ત્રિકરણ શુદ્ધિઈ કરૂં પ્રણામ. ૧૦૨ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૯૮).] (૪૨૯) આદીશ્વર સ્તવન વિજ્ઞતિકા તુહિ પ્રસાદિ હુઓ પરમાણંદ, કર જોડી પ્રણમે શ્રી પાસચંદ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [લહસૂચ, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૪૬).] (૪૩૦) વિધિ શતક આદિ – વંદિય વિર જિણિંદ, નમિય ગાયમ ગણધાર, સમરિષ સુહગુરૂપય પસાય, જે મુઝ આધાર, જિનપ્રતિમા પૂજા વિશેષ, બલિ વિચાર, સુગુરૂવચને સંભો જિસે તે ચિત અવધાર. અંત - હી ઉસગ અવવાય, નરગુરૂ સંગતિ સંગતિ સરિસા ફલ લહે. એ સુપ્રસન્ન જિણવર રાય કરૂણ ભગતિઈ, પાસચંદ મુની ઈમ કહે એ. ૯૯ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. (૩૧) વિધિવિચાર કડી ઉપર આદિ – વીર જિસેસર પય પ્રણવિ, સમરવિ કવિજjણ સુયદેવી, પભણિસ વિધિહિ તણે વિચાર, સંભલિ ભવિયણ લહે ભવપાર. ૧ અંત – ઈમ સંખે પેહિં વિધિહિ વિચાર, ગુરૂમુખે જોઈ આગમસાર, બેલ્થ અવિધિહિ ડું બહુ, તે જિણવાણું ખમિ સદૂ. ૧૫ર (૧) જુએ તિક્રમાંક ૪૪૧ને અંતે. (૪૩૨) નિશ્ચયવ્યવહાર [ગભિત ૨૪ જિન] સ્ત૮ કડી ૫૯ વાકાનેરમાં આદિ-વિક્રમનગરે પુરવર પ્રાસાદિ, જને ગુણ ગાવે મધુરે સાદિ, ચઉવીસ વટે જિણવર ચઉવીસ, વદિસુ પૂરિ સુમન જગીસ. ૧ અંત – ઈમ નિ વ્યવહારે સુત અનુસારે એ દેખાડિ વાનગીય, એ નિરતા કરીયે હિયડે ધરીયે ઈણિ વવહારે તાં લગીય, જાં ના કેવલી થાય ન કેવલિ સમરથ પરમારથ લહિય, જિન આણ પાલે દુમતિ ટાલ પાસદ હરશે કહિય. ૫૯ (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૫).] (૪૩૩) વીતરાગ સ્તવન–ઢાલ કડી ૪૧ આદ - ગાથા , ' ". Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્વ ચદ્રસૂરિ [૯૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ વિહિં જિષ્ણુ ભુવણ મિ સયા, વિહિ પડિમા વંદણ ભવ્વાણું, વિહિ પુવ્વ પૂણે, સમ્મત્ત સુદ્ધ સમુલ્લુસઈ. ૧ * અત ૪૧ ઇમ ત્રિજગનાયક સિદ્ધિદાયક તરણતારણુ જિષ્ણુવરા, ભવભીડભંજણ મેહગજણુ દુરિત તમભર દિયરા, ગુણ તુમ્હે પામી કેમ સામી પાસચંદે ગાઇએ, ઈંક આણુ વહીયે પાર લઇયે, મનહુ વ‘છિંય પાઇયે. (૧) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે, [હજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૩).] (૪૩૪) ગીતા પદાએાધ કુલ કડી ૩૧ આદિ – વીર્ જિજ્ઞેસર દુષ્પ સહુતર, નિરતા વરતે ધ' નિરંતર, તેહ તણા વિચ્છેદ પયંપે, આગમવયણ થકી નવ ક ંપે. અંત – ઈમ આગમવાણી ભવિયષ્ણુ જાણી, સ`વેગી ગીયત્ન પ`, સૂત્રારથ સાચેા સ`લિ રાચે, જિષ્ણુધર્મિ જિમ લાસુહ.... ૩૧ (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે, (૪૩૫) જિનપ્રતિમા સ્થાપના રાસ ૪૨ કડી આદિ – સાર વચન જિન ભાષી, એ ા'મિલી નહી ખીજો કાઈ, હિયે વિમાસી જોઈ યા, સાવન પીતલ સમ કિમ હાઈ કે શ્રુતના પક્ષ મ મેડ જ્વે અંત – પાસચ’૬ ઈમ વીનવે, જિનપ્રતિમા જિષ્ણુવરની બુદ્ધિ, એકમના થઇ ધ્યાવતાં લહિજો મનવ તિ સિદ્ધિ (૧) ૫.સ. ૯–૧૩, છેવટનાં ૩ પત્ર, લે. વ. ભં. દા.૧૧ (૨) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. (૪૩૬) ૩૪ અતિશય સ્ત૦ શ્રુ આદિ – જિન ચીસે અતિશય શ્રુતિ ભણ્યા, અત ભાષા-જે રાગ દેસ સસ વસિ વિચિત્ર, તે જાણે પ્રભુ વિ મુઝ ચરિત્ર. ૧ ચથે અગે ગુરૂમુખિ મેં સુણ્યા, તે હિવે કહિશું હરખ હિય ધરી, સ્વામિ પામી જમ કેવલસિર. ૧ ધ્રુમ ચ્યાર અતિશય જનમ સાથઈ જાવવિય તે રહે, ઈગ્યાર અતિશય ક ક્ષયથી, હુંતી ગીતારથ કહે, ઉગણીસ સુરકૃત તીસ ચ્યારે, એહ સાધારણ ભણ્યા. ૪૩ ન.૭૦. Page #364 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૨૯] પાશ્વચંદ્રસૂરિ | સર્વ જિનને ભગતિ ભાઈ પાસચંદિર સંથણ્યા. (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [લહસૂચી.] (૪૩૭) [+] વીસ વિહરમાન જિનસ્તુતિ આદિ- સ્વામિ વંદુ વિહરમાન જિનવર સીમંધર. અંત - પાલી રાજ મહલ્વય ધરી, પામી કેવલનાણ, પાસચંદ્ર નિતુ પ્રહ સમે, પ્રણમુ સુખને ઠાણુ. (૧) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. પ્રિકાશિત : ૧. જિનગુણરત્નમાલા ભા.૧.] (૩૮) શાંતિજિન સ્તવ આદિ – જિદ્ર શાંતિસ્વર પાય લાગું, તુમ કને સૂધ તત્ત્વ માગું. અત – કલસ. ઈતિ સ્તુતે જગ જીવરા જીવનભાસ્કર, અનંત સુદ્ધા સ્વામી નિ જિનપ્રિયે. (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. (૪૩૯) [શીલગુણ સ્થાપન] રૂપકમાલા કડી ૩૦ ૨.સં.૧૫૮ ૬ રાણકપુરમાં આદિ – આપિઈ આપ સંભાલિયે રે જીવડા વિચારિ, આજ્ઞા જિનની પલિયે, શિવસુખની દાતારિ આતમા સાર સીખ સુણે. અંત – રાણિગપુર રળિયામણું, આદીશ્વર જિનરાલ, પાસચંદ ઈમ વીનવે પ્રભુ કરિ એહ પસાઉ. ૨૮ આ૦ હે નારિનિરામય, પરમાનંદ ઉલ્લાસ, ભવિભવી મુઝ મનભમરને તુહે પયકમલિ નિવાસ ૨૯ આ.. સંવત પનર છયાસીયે, કીધી રૂપકમાલ, ઉત્તમ તે કંઠિઈ ધરે, જસુ મને સીલ રસાલ. ૩૦ આ૦ (૧) ખરતરગચ્છ જિનચંદ્રસૂરિ રાજ્ય શ્રાવકા સંપૂરાઈ ખભાઈત મધે. પ.સં. ૯-૧૧, મે. સુરત પિ. ૧૭. (૨) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૪૯, ૪૬૮).]. (૪૪૦) પાસચંદને પૂછેલા બેલની સઝાય આદિ – દેવ ગુરૂ સંઘ કારણ મુનિવર, ચક્રવર્તિ દલ ચૂરે, અંત – ભણે પાસચંદ તુહે ચારિત્ર લેઈને, પરિગ્રહથી મન ટાલે અરિહંતવચને સાચ પરૂપ, સુધા સંજમ પાલે રે. Page #365 -------------------------------------------------------------------------- ________________ [૩૦૦] જૈન ગૂર્જર કવિએ : ૧ મુનિવર હિંસા ધર્મ કાંઈ ભાખા. ૯ (૧) ભાં.ઇ. સને ૧૮૯૧-૫ ન, ૧૪૧૧, (૨) પ.સં. ૮–૧૧, લેવ.ભ દા.૧૧ ન.૪૯. (૩) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અ ંતે. (૪૪૧) - એકાદરાવચન દ્વાત્રિંશિકા અથવા ૧૧ ખેાલ સઝાય આદિ – પ્રણમીય સ્વામી વીર જિંદ, જસુ દસણુ હુઈ પરમાણુ દ કહું સ ંક્ષેપઈ ખેલ ઈંગ્યાર, વિગતિ સહિત લહિ ગુરૂ આધાર. ૧ 'ત – કલશ. પાર્શ્વ ચરિ સેવા કરિયઇ ભવજલ તરિયÛ ધરિયઇ ક્રિયડÜ ગુરૂવયણું. પરમારથ ગ્રહિયŪ શિવસુખ લડીŪ રહિયÛ આદર જિતશરણું. ઇગ્યાર પદારથ ભાખ્યા સમરથ સાંભલિ વિષણુ સહિયે, જે થાઇ ઈકચિત્ત પામઇ સમકિત શ્રી પાસચંદ્ર ઇણિ પરિ કહએ, ૩૨ (૧) ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૧, પૃ.૧૪. (૨) જુએ નીચેની નોંધ. હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૧).] નોંધ : નં.૪૦૩થી ૪૪૧ સુધીની કૃતિએ એક પુસ્તકમાં છે. લિ. સં. ૧૯૩૧ પાસ સુદિ ૨ મંદવાસરે. લિ, બ્રાહ્મણ સરીમાલી મારવાડી, પાસ, ૬૪-૧૨, ધા. ભ (૪૪૨) શત્રુ જય તેાત્ર [અથવા સ્તવન] ૪૨ કડી આફ્રિ – ભલી ભાવના વિમલ ગિરિ ભેટવાની, વસી ચિત્તિ કટ્ટ જિમ હેમ-વાલી; તિણિ ઊન્નટિઈં તીરથરાઇ ગાવઉં, મહાઘાર સંસારનઉ તીર પાવ, અ‘ત – પુ′ડરીગિરિ મ`ડનરાયા, કરð સેવ સુરનર વરરાયા, શ્રી પાસચંદ તુમ્હે ચરણે લાગઇ, બેાધિબીજલાભ જિનમારિંગ ૧ લાગઇ. ૪૨ (૧) સંવત ૧૬૫૪ જેષ્ટ સુઢિ ૪ ભામવાસરે લિષત ઋષિ હરજી ઋષિ દિનકર પડના, પ.સં.૧૫, સંધ ભં, પાટણુ દા.૭૫ નં.૮૫. [હઐશાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯).] (૪૪૩) સપ્તદૃશ ભેદ પૂજા વિચાર સ્ત૦ ૨૯ કડી આર્દિ – વિમલવર નાણિ જગિ ભાણુ જિષ્ણુવર તણી, સેવ સવિ કરŪ મનર‘ગિ ત્રિભુવનધણી.. ભેટિયઈ ભવિયણ ભયહરણ હિ તહના, Page #366 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩°૧] எ ચરણ સુકરણુ જિમ જાઈ દુહુ દેહના. મહુલિય વિવરણ ગ્રંથ વાધઇ ધણુંઉ, જાણિજ્યેા સેહ વ્યવહાર ભૂ જડ તણુ, એણિ વવડારિ પ્રભુ મેલ સભાવિયઇ. શ્રી પાસચદેણુ ઇમ ભાવના ભાવિયઇ. (૧) ઉપરની પ્રત. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯, ૨૫૯).] (૪૪૪)[+]કેશી પ્રદેશી પ્રબંધ [અથવા સઝાય] ગા. ૨૫ આદિ – પ્રણમઉં સિરિ જિષ્ણુ પાસ આસપૂરણ જગતારક, વામાર હુંસ વર ઇખાગહ નાયક તારુ તણુઉ સંતાન દૂઅઉ ગરૂઅઉ ગુરૂ કૈસી, પ્રતિબાધ્યઉ જિણિ હેલિ સબલ રાજા પરદેસી, તસુ સરૂપ સ‘ખેપિ હિંવ, કહિસ્ય... ગુરૂ આધારિ, રાચપસેણી ભાખિયઅે તે નિય ચિત્તિ વિચારિ. અંત – કૈસી ગુરૂનૐ એહ અવદાત, મેટઉ મહીમંડલ વિખ્યાત, ભણતાં ગુણતાં હુઇ આણંદ, કર જોડીય ભણુઇ શ્રી પાસચંદ. ૨૫ (૧) પ.સ. ૭–૧૧, રા. એ. સેા. ખી. ડી. ૧૨૦ નં.૧૮૯, (૨) પ.સં. ૨-૧૧, હા. ભં. દા.૮૩ ન.૧૩૧. [લી સૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (૩.૪૨૫, ૪૬૮).] 2. [પ્રકાશિત ઃ ૧. સઝાયસંગ્રહ ભા.૧, સપા. સાગરય દ્રજી.] (૪૪૫) ૬૪ અતિશય સહિત મહાવીર સ્તક ૨૫ કડી આદિ વીર જિનાહ બહુભાવિ નમિયઇ સદા. – અંત – ભવિયણ આરાધઉ શિવપદ સાધ અત (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૭ને અંતે, (૪૪૬) વીર સ્તવ ૩૧ કડી આદિ – નમી સેહમ સ્વામિ જે ધમ્મ અસ્થી - પાર્શ્વ ચદ્રસૂરિ શ્રી પાસ`દિ હરખિઇ કહિય. ૨૫. અંત – વીરસ્તવ દેસ્યું ચિત્ત નિવેસ્યુ. પાસચંદ મંગલકર, - (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૭ને અંતે, ૨૯ (૪૪૭) વીર લઘુસ્તવ ૨૧ કડી આદિ – ભવિય લેાય સિરિ સેહમ સામિ પાસે, - અંત – વીરસ્તવ િિસક ચિત્ત નિવેસિૐ શ્રી પાસચદે મંગલકરશુ. ૩૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પશ્વચંદ્રસૂરિ [૩૨] જૈન ગૂર્જર કવિએ ૧ (૧) ઉપરની ત્રણે કૃતિઓ એક પ્રતમાં, પ.સં.૭-૧૧, લે. વ. સં. દા.૧૧ નં.૪પ. (૪૪૮) + ૨૯ ભાવના ૩૧ કડી લ.સં.૧૬૦૧ પહેલાં આદિ – અવિચલ પદ મન થિર કરી, જિહાં છઈ સુખ અપાર, પ્રતિબંધિતુ મન આપણુઉં, જિમ પામઈ ભવપાર. અંત – એગુણત્રીસ ત્રીસી ભાવના, તેહને સુદ્ધ વિચાર, જે મન સુદ્ધઈ સમરિસ્થઈ, તે તરિયાઈ સંસાર. (૧) પ.સં. ૨-૧૧, હા. ભ. દા.૮૩ નં.૪૯. (૨) લ. સં. ૧૬૦૧ આસો વદિ ૧૨ સેમ. ૧ પત્ર, ૫.સં. ૨-૧૫, મો. મો. પાટણ દા.૬ નં. ૩૦. (૩) સં. ૧૬૬૩ માગશર શુદિ ૯ શની વા. મહે. વિમલહષ ગણિ જસવિજયેના લેખિ સાથ્વી સૂરશ્રી પઠનાથ. ૫.સં. ૨–૧૦, હા.ભં. દા.૪૮. પ્રકાશિત : ૧, પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. (૪૯) + સંક્ષેપ આરાધના ૨૨ કડી આદિ– પરમ પુરુષપય પ્રણમી પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. (૪૫૦) + આદિજિન વિનતિ ૫૫ કડી સકલ આદિ જિણુંદ જુહારીયે, વિકટ સંકટ કેડિ વિડારિયે, તુમ્હ પ્રસાદ હુએ પરમાણંદ, કર જોડી પ્રણમેં પાશ્વ ચંદ્ર સૂવિંદ. (પછી એક વસ્તુ છે.) પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મણીય પ્રકરણસંગ્રહ. (૫૧) + સંવેગ બત્રીશી ૨૩ કડી આદિ – જઈ વિમાસી જીવડા [મુપુગૃહસૂચી, લીંહસૂચી.] પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મરણીય પ્રકરણસંગ્રહ. (૪પર ક) શ્રાવકવિધિ સમ્યકત્વ સ્વાધ્યાય ૧૯ કડી લ.સં.૧૬ ૦૫ પહેલાં આદિ – વીર જિણેસર પ્રણમઉ પાય, વંદિય ગેયમ ગણહરરાય, સમરૂએ સામણિ સારદદેવિ, શ્રાવકવિધિ પણું સંવિ અંત - શ્રાવકનઈ એ સમકિત સાર, મુગતિ તણાં ઉઘાડઈ બાર એકમના જે સમકિત ધરઈ, મુગતિવધૂ જ નિશ્ચઈ વરઇ. ૨૯ (૧) સં. ૧૬૦૧ આ વદિ ૧૨ સેમ. પ.સં. ૨–૧૫, તેમાં ૧ પત્ર, મે. મો. પાટણ દા.૬ નં.૩૦. • Page #368 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૩૦૩] પાશ્વ ચંદ્રસૂરિ (૪૫ર ખ) + [ચતુર્વિશતિ જિન પંચ કલ્યાણક સ્ત. ૩૯ કડી આદિ- પહિલું પ્રમિય જિણ ચઉવીસ, સમરૂં કલ્યાણકના દીસ, ચવણ જન્મ નઈ દીક્ષા નાણ, પંચમ કલ્યાણક નિર્વાણ. ૧ અંત – ઈય મંગલકારણ દુખનિવારણું તારણ શરણુ ભવીય, કલ્યાણક સાધઈ જિન આરાધઈ તે સુખસંપતિ અભિનવીય. ૪૯ (૧) પ.સં. ૪-૯, હા. ભ. દા.૮૩ નં.૧૧૦. [હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૮૫).] (૪૫૩ ક) સંવર કુલક ૨૭ કડી આદિ– વંદિય વીર જિણેસર રાયા, ગાયમ ગણહર પભુમિય પાયા, ધર્મતત્ત્વ નિસુણઉ મનરંગિઈ, બેલિસુ આણુ ઊલટ અંગિઈ. ૧ અંત – ઈમ શ્રી ઠાણુગઈ ભગવાઈ અંગઈ સંવર પંચય જિનિ કહિય, આશ્રવ સવિ છંડી કુમત વિખંડી પાલઈ જે જિનમત લહિય. તે દુર્ગતિ વામઈ શિવપુરિ પામઈ કર્મક્ષય આઠઈ કરિય, ઈમ જાણુ ભવિયા નિર્મલ રેલિયા સંવરિ ધર્મ કરઉ સહિય, ૨૭ (૧) ૫.સં. ૨-૧, લે. વ. સં. દા.૪ નં.૨૪. (૪૫૩ ખ) + ગૌતમસ્વામી લઘુ રાસ ૧૨ કડી [લીંહસૂચી.] પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મરણય પ્રકરણસંગ્રહ. (૪૫૨ ) + શ્રમણ મને રથમાલા ૪૧ કડી પ્રકાશિત ઃ ૧. પ્રાતઃસ્મરણય પ્રકરણસંગ્રહ. (૫૪) આચારાંગ બાલા (૧) પ.સ. ૧૧૭, ખેડા સંઘ ભં. દા.૧ નં.૨૧. (૨) યશવૃદ્ધિ. પિ. નં. ૩૦. (૩) હા. ભં. દા.૧. (૪) ૫.સં. ૮૮, ગુ. નં. ૧૦૩૧. (૫) ૫.સં. ૭૮, ચં. ભં. (૬) પ્રથમ મુતસ્કંધ પર–જૂની પ્રત, ૫.સં. ૭૬, લી. ભં. દા.૧૬ નં.૪૭. (૭) સં. ૧૬૩૮ મે. વદિ ૭ સેમ. ચં.૮૦૦, પ.સં. ૬૯, ગોડીજી. નં. ૫૩૮. [ડિકેટલોગભાઈ વૈ.૧૭ ભા.૧, મુપુગૃહસૂચી, લી હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૪૭૦, ૪૭૭).] (૪૫૫) દશવૈકાલિક સૂત્ર બાલા (૧) ગ્રં. ૧૦૦૦, ૫.સં. ૩૩, જેસ. ભં. [મુપુગૃહસૂચી.] (૪૫૬) ઔપપાતિક સૂત્ર બાલા (૧) પ.સ. ૫૪, લી. ભ. દા.૧૮ નં. ૩૧. (૨) લ. સં.૧૮૨૮ Page #369 -------------------------------------------------------------------------- ________________ પાશ્વરચંદ્રસૂરિ [] જે ગૂજર કવિએ ચં. ૩૮૩૩, ૫.સં. ૧૩૬, લી. ભ. દા.૧૮ નં.૩૬. (૩) પ.સં. ૧૨૯, લી. ભં. દા.૪૧ નં.૧૧. (૪) ઝૂ. ૩૭૫૮, કેડાય. (૫) પ.સં. ૧૨૫, કછી દ. આ. ભ. [લીંહસૂચી, હેજેજ્ઞાચિ ભા. ૧ (પૃ. ૬૧૧).]. (૫૭) સૂત્રકૃતાંગ સૂત્ર બાલા. (૧) દિ. શ્રુતસ્કંધ પર લ. સં. ૧૬૪૭, પ.સ. ૮૫, લીં. ભ. દા.૩૭ નં. ૯૩. (૨) ૫.સં. ૧૦૦, હા ભં. દા.૫ નં.૩. (૩) પ.સં. ૧૫૮, ગ્રં. ૨૧૦૦, લ. સં. ૧૬૬૭, તા. ભં. દા.૫ નં.૪. (૪) ૫.સં. ૫૯, હા. ભ. દા.૫ નં. ૧૨. (૫) અને પ્રથમ શ્રુતસ્કંધ પર-પ.સં.૧; ગ્રં.૪૫૦૦. હા.ભં. દા.૪૦ નં.૩. (૬) આખું, ગ્ર. ૩૮૦૦, ૫.સં. ૮૭, ખંભ. કેટલોગગુરા, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૦૨).]. (૪૫૮) સાધુ પ્રતિકમણ સૂત્ર બાલા (૧) બહુ સારી પ્રત, પ.સં. ૧૩, ગ્રં.૩૦૫, તા.ભં. દા.૪૫ નં.૮. (૫૯) રાયપણી સૂત્ર બાલા (૧) ગ્રં. પ૦૦૦, .સં. ૧૨૮, કછી દ. આ. ભ. (૪૬૦) નવતત્વ બાલા૦ (૧) ગ્રં. ૨૫૦, પ.સં. ૧૦, સેં. લા. નં. ૪૭૯૧. [આલિસ્ટ ભા. ૨, હજૈજ્ઞાસુચિ ભા. ૧ (પૃ. ૪૭૩).] (૪૬૧) પ્રશ્નવ્યાકરણ સૂત્ર બાલા (૧) લ.સં.૧૯૦૩, ૫.સં. ૧૦૮, સં. ૭૪૦૦, વિ. દા. છાણ નં.૮૮. (૨) પ.સં. ૨૪૭, ચં. ભં. (૪૬૨) ભાષાના ૪૨ ભેદને બાલા (૧) પ.સં. ૬, લી. ભ. દા.૩૬ નં.૧૦૫. (૪૬૩) જબૂચરિત્ર બાલા , (૧) લ. સં. ૧૮૪૫, ૫.સં. ૬૩, લીં. ભં. દા.૩૬ નં.૧૪. (૪૬૪) તદુલ વેયાલીય પન્ના બાલાર (૧) ગ્રં. ૧૨૦૦, કેડાય. (૨) પ.સ. ૪૫, લીં.ભં. દા.૧૨. [ડિકેટલોગભાઈ વ. ૧૭ ભા. ૧, મુપુગ્રહસૂચી, હેરૈજ્ઞાવિ ભા. ૧ (પૃ. ૨૬).] (૬૫) ચઉશરણ પ્રકીર્ણક બાલાર ૨. સ. ૧૫૯૭ ફા. શું. ૧૩ રવિ આદિ – વર્તમાન જિન નત્વા વમાનગુણાલય મૃત્વા શ્રી સદ્ગોનમ વાંછિતાર્થપ્રદાયક પ્રકીર્ણ કે પ્રધાનાથે ચતુદશરણનામનિ Page #370 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૩૫] પાશ્વચંદ્રસૂરિશિષ્ય " બાલાવબોધપકારાય લિખતે વાર્તિકં મયા ૨ એ શ્રી ચઉસરણું ધ્યયન પરમપદ પ્રાપ્તિનઉ બીજ રૂપ છઈ. અંત – ઈતિ શ્રી ચતુઃ શરણ પ્રકીક બાલાવબોધઃ સંપૂર્ણ મુનિ ન દેવુ ચંદ્રાદે વ્યતીતે વિક્રમા તક સુનાસિ ફાલ્ગને માસિ ત્રદક્યાં રવેદિને પવિત્ર મૂલ નક્ષત્રે ચતુદશરણાર્કિ ગુરુ શ્રી સાધુરાનાં માધુરવ્યાનુયાયિનાં શિષ્યણ પાશ્વ ચંદ્રણ વિહિત હિતeતવે શબ્દશાસ્ત્રાનભક્સિાનાં સાધવાદાદરાત્ વાગ્યમાનમિદ નંઘાદ્ યાવતીર્થ* જિનેશિતઃ શ્રીમતી વદ્ધમાનસ્ય વદ્ધમાનસ્યઃ ગુણઃ ચતુર્ભિર કુલકં ૪ (૧) પ.સં.૨૨-૧૩, પ્રાચીન પ્રતિ, જશ.સં. (૨) ચં.૮૦૦, કેડાય. (૪૬૬) ચર્ચાએ (૧ પ્રતિમા ૨ સામાચારી ૩ પાખી–ઉપર) (૧) પ.સં.૩, લી.ભં. દા.૩૬ નં.૧૦૫. [મુથુગુસૂચી.] (૪૬૭) લાકા સાથે ૧૨૨ બેલની ચર્ચા (૧) પ.સં.૪, લી.ભં. દા.૩૬ નં.૧૦પ. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૯-૪૮ તથા ૧૬૩, ભા.૩ પૃ.૫૮૬-૯૫, ૬૨૧ તથા ૧૫૮૭-૮૮. “આરાધના રાસ ભૂલથી વિજયગણિને નામે મુકાયેલ તે પછીથી રદ કરેલ છે અને આરાધના નાની' તે પાર્ધ ચંદ્રશિષ્ય સમચંદ્રની કૃતિ હોવાથી અહીંથી રદ કરેલ છે. “વસ્તુપાળ તેજપાળ રાસને ૨.સં.૧૫૯૭ પહેલાં દર્શાવેલ તે પછીથી છોડી દીધેલ છે. એ રચના સંવત માટે કશો આધાર જણાતો નથી.]. ૨૨૫. પાશ્ચચંદ્રસૂરિશિષ્ય (૪૬૮) સત્તરી કર્મગ્રંથ બાલા, આદિ– ગણહરપાય નમેણં, સમરી ગુરૂ પાસચંદ ઋરિંદ સત્તરિકમ્મવિચાર, કહિયે રિષિ કુંભસુયસારં.. એ સત્તરી કર્મ ગ્રંથ ગંભીરાર્થ છEઈ. હું રબામાત્ર વિચાર કહિસું ગીતારથી વિચારી ગઈ સુદ્ધ કરિજો. (૧) પ.સ.૧૬, અનંત ભં. નં.ર. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (૫.૩૪૨).] પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૦.] Page #371 -------------------------------------------------------------------------- ________________ ચઉહથ (ચેાથેા) [3॰૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૨૨૬. ચઉહથ (ચેાથેા) (સડેરગચ્છ યશેાભદ્રસૂરિ–શીલસૂરિ -શાંતિસૂરિ–ઇશ્વરસૂરિ-ધર્મસાગરશિ૦) (૪૬૯) આરામનંદન ચાપાઈ ર્ સ.૧૫૮૭ આદિ દૂહા સરસતિ સામિણિ પય નમી, આરાહિસ ઇક ચિત્ત, સા તૂટી દેસિંઇ સદા, સુષુદ્ધિ સુમતિ શુભ ચિત્ત, પ્રથમ તિથંકર આદિ જિષ્ણુ, નાભિરાય મલ્હાર, માતા મરૂદેવી ભણુઈ, સીયલ સદા સિંગાર. ગછ સાંડેરા માંડણુંઉ', શ્રી જસાભદ્ર સુરૈદ, જસ પયપકય સેવતાં, ભવિક લઈ આણુ‘દ. જબૂદીપ મઝારિ વર, ભરતપ્રેત્ર સુવિચાર, લિખમીપુર નામ નગર, ઈંદ્રલેાક અવતાર. અંત – જપસિઇ જે નવકાર, તે લસિઇ ભવપાર, ઇહુ રતિ સુખ ઘણાં એ, પરત નહીં મણાં એ. નદન કેતઉ કાલઇ, સમકિતવ્રત ઉજ્યાલિ, પરભવ સંચરઇ એ, દેવ રણુ વ એ. ગછ સાંડેરાભિધાન, પુહવિં પ્રગટ પ્રમાણુ, ચોાભદ્રસૂરિ ગુરૂ એ, જાણુઇ સુરનરૂ એ. જિણિ મણિ* પ્રાસાદ કરી, કપાલી વાદ ન ડુલાઈ પુરી એ, સુરનર અણુસરી એ. ૩૮૯ ૩૯૦ શાલિસૂરિ તસ પાટિ, સેાહઇ મુનિવર થાટ, તસુ અનુક્રમેં ગુરૂ એ, સંઘ આણુ દરૂ એ. સમકિત સૂરિ સરીસ, અગિ ધરઈ સજગીસ, તસુ અનુક્રમિ જૂઅ એ, શાંતિસૂરિ અઉ એ. વિદ્યા ચઉદ નિધાન, સરસતિ તણુઇ પ્રમાંણિ, ઇસરસૂરિ તણુઉં એ, જસ જ પઇ ધણુઉં એ. તાસ સીસ ઉવજ્ઝાય, નામઈ નવનિધ થાઇ, ધમ સાગર તણુઇ એ, કવિયણ ઇમ ભણુઇ એ, આંણી આણુ પૂરિ, દુખદાહ કરિ દૂર, હરષ ધરી ધણુઇ એ, ચતુથ ઇમ ભણુઇ એ. સંવત પન્નર પ્રમાણુિં, સત્યાસીયઇ ઇમ નણી, ૩ ૪ ૩૮૬ ८७ ૩૯૧ ૩૮૨ ૩૮૩ ૨૯૪ ૩૯૫ Page #372 -------------------------------------------------------------------------- ________________ [૩ ૦૭] ન"દિવ"નસૂરિ કીધઉ એ ચરીય, મહીયલિ વિસ્તરી એ. ૩૯૬ (૧) સ’.૧૬૬૦ સુદિ ૭ રવૂ લ॰ લિખક હિવજીઃ શ્રી.પ.સ`.૨૧ ૧૧, ૧૦ રા સાળમી સદી [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૮-૭૯.] ૨૨૭, ન‘દિવ નસૂરિ (રાજગ૭) (૪૭૦) યારાસ ૨.સ.૧૫૮૮ (૧) પાસ, પ્રતિ ૧૭મી સદીની, જિ.ચા. ૫.૮૪ ન,૨૧૮૧, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૫૭૯.] ૨૨૮. મુધરાજ (કચરાય) (૪૭૧) મદનરાસ અથવા મદનયુદ્ધ ર.સં.૧૫૮૯ આસૈા શુદ ૧ શિન. આ કૃતિ હિંદી છે. [ઉષ્કૃત ભાગમાં એવું ખાસ જણાતું નથી.] આદિ – જો સજ્જુ વિમાણુ હૂંતિ વિતિયનાણુ વિત્તાંતરે, ઉવા મરૂદેવી ઊરિક રયા, ખ્યાગ કુલમ ડણા. ભુત્ત ભાવ સિરજ દેસિ વિલ, પલિ પવન પુષ્ણેા, સપત્તો નિયાણિ દેવ સિહા, કાળુ સામંગલ'. (શાર્દૂલ) ૧ જિષ્ણુ અરહુ વાગવાણી, પણમ સુહુમત્તિ દેહિ જય જનની, વન્દેસુ મયણ-જીઝ*, કિઉ કંઉ' જિત્તઇ શ્રીય રિસહૈસ. ૨ વસ્તુ મરુ રિસહ (૨) જિષ્ણુત્રર પદ્ધમ તિત્થચરૂ, જિષ્ણુધમ્મહ ઉદ્મરણુ જુગમ ધમ્મુધ સવ્વ નિવારણુ. નાભિરાયડુ કુલતિલય સમ્નિ સ ંસારતારણ, જો સુરદિહિ વક્રિયઉ, સદાચરણ તિસુ ધારિ; કિ` કિ` રતિપતિ જિત્તિય, તે ગુણુ કડુ વિથારિ, ૩ વસ્તુ સુણઉ વિચણ (૨) એન્ડ્રુ પરમ”, તજિ ચિતા પરકથા એક ધ્યાનિ હેાઇ કર્ન દીજઇ, મનુ વિકસ કમલ જિઉં, હુઇ સમાધ્ધિ હુઁ અમિય પિજઇ, પરચઇજિહે ચિતિ એહુ રસુ, ઘાલ સમલ ખાઇ, પુનરપિ તિષ્હ સંસાર મહિં, જમણુ મરણુ ન હેાઇ. (વસ્તુ, દેહડા, રડુ, મડિલ્લ, દેહડા, ગાથા, દોડડા, મડિલ્લ, દાહડા, રડ, દાડા, મિલ, દેાડા, ર૬, દેહડા, મડિલ્લ, દાહડા, ર૬, દાહડા, ४ Page #373 -------------------------------------------------------------------------- ________________ હેમકાંતિ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ ૨૬, દેહડા, ગાથા, ગીતકા છંદ, ૨૬, રંગિકા છંદ, રદુ, દોહડા, રદુ, દેહડા, ગાથા, રદુ, દેહડા, રદુ, કવિતુ, ગાથા, ૨૬, (ખાસ છંદમાં) રાસાછંદ, સંકરા છંદ, પંથડછંદ, ચપUછંદ, રેડાઈ.) અંત – પદ. જિહાં ને જરાન ન મરણ જલ્થિ પુણ વ્યહિ વેયણ, જહાં ન દેડન ને નેહ જતિ પણ તહડ ચેયણ. જિહ ઠઈ સુખ અનંત વાન દંસણ અવેલેહિ, કાલ વિણાઈ સયત સિદ્ધ પુણિ કાલહિ ખેવઈહિ. જિસુ વન ન ગંધ ન રસ ફરસ, સબદભેદ ન કિહી લહિલ, બુધરાજ કહઈ શ્રી રિસહ જિણ, સુથિર હોઈ તઈ કઈ રહિઉ. રાય વિક્રમત તણઉ સંવત, નિચાસીયાઈ પનરસ, સિરદ રૂત્તિ આસૂય વખાણુઉં. તિથિ સુકલ પડિવા પખુ, સનિશ્ચર વારિ, કરણ નખિત જાણુઉં. તિદુ દિન બલિહ ૫ સંપડિ૬મદનું ઝઝ સુવિ સેસ, કરત પઢતાં સુણત નર, જયઉ સામિ રિસહસ. ૧૫૯ (૧) ઈતિ મદન બુજઝ સં.૧૬૪૩ કા.શુ.૧૫ દેવ (બીજા હસ્તાક્ષરમાં આ મગાઈ આર્યા વાલ્હી. વળી પાછળ સા. પ્રેમજી ઉધવાઈ પુસ્તક ભંડાર કર્યો.) ૫.સં.૧૬-૧૨, .એ.સ. બી.ડી.૨૦૯ .નં.૧૯૪ર. (૨) સં.૧ ૬૯૪ મા.શુ.૧૫ લિ. ગુણકીર્તિ. ૫.સં. ૬, જય૦ નં.૧૧૫૮. (૩) સં.૧૬૭૯ વાવ સુખનિધાન શિ. સકલકીર્તિ લિ. ગુણસેન પઠનાર્થ. પ.સં. ૬, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૦૮. (આ છેટલી બે પ્રતની નોંધ કરનાર કવિનું નામ “કચરાય આપે છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૯-૮૧.] ૨૨૯ હેમકાંતિ (સુમતિસાગરસૂરિશિ.). (૪૭૨) શ્રાવકવિધિ ચાપાઈ ગા.૮૪ ૨.સં.૧૫૮૯ ભા.૮ રવિ આદિ– સકલકલા ગુણ જિણવર જાંણ, તે તણું તમે માંનું આણુ અંગ ઉપાંગ નિયુક્તિઈ જઈ, સારવચન જિણવરના હેઇ. ૧ અત – હું અપમૃત કવિય ન જાણુઉં, અછૂત્ર મિશ્રાદુક્કડ આણવું વિધિપક્ષિ બહુ શ્રુત સોધીઈ એ, Page #374 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સોળમી સદી [૩૯]. અપતિ સંવત પર નવ અસીઈ ભાદ્રવ આઠમિ આદિતવાર સમતિસાગરસૂરિ ઉપદેસીઉં એ. હેમકાંતિ હરષઈ આરાહુ, સામી વીર જિસર થાઉ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો. ૮૪ (૧) સં.૧૬૧૫ શ્રા.શુ.૪ શની શ્રી માલજ્ઞાતીય ૫૦ વીરપાલ ભાર્યા ધરમાઈ પુત્રી કુલવંતી સુશ્રાવિકા બાઈ લાલાં ભણનાથ. ૫.સં.૬–૧૦, મુનિ સુખસાગર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧ ૪૯૪] ૨૩૦, અજ્ઞાત (૪૭૩) અનાથી ઋષિ પાઈ ૬૩ કડી લ.સં.૧૫૮૯ પહેલાં આદિ – સિદ્ધ સનઈ કરૂં પ્રણામ, જેહે પુણ્ય પ્રામિઉ ઉત્તમ ઠામ, સાધુ સનઈ નમું કર જોડિ, ભવ ભમિવા જિણિ ભાંજી ખેડિ. ૧ અલીઅ વચણ બેલાઈ જેહ, મિચ્છાદુક્કડ હેપે તેહ, અર્થ ધર્મગતિ તત્ત્વ વિસાલ, ભણતાં સુણતાં અતિહિ રસાલ. ૨ અંત - રોમરાઈ સવે ઊસસઈ, કરઈ પ્રદક્ષિણ રાજા તિસિઈ, વંદણ કીધઉં શુદ્ધ પ્રણામ, તવ રાજા પદ્દત નિજ ઠામ. ૬૨ ઉત્તર ગુણે કરી સંજન, ગુપતિઈ ગુપતઉ દંડ વિરત્ત, પંખીની પરિ હલૂ થઈ, મોહ વિગત તે વિચિ રય મહી. ૬૩ (૧) પ.સં.પ-૧૦, પ્રાચીન પ્રત, મો.એ.પાટણ દા.૭ નં. ૨૩. (૨) સં.૧૫૮૫ વષે. ૫. સં. ૨૧-૧૦, પ. ક્ર. ૧૭થી ૨૧, મો. મે. પાટણ દા.૫ નં. ૬૫. (૩) સંવત ૧૫૮૯ શાકે ૧૪૪૯ શુકલ પક્ષે રાકા તિથૌ માd. ડાંકિત વાસરે લિ. ૫. હર્ષસમગણિ ગણેશ લભહંસશિ. મહીપાલેણુ લિ૦ શ્રા, કસ્તૂરાં પઠનાર્થ. ૫.સં.૮-૭, સંઘ ભ. દા.૬૩ નં.૩૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪ ૦૨.] ૨૩૧ ક. ગુણનિધાનસૂરિશિષ્ય (અંચલ–વિધિગ૭) (૭૪) આદિનાથ દેવ રાસ અથવા ધવલ ૨.સં. ૧૫૦૦ કા.શુ. ગુરુ આદિ – પ્રણમિસુ પહેલૂં ચકેશ્વરી માત, શ્રી જિનશાસન સ્વામિની એ, થાપતી વિધાખિ અતિહિ ઉદાર, સાર કરઈ સેવક તણી એ. ધ્યાયત્રં જિન ચુવીસ જે સાર, આદિ આદીશ્વર ગાઈસૂ એ, માય મરૂદેવીએ તણુ મહાર, નાભિરાયા કુલ મંડણ એ. ૧ અંત – ધિન ધિન મઝજી વીધિના નરભવ મઝ એહ, Page #375 -------------------------------------------------------------------------- ________________ ગુણનિધાનસૂરિશિષ્ય [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ ધિન લાધુ એક ધર્મ ધિન તુઝ સેવાઈ તેહ. વિધપક્ષિ ગચ્છનાયક શ્રી ભાવસાગરસૂરિ, તસ પાટિ ઉદયકર સેહઈ બહુગુણ પૂરિ. ૧૨૦ સુરિદ શિરોમણિ શ્રી ગુણનિધાંત સૂરદ, તસ પય પરસાદિઈ ગાયૂ ધવલ જિર્ણદ. સંવત પનર નિઊઈ એ કાતી માસિ, અજાલી ગાયુ શ્રી જિન જગદાધાર, જે પઢઈ ગઈ તે પાંમઈ શિવ સુખસાર. ૧૨૧ ઈય પઢમ જિવર સકલ સુખકર જગત્ર દીપક જયકરે, શ્રી નાભિનંદન વિશ્વવંદન પાપતિ મર સુદિનકરો. ગુરૂદેવ સાંનિધિ હે નવનિધિ પુણ્યથી આનંદકરે, સેવક કહઈ તે વંછિત પાઈ જે ગાઈએ જગગર. ૧૨૨ (૧) પ.સં.૬–૧૩, સંઘ ભં. પાલણપુર દા.૪૬ નં.૧૭. (૪૭૫) આદ્રકુમાર વિવાહલ ગા. ૬ (૧) પ.સં.૩, પ્રતિ ૧૯મી સદીની, જિ. ચા. પિ.૮૦ નં.૧૯૮૮. (૪૭૬) નેમિનાથના ચંદ્રાવળા ૨૬ કડી આદિ – દોઈ કર જોડી વિનવું રે સ્વામી શ્રી જિનરાય, નેમિકુમર ગુણ ગાવા રે હીયડિ હર્ષ ન માય. હિયડિ હર્ષ ન માઈ રે સાંમી નેમિ જિસ શિવગઈમાંમી, ભાગ્યજેગિ તુમ્હ સેવા પામી, તુ પ્રણમું હું નિજ સિર નાંમી. જી યાદવ રાજી રે ઊલટ આણું અંગિ જિનગુણ ગાઈઈ રે, યદુપતિ નમવા પાય અતિનિશિયાઈ રે – દ્રપદ અત – સંયમ પાલી ૨ચમઈ રે શિવપુર આગલિ ધાયે, બ૬ જણ તારી જિણવરૂ રે પૂઠિઈ શિવપુરિ જયો. પૂઠિઈ જિનની સાર કરે સેવક જનનઈ સાથિઈ લે, કહઈ સેવક સ્વામી અવધારે, દયા કરી સેવકનિઈ તારે. જી. ૨૬ (૧) પ.સં. ૩-૧૧, જશ૦ સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૮૧-૮૫. ત્યાં આ કવિને નામે નોંધાયેલ ઋષભદેવ વિવાહલુ ધવલ બંધ” વસ્તુતઃ શ્રીવંતની અને સીમંધર સ્વામી શભાતરંગ” વસ્તુતઃ તેજપાલની કૃતિઓ છે. “સેવક કર્તાનામ ગણ્યું હતું તે પણ બરાબર નથી અને તેથી “આદ્રકુમાર વિવાહ” અને “નેમિનાથના Page #376 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩૧૧] શ્રીવત ચંદ્રાવળા' પણુ આ જ કવિની કૃતિ હેાવાનું નિશ્ચિતપણે કહેવાય નહીં.] ૨૩૧ ખ. શ્રીવંત (કડવાગચ્છ) (૪૭૭) ઋષભદેવ વિવાહલુ ધવલ બંધ ૪૪ ઢાલ લ, સં. ૧૫૯૦ માહ વ. ૧૧ પહેલાં આદિ – ઢાલ વીવાહલુ. શાસનદેવીય પાય પણુમેરીય, મઝ સિને એહ ઊમાહલુ એ, માત સરસતિ તણુઇ સુપસાઉલઇ, ગાઇસ્યૂ રિષભ વિવાહલુ એ. તર્ ભવંતરિ મૂલ ચરિત્ર, પ્રવર ભાવઈ ભવીય સાંભલુ એ, ધણુ કશુ ક ચણુ રાજ રામિ, સદ્ધિ પરભવિ જિમ મલે એ. ૧ (પા॰) ધણુ કશુ કહેંચણુ રાજ રામ સિંઉ, અપર ભવિ ઇષ્ણુ વિ જિમ મલે એ. અત – ઢાલ ઘેાડીની (રાગ ગેાડી) ઇમ શ્રી રીસહૈસર ગાયઉ પુણ્ય પવિત્ર, એહ તેર ભવ'તર કેરૂ' મૂલ ચરિત્ર, હવઇ દેઇ કર જોડી કરૂ વીતતી આજ, તૂં નિરુણુ ઋષભ કૃપા-ગર સ્વામી શ્રી જિનરાજ, તુઝે તવન કરીનઇ નવિ માગૂ રાજઋદ્ધિ, નવ માગ્' સુરસુખ વી ન માગ્` સિદ્ધિ દૂં એતલૂં માગુ` કૃપા કરી દીઉ મુજ, વિવિ વલી ગાઉ. ગુણુ ગુરૂઆ ૢ તુઝ. એહ ધવલ કરતાં આણુ વિરાધી જેહ, મુઝ મિચ્છામિ દુક્કડ તિહાંકણુ નહી સ ંદેડ. ભલઈ નરભવ લાધઉ ભલઇ લાધઉ જિનમ્મ, તુઝ પાય સેવતાં ત્રુટ સઘલાં કર્મ, (કલશ) ઇમ શ્રી નાભિનંદન દુરિતખંડણ જગત્રમ`ડણુ જિનવરા ઈમ ગુરૂ તણુઇ સુપસાઉ પામી ગાઇયા જગહિતકરા, એહ ધવલ ગાઈ જિન આરાહઇ જેહ નરનારી સદા. તે મુર્તિ જાઇ સુખીય થાઇ મેલઇ સેવક ઈમ્ સદા. [પા॰ ખાલઈ શ્રીવડત સંપા] (૧) સં.૧૫૯૦ મહા વ. ૧૧ માન વાસરે શ્રી શ્રી જ્ઞાતાય. પ.સ. ૧૯-૧૪, ડે. ભ. ૬ા.૭૧ નં.૧૧૪. (૨) તે જ દામડામાં ન.૧૪૭. (૩) ૧૩૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ વિજયદેવસૂરિ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૪ ઢાલ નાગેશ્રગ છે પૂજ્ય ગુણવદ્ધનસૂરિશિ૦ વા. લુકમીચંદ્ર ચેલા નાકર યુતન લ૦ મંગલપુરે સાહસિણીયા પુત્ર કર્મસી કરપાલ પડનાર્થ. સં. ૧પ૯૭ આસે વદિ ૨ શની લ૦ ચોપડા, વિ. ને ભં. નં.૩૨૬૧. (૪) શ્રાવિકા છવિણિ પઠનાર્થ. સં.૧૫૯૮ ચિ. શુ. ૧૪ સારા જાઉઆ પુત્ર સા. જીવાકેન લિખાપિત. પ.સં. ૨૦-૯ તિલક ભ. પિ.૭. (૫) સં.૧૫૯૦ ફા. વ. ૮ શની પં. અમરહંસગણિશિ. ઉદયસહજગણિના લિ. જૈનાનંદ. (૬) સં.૧૬૧૫ બૃહપતિવારે પૂજ્યારાધ્ય સંધમંડનગણિશિ૦ ભાગ્યમંડનગણિ લિ૦ જલુતરા વાસ્તવ્યઃ વેહરા વીરમ ભાર્યા ગેગી પુ. શ્રાવ વીરાં ભણનાર્થ. ૫.સં. ૧૦, પ્ર. કા. અં. નં.૧૫૬ (અથવા હં. અં. નં. ૫૪). (૭) મહાનગર પં. લાવણ્યકીર્તિગણિ શ્રાવિકા પુણ્યપ્રભાવિ કા દેવકી પઠનાથ. ૫.સ. ૧૭, પ્ર. કા. ભં. નં.૧૭૭. (૮) ૫.ક્ર. ૮૧થી ૯૪ ૫. ૧૭, લખ્યા સં.૧૬૦૫ આસપાસ, પ્ર. કા. ભં. (૯) સં. ૧૬.૩૩ ભા. શુ. ૧૫ શુક્ર રડી નગરે અચલ૦ ધર્મમૂર્તિસૂરિ રાજ્ય ઉ. પુણ્યલબ્લિશિ૦ ઉ. ભાનુલબ્લિશિ. સાધ્વી કરમાઈ પઠનાર્થ ખેમરાજ લિ. પ.સં. ૧૧, ભુવન, પિ. ૨૭. (૧૦) ૫.સં. ૧૧, પ્રત ૧૭મી સદીની, રામ. ભં. પ. ૭. (૧૧) ઇતિ ઋષભદેવ તેર ભવ સ્તવન. ગા. ૧૪૫ સં. ૧૭૬૧ મા. સુ. ૧૫ સુરતમાં વિનયસુંદર લિ. શ્રાવિકા વીરબાઈ પઠનાર્થ. પ.સં. ૧૪, અભય. પિ. ૧૩. (૧૨) ૫.સં. ૧૩, અભય.પ. ૧૭. (૧૩) સં. ૧૭૧૫ દિ. આશ્વિન વદ ૫ લ. પત્તન નગરે વાસ્તવ્ય. ૫.સં. ૧૩૧૧, તેમાં આદિન ૧૧ પત્ર નથી, જશ. સં. (૧૪) પ.સં. ૧૪-૧૧, સંધ ભ. પાટણ દા.૬૩ નં.૩૪. (૧૫) સં.૧૭૮૪ આષાઢ વ. ૯ ભ૦ જિનસુખસૂરિશિ. ૫. વેલજી લિ. શ્રાવિકા અનૂપાં વાચનાય. ૫.સં. ૧૨, અભય. નં.૩૦૪૩. (૧૬) શ્રાવકા પહપી પઠનાર્થ. ૫.સં. ૧૪, અભય. નં. ૩૩૯૨. (૧૭) પ.સં. ૧૦-૧૫, ગુ. નં.૧૩-૨૮. [ડિકેટલીગભાઈ વી. ૧૯ ભા. ૨ (‘સેવકીને નામે પણ), મુપુન્હસૂચી (“સેવકને નામે), હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૭૪, ૫૧૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૮૨-૮૪. ત્યાં “સેવક' એ પાઠને કારણે ગુણનિધાનસૂરિશિષ્ય સેવકને નામે કૃતિ મુકાયેલી છે.] ૨૩ર. વિજયદેવસૂરિ (પાર્ધચંદ્રસૂરિના પ્રગુરુ પુણ્યરત્નના શિ૦) જોધપુર પાસેના રૂણનગરમાં ઓશવાલવંશીય ચાહડશાને ત્યાં તેની પત્ની ચાંપલદેથી વરદરાજ નામને પુત્ર છે. તેને નાનપણમાં પાચંદ્ર Page #378 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૩] વિજયદેવસૂરિ દીક્ષા આપી. બરદરાજને અને બ્રહ્મઋષિ (જુઓ તે નામના કવિ નં.૨૩૭)ને અરસપરસ નેહ થ. બંનેએ આગમોને અભ્યાસ કર્યો ને પ્રમાણ આદિ તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા દક્ષિણ દેશમાં જવાની ઇચ્છા કરી. કેઈ ને જાણે તેમ બંનેએ દક્ષિણમાં વિહાર કર્યો. ત્યાં કોઈ શ્વેતામ્બરાચાર્ય પાસે અભ્યાસ ત્રણ વર્ષ કર્યો. પછી તે ગુરુની રજ લઈ પાછા વળતાં દક્ષિણના વિજયનગરમાં આવી ત્યાંની રાજસભામાં દિગમ્બર પંડિતાને જીતી લીધા. ગુરુઓ પાસેથી સૂરિમંત્ર લીધો હતો, તેથી રાજાએ ઉત્સવ સહિત વિજયદેવસૂરિ એ નામ બરદરાજનું રાખી આચાર્યપદવી આપી. પછી જોધપુરમાં આવી પાર્ધચંદ્ર ઉપાધ્યાયને વંદન કરી તેને સૂરિપદ આપ્યું. ત્યાર પછી વિહાર કરતાં ખંભાતમાં આવ્યા. ત્યાં રોગ થતાં વિજયદેવસૂરિએ આયુષ્ય પૂર્ણ કર્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મ ઋષિને સુરિમંત્ર આપી તેમનું વિનયદેવસૂરિ એ નામ રાખ્યું. ત્યાર પછી વિનય દેવસૂરિએ સં.૧૬૦૨માં સુધર્મ ગછ એ નામ રાખી જ ગરછ કાઢયો. વધુ માટે જુઓ મનછઋષિકૃત “વિનયદેવસૂરિ રાસ'. (ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૩) (૪૯૮) શીલ પ્રકાશ રાસ અથવા નેમિજિન રાસ (ફાગ) જાલોરમાં આદિ – પહિલઉં પ્રણામ કરઉં જિનરાય, લાગુજી ગતમ ગણધર પાય, સદગુરૂ વાણુ વલી સાંભલઉ, ભૂલઉજી અક્ષર આણિ ઠાઈ રાસ ભસુિ ૨લિયામણુઉ, જે સુણ્યા સીલ હિયઈ થિર થાઈ કોકિલા જિમ કલિરવિ કરઈ, માસ વસંત જિમ અંબ પસાઈ કિ. કંઈ શીલ અખંડિત સેવજો. ૧ અંત – હિવઈ શ્રી પૂજ્ય પાસચંદ તણુઉ સુપસાઉ, સીસ ધરઈ નિજ નિરમલ ભાઉં, નયર જાલેરહ જગતઉ હિવિ નેમિ નમઉ નિતુ બે કર જોડિ, વિનતી એ હા જિન વીનવઉં સ્વામિ ઈક ખિણિ અહ મનથી નવિ ડિ. સલ સંધાઈ પ્રીતડી હિવાઈ ઉત્તરાધ્યયન બાવીસમઉ જોઈ, વલીય અનેરા ગ્રંથથી અરથ આજ્ઞા વિના જિ કહ્યઉ હેઈ, વિફલ હે મુઝ પાતક સોઈ જે જિન ભાષ્યઉ તે સહી સ્વામી દુરિત નઈ કષ્ટ હરઉ દૂરિ, વેગિ મનોરથ માહારા પૂરિ, આણDઉં સંજમ આપિયે હિવઈ વીનવાઈ ઈમ શ્રી વિજય Page #379 -------------------------------------------------------------------------- ________________ વિજયદેવસૂરિ [૩૧] જૈન ગૂર્જર કવિએ ૧ દેવસૂરિ કિટ ૮૦ સીલ (૧) પ.સં.૧૧-૧૧, હા. ભં. દા.૮૧ નં.૨૪. (૨) ૫ સં.૧૦-૧૧, હા. ભં. દા.૮૨ નં.૫૪. (૩) ૫.સં. ૯-૧૨, સંધ ભં. પાટણ દા.૬૩ નં. ૧૮. (૪) લિખિત સા વરછકેન. ૫.સં. ૮-૧૩, હા. ભ. દા.૧૩ નં. ૧૫૦. (૫) સંવત્ ૧૬૮૮ વર્ષે માહ માસે કૃષ્ણપણે દ્વાદશ્યો તિથૌ સોમવાસરે શ્રી મેડતા નગરે લિપીકૃતં. ૫.સં. ૯-૧૧, વિ. ને. ભ. (૬) શ્રી હાલાકંઠી મુનિશ્રી સત્યમુત્તિજી લપિકૃત. ૫.સં.પ-૧૫, મ.જૈ. વિ. નં. ૫૬૪. (૭) પ.સં. ૮–૧૩, ગુ. નં. ૧૩–૧૪. (૮) પ.સં. ૧૦–૧૦, ગુ. નં. ૧૩-૧૫. (૯-૧૦) ૫.સં. ૯, સં.૧૬૯૧ ફા. શુ. ૧૦ સિદ્ધપુરે પ્રતચંદ લિ. અને પ.સ. ૮, જય. પિ. ૬૯. (૧૦) ૫.સં. ૭, ગા. ૭૭, સં.૧૭પ૬ ફા. વ. ૭ સેઝસ મથે દેવધર્મ લિ. જિ. ચા. પો.૮૩ નં.૨૦૯૭. (૧૧) ૫.સં. ૯, ગા. ૧૯૫, પ્રત ૧૭મી સદીની, જિ. ચા. નં. ૨૦૯૮. (૧૨) ૫.સં. ૧૫, સં.૧૭૬૭ અ.વ. ૯ અવરંગાબાદે લિ. જિ. ચા. પિ.૮૭ નં.૨૩૪૪. (૧૩) પ.સં. ૨, પ્રત ૧૮મી સદીની, જિ. ચા. પિ.૮૩ નં. ૨૧૨૮. (૧૪) ૫.સં. ૧૦, પ્રત ૧૭મી સદીની, જિ. ચા. પ.૮૩ નં. ૨૨૨૦. (૧૫) ૫.સં.૧૧, જિ. ચા. પો.૮૪ નં.૨૧૮૩. (૧૬) પ.સં. ૧૨, સં.૧૮૭૪ મા. વ. ૨. મહિમા. પો. ૬૩. (૧૭) ૫.સં. ૧૦, મહિમા. પિ. ૩૭. (૧૮) પ.સં. ૧૦, અભય. પ. ૧૨ નં. ૧૨૨. (૧૯) સં.૧૭૮૫ લિ. ભાઈ કુશલસિંઘ બીબીજી શ્રી નજી પઠનાર્થ વાકાનેર સેતી લિષ ભેયા હૈ રાષી પૂનિમકે ટીકૅમૈ બીબીજી મેરી સિલામ વંચણજી. ૫.સં. ૮-૧૨, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં. ૬ ૦૬. (૨૦) પ.સં. ૮–૧૩, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં. ૩૫૩. (૨૧) સં. ૧૬૬૩ વૈ. શુ. ૧૦ શોભન નક્ષત્રે દેવરાજપુર ગઢ નગરે જિનચંદ્રસૂરિ રાજ્ય પાતશાહ શ્રી અકબર જલાલુદીન રાજ્ય પં. લક્ષમીપ્રભુ પં. મુનિશિ. તેજપાલેન પં. ગુણરાજ પં. માલચંદન લિ. ૫.સં. ૬, અભય. નં. ૧૨૬૭. (૨૨) ૫.સં. ૮-૧૬, હા.ભ. દા.૮૩ નં.૭૦(૨૩) સં. ૧૬૬૪ ફા. સુ. ૨ બુધે. આગરા નગરે પાતિસાહ થી સલેમ રાજ્ય બ. ખ. જિનસિંહસૂરિ. પટ્ટ ભ. જિનચંદ્રસૂરિભિઃ વાચનામ સાદગી કલ્યાણમાલા સ્વરૂપમાલાવ્યાં લિખાપ્ય પ્રદત્તા. નિ. વિ. ચાણસ્મા, (૨૪) લેક ૨૭૦ સાધી હરષાં વાચનાર્થ. શ્રી. જૂની પ્રત, પ.સં. ૯-૧૧, ક. મુ. (૨૫) લ. સં. ૧૬૫૭, પ સં. ૧૨, માણેક. (૨૬) લ. સં. ૧૬૬૯. હિન્દી સાહિત્યના સન ૧૯૦૦ની બોજને રિપોર્ટ નં. ૯૧. (૨૭) સં. ૧૭૩૫ જેઠ વદિ ક લિ. પ.સં. Page #380 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી મહીચક. ૧૫-૯, માં. . (૨૮) વિ. ૪. ડુંગરસી શિ. લાલચંદ્રણ. સારી જિઉંછ પઠનાર્થ સં. ૧૭૬૬ લુણકરણસર મધ્યે. ૫.સં. ૧૧, . (૨૯) લિ. . ઠાકુરજી તસ્ય શિષ્ય. આસકરણ સ્વપઠનાથ. પ.સં. ૮–૧૪, લી. ભ. (૩૦) ૫.સં. ૧૦-૧૧, બાલ૦ (૩૧) ખં. ભ. ૧. (૩૨) નાના ચોપડામાં વિ. ઇ. ભ. [આ લિસ્ટમાં ભા.૨, જેહા સ્ટા, મુરૂગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ પૃ.૧૩૪, ૨૩૯, ૨૬૫, ૩૨૬, ૩૯૪, ૫૯૨).] (૭૮) ઉપદેશ ગીત આદિ - સુરતરની પરિ હિલઉ રે, લાધઉ નરભવ સાર. અંત – ખિમા સહિત તુલ્મો તપ કરઉ, ઈમ બોલિઈ રે વિજયદેવસૂરિ. ૧૬ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૪૮-પ૦, ભા.૩ પૃ.૫૯૬-૯૭.]. ર૩૩. મહીચંદ્ર (ખ. જિનપ્રભસૂરિની પરંપરામાં જિનરાજસૂરિ -કમલચંદ્રશિ.) (૪૮૦) ઉત્તમચરિત્ર ચોપાઈ ૨. સં.૧૫૯૧ ચે. શુ. ૩ મંગલ જવણું. પુર-જોનપુરમાં (બાબરપુત્ર હુમાયુરા) આદિ – ૫હિલઉ પણમઉ આદિજિણ, સોવનવન સરીર ચરમ જિણેસર પણિ નમવું, ત્રિભુવનમંડણ વીર. ગેયમ ગણહર મનિ ધરઉ, સરસતિ કરઉ પસાઉ વાગવાણિ હંસાસણિ હિં, મેહઈ સુર નર રાઉં. દાન સીલ તપ ભાવના, ચ્યારઈ ધમ્મ મહંત ભવ્ય જીવ સવિ સંભલઉ, જિણવાય કાંતિ. તસુ મજિક હિં વિખ્યાત બહુ, દાન તણુઉ અવદાત વિન પુન્ન હિ કિમ પામીયઈ, ચિત્ત વિત્ત નઈ પાત્ત. દાનિ પરંપર ધન લહઈ, દાન સુજસુ જગિ હાઈ ઉત્તમચરિત રાજા પરઈ, દાન મિલઇ સુરાઈ. અંત – દાનિ ભેગ લાભઈ જ અપાર, શીલ દુર્ગતિ પરિવાર તપ કરિ કર્મ ખિપાવઈ સદુ, ભાવહિ મુક્તિ હેઈ જગ લદ્દ સભ ગુણ કરિ હુવઉ સંજૂત, ઉત્તિમ નર પણિ ઉત્તમચરિત્ર તેની મઈ કીધી ઉપઈ, ગુરૂ તણા વચન સંખેવિહિ લઈ. ૫૯૮ જવણપુર છઈ દુર્ગ અપાર, તેડના ગુણ કિમ કહઉં વિચાર બાબર પાતિસાહનઈ પૂત, હમાઉ સુલિતાણ જગત્તિ. ૧૯૯ તામુનિ ઊગી નુરતીવેગ, તહ નિવસઈ પરજનઉ થેગ Page #381 -------------------------------------------------------------------------- ________________ - આણંદમાદ [૩૧] જૈન ગૂર્જર કવિએઃ ૧ પણરહ સઈ ઈક્રાણુ વરસિ, ચૈત્ર શુદિ ત્રિતિયાન દિવસિ ૬૦૦ સંવત વિક્રમરાયહ તણઉ, વછર સુભકૃત નામિ હે ભણવું મંગલવાર કિયેઉ કવિત, ભરણે નામિહિ કઈ નખિત્ત. ૧ ખરતરગચ્છ જિનસિંહસૂરિ, સકલ કલા વિદ્યા ભરપૂર તસુ પઢિહિ જિણ૫હ જગિ જાણ, જિણિ બોલ્ય૩ મહમદ સુલિતાણ. ૨ જિનરાજસૂરિ તસુ અનુક્રમિ હુવ, નિર્મલ ન્યાન વસઈ જસુ હિયઉ કમલચંદ્ર તસુ પટ્ટિ ગણીસ, મહિચંદ હિનઉ જણિ સુસીસ. ૩ તિણિ કીધી ઉપઈ પવિત્ત, ગુરૂઉપદેશ ધરીનઈ ચિત્ત ડી વય ગેડી મતિ હિયઈ, કવિત હુઉ તેહના ગુણ લિયઉ ઉત્તમ નવય નામેચારિ, તક્ષણ ફીટઈ ભવસંસાર બુદ્ધિ તણું સ્થઉ કહિયઈ જાણુ, સુગતિ લહી જઈ જેણુ પ્રમાણ. ૪ જે ભવ્ય જીવ સંભહિ ચરિત્ત, પાપ ઉઠઈ તણ હોઈ પવિત્ત પઢઈ ગુણઈ મનિ આણઈ વહ, દુર્ગતિના તે કરહિ નિહ. ૫ નવરસ સહિત અછઈ ચઉપઈ, જે ભવિયણ જાણી સઈ સઈ તેના પાપપુડલ સવિ જાતિ, દેવ તણા સવિ સુખ વિલસાહિ. ૬૦૬ (૧) પ.સં. ૧૮, જય૦ પિ. ૬૯. (૨) પ.સં. ૧૬, પ્રત ૧૭મી સદીની, દાન, પો.૧૩ નં.૨૫૧. (૩) પ.સં. ૧૪, જય. પો. ૭૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૯૫ તથા ૧૪૯૭-૯૮.] ર૩૪ આણંદપ્રદ (ત. ચરણપ્રમોદ–હર્ષપ્રદશિ) (૪૮૧) શાંતિજિન વિવાહ પ્રબન્ધ વિવાહલો અથવા ધવલ] ૨. સં. ૧૫૯૧ આદિ– સરસતિ સામિણ હંસલા ગામિણી, મઝ મનિ એક ઊમાહલુ એ, ધવલપ્રબંધિહિ બાર ભવંતર સુંદર શાંતિવીવાહલુ એ. ૧ તૂઠી બ્રહ્મ| અમીય સમાણ, આપીય વાણીય અદિમાતા (વેણુ વાતાં; ચરણપ્રદ પસાઉલઈ, હુ રચું શાંતિચરિત્ર એ સરસ ગાતા. ૨ જાઉં છ ભામણુઈ સંતિ સોહામણુઈ નામિ હુઈ તુહ તણુઈ નવઈ નિદ્ધિ સુરતરૂ આંગણઈ જે ભણઈ જે સુણઇ, ભણઈ આનંદ લહઈ ઋદ્ધિવૃદ્ધિ. ૩ રાગ ધન્યાસી ઢાલ ૬૩ અત - Page #382 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૧૭] આણંદપ્રદ. શ્રી આણદવિમલસૂરિ, શ્રી સૌભાગ્યહર્ષસૂરિ, દીપઈ દેઇ જિસિયા ચંદ સૂર. ૪૯ રચિઉ સંતિ ચિરશ્રી ચરણપ્રદ ગુરૂ, હરષદ રે, ભણઈ આણંદપ્રદ રગિઈ. ૫૦ રચિઉ સતિવવાહલુ, ધરી ઊમાહલુ, " તું તુ ત્રિભુવન કેરૂ નાહ રે. ૫૧ રચિઉ ધ્ર દવે ભવભય ભંજણુ, દલિદ્ર ગંજણ, વીર મેવાડા મંડણ રે. પર, ઈ ચઉઠિઈ કરઈ, સ્નાત્ર ચઉઠિ રે. ઢાલ ચઉસડિ રા ધવલબંધિ. ૫૩ સંતિ સમરથ દેવા, નિજ પદ દેવા, માગું ભવિ તુઝ પથકમલસેવા. ૫૪ પાટણ માંહિ એકાણુઆ માંહિ રે, ગુરૂ પુષ્યિ ગાઈ સતિનાહ રે. ૫૫ નવરસસાગર ભણઈ જે નારિનર, સુખ આગર સંપતિ લહે એ. પ૬ નામિ નવનિદ્ધિ રે, અષ્ટ મહાસિદ્ધિ રે, ભણે આણંદ લહે ઋદ્ધિવૃદ્ધિ. પ૭ રચિઉ૦ (૧) પંચાયતી જૈન . ભં. જયપુર પિ.૪૩. (૨) પ.સં.૨૨-૧૧, સેં.લા. નં. ૪૦૦૧. (૩) પ.સં.૨૧-૧૧, સંધ ભં. પાટણ દા.૭૨ નં.૭૦. (૪) ઇતિ નવરસ રંગ સાગર નામા ધવલ પ્રબંધ શાંતિનાથ વિવાહલુ સંપૂર્ણ શ્રાવિકા પંયપ્રભાવિકા ગુરૂદેવદાનદયાપ્રતિપાલિકા શ્રાવિકા સમાઈ પઠનાર્થ. ૫.સં.૨૧–૧૩, વી.ઉ.ભ. દા.૧૭. (૫) તપાગચ્છનાયક સેમવિમલસૂરિપટ્ટે સંપ્રતિ વિજયમાન હેસોમસૂરિરાજ મહેતુ વાળ હંસસોમગણિશિ. મુનિ શવસ લ૦ સં૦ ૧૬૨૬ પત્તન નગરે ચાતુર્માસ. પ.સં.૧૩-૧૬, મુક્તિ. નં. ૨૪ ૫૮. [આલિસ્ટઔઈ ભા.૨, મુપુગૃહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭– ભૂલથી “હર્ષપ્રમોદને નામે.] (૪૮૨) જિનપાલ જિનરક્ષિત રાસ ઢાલબંધ ૬૯ કડી લ. સં. ૧૬૨૬ પહેલાં આદિ – સરસતિ મઝ મતિ દિઉ ધણી એ, ગુણ ગુણ હે સખી ગેયસ્વામિ. નામિ ચપા સોહામણી એ માર્કદી હેમ ખાદરે, ગાયો જિનપાલ જિનરક્ષિતામ સિઉ એ, Page #383 -------------------------------------------------------------------------- ________________ શુભવધ શિષ્ય [૧૯] જૈન ગૂર્જર કવિએ : ૧ સુ ટ છઠ્ઠા હું સખી અંગ મઝારિ, ધવલ ધિઈ તસ ગાશું એ. ૧ ચરણપ્રÀાદ સામ, પૂરૂ સંધ જંગીસ, હરષપ્રભેદ હીંસઇ, નવનિધિ સુખ વિલસઇ. આણુંદપ્રમાદ બાલઇ, ચિંતામણિ તાલઇ, જે ભણુઇ ભાવિ ભાલ, મિલઇ સૌપદ ટાલઇ. (૧) લ. સ.૧૬૨૬, ૫.૪.૬૪થી ૬૮, ચેાપડા, દે॰ લા. પુ. લા. નં.૧૧૨૫. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૯, ૪૨૮).] [પ્રથમ આવૃત્તિ ભા૬ પૃ.૬૦૨-૦૪.] સુ ૬૯ ૨૩૫. શુભવ નશિષ્ય (સુધમ રુચિ ?) (૪૩) આષાઢભૂતિ મુનિનેા રાસ [અથવા ગીત અથવા ચાપાઈ] આ ટૂંકા ને જૂના રાસમાં ધન્યાસી, દેશાખ, સિંધુઆ, ધવલ ધન્યાસી મૂકેલ છે. ‘વિષય નગાંજીએ’ એ પ્રસિદ્ધ દેશી આદિ – શ્રી શાંતિજિષ્ણુસર ભુદિગ્રેસર પાય, આ રાસની છે. - પ્રણમી ખ ૢ ભગતિઈં ગાયસઉ રષિરાય. આષાઢ મુનીસ્વર જસેા જુહપ્રધાન નાટક નાચતાં પામ દેવલનાંણુ, નાટિક નાચતાં કેવલ પાંમ્યુ નિણા તેહ વિચાર, શ્રવણે સુણતાં ભાવિ ભણતાં લહીઇ ભવતા પાર, નવલપી વિહાર કરિ મનર`ગિ મુનિવર મહિમાવંત, ગુરૂઆદેસ લહી રાજગૃહ નગરી માંહિ પહુ1. ત - ઢાલ ૫૬ ૨૦૫૩ નયર રાજગૃહી જાણીઇ, સિ'હરથતિ ક' ભૂપ, નાટક તિહાં વસઈ માન ભુપતિ ગૃહ રેજિરે જિરે આષાઢભુતની, ભાવનાનૂ પરિમાણુ રે, ભરતનું નાચતાં પામ, દેવલનાણું રે– જીવનસુંદર જયસુંદરા, રૂપઇ મેાહનકદુ રે, કાઈ કેલા દાન તિહા રહું, આષાઢભુત મુÌંદુ રે. જીરે, ૫૪ શ્રી શુભવદ્ધન ગુરૂ અમ્હ તણા રે ચલણે અવિચલ વાસ રે, નામઈ નવનિધી પામીઈ લઈ મનથી આસ રે. તેહ ગુરૂનઈં સુપસાઉલઈ, હઇડે ધરી આણુંદુ રે, આષાઢભુતિ ઋષી ગાઈ, પામી પરમાણુ હૈ. જીરે, પપ રે. ૫૬ ૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૩૧૯] શુભવધનશિષ્ય કેવલ લહિ મુગતી ગયું, શ્રી સુધરૂચિ ગુરૂ સીસરે, પાંચસઈ પરીવારઈ પરીવરફ, તેહના સંધ આસીસ રે. અરે. પ૭ જે નરનારી ભાવસું ગાઈ રંગી રસાલ રે, તે અવિચલ વધામણું રે, ધરી ધરી મંગલમાલ રે. રે. ૫૮ –ઇતિશ્રી આષાઢભુતી કુલ સમાપ્ત. () પંડિત શ્રી (બુ.)દ્ધિવિગણિ શિષ્યાણ શિષ્ય મુનિવર કુશલવિજય લષિત પડનાથે સંવત સેલ સત્તાણયા વષે વઈશાખ સુદિ ૭ દીને લષીત વાર સુકે શુભ ભવતું. કલ્યાણમતુ. ૫.સં. ૪-૧૨, ભાવ. ભં. (૨) સંવત ૧૭૪૮ વર્ષે પિસ વદિ ૨ શને લષિત ઊંઝા મળે. પ.સં. ૬-૧૦, પાલણપુર ભં. મારી પાસે છેલ્લું પાનું છે. (૩) ૫.સં. પ-૧૧, હા. ભ. દા.૮૨ નં.૧૩૯. (૪) મુનિ હિત કુશલ લિ. પ.સં. ૩૧૫, જશ સં. નં. ૭૬. (૫) ચેપડે, પ.ક્ર. ૭૮થી ૮૧ ૫. ૧૭, પ્ર. કા. ભં. (૬) પ્રત ૧૭મી સદીની, ૫.સં. ૩, જિ.ચા. પિ.૮૨ નં. ૨૦૦૮. (૭) જ્ઞાનહંસગણિશિ. વિનયઈસ લિ. સેમવિમલસૂરિના રાજુલ-લેખ સહિત. ૫.સં. ૩-૧૪, ડા. પાલણપુર દા.૩૬. (૮) સં.૧૬૭૬ . શુ. ૧૧ સોમે બહનપુર નગરે મહે. વિજયરાજગણિશિ. અમરવિજય લ. પ.સં. ૪–૧૪, સંધ ભં. પાલણપુર દા.૪પ નં. ૧૨. [મુપુગૃહસૂચી, લીંહસૂચી (શુભવર્ધનને નામે), જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૧, ૩૯૩, ૪૦૦).] (૪૮૪) ગજસુકુમાળ ઋષિ રાસ [અથવા ચઢાળિયું, હાળિયાં, ભાસ] ૧૭ ઢાલ સં.૧૫૯૧ પહેલાં આદિ– દેસ સેરઠ તારાંપૂરી નવમો તિહાં વાસુદેવે રે. દસે દસારસવું રાજિ ઉં, બંધવ શ્રી બલદેવો એ, ૧ જીરે જીરે સ્વામિ સમોસર્યા હરષિઉ ગોપીને નાથ એ, નેમિ વંદણુ અલજ અલ અલજઉ યાદવ સાથ એ.જી રેજી. ૨ અંત – શ્રી શુભવધન ગુરૂરાય, મઈ પ્રણમી તેહના પ્રાય, ગાયુ ગયમુકુમાલ મણિંદ, જસ ભણતાં હુઈ આણંદ. ૯૪ (પા) જસ તૂઠા નેમિજિણુંદ શ્રી યમુકમાલ જે ગાઈ, તે સર્વ વંછિત ફલ પાઈ, અનઈ દૂરિ દૂકત સવિ જાઈ, વલી અવિચલ પદ થાઈ. ૯૫ (૫૦) જયઉ ગયસુકુમાલ મુણસ, શ્રી સંધ દિઈ આસીસ, જસ નામઈ પરમાણંદ, તસુ ગાવતા હુવેઈ આણંદ Page #385 -------------------------------------------------------------------------- ________________ શુભવધન શિષ્ય [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૧. (1) ઇતિ સંવત ૧૬૬૮ વષે પિસ શુદિ ૩ ભૌમે લખ્યતં વે૦ મેઘા લäત. સાવી નાથી પડનાર્થ* શ્રી રસ્તુ. ૫.સં. ૮-૧૧, ગુ. વિ. ભં. નં. ૧. (૨) સં.૧૭૮૨ વર્ષે શ્રાવિકા દેવબાઈ પઠનાર્થ. ૫.સં. – ૧૧, પાલણપુર ભં. (૩) સંવત ૧૭૬૭ વર્ષે જેટમાસે કૃષ્ણપક્ષે પંચમી તિથી સુવારે પં. માનચંદ લિષત સુશ્રાવિકાબાઈ આસા પઠનાર્થ. ૫ સં. ૬-૧૩, મારી પાસે છે. (૪) સં.૧૫૯૧ ફા. વદિ ૨ શુકે ધવલકપુરે પ્ર. સુમતિથી ગણિ યોગ્ય પં. સૌભાગ્યમંડન લ. વાચનાથ. ૫.સં. ૪-૧૨, કમલમુનિ (હાલ પુરાતત્ત્વ મંદિર). (૫) ગણિ ચાંપાશિ. પદમકુશલ પઠનાર્થ સં. ૧૬૪૯ આસાઢ. પ.સં. ૭-૧૫, હા. ભં. દા.૮૩ નં. ૭૩. (૬) સં.૧ ૬૯૧ ફા. વ. ૧૩ બાઈ હીરાબાઈ પડનાર્થ. ૫.સં. ૫-૧૦, જશ. સં. (૭) સં.૧૭૮૬ ૫.સ. ૧૦, ગ્ર. ૯૩, લી. . દા.૩૬ નં.૨૩. (૮) શ્રી દીવબંદરે સં. ૧૬૬ વષે લિ. પં. શ્રી ક્ષિમાસાગરેણુ શ્રા. લીલાંદે વાચનાય. ૫ સં. ૫-૧૩, જે. એ. ઈ. ભં.૧૩૩૮. (૯) સં.૧૭૪૨ ચૈત્ર શુદિ ૫ પત્તન નગરે પં. ચતુરવિજ(ય) લ૦ શ્રા. તેજબાઈ પડનાથ. ૫.સં. -- ૧૩, હા. ભ. દા.૮૨ નં.૧૮૨. (૧૦) સં.૧૭૬૨ અસાઢ વદિ ૮ રવઉ લ૦ પ્રત્યુનુસારણ. ૫.સં. ૬-૧૨, હા.ભં. દા.૮૨ નં.૬ ૫. (૧૧) સં.૧૭૨૭ ચે. શુ. ૧૩ સેમે લિ. ૫.સં. ૫-૧૩, ડા. પાલણપુર દા.૩૬. (૧૨) સં. ૧૭૪૮ હૈ. શુ. ૮ પાટણ નગરે ૫.સં. ૬–૧૩, વિ. ને.ભં. નં. ૩૨૧૮, (૧૩) શ્રાવિક કડાઈ પઠનાર્થ પત્તન નગરે સં.૧૭૧૩ માગસર વદિ ૨ પં. નયસાગરેણું ગણિના. ૫.સં. ૮-૯, મુક્તિ. નં.૨૩૬૧. (૧૪) ૫.સં. ૪– ૧૫. મુક્તિ. નં.૨૪૨૩. (૧૫) સા. સુમતિસિદ્ધિ પઠનાર્થ. પ.સં. ૪, અભય નં.૨૫૫. (૧૬) પં. રંગકુશલ મુનિના લિ. સાધ્વી હર્ષલમી પઠનાય રિણી મળે. ૫.સં. ૫, અભય. નં. ૨૬૩૦. (૧૭) સાધ્વી જગીસ પઠનાય. ૫.સં. ૭, અભય. નં. ૩૧૯૦. [જૈહાપ્રોસ્ટા (શુભવર્ધનને નામે), મુગૂલસૂચી, લીંહસૂચી (શુભવર્ધનને નામે, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૫૪, ૨૫૧, ૨૬૬, ૨૮૮, ૩૮૪)]. (૪૮૫) શાંતિનાથ સ્ત૮ (કુમરગિરિ મંડન) કડી ૩૧ ૨.સં.૧૫૬૩ ભા. ૧૦ આદિ – સંપાઈ સુહકારણ દુરિયનિવારણ, કું અરગિરિ શ્રી શાંતિજિણ ભવતારણ મિલીઉ દહાડ વલીઉ રૂલી૩ ભવ ભવ તુઝ વિણ ઢાલ સુણિ તૂ સ્વામી ઠાકુર મેરા,તિમ કરિ જિમ છુટઉં ભવફેરા, Page #386 -------------------------------------------------------------------------- ________________ - સોળમી સદી [૨૧] જય મંદિર દુહિલા નરય નિગાહ કેરા, તે મઈ કીધા ધણાઈ ઘણેરા. ૨ અંત – શ્રી શુભવધન પતિ રાયા, તે સહગુરૂના પ્રણમી પાયા, તો સતિ જિણેસર સ્વામી, કુંઅરગિઈ હૈ ઉલટ પામી, ૩૦ પનર ગેસઠઈ તૂ હિ જ ત, દસમી દિન ભાદ્રવા માસે, તવીયઉ સ્વામી હરખે પામી, પૂરૌવકાર આસે. ૩૧ (૧) પ.સં. ૬-૯, તેમાં ૧થી ૩ પત્ર, જશ. સં. (૨) રાજનગરે સં.૧૬૭૮ ફા. શુ. ૧૨ વા. હર્ષવરલભગણિશિ. પં. હર્બા લિ. ૫.સં. ૨, અભય નં. ૧૭૧૨. [મુગૃહસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૫૦૭ – ભૂલથી પાર્શ્વનાથ સ્તવન' એ નામે).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૪૦૭-૦૯, ભા ૩ પૃ.૫૬ ૬-૬૭. પહેલાં ‘સુધર્મચિ” કર્તાનામ ગણ્યું હતું તે પછીથી ફેરવ્યું છે અને પહેલાં કર્તાને સં.૧૭મી સદીમાં મૂક્યા હતા તેને પછીથી ૧૬મી સદીમાં મૂક્યા છે ? ર૩૬. જયમંદિર (વડતપગચ્છ જયપ્રભાશિ૦) (૪૮૬) તેજસા ચોપાઈ ૨. સં.૧૫૯૨ –બાવતીમાં (૧) પ.સં. ૧૨, જય૦ પો. ૬ ૭. (૨) સં.૧ ૬૭૫ મારુ શુ. ૪ શનિ લિ. પ.સં. ૧૩, જય, પિ. ૬૭. [મુથુગૂડ સૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૯૬.] ર૩૭. બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ (પાર્ધચંદ્રગથ્વીય) જન્મ સં.૧૫૬૮ના માગશર શુ.૧૫ ગુરૂને દિને માલવાના આચણોઠ ગામમાં સોલંકી રાજા પદ્મરાય પિતા અને સીતા માતાને ત્યાં. નામ બ્રહ્મકુંવર તે અને તેના મોટા ભાઈ ધનરાજ દ્વારકાજીની જાત્રાએ સં. ૧૫૭૬માં ગયા ને ત્યાંથી ગિરનાર ગયા ત્યાં આંચલિક રંગમંડણુઋષિએ બન્નેને દીક્ષા આપી દીધી. પાર્ધચંદ્રના ગુરુ સાધુરતનના ગુરુ પુણ્યરત્ન પાસે બરદરાજે દીક્ષા લીધી. તે વરદરાજને બ્રહ્મઋષિનો ભેટે પાટણમાં થયો. પછી ધનઋષિ, બ્રહ્મઋષિ અને બરદરાજઋષિએ દક્ષિણમાં અભ્યાસ કર્યો. ત્યાંથી વિજયનગર ગયા. ત્યાં દિગંબરોને વાદમાં જીત્યા ને તે વખતે રાજાએ અરદરાજને વિજયદેવસૂરિનું નામ તથા પદ આપ્યાં. વિજયદેવે પાશ્વને સૂરિપદ આપવું. વિજયદેવે બ્રહ્મઋષિને સૂરિપદ આપી વિનયદેવસૂરિ નામ આપ્યું. આ વિનયદેવસૂરિએ સુધર્મગછ એ નામથી જુદી ૨૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમુતિ-વિનયદેવસૂરિ [૩૨૨] જૈન ગૂર્જર કવિએ : ૧ સામાચારી સ`.૧૬૦૨ના વૈ. શુ. ૩ને દિને બુરહાનપુરમાં આદરી. ચૌદશની પાખી કરવાનું, ઉડ્ડયાન તિથિ ત્યાગવાનુ' અને પાખી તથા ચેમાસું જુદું કરવાનું સૂત્ર વિરુદ્ધ જાહેર કર્યું.. કડવાગચ્છનાયે ટેકે આપ્યા. અમદાવાદ ને ત્યાંથી ખંભાત, પાટણ, પછી અમદાવાદમાં. વિજયગચ્છના ક્ષમાસાગરસૂરિ આ સામાચારીમાં ભળ્યા. સ`,૧૬૩૬. રાંતેર, બરહાનપુર, શ્રીપુર, અંતરીક્ષ પાર્શ્વનાથ, બરહાનપુર, ખેરસદ, ખંભાત પાસે કંસારી, ખંભાત - એમ વિહાર કર્યાં. બરહાનપુરમાં સ.૧૬૪૬માં સ્વર્ગવાસ. તેમના શિષ્ય વિનયકીર્તિસૂરિ નામના હતા. સ.૧૯૪૬માં જ મન ઋષિએ વિનય દેવસૂરિ રાસ' રચ્યા તેમાંથી આ હકીકત લીધી છે. વધુ માટે જુએ ઐતિહાસિક રાસસંગ્રહું ભા. ૩. આ કવિએ ‘જિનહિતા' નામની દશાશ્રુત સ્કંધ ટીકા રચી છે. (ભાં. ઇ સન ૧૮૯૧-૯૫ ન.૧૦૮૯.) અને ‘જદ્દીપ પ્રજ્ઞપ્તિ' પર વૃત્તિ પણુ અણુહિલવાડમાં રચી છે. તેમાં પેાતાને ચાલુકયત્રંશના રાજપુત્ર (શિષ્યો ુયં બ્રહ્મમુનિર્વિચ્ચિાલુકયત્ર શાદ્ભવ રાજપુત્ર:) તરીકે અને સાğરત્ન-પડિત શિષ્ય પાચંદ્રસૂરિના શિષ્ય તરીકે જણાવેલ છે આ બીજી વૃત્તિ રચવામાં પેાતાના ગચ્છના વિજયદેવસૂરિએ સંશાધન કર્યું હતું. (પ્ર, કા. ભ. નં. ૧૭૮૨.) ઉપરાંત ‘પાખીસૂત્ર વૃત્તિ' પણ રચેલ છે. .. “આ કવિએ પાતાનાં નાનાંનાનાં કાવ્યાને ભાષ' એ નામ આપ્યું છે. બ્રહ્મકૃત આદેશ ભાષ મને મળ્યાં છે. કેટલાક ભાષના વિચાર પ્રૌઢ અને પદ્યરચના ઉત્તમ પ્રકારની છે. સવત ૧૫૨૬માં લખાયેલા એક ગુટકામાં આગલા શતકના ખીજા કેટલાક રાસ ઉતાર્યા છે તે ભેગા બ્રહ્મ’ના ‘ભાષ’ પણ ઉતારેલા છે એ પરથી સમય છે કે આ કવિ સાળમા શતકની શરૂઆતમાં થયા છે.”—રા. મણિલાલ કારભાઈ વ્યાસ આમ જણાવે છે. પણ ખરું જોતાં કવિ તે શતકના અંતમાં તે સત્તરમાના મધ્ય સુધીમાં થયેલ છે. (૪૮૯) સુસઢ ચેપાઈ [અથવા ચિર] ૨. સં.૧૫૯૩ આર્દિ – સુખકર શ્રી જિનશાસનરાય, વી ચિહ્િકડ પ્રણમઉ પાય, શ્રી ગુરૂચરણ” નામી સીસ, સુસઢ કથા ભખિવા જગીસ. દૂહા નરપતિઆણા ભ’જતાં, લબ્બઇ નિગ્રહ એક, જિગુઆણાં ભયઇ સહુઇ, પરભવિ દુખ અનેક, અત - ૧. ૨૩૯૮ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૨૪૧ સેળ મી સદી [૩૩] બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ ચઉથ છઠ મા ખમણ, પ્રમુખ સયલ તપ સાર, જિગુઆણાસવું આચરઉ, જિમ પામઉ ભવપાર. શ્રી પાસચદ સૂરીદ વર, ચરણયુગ પણમૂવિ, બ્રહ્મ શિષ્યિ એ વર્ણવ્યઉ, સુસઠ ચરિત્ર સંખે વિ. મહાનિશીથઈ એહનઉ, છઈ સંબંધ વિચાર, અપર ગ્રંથિ દીઠઉ જિ વલિ, તિહથી એ ઉદ્ધાર. ૨૪૨ ભુવન ચહ સર ચંદ મિત, વરસિ કઉ ઉધરિ રંગ, ભણુઉ ગુણઉ મંગલકરણ, જિમ હું સુખ અભંગ. ૨૪૩ (૧) ઈતિ શ્રી મહાનિશીથાદિ ગ્રંથાનુસારતઃ સુસઢ ચરિત્ર વર્ણન ગ્રંથાત્ર ૪૫૦. પ.સ. ૧૯-૧૧, ડે. ભ. દા.૭૧ નં.૩૮. (૨) પ.સં. ૧૧, ચં. ૨૫૨, લી. ભ. દા.૩૦ નં.૪૮. [કેટલૅગગુરા) (૪૮૮) [+] ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ [અથવા ચરિત્રરાસ] ૨. સં.૧૫૯૭ આદિ – જિણ ચકવીસઈ પઈકમલ, મનિ ધરિ હર્ષ નમેસુ, સુગુરૂવચન સુભ મંત્ર જિં હોયડા માહિ ધરેસ. મુનિવર જે જગ જાણઈ, પ્રત્યય દેખી બુદ્ધ, મન આણું દઈ નંદિ કરિ, કહિસ્યઉં તાસ પ્રબંધ. જેઈ અસંખ ઇણે પરિ થયા, તઉ પણ એ મુનિ યારિ, ચવણ દીખ કેવલ મુગતિ, સાથિ લહઈ સુવિચાર. અંત – સાસણુદેવન આપઈ લંગ, સંજમ પાલઈ રિષિ, તે મુનિવરનઉ મનિ ધરિ નાંમ હર્ષ બ્રહ્મઉ કરઈ પ્રણામ. ૬૮ – કરકુંડ ચરિત્ર -દુમુહ ચરિત્ર વગેરે ( લે) રતનાકર ગ્રહ સંખ વારીસ, સમતિ ચંદ સંવતઈ જગીશ. પ્રત્યય બુદ્ધ તણ9 એ ચરી, ભાષિઉ મન આણંદઈ. ૭ સુધાસુધ જસ જગત્ર વિખ્યાત, વેલ તાત વિમલાદે માત, શ્રી પાસચંદ ગુરૂ સુગુણ પ્રધાન, તસુ પ સેવ કરવું તે જમાન. ૮ ઉતરાધ્યયન સંપઈ કહિઉં, વૃત્તિમાંથી વિસ્તર લાઉ, તેથી બેઉ એ ઉદ્ધાર, ભણતાં લાભાઈ શુદ્ધ વિચાર. ૮ જિનભષિતથી કહિઉં વિરૂદ, પંડિત જન તે કરો સુદ્ધ, અમ મિલતઉ કરવું પ્રમાણ, કર જોડી વીનવઈ સુજાણિ. ૧૦ ' - ' Page #389 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ [૩૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ મેરૂ મહીમ ડિલ થિર રહેઈ, સૂરિંજ ાસ ગણિ ́ વહુઇં ચિRsદિસિ રત્નાકર જલે ભર્યા, બિહુ પાસઈ જગતી પરવર્યાં, ૧૧ જાં જગિ જિષ્ણુસાસણ થિર થાઈ, તાં એ ભણુતાં ચિત્ત સુહાઈ, પ્રાંમીજીઈ સિવ સુખ સૌંપદા, પાસનાહ સુસાઇ સદા. ૧૨ (૧) પ.સં. ૧૬ -૧૪, અશુદ્ધ પ્રત, ધેા. ભ. (૨) ભાં. ઇ. સન ૧૮૭૭ -૭૮ નં. ૩૫. (આમાં કર્તાનું નામ આણુંદ ઋષિ આપ્યું છે તે ખરાખર નથી.) [પ્રકાશિત ઃ ૧. જૈન રાસસંગ્રહ ભા. ૧.] (૪૮૯) + સુધમ ગચ્છ પરીક્ષા આદિ ચેપાઈ. વીર નર્મુ કર-અંજલિ કરી, સાધુ તણા ગુણ મનિ સભરી, સાચા ધમ પરીક્ષા ભણી, વિગતિ કહું કાંઈ ગચ્છ તણી; વીર તણા ગણધર ઇગ્યાર, નવ ગ્૰ તેડુ તણા ઈમ ધાર, પાંચ ગણધરના ગચ્છ પંચ, પોંચ પાંચસય મુણિવર સંચ, ગચ્છાચાર તણી ચૌપાઈ, ગાથા એકસેસ તિહુ તેર થઈ, એ સાંભલી સૌધમ ગચ્છ ભજો, આમતિની સંગતિ તો. ૧૭૩ ઈમ જોઇને જિનવરઆણુ, સૂત્ર અર્થ સવિ કરી પ્રમાણ, અભિનિવેશ મનને પરિહરે!, બ્રહ્મ કહે જિમ શિવસુખ વા, ૧૭૪ (૧) ગ્રંથલેાક ૨૮૩ સ.૧૯૩૧ના માગસર વદ ૫. પા. ભ. (૨) પ્ર. સ.૧૧-૧૨, આ॰ ક॰ ભ', (૩) ધેા. ભ. (૪) લ.સ.૧૬૨૫, ૫.સ. ૫-૨૩, રા, એ. સેા. ખી. ડી. ૯ નં. ૧૮૮૧. : પ્રકાશિત ઃ ૧. પ્રકા, શ્રાવક રવજી દેસર, ગામ સામેણુ કચ્છ. (૪૯૦) સુશ`ન શેઠ ચરિત્ર ચોપાઈ [અથવા રાસ] અંત અ'ત - - (સારડા) સહ્યા પરીસા અતિ ધાર, સુદરશણ મહા મુની કાયા કરમ કઠોર, શીલ પાલી શિવપુર ગયા, જેને એહુ અધિકાર, કહ્યો ઋષિરાય બ્રહ્મને સૂત્ર તળે અણુસાર, ભવિયણ હિત કરી સાંભલે સુણ્યા તણે! હી સાર, શીલ પાલે જે નર સદા તે પાવે ભવપાર ઈં વાતમેં સૌંકા કે નહિ. જે કાઈ નરનાર શીલ પાલે લા કા ૨. R ૩ Page #390 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૩૨૫] બ્રહ્મમુનિ-વિનચદેવસૂરિ સે ઉપજે દેવ મઝાર ઉવાઈ સૂત્ર જેહની શાખ છે. ૪ એસ શલનિધાન, ભવિયણ હિત કરી આદરે જ્યાં જાઓ નિર્વાણ દેવલોકમેં સાંસે નહી. એ ખટ દરસણમાંહિ શીલ અધિકે વખાણી. તપ સંજમ ખેરૂ થાય શીલ વિના એક પલકમાં. કહાં તાઈ કીજે વખાણ શીલકી ગુણ તણે જોવાનું સૂત્ર પુરાણ શીલ સારેહિ અધિક કલ્યો. ઋષિરાય બ્રહ્મ ઉલાસ શીલ તણા ગુણુ વરણવ્યા કીયો ચરિત્ર પ્રકાશ સુદર્શન શકે, અધિકે ઓછો કહ્યો હોય તેને મિચ્છામિકડું સૂત્ર પ્રાકૃત જોય જેને અનુસાર ભાષી. એ શીલ તણો વખાણ પઢે સુણે નર જે સદા પવિત્ર કરે છભકાન, સુખ પાવે તે સાસતા. (1) સર્વગાથા ૮૩૯, લિ. સં. ૧૮૪૦ જેષ્ટ વદિ ૧૧ વાર ચંદવારે. ૫.સં. ૧૫-૨૭, આગ્રા ભં. (૨) સંવત ૧૮ સાલ ૪૮, પ.સં. ૬૩-૭, ગુ. નં. ૧૨-૩૨. [મુગૃહસૂચી.] (૪૯૧) [+] અઢાર પાપ સ્થાન પરિહાર ભાષો [ભાસ આદિ – સુંદર રૂપ વિચાર ચતુરપણું ઉત્તમ કુલ અવતાર; ભોગ સંગ સંપતિ સવિ અતિ ભલી, પામીઈ અરથ ભંડાર. વિવેકી જીવદયા ધમ્મસાર, પાલીઈ કરીય વિચાર – આંકણું અંગ નિરોગ નઈ જીવિત અતિ ધણું, કરતિ પ્રબલ સભાગ, જિનવર ગણધર અમરપતિ ચક્રધર, ઉત્તમ પદ લહિ લાગ. વિ. અંત – સમકિતધર થઈ થડલા, નહીં મિથ્યાતી પાર; દેખી ઘણું મ રાચસ૩, પરખઉ સમકિત સાર. ૧૩. આ૦ દોષ અઢાર રહિત ભલા, પરખ અરિહંત દેવ; સમકિત વન તપ ગુણિ ભર્યા, સાધુ તણું કઉ સેવ. ૧૪. આ૦ ભાખિ3 સૂત્ર પ્રમાંણ, તે આરાધુ ધર્મ; તત્વ ખરાં ત્રણિ એ અછઈ, સમકિત મૂલ એ મમ્મ. ૧૫. આ૦ પાપ સતર હલ્યાં ગિઉ, મોટઉ ભાર મિથ્યાત; જીવ તણુઈ પતઈ અઈ, કાલ અનાદિ વિખ્યાત. ૧૬. આ૦ રાગ આસાફરી. Page #391 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમુતિ-વિનયદેવસૂરિ [૩૨૬] જૈન ગૂર્જર કવિએ : જ જીવવધ અસત્યવ્રત અનઈ ચેરી, નારિની સંગતિ પાપની ઉરી સ‘ભલઉ પ્રાણીયા ઐહુ વિયાર, મત મુધિ પરિહરિય પાપ અઢાર, પરિગ્રહ ક્રોધ વલી માંન નિ માયા, લેાભ ઈ સયલ દૂષણુ તણા પાયા સ રાગ નઈ દ્વેષ ગિણિ કલહ નઈ આલ, પર પરિવાદ માયા મૃષા વાણી, વલીય મિથ્યાત શલ્ય પરિહરિ જાણી. સ એહ તણુઈ વિલ જીવ અનાદિ, દુઃખ ઘણાં સહ્યાં પડઇ પ્રમાદિ. સં એહનઉ જેમ કરઇ પરિહાર, મુગતિ તણાં સુખ તે લઈ સાર સં શ્રીબ્રહ્મ કહઇ ઇમ આણંદ આણી, સાધુન વંદા ભવીયણ પ્રાણી. સં (૧) સં.૧૬૮૦ વર્ષે ચેઋત્રિ વદ ૧૧ રવઉ દ્વિને લખ્ છિં. લિખિત ધેાલકઇ વાસ્તબ્ધ પેરવાડ જ્ઞાતી પારીખ દેવરાજસુત વિમલદાસ પડનાથ સ્વયમેવ. આમેાદ ભ. હવે દે. લા. પુ. લા. નં.૯/૨૫૧. (૨) પ્ર॰ કા॰ ભ, (૩) સ.૧૭૩૪ આશ્વન માસે તૃતીયા તિથૌ બુદ્ધવાસરે. ૫.સ. ૭–૧૬, સંધ ભ', દા૬૩ નં.૨૫. (૪) સ`.૧૭૪૪ વૈ. શુ. ૧૩ ઈલમપુરે સાધ્વી લાલ પદ્મનાથ ....પ.સ.૧૩, જિ. ચા. પેા.૮૩ નં.૨૧૫૪, (૫) ૫. ૪, ૧૧થી ૧૬, એક ચોપડો, મુક્તિ॰ નં. ૨૪૭૧, [આલિસ્ટઈ ભા.૨, મુખ઼ુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૭),] અત પશુનપણું. રતિ અતિ વિશાલ. સં. [પ્રકાશિતઃ ૧. સજ્ઝાયસ`ગ્રહ ભા.૧ (ગેા.).] (૪૯૨) નેમિનાથ ધવલ અથવા વિવાહલેા ૪૪ ઢાળ આદિ – રાગ ધન્યાસી. સાદ સાર દયા કર દેવી, હીઅડા ભાભિરિ આણીજી, મિનાથનૂં ધવલ રચિસુ સરસ સુ·ામલ વાણીજી એ ધવલ રચ્યઉં મઇં આંણી તિ આણંદ. બ્રહ્મચારી નિરૂપમ ગાયઉ નેમિ જિંદ, કહઈ શ્રી બ્રહ્મ સદા જિન દઈ બે કર જોડી, તે અલવઈ પાંમ સુખસ પતિની કેડી, પદ અક્ષર માત્રાહીણુ કહિઉં હુઈ જેમ, પ`ડિત જન જોઈ નિરતઉં કરજ્યે તૈય, સૂત્ર વૃત્તિ ચરિત અનુસારઈં જાણી સાર, ૨૦૧ Page #392 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [320] લવલેસઈ ભાઉ એહુ સયલ અધિકાર. ૨૦૨ (૧) ગ્રંથમાન ૧૯૩, ૫.સ. ૨૮, લી. ભ. ક્રૂા.૩૦ ન.૪૦. (૨) ગ્રંથાત્ર ૪૫૦, સ. ૧૬૧૫ આસા સુદ ૭ રવૌ લષિત. સાધસેવક લાલજી પારિષ શ્રી સુરજી પડનાથ, ૫.સ. ૨૧-૧૧, જૈ, એ. ઇ. ભ. ન. ૧૧૯૨. (૩) સં.૧૭૦૬ માધ શુદિ ૧૦ શુક્ર લિ પ.સં. ૧૫-૧૩, હા॰ ભ’, દા. ૮૦ ન.૧૩૭, (૪) ગ્ર'થાત્ર ૪૭૬, પ્ર. કા, ભ આદિ (૪૯૩)[+] ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન ગીત અથવા સઝાય [અથવા ભાસ] લ.સં.૧૫૯૯ પહેલાં ઢાલ મેાહણુગારૂ રે નદ રે વણુનાહલઉ. (૫૦ વચન તુહ્મારાં હૈ। જિનજી મનિ વસ્યાં એ ઢાલ) શ્રી ગુરૂ ગેાતમ ગુણુ હયડઈ કહિઇસિક વિનય વિચાર સ્વામી સાહમ ગણધરનઇ કહિઇ ઉત્તરાધયન મઝારિ વિનય કરીજઇ રે ભવીયણ ભાવ સિઉ જેહુથી લહીઇ નાંણુ, અનુક્રમિ સમકિત ચારિત્ર ગુણ ગ્રહી પાંમીજઇ નિરવાંણુ. આંકણી. અત છત્રીસઈ ઉત્તરાઝયશુઈ હૈ, જિવર કહઇ, બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ અમૃત વણુ, સમત જગસૂ` નિ ધરીયઈ રે, જેહુથી ભવસાયર તરીઈ જિન૰ એ ભાસ સંખેપેઈ સારી રે છત્રીસઈ અધ્યયન વિચારી, બ્રાઉં કહુઈ જે જન ભસ્યે રે, માઁગલ કમલા લહિસ્યઇ. ૨૧ (૧) ઇતિ શ્રી જીવાજીવ વિભત્તી ગીત.... છ. શુભં ભવતુ. કલ્યાણુમસ્તુ. છે. ગ્રંથાય... ૭૦૦ શ્લોક સખ્યા નવી. શ્રી શ્રો સં.૧૬૪૪ વર્ષે વૈસાખ વિદ ૭ સામે શ્રીમાલીજ્ઞાતીય ૫૦ તેજાસુત ૫૦ લાલજી પડનાર છે. છે, પ્ર. કા. પાસેના ચાપડે. (૨) સં.૧૫૯૯ કા શુક્લ પ'ચમ્યાં શ્રી ૨૦ સ્ત ભતીર્થ શ્રી સ્તંભનાધીશ શ્રી પાર્શ્વનાથ પ્રસાદાત્ વિહિત ઉત્તરા ધ્યયન ષટર્વિંશક ભાષા ત્રિશક્ત સમાપ્ત, પૃ.સ. ૨૭-૧૧, મેા, સુરત. પે. ૧૨૬. (૩) સં.૧૬૪૯ વર્ષે કાર્ત્તિક સુદિ ૩ ભૃગુવાસરે. ૫.સ. ૧૯-૧૩, દે. લા. પુ. લા. નં. ૧૪૮/૩૯૬. (૪) સ’.૧૬૫૭ વૈ. વ. ૯ શુક્ર ખાઇ સામા પડના. પ.સ. ૪૦-૧૧, ધેાધા ભર દા.૧૬ નં.૩૭. (૫) સ. ૧૬૭૧ ચૈત્ર શુદિ દુતીયા લિખિત કાયસ્થ માથુર સુદ તેન આગરે કાટા. પ.સ'. ૧૮–૧૩, સંધ ભં. દા.૭૨ નં.'કર. (૬) પ.સ. ૩૨-૯, ખેડા ભ.... દા. નં. ૫૭. (૭) શ્રી અ’ચલગચ્છ આચાર્ય શ્રી પુણ્ય(સાગર...) Page #393 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મસૃતિ-વિનયદેવસૂરિ [૩૨૮] જૈન ગૂજર કવિઓ: ૧ સ.૧૬પર કા॰ શુ, ૧ ગુરૌ લિ॰ પ.સં. ૧૫-૧૭, હા.ભં. દા.૮૨ ન. ૧૦૩ (૮) એક ચાપડા, ૫. ક્ર. ૧૩થી ૪૩, મુક્તિ॰ નં. ૨૪૭૧. (૯) પ.સં. ૧૪, લી, ભા.૩૦ નં.૫૧. (૧૦) પ.સ. ૪-૨૦, અપૂર્ણ, મ॰ જે. વિ. નં. ૫૧૮, (૧૧) લ.સ.૧૯૯૯, સેં. લા. (૧૨) પ.સ. ૧૩-૧૧, જૂની પ્રત, પ્રથમનાં ૩ પત્ર નથી, ડા. અ. ભ. પાલણપુર દા ૩૬. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૫, ૧૫૪, ૫૪૪).] [પ્રકાશિત ઃ ૧. સજ્ઝાયસંગ્રહ ભા.૧ (ગેા.).] (૪૪) જિનપ્રતિમા સ્થાપન પ્રધ (૧) પ.સ. ૪૫, અમ. ૩ (૪૯૫) [+] નાગિલ સુતિ ચોપાઈ અથવા સુમતિનાગિલ રાસ ૨ સં.૧૬૧૨ આસે શુક્ર ૭ ગુરુ આદિ – ખાલપણા લિંગ શીલઇ ધીર, નીલકમલદલ કંતિ શરીર, સમુદ્રવિજય શિવાદેવીન, નૈમિ નમૂ` આણી આણંદ. ૧ જસુ ગુણુ તણુ ન લાભે પાર, અતિશય ચઉત્રીસ સેાહે સાર, વચન તણા અતિશય પાંત્રીસ, તારુ ચરણ વંદા નિશિંદીસ. ૨ મનશુદ્ધિઇ સંભારૂ' સદા, સરસ વચત આપે શારદા તસુ અણુસારે કરૂ ચેપઇ, સુÎા સુયણુ એકમના થઈ. ત્રિણિ તત્ત્વ છે જગ માહેં સાર, દેવ અને ગુરૂ ધર્માં વિચાર, તે દેખાડે શ્રી ગુરૂ સાય, એ છે નિશ્ચલ આગમ વાચ. શ્રોતા દેખી ગુરૂ ના કહે, બ્રહ્મ કહે તેા સાચું લઇ. અંત – એ ચઉપ ભણી કરી, રાખી હિયે સુજાણુ, જે નવિ કહસ્ય લૌકિકને, તસુ તેમીક્ષર આણુ. સાચું કહુતાં સમકિત સહી, તિણિ લેજ્યે લાહે એ કહી, સાધુ ગુણે જિવરને નામિ, એ વિસ્તરજયેા ઠામે` ટામિ, ૬૧૩ સંવત સાલે આરાત્તરે, આસા સુદિ સાતમિ દિન ગુરે નાગિલ સુમતિ તણી ચાપઈ, ગુરૂપ્રસાદિ સ`પૂરણુ થઇ. ૬૧૪ (૧) ઇતિ ગુરૂતત્ત્વ પરીક્ષાધિકારે સુમતિનાગિલ ચઉપઇ સમાપ્તા, (આમાં સુધારાવધારા છે તેથી કવિની પેાતાની જ પ્રત જણાય છે.) ૫.સ. ૪૫–૧૨, રત્ન ભ. ૫,૪૫ ન`,૪૨, ૬૧૨ . [પ્રકાશિત ઃ ૧. પ્રકા. રણછેડલાલ ગંગારામ.] (૪૬) અજાપુત્ર રાસ ૪ પરવ y.org Page #394 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૨૯] બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ (૪૯૭) સુપાશ્વજિન વિવાહ ૨. સં.૧૬૩ર [આસો ૧૩ મંગળવાર 2] આદિ– સુંદર સુગુણ સુહામણઉ એ, નમૂ દેવ સુપાસ નિધિ જસ તણ9 એ, નમિય વલિ અવર સવિ જિણવીરૂ એ, સવિહું જિનનાથના ગણધર એ.૧ શાસનદેવતિ સંભરી એ, વિલિ સારદાના ગુણ મનિ ધરી એ કરિસુ સુપાસ જિવર ચરી એ, સુણતાં હુઈ સંપદા બહુ પરીઈ એ. અંત -- ચઉસકિ ઈંદ્ર તિહાં મિલઈ એ, તિહાં કરઈ લોકાચાર ભ૦ જબુદીવ અનતિ છઈ એ, મોક્ષગમન અધિકાર ભ૦ ૫૨ ત૭ તિહાંથી જણિવઉ એ, કહતાં વિસ્તર થાઈ ભ૦ ઉછવ ન દીસરિ કરી એ, સુર સુરલે કઈ જાઈ. ભ૦ પ૩ શોક નિવારી મન તણુઉ એ, ભગવાઈ સુરના ભોગ ભ૦ મનસુધિ જિન આરાધતાં એ, લહિયાઈ સયલ સંગ ભ૦ ૫૪ શ્રી વિનયદેવસૂરિ મ ભણઈ એ, વંદઉ સામિ સુપાસ ભ૦ એહ ભણ3 વીવાહલઉ એ, જિમ પુડુચઈ મન આસ ભ૦ ૫૫ ચરિત્ર થકી એ ઊધર્યઉ એ લવલેસઈ સંબંધ ભવ મિચ્છાદુક્કડ તેહનું એ, જે કહ્યઉં સૂત્રવિરૂદ્ધ, ભ૦ ૫૬ યુગલ ભુવન રસ ચંદ્રમા એ, વરસિ રસાસુત વારિ ભ૦ ફલતી આશા અભિનવી એ, માસિ તરસિ દિનિ ધારી ભત્ર ૫૭ એહ રચ્યઉ વિવાહલઉ એ, નાંદઉ જ જિણધર્મ ભ૦ ભણતાં સુણતાં સુખકરૂ એ, જાઉ સૂધઉ ધમ. ભ૦ ૫૮ (૧) ગ્રંથાગ્ર ૫૮૧. આર્યા મનમાં આ અમરાં પઠનાથ. ૫.સં. ૧૫-૧૧, ડા. આ. ભ. પાલનપુર. (૪૯૮) ભરત બાહુબલી રાસ કડી ૩૨૫ ૨.સં.૧૬૩૪ આદિ– શ્રી આદીશ્વર ચરણે નમ્, ચસરિન ધ્યાનિઈ રમેં, ગાઊ બાહુબલિ મુનિરાય, પામી સહિગુરૂ તણું પસાય. ૧ ઋષભદેવ ૯ઈ દીક્ષા જિસઈ, દીધું રાજ ભરતનઈ તિસઈ, બાહુબલિનઈ ઘઈ દેશ, બહુલી નામિઈ રિદ્ધિ પ્રદેશ. દેશમાં કેતુ દીધઉ વલી, પુત્ર અડાણ નઈ મનિ રલી, આદરઈ સ્વામી સંયમભાર, પાલઈ સૂધઉ નિરતીચાર. ૩ અંત – આવશ્યક નિયુક્તિ ગતિ વિચાર, વત્તિ માંહિ છઈ તસુ વિસ્તાર, વલી ચરિત્ર જોઈનઈ કહ્યઉં, પંડિત નરને વચને લઘુઉં. ૩૨૨ અક્ષર કાન્હઈ માત્રઈ ય, હીણ3 અધિકઉં ભાખ્યઉં તેહ, Page #395 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ [૩૩૦] જૈન ગૂર્જર કવિએ : ૧ પંડિત જન તે સાચઉં કર, અભિનિવેસ મનનઉ પરિર૩. ૩૨૩ શ્રી બાહુબલિ ઉત્તમ સાધુ, ખામૂં તે સાખિઇ અપરાધ, કર જોડી વદઉ' તિસિદીસ, કહઇ શ્રી વિનયદેવ સૂરીસ, સંવત સાલ વરસ ચઉત્રીસ, કરી ચઉપઇ ધરી જંગીસ, ભણતાં ગુણતાં મોંગલ કરઉ, જિહાં જિનધમ તાં લગિ વિસ્તર, ૩૨૫ (૧) ૪ પ્રકાશમાં, સ`૦૧૬૪૫ આસે વિદ ૫ રૌ ૫. સકલપ્રમાદગણિ ચેલા પદ્મપ્રમેદ લ॰ ૫.સ. ૧૨-૧૫, ખેડા ભં. દા.૬ નં.૩૫, (૪૯) સાધુવ’દુના કડી ૧૩૮ આદિ – અમરતરતૢ નિતુ જાસ અનિશિ નમઇ, કેવલજ્ઞાન સુખ સંગમઇં જે રમઈ, સિદ્ધ અનંત તે ભાવ ધાર વહેંક્રિયઇ; ચ્યારનઈ વીસ જિષ્ણુનામિ આણુ દિયઈ. કાલ અતીત અનંત મુણિવર થયા, અછઇ જયવંત જે હસ્યઇ આગામિયા, જોડિ કરકમલ તસુ શિરકમલ નામિયઇ, અભિનવ આણુંદ જેહથી પામિયઈ, અત ૧૩ ઢાલ રે જીવડા દુલહુઉ માનવભવ લાધુ. ગૃહવાસિÙ શીલ સેવન કસિયૂ', કષ્ટ કસઉટઈ જાચૂ, સેડિ સુદરસણુ દરસણુ રૂડ, સીલ દીપાવ્યઉ' સાચ્'. * ૧૪ ઢાલ રે પ્રાણી દાહિલક નરભવ સાર. સાધુ ક્યવન નામ સેાભાગી સાલ અનઇ મહાસાલ, ગાગલિ પિઠેર ચશેામતી જાણીઇ, પંચ એ સુગુણુ રસાલ. ૩૨૪ * આજ સમઇ જિા સાધુ શિરામણ, વ્રત તપ સમિતિ પ્રતિપાલ, તાસુ પંકજ શ્રી બ્રહ્મ વ દઇ સદા, જોડિ કર કરકમલ ત્રિળુકાલ. એમ આમિ અનઇ અવર ગ્રંથઇ વલી, સાધુના સંભરી નામ ભાવસૃદ્ધિઇ જિકે પ્રહ સમઇ નિતુ તમ, તે લહુઇ અવિયલ ઠામ.. (૧) પ.સ. ૯-૧૨, ૧. સુ. (૫૦૦) શાંતિનાથ વિવાહલા ઢાલ માઈ ધન્ત સુપન્ન. ૨. www.jainelibrary.crg Page #396 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૩૩૧] બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ આદિ – આરાધૂ ભાવિઈ સંતિકરણ શ્રી સંતિ, ગુરૂની ગુરુ વંદઉ ટાલી મનની ચંતિ. નિર્વાણું નામઈ શાસનદેવિ સંભા", સલમ જિનવરનું ધવલ રચિસુ હઉં સારું. અંત – ઉત્તરાયયનની વૃત્તિ પ્રમુખ થકી, ભાખ્યઉ એ અધિકાર, આપમતિઈ કાંઈ હીણ અધિક કહ્યઉં, સાચ વિબુધ કરઉ સાર. ૨૧૫ શાંતિ જિણેસર સ્વામી સેલમઉ, ગાય૩ મન ઉદલાસ, શ્રી બ્રહ્મ કહઈ નિતુ સેવા સારતાં, પૂરઈ વંછિત આસ. ૨૧૬ આણંદ આણું રે જગગુરુ ગાઈઅઇ. (૧) પડનાર્થ બેન મેતીકુઅર. ૫.સં. ૧૫–૧૪, મુક્તિ નં.૨૩૩૦. (૧૦૧) વાસુપૂજ્ય સ્વામી ધવલ આદિ – ચઉવીસઈ જિણ ચરણે લાગી, વર શ્રતદેવી પાસઈ માગી, લાગીઈ પાએ શ્રી સુગુરૂનઈ, ધવલ રચિસુ સુહામણું, વાસુપૂજ્ય જગગુરૂ બારમાનં, ચરિત્ર જાવ ત્રિણઈ તણું, ધાતકી ખંડઈ પૂરવ દિશિ ગિણિ મહાવિદેહિ વખાણઈ. ભલ વિજય મ ગલાવતી, નયરી રતન સંચય જાણું અઈ. ૧. અંત – સદાફલી ફલ જિમ તડકીનઈ સાધુ સહિત સિધિ પામઈ, શ્રી વિનયદેવસૂરિ બે કર જોડી, ભાવઈ મસ્તક નામઈ. નદીસર વરિ કરી અઠાહી, દેવલકિ સુર જઈ, પૂજઈ દાઢ આશાતન ટાલઈ, હિયડઈ હરખ ન માઈ. ઉં ધવલ જિમ ચરિત્રિ વખાઉં, જાણું ગુરૂમુખિ મર્મ,. તા થિર પઢઉ ગુણઉ ભવિયણજણ, જા વરત જિણધર્મ. ૨૯ (૧) સંવત ૧૬ ૬૬ વષે માધ શુદિ ચતુર્થી ગુરૌ મુત્ર રાજવિમલેન. લિપિ. પ.સં. ૧૦-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૫૯. (પ૦૨) પ્રથમસૂવદ્વાર કુલક કડી ૯૨ આદિ– શેયમ નઈ સેહમ ગણધર ચરણે લાગૂ, મતિ કવિત કરવાની, મન રંગાઈ માર્ગે; દસમઈ અંગિ બેલ્યા પંચઈ આશ્રવઠાર, મિથ્યાતી અવિરત લોક તણું આચાર. દ્વાર અધર્મ પક્ષના કરણી જેની આદિ ન દીસઈ, Page #397 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ કેવલ પાપ સંધના કારણ જાણુઉ વિશ્વા વસઈ. ૧ અંત – દસમઈ અંગઈ રે વીર જિર્ણોદ કહઈ પહિલૂ દ્વાર અધર્મ, સમકિત વિરતિ નહિ જસુ એ, સહિ જાઉ એહ જ મમ. ૯૦ પાછલિ કરશું બોલ્યાં તે સદ્ગ, પાપ કરવાનાં ઠામ, સૂત્રઈ વિવરી રે ભાખ્યાં તે સદ્ગ, પાપી નરનાં નામ. ૯૧ નિર્મલ મતિ કરિ સમકિત વિરતિ ચૂં, પાપકર્મ કરઉ રિ, અવિચલ પદવી રે પામઉ તહથી, ભણઈ વિનયદેવસૂરિ. ૨૨ (૧) પ.સં. ૩–૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૭૮. (૫૩) કેર જિનરાજનામ સ્ત. આદિ-કેવલન્યાની પહિલા દેવ, બીજા નિર્વાણું કરૂ સેવ. ૧ તિદૂ કલિઈ અનંતા દેવ, તેહની મનસુધિ સારઉં સેવ, મનથી તુહે મ કરસઉ દૂરિ, ઇમ બલઈ શ્રી વિનયદેવસૂરિ. ૩૧ (૧) ઉપરની પ્રત સાથે છેવટે. (૫૦) અંતકાલ આરાધનાકુલ ૧૨૪ કડી આદિ – વદિય ચકવીસમઉ જિણિંદ, ગેયમ સ્વામી પમુહ મુણિંદ, ભણિસુ સંક્ષેપઈ આરાધના, જે ગુણતાં હુઈ સુભ ભાવના. ૧ અત – ઈણિ ભવિ પરભાવિ સુખ ઘણું આ પઈ, બ્રહ્મ કહઈ અવિચલા પદિ થાપિ. ૧૧૯ ધન્ન અણગાર શ્રી મેઘકુમાર, ગપસુકમાલ નમું નિત વાર. ૧૨૦ ચુપઇ. એહ આરાધના જે જન કરસઈ, તે સુખસંપદા નિધઈ વરસઈ. ૧૨૪ (૧) ૫.સં. ૧૦-૧૧, પ્રત કવિના સમયમાં લખેલી. જિનદત્ત ભં. મુંબઈ પિોથી નં. ૧૦. (૫૦૫) બીજી કૃતિઓ (૧) પાર્શ્વનાથ સ્ત-આસ મનવંછિત પાસજિન પૂરણ. (૨) આદીશ્વર – રિષભદેવ છઈ આણંદ જેહનઈ નમે. (૩) પાર્શ્વનાથ ગીત –કેવલ યાન દિવાકર ભગવંત. (૪) બંભણધીશ પાશ્વ સ્તવ -- સકલ સુરાસુર સેવતિ પાવ, થંભણપુરમંડણ જિનરાય. (૫) અંતકાલ આરાધના (૬) અન્નક સાધુ ગીત. (9) મૃગાપુત્ર ચરિત્ર–પ્રબંધ. (૮) -અષ્ટકમ વિવાર. (૯) ચંદ્રપ્રભ સ્વામી ધવલ. (૧૦) સંભવનાથ સ્તવન, Page #398 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩૩૩] દેવસુંદર વા ૬ કડી. (૧૧) ૨૪ જિન સ્ત॰ (૧૨) સૈદ્ધાન્તિક વિચાર. (૧૩) ચઉપવી વ્યાખ્યા, તદુપરાંત સ્તવનેા, સઝાયા, કુલકા અને પ્રાસંગિક કાવ્યા, [સજ્ઝાયેા વગેરે કેટલીક ગૌણુ કૃતિઓ ‘બદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ'માં પ્રકાશિત થયેલી છે. (૫૦૬) લેાકનાલિકા માલા. આદિ – નવા વીર વિશેષજ્ઞ સ་વિવિનાશક લેાકનાલે: સમાસેન વાત્તિક ક્રિયત મયા. ૧ (૧) અયં બાલાવબેાધા બ્રહ્મર્ષિણી સ્વાત્માર્થાવાધકૃત તથા સહ લેાકનાલ શ્રી બ્રહ્મષિ ણુા સ્વયં હસ્ત લખ્યુંતે તિ ંસહી પરતથી ઉતારી ઈ. સ, ૧૭૦૬ કા, વ, ૩ વાર રવિપુત્રદિને લિ. કુઅરપાલ, પ.સં. ૯, ગા.ના. (૨) પ.સ’. ૧૩, ગા. ના. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૫૨-૫૮ તથા ૬૦૨, ભા.૩ ૪ ૬૦૫– ૬૧૩ તથા ૧૬૧૧. ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન સ'ની નોંધ થયા પછી ભા.૧ પૃ.૧૫૮ પર નીચેની બે પક્તિ મળે છે તે કેાઈ રાસની જણાય છે પણ કયા રાસની છે તે સ્પષ્ટ થતું નથી. જબુદ્દીપ ભરતક્ષેત્રમાંડણ, નગર અચલપુર સેહઇજી, ધન વિક્રમ ભૂપતિ તસુ રાણી ધારણી જનમન મેહઇ જી. ૧. ] ૨૩૮. દેવસુંદર વા૦ (જીરાઉલાગચ્છ રામકલશસૂરિશિ ) (૫૦૭) કયવન્ના ચોપાઇ ૨ સ’, ૧૫૯૪ માગશર વિદે ૭ ગુરુ આદિ- સંધ સાનિધિ શ્રી પાસ પસાઇ, નામ જપતા નવિધિ થાઇ ૪૦ સંવત પનર ચેારાણુ સાર, માગસર વવિદ સાતિમ ગુરૂવાર પૂષ્ય નક્ષત્ર ૢતા સિંધ જોગ, યવન્નાની કથાને ભાગ. શ્રી જીરાઉલિગચ્છ ગુર જયવંત, શ્રી શ્રી રામકલસર ગુણવંત વાચક દેવસ દર પભ તિ, ભણુઇ ગુણુઇ તે સૂષ લહુતિ. ૪૨ (૧) અંત્ય પુત્ર, નાહટા. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૫.] ૨૩૯. કલ્યાણજયશિષ્ય (ત॰ સૌભાગ્યડુ સૂરિશિ ) સૌભાગ્યહસૂરિના પ્રતિમાલેખેા સં. ૧૫૮૪ અને ૧૫૯૦ની સાલના મળે છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહુ ભા.૧ લેખાંક ૧૮૬ અને ૭૧૯) આ પૈકી સં.૧૫૯૦ના લેખમાં સાથે આ દિવમલસૂરિ પણ છે. આ બંને ૪૧ Page #399 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણજયશિષ્ય [૩૩] જૈન ગૂર્જર કવિઓ: ૧ સૂરિઓ હેમવિમલસૂરિના શિષ્યો અને બંનેની પાટ જુદી થઈ. આણંદવિમલસૂરિએ સં.૧૫૮૨માં ક્રિોદ્ધાર કર્યો તે વખતે તેમણે ગચ્છને સમસ્ત ભાર સૌભાગ્યહર્ષને સે હતો. સૌભાગ્યહષે લઘુશાલા નામે એક શાખા ચલાવીને પિતાની પાટે સમવિમલસૂરિને સ્થાપન કર્યા હતા જ્યારે બીજી બાજુ આણંદવિમલસૂરિએ પિતાની પાટે વિજયદાનસૂરિને સ્થાપન કર્યા હતા, (૫૦૮) કનકર્મ રાજાધિકાર રાસ ૨. સં. ૧પ૯૪ બાહુલ માસ વદ જ યાતિથિ ગુરુ ગંધારામાં આદિ – સકલ મૂરતિ કલ્યાણકર, આદિહિં આદિ જિણિ દ, શ્રી વિમલાચલ પંડણઉ, પણમઉ આદિ જિર્ણદ; શાંતિકરણ શાંતિ જિણ, સોલસમઉ જિણરાય, ચક્રવત્તિ વલી પંચમ૩, સોવનવન જસ કાય. ગઢ ગિરિનારિઇ ગાજતુ, રાજ મતીનું કત, તીર્થકર બાવીસમઉ, નેમિનાથ ગુણવંત. શ્રી રાઉલિ રાજીઓ, મહિયલિ મહિમાવંત, આસપૂરણ આસમેન તન, ચિર પ્રતપઉ જયવંત. શ્રી સિદ્ધાર્થ કુલતિલઉ, કંચણવાન સરીર, વદ્ધમાન વંદઉ સદા, સૂરઉ સાહસ ધીર, સેવિઉ સવિ સંપદ દઈ, શ્રી ગૌતમ ગણધાર, નવનિધિ નામ જપંતડાં, નિતનિત જયજયકાર. જસ નામિઈ જસ વિસ્તરિઈ, કવિજન દિઈ બહુમાન, તે ગુરૂપાય નમંતડાં, વસુધા વાધઈ વાન. સરસતિ સરસ વચન રસ, વિરચઈ અવિરલ ધાર, જાસ પસાઈ નીપજઈ, કવિત બીજ વિસ્તાર. તે સરસતિ મુઝ મુખિ વસઈ, આપિ નિરમલ બુદ્ધિ, આપઈ તુ કૃતકમનઉ, બેલિસ સરિસ ચરિત્ર. અત – વસ્તુ એક પદથી એક પદથી રાય કૃતકમ, નવરંગી નવયૌવની ઐરિ નારિયું રાજસુંદર. પામઈ લીલા અતિ ઘણી, તેજવંત મહિમાપુરંદર, છેડઈ સંયમ આદરી પામિઉ શિવપુર રાજ; Page #400 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩૩૫] સકલ શાસ્ત્રનઇ પ્રણમતાં, નિશ્ચઇ સીઝઈં કાજ. * કવિજન દિઇ સદ્ માંન *દ્રગચ્છિ શ્રી ગુરૂ દીપતા એ મા॰ સુવિહિત સૂરિ શૃંગાર શીલિઈ જમ્મૂ અભિનવા એ મા॰ ગુરૂ ગણજલ ભંગાર. તપગચ્છિ શ્રી ગુરૂ નાયકૢ એ મા॰ શ્રી હેવિમલ સૂરી...દ નામિઈ નિધિ પામીઈ એ મા॰ દુષ્કૃત જાÛ દૂર. તાસ સીસ સાહામણા એ મારું તપગચ્છનુ આધાર. નામિ સેાભાગિઈ આગલા એ મા॰ પાલઇ પંચાચાર. શ્રીસૌભાગ્યહસૂરિ ચિર જયુ એ મા॰ સા દિ આસીસ, વિષ્ણુધ પુરંદર ગુણનિલુ એ મા॰ ધર્માંત નિસિદીસ, વિદ્યા ચૌદઇ અલકરિઉ એ મા॰ તપ જપિ ક્ષિમાનિધાન શ્રી કલ્યાણજય જયકરૂ એ મા॰ પતિ સકલ પ્રધાન. જસ તાંમિ' જસ પામીઇ એ મા॰ ચરણ કમલ તે ગુરૂ તઇ એ મા શ્રી રાજસ સમાંન. ૭૩ તે ગુરૂ નઇ સુપસાઉલઈ એ મા॰ ચુગ નિધિ ઇષુ ભૂ વિચાર વરસ માસ બાહુલ સુěિ એ મા॰ જયા તિથિ સુર ગુરૂવાર, ૭૪ રાસ રચિ` `ગિષ્ઠ કરી એ મા॰ વંદન કરૂ કર જોડિ વચન કથન જે ખેાલીમ એ મા॰ અધિકી આછી વાત, દેવગુરૂ શ્રી સંધ સાષીઆ એ મા મિચ્છા દુક્કડ સાત. નગર અનેાપમ જાણીએ એ મા॰ મદિર શ્રી ગ ધાર ધર્માંકાજિ કરી આગલુ એ મા॰ દાંત દીઇ અનિવાર. જિહાં એહુવા વિવહારીઆ એ મા॰ પૂજઈ શ્રી ધમાન, વધુમાંન જિન પૂજતા એ મા॰ સુખ પાંમઈ વૃદ્ધમાન, ७८ જપતાં શ્રી વર્ધમાન જિન એ મારું સર્વિ સ`પદ અનિવાર દિાદિનિ પાંમઇ અતિણાં એ મા॰ માંગલીક જયજયકાર. ૭૯ કલ્યાણજયશિષ્ય ૨૩૭ ૬૮ ૬૯ ७० ૭૧ ૭૨ $ 0 શ જાં પત્રર મંદિર સકલ સહિર વિપુલ અંબર મંડલ, ઉદયગિરિ જા' ઉદ્દય કરઉ દિદિવ રત્ન મહીતલ. તાં એહુ શ્રી કૃતક રાજ તણુ ચરિત્ર સેાહામણું. કલ્યાણુ જયકર ભવિક નરનઈં અયલ દિલ વધામણુ . (૧) આદિમાં શરૂ કરલ છે કેઃ-તપાગચ્છનાયક ભટ્ટારિક શ્રી શ્રી શ્રી ८० ७७ Page #401 -------------------------------------------------------------------------- ________________ [૩૬] સંયમમૂતિ જન ગૂર્જર કવિઓ : ૧ સામવિમલસૂરિ ગુરૂભ્યો નમઃ-(તથી તે સૂરિના શિષ્ય લખેલ) પ.સં. ૧૪-૧૧, ડે. ભં. ઘ.૭૦ નં.૧૦૧. (૨) સં.૧૬૨૭ માર્ગશીર્ષ શુદિ ૭ કૃષ્ણદાસ લ૦ ૫રી દેવચંદ, એક ચેપ. પ. ક્ર. ૭૭થી ૯૦, નવાં ૬૯થી ૮૩, રા. ડાહ્યાભાઈ મોતીચંદ સુરતવાલા વકીલ પાસે. (૩) પ.સં. ૧૨-૧૪, સંધ ભં. દા.૬૩ નં.૪૩. (૪) ૫.સં. ૧૧–૧૩, ઈડર અં. નં. ૧૬૪. (૫) ઈડર બાઈઓને ભં. [આ કદાચ નં. (૪) જ હોય.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૦-૬૧, ભા.૩ પૃ.૬૧૩–૧૫. પહેલાં કર્તા કલ્યાણ” ગણેલા. પણ પછીથી સુધારીને “કલ્યાણજય(જયકલ્યાણું)શિષ્ય” એમ કર્યું છે. “જયકલ્યાણ” એ નામ માટે કૃતિમાં કોઈ આધાર જણાતો નથી.] ર૪૦. સંયમમૂતિ (અ. કમલમેરુશિ.) (૫૦) કલાવતી ચોપાઈ ગા. ૨૦ ૨.સં.૧૫૯૪ જે. શુ. ૩ બુધ કવિંદામાં આદિ– તિર્થેસર ચુવીસમ, વીર જિર્ણદહ દેવ સિદ્ધારથરાવ કુલતિલઉ, સારઈ સુરનર સેવ. અંત – સંવત પનર ચઉરણે સાર, જેઠ સુદી ત્રીજ ઈ બુધવાર રચીયઉ એક ઉપશમ ભંડાર, શ્રી વિધિપક્ષગછ ઉદાર. ૨૦૦ વાચક કમલમેરૂ સુસાઈ, કીયો કવિત મન ધરી ઉછાહ, વિધિઈ કરી સંયમભૂત્તિ કહઈ, ભણઈ ગુણઈ તે નવનિધિ લહઈ ૨૦૧ (પા) સંવત પર ચઉહાણે સાર, જેઠ સુદિ તીજ બુધવાર, શ્રી વિધિ પક્ષ ગ૭ ઉદાર, નયર શ્રી કવિંદા મઝાર. ૯૩ (૧) એક ગુટકે, જિ. ચા. (૨) પ.ક્ર. ૨થી ૧૦, અભય. નં.૧૧૭. (૩) અંચલગચ્છ વાવ તેજસમુગણિશિવ ઋષિ વેણુ લિખિત. પ.સં.૭, જેસ, ભ. ભ. નં. ૧૫૦. (૪) પ્રાયઃ આ કવિકૃત-સં. ૧૬૮૩ શ્રા. શુ. ૨ ભદિને વાસ્તવ્ય દીવબંદિરે લિ. મુ. વિ. છાણી. [મુગૂ સૂચી, હજૈજ્ઞસૂચિ (પૃ ૩૯૫).] (૫૧) ગજસુકમાલ સંધિ કડી ૭૦ ૨. સં.૧૫૬ []. આદ – પણવિ સ્વામી નેમિ જિjદ, જસ સેવઈ સુરનરવઈ ઈંદ ગયસકમાલ સંધિ મનરંગઈ, પભણિ જિમ અંતગડ અંગઈ. ૧ પંચમ ગણધર જિમ વલિ ભાસઈ, ચરમ કેવલી તેમ પયાસ કાલ તહનઈ સમઈ સુજાણ, નયર બારવઈ નેપમ ઠાણું. ૨ Page #402 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી મહિસાગર અંત - સુષરાજ તે રાજા સાધઈ, જિનવર વચન વિશેષઈ આરાધઈ ગયસુકુમાલ સદા ગુણ ગાવાઈ, તે નર ઋદ્ધિ વૃદ્ધિ શિવ પાવાઈ ૬૯ સિદ્ધ ભેદ વરસહ મુનિ ન દ, દેવકોટિ મા હે જિમ ચંદ, સજિમમૂરતિ તે ચિર નંદઈ, ગયસુકમાલ સદા જઉ વંદઈ. ૭૦ (૧) ૫. સામંતન લિ૦ ૫.સં. ૪–૧૧, મ. જે. વિ. નં. ૪૩. (૨) પ.સં. ૪-૧૨, અનંત ભં. નં. ૨. [મુપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬ ૦૪-૦૫ તથા પૃ.૬૧૫. પૃ. ૬૧૫ પર. કલાવતી એપાઈ ખંડિત પાઠને કારણે સંયમમૂર્તિને ગુરુ કમલમેરુને નામે મુકાયેલી હતી તે આપોઆપ રદ થાય છે. “ગજસુકુમાલ સંધિમાં સંવતદર્શક શબ્દોમાં “ચંદ' છપાયેલું તે, સંવતનું અર્થઘટન જોતાં, “નંદ” જોઈએ, તે ઉપરાંત “નંદ' પાઠને અન્યત્રથી પણ ટેકો મળે છે. જો કે તેમા છતાં “સિદ્ધ ભેદ'નું અર્થઘટન ૧૫ કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી.. “સંયમભેદ' શબ્દ માનીએ તો ૧૭ અર્થધટન થાય ને ૨. સં. ૧૭૯૭ કરે.. લેખન સંવતને કારણે સં. ૧૭મી સદીમાં મુકાયેલા વિનયમૂર્તિ શિષ્ય. સંયમમૂતિ વહેલા થયેલા હોય અને “ગજસુકુમાલ સંધિના કર્તા એ સંયમમૂતિ હોય એવી પણ શક્યતા જૈન ગૂર્જર કવિઓએ બતાવી છે પરંતુ એ માટે કોઈ પ્રમાણ નથી. એ જ રીતે આ કૃતિ કમલમેરુશિષ્યની હવા વિશે પણ નિશ્ચિત પ્રમાણ નથી એમ કહેવાય.] ૨૪૧. મહિસાગર (આગમગ છે સમરત્નસૂરિ–ગુણનિધાનસૂરિ– ઉદયરત્નસૂરિ–ગુણમેરુશિ.) (૫૧૧) લઘુ ક્ષેત્રસમાસ ચા પાઈ [અથવા ક્ષેત્રસમાસ વિવરણ ચતુષ્પદી) ૨. સં.૧પ૯૪ આસે બુધવાર પાટણ આદિ સરસતિ સામિણ કરૂં જુવાર, જેના ગુણ અપારાવાર, તે સરસતિનું દવ ન જ ધરી. સિઉં ચુપ હરષિઈ કરી. ૧ આગમ છિ ગુઆ ગુરરાય, શ્રી મયણસૂરિ વંદૂ પાય, તસ પટિ શ્રી ગુણનિધાન સુરિંદ, તસ પડ્યોધર સૂરિં નરિંદ : શ્રી ઉદયરયસૂરિ મહિમાવંત, અમદમ સંયમ સદા ઝલકંત, તે સહિગુરની અનુમતિ લહી, ક્ષેત્રસમાસ અહ્નો રચિસિંઉં સડી, ૩ તસુ પરિવારિ પંડિત ગુણમેરૂ. તાસુ સસ કહિ હરિષ ધરેવિ, ચુપબંધિ કરિશું હું સેઈ, એવું વિચાર સુણિયે સહુ કાઈ. ૪ Page #403 -------------------------------------------------------------------------- ________________ મારામર [૩૮] જન ગૂર્જર કવિએઃ ૧ વસ્તુ જૈન શાસનિ જૈન શાસનિ ભૂલ સિદ્ધાંત, સેહેમ સામિ પ્રકાસીઉ અછd, સાર પથા આગમ. તેહ મહીંધ થઈ ઉપાંગિં, જેહ અરથ દુર્ધટ્ટ અવગભ, જબુદી પત્તિ જેડ, તેનું ઉપ્રિત જેહ, ક્ષેત્રસમાસ જે મહિચલિઈ, તેનું વિવરણ એક. ૫૭. એ લઘુક્ષેત્રસમાસથી, વિરચિઉં સારોદ્ધાર, જબૂ૫ વિવરણા, બેલી ટબુ લગારિ. ૩૯૯ શ્રી ઉદયરત્નસૂરિ તણુઈ, સાનિધિ કહીઉં એહ, શિષ્ય પ્રતિસાગર વીનવઈ, પ્રણમું શ્રી ગુરૂ તેહ, ૪૦૦ હિવઈ બીજુ અધિકાર હું, બોલું હરણ ધરેવિ, લવર્ણમુદ્રની વિવરણા, ચુબિંધિ સંખે વિ. ૪૦૧ —ઈતિશ્રી ક્ષેત્રસમાસે વિવરણે જબૂદીનાધિકારે પ્રથમોલાસઃ એ ત - ગમગછિ ધંધુકીયા, શ્રી અમરન સૂરીલંદ, તસ પટિ પાપતિમિર હરઈ, શ્રી મરણ સૂરિશ્ચંદ. ૫૭૧ તસ અનુક્રમિ ગુરૂ દીપડા, શ્રી ગુણનિધાન સૂરિરાય, તાસ પાટ ઉદ્યોતકર, ચિર પ્રતિપુ ગુરૂરાય. શ્રી ઉદયરત્ન સુરીશ્વરહ, મહિમા ગરૂઅડિ મેરૂ, તાસ સીસ મુનિવર મુકટ, પંડિત શ્રી ગુણરૂ. ૫૩ તેહનું શિષ્ય વીનવઈ, મતિસાગર જસ નામ, જે કાંઈ કૂડ઼ કવિઉં, ખમિયે કરૂષ પ્રણામ. ગહન અર્થ એહમાં ધણાં, હું સિë લહૂએ ગમાર, હિત આંણી મઝ ઊપરિઈ, કરિયે ખરૂ વિચાર. સંવત પર ચુરાણુઈ, આસોઈ બુધવારિ, રચીઉં એ સૂત્ર ઊપરિઈ, પત્તન નયર મઝારિ. ૫૭૬ ચુપે દૂડા થઈ પંચસઈ, અડિહુત્તિર અભિરામ, તાં રહિયો એ મહિલઈ, સાયર સૂર દૂ જામ. પ૭ ) ઢોલ ઈણિ પરિઈ ચીઉ રાસ મુગતિઈ ભાવિ ભગતિઈ સુખ કરઈ, ૫9૪ ૫૭૫ Page #404 -------------------------------------------------------------------------- ________________ સેળી સદી [૩૩] અતિસાગર સિદ્ધાંતસાર વિચાર મીઠું દીઠું દરશનિ દુખ હરઈ, છરાઉલુ થી પાસ પ્રણમી નમી સરસતિ બહુ પરે, જે ભાવિ ભણસિઈ અર્થ સૂણસિઈનવાઈ નધિ હુઈ તેહ ધરે. પ૭૮ (૧) ઇતિ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિવરણે સંપૂર્ણ નામ ષષ્ઠલ્લાસઃ પ.સં. ૨૩-૧૫, દે. લા. પુ. લા. નં. ૧૧૪૧/૫૧૦. (૨) ભક્તિવિજય ભ. ભાવ. નં. ૨૮ (વે). (૩) અગરચંદ ભેરૂદાન બાંઠીયા લાયબ્રેરી વીકાનેર. (૪) અપૂર્ણ પ્રત, પ.સં. પ-૧૮, મ. જે. વિ. નં. ૪૦૩, [મુપુન્હસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૬).] (૫૧૨) સંગ્રહણી રાસ દ્વાલબંધ ૨. સં.૧૬૦૫ પિષ આદિ– અરિહંતાદિક પંચ જે, પરમેષ્ટી પ્રધાન,. નમું નિરંજન ચિત્ત રૂં, માગું અવિચલ માન. કામીરનિવાસિની, સરસતિ સમરૂં માય, તાસ ચરણ ભાઈ નમી, કરૂં કવિત ઉચછાહિ. સદગુરૂ પદપંકજ વલી, વાંદુ ભાવ સહીત; તાસ તણે સુપસાઉલેં, વાઘેં અવિચલ મતિ. એકમનાં આરાહીઈ, શ્રી ઉદયરયણ સૂરી, તસ પટોધર દીપતાં, આગમગછ દીસુંદ. શ્રી સૌભાગ્યસુંદરસૂરિની, અનુમતિ લહી ઉ૯લાસિ. શ્રી સંગ્રહણી સૂત્રનું, રાસ રચું સુપ્રકાસ. પહેલું દ્વાર ચઉત્રીસ જં, અનુક્રમે કહું વિચારિ, સાવધાન સહુ કે સુણે, બેલું સુત્ર અનુસાર, અત – સદ્ગુરૂચરણ પસાઈ કરી, અમદાવાદ નયર મનિ ધરી, ઋષભ પસાઈ પૂગી આસ, એતલઈ હુઉ બીજ ઉલ્લાસ. વૃદ્ધ સંઘણિ થિકી ઉધરી, શ્રી શ્રીચંદ્ર મુનીશ્વર કરી, વડી માહિઈ છઈ એતલા વિચાર, ચેઉવીસ દંડક તણું પ્રકાર. ૫૩૭ શરીરનઈ અવગાહન મિલી, સંઘણિ સંજ્ઞા સંડાણુ મિલી, કષાય લક્ષ્યા ઈંદ્રી સમુધાત, દષ્ટિ દર્શન જ્ઞાનની નાત. ૩૮ એગ ઉપગ ઉપપાતિ વિચારિ, ચ્યવન સ્થિતિ પર્યાપ્તતિ વિચાર. દિગાહાર સંજ્ઞા જજૂઈ જાતિ, ગત્યાગતિ દેવીની ભાતિ. ૩૯ એહ માહિદથી કેટલાં કહ્યાં, કેતલા એક ગ્રંથાંતરિ રહ્યાં, સંઘણિ તણુઉ સૂધઉ વિચાર, હેમસૂરિ જે ગછ મલધાર. ૪૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ [૩૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૧ ૪૨. તેહનઇ સીસેઇ એ એહ જિ ભણુ, સંઘણિ પ્રકરણ નામ તસ તણું, તહ ઊપરિ ભાવ બહુ ધરી, ચુપે ધ યુગતિઇ એ કરી ગૂઢ અર્થ એહ માહિ ઇ બર્દૂ, ક્રૂ' મૂરખ વિ જાણું સસ્ક્રૂ, જ્ઞાનવંત જે સૂત્રના ધાર, કરયા એ સૂધઉ વિચારિ. આગમષ્ટિ મુનિવર મુગુટ, શ્રી ઉદ્દયચણુ સૂરિરાય, શ્રી સેાભાગસુંદર સૂરિગુરૂ, ધંધુકીઆ કહિવાય. તસુ પરિવારઈ ગહગહઇ પડિંત શ્રી ગુણુમેરૂ, સકલ કલાઇ દ્વીપતા, મહિમા જસ ભડમેરૂ, તાસુ સીસ ભાવિઈ કરી, રચિએ રાસ સુવિચાર, સંવત સેલ પચાત્તરઇ, પોષ માસ ઉદાર, પહિલુ અક્ષર મન તણું, ખીજએ યુત્તિનું ણિ, મનસા ત્રીજુ આણુયા, ચુથઈ વઈરાગ આણુિ. વઈરાગરનુ`. પંચમ, એહ જિ કવિના નામ, શ્રી જીરાઉલિમંડણુ, કરૂ` તેહનઇ પ્રણામ. પાસ પસાઇ અચલ સુખ, લહીઇ સૌંપતિ કેડ, વલીવલી ભાવઈ નમું, દાઇ કર મસ્તક જોડિ, ઉપઈ. ચઉપઇ દૂહા થઇ પંચસઇ, ઊપરિ વલી પચાસ. ભાત્ર સહિત જે સંભલઇ, ભવિઆ પુયઇ આસ. મતિસાગર ૪૩ ૪૪ ૪૫ ૪ ४७० ४८ હાલ ૫૫૦ એહુ અથ નિરૂપમ અમૃત ઉપમ સુણુ શ્રવણે સુખ કરઇ, વિચાર કરતા ચિત્ત ધરતાં કર્મો કેડિના દુખ હરઇ. તાં રહુ રાસ પ્રકાશ ઉતમ મેરૂ ક્રુ શશિ દિયરૂ શાસનદેવિ પસાઉલઇ શ્રી સંધ ચતુર્વિધ જયકરૂ. (૧) સાત ઉલ્લાસ, સ.૧૬૩૯ કા. શુદિ ૧૪ મગલે ૫. સૌભાગ્યમાણિકથગણિશિ૰ પુણ્યસાગરગણિäિ, પ. રાજહષ ગણુિશિ. ચેલા દેવજી લષિત. પ.સ’. ૧૮-૧૭, જશ. વડવા ભાવ. ન. ૨૫૪. (૨) પ્ર.૧૯૦૦, સ.૧૬૧૮ વૈ.શુ. ૫ શનો અહમદાવાદ વાસ્તવ્ય મુનિ મલકીર્ત્તિ વાચનાથ વિ, દા. શા. સં. છાણી. (૩) ઉપાધ્યાય શ્રી રતનસાગરગણુિશિષ્ય પદમસાગરગણિશિષ્ય ધર્મ સાગર પડનાર ચેનસાગર ભ`. ઉદયપુર. (૪) સં. ૧૮૭૭ના વર્ષ માહુ સુદિ ૧૫ દિને ભૃગુવાસરે તૃતીય પ્રહરે શ્રી પાલણપુર ૪૯ Page #406 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૩૧] અજ્ઞાત નયરે શ્રી પાલવીયા પાર્શ્વનાથજી પ્રસાદાત લિખિતં. ગ્રંથાગ્રંથ ૮૨૩ લોક, ૫.સં. ૨૮-૧૨, પ્ર.કા.ભં. નં.૯૯૨. [આલિસ્ટઈ ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૬-૯૭, ભા.૩ પૃ.૬૧૫-૧૮. પહેલાં સંગ્રહણી રાસ’નું રચનાસંવતનું અર્થઘટન ૧૬૭૫ થયું હતું તેથી કર્તાને ૧૬મી સદીમાં મૂક્યા હતા પણ પછીથી “લઘુક્ષેત્ર સમાસ ચોપાઈની રચનાસંવતને કારણે કર્તાને ૧૫મી સદીમાં ખસેડાયા છે.] ૨૪ર ક. અજ્ઞાત (૧૩) સાધુવંદના આદિ – વંદિય ગુરૂઆ સિદ્ધ અનંત, તીર્થકર ગણધર ભગવંત કર જોડી રિષી વંદન કરૂં, જિમ લાભ ચારિત્ર અતિ ખરૂં. ૧ અનંત ચઉવિશિ કાલ અનાદિ, મુનિવર તણિ ન લાભઈ આદિ આગઈ હઉઆ અનંતા નામ, પહિલું તેને કરૂં પ્રણામ. ૨ અંત – તે વાંદીનઈ કરૂં ખામણું, ખંડિઉં વચન જિ કે તીહ તણું વિરાધના જે કીધી કિસી, દૂહવિ ચીડી નિંદી હસી ૨૫૦ કાલ અનાદિ અનંતે ભવે, તે અપરાધ ખમાવું સ સુત્ર વિરુદ્ધ જે કાંઈ હેઈ, શુદ્ધ કરૂ ગીતારથ સેઈ. ૨૫૧ (૧) પ.સં. ૧૩-૧૧, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં. ૬૩૦. (૨) પ.સં. ૧૦–૧૪, પુનં. (૩) સં.૧૮૬૫ પિસ કૃ. ૯ સોમે લ. પદ્મવિજયગણું આત્માથે ગેધાવી ન.પ.સં. ૧૦–૧૭, નં. ૧૫૩. વિજાપુર જૈન જ્ઞાનમંદિર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૯.] ૨૪ર ખ, અજ્ઞાત (૫૧૪) જીવદયા ચોપાઈ આદિ – પહિત્ પ્રણમ્ વીર જિર્ણદ, તેણઈ તૂઠઈ હેઈ પરિમાણુંદ ચકવીસમઉ તીર્થકર દેવ, સુર નર ઇંદ કરઈ પયસેવ. વીરવાણી અમૃતની ધાર, જીવ સનઈ કરઈ ઉપકાર છવયોનિ ચઉરાસી લાખ, તે પ્રીછઈ જજૂઈ ભાષ. વીરવાણુ યોજિનગામિની, પૂરઈ આસ ત્રવન તણું, દયાસાગર અતિ ગંભીર, બાંઠઉ ચરમ તીર્થકર વીર. ૩ અંત – પ્રથિવી પાણ અગનિ નઈ વાધ, વનસપતી ત્રસ છડી કાય, એહની મરણ દુખ હેઈ જેતલૂ, મરણદુખ આપણ તેતલૂ. ૨૯ Page #407 -------------------------------------------------------------------------- ________________ ભાવકલ્લશ [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ઈમ જાણું જીવરક્ષા કરે, જઈણાધર્મ સૂધઉ આદરઉ, કુગુરૂ ભ્રમ છાંડ૩ મિથ્યાત, પ્રવચન વચને પ્રીછુ વાત. ૩૦ (૧) ૫.સ. ૧૫-૧૧, ડે. ભ. દા.૭૦ નં.૯૮. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૦.] ર૪૩. ભાવકલશ (૫૧૫) કૃતકમ ચરિત્ર રાસ આદિ – વસ્તુ સકલ પંડિત શિરોમણિ પંડિતશ્રી શ્રી સુમતિવિજયગણિ ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુરૂભ્ય નમઃ પઢમ પણ પઢમ પણ નાભિમલ્હાર સતીસર સંતીકરણ, નમું નેમિ ગિરનારનાયકુ. પાસ વીર વંદુ સદા, સયલ સુખ સેવક દાયકુ, ચોવીસહ પાએ નમિ, કરિનું કવિત અતિ ચંગ. ભાવકલસ મુનિવર કહઈ, સુણતાં હુઈ નવરંગ. ગવરિનંદન ગવરિનંદન ગુણહ ભંડાર, સિદ્ધિ બુદ્ધિ વર વિઘનહર, પઢમ નામ તસુ તણઉ લિજજઈ. બ્રહ્મા પાએ પડી, તસુ પ્રસાદિ સવિ કા મ સી ગઈ, કવિજાણુ-મણુ-આણંદણી, કાસમીરની રાઈ. તસ પ્રસાદિ નિતિ માંગિ કરી, ચરિત રચિસું ઉછાહિ. ૨ દાન મહિચલ દાન મહિયલ વડું જગ માહિં, શીલસરિરહ આભરણુ, તસ પસાઈ સવિ કમ્મ ખીજાઈ. સુભ ભાવિ હીયડ ધરઉં, ધ્યાન માત્ર સાવિ કાજ સીઝઈ, ચાર પદારથ અતિ વડા, દાન સમો નહિ કેય દાન દિયે વિવહારીઈ, તાસ તણું ફલ જોય. ૩ પઈ કૃતમ પુરૂષા તણુઉ એ ચરી, વાધઈ પુણ્ય પણસઈ દૂરી, જિણ પૂરવ ભવિ દીધઉં દાન, પાત્ર પ્રભાવઈ સીધો કામ. ૪ (૧) પ.સ. ૯-૧૩, અપૂર્ણ, પછીનાં પાનાં નથી, ગો.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૦૦-૦૧.] ૨૪૪. વિશાલકુંદશિષ્ય (ત.) વિજયદાનસૂરિ સં ૧૫૮૭થી ૧૬૨૨. એમના સમયમાં. Page #408 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩૪૩] શિવસુદર (૫૧૬) સત્તરિક્ષય [સપ્તતિશત] જિન સ્ત, ૬૪ ગા. વિજયદાનસૂરિ વારામાં આદિ – સમરી સરસતિ ભગવતિ વાણી, નિજ ગુરૂ ભગતિ સકલ ચિતિ - નણી. ૧ એકસઉત્તરિ શ્રી જિનનામ, સમર સમર કરતાં સપ્રણામ અંત – શ્રી તપાગચ્છઈ દીપઇ સુવિહત મુનિ સમવાય, સંપ્રતિ યતિનાયક શ્રી વિજયદાનસૂરિરાય. તસચરણુપ્રસાદિઈ, સત્તરિ સય જિનનામ, ઈમ સમરણ કરતાં સીધાં સધલાં કામ, કાવ્ય ઇય સકલ જિવર અમર કિનર નાગ નર અભિન દિયા ભવતાપવિરમણુ નામ સમરણ કરી જિન માઁ વંદીયા, શ્રી વિશાલસુંદર સગુરૂ સેવક કહઈ અવિચલ ૫૬ ભણી, મુઝ હુયે ભવ ભવ કુલ કારણી, સેવા શ્રી જિનવર તણી. ૬૪ (૧) શ્રી ગણ ચાંપા તત્ સિભ્ય પદમકુસલ લખત.... પ.સ. ૫-૧૬, હા.ભં. દા.૮૩ નં.૭૭, [હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૨૩૦).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૧.] ૨૪૫. શિવસુંદર (ખ૦) (૫૭) લુકટમત નિર્લોન રાસ (ઐ.) ગા.૩૮ ૨.સ.૧૫૯૭ આદિ – શાસનનાયક પ્રભુ નમ્ર, ત્રિશલારાણીનદન વીર કિ રાસ કરઉ સેાહામણુંઉ, અલઈ પામ ભવજલતાર કિ. ૧ 'ત – સંવત પનર સતાણુવઈ, જયવત જિનમાણિકસૂર કિ ખતરગચ્છનઉ રાજિય, શ્રી શિવસુન્દર આણુંદપૂર કિ. ૩૮ (૧) નાહટાજીની ઉતારેલી નકલ પરથી. (૨) પ.સ. ૨, પ્રાચીન સુ ંદર પ્રત, અભય, નં.૨૬૨૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૧૮ તથા ૧૫૦૦ ] ૨૪૬. સમરચંદ્ર-સમરસિહ (પાચ'દ્રસૂરિશિ ) ૬૩ પાર્શ્વચંદ્રગચ્છના સ્થાપક પાર્શ્વ ચદ્રજીના શિષ્ય. સિદ્ધપુરપાણુના શ્રીમાલી ભીમા શાહના વાલાદે સ્ત્રીથી થયેલ પુત્ર. જન્મ સ૧પુ૬૦ માગ શર સુદ્ધિ ૧૧, દીક્ષા સં.૧૫૭૫, ઉપાધ્યાયપદ સ.૧૫૯૯, આચાર્ય પદ Page #409 -------------------------------------------------------------------------- ________________ સમારચંદ્ર-સમરસિંહ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ સં.૧૬૦૪, સ્વર્ગવાસ સં.૧૬૨૬ના જેઠ વદ ૧ ખંભાતમાં. એમના સમયમાં શ્રી આનંદમેરુના શિષ્ય પામેરુસૂરિ અને તેમના શિષ્ય પદ્મસુંદરગણિ થયા કે જેમણે “રાયમલ્લાભુદય મહાકાવ્ય', પાર્શ્વનાથ મહાકાવ્ય', ‘જ બૂસ્વામિચરિત્ર (પ્રાકૃત)” તથા “પ્રમાણસુંદર” નામને ન્યાયગ્રંથ કર્યો, તે ઉપરાંત “ભગવતીસૂત્ર” પર ઉત્તમ બાલાવબોધ (ટબો) ગુજરાતી ભાષામાં કર્યો તે પદ્મસુંદર અકબરનું ચિત્ત આકર્ષિત કરી તેમની રાજસભામાં રહેતા હતા. (૫૧૮) + સાધુ ગુણ રસ [૨] સમુચ્ચય ૨.સં.૧૫૯૫ કા. આદિ વસ્તુ રિસહ જિણવર રિસહ જિણવર પાય પણ મેવિ તિથનાથ ગુણ ગાઈશું, અવિચલ ચિત પઢમે ઉગે તાસુ શીષ ગુણ વર્ણવ્યા, ઉવવાઈ આગમ સુચંગે જહઠિય વાઈ જતિકુલ, બલરૂવાઈ સંપુન સંભલિ ગુણ જસુ મન રમે, નરનારી તે ધન. અત – ઢાલ ધન્યાસી દીધી દેસણ વીર જિણેસર, હર્ષ ધરે સબ લઈ આસણથી ઉઠી પ્રદક્ષિણ, ત્રિણિ દિયે સહુ કેઈ. ૪૧૭ જગગુરૂને ભગતિભા ભવજન વધે..... એ પ્રબંધ ઉવવાઈ ઉપાંગે, ગુરૂમુખિ જિણ પરિ જાશે શ્રી પાસચદ સૂરીસર સીસે, શ્રી સમરસિંઘ સુરખા. ૪૩૦ સંવત પનર પંચાણુ, કાતિય માસ પ્રબંધ ઉવવાઈ આગમ થકી, કીધો સાધુ સંબંધ. જગ. ૪૩૩ સાધુ તણુ ગુણ સમરતાં, પાતક દૂરે જાય ભણે સુણે હિયડે ધરે, નિ શિવસુખ થાય. જગ. ૪૩૪ [હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૪૬૭).] પ્રકાશિત ઃ ૧. જૈન રાસસંગ્રહ ભા.૧ (ભ્રાતૃચંદ્ર ગ્રંથમાલા પુ૩૨થી ૩૯) પૃ.૧૬૮થી ૨૨૩. (૫૧૯) મહાવીર સ્ત, સદ્દવહણાગભિત ૭૦ કડી ૨.સં.૧૬૦૭ જે. શુ. ૮ ખંભાતમાં આદિ- શ્રી ત્રિસલાનન ગુણભયેઉ શ્રી વદ્ધમાન જિનરાય. ૧ અત – ઈમ વીર જિણવર તેજિ દિણયર ભવિય મણહર સંથઉ, ૪૧૭ Page #410 -------------------------------------------------------------------------- ________________ ७४ સેળ મી સદી [૩૫] સમરચ-સમરસિંહ સમરચંદિઈ મનઆણું દિઈ ચઉદ ઈદિઈ સંજુર. વડતપાગ૭િ શ્રી સરિસિરોમણિ શ્રી પાસદ પસાઉલઈ, નરનારિ ઈકચિત્તિ ભણઈ ભાવિઇ આણંદ પામઈ સંભલિઈ. ૬૯ સંવત સેલ સત્તત્તરઈ થંભતીરથ જેઠ માસિક સુકિલ પક્ષ અઠમિ દિશે, તવન રઉ ઉહાસિ. ૭૦ (પર૦) પ્રત્યાખ્યાન ચતુઃસપ્રતિકા ગા. ૭૪ આદિ- વીર જિર્ણદિઈ ભાખિઉછ, આવશ્યક સુખધ, છહ અધ્યયનિઈ સંજુરૂજી, ચઉબિહ સંધ સંબંધિ. ૧ અંત હે ભવિય કરિવઉ અહનિશિ ક લિ, જિણિ તૂટઈ કર્મ વિશાલ હે. સમરસિંઘ ઈમ વીનવઈ, શ્રી પાસચંદ ગુરૂ સીસ, પચ્ચખાણ વિધિસ્યઉ કર૩, ભવિયણ ફલઈ જગીસ. (૧) પ.સં. પ-૧૨, .વ.ભ. દા.૮ નં.૧૯. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૩, ૪૬૭).] (૫૧)[+] શત્રુંજયમંડન આદિનાથ સ્ત૦ ૨.સં.૧૬૦૮ મહા સુ. ૮ અત – શ્રી પાસચંદસૂરિદ સીસઈ સમરસિંઘ સંવછરઈ. માધ માસિઈ શુકિલ અઠમિ સેલસઈ ઠડુતરઈ. ૧૩ પ્રિકાશિત ઃ ૧. ષટ્રદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ.] (પર૨) ૨૪ જિન નમસ્કાર ત્રિભંગી સવૈયા [સ્તવન] ૨૫ કડી ૨.સં. ૧૫૮૮ [મહા] આદિ– ગુણહ ગંભીર અચલ જિમ ધીર કમરિપુ વિર ભવજલ તારી, વસી ગૃહવાસ તજી ઉદાસ ભજી વનવાસ ભએ અનગારી. મન્મથ માન મરી કર દયાન પાચ સુભ જ્ઞાન બહુત સુખકારી, સમર અરિહંત ભજત ભગવંત મુક્તિવરકંત વૃષભ પદ ધારી. ૧ અત- વસુવસુ બાન પરમ જે જ્ઞાન તપે અભિધાન વૃદ્ધિ દિનમાસે, જિન ચઉવીસ જગત્રયાંશ પૂણ્યા સુજગીસ સમર ઉહાસે. સુરાસુરરાય, સમક્તિ પાય, કરત જસુ ભાય સેવ રહિ પાસે, સૂરિ પાસચંદ્ર સદા ગતિતં નમત નરવંદ તાસુ પદાસે. ૨૫ (૧) મુબૈ સં૦૧૯૪ર પિ૦ વદિ ૧૦ શુક્ર અચલગણેશ પુજ્ય ભ૦ વિવેકસાગરસૂરી સુધ શ્રાવિકા બાઈ મમાબાઈ અર્થે. ૫.સં. ૩–૧૫, જશ૦ સં. નં.૧૮૧. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૭). " WWW.jainelibrary.org Page #411 -------------------------------------------------------------------------- ________________ સમરચદ્ર-સમરસિ હ (૫૨૩)+ આરાધના નાની અ`ત – વિહરમાણુ જિંગ દીપતા, પાસચંદ ઉવઝાય, કીધી સિરિ આરાધના, સમરસિંઘ મતિ ભાય. [હેજેનાાસૂચિ ભા.૧ (પૃ.૪૬૭).] પ્રકાશિત ઃ ૧. પ્રાતઃ સ્મરણીય પ્રકરણસ`ગ્રહ. (પર૪) ઉપદેશસાર રત્નકાશ અથવા ૧૩ બેાલ સઝાય કડી ૬૧ આદિ – તિથ કર. ચઉત્રીસહઉં, વંદું સુગુરૂ સુસાધુ પ્રવચન જે સૂધા કહે, ષટ જીવ વીરાબાધ, અંત – ઈંગ્યાર પદ એ સૂત્ર સાષિર્ષી, સુગુરૂ મુખી અવધારિયે, આદૈયપદ મન વય કરીઇ આદરી હેય વારીયે, નેય વસ્તુ સ્વરૂપ જાણી ધર્માંસ્યુ મન રાખિયે, સૂરાદ શ્રી પાસ ૢ સીસિઈ સમરસિધ ઇમ ભાષિયે. ૬૧ (૧) રા. એ. સેા, ખી. ડી, ૩૦૪, (૨) ધેા.ભ. (પર૫) [+] બ્રહ્મચરી અથવા બ્રહ્મ દ્વિપ ચાશિકા [ખાવની અથવા સઝાય] કડી ૫૪ [૩૪૬] જૈન ગૂજર કાવશેઃ ૧ તેમાં બ્રહ્મચર્યના ગુણનું વર્ણન છે. આફ્રિ–ગાયમ ગણહર પાય પ્રભુમી કરી, બ્રહ્મવ્રત વસિં હરષ હીઈ ધરી, સુધું પાલી ભવસાગર તરી, પ્રીણી પાંમઇ પામિસિ શિવપુરી. ― ૯૪ અંત - એક ઈંદ્રી વસઈ આઠઈ કર્મ ગ્રંથિ સુદૃઢ કરઇ, અનાદિ અનઈં અનત ચઉગઈ કાલ અનતુ સંચર, શ્રી પાસદ સૂરીદ સીસા સમરસિ`ઘ ઇમ ઉચ્ચરઈ, ઈંદ્રી તણુઉ જે કરઇ સવર હેલાં શિવરમણી વરઈ. (૧) ૫.સ. ૧૨-૭, હાભ. દા.૬૨ નં.૧૪. (૨) નાનેા ગુટકા, જશ॰ સં. (૩) પ્ર.કા.ભ. [ચૈહાપ્રાસ્ટા, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૮૩).] [પ્રકાશિત ઃ ૧. ષદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસ ગ્રહ.] (પર૬) નેમિ સ્તવ૦ આદિ-કણાડઈ પુરવિર તમઉં, યાદવકુલસણુગાર, બાવીસમઉ જિજ્ઞેસરૂ, જમણુસંશયહાર, મ અંત – ઉવઝાય વર પાસચંદ્ર સીસિઇ સરસ...ધિ યુણિજઇ. - ૪૦ ૧. Page #412 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૪૭] (૧) પ.સ. ૨-૧૪, લે. વ. ભ`. દાટ ન.૨૯. (૫૨૭) જિન અંતર ઢાલ કુછ કડી આદિ - વસ્તુ નમિય નિય ગુરૂ નમિય નિય ગુરૂ જોડિ કરભાલ, તિર્થં કર રિસહેસટ્ટ્, પ્રમુખ જેય ચઉન્નીસ ઇણિ જગઇ. અવસપ્પણિ જે મા, તાસુ નામ ઉવીસિ ત્રિહું લગ, વીર પાસ નેમિસરહ, કલ્યાણિક પણ ટાણુ. વિસ્તરિ કહિસ્ય" અવર જિષ્ણુ, અંતર માન પ્રમાણુ, અંત – ક્રમ વીજિન શ્રી પાસ નેમી, કલ્લાણિક વિસ્તરિ કહ્યા, નેમિનાથ આદિઇ વીસ જિષ્ણુવર અંતરા તસુ સંગ્રહ્યા. શ્રી આદિદેવ વિસ્તર પણ દિણુસૂત્ર સાખિ જિમ લલ્લા, સૂરિંદ શ્રી પાસચંદ સીસિઇ, સમરસ`ઘિઇ સહ્યા. (૧) સા. હાંસા પડનાથ. ૫.સ. ૬–૧૨, લે. વ. ભં. દા.૯ નં.૩૫. [હૈઝૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૪૬૭).] (૫૨૮) [ચતુર્વિ‘શતિ જિન] કલ્યાણક સ્તવ૦ ૨૦ કડી અંત – સમરૂં તિત્થંકર ગુણમણિ ખાણુિ, મહા કલ્યાણિક દિન ત્રિણિ ાણી, શ્રી પાર્શ્વ ચદ્ર સૂરિસર સીસ, શ્રી સમરચ’દ્ર પશુભઈ નિશિઘ્રીસ. (૧) ૫.સ. ૨-૧૧, લે. વ. ભં. દા.૯ નં.૩૫. (૨) ૫. સ. ૬-૧૧, લે. વ. ભં. દા.૧૧. [મુપુગૃહસૂત્રી, ઉંઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૭).] (૫૨૯) શખેશ્વર સ્ત૨ ૧૭ કડી ૨.સં.૧૯૦૭ પાસ વ, ૧૦ આદિ – વાસાન જૈન બહુ ગુણુ ભરિયા ૬૭ અત – સાલસઈ સતાત્તર વરસિંઇ પાસ વદિ દસની દિન ઊલટ ઘણુઇ શ્રી પાસચંદ્ર સૂરિવર સીસ સમર્ચ' ત્રેવીસમે જિવર થુણુઇ.૧૭ (૧) પ.સ', ૬-૧૧, લે. વાભ. દા.૧૧. (૫૩૦) મહાવીર પંચાશિકા સમરચ’દ્ર-સમરસિ હ. આદિ (૧) ૫. સ. ૪, લીં. ભં. દા.૩૬ નં.૫૬. (૫૩૧) ચૌદ ગુણસ્થાન ગતિ મહાવીર સ્ત૦ [અથવા મહાવી૨ ત્રિપ’ચાશિકા] પ૩ કડી updat વસ્તુ. સયલ ગુરુનિધિ ર વીર જિષ્ણુનાહ તસુ પય પ્રણમી ભાવ સ્યું ગુથાનક ચદસ ભÌસ્યું ૧. Page #413 -------------------------------------------------------------------------- ________________ સમારચંદ્ર-સમરસિંહ [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧. જિણિ જિણિ થાનકિ જેતલી કર્મપ્રકૃતિ તેતલી ઘુસ્યઉં બંધન ઉદય ઉદીરણું સત્તા તણુઉ વિચાર મૂલ આઠ અઠવસય ઉત્તર પયડી ધારિ. અંત કલશ. ઈમ ચૌદ ઠાણુઈ પડિવિવરણ નામ માત્રિઈ સુથુણ્યઉ સૂરણંદ શ્રી પાસચંદ્ર સીસિઈ શ્રી સમરચંદ્રિઇ જિમ મુણ્યઉ જે ભણઈ ભાવિઈ મુણિઈ વ્યાવઈ કર્મપયડી ખય કરઈ તે લહઈ કેવલ વિમલ સુખકર હેલિઈ શિવરમણ વરd. ૫૩ (૧) ૫.સં. ૯-૧૧, ડે. ભં. દા.૭૧ નં.૧૩૨. [મુપુગૃહસૂચી.]. (૫૩૨) વીરસ્તવન વિજ્ઞપ્તિકા (અવગાહના ગર્ભિત) કડી ૩૭ મંડલી (માંડલ)માં આદિ -- જય સકલ નરાસુર સ્વામી રે, શ્રી વીર નમઉં સિરિ નામી, ગયરાય હંસગયગામી રે, પ્રભુ મુગતિરમણિ લઘુ પામી. ૧ અંત - જિન શ્રી સમરસિંહ મુનિ ઇમ ભણુઈજી, શ્રી પાસચંદ ગુરૂ સીસ, નરનારી યુતિ અહનિશ જે ભણઈજી, પૂજઈ મનહ જગીસ. ૩૭ (૫૩૩ ક) ૨૪ષભ રૂ૦ (નાનું) આદિ-રિસહજિન વીનવઉ દેવ અવધારિયઈ,આપણુઉ ઉલગૂ પારિ ઉતારિયઈ, (૧) દેવરાજસ્ય લિષિત જો સીવા સદિ. [ભં. ] (૫૩૩ ખ) [+] ધમનાથ સ્ત૮ કડી ૪૦ ૨.સં.૧૬ ૧૦ આદિ – પનરમઉ જિણવર વંદુ સદા, સેવકનઈ સ ઘઈ સવિ સંપદા, ચઉસકિ સુરપત્તિ સેવઈ મુદા, સવહ છવ ટાલઈ આપદા. ૧ શ્રી પાસચંદ સૂવિંદ સીસિંઈ, શ્રી અમરચંદ મુનીસ્વરિ, મનરંગિ એ સ્તુતિ કરિ અલાદ્રવિ, સાલસઈ દહેતરઇ. ૪૦ (૧) એક ગુટકે કવિના સમયને તેના શિષ્ય લખેલે, પ.સં. ૩–૨૧, ‘જશ૦ સં. [પ્રકાશિત ઃ ૧. ષટ્રદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ.] (૫૪) [+] કેરિયાઠાણા સ. [અથવા સ્ત૭કડી ૪૧ ગ્રં. ૧૨૦ આદિ – વીર જિણવર વીર જિણવર () પ.સં. ૭-૧૫. પ્રથમ ત્રણ પત્ર, લે.વ.ભં. દા.૩ નં. ૫૮. [ડે જૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૪૬ ૭.] [પ્રકાશિત : ૧. સજઝાયસંગ્રહ ભા. ૧ (ગા.).] Page #414 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૩૪] સમરચદ્રશિષ્ય. (૫૩૫) [+] પંચવિંશતિ ભાવના સ. ૨૮ કડી (૧) ઉપરક્ત પ્રત. [જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૬૭).] [પ્રકાશિત ઃ ૧. મોટું સજઝાયમાળા સંગ્રહ.] (૫૩૬) આરાધના (૧) ઉપર્યુક્ત પ્રત. (૫૩૭) ચાવીસ જિન નામાદિ ગુણ સ્ત૮ ૩૮ કડી આદિ-નમિય ગેયમ નમિય ગેયમ (૧) ૫.સ. ૩-૧૩, લે.વ.ભ. દા.૩ નં.૫. (૫૩૮) કમવચારગર્ભિત વીર સ્તવ (૧) પ.સં. ૯, લો. ૨૦૦, લીલં. દા.૩૬ નં.૮૫. હિજૈનાસચિ. ભા.૧ (પૃ.૪૬૧).] (૩૯) પંચવિંશતિ ક્રિયા સ. (૫૪) [+] આવશ્યક અક્ષર પ્રમાણસ. પ્રિકાશિત ઃ ૧. પદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ]. (૫૪૧) શાંતિજિન સ્તવ (૫૪૨) [+] પાધચંદ્રસૂરિ સ્તુતિ ને સઝાયો [પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસસંગ્રહ ભા. ૧, ૨. કટ્રવ્ય નય. વિચારાદિ પ્રકરણસંગ્રહ]. (૫૪૩) સંસ્તારક પ્રકીર્ણક બાલા (૧) લ. સં.૧૬૩૯, ભાં. ઈ. સન ૧૮૯૨-૯૫ નં.૮૭૪ (પી.પી. (૫૪૪) પડાવશ્યક બાલા (૧) ૫. સં. ૧૬, લી'. ભ. દા.૩૮ નં.૪પ. [લીહસૂચી.] (૫૪૫) ઉત્તરાધ્યયન બાલા (૧) લ.સં.૧૭૮૪, ૫.સં. ૧૯૨, લી.ભં. દા.૪૧ નં.૩. પ્રથમ આવૃતિ ભા.૧, પૃ.૧૪૩ તથા ૧પ૦-પર, ભા.૩ પૃ.૫૯૭–. ૬૦૧, ૧૪૯૮-૯૯ તથા ૧૫૮૯-૯૦. “આરાધના નાની' ભૂલથી પાર્ધચંદ્રને. નામે મુકાઈ હતી (ભા. ૧ પૃ.૧૪૩) તે અહીં સુધારી લીધું છે. નં. ૫૩૬ની આરાધના” તે નં. ૫૨૩ની આરાધના નાની” જ હાવા સંભવ છે. “શ્રેણિક રાસ અન્ય સમારચંદ્રશષ્યની કૃતિ ઠરતાં “જૈન ગૂર્જર કવિઓએ પછીથી આ સમચંદ્રને નામેથી રદ કરી છે.] ૨૪૭. અમરચંદ્રશિષ્ય (લું. રૂપ-ત્રષિ–જીવજી-કું અરજી–મલ Page #415 -------------------------------------------------------------------------- ________________ [૩૫] જૈન ગૂર્જર કાવએ : ૧ નાગરશિ. સમરચંદ) (૫૪૬) શ્રેણિકરાશ આદિ- (બીજા ખંડની) દુહા. શ્રી જિનનાયક ભાવસું, વંદુ જગઆધાર વધમાન સ્વામિ જયુ, સેવક જન હિતકાર. ગછનાયક ગુણે આગલ, ૨ નાયરગણિ રાજ જમલ કમલપદ તેહનાં, પ્રણમું પ્રેમઈ આજ. શ્રી શ્રેણિક મહીપતિની, કથાનઈ વિષે સાર દ્વિતીય ખંડ રચું હવિ, સરૂનઈ આધાર. સમરચંદ ઋષિ નિતિ નમું, સંયમ સુખદાતાર, તાસ પ્રસાદિ વર્ણવુ, સરસ કથા સુવિચાર. અત – ઋષિ રૂપસુંદર જીવજી મુનિવ, કુચરજી ગણિવરરાય તસ પાટિ મુનિવર શ્રી મલ્લ શીવર દિયર સમરે દીપે મુનિરાય કિ ધન્ય. ૨૮ રત્નાગર ઋષિરાય સુંદર, ભુવન ભુષાણુ સ્વામિ, યુગપ્રધાન જગિદીપતા,સુખ લહિયે રે જપતાં જેહિનિ નામિ કિ.૫.૩૦ સાસનિમંડન દૂરિતખંડન સમરદ અણગાર તે સદગુરૂ સુપસાહલિ મિઈ રચીઉ રે ખંડ બીજ સાર કિ. ધન્ય. ૩૧ અઠાવનમી ઢાલ સુંદર રાગ ધન્યાસી સાર ભણું ગુણ સહુ સાંભલું, જિમ પ્રગટિ રે ભલે ધર્મ અંકુર કિ. ધન્ય ધન્ય મુનિવર વાણી. ૩૨ (૧) સર્વ ગાથા ૧૨૩૨, લ૦ આર્યા શ્રી ૫ પુરુજી આર્યા રાજઆઈની સખણ સેવક નાગબાઈ. ૫.સં. ૪૩-૧૪, રત્ન.ભં. દા.૪૨ નં ૩૪. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬ ૦૧-૦૨.] ૨૪૮. અજ્ઞાત (૫૪૭) બાર ભાવના ૮૪ કરી લ.સં.૧૫૯૫ પહેલાં આદિ – ભાષા અનેક ભમીઉ ઘણું, વીતકનૂ સિવું સંભારણઉ ભાવિત ચરિત્ર લહિઉં દુર્લભ, દ્રવ્યત હિઈ પ્રભુ મ કર વિલંબ ૧ ઈમ સિદ્ધ હુઈ નરનારિ, અનઈ કૃત લીવ સંભારિ અવરિ કોઈ ન હુઈએ, આગમ ઈમ કહઈએ. Page #416 -------------------------------------------------------------------------- ________________ C સેળ સદી [૫૧] કરાયણ અત – ચઉપઈ કહઈ આગમ સૂમ નઈ અરથ, જાણુઈ પૂરવ અંગ સમરથ, જવ જાણુઈ એ અનિત્ય સંસાર, તવ તે ભાવઈ ભાવના બાર. મહિલઉં નમસ્કાર અરિહંત, નવું સદા હિવ સિદ્ધ અનંત, આચાર્ય ઉવઝાયરી, નમઉં સાધુ શુભમતિ મનિ ધરી. ૯૪ (૧) સં.૧૫૯૫, ૫.સં. ૨૧-૧૦, પ્રથમનાં ૧૭ પત્ર, લેશ.ભં. દા. ૫ નં.૬૫. (૨) પ.સં. ૧૫-૧૧, લે.વ.ભં. દા.૯ નં. ૩. (૩) ૯૪ કડી, પ.સં. પ-૧૩, હા ભ. દા.૮૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬૧૯] ૨૪૯, કવિયણ સં. ૧૬૫ર પહેલાંના–હીરવિજયસૂરિના વખતના. (૫૮) વીશી અથવા ૨૪ જિન સ્તર–ચંદ્રાવળા છંદમાં આદિ – સાહિબા વાલેસર અરિહંત કે નિસુણે વિનતી રે લે. સસનેહા ગુણવંત મેં હીયડે જે હતી રે લો. સા. અંત – ગિરૂઆ રે ગુણ તુમ તણું—એ દેશી. તુઝ ગુણ ગાઉ કથારસે મે સમકિત ગુણ દિપાવ્યો રે, કવિયણ જગમાં જીતના યણ ગુહિર નિસાણ વાવ્યા રે –વીર નિને રે જાઉં ભાંમડે. ૫ (૧) ઈતિ સં.૧૭૮૯ ભા. સુ. ૧૩ દિને સુરત બંદરે. પ.સં. ૮-૧૬, આ. ક. ભં, (૫૪૯) પાંચ પાંડવ સઝાય આદ – હસતનાપુર વર ભલુ, તિહાં રાજા પાંડૂ સાર રે. અંત - શ્રી હીરવિજયસૂરિ ગધણ, ત૫ગને ઉદ્યોતકાર રે, કર જોડી કવિ અણુ મુઝ આવાગમણુ નિવારે રે; મુઝ આવાગમનું નિવારો પંડવ પંચ વદતા મનમેહ રે. ૧૯ (૧) સુમતિરુચિના લેખિ. સં.૧૬૯૯ વ. શ્રા. સુ. ૫ દિને વિક્રમપુરે નગરે ગ. દેવકુશલ પઠન થ*. ૫.સં. ૧-૧૭, માં, ભં. [મુથુગૃહસૂસી.] (૫૫૦) [+] અમરકુમાર રાસ [અથવા સઝાયો. [મુપુન્હસૂચી.] [પ્રકાશિત ઃ ૧. જૈન સજઝાયસંગ્રહ (સં. સારાભાઈ નવાબ).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧પ૯, ભા.૩ પૃ.પ ૬૧ તથા ૬૧૩. “કવિ Page #417 -------------------------------------------------------------------------- ________________ લીએ [૫૨] જૈન ગૂર્જર કવિએ ૧ યણુને નામે મૂકેલી તેટલીપુત્ર રાસ” પછીથી સહજસુંદરની કૃતિ કરતાં આ નામેથી રદ કરી છે. “કવિયણ” એ કઈ કર્તાનામ ન હતાં આ કૃતિઓ અજ્ઞાતકર્તક ગણવી જોઈએ. ઉપરાંત, એક જ કૃતિમાં હીરવિજયસૂરિને ગ૭ધણ તરીકે નિર્દેશ છે એટલે બધી કૃતિઓ એક જ કવિની રચના હોવાનું કહેવામાં પણ મુશ્કેલ છે.] * ૨૫૦. લીંબ સત્તરમા સિકામાં થયેલ પ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે લીંબાને પોતાનાથી પૂવ કવિઓ પૈકી એક તરીકે સંભાર્યો છે તે આ જ લીંબો હોવો જોઈએ. તેથી તેને સોળમા સૈકાના અંતે મૂકવામાં આવેલ છે. (પપ૧) પાશ્વનાથ નાજ્ઞા સગરસે ચંદ્રાઉલા આદિ – રાગ મેવાડે સિકલ સુરિંદ નમિ સદા રે પાસ જિણેસર દે માનવભવ પામી કરી રે અહનિસિ કીજિ સે. અહનિસિ સેવા કરી જઇ જિનવર, તે નિશ્ચય પામી જઈ શિવપુર તુહ મુષ જોતાં હરષ ન માઈ, સકલ સુપિંદ સદા ગુણ ગાઈ. છરેજી પાસ જિjદા દીલ પાએ લાગણ્યુંજી તેરૂ રયણ અમૂલક નામ હીયડિ રાષચ્યું છે. આંચલી. અંત – ચઉગઈ જલનિધિ વડે રે, તહિં પરિભ્રમણ કરંતિ જનમ જરા મરણઈ કરી રે, દુખ અનંત સહતિ દુખ અનંત સંહતિ દયાપર, ભેટિ તુમ્હારી પાખઈ જિનવર દવા કરી ભવદુઃખ નિવાર, ચઉગઈ જલનિધિ પાર ઉતારે છે. ૪૮ લીએ કહિ તુમહે સાંભલે રે, અભય તણું દાતાર શરણ તુમ્હારિ આવીઉ રે સ્વામી જગદાધાર સ્વામી ધ્યાઉં શ્રી જિનચંદ, ધ્યાન ધરતાં પરમાનંદ જે કઈ સારસ્વત સુખ અનંત, લીબાન આપો ભગવંત. ૪૯ છે. (૧) ઇતિશ્રી પાર્શ્વનાથ નાખ્ખો સંગરસ ચંદ્રાવેલા સંપૂર્ણ લિખિત પં. રવિવદ્ધનગણિના ધનવર્ધન વાચનાલ પાટ મહાનગરે. ૫.સં. ૪-૧૫, વિ.ધ.ભ. (૨) સં.૧૭૬૫ ૫.૦ વ૦ ૧૦ લઇ પત્તન નગરે વાસવ્ય મેઢ જ્ઞાતિ સમુદ્દભૂત, ૫.સં. ૪–૧૩, હા.ભં. દા.૮૩ નં.૯૨. (૩) ૫.સ. પ-૧૨, હા.ભં. દા.૮૦ નં. ૬૦. (૪) પં. વર્ધમાનવિજયશિ૦ મુe Page #418 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩૫૩] લી મે અમીવિજય લ૦ ૫.સ. ૫-૧૧, સીમંધર દા.૨૦ નં.૪, (૫) પ.સ ૪-૧૪, સીમંધર૦ દા.૨૨ નં.૭, (૬) ૫.સ. ૭-૯, હા॰ભ, દા.૮૩ ન ૧૭૨. [મુપુગૃહસૂચી, હેઅેનાાસૂચિ ભા.૧ (પૃ.૩૯૯).] (પપર) દેવપૂજાગીત ૧૫ દાતા આદિ રાગ ધન્યાસી ધ્રુવલ ભાષિત સૂત્ર મઝારિ, જિનવરપૂજા બહુ વિસ્તારિ ૧ છૂટક અ`ત – કર, જોડિ પ્રભુમંત સેવક લી. વિસ્તારિ હુ જિનવર પૂજા, રાતા ધમકથાંગ સુગતિ આપુ સ્વામીઉ. ૧૬ (૧) પ.સ. ૨-૧૫, સ.એ.સે. બી.ડી.૩૦૩ ન..૧૯૧૨, (૫૫૩) ચાવીસ જિન નમસ્કાર ૨૫ કડી આદિ – દૂહા સુર નર કિન્નર કિન્નરી, વિદ્યાધરની ડિ સેવા કર ઋષભદેવની, વંદુ છે કર જોડિ. અંત – મેરૂ તણી પરે અચલ જિમ, સાયર જિમ ગંભીર, સંધ સહિત ત્રિભુવન ધણી, જયા જયા શ્રી મહાવીર. २४ શ્રી તીર્થંકર તમ તણા, ગુણુ ગા` નિસદીસ, શિવપદ દ્યો લિએ ભર્ણિ, પ્રણમુ` જિત ચાવીસ, (૧) પ.સં. ૩, છેલ્લુ પત્ર, હા.ભ.. દા.૮૩ ન.૪૩, (૫૫૪) વીસ વિહરમાન જિન ગીત ૨૨ ગીત આદિ – શ્રી વીતરાગાય નમઃ રક્તહુ સા ઢાલ. સરસતિ સામિણુિ કરઉ પસાૐ, વીસ વિહરમાન ગુણુ થુષ્ટ્ર' એ, મઝ મતિ ખંતિ” એ લાગલઉ ભાઉ, રાસ ૢ ધવલબંધિઇ ભણ્`એ. ૧ દીવ વિદેડુ વિજય તણાં નામ, જેગી જેગી નગરીઈ ઊપના એ, અનુક્રમિઇં પણિસુ તેડુ અભિરામ, પય નમી તેહ ભગવ ́તના એ. ૨ સામિ સીમધર ૫મુડ જિષ્ણુ'૬, વીસઈ એ જગગુરૂ ગાઇઇ એ, ભગત લીખઉ ભગુઈધરીએ આણુંă, શાસ્ત્રતાં સુખ જિમ પાઇઇ એ. ૩ અત ૨૩ કીધૂં કવિત ઉદાર, ભણુતાં સવિ સુખસાર, જે નરનારીએ ભસિઈ, તે મનવ હિત લહસિઇ, ૨૫ ૧૦ Page #419 -------------------------------------------------------------------------- ________________ [૩૫૪] જૈન ગૂજર કવિઓ: ૧ ૧૧ લાઉ સેવક ખેલઈ, કાઈ નહી' તુમ્હે તાલઇ, સ્વામી પાઉલે લાગૂ`, અવિચલ પદવી માઝૂ. (૧) ૨૨ ગીત, પંડિત વિજયમૂર્ત્તિગણિલષિત". ૫.સ. ૯-૧૪, સંધ ભં, દા. ૬૩ ન૨૬. [લીહસૂચી, ઐત્તાસૂચિ ભા.૧ (પૃ.૧૪૪, ૪૨૧). [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૨-૬૩, ભા.૩ પૃ.૬૧૯–૨૧.] ૨૫૧. લાવણ્યદેવ (ત૦ ધનરત્નસૂરિ અને સૌભાગ્યસાગરસૂરિઉદયધમ જયદેવશિ૦) લાવણ્યદેવ આમાંના ધનરત્નસૂરિ વડતપગચ્છ-વૃદ્ધ પેશાલિકના છે ને તે સ ૧૫૭૦માં થયેલ લબ્ધિસાગરસૂરિના શિષ્ય અને પટ્ટધર થાય. (જુએ, નયસુંદર સંખ ́ધી મારા લેખ. આનંદ કાવ્ય મહેાધિ મૌ૦ ૬ઠ્ઠું .) તેમના સ.૧પ૭૨, ૧૫૮૭, ૧૫૮૮, ૧૫૯૧ના પ્રતિમાલેખેા મળ્યા છે. (ધાતુપ્રતિમા લેખસ`ગ્રહ ભા.૧, લેખાંક ૧૪૩૯, ૬૨, ૬૧૬, ૧૨૬૪) વળી સૌભાગ્યસાગરસૂરિના ધાતુપ્રતિમાના સં.૧૫૭૯, સ.૧૫૮૪ તે ૧૫૮૯ના પ્રતિષ્ઠા ઉલ્લેખ છે. (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહુ ભા.૧ લેખાંક ૧૮૧, ૧૧૦૮, ૬૯૪ તેમજ બીજો ભાગ) સં.૧૫૭૯ અને ૧૫૮૪ના લેખમાં જણાવેલુ છે કે લબ્ધિસાગરસૂરિપદ્યે ધનરત્નસૂરિ શ્રી સૌભાગ્યસાગરસૂરિભિઃ' આ પરથી અંતે સર લબ્ધિસાગરસૂરિના પટ્ટધર શિષ્યા હતા. આ બંનેના સમય પરથી આ કવિ સાળમા સૈકાના અંતમાં ગણી શકાય તેમ છે. (૫૫૫) ક્રમ વિવરણના રાસ આદિ - રિ—વસ્તુ. સકલ જિણવર સકલ જિવર ભગતિ પ્રણમેવિ, સરસતિ સામિણિ ધરીય મતિય ગાયમ ગણધર સામિય તાસ પસાÛ હું તવું、 ચૌદ ગુણુકાણીય, ગુરૂવયણે સુપસાઉલે ખેાલિસ વચન 'વિશાલ, જે સતાં સુખ સંપજે ટલિઈ તિ ભવભયાસ, અંત – તપાઈિ નાયક જગહ પ્રધાન, જઈવતા જે કરે વષાણુ. શ્રી ધનરત્નસૂરિ ગુરુધાર, પટભાષા એ સાસ્ત્ર ભંડાર, સૈાભાગી દ્વીસિ જયવત, શ્રી સૌભાગ્યસાગરસૂરિ ગુણવંત, ૫ચ સમિતિ ત્રણ ગુપ્તિ જાણિ, આગમ શાસ્ત્ર કરિ વષાણુ. ૭૦ વઝાયા શ્રી ઉષ્ક્રયજ ધર્મ, સલ વિદ્યાના જાણે મ તાસ શીશ પડિત શ્રી જયદેવ, તસ સેવક ખેાલુ ગુણુ હેવ, ૭૧ ૧ ૬૯ Page #420 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૫૫] કુશલક પાપ નિકાચિન ઇણે જાય, પણિ થાએ ત્રિભુવનરાય, એ ધ્યાન ધરૂ નિસિદીસ, જિમ અજરામર હુઈ જગીસ. ૭૨ શાસ્ત્ર સિદ્ધાંત વિચાર ભંડ ૨, તેહ તણું નવિ જાણું વિચાર, ગુરૂઉપદેશે ઈમ દ લહ્યાં, સંપે મે ગુણઠાણાં કહિયા. ૭૩ દાન શીલ પ્રભાવે કરી, નિર્મલ વિત્ત હૈયા આદરી લાવણ્યદેવઈ ઈણિ પરિ કહી, ભવિક લેકને કારણ સહી. ૩૪ એ ભણતાં મંગલ ઘરિ હાય, ભણતાં સંપતિ ઘરિ સાય, એ ભણતાં હુઈ નવિય નિધાન, એ ભણતાં પામે કયાણ. ૭૫ (૧) ૫.સં. ૨૮–૧૩, લીં.ભં. [લીહસૂચી.]. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૩-૬૫.] ૨૫૨, કુશલહષ (ત. વિજયદાનસૂરિ-હર્ષ સંયમશિ૦) સં.૧૫૮૮માં આ કુશલહર્ષ તપગચ્છ કુતુબપુરા પક્ષે સૌભાગ્યનંદિસૂરિના રાજયમાં ઉપદેશ આપતા હતા. વિજયદાનસૂરિ – આચાર્યપદ સં. ૧૫૮૭ સિરોહી, સ્વ. ૧૬૨૨. (૫૫૬) નાગપુરમંડન શાંતિજિન સ્તવન (ષટ્રભાવગર્ભિત) અંત – ઈમ વિઉ નિરમલ સકલ કેવલ કુશલ મંગલદાયો, બહુ ભાવ ભેદી તત્વવેદી સુખ પ્રવેદી નાયગો, ગુરૂ જિનવર નમઈ અસુર શ્રી વિજયદાન સૂરીસરે, શ્રી હર્ષસંયમ ચરણ સેવક કુશલહર્ષ કૃપા કરો. ૩૯ (૧) ૫.સં. ૪, પ્ર.કા.ભ. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૨). (૫૫૭) નેમિનાથ સ્ત. કડી ૬૬ આદિ – સરસતિ સામણિ વિનવું, મઝ મન મોટી આસ, નેમીસ્વર ગુણ ગાયલું, દે વચનવિલાસ. અંત - કલશ ઈમ તબુ ત્રિભુવન સજન પાવન ત્રિજગ જીવન જગમુરે, શ્રી નેમિ જિનવર સયલ સુખકર નાલદપુર મંડણવરે, નિત નઈ સુરનર અસુર નર શ્રી વિજયદાન સુરીસરે, શ્રી હરષસ જમ ચરણ સેવક, કુસલહષ કૃપા કરી. ૬૬ (૧) આ પછીની કૃતિની પ્રત (૧). [મુપુગૃહસૂચી.] (૫૫૮) શત્રજય . અથવા રુષભદેવ રૂ. ૬૮ કડી આદિ – સરસ વાણ દિઉ સરસતી એ, વરસતી (૨) વચન વિલાસ કિ Page #421 -------------------------------------------------------------------------- ________________ ધમસિંહગણિ [૩૫] જૈન ગૂર્જર કવિઓ: ૧ આસ પુરઉ કવિયણ તણું એ, ગાયસઉં (૨) રૂષભ જિણુંદ . કિ. ૧ સરસ. અત – કલશ એ સકલ તીરથ માંહિ સમરથ સેત્રજય ગિરિવરિયાઈ શ્રી નાભિનદન ત્રિજગવંદન રૂષભના ગુણ ગાઈઈ બહુ ભગતિ આણું લાભ જાણું નામિ વિમલાચલ તણ૩ મનિરંગઈ ભણસઈ અનઈ સુણઈસઈ લહઈસાઈ હરષઈ વધામણાં ૬૮: (૧) વિ.સં. ૧૬૭૦ આસો સુદિ ૧૦ ઇતિશ્રી ગણિ ચાંપા તત શિષ્ય પદમકુસલ લષ1 અધઈ ગામે. પ.સં. ૧૦-૧૫, હા.ભં. દા.૮૩ નં.૭૫. (૨) ઇતિશ્રી ઋષભદેવ સ્તવન સમાપ્તઃ ૫. શ્રી વીરવિમલગણિશિષ્ય ગણિ દાનવિમલગણિના લેખિ ઇતિ ભદ્ર. ૫.સં. ૩-૧૭, જુની પ્રત, તા.ભં. દા.૮૩ નં.૯. [લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૩, ૪૦૩, ૪૦૪).] (૫૫૯) ફલવધિ મંડણશ્રી પાર્શ્વનાથ સ્ત, ૬૮ કડી આદિ – સકલ સુરાસુર પ્રણમી પાય, અહિં ઊઠી પ્રણમું જિનરાય, વામાનંદ લીલ વિલાસ, ફલવદ્ધિ નગરી મંડણ પાસ. ૧ અંત – વર નમિ ૨ સુરવર અસુર વ્યંતર ખવર નિકર પુરંદરૂ કેટી ૨ હીર મરીચિરંજીત રૂચિર ચરણ રમાધરૂ ઈમ પાસ આસ પ્રકાસ વાસન ફલવૃદ્ધિ મંડણવરે શ્રી હર્ષ સંયમ ચરણ સુસેવક કુશલહર્ષ કૃપા કરો. ૬૮ (૧) ૫.સં. ૪–૧૫, હા.ભં. દા.૮૩ નં.૧૮૬. Tલી હસૂચી.] (૫૬૦) મહાવીર સ્તવન આદિ – સાંતિકરણ ગુણયણનિવાસ, સફલ કરી ભવીઅણુ જિણ આસ, શાંતિ નમું કૃતજગદાનંદ, જોધપુરાવનિ મંડણ ચંદ. ૧ અંતે - નાગપુરાવનિ શોભાકરૂ, દેખે સમકિત સાવઉ જિનવરૂ, 'વિજયદાન સૂરીસર સીસ, કુશલહર્ષ પ્રણમિઈ નિંસદીસ. (૧) પ.સં. ૧–૧૯, ર.એસ. બી.ડી. ૨૦૦ નં.૧૯૪૪. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૬૫ ભા.૩ પૃક૨૧-૨૩.] * ( ૨૫૩. ધમસિંહગણિ (ત આનન્દવિમલસૂરિશિ.) , * આનદવિમલસૂરિ – આચાર્યપદ સં.૧૫૭૦, ક્રિાદ્ધાર સં.૧૫૮૨, સ્વ. ૧૫૯૬. - Page #422 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૩૫] દેલત દિલપત] વિજય (૫૬૧) દિવાળી રાસ (૧) પ.સં. ૬, અમ. (૫૬૨) વિકમરાસ (૧) જેસ. ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૧પ.] . ૨૫૪. દેલત [દલપત] વિજય (ત સુમતિસાધુવંશે પદ્મવિજય –જયવિજય–શાંતિવિજયશિ૦) (૫૬૩) ખુમાણરાસ આ રાસ રાજસ્થાની મારવાડી ભાષાના શબ્દોથી ભરપૂર છે. તેમાં ચિતોડના રાણા ખુમાણ તેના વંશજો વગેરેને ચારણશાહી ઈતિહાસ મૂકેલે છે. જૈન સાધુએ રાજદરબારમાં રહી તેનાં જુદાં જુદાં વર્ણનથી ચિત્તરંજન કરતા એ આ પરથી જણાય છે ને તે માટે ગણેશને વંદન પણ કરેલ છે. આદિ ગાહા. છે ઍ મંત્ર અપારં, સારદ પ્રણમામિ માય સુપ્રસન્ન, ૧ સિદ્ધ ઋદ્ધિ બુદ્ધિ સિર પૂરં વરવેદ ડિપુનં. વરદ પુWહત્યા વીણ સુરવદ્દ કમલ કરવિમલા, હરણમી હંસારૂઢા, વિજા વજતિયા માલા. દૂહા-કમલવદન કમલાસના, કવીઉર મુખકે વાસ, વસે સદા વાગેશ્વરી, વિધવિધ કરે વિલાસ; વિદ્યા બુદ્ધિ વિવેકવર, વાયક દાયક વિત્ત, અચ્ચે જે આઈ તુને, ચરણ લગાવે ચિત્ત. સેવકસું સાંનિધ કરે, મહેર કરે મહામાય, ત્રિપુરા છોરૂ તાહરે, સાંનિધ કરે સહાય. આઈ ઘો અક્ષર અચલ, અધિકી બુધ ઉકત્તિ, દલપતિસુ કીજે દયા, સેવક જાણું સકત્તિ. કવિ-આવભવ અંબાવર, ભગતિ કીજે ભારતિ, જાગ જાગ જગદંબ, સંત સાંનિધ સકત્તિ; સુપ્રસન હેય સુરરાય, વયણુ વાચા વર દીજે બાલક બેલે બાંહ, પ્રીતભર પ્યાલો પીજે મહારાજ રાજ રાજેશ્વરી, દલપતસુ કીજે દયા, ધન મોજ મહિર માતંગિની, માય કરે મેસું મયા. ૭ Page #423 -------------------------------------------------------------------------- ________________ ગજરાજ પંડિત [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ દુહા-શિવસુત સુંઢાલે સબલ, સેવે સકલ સુરેશ, વિઘનવિડારણ વરદીયણ, ગવરીપુત્ર ગણેશ. કવિત્ત-ભકુટિચંદ ભલહલે, ગંગ ખલહલે સમુજજલ એકદંત ઉજજ લે, સુડલ લેવલે ૩ડગલ, પહ૫ ધૂએ પ્રમાલે, સેસ સલવ જીહલલ. ધુમ્ર નેત્ર પ્રજલે અંગ અક્કલે અતુલ બલ, યમ બનેં વિઘન દલિ દઅલ ચામર ઢલે ઉજજલ કમલ, સુંઢાલ દેવ રિધ્ધ સિદ્ધ દીઅણુ, સમરી દલપતિ ભવલ. ૯ દૂહા-વૃષભદેવ વનિતાધિપતિ, નાભિનંદ સુખકંદ, ઉર અંબુજ ભામર પ્રભુ, ચિત્ત ચકેર જિનચંદ, અલિ હુવે અલિ ઈલિકા, સગત સાગતિ સુક્ત, પારસ સુગુરૂ પરમેશ્વર, લેહ હેમ કર લેત. જ્ઞાન જાતિસુ પ્રકાસ ગુરૂ, કર ધરી સાસત્ર કથ, ત્રિભુવનમેં તારણતરણ, સૌ વાત સમરથ. અત – (વચમાં. બીજા ખંડને અંતિ) એટલે ખંડ એ પૂરો થયે, અલપ બુદ્ધિ મેં ઉદ્યમ કીયો, સુકવિ સુધારે વાંચે સહી, કૂડ સાચ કવિલણ જે કહી, ત્રિપુરાસક્ત તણે સુપસાય, રચે ખંડ દૂજે કવિરાય, તપગચ્છ ગિરૂઆ ગણધાર, સુમતિસાધુ વ શે સુખકાર. પંડિત પવિજય ગુરૂરાય, પટદવગિરિ રવિ કહેવાય, જય બુધ શાંતિવિજયને શિષ્ય, જપે દેલત મનહ જગીશ ઇતિ શ્રી ચિત્રટાધિપતિ શ્રી રઘુવંશે બાપા ખુમાણ ચરિત્રે રતિસુંદરી અભિગ્રહકરણ ચિત્રકારિક ચરિત્ર રમણ, રાજકુમારી પાણગ્રહણ, પંચસહેલી ચિત્રગઢમિલણ લતવિજયવિરચિત દ્વિતીય ખંડ સંપૂર્ણ (ત્રીજ ખંડને અંતિ) જયવિજય એ નામ આપેલ છે. તે તેના શિષ્ય શાંતિવિજય ને ' તેના શિષ્ય દેલતવિજય. (૧) પ.સં. ૧૩૯, અપૂર્ણ, ભાં.ઇ. સને ૧૮૮૨-૮૩, નં.૨પ૮. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૫-૬ ૭.] ર૫૫. ગજરાજ પંડિત (૫૬૪) હીરવિજયસૂરિના બારમાસ ૨.સં.૧૫૯૬ ક. ૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૩૫] કક્કસૂરિશિષ્ય આદિ રાગ સામેરી સરસતિ ભગવતી વરસતી વાણું દીઓ રસાલ, વિણું હસ્તક ધારિણી, કવિજન દીઓ આધાર. કર જેડી ગજરાજ પંડિત ભણે, વાજા સુભવેલ, તાસ તણે પસાઉલે, આજ કરૂં રંગરોલ. અત – ચાલ કારતક માસે આવીએ, ભાવી સરવે પરિવાર રે, અનુમતિ દીધી બેનડી, લેવા તે સંજમભાર રે. શ્રી વિજયદાનસૂરિને હાથે, તે પણ નજર મઝાર રે, સંવત ૧૫ છતૂએ, કારતગ બીજે માસ રે, કર જેડી ગજરાજ પંડિત ભણે, વરતે તે જયજયકારરે. વિમલાહી બેની એમ વીવે. (૧) પ.ક્ર. ૧૬૯–૧૭૩, ઉનાના મોરારજી વકીલને ચોપડે. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૧. કૃતિની રચનામિતિ દર્શાવી છે તે હીરવિજયસૂરિની દીક્ષા તિથિ છે. એ જ દિવસે કૃતિ રચાયેલી હેવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. ૨૫૬. કક્કસૂરિશિષ્ય (કરંટગચ્છ) (૫૬૫) લીલાવતી ચોપાઈ [અથવા વિક્રમ લીલાવતી રાસ] ૨.સં. ૧૫૯૬ વ.શુ. ૧૪ બુધ આદિ શ્રી ગુરૂભ્યો નમઃ સરસતિ સામિણિ સમરૂં પાય, તું કઈ કવિયણ કેરી માય, તુહી પ્રસાદિ હુઈ નવનિધિ, સેવક પામઈ સઘલી સિદ્ધિ. ૧ માલવ દેશ અતિહિઈ સુવિશાલ, વસઈ ભરતખંડ વિચાલિ, તિહાં ઊજેણું પુરવર ભલું, બીજા નગર થકી ગુણનિલુ. ૨ અંત - બુદ્ધિ કરી તેણિ નરરાય, પરણું લીલાવાઈ સાહસ પસાઈ, દીઈ દાન પાલઈ જિનધર્મ, તે રાજા લહિસિ શિવ શર્મ. ૧૮૭ એ લીલાવઈ તણું ચરિત્ર, ભણુઈ ગુણ તે થાઇ પવિત્ર, મોટા ચરિત્ર થકી ઉઠરી, ચુપઈ કીધી હરષિઈ કરી. ૧૮૮ પનર છન્નવાઈ વૈશાખ માસિ, શુદિ ચઉદિસિ મન ધરિય ઉહાસિ. બુધવાર અતિ નિર્મલઈ, ચરિત્ર ચિઉં આદિઈ ઘણઈ. ૧૮૯ કેટગછિ કકસુરિરાય, તે ગુરૂના હું પ્રણમી પાય, Page #425 -------------------------------------------------------------------------- ________________ પુણરત્ન [૩૬] જૈન ગૂર્જર કવિએ ૧ તાસ સીસ રંગિઈ ઈમ કહઈ, ભણઈ ગુણઈ તે શિવસુખ લહઈ. ૧૯૦ (૧) વાચનાચાર્ય વિનયચંદ્રગણીનાં શિ૦ ઋષિ દેવસાગર લિખિતં. શ્રાવિકા પિરોજાં પઠનાર્થ શુભ ભવતાત. પ.સં. ૧૧–૧૧ સંધ ભં. દા.૭૨ નં ૬૯[મુપુન્હસૂચી, હેજે શાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૨૩.] ૨૫૭. પુણથરત્ન (૫૬૬) નેમિરાસ અથવા યાદવરાસ ગા.૬૫ લ.સં. ૧૫૯૬ પહેલાં આદિ – સાદ પાય પ્રણમી કરી, નેમિ તણું ગુણ હોયઈ ધરેવિ, રાસ ભણું રલીયામણ, ગુણ ગાઇસ ગિરૂઆ સંવિ. ૧ બલિહારી યાદવા. એક રસઉ રથ પાછો વાલિ, અપરાધ ન મઈ કઉ કાઉ કાંઈ છેડઈ નવવન બાલ, રાજલ પ્રીઉ પ્રતિ ઈમ કહઈ. ૨ હું બલિહારી યાદવા. અંત – સમુદ્રવિજય તનુ ગુણનિલઉ, સેવ કરઈ જસુ સુરનરવંદ, પુનરતન મુની વિનવઇ, શ્રીસંઘ સખસન શ્રી નેમિજિકુંદ. ૬૫ બલિહારી યાદવા. (૧) સં.૧૫૯૬ આસો ભટ હસસંયમસૂરિશિ. પં. પદ્મહંસગણિ લિ. સં. થાવર ભાર્યા સુશ્રાવિકા લખા પઠનાર્થ. ૫.સં. ૪૧૧, હા.ભં. દા.૮૨ નં.૯૬. (૨) પ.સં. ૪, પ્રત ૧૭મી સદીની, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૧૯. (૩) સં.૧૬૬૬ લિ. કલ્યાણ ઋષિ પડનાથ. ૫.સં. ૪, જય. પિો.૬૧. (૪) સં.૧૬૯૬ શાકે ૧૫૬૧ મહા કૃષ્ણ એકાદશ તિથી વાર જીવ મુનિ પ્રતાપસીલિપિકૃત હથીયાણું મળે. ૫.સં. ૩-૧૪, વિ. ને.ભં. નં.૩૧૬૯. (૫) ઈતિ નેમનાથ રામતી ફાગ રાસ લિ. પં. રૂપચંદેણ. ૫.સં. ૨-૧૮, વિ.ને.ભ. નં.૩૧૭૪. (૬) સં.૧૭૬૬ વૈ.વ. ૧૧ રવિ ભાવિકત્તિ લિ. પ.સં.૬, અબીર. પો.૯ () લિ. મીતિવિલાસેન. પ્રતિ ૧૭મી સદીની, ૫.સં. ૫, ભુવન. પ.૧૨. (૮) લિ. કંઠારી ભામાં આર્ય કનક પઠનાથ. ૫.સં. ૩, રામ.ભં. પિ. ૮. (૯) સં.૧૮૦૯ ફા. સિત સપ્તમાં રવિ મકસૂદાવાદ. ૫.. ૫–૧૧, ગુ. નં.૫૫–૧૮. (૧૦) ૫.સં. ૩-૧૩, હા.ભં. દા.૮૩ નં ૬૨. (૧૧) પ.સં. ૧૧-૧૨, વિ.કે.ભ. નં. ૩૧૬૮. (૧૨) ઇતિ શ્રી નેમિનાથ રાસ સમાપ્ત સંવત ૧૬૩૯ વર્ષ કાતી Page #426 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૩૧] કુશલભવનગણિ વદિ ૭ દિને લિખિત. પ.સં૪, ગુ.વિ.ભં. (૧૩) મુ. શ્રી કીકા લખિતં. સં.૧૯૯૭ વર્ષે ચૈત્ર શુદિ ૯ શ્રી. સ્તંભતીર્થે. ૫.સં. ૪-૧૧, વિ.ધ.ભં. (૧૪) સં.૧૭૩૬ વષે શુક્લપક્ષે લિખિત શ્રી સર મળે. પ.સં. ૨-૨૦, મારી પાસે. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૩-૪૪, ભા.૩ ૫.૬૧૮–૧૯. કૃતિ પહેલાં ગજસાગરસૂરિશિષ્ય પુણ્યરત્નને નામે સં.૧૭મી સદીમાં મૂકી હતી તે પછીથી સં.૧૬મી સદીમાં ફેરવી છે.] ૨૫૮, કુશલભુવનગણિ (૫૬૭) સત્તરી [સપ્તતિકા] પ્રકરણ બાલા૦ ૨.સં.૧૫૯૭ (૧) હા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૦.] ૨૫૯ ગજલાભ (અંચલગચ્છ) (૫૬૮) બારવ્રત ટીપ ચોપાઈ ર. સં.૧૫૯૭ આદિ – પહિલૂ પ્રણમિસ જિનવરૂ એ, જિનશાસન સાર, સહિગુરૂ વંદી વ્રત બાર, પભણિસુ સવિચાર. વ્રત વિના જગિ સયલ નામ, અવિરતિ પભણજઈ, ચઉદ રાજ માહિ વસ્તુ યેહ, મહીયાં મસિ લી જઈ, અંત – મનિ વચનિ કાયા તણુ, જે થઈ બહૂ વ્યાપાર, તેહ થિક નવિ ઊસરૂ, જિમ હુઈ જયજયકાર. નિયમંભંગિ એવું કરૂં, નીવીનું પચ્ચખાણ, જન ગજપતિ લાભહ કહઈ, ઇમ પાલઉ જિનઆણ. ૮૨ વસ્તુ, કરિસુ જયણું કરિસુ જયણું સેસિ આરંભ, સામગ્રી ધરિ છતીય સવસિ, સયલ સયર એ નેમિ પાલિ. ઠકર હટૂકવીસરશુલ, પ્રમુખ દશવિ આગાર ટાલિસ, જાવજીવ ભગક છઈ, સુવિસહ ભૂલ સુરમ્મ, પર સત્તાણુવઈ લદ્ધ મધ, સુગુરૂ પાસિ ગહિ ધર્મો. ૮૩ ઇય અતિહિ ઉદાર સમકિત સાર બાર વ્રત અંગીકરઈ એ, જે ભવીયણ ભાવિઈ એહ જે ગાવઈ તે સંસાર સમુદ્ર તરઈ એ. ૮૪ -શ્રી ૫૦ ગજાભગણિશિષ્ય ઋષિ વરન પઠનાથ. ૫.સં. ૫–૧૩, સીમંધર. દા. ૨૪. Page #427 -------------------------------------------------------------------------- ________________ જલાલ [૩૨] જૈન ગૂર્જર કવિએઃ૧ (૫૬૮) [+] જિનાજ્ઞા હૂડી અથવા અચલગચ્છની હૂંડી સં.૧૬૧૦ લગ. સિરોહીમાં આદિ– ઢાલ ગીવાણિત. સીરેહી મુખમંડ, ભેટ આદિ જિણંદ, તુમ્હ દરિશણુ દેખી કરી પાયે પરમાણું રે, જીવડા આરાધે જિશુભાણ. (આ પહેલી ઢાળમાં જિનપ્રતિમા અને જિનપૂજા આગમવિહિત છે તે જણાવ્યું છે. બીજીમાં કેદાર રાગમાં સાધુ શ્રાવકના ધર્મ બતાવે છે.) દેવ અને ગુરૂવંદન વેલા ઉત્તરાસંગ કડીઈ સાચું, આવશ્યક નિં પિસહ વેલા કાંઈ કરે પંથ કાચે રે. જીવડા દષ્ટિરાગ સવિ મુંકે. ૪ પંથ નહી વલી સાધૂને રે માલારોપણ કરે, ઉપધાન નાંમ લેઈ કરી રે કાંઈ કરે ભવ કેરે. જીવડા. ૫ દ્રવ્યપૂજ ન હઈ સાધુને રે સૂત્ર માહે જુએ જાચી, સાધુ પ્રતિષ્ઠા નવી કરે રે તે શ્રાવકવિધિ સાચી રે. જીવડા. ૬ આણ સહિત જે કરણ કીજે તે સુખદાયક દીસે, કહિ ગજલાભ મુઝ આજ્ઞા ઉપરેિ હરણે હયડુ હસે રે. જી ૭ (ઢાલ ૩ રાગ આશાઉરી. શ્રાવકનું સામાયિક વ્રત જણાવી પંચપવ સંબંધી ચર્ચા કરે છે. હાલ ૪ રાગ ધન્યાસીમાં. તેરસ ચૌદશ તથા પાંચમે પર્યુષણ પર્વ કાલકસૂરિએ કારણવશાત કર્યું. હવે કારણ નથી તે ચોથે કરવું વગેરે જણાવી કહે છે કે, અંત – મુઝ મને મત નથી કદાગ્રહ, જિઆજ્ઞા કેરો દાસ રે, કહિ ગજલાભ સાચું સદ્દવહ, જિણઆજ્ઞા પુરાઈ સાર રે. ૧૧ જય કીતિ વધન લાભ સુંદર ચંદ નંદ સૂવલભા, સાત શાખા લાભ કેરી સાંભળજે તુમે મુનીવરા. ૧ (૧) પુજય ભટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મભુત્તિ સરી સાનિયે. ક્રીયા ઉધાર કર્યો તેના શિષ્ય પર, ચાલીસ સાધવી સાથે સર્વે ઠાણું કરના ગુરૂ થયા તેડને આમાથે જિનાજ્ઞા દૂડી કરી આપી તે લિખી છે. રાયસંદરેણ. વા૦ પ્રર્માનંદશિ. મું. ક્ષમાવર્ધનશિ. મું. જ્ઞાનલાશિવ મુક નિધાનલાશિ મુ. ભુવનલાભશિ. દેવસુંદરશિ૦ હીરસુંદરશિ૦ મું. આણંદસુંદરછશિ. મું. રાયસંદરજી. મ. જૈ. વિ. ધર્મમતિ આચાર્ય Page #428 -------------------------------------------------------------------------- ________________ [૬૩] [પ્રકાશિત : ૧. આ કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૩૦-૩૨.] સાળી સદી ૫૬ સ. ૧૬૦૨ સ્વ૦ ૧૬૭૦). ૨૬૦, વાસણ (ત॰ વિજયદાનસૂરિશિ॰) (૫૭૦)+ આનંદવિમલસૂરિ રાસ અથવા સાધુગુણ રત્નમાલ રાસ ૨. સં.૧૫૯૭ આસે વાસણ આણુ વિમલસૂરિ સં.૧૫૯૭ના ચૈત્ર શુ. ૭ñ દિને સ્વસ્થ થયા તે અરસામાં આ કૃતિ રચાઈ છે. વધુ માટે જુએ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૩. આદિ – સકલ પદારથ પામીઈ, જપતાં શ્રી જિનનામ, પ્રથમ તિથેસર યાઈઈ, ઋષભજી કરૂં... પ્રણામ. અંત – શ્રી આણંદવિમલ સૂરિસરૂ તસ પટાધર પવિત્ત, તે શ્રી વિજયદાનસૂરિ ગુરુનિલ, વાસણ પ્રમિ એ આણી નર્મલ ચિત્ત. સં. ૧૫૩ (૫૦) સંવત પનર સતાણુઈ આસા આક્રૂર આલેા માસ સાધ નામ ગુણરત્નમાલ એ રાસ. રચતા. એ મનન, અતિ ઉલ્લાસ ઉલ્લાસ, સુંદર રિવ શિશ સાઇ સાસ્વતા, મેરૂ મહીધર જહા, વજ્રવિધ સંધ પરવાર સૂચિર, પ્રતપે! એ અવિચલ તિહાં. ૧૮૯ જવિતા અજમાત વરૂ શ્રી વિજઇદાનસૂરીદ, ભટારક રાજવિજયસૂરિ, કહે વાસણ મણું આણુંદ. ૧૮૮ —સુંદર દરસણુ સાધના. (૧) પ.સ. ૯–૧૧, માં.ભ. (૨) પ.સં. ૧૦-૯, વિ. તે, ભ, ન,૩૨૨૭. [પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક રાસસ`ગ્રડ ભા.૩.] (૫૭૧) આદ્વિનાથ સ્ત. ૨૧ કડી આદિ – પહિલું પણમિય દેવ પરમેસર શેત્રુ‘જ યિ, પય પંકજય સેવ, રંગિ Rsિકવિ વસુ તસુ તણીય. જિવર મહ નહુડાણુ, ઝાણુ નાણુ વિન્ના જ, ખાલક પરિ વિન્નત્તિ, બહુ ભાલિમ હું કરિસ તઉ. ય રિસહ જિષ્ણુવર સિદ્ધિ સયવર સુંદરી વર સુંદરા, સિરિ વિમલ ભૂધર ધવલ સિન્ધુર ખધ વાસ પુર દરા. ૧૯૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ [3$૪] જૈન ગૂજર કવિએ : ૧ સેવય સભાસુર યુણિય ભાસુર ગુરૂ વભાસુર ગજણા, મહુ સુવિદ્ધિ વાસણ દેઉ સાસણ વિજયતિલક નિર‘જણે. (૧) આ પર સંસ્કૃત ટીકા છે. સાથેસાથે, "પસ, ૩, ડે, ભ, દા. અજ્ઞાત ૭૧ ન.૧ ૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૮, ભા.૩ પૃ.૬૨૪-૨૫.] ૨૧. અજ્ઞાત. (૫૭૨) જમૂસ્વામી ગીત ૩૭ કડી લ,સ,૧૫૯૭ પહેલાં આદિ – સેડિં રિષભદત્ત રાજગ્રહિ વસઇ, તસ નારિ ધારણૢિ ઊલ્લસ, ક ઉલ્હસઇ ધારણ સુગુરૂ પેખી, સ્વામી સુહુમ વંદએ, પૂત્ર વિણિ મનિ ખેદ આણી, આપ દુખિ† ન દએ. સુગુરૂ પૂછ્યા તે નલઇ, સિધિ પુત્ર પૂ િકહઇ, જમ્મૂ ચરિત્ર ચિર સુષુતા, સુત ઉપાય તદા લહઈ. (પા૦) જંબૂ વૃક્ષ વિચાર સુષુતાં, સુમહ ઉપાય તદા લાઈ, અંત – ખૂઝી રે બાલી આદિ ગુણુ થુણુઇ, અમ્હઈ બલીહારી વયણે તુમ્હ તણુઇ. ૩૭ મૂ॰ તન્તુ તણે વણે આઠ રમણી, દુખસાયર ઉતરી, અમ્હે સંજમ સાર લેસ્સું દેવ તુમ્હે દયા કરી. પ્રણવ સ્વામી પાંચસિઇ નઇ, માયતાય મેલી કરઇ, સુધ સંજમ સહિતા વાંદુ કાજ સલાં જિમ સરઈ. (૧) સ′૦૧૬૪૧ આશુ સુદિ ૨ શુક્રે પડનાથ બાઈ લાલ, પ.સ. ૬-૧૧, મેા. મેા. સાગર ઉ. પાટણ. દા.૮ નં.૩ર. (૨) શ્રી ગીતા છ દ જબૂ સ્વામિનુ સંપૂર્ણ: લ. સં. ૧૫૯૭, ચોપડા, વિ. તે, ભ, નં. ૩૨૬૧, (૩) જબૂ સ્વામિ ગીતા છંદ. જૂની પ્રત, પ.સ'. ૪-૧૩, જશ. સ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૨૩-૨૪.] ૨૬૨, રાજરત્નસૂરિ (ખ॰ વિવેકરત્નસૂરિ–સાધુ શિ.) (૫૭૩) હરિમલ માછી ચાપાઈ ૨. સ.૧૫૯૯ આસા અંત – ખરતરગચ્છિ ગાયત્ર સમડ, વિવેકરતન સૂરી દ તાસુ સીસ સાધુહરષ ગુરૂ, જસુ પય નમઇ નરીદ, તાસુ સીસ શ્રી રાજરતનસૂરિ, જીવદયાલ જાણી, ખેલઈ આપણુમ આણુ દાષ્ટ, અમિય સમાણી વાણી. ૪૧ ૪ર Page #430 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી જયહેમશિષ્ય સંવત પારઈ વાણવઈ એ, આદરિ આસો માસિ કિ, સાંનિધિ શ્રી સંધહ તણુઈ એ, નિયમન તણુઈ ઉલ્લાસિ કિ. ૪૩ તપઈ ગયણિ સોહામણુઉ એ, જીવદયા ભરપુરિ કિ. તાં લગિ જિનશાસન જયઉ એ, જીવદયા ભરપુરિ કિ. ૪૪ (૧) સં.૧૬૩૭ મસિર વદિ અમાવાસ્યા સોમે રત્નપૂરા મધે લિ. વા, હંસચંદ્ર શિ૦ રૂષિ પુંજા વાચનાર્થ. પ.સં. ૧૨, કમલમુનિ (હવે ગુજરાત પુરાતત્ત્વ મંદિર). (૨) ભાં. ઈ. સન ૧૮૮૬-૯૨, નં. ૧૩૮૪.. (૩) સં.૧૬૦૪ અ. વ. ૩ વિકાનેર મધ્યે કલ્યાણસિંહ રાધે રત્નસિંધ લિ. પ.સં. ૩૧, અભય, પિ.૪ નં.૨૩૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩૨.] ર૬૩. જયહેમશિષ્ય (ત) હેમવિમલસૂરિલબ્ધિમૂતિશિ. જયહેમ) હેમવિમલસૂરિ – આચાર્યપદ સં.૧૫૪૮ સ્વ.૧૫૬ ૮ (જુઓ નં. ૧૯૮). તેમના શિષ્ય લબ્ધિસૂતિના શિષ્ય જયતેમના શિષ્ય આના કર્તા છે. પિતાનું નામ આપ્યું નથી. કૃતિ સોળમી સદીના અંતની કહી શકાય. (૫૭૪) + ચિતોડ ચિત્ય પરિપાટી (2) કડી ૪૩ આદિ – ગેઇમ ગણહરરાય પાયપંકય પણ એવી હંસગમણિ મૃગચણ એ સરસતિ સમરેવી પાએ લાગીનઈ વીનવું એ દિઉ મઝ મતિ માડી! ચિત્રકેટ ન રહ તણી એ રચઉં ચેત્ર પ્રવાડી અંત - સિરિ તવગછનાયક સિવસુખદાયક હેમવિમલ સરિંદવરા તસુ સસ સુખાકર ગુણમણિઆગર લબધિમૂરતિ પંડિત પ્રવરા. જયહેમ પંડિતવર વિદ્યા સુરગુરૂ સેવી જઈ અનુદિન ચરણ સેવકજન બલઈ અમિઅહ તોલાઈ હરષિઈ હરષ સુહેકરણ. ૪૩ (૧) મહેક આગમમંડનગણિશિષ્યણ લિ. શ્રાવ કપૂર પઠનાર્થ. પ.સં. ૩–૧૨, સીમંધર૦ દા. ૨૪. પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુ. ૩, પૃ. ૫૪થી ૫૭. [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ.૬૩૭] ૨૬૪. ગુણધીરગણિ (૫૭૫) સિદ્ધહેમ આખ્યાન બાલા (૧) મૂળ સંસ્કૃતમાં. પ.સં. ૧૮, સંધ ભં. વખત શેરી દા.પ. નં. ૨૫. Page #431 -------------------------------------------------------------------------- ________________ મહીરત્ન [૬૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ.૫૮.] ૨૬૫. મહીરત્ન (૫૭૬) નવતત્વ બાલા (૧) પ. ક્ર. થી ૧૦, સંધ ભં. વખતજી શેરી દા.૮ નં.૨, [ પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ.૧પ૯૧.] ૨૬૬. ઉદયધવલ (કમલપ્રભસૂરિ-મુનિપ્રભસૂરિશિ૦) (૫૭૭) લડાવશ્યક બાવા આદિ- શ્રેયાંસિ શ્રી મહાવીર સ શ્રી સંઘસ્ય યાત યસ્યાજ્ઞા કલ્પવલ્લીવ મનવાંછિતદાયિની. શ્રીવર્તમાનજિનશાસનરાજ્યનેતા વિશ્વયાભુતચરિત્રયુગપ્રધાનઃ શ્રીકમલપ્રભસૂરિ(ગુરૂ)ગુરૂયક્રવતી ભૂયાદમેવમહિમાં મમ: સુપ્રસન્નઃ ૨ તપટ્ટનાયકા શ્રીમુનિમભસૂરિ જયંત્યધુના, તત્પ વાયકા શ્રીઉદયધવલા પરિવાર પરિકરિતા. વાન્યોરૂપકારાય લિખતે લેશતો મયા પડાવશ્યકસુવાણાં વ્યાખ્યા બાલાવબોધિની. પહિલઉં સકલ મંગલકનઉં મૂલશ્રી જિનશાસનનઉં સાર. ઈગ્યાર અંગે ચઊદ પૂર્વનું ઉદ્ધાર, સદૈવ શાસ્વત૬, શ્રીપંચ પરમેષ્ટિ મહામંત્ર નઉકાર. અંત – પ્રત્યાખાન બાલાવબોધઃ છે. ચઉથઉ અધિકાર સંપૂર્ણ દઉ. છ. શ્રી પડાવશ્યક બાલાવબોધ સંપૂર્ણ દૂઉ. એહમાહિ ચારિ અધિકાર પહિલઈ અધિકારિ દેવવંદન ૧ બીજઈ ગુરૂવંદન ૨ ત્રીજઈ પડિકમણુઉં ૩ ચઉથઈ પચ્ચખાણ ૪ ૧. (1) પડિમાત્રામાં કથાઓ સહિત જૂની પ્રત, પ.સં. ૧૧૫, અનંત ભં. નં. ૨, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૧.] ૨૬૭. મહિમાસાગર ઉ૦ (ઓ. જયકેશરિસૂરિશિ.) - જયકેશરિસૂરિ સં.૧૪૯૪થી ૧૫૪૨. (૫૭૮) [શ્રાવક] પડાવશ્યક વિવરણ-સંક્ષેપાર્થ (૧) ૫ સં. ૫૦, પ્ર. કા ભં. નં.૧૪૫. (૨) પ.સં. ૮૯, ચં. ૨૩૦૫, મ. જે. વિ. સં. ૧૯ અ. [હેજેશ સૂચિ ભા.૧ (પૃ.૨૭).. [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૧૫૯૧.] Page #432 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૬૭] સંઘમાણિકચશિષ્ય ર૬૮, સંઘમાણિકચશિષ્ય (૫૭૯) કુલજ ચોપાઈ આદિ – સારદ સાર નમું સદા, સસિલ્પણું સુજાણિ સરસતિ સમિણિ સમરતાં, સુખસંપતિ દિ વાણી હસવદન હંસવાહિની, હરિહર સેવિ પાય હરિલંકી મૃગનયણી, હાઈ ધરૂ તુહે માઈ. ઋષભ આદિ જિણવર નમું, પ્રણમ્ ગૌતમ સ્વામિ સઘામાણિક ગુરૂ પય નમી, સુખ લહી જસુ નામિ. સીલ તણું મહિમા કહું, સીલિ કેડિ કલ્યાણ શીલે લખમી પામીઈ, માણિક સમ કેકાણ, સીલ પસાઈ દેવતા, અહનિસિ સારિ સેવ કુલ વજની પરિ તુમહે સુણુ, એકમનાં થે હેવ. અંત – એહવુ કુલદવજ રાજા કર્થ, બુદ્ધિ પસાઈ જેહવું લહ્યું, જે નરનારી પાલિ શીલ, કુલદવજની પરિ કરસિ લીલ. ૩૫ શીલપ્રબંધ ભણિ સાંભલિ, તેહ ઘરિ લક્ષ્મી અફલાં ફલઈ. (૧) પ.સં. ૯-૭૭, વિ.કે.ભં. નં. ૪પ૯૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩૭–૩૮.] ર૬૯ નરશેખર (ગુણસાગરસૂરિ–શાંતિસૂરિશિ.) ગુણસાગરસૂરિના શિષ્ય શાંતિસૂરિ હેય એ વસ્તુસ્થિતિવાળે પ્રતિ માલેખ એવો મળે છે કે “સં.૧૫૫૪ ફા. શુદિ ૨ શુકે શ્રીમાળ જ્ઞાતીય છે. માણિક ભાગ રૂડી સુત વસ્તા ભાર્યા મણકઈ નાખ્યા શ્રી શીતલનાથ પંચતીથી કારિતા પ્ર પિપલગ છે શ્રી ગુણસાગરસૂરિ પ્ર. શ્રી શાંતિસૂરિભિઃ અંધારે.” (જૈન ધાતુપ્રતિમા સંગ્રહ ભા.૨ લેખાંક ૩૪૦) ગ્રંથકર્તા નરશેખર આ શાંતિસૂરિના શિષ્ય હોય તો તે સેળમા સૈકામાં થયા સંભવે છે તેમ ગ્રંથની ભાષા પણ તે જ સૈકાની જણાય છે. (૫૮૦) પાશ્વનાથ પત્ની પ્રભાવતી હરણ આદિ રાગ કુકુભા સરસ વયણ સરસતિ મતિ આપુઉ, થાપુઉ ભગતજન થિર કરી એ, હરિહર બ્રહ્મડમંડલ તુહ ગાઈએ, થાઈ ધ્યાન મનિ ધરી એ. ૧ ત્રાટક Page #433 -------------------------------------------------------------------------- ________________ વિદ્યારન [૬૮] જૈન ગૂર્જર કવિએ ૧ મનિ ધરિય નિશ્ચિલ ધ્યાન મંડી, અવર છડી વાત તારા મસિ જપમાલિકા જાપ જપઈ તુંહનઈ માત. ૧ અંત - હાલ રિમિઝિમિ વાજઈ ઘૂઘરડી એ ઢાલ. મેહન મૂરતિ જોઈઈ કવિઈ પાસ જિર્ણદ રે, નિરખીય નિરમલ હાઈઈ, પ્રણમીય પરમાણું દ-આંચલી. ૬૫ પાસકુમાર પ્રભાવતી રંગિ રમઈ સવિચાર રે નિતુનિતુ નવનવ નેહલઉં, નાહલઉ નિરખઈ નારિ રે મેહન મૂરતિ જોઇ રે. ૬૬ પ્રભાવતીહરણ એ જે મણુઈ, ભણઈ ગુણઈ નરનારિ નવનિધિ હુઈ તેહ તણુઈ, સુખ સઘળાં સંસારિ રે, મોહન. ૬૭ એકમનાં આરાધીઈ, જરાઉલ જિણેસર રે પુત્રકલત્રિઈ વાધી, ધણકણ વારૂ વેસ રે. મોહન. ૬૮ એક સેનું અનઈ સોરહું રે, ખાંડ તેણું ખલિ જેમ રે; સુગતિ મુગતિ મતિ સંપજઈ, વિવાહલુ વાહુ તેમ રે. ૬૯ ગુણસાગરસૂરિ શાંતિસૂરિ ગુરૂ ગામ સામિનઈ તોલાઈ રે, કર જોડી શિષ્ય તેહનઉ રે નરશેખર ઇમ બલઈ રે. મોહન૬૮ (૧) ૫.સં. ૧૩-૧૧, સે. લા. નં. ૨૧૦૪. [આલિટી ઈ ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩૮-૩૯.] ર૭૦. વિદ્યારત્ન (ત. હેમવિમલસૂરિધનદેવ-સુરહંસ-લાવણ્ય ' રત્નશિ૦) લાવણ્યરત્ન માટે જુઓ આ પૂર્વે નં. ૨૦૭. (૫૮૧) મૃગાપુત્ર રાસ લ.સં.૧૬ ૧૧ પહેલાં, ૧૬મી સદીના અંત લગભગ આદિ – તિર્થેસર ત્રેવીસમુ, ત્રિભુવન તારણ તાત પણુમંતા પાતક ટલઈ, સમર્યા હુઈ સુખ સાત. ભોગસુખિં ભંભેરીઆ, ભવી ભમઈ ભવ કેડિ થાઈ વઈરાગી વેગલા, વિષઈ વિષડી ખેડિ. તપ જપ સંયમ બાહિરા, નરભવ ગમઈ ગમાર શ્રી જિનધર્મ સમાચરી, સફલ કરઈ સવિચાર. અહનિસિ પાપી પ્રાણીયા, વંછઈ ભગ અસંત, ઈક ઉત્તમ છેડાઈ છતાં, મૃગાપુત્ર દિવંત. અંત – તપગચ્છ સૂરિશિરોમણિ સરઇ, ચેખઈ ચિતિ ચરિત્ર આચરઈ, Page #434 -------------------------------------------------------------------------- ________________ પાતા સેળમી સદી [૬૯] શ્રી હેમવિમલસૂરિ વાંદુ ભલી, જિમ હુઈ રિદ્ધિ ઘરિ નિત નવી ૧૨૧ શ્રી ધનદેવ ધરાતલિ ધીર, જિણિ મોડિઉ મનમથ વડવીર તે ગુરૂ સીસ સૂરજિ જિમ તાઈ, સુરહંસ ઈક મનિ જિન જપ ૧૨૨ તસ પયકમલિ રમલિ અલિ સમું, શ્રી હવયરન સુવિહાણઈ નમુ તે ગુરૂ સીસ આણંદિ ઘણુઈ, વિદ્યારત્ન ઈણિ પરિ ભણઈ. ૧૨૩ (૧) સં. ૧૬૧૧ વષે લષિતે રાસઃ પ.સં. ૮-૧૨, ડા. પાલણપુર દા. ૩૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૬૩૯-૪૦. ર૭૧. પોતે (૫૮૨) છાતી-મિથ્યાત્વ પરિહારકુલ સઝાય [અથવા છાતી અધિકાર] ૬૪ કડી આદિ – સરસતિ સામણિ કરૂ પસાઉ, અન્ને ગાઉં છતિનઉ ડાઉ, પાખંડિ મ કરસઉ કાઈ, સરતા વર્તન્ન રૂડું હે ઈ. ૧ એક પણિ નવ હિંડિ જમઈ, એક પણિ સંપાડિ જમિ, એક જમિ નિતુ કરી સંતાન, સરિ ભરવઉ પેટ જ ધાન. ૨ જિમતાં છાતિ કરિ અતિ ઘણી વિમાસીનઈ જોઉ વલી (કહિરણ) દેહ માહિ કાંઈ કાઢઉ સાર, આભડછેટિ તણુઉ ભંડાર. અંત – કિવિનું નથી જમાન, રખે હઈઈ આણે અભીમાન, હિતકારણિ એ બે લું અદ્ભો, જઉ કરસુ તે ભગવસું તલ્મો. દર મન વચન કાયા સુધી કરૂ, નિસાજન હિંસા પરહરૂ પાંચિ ઇંદ્રી તહ્મ વસિ કરૂ, પવિત્ર પણ જે સઘતિ કરૂ. ૬૩ ફોધ લેભ મેહ મિલા પરહરૂ, દાન સીલ તપ ભાવના કરૂ, પાતુ (૫રબત) ભણઈ એ બોલ જ ખરૂ, દયા પાલ જિમ સંસાર તરૂ. ૬૪ (૧) પ્રાચીન પ્રત, પ.સં.૩-૧૪, મુનિશ્રી જિનવિજયજી પાસે. (૨) લ૦ ગણિ પ્રીત્યસાગર. ૫.સં૩–૧૨, તા. ભ. દા.૭૯ નં.૯. (૩) ચોપડે, પ.ક્ર. ૧૭૫થી ૧૭૯, વિ. ધં. ભ. (૪) સં.૧૬૬૩ “અષાઢ શુ. ૧૫. ૫.સં.૨-૬, જે. શા. દા.૧૩ નં.૪૨. (૫) સં.૧૬૧૯ કા. વ. ૧૧ રવિ અમદાવાદ પારિખ જાઢા પઠનાથ". ઔદીચ બ્રહ્મદાસ ધંધુકાવાસી લિ. ગુટકા, વિજાપુર જ્ઞાન ભં. [મુપુગુહસૂચી, હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૪૧૩).] ૨૪ Page #435 -------------------------------------------------------------------------- ________________ પરબત ભાવસાર [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૦-૪. કૃતિના અંતભાગમાં “પરબત” નામ કૌંસમાં મૂકયું છે તે આ પછી આવતા “પરબત ભાવસાર' જ આ કૃતિના કર્તા હેવ એવા તર્કથી મુકાયેલું જણાય છે. પણ બીજી હસ્તપ્રતયાદીઓ પણ “પાતે જ નામ આપે છે. એટણે “પરબત' એ નામને માટે કેઈ આધાર નથી.] ૨૭ર, પરબત ભાવસાર (૫૮૩) ચતુગતિ ચોપાઈ ૪૦ કડી આદિ– પહિલઉં પ્રણમઉં અંબિકિ માય, કહિસુ કવિત દૂ ત્રિભુવનરાય, સુરનર ગણ ગંધર્વ વિખ્યાય, લુઠન કરઈ તે નવગ્રહ પાય. ૧ અંત – ઈણિ પરિ ચિત્તવિ ધર્મ જિ કરૂ, દાન શીલ તપ ભાવ જિ ધરૂ, દઢ સમકિત નિશ્ચિઈ અણુસરૂ, ચિહું ગતિ માહિ વલી નવિ ફિરૂ. ૩૯ નાચઈ ખેલઈ ગુણ ગાઈ રાસ, તેહ તણી પ્રભુ પૂરઈ આસ, ભાવિ ભગતિઈ જિણવર તણુઈ, ભાવસાર પરબત બમ ભણઈ. (૧) પ.સં. ૩-૧૧, પ્રાચીન પ્રત મો. મો. સાગર ઉ. પાટણ દા.૫ નં.૬૩. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ. ૪૪૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૧.] ર૭૩. વિદ્યાધર (૫૮) બાર ભાવના સિઝાય] આદિ – પહિલીય ભાવના ભાવો એ, એહ અનંતતા સઈ જાંણો એ, ગઢ મઢ મંદિર ભવન ગેહ, પહ આજ ભલા ન રહિં કલિ તેહ. ૧ સુરનર અપછરા ઇંદ્ર જેહ, સવિ આય પદ્દત ન રહઈ તેહ, નરય તર્યચ માનવીય માહિ, ક્ષણિ ઊપજઈ નઈ વલી વલીય જાઈ અંત – ભણઈ વિદ્યાધર ભાવ, એહ ભાવના બાર ભવીયણ ભગતિઈ સાંભલું, તુ કરઉ સફલ સંસાર. એહ પરિ લહિસિઈ પાપ દહઈસિ, કર વહિસિઈ પુણ્યના મહા કરમ અણસિ જેહ સણસિઈ, ભાવિ ભણુસિઈ તેહના. ૧ર (૧) ઈહદાવાદ નગરે વહરા રંગ સુત ઉદયકિણું પુન્યાથેન લિષાવિત. ચેપડા, ૫.સં. ૧૨થી ૧૨૫, વિ. ધ.ભં. (૨) પ.સં. ૬-૨, સંઘ ભં. પાટણ દા.૬૩ નં.૨૯. [મુગુહસૂચી, હજીજ્ઞાસુચિ ભા. ૧ (પૃ. ૧૪:). [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪૧] Page #436 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી અજ્ઞાત ૨૭૪. લક્ષમીકલ્લોલ (૫૮૫) ધના સઝાય આ અતિ પ્રસિદ્ધ છે, તેની ઢાલ ઘણાએ વાપરી છે. આદિ – ઇમ ધને ધગનાં પરિચાઈ, નરભવ અથિર દિખાવઈ રે, તહિ જ સાચા સયણ કહાવઈ, જે જિનધામ સુણાવઈ રે. દમ- ૧ અંત કલશ, ઈમ જાણી શાણુ એ જિનવાણું મન માહિ આણુ સદ્દવહે એ, તુહે ભવિણ પ્રાણી નરગ સમાણી દુરગતિ ખાણું નવિ લો એ. લક્ષમીકલ્લાહ પંડિત ઈણિ પરિ બલઈ જે તે આયરે એ, જિમ નરભવ પામાં પરભવ પામી પરમવિ શિવરમગું વરો એ. ૨૩ (૧) પ.સં. ૧૮, છેલ્લાં બે પત્ર, હા. ભ. દા.૭૮ નં.૧૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૨.] ર૭૫, અજ્ઞાત (૫૮૬) ઉદયનકુમાર ચરિત્ર આદિ - રાગ ગુડ દેશી દિ કિ દર્શન આપશું. સિદ્ધાર્થ નરપતિ કુલિઇ, આષાઢી સુદિ છાઈ, આ સુપિન દેખાડq, તવ તિસલા હુઈ તુડી. ત્રાટક. ચૈિત્ર સુદિ તેરસિ નાયુ, સૂરી ગાયે હરિ નમ્યો, માગસર સુદિ દસમી વરે, જે જિને સંયમ રમે, વિશાખી શુદિ દસમ કેવલજ્ઞાન ત્રિભુવન યશ ભમે. કાર્તિક વદિ અમાવસિ તસ નો જે ભવ ગમ્યો. દિન પ્રતિદિન કર ઊગાઈ, લેતાં જસ અભિધાન, જેણિ પૂછ જિન પ્રણમીઈ, તસ સો સિદ્ધ નિદાન. ત્રાટક, નિદાન તસ સર્વ સુખનું વદ્ધમાન જિગુંદરે, મેરૂ શિરિ જે જન્મ ઉ વ ત નમઈ ચઉઠિ ઈંદ રે, ચવણ કલ્યાણકઈ જે જિન ભવિક સુરતરૂ કંદ રે, મૃગાવતી જવ કષ્ટ સમયે કર્યો તસ આનંદ રે. કુણુ સા વીરે મૃગાવતી, ચંદનબાલની માસી, સમરી ઓણિ જિન તેડીઉ, જ લિ ન વિરાસી. છે જ Page #437 -------------------------------------------------------------------------- ________________ [૩૭૨] જૈન ગૂર્જર કવિએ : ૧ ત્રાટક. વિરાસી નવું પાય પડતી, દોષ નિજ અંગીકરી, વંદતિ મિચ્છામિદુક્કડં સ` ન્યાન સિરીવરી. તીએ ઉદયનકુમર ચિરતં દયા જિણિ મનિ અણુસરી, સુષુ તસ આખ્યાન અનેાપમ, ભવિક્રમન ઉદ્યમ ધરી. અંત – પણિ એક દોષિઇ ધ્રુવે બ્યા, ચિત્રક રાત્રે કાઢી રે, તણિ તું પુન પર્યંતર ભણુજે, ગાત્રિ પછેડી ઓઢી રે. (૧) પ.સ. ૧૫–૧૧, અપૂર્ણ, સંધ ભં, પાટણું કા૬૩ નં.૨૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૨-૪૩.] અજ્ઞાત ૨૭૬. અજ્ઞાત (૫૮૭) વસૂલ રાસ [અથવા ચોપાઈ] કડી ૯૫થી ૯૮ આદિ– આદિ જિનવર આદિ જિનવર પમ્મુહ ઉન્નીસ, ૫ તિર્થંકર પણમેવિ સવિ, ધરિય ચિતિ સસ્તિ સામિણિ. તિહુઅણુ જણુ મુખમડણી, વાગવાણિ વરહ સગામિણિ, તાસ તણુઇ સુપસાઉલઇ, કરસિ ́ કવિત રસાલ, વફચૂલરાય પાલીઆ, નીમ ચ્યારિ સુવિસાલ. અંત – વિનય કરી ગુરૂના પગ નમઇ, રાજરિધિ તે નવિ ગમઇ, ગસઇ જે સંસાર અસાર, તે પામેસિ ભવના પાર. વ...કચૂલનું એહ ચરિત્ર, એકમનાં સાંભલે પવિત્ર, સભલતાં હુઇ પાવ પણાસ, સયલ સંધની પૂરઇ આસ. ૯૫ (૧) આદિ—વીરવિજયગણિભ્યો નમઃ, અંતે સ૦ ૧૬૮૫ શ્રા૦ શુદિ ૧૩ ૫૦ વીવિજયગણિશિ૰ મુનિ વિજય લ૦ ૫.સ. ૭–૧૧, હા॰ ભ' દ્વા.૮૧ નં.પર. (૨) ગ્રંથ ૧૩૫, ૫.સ. ૩ -૧૪, મે, મે!, સાગર ઉ. પાટણ દા,છ નં.૩ર. (૩) કડી ૯૮, ૫.સ. ૬-૧૧, ૧૦ રા૦ (૪) સં.૧૯૬૫ છતીઆ િગ્રામે લ. પ.સ. ૬-૧૩, સીમધર. દ્વા.૨૦ નં.૨૫. (૫) ગ્રંથાય ચુપઈ ૯૮ શ્લાક ૧૨૦ સ૦૧૬૬૦ ભાદ્રપદ દ્વિતીયપક્ષે દ્વિતીયાં તિથી દ્વિતીયવારે દ્વિતીયપ્રહરે ઉદઆવ દ્વિતીય લગ્ન, ભલસારણિ ગ્રામે આગમ ગચ્છે ચેલા રાંમજી લ૦ ૫.સ. ૪, છેલ્લું પત્ર, અનંત ભ. ન. ૨. [આલિ સ્ટઇ ભા.ર, મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૨, ૪૧૭, ૪૪૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૩-૪૪.] ૨૫૬ ૧ ૯૪ Page #438 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી ૨૭૭. અજ્ઞાત (૫૮૮) પુણ્યાઢય નરેશ્વર ાસ સ.૧૬મી સદીને અ ંતે અને સં.૧૬૨૬ પડેલાં ૨૭૮. અજ્ઞાત (૫૮૯) પુસાર રાસ જૂની ભાષામાં છે. આદિ – વદિય વાસુપૂજ્ય જિત સ્વામીય પામીય પુણ્યપ્રમાણુ, શ્રી પુણ્યાઢચ નરેસર ગાયસ, સુણીય નિર્મીલ જાણુ. ભવિઅણુ ભાવ ધરી અણુસરીઇ સાચુઉ પુણ્યપ્રભાવ, જે જિનમૂરતિ જોતાં પામિ કેવલજ્ઞાન સુભાવ. આંચલી. મહિમ ડલિ માઁડણુ અતિ સાહઇ, પદમનગર અભિરામ, જિનમદિર મંડિત અવનીલિ, રૂડાં વન આરામ, ભવિ૦ ૩ અંત – તું રે શિવપુર વાસિ પદ્મા રાજન અમર કરઇ જયકાર, શ્રી પુણ્યાય નરેસર પ્રણમ્', સિદ્ધિ-રમણિ સિગાર, મુતિ પદ્મતા મૂરતી પેખી, સાર કરૂ મઝ સ્વામી, વિવિ માહારિીશ્વર વાંદૂ, જિનસાસન હું પામી. ८ (૧) લ.સં.૧૬૨૬ આગમીય ધમ રત્નસૂરિભિઃ ચેપડા પ.ક્ર. ૧૩૬થી ૧૪૪, દે. લા. પુ. લા. ન. ૧૧૨૫, (૨) પ.સં. ૬-૧૫, પાદરા નં.૪૦. (૩) પ.સ’. ૮–૧૧, ડે. ભં. દા.૭૧ ન.૨૨. (૪) પુ.સ. ૬-૧૩, ડે. ભ દા.૭૧ નં.૨૭. (૫) જૂની પ્રત, પ.ક્ર. ૫થી ૧૦ પં.૧૧, જશ.સ. [આલિસ્ટઇ ભા.ર, મુપુગૃહસૂચી, હેઐત્તાસૂચિ ભા.૧ (પૃ.૨૯૩),] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૪-૪૫.] આદિ [૭૭૩] અજ્ઞાત ૧ વસ્તુ સયલ જિનવર સયલ જિનવર સત્ર સુહકાર સેવઈ જણુ કર્પતરૂ, સુજલાય વિહુઅ અવિ આસઇ ચઉવીસિ ચતુરમુહ, ધમ્મમુલ ચઉવિહ પયાસઇ ઇઝ્ડ લેાકિ વયિ કરણ, પરભવિ સ`વિમાણુ, શ્રી પુણ્યસારકુમાર જિમ લહ્યાં તે કરૂ વખાણુ. ચેપઇ પુષુિદ્ધિ ઉતિમ કુલ નઈ જાતિ, પુન્યહિ લહીઇ પુહવી ખ્યાતિ, પુણિ િધણુક કંચણુ ધણા, પુણ્યહિ વયરી હુઇ આપણા, ૨ ૨ Page #439 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૩૭] જૈન ગૂર્જર કવિઓ પુણિહિ વઈરી પલાઈ દૂરિ, પુણિ સુખ લહઈ નર પુરિ પુણિહિ વિસ્વાનર સીતલ થાઈ, પુણિહિ કમલાનાલ તરૂયારિ. ૩ પુણિહિ સબલ સહિ સીયાલ, પુણિહિ પગ ફુલહ માલ, પુણિહિ વિસ હુઈ અમૃત જિમ્યાં, કરૂ પુણ્ય પરમુખ ઈસ્યાં. ૪ પુણિહિ આપિ નરપતિ માન, પુણિહિ ઘરિ નિત્ય મંગલગાન, પુણિહિ સફલ કરઈ સંસાર, જિમ સુણઈ પુણ્યસારકુમાર. ૫ (૧) ૫.સં. ૯-૧૩, ૨૧૧ કડી સુધી પછી અપૂર્ણ, ર. એ. સે. બી. ડી. ૧૬૦ નં. ૧૯૩૫. [મુપુન્હસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૪૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૫.] ર૭૯ અજ્ઞાત (પ૯૦) પરદેશી રાજાને રાસ જૂને રાસ છે. કડી ૨૮ વસ્તુ, ૨૯-૩૦ દુહા, ૩૧ વીર જિણેસર ચરણકમલ ઢાલ, ૪૪ વસ્તુ, ૪૫ જિમ સહિકારઈ કેઇલિ ટહુકઇ, ૬૩ વસ્તુ, ૬૫ દૂહા, ૭૩ ચુપઈ, ૯૦ હાલ ઊગલાની, ૧૦૬ સીખિન સીખિન ચેલણા એ ઢાલ, ૧૨૪ ચુપઈ, ૧૨૮ દુહુ. વસ્તુ વીર જિણવર વીર જિણવર પાય પણમૂવિ, રાય પ્રદેશી તેહનું ભણિ રાસ ઉલ્લાસ આણુય. કરઈ કુકમહ કડિ પરિ પછઈ લેક પરલોક જાણય, અવટ અન્યાઈ જવટી મેહલું નરગિ પ્રિયાણ; વેતવતી નગરી તિહાં, વસઈ પાપ વિનાણ. (૧) પ.ક. ૨થી ૫ પં. ૧૫, અપૂર્ણ, જશે. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૬.] ૨૮૦ પુણ્યલબ્ધિ (પં. રાજહેમગણિશિ૦) (૫૧) અનાથી ચોપાઈ ૬૧ ટ્રકની લ. સં. લગભગ ૧૬૦૦ આદિ – પૂજ્ય પં. રાજહેમગણિ ગુરૂભ્યો નમઃ સિદ્ધ સવેનઈ કરૂં પ્રણામ, જે પુણ પામિઉં ઉત્તમ ઠામ, સાધુ સવે નમું કર જોડિ, ભવ ભમિવા જિણ ભાગી ખેડિ. ૧ અલીય વયણ બોલાઈ જેહ, મિચ્છાદુક્કડ છે તેઅ, અર્થ ધર્મગત તત્ત્વ વિશાલ, ભણતાં સુણતાં અતિહિં રસાલ. ૨ અંત – ઉત્તમ ગુણે કરી સંજુર, ગુપ્ત ગુપ્ત દંડ વિરત, . Page #440 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૭૫] જિનસાણિય પક્ષીની પરિ લૂક સાહસી, મુતિ માહિ તે વિચરઈં હસી, ૬૧ (૧) ઇતિશ્રી અનાથી ચઉપઈ સમાપ્ત. પૂજ્યારાધે ધ્યેયમાન પરમગુરૂ પં. રાજહેમગણિ તત્મ્યિ સુતિપુ ગવેન લિખિત પ્રશ્ન પુયલબ્ધિ ગણુની કૃતિ. પ.સ’. ૪-૧૨, દે. લા. પુ, લા. ત., ૨૭/૩૯૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૬] ૨૮૧. જિનમાણિક્ય [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૦, ભા.૩ પૃ.૬૨૯. આ કવિને નામે પહેલાં ‘કુર્માંપુત્ર રાસ' મૂકેલા તે પછી પ્રાકૃત ‘કુપુત્ર ચરિત્ર' ગણી ગુજરાતી કૃતિ તરીકે રદ કરેલ છે અને કર્તાને પહેલાં ખરતરગચ્છના ૬૦મા પટ્ટધર ગણેલા તે પછીથી તપગચ્છના હે{વમલશિષ્ય ગણ્યા છે.] ૨૮૨, કનક કવિ (ખ. જિનમાણિકયશિ॰) જિનમાણિકયસૂરિ—ખરતર ૬૦મા પટ્ટધર. જન્મ સં.૧૫૪૯ દીક્ષા ૧૫૬૦, પદ્મસ્થાપના ૧૫૮૨, મરણુ ૧૬૧૨. આથી ૧૫૮૨ ને ૧૬૧૨ની વચમાં. (પટ્ટર) મેઘકુમાર રાસ [અથવા ચાઢાળિયું] ગા. ૫૦ સં.૧૫૮૨ ને ૧૬૧૨ની મધ્યે આદિ દેશ મધિ માંહિ જાણીએ રાજગૃહ નગર નવેસૂ એ, રાજ કરે રલીઆમણુૐ' શ્રેણી સબલ નરેસ. અ'ત – તે મુનિવર Àઘકુમાર જીણું ચારિત્ર પાલિ સાર, - ગુરૂ શ્રી જિનમાણિક સીસ, કવિ કનક ભણુ" નિસદીસ. ૫૦ (૧) પ.સ. ૫-૯, અનત. ભ. ૨. (૨) ૫.સ. ૪, જિ. ચા.પા.૮૧ નં.૨૦૧૬, (૩) સ’.૧૭૪ સુલતાન નગરે યુગપ્રધાન ભ જિનસિંહસૂરિભિઃ શિ. પદ્મકીર્ત્તિ શિ. પદ્મરંગ લિ. પ.સ. ૩, અભય. નં. ૬૬૩. (૪) સં.૧૭૪૪ વૈ. શુ. ૭ ગુરૂ પુષ્યે લિ. રાજલાભગણિ ખારમારા મધ્યે. ૫.સં. ૩, અભય. નં. ૨૬૫. (૫) સ.૧૭૫૧ નભ માસ શુ. ૭ લિ, ૫, તિલકધીરેણુ રણી મધ્યે શ્રા. ખાઈ રાયવર વાચના પ.સ. ૨, અમ. નં.૩૫૪૩. (૬) સં.૧૭૧૧ શાકે ૧૫૭૬ ૫, લાલજી લિ. પટ્ટાનયરે આશ્વિન શુ. ૧૦ ભામે શ્રા. જમકાદે પડનાર જૈનાનક્રૂ (૭) સ,૧૭૫૦ આધિત છુ. ૨ ગુરૂ નવ્યનગર મધ્યે લિ. ગણુિં હેમસાગર વાચના, મુ. વિ. છાણી. (૮) ૫.સ. ૩-૧૩, લી. ભ`. (૯) પા. ભ.... ૩. (૧૦) રત્ન. ભ. [જૈડાપ્રેાટા, મુપુગ્રહભૂચી, લી સૂચી, હેઝૈનાસૂચિ ભા.૧ Page #441 -------------------------------------------------------------------------- ________________ ભાવ ઉપાસ [૩૭$] જૈન ગૂર્જર કવિઓ-૧ (૪૨૦~~ભૂલથી કનકમાણિકયને નામે).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૦, ભા.૩ પૃ.૬૨૯-૩૦. ખરતરગચ્છના જિતમાણિકયના શિષ્ય આ કવિ હોવાનું અનુમાન ગણાય, કેમકે કૃતિમાં ૩,૨૭ નથી. આ કવિ અને સ.૧૭મી સદીના નકસેામ એક લાગે છે એમ પણ ‘જૈન ગૂર્જર કવિઓ'માં નાંધ છે પણુ એ ખરાખર નથી કેમકે કનકસેામ અમરમાણિકરુશિષ્ય છે. ૨૮૩. ભાવ ઉપા. (બ્રહ્માણુગચ્છ બુદ્ધિસાગરસૂરિ-વિમલસૂરિ– માણેકશિ.) બ્રહ્માણુગચ્છમાં અનેક બુદ્ધિસાગરસૂરિ અને વિમલસૂરિ થયા લાગે છે, કારણકે ખ્રુદ્ધિસાગરસૂરિ નામના પ્રતિમાલેખે સ.૧૯૮૦, ૧૩૮૬, ૧૪૨૯, ૧૪૩૯, ૧૪૯૩, ૧૫૦૬, ૧૫૨૮, ૧૫૩૨, ૧૫૪૩, ૧૫૪૯, ૧૫૫૪ના મળી આવ્યા છે અને વિમલસૂરિ નામના લેખા સં.૧૨૬૩, ૧૩૬૯, ૧૩૭૧, ૧૪૪૫, ૧૫૦૩, ૧૫૦૮, ૧૫૧૧, ૧૨૧૩, ૨૫૧૫, ૧૫૧૬, ૧૫૧૭, ૧૫૨૦, ૧૫૨૩, ૧૫૨૪, ૧૫૩૨, ૧૫૪૩, ૧૫૬૧, ૧૫૮૯ના મળી આવ્યા છે. (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ . ખ'તે તથા નાહર. ભા.૧) આ પૈકી બુદ્ધિસાગરસૂરિ તેમના સ’.૧૫૨૮, ૧૫૩૨, ૧૫૪૨, ૧૫૪૯ અને ૧૫૫૪માં વિમલસૂરિપદે થયેલા જણાવ્યા છે, અને વિમલસૂરિ તેમના સ.૧૫૦૩, ૧૫૩૫, ૧૫૧૬, ૧૫૧૭, ૧૫૧૯માં પેાતે બુદ્ધિસાગરસૂરિ પદે થયેા જણાવ્યા છે. સં.૧૫૮૦માં થયેલ વિમલસૂરિ કે જે બુદ્ધિસાગરસૂરિ પટ્ટે થયેલા તે આ કવિના ગુરુ સમજીએ, તા સાળમા સૈકાના અંતે આ કવિને મૂકી શકાય. (૫૩) હરિશ્ચંદ્ર રાસ આદિ – સરસતિ સામણિ બીત, ત્રિભુવન જગુણી માય, - રચું ચરિત્ર હરિચંદ તણૢ. વહ્મ પસાય. કૃપા કરૂં મઝ સ્વામિની, વંતિદાયક દેવ, એકમનુ નતુ. ઉલગુ, સદા કરૂ તહ્ન સેવ. સીલ સયુમ તપ નિમલુ, બુદ્ધિસાગર ગુરૂ જાણિ, ગષ્ઠ બ્રહ્માણ ગુણનિલુ, શ્રી વિમલેંદ્ર વષાણિ, તાસ તણુ શિષ અતિચતુર, ગુણમાણિક ગુણ જોય, (પા॰ સુધર માણિક જોય.) તેહ તઈ સુપસાઉલઈ, કવિત કરૂ તે સાય. . ૧ 3 ' Page #442 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી અત ~ [૩૭૭] દુહા ૩૪૬ ૪૭ માંગ સગાલપુરિ, અવિચલ જિમ હોય, તે મતિ આપે। મુઝ- વલી, કહઇ હરિચંદ સાય, તિણિ અવસરિ દીઠા સાધ, ધર્માં સુણી મતિ સજમ લાધ, સ્ત્રીય પુત્ર સહિત પરિવાર, સંજમ ધારી સિવ સુખકાર. અનશન ધરી અખય ગતિ વરી, બહુ જનસુ પુત્તુતા સિવપુરી, દુખ વલિ છૂટા પ્રભવાસ, અવિચલ પદ તે લીધઉ વાસ. ૪ કર્મ બહુ તીથંકરે સહ્યા, ક તણાં ફૂલ ણિ પરિ કહ્યાં, ઇસિ સંજોગિ આવી મિલઇ, ઉત્તમ સત્ય થિકી ન વિચલઇ. ૪૯ દૂહા એ પ્રબંધ શ્રવણે સુણુઇ, ભણુસિઈ જિ નરનારિ, તે ધિર નવિનિધ આંગણુ, પામઈ સુખ સસારિ. ભાવ ઉપા. ૩૫૦ (૧) પ.સ. ૯-૨૧, પ્ર. કા૦ ભં, નં. ૫૩. (૨) સં.૧૬૨૬ આષાઢ શુ. હું આગમીય ધર્મરત્નસૂરિભિઃ પ.ક્ર. ૮૯થી ૯૩, ચાપડા, દે. લા, પુ. લા. નં. ૧૧૨૫, આમાં નીચે પ્રમાણે કર્તાપ્રશસ્તિ છે, એ જ રીતે હાલાભાઈ ભંડારની પ્રતમાં પશુ તથા ભાં. ઇ.વાળી પ્રતમાં પણ છે: કૃષિમાંગદ સ્વર્ગાહપુરી, ત્રીજી ત્યાહા હઇ હરિચંદ પુરી, દુખ વલી છૂટઉ ગરભવાસ, અવિચલ પદ તે લીધઉ વાસ. ૩૪૪ કદ્ધિ ભાવ મને શુદ્ધિ સ્યૂ, કરૂ સ્તુતિ કર જોડિ, અધિકૂ એછું જે કવ્યૂ, ક્રાઇ મ દેસ્ડ ખાડિ. એહ પ્રબંધ શ્રવણે સુષુ, ભસિઇ જે નરનારિ, તેહ ધિર નવનિધ આંગણુઈ, પામઈ સુખ સંસારિ (૩) ૫.. ધમ્મવનગણુિના, શિ ગણિ વિવેકવન પડનાથ. વાદ નગરે લિ. કાતિ વ૪ ૨ દિને. ૫.સ. ૧૨-૧૪, હા. ભં. દા.૮૩ નં.૨૫. (૪) સ.૧૬૦૮ પો. સુદિ ૮ સામે ચેન્ના સિધાર ૫.સ. ૮-૧૬, ભાં. ઇ. સન ૧૮૯૧-૯૨ નં. ૧૬૭૩. [મુપુગૃહસૂચી.] ૩૪૬ (૫૯૪) અંખડ રાસ આફ્રિ - આદિલિ કિતિ આદિ ßિ અ, મRsિઅલિ માહિ જયવંત, કીણુ કહિ ત્રિપુરા સુગુરૂ, ચરણકમલ પ્રણમ`તિ. નૈષ્ણુિ તૂ ઠઇ સુખ પામીઇ, જાણુૐ સહીય અનત, વચન વિલાસ જ સંપજઇ, સુખ હુઇ તેડુનુ જત. તેહ તણે ચલણે નમી, યાન રૂપ એકતિ, ૩૪૫ ૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ ભાવ ઉપા. [૩૮] જન ગૂર્જર કવિઓ: ૧ કહિ કવિજન મુઝ મન તણી, જિમ પહુચિ મન ખંતિ. ૩ મહિયલિ અતિ મહિમા ભલુ, ગચછ ગિરૂઉ બ્રહ્માણ, તિણિ ગછિ સારેવર ભલઉં, વિમલસૂરિ ગુરૂ જાણુ. સિષ્ય જ તેહ તણ3 સુણિઉં, વાચક માણિક સાર, તે ચારિત્ર પાલઈ ભલૂં, શીલ જ ખંડાધાર. પાઈ પ્રણમ્ તે ગુરૂ તણા દૂ નિત બે કર જોડિ, ચઉં ચરિત્ર આનંદ સિવું, જિમ નાવિ મઝ ખોડિ. ઉવઝાય કહિ ભાવ માનવી, સુણ શ્રવણે સોઈ, અબડો ક્ષત્રી સમુ, કલાવત નહી કેાઈ. કવિજન કહઈ કાલી સુહુઉં, હું જે અછઉં અજાણ, અખર જે કાંઈ કવિઉં, તે માતા તઝ પ્રમાણ આદેશ એક જ તણું, કરી વિવર્ણ વિશાલ, ષટ આદેશ છઈ વલી, તે છિ વાત રસાલ. ૧૫૩ –ઇતિ શ્રી ગોરખોગિની પ્રથમ આદેશ પરિપૂર્ણ. ૧૫ર વાત જ બિહુ આદેસિની, કવિતા કહી રસાલ, ચડી તણુઈ પસાઉલઈ, એ પ્રતિપુ ચિરકાલ. ઇતિ અંબઇ ખિત્રી દ્વિતીય આદેસિ સંપૂર્ણ ૧૫૭ ૧૨૬ ઉવઝાય ભાવક કહિ, તસ ગણુ પાર ન લહતિ, વરદાન છ તેહ તણિઈ, કથા કલેલ કરંતિ. એ આદેશ ત્રિહુ તણું, વાત અપૂરવ વંતિ, સુણિ શ્રવણિ જે માનવી, તે શવિ સુખ પામંતિ. –તૃતીય આદેશ સંપૂર્ણ. ૧૨૭ ૨૫૮ એહ પ્રબંધ ચઉથા તણા, વાત કરી વિસ્તારિ, ચંડી તણઈ પસાઉલિઈ, કવિ કહઈ હરષ અપાર ઉવઝાય ભાવક કહઈ માનવી, વાત વિનેદ રસાલ, કાલી તણુઈ પસાઉલિ, એ પ્રતિપુ ચિરકાલ. --પંચમ આદેશ ૧૮૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩૭૯] ગારિખ ચેકિંગની આગલિ, મૂકી કરિઉ પ્રાંમ, ભણુજી સક્તિ વર વીર તૂં, વારઉ` ધઉં કામ. ~૧૪ આદેશ નર્યાસ હગણિ અંત – સીખ હુઇ તે સીખયા, નહીતર ગહન જ લૈંતિ, વઝાય ભાવક કહિ, રખે કાઇનિ દ્વિતિ શિષ્ય જ લખ્યમીસાગરહ, કારણ કરિઉ પ્રબંધ, 'બડા ખિત્રી તણું, સુચા સ ૢ સંબદ્ધ. સુણતાં શ્રવણે સુષ હુઇ, ભણતાં ભાવ ડિજ`તિ, ખિત્રીના ગુણ ગાઇત', સુખ સંપતિ પામતિ સેવર તણી, ન હિ તુઝ કે પાર, એન્ડ્રુ વાત જે સંભલઇ, તે તે કર જે સાર. (૧) ઇતિશ્રી અંબડ ચરિત્રે સપ્તમેા આદેશ પરિપૂર્ણ. આગમગછે વિવેકરત્નસૂરિશિ સયમરત્નસૂરિશિ॰ ૫. ચારિત્રવિવેકણિ લિ॰ ૫. સ, ૪૧–૧૪, સીમધર. ૬ા.૧૯ ૧,૪, ૧૬ ૬ (છેલ્લે બીજી પ્રતમાં) સંસ્કૃત વાત જ એ દૂતી, આગિ ભલઇ વિસ્તાર, શ્રી મુનિરત્ન સૂરીરિ, રચી તિહરિષઇ અાર. દિદિન યેવન ઉસરઇ, કાયા થાય ક્ષીણુ, પરમાદિ ન ભણુઇ જિકે, તે જગિ વિકટ અ જો એહ તણુ, જોત નવિ ભૂઝતિ, મુગંધ નતિ કારણું, ચુથૈ બધ કર`તિ, નણુ દીન. ७७ કાઇ વિમુખ ઇમ ભણુઈ, કડતલ કરૂ ઉ રસાલ, ભણતાં સિવસુખ પામીઇ, દિદિન જયજયકાર. (૨) ઇતિશ્રી અંબડ ચુપે સમાપ્ત અબડ સપ્તાદેશ યાગિની દત્તા સંપૂર્ણમિઠ્ઠ – વધેલ લિ॰ શસ્ય વાચનાર્થે સ.૧૬૬૮ વર્ષે મા શીષ સુદિ ૫ શુક્રે લ॰ પત, ૫-૧૪, વી.ઉ.ભ’, દા.૧૭, ૨૫૦ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૭૨ ७४ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૧-૭૨, ભા.૩ પૃ.૬૩૩-૩૬. પહેલાં કર્તા ગુણમાણિકયશિષ્ય' ગણ્યા હતા તે પછી ‘ભાવ' કર્યું છે ને ગુરુનામ પણ ‘માણેક' કર્યું છે, જેને વધારે ટેકા જણાય છે.] ૨૮૪. નયસિહગણિ (વડતપગચ્છ ધનરત્નસૂરિ–મુનિસિ`શિ.) આ પૈકી લબ્ધિસાગરસૂરિએ ૧૫૫૭માં શ્રીપાલકથા' રચેલ છે. તેના ૭ Page #445 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર્ય : [૩૮૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ શિષ્ય ધનરનના પાટે અમરરત્નસૂરિ અને તેજરત્નસૂરિ થયા ને તેના દેવરત્નસૂરિ થયા કે જેના સમકાલીન નયસુંદર (સં.૧૬૨૮-૧૬ ૬૯) થયા. ઉક્ત ધનરત્નસૂરિના પ્રતિમાલેખે સં.૧૫૭૨, ૧૫૭૬, ૧૫૭૯, ૧૫૮૭, ૧૫૯૧ના મળી આવે છે. (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહ, બંને ભાગ) આથી આ કવિને સોળમી સદીના અંતમાં મૂકી શકાય. (૫૫) ચતુવેશતિ નિસ્તુતિ [અથવા જિનસ્તવન એવોશી] - પાવાપુર (૧) ચંદ્રગચિછ ગુરૂરાજ શ્રી રત્નસિંધસૂરિ, તત્પદે શ્રી ઉદયવલભસૂરિ, તત્પદે શ્રી જ્ઞાનસાગરસૂરિ, તદનુક્રમે શ્રી ઉદયસાગરસૂરિ-ત૫ટે શ્રી લબ્ધિસાગરસૂરિ-તત્પરે શ્રી ધનરત્નસૂરિંદ, શ્રી વિઝાય શ્રી મુનિસિંઘગણિ શિષ્ય પં. નાયસિધગણિના પાવાપુરે કૃતા શ્રી ચતુર્વિશતિજિનાનાં સ્વતયઃ (ગૂર્જર ભાષામાં) સાગર ભં, [હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬ ).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૭૨–૭૩.] ૨૮૫. જ્ઞાનાચાર્ય (૫૬) + બિહણુ પંચાશિકા સં.૧૬ર૬ પહેલાં ૧૬મા શતકમાં આ “બિલ્પણ પંચાશિકા પાઈ' ઉપર સ્વ સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ.એ.એ લખેલે લેખ ગુજરાતીના સંવત ૧૯૭૨ના દિવાળીના ખાસ અંકમાં પૃ.૧૯૨૬ પર છપાયે છે તે ઘણું જાગુવાજે હકીકત પૂરી પાડે છે. બિડણ નામના કાશ્મીરી પંડિત ગુજરાતમાં આવી અણહિલવાડમાં કેટલાક સમય નિવાસ કર્યો હતો ત્યારે કર્ણદેવ રાજ્ય કરતો હતો. ત્યાં તેણે કર્ણસુંદરી નામની નાટિકા રચી કે જે અણહિલવાડમાં શાત્યુત્સવ દેવગૃહમાં મડામાત્ય સંપકરે પ્રવર્તાવેલા ભગવાન ઋષભનાથના યાત્રામહેતસવ પ્રસંગે પ્રથમ ભજવવામાં આવી હતી. કર્ણદેવની વિદ્યાધર કન્યા કર્ણસુંદરી સાથે સ્નેડ કંથા પરિણવ એ તેની વસ્તુ છે. ગુજરાતમાં સોમનાથની યાત્રા કરી પછી રામેશ્વર સુધી ગયે. છેવટે દક્ષિણની ચાલુક્ય રાજધાની કલ્યાણમાં આવ્યો. ત્યાં વિક્રમાદિત્ય ત્રિભુવનમહલ રાજાએ તેને પોતાને વિદ્યાપતિ બનાવ્યો. તેનું “વિક્રમાંક કાવ્ય' એ ઉક્ત રાજાની પ્રશસ્તિરૂપ છે. ત્રિભુવનમલના પૌત્ર સેમેશ્વરદેવ ભૂલકમલે પણ તેવું જ એક “વિક્રમાંકાવ્યુદય' નામનું સંપૂકાવ્ય રચેલું છે. તેની એક જ ગૂટક પ્રત પાટણને સંઘવીના પાડાના તાડપરના ભંડારમાં છે. બિહણને સમય ઈ.સ.૧૦૬ ૫થી ૧૦૮૫ નિર્ણત કરવામાં Page #446 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૩૮] જ્ઞાનાચાર્ય આવ્યું છે. અદ્યાપિ તાં એ પદેથી શરૂ થતું ૫૦ વસંતતિલકામાં રચાયેલું ખંડકાવ્ય સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. કેટલાક તેને કર્તા ચર કવિ માને છે, બીજો વર્ગ બિલ્ડણકૃત માને છે. આ પ૦ શ્લોકને પૂર્વ ભાગ તરીકે પૂર્વ ચતુસ્સપ્તતિકા' નામનું ૭૪ લેકનું નવીન કાવ્ય કોઈએ રચ્યું છે તેમાં “પંચાશિકા' પ્રસંગ એ વર્ણવે છે કેઃ અણહિલપુર પાનના રાજા વરિહ (ઈ.સ.૯૨૦)ને અવંતપુરના રાજાની પુત્રી સુતારાની કુક્ષિથી શશિકલા નામની પુત્રી થઈ. પુત્રી મોટી થતાં રાજાને અભ્યાસ માટે ચિંતા થઈ. એવામાં કાશ્મીરી પંડિત બિલ્ડર્ણ રાજસભામાં આવ્યું. વિદ્વાન જણાયાથી રાજાએ શશિકલાને ભણાવવા વાસ્ત તેને રાખ્યા. વ્યાકરણ, કાવ્ય, સંગીત વગેરે શાસ્ત્રનું અધ્યાપન કરાવ્યા બાદ કામશાસ્ત્ર શરૂ કર્યું. આ અરસામાં તે બંને વચ્ચે સ્નેહ વધે અને ગાંધર્વવિધિથી લગ્ન થયાં. ઉભય કામશાસ્ત્રોક્ત ૨તિવિલાસસુખ ભોગવવા લાગ્યાં. રક્ષકોએ શશિકલાનું વિકૃત રૂપ જોઈને રાજાને આ વાત નિવેદન કરી. રાજાએ બિહણને શૂળી ઉપર ચઢાવવાને હુકમ કર્યો. આ પછીની વાર્તા આ પણ કૃતિ – ગુજરાતી ભાષાન્તરની વાર્તાના સરખી જ છે. તે પાઈને સાર પણ આ લેખમાં આપ્યો છે. આમાં આગળ ઉપર જે મંગલાચરણ આપ્યું છે તે આપી પછી જણાવે છે કે, ઉત્તરદેશમાં શ્રી પુરપાટણમાં પૃવીચંદ રાજા રાજ્ય કરે છે. તેની પટરાણુનું નામ પ્રેમાવતી છે. નગરની બાલાઓનાં નયને જેનારને વીંધીને પાડી નાંખે એવાં મોહક છે. પ્રેમાવતીની કુક્ષિથી શશિકલા નામની પુત્રીને જન્મ થયો. તે શશિકલા ક્રમે કરીને યૌવનદશા પામી. કવિ તેણીના રૂપ તથા વિદ્યાભ્યાસનું વર્ણન કરે છે.......કાવ્યશાસ્ત્રમાં નૈષધ શરૂ થયું, પણ પાંચ સર્ગ ભણ્યા પછી પંડિત પંચત્વ પામે. બીજ પંડિતની શોધ કરતાં કલિંગ દેશથી બિહણ પંડિતની પ્રાપ્તિ થઈ. રાજાએ તેને કુમારીના શિક્ષક તરીકે નીમ્યા. પરંતુ રાજાએ બંને યુવાન હોવાથી તેઓ વચ્ચે કંઈ કુત્સિત કર્મ ન થાય તે માટે બ્રાહ્મણને કહ્યું કે કુમારી આંધળી છે અને કુમારીને કહ્યું કે બ્રાહ્મણ કુષ્ટરોગી છે; અને તે વાતે બંને વચ્ચે પડદો મુકાબે અને કુંવરીને પર્ય કે બેસાડી. અભ્યાસ કરાવતાં એક વિકટ લોક આવ્યો. શશિકલાએ તેના ઉપર રહેલી વૃત્તિ જોઈ નહીં, તેથી બ્રાહ્મણે કહ્યું કે, તું આંધળી છે તેથી જોઈ શકતી નથી; કુમારીએ. Page #447 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાય [૩૮૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ કહ્યું, હું પિથીમાં ૮ખનું છે તે બોલું છું. બ્રાહ્મણે જાણ્યું કે આ આંધળી નથી, માટે પરીક્ષા કરવાને બે દુહા કાગળમાં લખીને તેના ઉપર નાંખ્યા. આ દુહા તે નિરર્થક જગત નલિન્યાં વદા ન દ હિમાંશબિંબં”. દુદા-જેણિ અંબુજિ અંબર ચિકું, નિલ ચંદ્ર ન દિઠ તે કમલિનિ કલિમાં રહી. જવારૂ ઘણુ ઘટ્ટ. ૩૭ જેણિ મકિ મહિયલિ થિકી, વિકસતિ નલિણ ન જોઈ, અવનિમાં ડિઇ તે અવતરી, નિશ્ચઈ નિષ્ફલ હેઇ. ૩૮ કુમાર એ તેનો અર્થ વિચાર્યો અને હૃદયમાં રણઝણ રહી. પડદો કાઢી નાંખ્યો ને બ્રાહ્મણને મદન જેવો જોયો. નયણે નયણું મળ્યાં ને દષ્ટિ સ્થિર થઈ. ૯ જજ ટલી ગઈ. કરિ કટાક્ષ લંબઈ શર સમિ, ભચુ ભાવિ કુલાઈ મમિ, ડસણે સરસી અકરા ડસઈ, વલી કુંચકી કરસ્યુ કરાઈ. ૪૩ કુચ કાઢી કડુરઇ કાન, મીંચી મીટિ કરઈ તે સાન, આળસ મેઈ આવઈ જ ભ, નિરતઈ નાભિ દેખાડઈ રંભ. ૪૪ વાર મેઈ લઈ નીસાસ, અબલા કરઈ અધ્યારૂ આસ, માંહે માંઈ મેં કઈ લાજ, પ્રીતિ પ્રગટ થઈ કીધું કાજ. ૪૫ કરઈ કડલ ફીડા દેઈ, ભોગ ભોગવાઈ સુરનાં સેઈ, અંગિ જિ અનંગ તણઉ અભ્યાસ, વિલાઈ પંડિત વિવિધ વિલાસ. ૪૬ ઈમ સુખ સેવઈ કુમરિ એકતિ, જેસી યુવતિ ભવ્યાં ઇકચિંતિ, મનિગમતું માણઈ માનિની, જાણુઈ નહી વાસર-યામિની. ૪૭ સરખિ વેસિ સરુપ સુજાણ, પંડિત રાતુ પુત્રી રાણ, ઇમ લીલા આવાસ મઝારિ, નવનવ રંગ કરઈ નરનારી. ૪૮ આવી રીતે પંડિત તથા શશિકલા વચ્ચે પડદે તૂટી ગયો અને અરસપરસ નેડ જામતાં બંને કંદર્યક્રીડા કરવા લાગ્યાં. રાજાએ એક વખત કુંવરીને જોઈ અને તેણીના રૂપમાં ફેરફાર નિહાળતાં રાજા કે અને બ્રાહ્મણને બોલાવીને બાંયો અને તેને શૂળી ઉપર આરોપવાને હુકમ કર્યો. મૂળી ઉપર ચઢાવતાં પહેલાં પંડિતને પિતાના ઈષ્ટદેવને સ્મરવા કહ્યું. પંડિતે કહ્યું કે મારી ઈષ્ટદેવતા શશિકલા છે; તેનું હું સ્મરણ કરું છું તે સકલ સભા સાંભળજે. પછી તેનું સ્મરણ કરતાં તેની સાથેની રતિક્રીડાનું સ્મરણ શરૂ થાય છે. કોટવાલે ગઢ આગળ આણતાં શશિકલાની દષ્ટિએ તે પડો. શશિકલાએ કહ્યું કે, એને મારશે તે હું Page #448 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૩૮૩] જ્ઞાનાચાર્ય મરીશ. પ્રધાને રાજાને સમજાવ્યું અને બ્રાહ્મણની સાથે શશિકલાને પરણાવી. પ્રસ્તુત એપાઈની સંવત ૧૭૩૩માં લખાયેલી બ્રાહ્મણની પ્રતમાં ૨૦૯ કલેકસિંખ્યા છે, જ્યારે પાટણની સંવત ૧૬પપમાં લખાયેલી પ્રતમાં ૨૦૫ છે. પાટણની પ્રત (પ.સં.૭-૧૫)ને અંત નીચે પ્રમાણે છે: -ઈતિ કવિચક્રચૂડામણિ શ્રી બિલ્ડણ પંડિત વિરચિતા બિહણુ પંચાશિકા કાવ્ય ચોપઈ સંપૂર્ણ. સં.૧૬૫૫ વર્ષ માર્ગશીર વદિ ૮ સોમે લિખિત મંત્રિ શી પકા પદનાર્થા. બ્રાહ્મણની પ્રતના કુલ ૨૪ પત્ર છે. આમાં બિલ્ડણ પંચાશિકા ઉપરાંત શશિકલાના વિરહમલાપના ૧૨૩ દૂહા એપાઈ વધારે છે. પંચાશિકાનાં અંતની ટૂંક આ પ્રમાણે છે. ભણે બિહણ મમ વાણી એહ, જ્ઞાન તણે રસિ રાતો તેહ.” શશિકલાને વિપ્રના બંધનની વાત દાસીએ સંભળાવી કે, તેણીની આંખમાંથી સમુદ્રની પેઠે આંસુ સારવા લાગ્યાં. સખીએ સમજાવીને છાની રાખી. શશિકલા વિપ્રની સાથેની પિતાની રતિક્રીડાને સ્મરીને વિલાપ કરવા લાગી. આ વિલાપ “પંચાશિકા'થી જાય તેવું નથી. આ પછી તમાંથી ૧૦મી કડીથી ૨૧ કડી આપી છે કે પછી પ્રલાપને અંતભાગ ૧૨૦થી ૧૨૨ કડીને આપે છે. આ કાવ્યના કર્તા સંબંધી ચર્ચા કરતાં દલાલ જણાવે છે કે બિહણ વૈરિસિંહના વખતમાં નહિ, પણ કશું દેવના સમયમાં થયે જણાય છે. વળી “ગુજરાતી ભાષાન્તરકર્તાનું નામ મારી પાસેની પ્રતો ઉપરથી બિહણ હેાય એવું જણાય છે, પણ ગુજરાતીઓમાં આવાં નામ હેવાને સંભવ નથી. જૈન વેતામ્બર ઑફરન્સ તરફથી છપાયેલી જૈન રાસમાળા નામની રાની યાદીમાં “બિલ્પણ પંચાશિકા'ના કર્તા તરીકે સારંગનું નામ આપેલું છે, તે નામ ખરું હેય. પરંતુ તે પ્રત જોયા વિના નિશ્ચયથી કહી શકાય નહીં. આ ચેપાઈ સંવત ૧૬૫પના પૂવે મારા ધારવા પ્રમાણે વિક્રમના ૧૬મા શતકના અંતમાં રચાયેલી હશે. પંચાશિકાને અંગ્રેજી કવિતામાં અનુવાદ સર એડવીન આર્નેહે કર્યો છે.” વધુ માટે જુઓ ગુજરાતીને ઉક્ત અંક ૭-૧૧–૧૮૧૫. આમાં વિશેષ ઉમેરવાનું છે કે આમાં ટાંકેલી લેખકની પ્રશસ્તિ જે સં.૧૯૨૬ની છે તેમાં બીજી કૃતિ નામે “શશિલા પંચાશિકા'માં શ્રી ન્યાનાચાર્ય કૃતઃ એવું લખેલું છે. તે ન્યાનાચાર્ય કર્તા હોય એવું ‘બિહણ Page #449 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર્ય [૮] જૈન ગૂર્જર કવિએ ૧ પંચાશિકા'ના અંતની ટૂંકમાં જ્ઞાન તણુછ રસિ રાતા જેહ” એવું છે તેમાં “જ્ઞાન” એ પરથી સંભવિત છે અને તે આચાય જેન હેવાનું સાક્ષર શ્રી કેશવલાલ ધ્રુવ જણાવે છે તે વાસ્તવિક ભાસે છે. સારંગના નામ પર રત્નવિજયના ભંડારની ટીપમાં આ ચોપાઈ નામે “બિલ્પણ પંચાશિકા' નોંધાઈ છે; તે પ્રત હું જોઈ શક્યો નથી; આ સંગ્રહમાં સારંગ નામને કવિ નાંધાય છે કે જે મડાહડગર છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય પદ્મસુંદર અને તેના ગુરુભાઈ ગોવિંદને શિષ્ય છે અને જેણે ભેજપ્રબંધ ચોપાઈ' સં.૧૬૫૧ શ્રા. વ. ૮ જાલોરમાં રચી છે તેના નામ નીચે આ “પંચાશિકા'ને પણ મેં મૂકી છે; પણ તે સંબંધી વિશેષ હકીકત તે પ્રત જોયા પછી મળી શકે. આદિ ચુપઈ. મકરધ્વજ મહિપતિ વણવું, જેહનું રૂપ અવનિ અભિનવું; કુસુમબાણ કરિ કુંજરિ ચડઈ, જાસ પ્રયાણિ ધરા ધડહડઈ. ૧ કે દંડ કામિની તણ ટંકાર, આગલિ અલિ ઝંઝા ઝંકારિ; પાખલિ કેઈલિ કલરવ કરઈ, નિર્મલ છત્ર હેત શિર ધરઈ ૨ ત્રિભુવન માંહિ પડાવાઈ સાદ, છઈ કે સુરનર મંડઈ વાદ? અબલા સૈનિ સબલ પરવરિ૩, હીંડઈ મનમથ મછરિ ભરિ૬.૩ માધવ માસ સોહઈ સામંત જાસ તણુઈ જલનિધિસત મિંત, દૂતપણું મલયાનિલ કરઈ, સુર નર પુનગ આણું આચરઈ. ૪ તાસ તણું પય હુ અણુસરી, સરસતિ સામિણી હઈડઈ ધરી, પહિલૂ કંદપ કરી પ્રણામ, ગરૂઉ ગ્રંથ રચિસિ અભિરામ. પ અંત – આપિ વારૂ એક અવાસ, મણિ માણિક ધન સંપૂ તાસ પૂરવ પ્રેમ બિહિ જણ ઘણુઉ, પાર ન પામિ કવિ તે તણુઉ. ૧૫૧ - કામિ કાજિ કીધ ચૂપઈ, ખંતિ કરી નિરખઉ થિર થઈ; ભણિસઈ બિહણ વાણું તેલ, જ્ઞાન ભણઈ રસિ રાતા જે. ૧૫૨ - (૧) ઇતિ કવિચચૂડામિણ બેલણપંચાસિકા સમાપ્તઃ સંવત ૧૬૨૬ વષે ચે. વદિ ૩ દિને લિખિ. ઈતિ વેલણપંચાશિકા રાસ સમાપ્ત . શ્રી. શ્રી. મૂળ ચોપડાનાં પત્ર ૪૩થી ૫૮ (નિરંક), વૃત્ત ૨૦૫, તેમાં ૧૫ર પાઈ ગુજરાતી, બાકી ભ્રષ્ટ સંસ્કૃત (આશરે ૫૧ વૃત્ત). [આ માહિતી પ્રાચીન કાવ્યસુધા”ની જણાય છે.] (૨) દે. લા. પુ. લા. નં. ૧૧૨૫. [ઉપરના કૃતિપરિચયમાં બે હસ્તપ્રતોને નિર્દેશ છે તે અહી નેંધાયેલી છે Page #450 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૩૫] જ્ઞાનાચાર્ય તે ઉપરાંતની જણાય છે.] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન કાવ્યસુધા ભા.૪, સંશ. છગનલાલ વિદ્યારામ રાવળ, પૃ.૧૫૭-૮૪. (૫૯૭) + શશિકલા પંચાશિકા - ટૂંકી નેંધઃ શારદા દેશને પંડિત કવિ બિહણ વતન છોડીને નીકળ્યો, ત્યારે કેટલાક વખત પંજાબના હાકેમ ક્ષિતિપતિ કિવા ક્ષિતિપાલને ત્યાં રહ્યા હતા. તે દરમિયાન તેને ક્ષિતિપાલની પુત્રી સાથે નેહ બંધાયે. તે વાત પાછળથી છતી થઈ; અને કાશ્મીરી કવિને દેશ ત્યાગ કરવો પડ્યો એ સ્નેહને સંભારી મોહબદ્ધ બિલ્ડણે સંસ્કૃતમાં “બિ૯ણુ પંચાશિકા' રચી. જે અદ્યાપિ એક લોકપ્રિય કાવ્ય મનાય છે. એ કાવ્યમાં રાજકુમારી સાથે ભેગવેલા ભોગનું બિલ્પણના મુખનું ઉત્પાદક ચિત્ર છે. પ્રસ્તુત “પંચાશિકા' કેઈ અણુધડ જેડનારને હાથે કાલાંતરે કથીરમાં જડાઈ અને “બિહણ કાવ્ય” નામ પામી. પૂર્વે બિ૯૯ણુ ગુજરાતમાં આવ્યું હતા ને ત્યાંથી અત્યંત અપ્રસન્ન ચિત્ત ચાલ્યો ગયો હતો, એ વાત એ અરસામાં તાજી હતી. અને પંજાબના ક્ષિતિપાલની હકીકત વિસારે પડી હતી. એને લીધે ઐતિહાસિક ક્ષિતિપાલ તથા તેની પુત્રીને ઠેકાણે “બિહણ કાવ્યમાં ગુજરાતને વીરસિંહ તથા રાજકુમારી શશિકલા એ બે કલ્પિત વ્યક્તિઓ સ્થાપિત થયેલી જોવામાં આવે છે. જૈન સાધુ જ્ઞાનાચા જૂની ગુજરાતીમાં “બિહણ કાવ્ય રચ્યું છે, તેમાં શશિકલાના પિતાનું નામ પૃથવીચંદ્ર આપ્યું છે ને તેને પાટણનો રાજા કહ્યો છે. બિહણ કાવ્યમાં ગાંઠી લીધેલી “બિલ્પણ પંચાશિકા'એ જ્ઞાનાચાર્યને શશિકલાના પ્રતાપના કાવ્યની રચના સુઝાડી જણાય છે. તે સાધુકવિએ ભાંગ્યાતૂટયા સંસ્કૃત સાથે ગુજરાતીમાં “શશિકલા કાવ્ય રચ્યું છે, તેમાં વીસ સંસ્કૃત શ્લોક અને ચાલીસ ગુજરાતી ચોપાઈ છે, “બિહણ કાવ્ય” અને શશિકલા કાવ્યની ભાષાની વિશિષ્ટતા ઉપરથી જ્ઞાનાચાર્ય ઈસવીસન પંદરમી સદીમાં થયેલ લાગે છે. પ્રસ્તુત કાવ્યોની જૈન મરોડના દેવનાગર અક્ષરની હાથપ્રત (મુંબઈની દેવચંદ લાલભાઈ લાયબ્રેરીની) જે મને મળી હતી તે વિ. સ. ૧૯૨૬ની છે. જ્ઞાનાચાર્યની ભાષા મધ્યકાળની ગુજરાતી છે. એ કવિનું “શશિકલા કાવ્ય ટૂંકું છે ને કંઈક ફીકું પણ છે. – કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. આદિ - આદિમાં એક શ્લોક છે કે ૨૫. Page #451 -------------------------------------------------------------------------- ________________ વિજયભદ્ર [૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ સુવર્ણ વર્ષોં વનિતાવરાંગ, જોમુદીયે તન દુરાઇ વૈ. ગપણાયતમનિ સાંપ્રત વૈધસે, સુવર્ણ સૂક્તિ નિહિતાતિ લાવૈ. ૧ ચૂપઈ. (પછી) ૧ એક દિને મહી સહિર સાથિ હસિ હરખ તાલી દેઈ હાથિ, સહી હિ સાંભલિ શશિકલા પૂઠ્ઠું વાત એક નિમલા. જિમ બિદ્ઘણિ પરકાસ્યું. સ, તમ તૂ' કહું મૂકી મન ગ, કહિ કુમરી સન્મ્યિા સદ્ તમે, તેની વાત પ્રકાસ્' અમ્હે. ૨ અંત – થયુ વિલિ છાંડી આગલી, ક્રીડા સુરત કીધ તણિ વલી, વારવાર સંભારૂં તેહ, પ્રાણ પાહિ વાહલુ વર એહ. M ૪૦ (૧) શશિકલા પંચાશિકાઃ મંગલપુરઈ. શ્રી ન્યાનાચાય કૃતઃ મૂળ ચાપડાનાં પત્ર ૩૯થી ૪૩, વૃત્ત ૧+૫૮=૬૦; તેમાં ૪૦ ચેપાઈ ગુજરાતી, બાકી ભ્રષ્ટ – અતિ ભ્રષ્ટ ગુજરાતીમિશ્રિત સંસ્કૃત. [આ પ્રાચીન કાવ્યસુધા'ની માહિતી જણાય છે.] (ર) લિ. સં. ૧૬૨૬માં આગમચ્છીય ધમ રત્નસૂરિભિઃ ચાપડા, ૫.ક્ર. ૩૯થી ૪૩, દે. લા. પુ. લા. નં.૧૧૨૫, પ્રકાશિત ઃ ૧. પ્રાચીન કાવ્યસુધા ભા.૪ પૃ.૧૮૪થી ૧૯૧. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૩-૮૦; ભા.૩ પૃ.૬૩૬,] ૨૮૬, વિજયભદ્ર (હેમવિમલસૂરિલાવણ્યરત્નશિ ?) (૫૯૮) કમલાવતી રાસ ૩૬ કે ૭૭ ગાથા આઢિ – નમ્ર વીર જિષ્ણુસર દિણુસર અભિનવા કૃષિ, ભરતક્ષેત્રે ભરૂઅચિ નગરની શભા ણિ, મેઘરથ રાજ રાજ કરે ધર્મો જપે ઇંદ્રની રિદ્ધિ જિસી તિસી તસ ધરિ સપિ. અંત – ધરણીને વચને ક ત વૈરાગી, એહું સંસાર વિષ સમેા લાગી, wild બાપે મેલાવી બેટા ખલી કરી, રાજિ બેસારી મેટા બાહિઇ ધરી. બાલક માહિ ધરી રાજે થાપિ ધરે વીસ વરસ રહી. તિહાં થકી છૂટી જિસી આવી તિસ્યા સીલ લીધેા સહી ચરિત્ર પાલિ કમ જાલિ કેવલી ગુરૂ ખે થયા, વિજયભદ્ર મુનિવર જપે મેક્ષ મદિરમાં હિયા. (પા૦) ગચ્છનાયક રે હેમવિમલસૂરિ ગહગહિયા ગુણુ મંદિર રે પ`ડિત શ્રેણિ શિરામણિ, નિત વાંઈ રે લાવણ્યરત્ન વિદ્યાધણી. ૩૬ ૩૬ Page #452 -------------------------------------------------------------------------- ________________ [૩૮૭] ...વિજયભદ્ર ભણે ભલે ભાવે. ७७ (૧) પ.સ’.૪, જેસ,ભાભ, નર૦૬. (૨) ૫.સ. ૯-૧૩, લી. ભ. [આલિસ્ટઇ ભા,૨, મુત્તુગૃહસૂચી, લીંRsસૂચી, હેઝૈજ્ઞારિચ ભા.૧(પૃ ૪૪૨, ૪૬૭).] (૫૯૯) કલાવતી સતીનેા રાસ ૪૯ કે ૭૭ કડી આદિ – ભરતક્ષેત્રિ રે નયરી છિ મંગલાવતી, શષ રાજ રે રાજ કઇ સિૐ સૂરપતી, એક દિવસે ૨ રાઈ મત્રી ખેાલાવી, દત્તમંત્રી રે દેસાઉરથી આવીઉ. સાળમી સદી વિજયભદ્ર અંત – ભૂષનુ સૂત રાજ થાપી લીધ્રુ સંયમ સુષ ભરિઇ, દેવલાકિ ખિહુ પુતાં સુગતિ સિ અવતરી, કલાવતીની પછીય સઝાય, ન પડીઇ સ ંસાર સિ, વિજયભદ્ર મુનિવર સતીય ધ્યાઇ, મેક્ષ જઈઇ લીસિઉં, ૪૯ (૫૦) ગુણુ નિરૂઆ રે મેરૂઆ પર જસુ મમહિ, ગહનાયક રે હેવિમલસૂરિ ગહગર્હુિઆ. ગુણુ મદિર રૈપડિત શ્રેણિ સિરામણી, નિત વાંઉ રે લાવણ્યરત્ન વિદ્યાધણી. લાવણ્યરત હું સુગુરૂ ગાઉ” સદા નવું ભામણુઇ કલાવતી મઇં કવિત કીધઉં એહ પ્રસાદિ ગુરૂ તણુઇ. જે ભવિઅ ભસિઇ અનઇ સુસિઇ કર્મ હણુસિઇ સ્ત્રી તરા, વિજયભદ્ર ભઇ ભલઇ ભાવિષ્ઠ વૈવિગ વરસઇ સવરા, ૭૭ ૧ (૧) પ.સ. ૫-૧૩, જૈ.શા, દા.૧૩ નં.૧૯. (૨) પ.સ.૧૨-૯, સીમંધર સ્વામી ભ. સુરત દા.૨૦ નં.૫. (૩) સં.૧૭૩૮ ફાગણું ૧ વિ. પ.સં. ૯-૧૧, સંઘ ભ. પાલપુર દા૪૬ ન’.૧૩. (૪) પડિત શ્રી હવિમલગણૢિ તત શિષ્ય પદ્મ ગુણવિમલગણ લિ. સ.૧૬૮૮ વષે શુભ ભવતુ. પુ.સ. ૫-૧૫, વિ.ને ભું', નં.૩૩૩૦. (૫) લ. ભગત લાલચંદ્ર દે.લા,પુ લા. નં.૨૬૫. (૬) સં.૧૯૨૬ ચૈ.વ. ૪ દિને આગમગચ્છીય ધર્મરત્નસૂરિભિઃ લિ. પ.ક્ર. ૧૮થી ૬૫, ચાપડે, દે॰ લા. પુ. લા. નં. ૧૧૨૫. તથા સ.ખ. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૧૫).] (૬૦) + શીલ વિષે શિખામણ સ પ્રકાશિત ઃ ૧. સજ્ઝાયમાલા, પ્ર. ભીમસિંહ માણેક પૃ.91, ૭૬ Page #453 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત (ગદ્યકૃતિએ) [૩] જૈન ગૂજર કવિએ : ૧ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૪-૧૫, ભા.૩ પૃ.૪૧૫-૪૧૬ તથા ૧૪૭૭, તે રાસકૃતિએ કેટલીક હસ્તપ્રતામાં જ ગુરુપરંપરાના નિર્દેશવાળી કડીઓ ધરાવે છે તેથી આ પરંપરા પાછળથી દાખલ થઈ હેવાના વહેમ પશુ જાય. ઉપરાંત ખન્ને કૃતિ હસ્તપ્રતામાં કડીસખ્યાને કેટલેક ફરક પશુ બતાવે છે. કર્તા આગમગચ્છના કે તપગચ્છના હેમવિમલસૂરિના પ્રશિષ્ય હાવાનેા ત થયા છે, પણ તપગચ્છના હેમવિમલસૂરિના શિષ્ય લાવણ્યરત્ન પડિત કવિ છે તેથી એમના ઉલ્લેખ હાવાના સાઁભવ વધારે છે. એ રીતે કવિ ૧૫મી સદીના નહીં પણ ૧૬મી સદીના ગણાય. ‘શીલ વિષે શિખામણ સ.' મુદ્રિત છે તેમાં ગુરુપરંપરા નથી. ૨૮૭. અજ્ઞાત (ગદ્યકૃતિએ) (૬૦૧) યોગશાસ્ત્ર મા (૧) સં.૧૫૧૧ ફા. શુ. ૫ રહવાડા ગ્રામે ૫. ધારમૂર્ત્તિગણિશિ. ચદ્રસૂરગણિના લિ, વિ. અ. ના, ભં, સાણંદ, (૬૦૨) પડાવશ્યક ખા (૧) સં.૧૫૧૫ આશ્રિત શુ. ૧ કેપ્ટાણુકનરે ૫.. રત્નહ ંસર્ગા શિ. માણિકમ દિરગણિના લિ. મુ. વિ. શા. સં. છાણી, (૬૦૩) પુણ્યાત્યુદય (સંસ્કૃત સાથે ગુજરાતીગદ્યમિશ્રિત) (૧) ઉપદેશકથાઓ. સં.૧૫૩૫ વર્ષે ૧૩ બુધે પીંપલુધ વાસ્તવ્ય વ્યાસ હૂંગર ની પ્રતિમા લિખિત`. ૫.સ.૪૩, ખેડા.ભં. દા.૩ નં.૧૨૭. (૬૪) અજિતશાંતિ સ્તવ માલા. (૧) મૂલ પ્રાકૃત નંદિષેશ્કૃત, સ.૧૫૩૮ કા. ર્વાદ પ`ચમી સામવારે તપાગણે ભ૦ સેામસુંદરસૂરિશિષ્ય ભ. સામદેવસૂરિશિષ્યમુખ્ય ૫. સંયમ હંસગણિ શિષ્ય. પ.સં. ૬, મ, જૈ. વિ. નં.૫૮૦, (૬૦૫) કલ્પસૂત્ર સ્તબક (૧) સં.૧૫૩૮ આષાઢ શુ. ૧૩ સેાની ગેાત્રે સા. નાથૂ પુ. સા. સદસરણ ભા॰ સિંગરદે પુ સા. દાદા ભા॰ શ્રા. સૂચ નાખ્યા પુત્રે શ્રીવત્સ સત્તુભૂ શ્રીપાલ વસ્તે રૂપચંદ પ્રભુપર સહિતયા નિજ ભાવનયા પુસ્તક લિ. ઉપદેશગŽ દા. શ્રી શાલિભદ્ર મિશ્રભ્ય ઉપકારિત, હું, ભ, (૬૦૬) પ્રશ્નાત્તરરત્નમાલા બાલા૦ (1) મૂલ વિમલકૃત. લ.સ.૧૫૪૩, ગ્રં. ૨૫૦, ૫.સ.૬, સેં. લા ત. ૨૧૨૬. Page #454 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૩] અજ્ઞાત (ગદ્યકૃતિએ) (૬૦૭) ઉપદેશમાલા પ્રકરણ માલા (૧) સં.૧૫૪૬ શ્રી સેમસુ દરસૂરિપદે શ્રી જયચંદ્રસૂરિ તપટ્ટે શ્રી લમીસાગરસૂરિ શ્રી સામજયસુરિ તપટ્ટ શ્રી સુમતિસાધુસૂરિ શ્રી ઇન્દ્રક્રિસૂરિ પ. તીજયગણિશિ૰ અશયકીર્ત્તિગણિના લિ. અહમ્મદાવાદનગરે હા,ભ, દા.પર. (૨) સં.૧૫૪૬, ૫.સ.૧૧૦, હા,ભ, દા.૪૫ ન, ૧૦, (૬૦૮) શીલેાપદેશમાલા ખાલા૦ (૧) સં.૧૫૫૧ ખન્ગચ્છે જિનવનસૂરિ જિનચંદ્રસૂરિ જિનસાગરસૂરિ જિનસુ ંદરસૂરીણાં પટ્ટે જિનઽસૂરિ અહિલ્લપાટકે એકેશ વંશે હાટીયા ગાત્ર સા. વેલા પુત્ર સા॰ હર્ષ્યા પુત્ર સાથે નાગરાજ પાના. મુ.વિ શા.સ. છાણી. (૬૯) શ્રાદ્ધવિધિ પ્રકરણ ખાલા. (૧) સં.૧૫૫૬ ફા. વ. ૭ તપાગચ્છાધિરાજ હૅવિમલસૂરિ રાજ્યે પૂજયારાજ્ય પ, ધમમ ગલગણિશિ, સુ દરધણિના લિ, શ્રીરંગવાંચનાથ', હા.ભ, દા.૧૧૨ ૧.૧૩. (૬૧૦) યોગશાસ્ત્ર માલા. (૧) સં.૧૫૬૨ ભ. શુ. ૧ શનૌ લિ, અણુહિલ્લપુર પત્તને લિખાવિત.... શાલાપતિ વાટકે સિદ્ધાંતગચ્છે ભ. દેવસુંદરસૂરિશિષ્ય કીત્તિ સુ ંદર લિખાવિત, ૫.ક્ર. ૨થી ૧૧૨, જૂના સંધ ભં. પાટણ. (૬૧૧) શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર ખાલા૦ (૧) સ`.૧૫૬૯ અસાડ શુદ્ધિ શનો લેખિતા વા. કલ્યાણુતિલકગણુિભિઃ મ, લાલા વાચતા, ગુટકા, પ,સ. ૪૯થી ૧૫૫, નાહટા સ (૬૨) જ’બૃસ્વામીચરિત્ર (ગદ્ય) (૧) સાધ્વી ગણુિની વાચનાથ' શ્રી ખરતરગચ્છવાસિના સત્યતિલકમુનિના લિ. પ્રહ્લાદનપુરે સં. ૧૫૭૩ વષે. ૫. સં. ૧૪-૧૪, ધેાધા ભ. દા. ૧૬. (૬૬૩) દુપદેશરત્નકાશ ખાલા (૧) સં.૧૫૭૫ કા. શુ. ૪ ગુરૂ સ્ત`ભતીથે ગચ્છનાયક હેમવિમલસૂરિશિ. ભ. આણુંદવિમલસૂરિશિ,વિજયચંદ્રગણિના લિખાવિતા. પ્ર૦ કા, ભ (૬૪) વનસ્પતિ સપ્તતિકા બાલા (૧) સં.૧૫૭, ૫.સ', ૪, પ્ર. કા. ભ, દા,૮૯ નં.૯૬૬, Page #455 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત (ગદ્યકૃતિઓ) [૩૦] જૈન ગૂર્જર કવિએ : ૧ (૬૧૫) અજિતશાંતિ સ્તોત્ર બા. (૧) સં.૧૫૭૩ આસો છે. ૧૪ ચાંગા ગામે ભ૦ સુમતિસૂરિ પટ્ટ હેમવિમલસૂરિ રાજ્ય પં. ચારિત્રશીલગણિશિ. સૌભાગ્યકલશગણિઃ લિ. મુ.વિ.શા.સં. છાણી. (૬૧૬) દંડક બાલા. (૧) લ.સં.૧ ૫૭૯, ૫.સં.૮, પ્ર.કા.ભં. નં.૬ ૮૨. (૬૧૭) સિદ્ધાંતવિચાર (ગદ્ય) (૧) સં.૧૫૮૨ વર્ષ ગ. પુંજ પં. ધનસાર ગઇ હઈ ભંડારિ મુંકી. જૂને સંઘ ભં. પાટણ દા.૭ર નં.૨ ૪. (૬૧૮) ષડવશ્યક બાલા, (૧) સં.૧૫૮૩ ભા. શુદિ ૪પત્તને લિ. ધનસાગર બહદ્ગછે ગરછાધિરાજ પૂજ્ય મલયહંસસૂયઃ જૈન સંધ જ્ઞ.ભં. પાટણ. (૬૧૯) કર્મગ્રંથ બાલા. (૧) સં.૧૫૮૫ શાકે ૧૪૫૦ માધ સુદી ૮ રવો ગંધાર બંદિરે ગૂર્જર જ્ઞાતીય દેસી ૫હિરાજ પઠનાર્થ. હા.ભ. દા.૬૦. (૬૨૦) આરાધના બાલા. (૧) સં.૧૫૮૬ પ્ર.વ.શુ. ૭ સેમે પં. માણિકચારિત્રગણિશિ. પં. વિવેચારિત્રગણિના લિ. શ્રા, હંસાઈ પઠનાથ. જેને વિ. શા. જ્ઞા.ભં. અમદાવાદ, (૬૨૧) શ્રાવપ્રતિક્રમણ (ષડાવશ્યક) બાલા. (૧) લ.સં.૧૫૯૦ ચં.૧૬૦૦, ૫.સં. ૪૩, સેં.લા. નં.૧૭૭૨. (૨૨) પાંડવ ચરિત્ર (ગદ્ય) (૧) સં.૧૫૮૧ શ્રા.શુ. ૮ શનિવારે વડગામ મથે લિ૦ ગ્રં.૨૫૦૦. પ.સં. ૬૨-૧૫, સંઘ ભં. પાટણ દા.૭૨ નં.૨૨. (૬૨૩) ભવભાવના કથા બાલા. (૧) લ.સં.૧૫૯૧, ગં.૫૦૦૦, ૫.સં. ૧૮૬, સંધ ભં. વખત શેરી દા.૧ નં.૧૬. (૬૨૪) ષડાવશ્યક બાલા, ખ, જિનચંદ્રસુરિવારે રચાયેલ (૧) લ.સં.૧૫૬૬, ૫.સં.પ૭, લી.ભં. દા.૧૩ નં.૧૩. Page #456 -------------------------------------------------------------------------- ________________ [કેટલૅ ગગુરા, જૈમગૂકરચનાએ ભા.૧ અને જૈહાસ્યામાં આરંભઅંત સાથે કૃતિઓ નેંધાયેલી છે, તેમાંથી જૈન ગૂર્જર કવિઓમાં જે કૃતિઓ નોંધાઈ ન હોય તેની અહીં પતિ કરી છે. જેમગૂરચનાએ ભા. ૧માં સમાવિષ્ટ થયેલી કૃતિઓને મરુ-ગૂર્જર ભાષાની ગણવામાં આવી છે તેથી તેમાંથી સઘળી સામગ્રીને અત્રે લીધી છે, પણ કેટલોગગુરા તથા જેહાપ્રસ્તામાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી વગેરે ભાષાઓની કૃતિઓ નેધાયેલી છે તેથી માત્ર ગુજરાતી ભાષાની સામગ્રીને જ અહીં સમાવેશ કર્યો છે. જૈન ગૂર્જર કવિઓએ બાલાવબોધોના આરંભ-અંતના ભાગ સામાન્ય રીતે નૈયા નથી ને કેટલોગગુરા તથા જૈડાપ્રોસ્ટાએ નૈધ્યા છે તેથી જેન ગૂર્જર કવિઓમાં સેંધાયેલા બાલાવબે પણ અહીં ફરીને નેધ્યા છે. જયાં કર્તા-કૃતિ જૈન ગૂર્જર કવિઓ'માં આગળ આવી ગયેલ છે ત્યાં કર્તા કૃતિને એ જ ક્રમાંક આપ્યા છે. બાકી નવેસરથી ક્રમાંક આગળ ચલાવ્યા છે.] વિક્રમ અગિયારમી સદી ૨૮૮. પં. ધનપાલ મહારાજ ભોજના સભાપડિત. “તિલકમંજરી'ના કર્તા. મહાકવિ શોભનમુનિના ભાઈ. (૬૨૫) + સત્યપુરીય મહાવીર ઉત્સાહ કડી ૧૫ આદિ– જિણવ જેણુ દુદ્દઢ કમ, બલવંતા મોડિયા, ચઉ કસાય પસરત જેણ, ઉમૂલ વિતાડિયા, તિહુયણ જગડણયણ સહિ, તણું જાસુ ન ભિજજઇ, * * * * * * * * -- --- Till I in I || Page #457 -------------------------------------------------------------------------- ________________ વધ માનસુરિ [૩૯૨] જૈન ગૂર્જર કવિઓ।૧ યર નરહિ સચ્ચઉરિવી, સા કિમ જડજ્જઈ, અંત – કાશ્તિટ, સિરિયાલ, ધાર, આહાડુ, નરાણક, અણહિલવાડઉ, વિજયકૈદું, પુણ્ પાલિતાણું, પિકિવિ તાવ હુત્ત કામ, મણિ ગ્રેજ્જુ પઈસ', જ અવિ સચ્ચરિ-યી, લેાયણિહિ ન દીસઇ, સહસ્ત્રેણ વિ લેાયણુહ, તિત્યુ ન હેાઇ નિયતહ, વયણુ સહસ્સેહિ ગુણ ન તુ, નિટ્ટિયદ્ઘિ થુછુત, એ જીહુ ધણુપાલુ ભણુઇ, ઈ જ મહુ નિયતણુ, કિ વન્તઉ સચ્ચરિ-વીરૂ, હઉ પુરગુ ઇક્કાથુછુ. રિખ સામ સરતુ મેાહુ, તેėય તાહિ, સમ્મદ ણુિ તાણુ ચરણુ, ભડુ કેાહુ વિહા{હ, કરિ પસાઉ સચ્ચઉરિ-વીરૂ, જઈ તુઝુ મર્માણ ભાવઇ, તઇ તુક્રેઇ ધણુપાલુ જાઉ, જહિ ગય ન આવઇ. —૫. ધનપાલકૃતઃ શ્રી સત્યપુરમ ડન શ્રીમહાવીર-ઉત્સાહઃ સમાપ્તઃ પ્રકાશિત : ૧. જૈન સાહિત્ય સ`શાધક ખ.૩ [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧-૨, કૃતિને અપભ્રંશ ભાષાની ગણુવી ૩. જોઈએ.] વિક્રમ બારમી સદી ૧ ૧૩ ૧૪ ૨૮૯. વ માનસૂરિ - ૧૧-૧૨મી શતાબ્દીમાં એ વર્ધમાનસૂરિ થઈ ગયા છે– (૧) ખરતરનું બિરુદ પામનાર જિનેશ્વરસૂરિના ગુરુ, સમય સં.૧૦૫૫થી સ૧૦૮૦; (૨) બીજા અભયદેવસૂરિના શિષ્ય, સમય સં.૧૧૩૦થી ૧૧૭૨. આ કૃતિના કર્તા બીજા વ માનસૂરિ હાવાની સંભાવના છે. (૬૨૬) + વીર જિજ્ઞેસર પારણુ ગા૦ ૪૩ આદિ – જસ નિસુણહુ એકાગ્ય મણ, ધર્મ ધરેવિણુ ચિત્તુ, વીર જિણિ દહ પારણુ, કાખિયહિ જ વિત્તુ. અંત – વર્ષાંમાણસૂરિહિં પય, હરિપત્યુ થુઇ વાય, વિર્ભાવ તેમ પસીય મહુ, જેમ થુગું તુતુ પાય. ૧૫ ૧ ૪૩ Page #458 -------------------------------------------------------------------------- ________________ બારમી સદી [૩૯૩] જિનદત્તસૂરિશિષ્ય –શ્રી વીરજિનેશ્વરસ્ય પારણકે સમાપ્તમિતિ. (૧) સં.૧૨૮૬ લિખિત પ્રકરણ પુસ્તિકા, તાડપત્રીય પ્રતિ, મણિસાગરસૂરિ સં., કોટા. (૨) પા.ભં. સૂચી પૃ.૪૧૨. પ્રકાશિત ઃ ૧. હિંદી અનુશીલન વર્ષ ૩ અંક ૨. [જૈમગૂકરચનાઓં ભા.૧ ૫.૨. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ર૯૦, જિનદત્તસૂરિશિષ્ય (ખ૦) જિનદત્તસૂરિ .૧૧૩૨.૧૨૧૧. (૬૨૭) + જિનદત્તસૂરિ સ્તુતિ (ઘ) ૧૬ અપૂર્ણ આદિ – જે અમાણુ સિરિ વહદમાણુ, મય માણુ વિવજિજઉં સિદ્ધિ પુરધિનિ વાદ્ધમાણુ, ભવપંજરુ ભાંજઉ. લોયાલય પયાસણિક, મુરુ ભયણ દિવાય, સ જિહિંદુ નય અમર વિદુ, વંદિવિ કરુણાયરુ, સંયુણિતિ વીર જુગપવર ગુરુ. ગુરુ ભાવહ સંઠવિય મણું, જિણસાસણ-ગણુંગણુવરણિ, શિવ-પગમણુ મહાસમણુ. ૧ (૧) ૫ ક્ર. પ૭થી ૫૯, અપૂર્ણ, જેસલમેર તાડપત્રીચ પ્રત નં.૧૫૬. પ્રકાશિત ઃ ૧. યુગપ્રધાન જિનદતસૂરિ પરિશિષ્ટ નં.૩. (૬૨૮) [+] જિનદત્તસૂચિસ્તવન આદિ – સિરસઈ દેવ પસાય કરા ગુરુશ્રી જિનદત્તસૂર વંદિત્સુ ખરતરગચ્છરયણ સૂર જેમ ગુરુ પૂરી. સંવત ઈગ્યારઈ વરસઈ બત્તીસે જસુ જમ વાછગ મંત્ર પિતા જણહી બાહડદેવ સરમ્મ. અંત – શ્રી જિનવલભસૂરિપય શ્રી જિનદત્ત મુનીન્દ વિધનહરણ મંગલકરણ કરી પુન્ય આનન્દ. –ઇતિ શ્રી જિનદત્તસૂરિજી સ્તવનમ્. (૧) લિ. પં. રત્નપ્રમોદમુનિ શ્રી વિકાનેર મધ્યે સં.૧૮૫૭ વર્ષ મિતે વદિ ૬ દિને. પ.સં. ૩-૧૩, ૫.ક્ર. ૧થી ૨, મુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૪૨૫/૧૯૭૪. [પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ.] [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૪ તથા જેહા પ્રેસ્ટા પૃ.૩૨૨. પહેલી કૃતિની ભાષા વિશેષપણે અપભ્રંશ જણાય છે. બીજી કૃતિ જેહાપ્રોસ્ટા માં અજ્ઞાતને નામે છે.] Page #459 -------------------------------------------------------------------------- ________________ ધર્મસૂરિશિષ્ય [૩૯] જૈન ગૂર્જર કવિએ : ૧ ર૯૧. ધર્મસૂરિશિષ્ય (૬૨૦) + ધમસૂરિ બારહ નાવઉં (બારમાસા) આદિ– તિહુયણ મણિ ચૂડામણિહિ, બારહ નાવઉ ધસૂરિ નાહ, નિ સુણેg સુવણહુ નાણુ સણાહહ, પહિલઉં સાવણ સિરિ ફુરિય. ૧ કુવલયદલસામલ ઘણું ગ ઈ, નમદ્દલ મંડલ કૃણિ છજજઈ, બિજુલડી ઝબકિહિ લવઈ મણહરુ, વિOારેવિ કલાસુ. ૨ રત – અદ્ભાઇય વરિસેહિં જસુ લોએ સમાગમુ, અહિય માસુ સંપત્તો સો સહિય મોરમુ. તહિં વદઉ જસ સૂરિ સહકારુ, તવ સિરિ કન્હ વયંસ પયારુ, ધર્મસુરિ બારહ નાવઉ સંતહ, હરઉ દુરિઉ સહકરવું પઢતહ. ૪૯ વિન્નતિય નિહિ, સાસણ દિવિ સાયરુ, નદઉ ધર્મસૂરિ લોએ, જે ચન્દ્ર દિવાયરૂ. ૫૦ -ઇતિ બારહ નાવડું સન્મતું. (૧) આના પછી રવિપ્રભસૂરિરચિત ધર્મ સ્તુતિ” છે. પા.ભં. તાડપત્રીય પ્રત પૃ.૩૭. (૨) અભય જૈન ગ્રંથાલય. પ્રકાશિત ઃ ૧. હિંદી અનુશીલન વર્ષ ૬ અંક ૪. [જેમણૂકરના ભા.૧ ૫.૪–૫. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.? ४८ વિક્રમ તેરમી સદી ર૯૨. લખણું (લક્ષ્મણ) (શ્રાવક) મણિધારી જિનચન્દ્રસૂરિનો સમય સં.૧૨૧૧થી ૧૨૨૩. (૬૨૦) જિનચન્દ્રસૂરિ કાવ્યાટમ ગા૮ બીજી અને ત્રીજી ગાથામાં લખણુ ભણઈ મળે છે. આદિ - અભયસૂરિ સિરિ સીસુ સગુણ, જિણવલ્લાહુ દિદ્દઉં, તસુ પટ્ટક જિમુદત્તસૂરિ, અવઠમિ બક્ષે. દિવ્યં નાણ પહાણ વણિક જ કિયેઉ અચંભામુ, Page #460 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી [૩૫] અજ્ઞાત વાલાણિ લિએ મ િસગુરિ, રાસલ અગુબ્બમુ. ગુરુ પારત, અગમહિ ભતુ, જિયન્તસૂરિ ફુહુ ઉચ્ચરિવિ, દુપસહુ જવ વઢિયઈ સુહુ, તુજ ધમ્મુ કમિ કમિ કરિવિ. ૧ અત – અજુ દિવહુ સયધુ, અજજ નર વનું સુહાવ8, અજજુ વારુ રમણીઉ, અજજુ સંવરુ આવઉ. અજુ જેઉ જયવંતુ, અજજી મહુ કરણ પિયં કરુ, અજજુ મિતુ સુહ મહg, અરજુ ગહ-રાસિ સુ કરુ. સત્યુ અજજુ લેયણ જલુ, હિંઅઈ અજુ વઢિયાઈ સુહુ, ગઉ પાઉ અજજ દૂરંતરિણુ, દિઈ ગુરુ જિણચંદ્ર પહુ. ૮ (૧) પ.સં.૨, અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ ૫.૫ ૬. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૨૩. અજ્ઞાત (૬૧) + જિનપતિસૂરિ વધામણાં ગીત ગા.૨૦ સં.૧૨૩૨ લગભગ - આ રચના સાહિત્યિક ભાષામાં નહીં પણ બેલચાલની સરલ ભાષામાં છે. હસ્તપ્રત ૧૭મી સદી પહેલાંની મળતી નથી તેથી ભાષામાં ફેરફાર થયાને સંભવ છે. આદિ – આસી - ભરી વધાવણઉ, આયઉ જિણપતિસૂરિ જિનચંદસૂરિ સીસુ આઇયા લે, વધાવણઉ વાવિ સુગુરુ જિણપતિસૂરિ આવિયા લો. આંકણું. મધ્ય – હાલે મહા ઇમ ભણઈ, સંધહ મારહ પૂરિ, બાહસ બત્તીસા એ, માસિ જેઠહ સુદ્ધિ તીજ હ. જિ. ૮ સિરિમા મહત્તર ઈમ ભણઈ, ઇવ પહુ હાસઈ કાંઈ. અંત – ઘરિધરિ હુઅઉ વધામણ, સરગતિ રંજિયઉ જિણચંદ્રસૂરિ, આસિયા નયરિ વધાવણઉ. ૨૦ (1) અનુપ સંસ્કૃત લાયબ્રેરી. પ્રકાશિત ઃ ૧. હિંદી અનુશીલન વર્ષ ૧૨ અંક ૧, પાઠભેદે સાથે. [૨. જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૬૨-૬૪] [જેમણૂકરચના પૃ. ૭. કર્તા સિરિમા મહત્તરા ગણવામાં આવેલાં પરંતુ એમને ઉલેખ કાવ્યમાં વર્ણવાયેલી પ્રસંગઘટનાના ભાગ રૂપે થયેલો છે, એ કર્તાનામ જણાતું નથી. તેથી કૃતિ અહીં અજ્ઞાતકર્તક લેખી છે. જન સત્યપ્રકાશમાં અગરચંદ નાહટા પણ એને અજ્ઞાતકર્તક લેખતા જણાય છે.] Page #461 -------------------------------------------------------------------------- ________________ વસેનસૂરિ [૩] જે ગૂજર કવિએ ૧ ર૪. વજસેનસૂરિ (દેવસૂરિશિષ્ય). વાદિદેવસૂરિશિષ્ય વજુસેનસૂરિને સમય સં.૧૨૩૫ લગભગ (૬૩૨) + ભરફેસર બાહુબલિ ઘોર ગા. ૪૫ આદિ– પહિલઉં રિસહ જિસિંદુ નમેવિ, ભવિહુ નિસણુડ રેલ ધરેવિ, બાહૂબલિ કેરઉ વિજઉ. ૧ સલહ પુતહ રાણિવ દેવિ, ભરફેસરુ નિય પાટ ઠવિ, રિસહેસરિ સંજમિ થિયઉ. ૨ મધ્ય – દેવસૂરિ પણમૂવિ સયલુ, તિય લેય વદીત વયસેણસૂરિ ભણઈ એહુ, ૨ખ રંગુ જ વીત. ૨૫ અંત – અવરુ મ કરિસ માણુ એ, વિચરણસૂરિ વજજર એ, ભાવણ તિણ ભાઉ, જિવ ભાવી ભરફેસરિહિં, તલ કેવલ પાવેહુ એ, રાજુ કારેતા તેણુ જિવ. ૪૫ (૧) લ. સં.૧૪૩૦. પ્રકાશિત ઃ ૧. શોધ પત્રિકા પુ. ૩ નં. ૩. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ.૬.] દ. આસિગ (શાંતિસૂરિભક્ત) [જુઓ આ પૂર્વે પૃ.૬.] (૬૩૩) + ચન્દનબાલા રાસ ગા. ૩૫ જાલોર આદિ – જિણ અભિનવિ સરસઈ ભણુએ, પુહવિહિ ભરહખેત્રિ જ વીત, વીર જિર્ણદહ પારણું એ, નિસ્ણુઉ ચંદનબાલ ચરિતુ. ૧ પ્રથમ લીલ કસમીર કર તી, લલિય લેલ કલેલ વહેતી, અઠદલ કમલ મજિઝ ઉપૂર્તિ સકલ સબલ અહિ તાલહ દિનિત. ૨ અંત – સંખેપિણી જિણ દિને દાણુ વીર જિર્ણોદડ કેવલનાણુ, ચંદણ પઢમ પવત્તિણિય, પરમેસરહ નિવાણહ જતિ, વસાય ખિત સંહિ, અખલિઉ સુહુ સિદ્ધિહિ માણાંતિ. ૩૪ એહુ રાસ પણ વૃદ્ધિહિ અંતિ, ભાવિહિ ભગતિહિં જિણહરિ દિંતિ, પઢઈ પઢાવાઈ જે સુણઈ, તહ સવિ દુબઈ ખઈયહ જતિ, જાલઉ નઉરિ આસુગુ ભણઈ, જગ્નિ જમિ તૂસઉ સરસાત્તિ. -ઈતિ શ્રી ચન્દનબાલા રાસ. Page #462 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી ગૂજર કાવ્યસ`ચય.] [૩૯૭] (૧) લે. સ.૧૪૩૭. પ્રકાશિત ઃ ૧. રાજસ્થાન ભારતી પુ. ૩ . ૩-૪. [૨. પ્રાચીન [જૈમણૂકરચનાએ ભા.૧ } ૭–૮.] ૨૯૫. જિનપતિસૂરિશિષ્ય (૬:૪) + આલાવઐાધ પ્રકરણ ગા. ૧૧૬ જિનપતિસૂરિશિષ્ય - આદિ – પણવિ જિષ્ણુઇ દેૐ ગુરુ, અનુ સરસઇ સુમરેવિ ધમ્મુવઍસુ પય પિયઇ, સુણ અવહાણુ કરવ. મધ્ય -- દાણુ ન દિજઇ ભાગ ન ભુજ હિ, મુય પિયય મપિય માઇ સુસિ~હિં, દૈવ ગુરુ વિ તિષ્ણુ સમ વિગણુિ་હિ, જુત્તાજુત્તાહિત નવિ યાગુિજહિ. ૬૮ અંત – ધમ્મુવએસ. પય આરાઙેહિતિ જે મહાસત્તા, - ચારિત્ત ચંદનધવલિય તિજયા જાહિતિ ત સિદ્ધિ. ૧૧૬ પ્રકાશિત : ઃ ૧. જીવદયા પ્રકરણ કાવ્યત્રી, અનુવાદ સાથે, [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૮-૯. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ર૬. જિનપતિસૂરિશિષ્ય (ખ.) (૬૩૫) [+] શાંતિનાથ રાસ અપૂર્ણ આમાં ખેડનગરના શાંતિ જિનાલયને ઉલ્લેખ છે. જેનું ઉદ્ધરણ શાહે કરાવ્યું અને જેમાં સં.૧૯૪૮માં જિતપતિસૂરિ દ્વારા પ્રતિષ્ઠા થઈ. આદિ - પંચમુ ભરહ નરિ દા, જિષ્ણુવઈ સેાલસમે, સતિ સુહુ કર કા, પણમિય પય પડિવનઉ, ચરિકિપિ પભણું તસુ નાહહ, ગુરુ ચૂડામણિ ભુવિય પાવહ, તતિસુષુતહ ભવિયહ સવર્ણÛ, ભરિયહ અમીય રસાયણ મણિં ખેડિનયરિ જો સતિ ઉદ્ધરણિ કરાવ્યુ, વિહિ સમુદય સમ્રુત્તિ, જિષ્ણુવઇસૂરિ ડાવિયુ. (1) અપૂણુ પ્રત, જેસ, ભ [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂજર કાવ્યસંચય.] [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૯. કૃતિની ભાષા અપભ્રં'શ જણાય છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ સુમતિગણિ ૨૯૭. સુમતિગણિ (ખ. જિનપતિસૂરિશિષ્ય) સુમતિગણુિની દીક્ષા સં.૧૨૬૦, એમની સૌથી માટી ૧૨૧૦૫ ગ્રંથાત્રની રચના ગણુધરસા ાતક બૃહદ્ વૃત્તિ' સં.૧૨૯૫ની છે, (૬૩૬) + નેમિનાથ રાસ ગા, ૫૮ સ.૧૯૭૦ લગભગ આદિ – પશુમવિ સરસઇ દેવી, સુય રવષ્ણુ વિભૂસિય, પણિસુ નેમિ સુરાસા, જણુ નિરુહુ ચૂસિય. અત – સિરિ જિવઈ ગુરુ સીસિઈં, 'હુ મહુહર ભાસુ, - નેત્મિકુમારહ રઇ, ગણું સુમણિ રાસુ. સાસણૢદેવી અંબાઈ, ઉ રાસ દિયતહ, વિગ્ધ હરઉ સિન્ગ્યુ, સંધહુ ગુપ્ત તહ. ૧૮ (૧) લે. સં.૧૪મી સદી, જેસ, લ. (ર) લે. સં.૧૫મી સદી, જેસ.ભ. પ્રકાશિત : : ૧. હિંદી અનુશીલન વર્ષ ૭ અંક ૧. [૨. રાસ ઓર રાસાન્વયી કાવ્ય. [જૈમણૂકરચનાએં ભા.૧ પૃ.૯-૧૦. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૨૯૮. (શાહ) રયણ (ખ. જિનપતિસૂરિભક્ત શ્રાવક) (૬૩૭) + જિનપતિસૂરિ ધવલ ગીત ગા. ૨૦ સ.૧૨૭૮ લગભગ આદિ – વીર જિસર તમઈ સુરેસર, તરસ પદ્ધ પશુક્રિય પયકમલે, યુગવર જિનપતિસૂરિ ગુણ ગાઇસેા, ભત્તિભર હરસિદ્ધિ મતિ રમલે. ૧ અન્ન દિણંતરે ખાર સતહાતરે, માસ અસાઢિ જિષ્ણુ અણુસરીએ, મન્ન સુર ઝાણુદ્ધિ સિય દસમી દિવસહિ, પહુ ઉ સૂરિ અમરાપુરી એ. ૧૬ સાહરણ ઈમ સંઇ એ, એન્ડ્રુ શ્રી જિણપતિસૂરિ ગુરુ જુગપવરુ, સમરઇ જે નરનાર નિરંતર, તા ઘર નવનિધિ સપજઈ એ, ૨૦ (૧) સ’.૧૪૬૩, અભય જૈન ગ્રંથાલય સગ્રહ, પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ, ૬. [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૦-૧૧. અત [૯] જૈન ગૂર્જર કવિએ ઃ ૧ ર૯. ભત્ત (ખ. જિનપતિસૂરિભક્ત શ્રાવક) (૬૩૮) + જિનપતિસૂરિ ગીત ગા. ૨૦ સં.૧૨૭૮ લગભગ ૧ ૧૭ Page #464 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી [૩૯૯] જયમંગલસૂરિ શાહ રયણ અને ભરઉ રચિત ગીતમાં કેટલીક કડીઓ ને પંક્તિઓ સમાન છે. અને ગીત એકબીજાથી પ્રભાવિત છે. આદિ–વીર જિણેસર નમીઉ સુરેસર, તસ પહ પણમિય પયકમલે, યુગવર જિનપતિસૂરિ ગુણમંડન, ગુણગણ ગાઇસે મતિ રમલે. ૧ અંત – ચરણકમલ નરવર સુર સેવઈ, મંગલ કેલિ નિવાસ હુએ, શૂભડ-રાયણ પાલણપુર નિયરિહિં, તિહુઅણ પૂરઈ એ આસહુ એ. ૧૬ લઉ કમલેહિ ભમર જિમ ભરઉ, પાયકમલ પણમિય કહઈ, સમરઇ એ જે નરનારિ નિરંતર, તિહાં ઘરે રિદ્ધિ નવનિહિ લહઈ એ. ૨૦ પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ ૮. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૧.] ૩૦૦ જયમંગલસૂરિ (વાદિદેવસૂરિ–પુણ્યદેવસૂરિ-રામચંદ્રસૂરિ શિષ્ય) (૬૩૯) [+] મહાવીર [જન્માભિષેક કલશ કડી ૧૫ કે ૧૮ કૃતિ સંસ્કૃત તેમજ ગુજરાતીમાં છે. આદિ – (પહેલાં ત્રણ સંસ્કૃત લેક પછી) આરામ મંદિર વાવિ સુંદર તું તોરણ રમ પાયાર જિણહર કુવ સરવર સગજિણ લાખન્મ તિહિ કુંડલ ઝલકતિ નેઉર ખલકતિ હાર લહકતિ નારિ તહિદિસ તિગ જવડિ બોરિયા વડિ યણ કંચણ ફારિ. ૪ અંત – ઈમ ઈન્ડ મિલિહુણિ કલસ ભરહુણિ સુરભિ નીરહિં ભરિયલા સિરિ વીર નાહીં મેરુ મછહ ઝિમિઝિમ રાઝિમિ હવિયલા તે અનેક મંગલ તિથ કરિહુણિ વીર જણણું અપિલ તા શ્યલ સુરવર ઠાણું પાતલિ રેગિ જગિ થિર થપિઉ. ૧૪ (૧૭) વાદિદેવસૂરપાય પણ એવિ અનઈ પુણ્યદેવસૂરિ તા છંદ આગમ તકિક સુંદરું સુગુરુ રામચન્દ્રસૂર જગ જયમંગલસૂરિ બુલિય માહાવીર અભિષેએ તઉ કણયકલસેહિં ન્હવઉ ભવિયાં પૂજાહું એહ જ દેવ. ૧૫ (૧૮) (૧) જની પ્રત, ૫.ક્ર. ૧૫થી ૩૧ પં. ૧૫, તેમાં ૫ ક. ૧૫થી ૧૬, પુ. સ્ટે. લા. નં. ૧૮૮૨.૨૦ ૮ ૧૯૪પ. (૨) ૫. સં. ૪–૧૫, ૫.ક્ર. ૩, Page #465 -------------------------------------------------------------------------- ________________ પાટણ [૪૦૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ . ટે. લા. નં. ૧૮૮૨.૪૧૮૮૫૧૧. મુિપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૫૧૫, ૫૧ – ૨નાત્ર પૂજાવિધિ અંતર્ગત, મંગલસૂરિને નામે).] [પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ તથા અન્ય પૂજસંગ્રહમાં, સ્નાત્રવિધિ-અંતર્ગત.] [જૈહાસ્ય પૃ.૨૯૬-૯૮.] ૧૦. પહણ [જુઓ આ પૂર્વે પૃ.૯.] (૬૪૦) + નેમિ બારમાસે રાસે કડી ૧૬ ૧પમી કડીમાં પહણુ ભણઈ મળે છે. આદ – કાસમીરમુખમંડણ દેવી, વાસરિ પાહણુ પણ એવી, પદમાવતિય ચકેસરિ નમિઉં, અંબિકા દેવી હઉં વીનવઉં. ચરિઉ પસાય નેમિજિણ કેરઉં, કવિ તુ ગુણ ધમ્મ નિવાસે. જિમ રાઇમવિભુમ, બારમાસ યાસઉ રાસે. ૧ અંત – ઇણ પરિભણિયા બારમાસા, પઢત સુણુંતહ પૂજઉં ગ્રાસા, રાયમઈ નેમિકુમાર વહુ ચરિઉં, સંખેવિણ કવિ ઇણિ પરિ કહિઉં, - અબિક દેવિ સાસણદેવિ માઈ, સંધ સાનિધુ કરિજઉ સમુદાઈ. (૧) સં.૧૪૨૫ લગભગ જિનપ્રભસૂરિની પરંપરામાં લિખિત પ્રત બીકાનેર હદ્ જ્ઞાન ભંડાર પ્રકાશિત ઃ ૧. સંમેલન પત્રિકા. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસં.] [જેમણૂકરચનાએ ભા.૧ ૫.૧૨.] ૩૦૧. અજ્ઞાત (૬૪૧) [+] અંબિકાદેવી પૂર્વભવવર્ણન તલહરા ગા.૩ આદિ– ............... તિલોત્તમ રંભ ઈ. સીલિહિં જણ સીતા દવદંતિ રાણી, અંજણ સુંદરી રાયમાં, સોહગ સુંદર જગહ પહાણ, વિહિ નિમ્મલ નિમવિય. ૫ અંત- બુહાણ વયણ કિંપિ સુવિ, કિંપિ મુણિય નિયમઈ બલિણ, ચરિઉ તુમ્હારઉ વનિઉ દેવિ, પૂરિ મરહ અમ્લ તણઈ. ૨૬ નેમિ જિણેસર ચરણ અભય, મહુરિ અંબિક દેવિ તુહું, સંધહ સાનિધુ કરિ સુહભોય, દેહિ મણવંછિય ઉદયરિદ્ધિ. ૩૦ (૧) જિનપ્રભસૂરિની પરંપરાની સં. ૧૪૨૫ લગભગ લિખિત પ્રત, બીકાનેર બૃહદ્ જ્ઞાન ભં, Page #466 -------------------------------------------------------------------------- ________________ [૪૧] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] [જૈમગૂકરચનાએ' ભા.૧ પૃ.૧૮. તેરમી સદી ૩૦૨, અજ્ઞાત (૬૪૨) વીરતિલક ચાપાઈ ગા. ૧૨ - આદિ – વાસુપુજ્ર તિર્થંકરુ દેઉ, જસુ તણિ કલા ન લખ્ખઇ છે, વિજલપુર વિડિ ચઇતિણિ વેસુ વીરતિલક ખેતલનઉ વેસુ. ૧ અંત - તેર રુણરુણુ ઝણકારુ, વીરતિલક ગુણવંતુ અપારુ, ગેવરુ નચ્ચઈ મજિઝમ રણ, વાસુપુજ્જ પરમેસર ભ્રુણુ, ૧૨ નિસુષ્ઠુ વીરતિલક તણુ રિ, સુખ સૌંપર્કે હુયઇ નાયઇ દુરિ. આંચલી. (૧) સં. ૧૮૩૭, જેસ. ભ. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૯. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૦૩, (કવિ) છઠ્ઠું (૬૪૩) ક્ષેત્રપાલ ક્રિમાંકા ગા, ૮ આદિ – સુમ્મઈ ડહડતું તુ અઇસહૐ ગરુઉ સદું નહુયલે, ઘુમ્મઇ સધણુધારું જણુ ભાસણ મેડલરવ૩ મહિયલે. રણુઝુક્ષુ રણુઝુર્ગુ ત નૈર સરુ પાડ્યા લલ્લુ પહુત્ત, નચઇ ખિત્તવાલુ જિમદિર બહુ આણુંદ જુત્તએ. અંત – જાઈ સુ પંથ કુસુમ સેવિત્તિય જો તુડુ ભત્તિ પૂએ, વિલસઈ સુજ્જુ સુખુ બહુવિદ્ધ પરિ દુઃખુ ન હોઇ તએ. વ્વિાભરણુ દિવ્ય દેવંગ સમીહિય તાસુ સ પએ, જો તુતુ પઢઇ સુશુઇ ખિત્તા હિવ ઈમ કવિ છઠ્ઠુ (૧) સં.૧૪૨૫ લગભગની પ્રત. જ પ્એ, < [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૯. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૦૪, અગત (૬૪૪) [+] મયણુહા રાસ ગા. ૩૬ આદિ ૨૦ અસત ........તાં રાણી, રઈ રૂમહ લીલા દેવદતી, રાયસએ જિમ તેહુ કરંતી... ૬ સમતુિ અવિચલુ હિયઇ ધરતી, જિષ્ણુગણુહાર પચપઉમ નમતી, Page #467 -------------------------------------------------------------------------- ________________ ર અમરપ્રભસૂરિશિષ્ય [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ચન્દ્રજસે કમર સેવંતી, ગમઈ દી સા બહુ ગુરુવંતી. ૭ અહ જાલતરિ ઇસિ હસંતી, ઉરિ એકાવલિ હારૂ વહેતી, કરયલિ લીલાકમલુ કરંતી, કલકંઠી જિમ કિપિ ભણંતિ. ૮ ઈણિ પરિ પેખઈ મણિરહ રાઓ, હા ધિગુ પેખઈ કમ વિવાઓ, પિખિલ મયણ મુહ રમણસરૂ, તે સારૂ જિમ નહાસિક નરેસરૂ. ૯ જ નવિ ડેય પુરાણ સુણીજ, જ ચિય પામરિ લેઈ સીજઈ, તપિ નરેસર મંડિઉ કજૂ, પખ૩ માયણ મહાભડ રજૂ. ૧૦ કુલિ કમલેહિમ બુદ્ધિ કરંત, નિયગુણુ વલ્લી અગ્નિ દતઉ, હાહારત તિહુયણિ પાવતઉ, મણિરહુ મયણ મંદિરિ પત્તઉ. ૧૧ અંત – જિગુહરિ પૂજિઉ મહિલનાડુ, પવતિનું પણુએઈ, મિહિઉ વાલહ તણઉ નેહુ, તઉ દિકખા લઈ. કુમરહ સલહ જિસુહ વયણિ પડિહુ કરંતી, કેવલનાણું ધરેવિ મયણ, સા સિદ્ધિ પદ્દતી. સયલહ યણહ વકર ણ, જિવ મૂલુ ન જાએ, તિમ જિમ સાસણિ સીલરયાણું કવિ કહણ ન માએ, વીર જિણેસર જામ તિલ્થ, અનુસૂરૂ પયાસઈ, તા ચિરૂ નંદઉ એહુ ચરિઉ, અનુ મયણ મહાસઈ. –મયણરેહા રાસ સમાપ્ત . પ્રકાશિત ઃ ૧. હિંદી અનુશીલન. [જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૨૦.] ૩૫. અમરપ્રભસૂરિશિષ્ય (ધર્મસૂરિ પદે આણંદસૂરિશિ૦ ) (૬૪૫) સંખવાપીપુરમંડન શ્રી મહાવીર સ્તોત્રમ ગા. ૨૧ આદિ- સિરિ સિદ્ધસ્થ નરેસર નંદણ ગુણનિલય, પણુય ભવિયણ જણ દેસિય સાસય પય, દુરિય દુરત દવાનલ વિજઝાવણ જલય, તિહુયણ મણ આણંદણ વીર નિણંદ તયા. જણમણ ચિન્તિય પૂરણ સુરતઃ સમાચરણ, પુવ ભવંતર સંચિય કલિમલ અવહરણ, સખવાવિપુરમંડણ ખંડણ ભવભયહ. વળમાણુ જિવાઈ જય પામિવિય પરમસુહ. અત – અવણિ વર રમણિ ૨મણીય સુર સુન્દર, છે Page #468 -------------------------------------------------------------------------- ________________ તેરમી સદી [૪૩] અજ્ઞાત સુર વિમાહુબ અવયમિહ સુન્દર, સંખવાવીય વર ગુ િકારાવિયં, જયઉ જિણભવિણુમુત્તુંગમંડવભૂયં.. વાઈ ગઈ રાય નિછલણ પંચાણ, ધર્મસૂરિત્તિ ઉદ્ધરિય જિણસાસણે. તેણ સિસિ સંખવાવિયૂ સુપજીઠ્ઠિઓ, જુગલનિહિ વરિસિ (૧૧૯૨) વીર જિણ સામિઓ. પ મતિ ઉલસિય ઘણુ પુલય પુલય કલિય યંગયા સંખપુર પાવર સિરિ નિલય મિડ જે સિબે વદ્ધમાણુ જિણ ગુણઈ તે વંછિયા, ઝત્તિ પાવંતિ નિમ્મુતિ સુહ સંપયા. ધર્મસૂરિ પદિ આણંદસૂરિ મુણિવર, અમર પહસૂરિ તસુ પદ્ધિ નવ દિયરે. તાસુ સસણ નિય ભક્તિ ભરિ પણમિઓ સિદ્ધિ સુહ દેઉ પહુ વીર જિલુસામિઓ. કુમય તય દિણિ દે પાયનઝ્મામરિંદો, ભવિય કુમય ચંદ વદ્ધમાણે જિર્ણિદે, પરમસુડ નિવાસ મુસ્તિકતા વિલાસ, વગય ભવ પાસ દે નાણપયાસં. (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરનાએ ભા.૧ પૃ.૨૧-૨૨, કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૦૬. અજ્ઞાત (૬૪૬) પાઈયગાહા ગા.૮૫ કૃતિ પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં (છેલી કડીઓ) છે. બે કડી સંસ્કૃતમાં પણ છે. અંત - પડિલેહણિહિં પમજજણિહિં જે સજઝાઉ સલગ તે હું વંદઉં મુનિપવરા દિઆ જાહં સબદ્ધ. મિચ્છા દુક્કડ કાહુ કરઈ હિઉં કુ સુધઉં જાહ આહેડી નીચ3 નમઈ મારેવા હરિણાઈ. જે ગુણવંતઉ સે નમઈ...ઈ...ગ થટ્ટઈઈ થાઈ અવસિ નમતા ગુણ ચડઇ ધ્રુણહ કહું તાઉં.... I am i n Page #469 -------------------------------------------------------------------------- ________________ દેહુણ [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ –ઈતિ પ્રાકૃતગાથા વૈરાગ્યમયઃ (૧) ૫.સં. ૨-૧૬ (૧૮), મુ. સ્ટે, લા. ન. ૧૮૯૫. ૩૨૬/૨૩૪૩. [જેહા પ્રોસ્ટા પૃ. ૪૭૪.] ૩૦૭. દેહણ દેવેન્દ્રસુરિની આજ્ઞાથી રચિત. જે દેવેન્દ્રસૂરિ “કર્મ ગ્રંથના પ્રસિદ્ધ રચયિતા હોય તો એમને સમય સં.૧૩૦૦ લગભગ છે. (૧૭) + ગયસુકમાલ રાસ ગા. ૩૪ આદિ– પણ મેવિણ સુદેવી સુય રણ વિભૂસિય, પુWય કમલ કરીએ કમલાસ િસંઠિય. પભણુઉં ગયસુકુમાર ચરિતુ પુષ્યિ ભરતખિત્તિ જ વિત્, અંત – સિરિ દેવિંદસૂરિંહ વણે, ખમિ ઉવસમિ સહિયઉં, ગયસુકુમાલ ચરિત્ત સિરિ દેહણિ રઇવઉ. ૩૩ એહ રાજુ સુયડેયહ જાઈ, રકખ9 સયલ સંધુ આંબાઈ, એહ રાસ જે દેસી ગુણિસી, સો સાસય સિવ સુખોં લહિસી. ૩૪ (૧) જેસ. ભં. પ્રકાશિત ઃ ૧. રાજસ્થાન ભારતી વર્ષ ૩ અં. ૨. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] જેમણૂક રચનાઓં ભા.૧ પૃ.૨૨. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] વિક્રમ ચૌદમી સદી ૧૩. જિનેશ્વરસૂરિ (ખ૦ જિનપતિસૂરિશિષ્ય) [જુઓ આ પૂર્વે પ.૧૨.] (૬૪૮) [+] મહાવીર જન્માભિષેક ગા. ૧૪ આદિ – સિદ્ધસ્થ મહાનર રાય વંશ, સર રાવ હંસ મુણિ રાયહંસ, તેલુનાહ જુગદીહ નાહ, જય ચરમ જિસર વીરનાહ. ૧ તુહ મજણ જે જિણ કુણહિ ભવ્ય, તે પાવઈ સંપઈ નાહ સવ્ય, ઉછિન્ન રુદ દારિદ્દ કંદ, પણયામરવિંદ જિર્ષિદ ચંદ. ૨ સાધન પુન સુકયત્ન વીર, સિરિતિસલદેવિ જસુ ઉરિ ધીર, Page #470 -------------------------------------------------------------------------- ________________ [ ૫] ચૌદમી સદી જિનેશ્વરસૂરિશિષ્ય ઉપનું સયલ તેલુકનાહું, તહુ ગુણગણ ચણ સલિલ નાહુ. ૩ સુર સિહરિ મિલિય ચઉદ્દેિ ઈદ, જમ્મકખણિ તકખણિ તુહજિવિંદ, કે ઉર મઉડ કડિ સુરહાર, ચલ કુંડલ મડિય ભત્તિસાર. ૪ અંત - જમાભિસેઉ કય તિજગ સેઉ, ભવિયણ મિન્નાસિક પાવ લેઉ, તુહ કરહિ દેવ દેવિંદ વિદ, અસુરિંદ ફણિંદ સ જેઈસિંદ. ૧૩ જેમ મેરુમિ અમરસરા મજઝણ, કરહિ તુહ વીર ગિરિધીર દુહ તજજણ, સદ્ સુવિચટક તહ ફુણહિ જે સંપર્યા, સુત્ત રિહિણી તે લહહિ પરમં પસં. ૧૪ –ઇતિ શ્રી મહાવીર જન્માભિષેકઃ કૃતઃ શ્રી જિનેશ્વરસૂરિભિઃ. (૧) સં.૧૮૩૭, બીકાનેર જિનહર્ષસૂરિ ભં. [પ્રકાશિત : ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૧૨-૧૩. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૦૮, જિનેશ્વરસૂરિશિષ્ય (૬૪૯) આદિનાથ બાલિકા ગા. ૮ બાડમેર આદિ- તા પુડવિ પહાણુઈ સગ્ન સમાણુઈ વલઉ વાહડમેરિ તા તહિવિ જિહરુ અ૭ઈ મણહરુ જેઉવ નિજ જઈ મેરિ, તા નાભિહિ નંદણુ નયણાણુંદણુ રિસહ જેિણેસરુ દે, તા સહ વદિજઈ નિ૨૭ઈ દ્દિઈ પાવહ લેઉ. અંત – તા પડઉ મસ્જિઉ પુનું વિજિઉ સામિઉ હરિસહ પૂરિ, તા જગહ પહાણ ગુણહ નિહાણ વંદિ૩ જિણિસરસૂરિ તા મિલિયા લેયા પૂયહ જોવા, ચિત્તિ ભયઉ ચમકા, તા ઈણિ પરિ મહિમા કા ઇહિ રખ્ખા પાવહિ સુખુ અપારુ. ૮ (૧) અભય જન ગ્રંથાલય. (૬૫૦) [+] વાસુપૂજ્ય બાલિકા ગા. ૪ પાહણપુર વિજાપુરના સબંધમાં બુદ્ધિસાગરસૂરિને ગ્રંથ જુઓ. આદિ- તા પહણુપુરિ ગોરી વિનંતિ કરઈ જ પ્રિય નિસુણેહ, તા દૂસમ કલિ સૂસમુ અવયરિઉ દુહહ જલંજલિ દેઉ. તે ચલ્લહિ સામિય મયગલ સલડફ જસુ કહેસુ, તા વિજાઉરિ વિહિ મંદિરિ પણમિસુ વસુપુજજુ તિલ્થ. ૭ અંત - તા શું છે છરર આઉજ વજહિ વિભુ વેણુ અઈ રમ્મ, Page #471 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરસૂરિશિષ્ય [૪॰ j] જૈન ગૂર્જર કવિએ ઃ ૧ તા તુપુર સરિ મહુર સરિ ગાય ગાયણુ ખહિ કમ્મર તા વાસપુજ્જુ તિત્થયરુ પસ"સહિસુ ગુરુ જિજ્ઞેસરસૂરિ તા ભવિયડુ જણુમણુ વ છ પાવહુ દુરિઉ પણાસઇ દૂરિ ૪ (૧) ઉપયુક્ત પ્રતિ [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસ`ચય.] (૬૫૧) વાસુપૂજ્ય એાલિકા ગા૦ ૪ વિજ્જલપુર આદિ“ તા. ઉત્તર દિસિદ્ધિ નારિ જ હુંતી, લિય મણિ વિહસ`તિ, તે ચિડય તુરસિંહ પવણુવેગિહિં, મિલ્ડવિ ઘરુ પઇસતિ, સા હરષિય ચિત્તિહિ બહુ સુપ્રવિત્તિહિ વિજલપુર વર આય, તા પહુ વસુપુજ્ર વાવિ પ્રિયં મહુ, તે પણુમહિ પહુપાય. ૧ અંત – તા પશ્ચિમ રભ કંડ રચાયર જે હુંતી તિય ટાણુ, તા કર જોર્ડિવિ તિન્નેવઉ તરિદહ પહુવેગેણ પરાણિ. તા વાસુપુજ્જ વિજલપુર નયર ઉિ જિજ્ઞેસરસૂરિ, તા માપહુ પણમ તિહુ પસ’સઇ દુરિઉ પણુસઇ દૂર્તિ. (૧) ઉપયુક્ત પ્રતિ. (૬૫૨) [+] શાંતિનાથ ખેાલિકા ગા.૪ શ્રીમાલનગર આદિ – તા. ઉત્તર દક્ષિણ પૂરબ પશ્ચિમ બહુ દિસિ હુંતી નારિ, તા કર જોડેવિણુ નાહુ નમેવિષ્ણુ વયક્ષુ ઇ અવધિર તા દૂસમ કાલી પહુ રિમાલી અદબુદુ સુણિયઈ તિત્યુ, તા ઇહિ ભવસાર દુકખહ આર ભવિયહ જણ ખેાહિત્યુ, ૧ તા ધન પુનઃવતી બહુ ગુણવતી અમર પસંRsસગ્ગ, તા દાણુ દિયાહિ મહિમ કરાવહિં સગુરુ વયણિ વિહિ મગિ તા સિરમાલહ મંડણુ પાત્રવિડ ડણુ થપિ જિષ્ણુસરસૂરિ તા ભવયહુ વંદડુ જિવ ચરુ નદહુદુર પણાસઇ દૂરિ. ૪ (૧) સં.૧૫મી સદીની સૌંગ્રહપ્રતિએ. - [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસ`ચય.] અત (૫૩) મહાવીર ખેાલિકા ગા. ૮ આમાં ઉદયવિહારના ઉત્તરના કુલધરને ઐતિહાસિક ઉલ્લેખ છે. આદિ તા ગુજ્જર નારિહિ હું સંસારિદ્ધિ મણિ અે આદુ, તા તિસલહ નીંદણું કમ્મવિહિડ વદ બાર જિહિંદુ. તા કયહ કલર્સ અમિયહ વરિસ સુંભઈ મહર દહુ, ૪ Page #472 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૪૦૭] જિનેશ્વરસારશિષ્ય તા સહિયતુ ટ્ઠિઇ પાઉ ટ્ટિઇ રારુાઈ સય ખડું. અંત – તા. ઉદયવિહારૂં સારાહારૂ કારિઉ કુલધર મતિ, તા અસુર સુરિંદા ખયર નર્મદા કિવિ સીસુ ધુણુંતિ, તઃ તાસુ પટ્ટા કિષઈ વિસિટ્ઠા સીસુ ઘુણાતિ ઇંદુ, તા ધમ્મ કહેતૂ જંગ જયવત જિસિરસૂરિ મુણિદુ. (૧) અભય જૈન ગ્રંથાલય. (૬૫૫) મોંગલ ગા. ૪ આદિ – જો મોંગલુ સિરિ રિસહના મરુદેવહિ દિન્તઉ જો મોંગલુ નહિં કુમાર સિવદેવિ પવન્નઉ જો મોંગલુ પહુ પાસનાઇ ૧૨માદેવ કિજઈ (૬૫૪) જિનેશ્વરસૂરિ (મનયુદ્ધ) ચન્દ્રાયણ ગ. ૧૨ આદિ – હલિ પંચકુસુમ રિ વિસરુ મિજઈ કકર ઘર વર સારંગા, મઈ સમર જિણીવઉ સૂરિ જિણેસર ગુણુ વિ નાણુ સુચંગા, રઇ ભઇ મણુ સુષુિ સત્તુ કહું તુહ મિલ્હિ કરહુ ક્રાદ ́ડા, સેા અજઉ નજિત્તુ કેણુવિજિપ્પઇ જિણીસરસૂરિ યર્ડા. ૧ અંત – રઇ વારિન હિલ સ‘ચરિઉ ધણુ ધર કર ઉગ્લેંડ મયણુ, ત' હણુઇ જિણેસરસૂરિ ગુરુ, હિંવિ ખ ખગૃહ રયણુ. ૧૨ (૧) અભય જૈન ગ્રંથાલય, - ૧ ८ જો મોંગલુ ચઉવીસહ જિંહ, સુરતાહ કરહિ મેરૂ વરહિ, સેા મંગલુ ચઉવિહ સુસ'ધ સણિ, મિલિ ઠેવિય સાસણ સુરિહિ ૧ અ'ત કરઉ સાંતિ સ ંઘસ્સ સતિ જુગપવર જિજ્ઞેસર, સતિ સયલ લાયસ્સ સતિ ઉહ નરેસર, અઇરા-એવિહિ જાઇ રાઇ વિસસેણુઇ ન દણુ, ચક્ક લ૭િ પરિચત્ત જયઈ જિણ પાવવિRsડણુ. કમટ્ટુ કરડ ધડ પાંચમુહ ભવિય લેય ભવભયહરણુ, જય જહું જયહિ જય સનિયર સસ્કૃતિનાહુ સિવસુકરશુ. ૪ (૬૫૬) + ગુરુગુણ ષપુ ગા. ૮ આદિ – જિષ્ણુવલ્લઉપમુહાણ', સુગુરુણ જો પહેઇ વર-કપ, મોંગલદીવ’મિ કએ, સા પાવઇ મંગલ" વિમલ.. ૧ અંત – જિણવ૩હ જિષ્ણુદત્તસૂરિ જિણચન્દ્ર જુ જિષ્ણુવઇ તુય સુવ્વઈ આસીસ દિતિ જિણેસરસૂરિ મુણિવઇ, Page #473 -------------------------------------------------------------------------- ________________ લક્ષમીતિલક [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ઉયહિ જામ જલુ રહઈ ગયણિ જામ મહ વિણેસરુ, તામ પયાસિક સૂરિ ધમૂ જુગપવરુ જિસરુ. વિહિ સંધુ નદઉ દિણણ દિણ, વીર તિત્યુ થિરુ હેઉધર, પૂજન્તિ મારહ સયલ તહિ કલ્વ પતંતિ નારિ-નર. ૮ –ઇતિ ષટ્રપદમ. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જન કાવ્યસંગ્રહ. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૩–૧૮. કૃતિઓની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૯. લક્ષ્મીતિલક (ખ. જિનેશ્વરસૂરિશિ.) ઉપાધ્યાય લતિલક મોટા વિદ્વાન હતા. એમણે સં.૧૩૧૧માં ડાહાદનપુરમાં “પ્રત્યેક બુદ્ધ ચરિત્ર' (સં. ૧૦૧૩૦) તથા સં.૧૩૧૭માં જાલોરમાં એમના ગુરુ જિનેશ્વરસૂરિકૃત “શ્રાવકધર્મપ્રકરણ” પર બૃહદ્ વૃત્તિ (ચં. ૧પ૧૩૧)ની રચના કરી હતી. (૬૫૭) + શાન્તિનાથ દવ રાસ ગા. ૬૦ સં.૧૩૧૦ લગભગ આદિ – સંતિ જિણેસર ચરણકમલે કમલહ આવાસુ, ઉત્ત સિય નિય ઉમંગ સુરહિયદસ આસુ. સવણ મદ્દ સવુ ચરિઉ તાસુ વિરમું સંખેવી, નાચહુ ભવિહુ ભાવ સારુ સિંગાર કરવી. અંત – એહુ રસ જે દિતિ, બેલા ખેલી અઈ કુસલ, બંભસંતિ તહ સંતિ, મેઘનાદુ વિ તલ કરઉ. એહુ રામુ બહુ ભાસુ, લછિતલય ગિણિ નિમયઉં, તે લહતિ સિવવાસુ, જે નિયમણિ ઊલટિ દિયહિ. ૫૯ મહિ કામિણિ રવિ ઈદુ, કુન્ડલ જુલિણ જાસ હઈ, તામ સનિ જિણ ચંદુ. અનુબંઉ સુવિ ચિરુ જયઉ. ૬૦ પ્રકાશિત ઃ ૧. સંમેલનપત્રિકા ભા.૪૭ અં.૪. [૨. પ્રાચીન ગૂજર કાવ્યસંચય. [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ. ૩. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે.] ૧૭. સેમમૂતિ [જુઓ આ પૂર્વે પૃ.૧૫.] (૬૫૮) ગુર્વાવલી રેલુઆ ગા. ૧૩ Page #474 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી ૫ારન આદિ- વસહિ મગૃ જિણિ પયડુ, કરિ સહિ અણહિલ પાણિ વાઈ, જગિ જસ ઢક્ક, સો જિર્ણસરસૂરિ ગુરુ સ્વણુ મણિ ઝાયહિં જે નર તે સસારહ ચક્ક. ૧ નર જગપહાણ ગુરુ ચરિય હારુ નિય કંઠિઠવઉ તિય લોય સારુ, એ મુક્તિરમણિ જિમુ તુહ વઈ. આંચલી. અત - એહુ ગુરાવલિ જે પઢ છે જે મણિ અવધારઈ ગિહિં જે ગાય, સેમસુત્તગિણિ ઈય ભણઈ સે નરુ સંસારહ દુહહ જલંજલિ ઈ. ૧૩ (૧) જે. ભ. (૨) અભય જૈન ગ્રંથાલય. (૬૫૯) જિનપ્રબોધસૂરિ ચચરી ગા. ૧૬ _જિનપ્રબોધસૂરિને આચાર્યકાળ સં.૧૩૩૧થી ૧૩૪૦. આદિ – વિજય વિજ્યઉ કેડિ જુગ જિનપ્રધરિ રાઉ, વિષ્ફરત વર સુરિ ગુણરયણ અલકિય કાઉ. અંત – જિપ્રબંધસૂરિ ગુરુ તણિય જે ચારિ પભણું તિ સમમુગિણિ ઈમ ભણઈ પણ લછિતિ લહતિ. ૧૬ (૧) અમય જૈન ગ્રંથાલય. (૬૬૦) જિનપ્રબોધસૂરે બાલિકા ગા. ૧૨ આદિ– તિય લય સમિણિ હંસરામિણિ, દેવ કામિણિ પણમિયા, અનાણુ વલરિ દલણ કત્તરિ, મણિ ધરેવિશુ સારયા, સિરિ સુગુરુ જિણસરસૂરિ પટ્ટ, ગયણ ભૂસણ દિનમણી, સંયુણિસ સિરિ જિલુમબેધરિ ગુરુ, ભતિ ગુરુ ચૂડામણિ. ૧ અંત- જઈ તુલ્ડિ રુહ ભવ મુદ્દહ, પારુ વંછડુ ભવિજાણી, જિમબુદ્ધસૂરિ બહિત્ય ગિલ્ડહુ, તાઉ હે નિશ્ચલ મણી. લંઘેવિ વેગિણ જિમ ભયદિ, જિઢિ પુરુ પાવહુ થિર, ઇમુ સેમસુરી ભણઈ તસુ પય, ભાઉ વવર વસં. ૧૨ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ. ૨૪-૨૫.] ૩૧૦. પરત્ન (જિનપ્રધસૂરિશિષ્ય) (૬૬) જિનમબાધસૂરિ વર્ણન ગા. ૧૦ આદિ – પૃહવિ પહાણઈ થાઉદ્ધિ ધણુ કણય સમિદ્ધ એ, જાઉ જો Page #475 -------------------------------------------------------------------------- ________________ ફેર [૪૧૦] જૈન ગૂજર કવિએ : ૧ ઝિંગ સારુ શ્રી ચન્દ્રકુલિ ગયણિ ભાણુ સિયિાદેવિ કુખિ ઉપ્નઉ ગુણુહ ભંડારુ. ૧ અંત – એસઉ ગુરુ જિણખેાધસૂરિ જો પણમએ, અવિચલ ભાવિહિ જો સુમરૈઇ, ફલે! દુલહે પઉમરચણુ મુતિ ઇમ ભણુએ સામવંછિ તુરિ લહેઈ. ૧૦ (1) અભય જૈન ગ્રંથાલય, [જેમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૨૫-૨૬. કૃતિની ભાષા અપભ્ર ંશપ્રધાન જણાય છે. ૩૧૧ ૩. ફેર (ખરતર૦ જિતચન્દ્રસૂરિભક્ત) આ કવિના ‘દ્રવ્યપરીક્ષા' (મુદ્રાશાસ્ત્ર), ધાતાત્પત્તિ', ‘રત્નપરીક્ષા', ‘ગણિતસાર', ‘વસ્તુસાર' અને ‘જયતિષસાર' વગેરે પ્રાકૃત ભાષાના ગ્રંથ ઉલ્લેખનીય છે. (૬૬૨) + યુગપ્રધાન ચતુઃકિા ગા. ૨૮ સ.૧૩૪૭ કન્નાણા આદિ– સયલ સુરાસર વદિય પાય, વીરતાહ પણુવિ જગતાય, સુમરૈવિષ્ણુ સિરિ સરસઈ દેવ, જુગવર ચરિઉ ણિસુ સંખેવિ. ૧ અત સધ હિંઉ ફેરૂ ઇમ ભણુઈ, ઈત્તિ: જુગપહાણુ ો ચુણુઇ, ૨૮ પઢઇ ગુણુઇ નિય મણિ સુમરેઈ, સા સિવપુર વર-રજ્જુ કરેઈ, ૨૬ તેરહ સઇતાલઈ (૧૩૪૭) મહ માસિ, રાય-સિહર વાણુાયિ પાસિ ચંદ્રતણુમ્ભાવ ય ચઉપહ, કન્નાણુઇ ગુરુત્તિહિ કહિય. ૨૭ સુરગિરિ પંચદીવ સવ્વુવિ, ચ'દ્રસૂરિ ગહ રિકખ જિવેવિ, રયણાયરધર અવિચલ જામ, સંધુ યઉબ્ધિહનઃઉતામ, પ્રકાશિત ઃ ૧. રાજસ્થાન ભારતી વર્ષે ૬ .૪. ૨. પ્રકા, જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સુરત, પત્રાકારે. ૩. રત્નપરીક્ષાદિ ગ્રંથ સપ્તક. [મણૂકરચનાએં ભા,૧ પૃ.૨૬. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે.] ૩૧૨. લખમસીહ (ખ॰ જિનચંદ્રસૂરિભક્ત શ્રાવક) જિનચંદ્રસૂરિના આચાર્ય કાળ સ.૧૩૪૧થી ૧૩૭૬ (૬૬૩) જિનચદ્રસૂરિ વના રાસ (ઐ.) ગા. ૪૭ આદિ – પાસ જિજ્ઞેસર વીતરાહુ, પણમેવિષ્ણુ ભત્તિ, Page #476 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૪૧] કર જોડવ સુર્યદેવ મિવિ, કારઉ વિનંતી. રિઉ રઇસુ મણુિ રાયતુ સુ, પહુ જિષ્ણુદ્રસૂરિ નચહુ ભવિહુ, ભાવસારું, ગય કલિમલુ દૂરિ. ૧ - અંત – જુગપહાણ પહુ જિષ્ણુચંદસૂરિ, પટ્ટઉ નિય પયાવ જસુ પૂરિ, લફખમસીહુ વન્ત્રવઇ વધારિ, અન્ડ હિવ કુગ્ગઇ-ગમણુ નિવારિ. (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૨૭૦ કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૧૩. જિનચદ્રસૂરિશિષ્ય (૬૬૪) + જિનચંદ્રસૂરિ ફાગુ ગા. ૨૫ - ૧. આદિ - અરે પણમવિ સામિઉ સ`તિ જુ, સિવ વાઉલિ ઉરિ હારુ, અરે અણહિલવાડા માંડણુંઉ, સવ્વહુ તિહુયણુ સારુ. અરે જિષ્ણુપમેહસૂરિ પાટિહિં, સિરિ સંજમ્મુ ર્કાિર કતુ, અરે ગાઇ જિચંદ્રસૂરિ ગુરુ, કામલ દેવિકઉ પૂતુ. માલવા કી માઉલ ભહિં, સયલ' લેાયહું માંહિ, સિરિ જિષ્ણુચદ્રસૂરિ ફાગિહિં, ગાયહિ. જે અતિ ભાવિ, તે ખાઉલ અરુ પુરુસલા, વિલસહિ સિવસુહુ સાવિ. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસ`ગ્રહ, [ર, પ્રાચીન ગૂર્જર કાવ્યસ’ચય.] (૬૬૫) જિચ'દ્રસૂરિ ચતુદી ગા. ૧૦ ૨૫ : આદિ – પહિલઉ પ્રણમ' વીર જિહિંદુ, જસુ પય સેવ કરઇ અમરિંદુ, યુગપ્રધાન ગિ દૂધ નામિ, તસુ પટ્ટિ શ્રી સેહમ સામિ. ૧ અત જિનચંદ્રસૂરિશિષ્ય – અંત – મેરુ મહીધરુ જન ગિરિ સારુ, મહિલિ જા જિણિધમ્મ વિચારુ, જાવય ચંદુ સૂરુ દિપ્પ...તુ, તિમ જિણચ દ્રસૂરિ ભુવિ જયવંતુ ૧૦ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમગૂ કરચનાએ' ભા.૧ પૃ. ૨૭–૨૮.] ૩૧૪, ચારિત્રગણિ (ખ૦ જિનચન્દ્રસૂરિશિષ્ય) (૬૬૬) જિનચન્દ્રસૂરિ રેયા ગા, ૯ આદિ– જિષ્ણુપ્રમેાધર રાય પર્દિ વર કમલ દિવાયરુ પર્યાડ સુદ્દ જય ધમ્મુ, દેવરાજ કુલિ ગયણ સિરિ કામલ પઉમિણિ કુખિહિં સુ ઉન્નુ. ૧ અ`ત – સિરિ જિષ્ણુચદ્રસૂરિ જુગપહાણુ જે ગાયહિ ભાવિદ્ધિ ભગતિહિ Page #477 -------------------------------------------------------------------------- ________________ સહજાન [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ચિરહ રંગ, ચારિતુ નિમેલુ પાલિવિણ ત નર અનુ નારિય પાવઈ સિવ સુહ ગિ. –રેલુય ભાસ શ્રી જિનચન્દ્રસૂરિ પદાનિ સર્વાધ્યપિ ચારિત્રગણિકૃતનિ. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૨૯.] ૩૧૫, સહજજ્ઞાન (ખ૦ જિનચન્દ્રસૂરિશિષ્ય) (૬૬૭) [+] જિનચન્દ્રસૂરિ વિવાહલ ગા. ૩૫ આદિ – તહિ સુ જાઓ કુલે નયરિ તહિ નિવસએ, નારયણ મંતિ કેહાભિલા. ૩ વિવિહ વિન્નાણુ વર ધમ્મ કમ્મ જયા, રેહએ રૂવધર ગેહ લછી, સીલગુણ ધારિણું તાસુ સહચારિણી, સરસઈ મુહુર ગુણિ વિણ વાણ. ૪ અંત – એહુ જુગપવર વીવાહલઉ જે પઢઈ, જે દિયઈ ભાવિયા રંગભરે, તાણ સાસણ સુરા હૃતિ સુપસન, સહજાન મુનિ ઈમ ભણએ. ૩૫ (૧) અભય જૈન ગ્રંથાલય. [પ્રકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૭ અંક ૧૨.] [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૧૮.] ૩૧૬. જિનચન્દ્રસૂરિશિષ્ય (ખ) (૬૬૮) યુગવર ગુરુ સ્તુતિ ગા.૬ આદિ– દેધાકુલિ સિરિ દેવરાય, મંત્રી સુપસિદ્ધઉં, કેમલદેવિ કલર તાસુ, સીલહિ સુપસિદ્ધ3. તાણ પુર સિરિ ખંભરઉં, બાલુવિ ગુણસારુ, લઈયે દિકખ ગુરુ રાય પાસિ, સિકખાઈ કિરિઆયરુ. જાવાલિ નયરિ વીરહ ભુવણિ, જિણપબેહ ગુરુ ચવાઈ, જિણચંદ્રસૂરિ તસુ નામુ ધરિ, ગુરુ ઉચછવિ નિય પય હવાઈ. ૧ અંત – ગણહર સુહશ્ન સામિય પમુડ, દુસહસૂરિ પજચંતિ, વંદે કય કલાણે, ગુણપહાણે ગુરુવિહાણે. (૧) અભય જૈન ગ્રંથાલય. [ જેમણૂકસ્યનાએ ભા.૧ પૃ.૨૯-૩૦. કૃતિની ભાષા અપભ્રંશ Page #478 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી જણાય છે. ૩૧૭. હેમતિલકસૂરિશિષ્ય (૬૯) + હેતિલકસૂરિ સંધિ ગા૦ ૪૦ આદિ – પાય પણુવિ સિરિ વીર જિષ્ણુ દઉં, અનુસિર ગાયમ સામિ મુાિ, [૪૧૩] હેમતિલયસૂરિહિ ગુણ લેસા, સંધિબંધિ હ` કિ`પિ ભણેસેા. ૧ અત્યિ નરૂ નામેરૂં પસિદ્ધઉ, ધણ કણ કંચણ રયણુ સમિ‚ઉ, તહિ નિવસાઇ ગ`ધીય કુલ મંડણુ,વીજઉ સાહુ દુહિક દુહખંડયુ. ૨ અસત તસુ ધિરે ધરણ પહાણી, સીલિ વિમલ કિરિ સીતારાણી, તાસુ યર રિ હંસ સમાણુ, પુત્રુ ઉન્નઉ પુન પહાણ, દલઉ નામુ નિરૂપમ લખણુ, સરલ સહાવુ ત્રિણીય વિયકખણુ, કંચણુ ગાર સરીર પ્રમાણ, દિણિ દિણિ વઢઇ સેાહગ સારુ. ૪ સા કલિય કલાગમુ, રૂવિ મયણુ સમુ ચઉદ (૧૪) વિરસની જ થિય, તં જણમણુ માહઇ, મહિયલિ સાહઇ સુરકુમારૂ જ` અવરિઉ. પ ઇંગ”િ વાઇયદેવસૂરિ અણુકમિ સિરિ જયસેહરસૂરિ, સુવિહિય વિહિહિ વિમુહિક વિહરતા, અન્ન દિવસિ નાચરિ પહતા. ૬ અંત – સાર્દિ (૬૦) વરિસ વ્રતુ પાલિઉ નિમ્મલુ, સાત જાત કરિલિય - હૈમતિલકસૂરિશિષ્ય ચરણ ૩, અમ્ડ સાઉ વરસ હિત્તરિ (૭૪) માસ તિન્નિ તે પૂરિય સત્તર. હવ પુર્ણ થાઇ જે દિણુ કેઈ, સફલ કરઉ તે અણુસણુ લેઈ ૩૭ ઇમણિ સંધુ કમાવઇ સુહમણુ, એગારસ દિણુ પાલઇ અણુસાયુ. ૩૮ મુણિહિં ગુણીતઇ સમઇ સુહારરસ, મહત્ત′ માઠું વદિ ખારસિ, ગચ્છ સીખ દેવિણુ મુહુ ચિત્તૂ હૈમતિય સૂરિ દિવસ...પત્ત. ૩૯ જસુ મહિમ કર તઇ, જણિ ગુણવતઇ, જિષ્ણુસાસણ ઉજ્જોઇયએ, સે। ગુરુ નિય ગચ્છતું, અણુ મુણિ સત્ય', સંધહું મહુવ યિ દિયઆ. ૪૦ —ઇતિ શ્રી હેમતિલકસૂરિ સંધિ. 3 Page #479 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રભસૂરિશિષ્ય [૧૪] જૈન ગૂર્જર કવિએ ૧ (1) અભય જૈન ગ્રંથાલય. પ્રકાશિતઃ ૧. પરિષદ પત્રિકા. [જેમણૂકરનાએ ભા.૧ પૃ.૩૧.] ૩૧૮. જિનપ્રભસૂરિશિષ્ય (ખ) [જિનસિંહસૂરિશિષ્ય જિનપ્રભસૂરિ આચાર્ય પદ સં.૧૩૪૧. મહમદ તકલખ સં.૧ર૮૨–૧૪૦૭.] (૬૭૦) + જિનપ્રભસૂરિ ગીત ત્રય (૧) આદિ – કે સલઉ ઢીલી નજરુ છે, કે વરનઉં વખાણ એ, જિનપ્રભસૂરિ જગ સલહીજઇ, જિણિ રંજિઉ સુરતાણ એ. ૧ અંત – ઢેલ દમામ અરુ નીસાણ, ગહિરા વાજઈ તૂરા એ, ઇણ પરિજિસુપ્રભસૂરિ ગુરુ આવઈ, સંધ મારહ પૂરા એ. ૬ (૨) આદિ- ઉદયલે ખરતરગચ્છ-ગણિ, અભિનવઉ સહસકરે સિરી જિણુપ્રભસૂરિ ગણહરે, જગમ કલપતરો. ૧ તેરપંચાસિયાઈ પિરા સુદિ આઠમિ સણિહિ વારો, ભેટિઉ અસપતે મહમદે, સુરિ ઢોલિય નારે. ૨ અંત - સાનિદિ પઉમિણિ દેવિ ઇમ, જગિ જુગ જવવંતા, નંઉ જિણુપ્રભસૂરિ ગુરે, સંજસિરિ તણુઉ ક. ૧૦ (૩) અન્ય ગીત (૧) સં.૧૪ર૦ આસપાસ, અન્ય રચનાઓ સાથે, બ્રડ જ્ઞાન ભં, બીકાનેર. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૧૧-૧૨. [જૈમગૂકરના ભા.૧ પૃ.૩૧-૩ર.] ૩૧૯. જયધામ (ખ૦ જિનકુશલસૂરિશિષ્ય) | જિનકુશલસૂરિને આચાર્ય કાળ સં.૧૩૭થી સં.૧૭૮૯. (૬૭૧) પિનકુશનસૂરિ રેલયા ગ. ૧૦ આદિ- ધનુધનુ જેહ મતિવર ધનુ જયતલ દેવિય ઇથિય ગુણ સંપન્ન, હ તણુઈ કુલિ અવયરિ૩ પરવાઈયા ગંજણે સિરિ જિણ કુશલમુહિંદ. ૧ અંત – સિરિ જિણચંદ્રસૂરિ સીસુવર સીલ સંભૂસિવિંદડિ જે વિચાર, તે નર નરસુર સિદ્ધિ સુહ તવ ચરણ સંસાહિય પાવહિં નાણું અપારુ. ૧૦ Page #480 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૪૧૫] અજ્ઞાત ---તિ શ્રી જિનકુશલસૂરિ રહ્યા કૃતિરિય જયધર્મ ગણના. (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૩૧-૩૨.] ૩૨૦. અજ્ઞાત (૬૭૨) + જમ્મૂસ્વામી સત્ક વસ્તુ વસ્તુ છંદ ૨૧ કડી આદિ – જબુદીવહ ભરહ ખિત્તમિ, રાગ્ગિ ુ વર તારું, ઉસમદત્તુ તહિં સિઢુિં નિવસઇ, તસુ ગેહિણિ ધારિણિય તાસુ પુત્તુ જંબૂ ભણિજ્જઈ. ઉવરાહિ સમગૃહ તě, કુમરુ મનાવિ જાવ, અટ્ઠ કન્નવર રૂવ ધર, ખપ્પુ વરાવઇ તાંવ. અંત - ઇન્થ ચિંતહિં ૨ ચાર સઇ પંચ, - ધિશુ જમ્મુ અમ્મહ તણું, વારવાર કુકશ્મિ વ‰‰, એહુ કુમરુ વર ભાઅ પુછુ, પરિહરેવિ ધમ્મેણુ વટ્ટઇ, નવ અહિયં પુણ્ પંચસય (૫૦૯) પડિઝુદ્દા તહિં ઠાવિ, જ બુમરુ સ`જમલિયઇ, યિઇ સ સાહમસામિ, સુઅતુલ સંગમ ૨ પવર ચારિત્ત ૧ વર સીલ સ ંજમ સહિય, દુ{હય જીવ સંસારતારણુ, કરુણામય મયરહર, રાય-રાય નિઋઇ નિવારણુ, જયજય ગણહર ધમ્મવર, જયજય સિવહુ સામિ સયલ સોંધ દુરિયઇ હરઉ, ગણુહરુ જ ખૂઉ સામિ. (૧) સં.૧૪૩૭ લિ. પ્રકાશિત ઃ ૧. સાહિત્ય ( પટણા ત્રૈમાસિક ). [૨. પ્રાચીન ગૂર કાવ્યસંચય,] (૬૭૩) [+] ઘુલિભદ્ર મુનિ (મદનયુદ્ધ) વના બેલી ગા, ૮ આદિ – સુરરાય સમહરિ કરવિ નિજ઼િજય, ચક્રવઇ હરિ હલધરા, પાયાલિ પન્નગ સેવ મન્નહિ, કવણુ મત્ત તરેસરા, તસુ કુસુમર દ ુ: ખ િિવ, બાણ પસર વિહ‘ડિક, સિરિ થૂલિભવ્યુિ તેમ નિજ઼િઉ, જેમ કિણિવિ ન નિજ઼િઉ. ૧ અંત – દૈવિક નિયતણુ તવિષ્ણુ સાસઇ, કેવિ ર’નિહિ નિવસએ, કિરિ કાવિ પિઇ સેવાલુ ભખઇ, સેાવિ તૂ આસકએ. જો સ ધરિ ચઉમાસિ નિવસઇ, સરસ ભેાયણ સત્ત, ૨૦ ૨૧ Page #481 -------------------------------------------------------------------------- ________________ [૪૬] જૈન ગૂજર કવિઓ : ૧ તસુ થૂલભદ્ધ પાય પશુમહુ, જિણિ મણુ નહુ જિત. (૧) સં.૧૪૩૭ લિ, (ર) અભય જૈન ગ્રંથાલય. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસ`ચય.] [જમણૂકરચનાએ’ ભા.૧, પૃ.૩૩-૩૪ તથા ૪૭-૪૮. કૃતિઓની ભાષા અપભ્રંશ જણાય છે.] અજ્ઞાત ૩૨૧ અજ્ઞાત (૬૭૮) શાલિભદ્ર રેલ આદિ – રાજગૃહી ઉદ્યાન વિન ક્રિમ વીરુ સમૂરિ, ધન એસઉ સાહિબ, નિય નિયરિય મનુ હરષિય ત્રિભુવન ગુરુ પૂછિયઉ વદ્યાવિસુ સુભદ્ર. ૧ અત – ધનઉ અનએ સાલિભદ્દ તુમ્હે ગેહિ પડ્તા તઈ નહુ વદિયા કાંઈ, અણુસણુ લેવિ ભાગયા પહુતા દેવલેાકિહિ... ત્રોડિય કમ્મ ધણાંઇ. ૬ (૧) જેસ.ભં. (૨) અભય જૈન ગ્રંથાલય. (૬૭૫) [+] ધમ્મ ચચરી ગા. ૨૦ આદિ–સુમરેવિણ સિરિ વારિજ, પણસુ સાવય-ધમ્મુ જો આરાહઇ ઇમણિ, સેા નરુ પાવઇ સમ્મુ. અંત – જો આરાહઇ ગુરુચલણુ, જિવરધમ્મુ કરિતિ, સ'સારિય સહુ અણુભવિય, સિવપુરિ તે વિલસ‘તિ (૧) અભય જૈન ગ્રંથાલય. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય. ૨. સ`ખાધિ, એપ્રિલ ૧૯૭૨.] (૬૭૬) [+] કૃપણ નારી સવાદ ગા૦ ૯ આદિ- કિવણુ પભણુઇ ૨ નિરુણિ ધર ધરણિ મહુ વિત્ત જપ્ત કરહ ધવદ્ધિ અત્યુ ધર્રાહ ખણુવિ, ખજજ તઉ ટ્ટિસઇ રિઉ વાસુ ભુખી અથૈવિદ્યુ તંદુલ સંચહ તુસ વયહ હિંડઇ લિપ્લિર વેસિ ખંભળુ પહિયમ પાહુણા દુક્કો કવિ મ દેસિ. અંત – નિરુણિ સુન્દર ૨ કિવણુ પભણેવિ, સતિ સીલિ તુહુ ઉત્તમય તુહુ જ દૈવિ અપ૭ર પસિદ્ધિય, ધનુ એહુ કરતારુ, તિપરૂ જેણુ મજજ તુહુ ધરણિ દિન્ડિય ખાતુ પિયતુ ધનુવિદ્રવહ વાહિ અવારિય સત્તુ. ' ૧. ૨૦ Page #482 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૧૭] અજ્ઞાત જ જ ભાવહિ તં કરહિ, કિવણુ ભણુઈ વિસંતુ. ૮ (૧) અભય જૈન ગ્રંથાલય. - ના પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય. [જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૩૪-૩૬. કૃતિઓની ભાષા અપભ્રંશપ્રધાન ૩૨૨, અજ્ઞાત (૬૭૭) ચતુર્વિશતિ જિન ચતુષ્પાદિકા ગા. ૨૭ આદિ – માય પિયર લંછણુનયર તણું પમાણુ વર વન ભિહાણ સત્ત-ઠાણ સંજુર જિણ, ચકવીસવિ ઘણુ ગુણોં નિહાણ, અણદિણ સુમરહુ ભવિય જણ. ૧ અંત – પઢઈ ગુણઈ સે સુણઈ વિચારુ, સે નરુ પાવઈ મોખ દુવારુ, સાસણુદેવિ હરઉ દુહ દૂરિ, પૂરઉ સંઘ મરહ ભૂરિ. ૨૭ (૧) અભય જૈન ગ્રંથાલય. જૈિમગૂકરચનાએ ભા.૧ ૫.૩૬.] ૩ર૩, શાંતિભદ્ર (૬૭૮) ચતુર્વિશતિ નમસ્કાર ગા. ૨૫ આદિ – પઢમ જિણવર જમણાણંદ, સુરનાહ સંધુય ચલણ ભરહ જણય જય પઢમ સામિય, સંસારવણ ગહણ દવ ચત્ત દેસ અપવષ્ણુ ગામિય. લોચાલય પયાસયર, પડિય ધમ્માહગ્સ સુવિહાણુઉં તુહુ રિસહ જિણ, દુજજય નિજિજય ક. ૧ અંત – જસુ સાવયરસાહુ વર ચિત સુપરસ્થ સુપરસન મસુનિસિ વિરામિ થિરુ કરિવિ નિયમણુ ચકવીસ તિર્થીયર સુપહાઈ જે ગુણહિં અણુદિ, તે સંસારિ મહાજનહિ, ઉત્તારહિ અપાયું. પાવહ દુખહ ખઉ કરહિ, સતિભદુ કલાણ. ૨૫ (૧) સુવિહાણુકા ચતુર્વિશતિ જિનનમસ્કારા લિખિતા શ્રી આલાપુરે આનંદમૂર્તિ મુનિના. સં.૧૩૮૫, જેસ. અં. નં.૧૩૨૬. [જેમણૂકરચનાઓં ભા.૧ ૫.૩૬-૩૭. કૃતિની ભાષા અપભ્રશ જણાય છે. ૨૭ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૨૫ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૩૨૪ અજ્ઞાત (૬૭૯) ચતુર્વિશતિ તીર્થકર નમસ્કાર ગા. ૨૫ આદિ – દેવ તિહુયણ પણ પથકમલ કમલાયર, કય ચલણકમલ ગમ્ભ સમવન સામિયા વિહાર, પઢમ જિણ પઢમ ધમ્મ ધુર ધરણ ઘેરિયં, અાવઈ ગિરિવર સિહર સેહર પરિસ પહાણ, તાહ (હક્રિય ભવજલહિ જે ને કિયા તુહ આણ. અંત – ઈય નિમ્મલ ગુણગણું વધુમાણ, પહુ પર્ણય પાયકમલાણું, આ સંસાર સેવા મહુ દુજ જિણિંદ ચંદાણું. (૧) સં.૧૩૮૫ લિ. એસ. ભં. [જેમ_કરીનાએ ભા.૧ ૫.૩૭. કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે.] ૩રપ. અજ્ઞાત (૬૮૦) માતૃકા બાવની ગા૦ ૬૪ આદિ – ભલે ભણું માઈ ધુરુ જોઈ, ઘમ્મહ મૂલુ સુ સમતુ હેઈ, સમકતુ વિણુ જા ક્રિયા કરેઇ, તાતઈ લેહિ નીરુ થાઈ. ૧ અંત – એહુ વિચાર હિયઈ જે ધરd, સૂધ ધમ્મુ વિચારિણ કરઈ, સુહગુરુ તણા ચલણ સેવંતિ, તે નર સિદ્ધિ સુખુ પાર્વતિ. ૬૪ જઈ સંસારુ તરેહ કરઉ, સતગુરુ તેણુ વયણ અણુસહુ, જઈ સંસારહ કરિસઉ છેટુ, સુદ્ધ ધમ્ વિચારિઉં લેહુ. ૧ આંચલી છે : છે (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમકરચનાએ ભા.૧ ૫.૩૮.] ૩ર૬. વીરપ્રભ મુનિ (૬૮૧) ચંદ્રપ્રભ કલશ ગા. ૧૬ આદિ- અસ્થિ અહી ભરહિ વર નયરિ ચંદાણુણ, જલ્થ રેતિ નર નારિ ચંદાણા, કરઈ નહિં ૨જજુ મહાસેણુ પુણવીસરો ચંગ ચરિંગ બલ કલિઉ નય ઈસરે. અત – સડૂઢ સગુણધ્રુ જે હવહિં ચંદ૫કું, વિહિય મુહાસ બહુ તે સહય કુપહં, Page #484 -------------------------------------------------------------------------- ________________ ચૌદી સદી [૪૯] જિનચન્દ્રસૂરિશરાધ કુગુરુ કુગ્ગાહ પરિચત્તય વિહિરયા, લહિ તે ઝત્તિ નિવ્વાણુ સુહુ સંપયા. ૧૬ પ્રય વીષહમણિા, રઇઉ દૃષહસ્સ દેવસ્સ, જમ્માભિસેય મહિમા, ક્રિસઉ સુહું સયલ સધસ્સ, (૧) અભય જૈન મંથાલય. [જેમણૂકરચનાએ' ભા.૧ પૃ.૩૮-૩. કૃતિનો ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૭, જિનચસૂરિશિષ્ય (ખ૦) (૮૨) આદિનાથ ખાલી ગાય છ આદિ – જો ભુવણભૂસણ નાભિકુલનર, વસિ વંસ મહદ્ધ, મરુષિ દેવનઈ સુવન્ત, કમલ સિરિ વસદ્ધ. વર રાય મુણિ દૈવલિ જિષ્ણુદ્ધ રિ, પંચસય ધણુહુચ્ચ, સેત્તુજ મેરિ ગિરિશ્મિ સુરતરુ, આદિનાહુ સુંદએ. ૧ અંત – સાહમ સામિણુ કમિણ જિજ્ઞેસરસૂરિ ગાયમ તુલ્લ તસુ પટ્ટિ સિરિ જિષ્ણુપમુહરિ તાસુ પઇ વિાલ જિષ્ણુચન્તસૂરિ ગુરુ વઍસિ, જત્ત કરણુ જિ પિખએ, સિત્તેજિ સયિ કઉ જકખહ, પમ્મુહ સંધતું રકખએ. (૧) અભય જૈન ગ્રંથાલય, www [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૩૯. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસ†ચય.] [જૈમણૂકરયનાએ ભા.૧ પૃ.૩૯-૪૦. ૩૨૮. અજ્ઞાત (૬૮૩) [+] નામનાથ ખેલી ગા૦ ૭ - આઢિ – ધનુ ધનુ ધનુ સેરઢ દેસિ પસિદ્ધઉ, જિણિ ગિરવરુ ગિરનારુ, ઉત્ત ́ગુ સુ તારણુ જસુ સિરિ સેાહઇ, ભુવણિ ભુવલ્ટુ અચારુ. તસુ મજિઝ તિવિદ્બેઉ જલહર વન્ત, સામિઉ તેમિકુમારુ, જિણિ હેલઈ જિતઉ નવ જુજ્વણુ ભરિ, તિહુણુરગાણુ થારુ. ૧ આઢિ – રૈવઇગિરિન ડણુ પાત્રવિડ, તિહુયણુ પશ્ચમિય પાય, ભત્તિદ્ધિ સથુણિય ઇણ્િ મણુ રહિયક, ઇકુ તુરું જાદવરાય, મિ તિમ તિમ કરિ મહુ ભાલથલિ, જિમ હુઇ નેમિ તિલઉ સુપહાણુ, જય જય જય જિયવર તુહુ પરમેસરુ, જામ ગણુ સિ ભાણુ. ૭ (૧) અભય જૈન ગ્રંથાલય. ૧૭ ७ Page #485 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૩ર૯ અજ્ઞાત (૬૮૪) યુગાદિ દેવ જન્માભિષેક કલશ ગા. ૨૦ આદિ – નિસુણેહુ ભવિય યહ રોલંવઈ ઊણ ઈકુ વયમે, મદ મયણાવિ ભનઈ જ માભિસેય ચ રિસહસ. અંત – ત ઘણુ સારિ ભવિયણ જિણહ અભિસેઉ વિહિજજઈ, રાય સોય જર મરણ ઝત્તિ, સજલ જલિ દિજઈ. વિહિ કરહુ સરહુ સુહગુરુવયણ, ભવિલય ભવભયહરણ, ચિત્ત ઘડિ હવણુ રિસોસરહ, નરનરવર સંતિહિ કરણું. ૨૦ (૧) અભય જૈન ગ્રંથાલય. (૬૮૫) [+] યુગાદિ દેવ કલશ ગાગ ૫ આદિ – જસ પયપંકિય નિષ્પડિમ રૂવયં સુર અસુર નર ખયર વયસી કર્યા, તસ રિસહસ્સ ભઈ મજજણ વિહિં, કિપિ ભણેમિ તુમિડ કુણહ સવણાતિહિં. અંત – વિમલગિરિમંડણું નાભિનિવનિંદણું, જણમણુકુંદણું કમ્યુનિકંદણું, તયણુસારેણ જો ન્હવઉ ભવિયણ જણા, સિવવદ હાઈ જિમુ તુહ ઉષ્ણુય મણા. ૫ (૧) અભય જૈન ગ્રંથાલય. [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] (૬૮૬) ચન્દ્રપ્રભ સ્વામી કલશ ગા. ૧૧ આદિ – દેવ દેવિંદ વિંદેણ ગિરિ મંદિર, દેવ ચંદષ્પહસામિણે સુન્દરે, જન્મ મજજણ મહામહ જહ સમારંભિ, કિંપિ જે પેમિ સંપઈ તહા વિડુિઓ. ૧ આગયા તથવિથિન સુર સન્થયા, વિયડ મણિ મઉડ દિર્પત તરમથયા, ગયણ તમ કંડ ખંડણ પહા મંડલા, મંડિયા ખંડ તણું ખંડસા ખંડલા. ૨ અંત - ગુલ ગુલિઉ કેવિકિવિ ધણુઘણું હેસિય, કિવિ કરહિ કવિ તિનિવિ સુરાસંતયં, કેવિ હલ બોલુ કિવિ ઉફફસંતી તયા, કેવિ પૂરતિ નંદિ સમાગુંદિયા.૧૦૦ જે તયણ સારિણે સાવયા મજણું, ચંદપરામિણે કુણુહુ દુહ તજજણું, Page #486 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૪૨૧] અજ્ઞાત કલિલ સંધદુ, સૃવિસટ્ટુ, પરિટ્ટિએ, તેસિ ભદ ́તુ નિચ્ચ પિ પરિવટ્ટએ. ૧૧ (૧) અભય જૈન ગ્રંથાલય. (૬૮૭) વાસુપૂજ્ય કલા ગા. ૮ આફ્રિ – જઇ જયર પહુ દેવ વસુપુજ્જુ, વિજલપુર સિરિતિલઉ સયલ લેાય લેાયણ સુદ્ધ કરુ, જિકૢ માસિ સિય નવમિ, મય લેાય ઉઇન્તુ મહુહરુ, હું વસુપુજ્જ નરેસરહ, રજ્જુ સમિદ્ધિહિ પત્તુ, ગેહુ નિાિિહં બહુવિદ્ધિતિ, ભરિઉ સુરેહિ નિર સુ. અંત – એય ગિણુ ૨ પરમ વિસ્તૃšિ, છઙેવિ સ‘કમણિ ન્હવણુ રહિ સિરિ વાસુપુજ્જ૩, કલાણુય સવ્વ દિણુ મંગલિક તિયલુ પુજ્જહ, કાહલ સંખ યંગ તહિં, વાયહિ મંગલતૂર, દ...સણુ નિમ્મતુ કરિવિ જિવ, પાવહુ સિવસહ પૂરુ. (૬૮૮) શાંતિનાથ કલશ ગા. ૬ આદિ – સ`તિનાહ ૨ જમ્મિ અભિસેઉ, સિહરશ્મિ મણિ હરિ વિમલ ખહલરયણુ રવિ ક`તિ સુંદર, તિયસિંદ સયલિવિ મિલિવિ હિ ભત્તિ વિRsિસારુ મંદિરિ નજઇ લેાયહ વિહિ પરહ, વિહિ પરહ, વિહિં દરિસણુઇ નિમિત્ત, પરિવાર૭ર નમ્ર ભરુ, તહ પયહ વિત્તુ. અંત – તદ્દણુ મગિણુ સઢ સુવિયઢ, જિષ્ણુ સતિ મજણુ કરહિ, વિદ્ધિ જિષ્ણુદ ભવણુંમિ સંપઈ, તિષ્ણુ સયલ સુવિદ્ધિહિં, કલિયઉ ચિય કાલિ સુત્તુ, કૃલિય સ`સઈ (સિદ્ધિ), પયડ પયડ પહાવધર, લદ્દ સમગ્ન સમિદ્ધિ. (૧) અભય જૈન ગ્રંથાલય. ૧ (૬૮૯) [+] વીરજિન ક્લશ ગા. ૧૪ આફ્રિ – નમિ ૨ સુરવર પવર સિરમRsમણિ કિરણું, નિમ્મલ બહુલ કાયક તિ, સાહિયસ સુ ંદરુ સૌંસાર ઘણુ ઘણુ દહણુ, દુકૢ કમ્મ નિદ્ભવણ પચ્ચક્ષુ, પચિન્દ્રિય કરિવર દલણુ, જમણુ-મરણ-વિાસુ, આઈ જિણુિ દહ પયકમલુ, ભાવ' પણુવિ તાસુ. ૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અગત કિર જૈન ગૂર્જર કવિઓ અંત - તામ જિણવ મુવિ સુરન, ડેવિ કર સિરિ ધરાઈ, ખમહ નાહ અતુલિય પરકમ, નવ જાણું તુજઝ બલુ વીર, દમિય કંદપ દુદ્દમ, પુણ વિજ્રાહર સુરગણુહ, જપઈ એહુ સૂરિ ૬, લેવિ કલસ મા ચિરુ કહ, ન્હાવહુ વી૨ જિહિંદુ. ૧૪ (૧) સં.૧૪૩૭ લિ. [É.] [પ્રકાશિત : ૧, પ્રાચીન ગુજર કાવ્યસંચય.] (૬૯૦) મહાવી૨ કલા ગા. ૨૯ આદિ – પણવિ તિજયનાહ, સિદ્ધ મહાનસિંદ અંગરુહ વીર ગિરિવર ધીર, તભિસેય યુણિસામિ. અંત - જેમ સુર સેલિ જિણ પવિઉ સુર સામિણા, તેમ જાલmરિ વિહિ મંદિરે ભવિયણું, હવહુ પુજજહુ યુદ્ધ, ભાવુ ધરિણિય મણે, સંતિ જિમ હાઈ તર નરવરહ તખણે (૧) અભય જૈન ગ્રંથાલય. (૬૯૧) [+] વીરજિન કલશ ગા. ૫ આદિ- જમ મજ િજીમ મજણિ, જિમુંહ વીરસ્ટ, પારદ્ધઈ સુરગણિણ મેરું, સિહરિ દેશ ચિંતિઉ, કિમ સહિસઈ તુરાઈ તણું જલ પવા સુર ખિતુ ઇત્તિ, પણુએ સુgિઉજિણ બહુ કલિઉ, ઈ૩ ચિંતંતુ સુરિંદ, લીલઈ ચાલિષ્ટ વીર જિણિ, વામ કમરિગ ગિરિદુ. અંત - તામ સુરવઈ તામ સુરવઈ વયણ સંભંત, સહસચિય સુર અસુર સુપસન્થ તિર્થે નીરહ, ભરિઊણ મણિમય કલશ, કુણહ હવણુ સમકાલુ વિરહ પસરિય પડુ પડિરવ ભરિય, ભુવણુષ્મિતર પૂર અષ્કાલિય સિયહિં તહિં, ચઉવિક મગલતૂર. (૧) અક્ષય જેન ગ્રંથાલય. [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય...] (૬૨) [+] ક્ષ (ચતુર્વિશતિ) જિન કલશ ગા. ૫ આદિ – જમ ભજજણ ૨ ભણુઉં ઉસક્ષસ, મજિયા ખંભમભિદણહ, સુમઈ સુwભ સુપાસ નાહ Page #488 -------------------------------------------------------------------------- ________________ ચૌદ અલી [૪૨] રાસલ સસિ સુવિહિ સીયલ જિણહ, સિરિ સિજજસ જિણ વાસુ પુજજહ વિમલમણુંaહ ધક્સ જિણ સતિ કે શું આ મહિલ, મુણિમુકવચ નમિ નેમિ જિણ, પાસ વીર જિણ વલિ. ૧ અત – તયણ ગારિણું (તયણ ગારિણ) સવ્ય ભ ભવ્ય, અપુષ્ય વસ્થાભરણ, ભૂસિયંગ મણિ રંગ ચગય આણંદ વાહપવહ ન્ડવિય, ગલ્સયલ પુય સગયા કરહુ સવ્ય તિત્યસરહ, મજજાણુ મહુ વહુ એe સિવપુરશ્મિ તુવિ ભવઈ, જિવ લહુ રજ ભિસે. (૧) અભય જૈન ગ્રંથાલય. [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય.] [જેમણૂક રચનાઓં ભા.૧ પૂ, ૪-૪૨, ૪૩ તથા ૪૪-૪૬. કૃતિઓની ભાષા અપભ્રંશ જણાય છે.]. ૩૩. રામભદ્ર (૬૯૩) શાન્તિનાથ કલશ ગા. ૧૦ આદિ– અસુર સુરિંદ નરિંદ વિંદ, વંદિય પય પઉમેહ, સતિ જિણું દહ હવણુ સમવું, વજિજય છેલ છમિહ. અવર જજ સાવજ સબ્ધિ, વજિય ય પુન્નાહ, નવ8 કલસુ હલું ભણિસુ (હિ, ભવિહુ આયનહુ. ૧ અંત - દી૫ણુ ભદ્રાસણ નદિવ, સિરિવરછ મછ તહ કલાસ જીત્ત, વર વધુમાણ સWિય વિસિટ્ટ. જિણ પુરઓ વિહિય ઈય મંગલદ્રુ. ૧૦ ઇવ સન્તિ જિર્ણદહ ઉવરિ ગિરિંદ, અમરવઈહિ કિહવા જિમ, તિવ તુહિવિ ન્હાવઉ જિમ સુહુ પાવહુ, રામભદુ (પા. રાયભ) - પભઈ ઈમ. ૧૧ (૧) અભય જૈન ગ્રંથાલય. જૈિમગૂકરચનાઓં ભા.૧ પૃ. ૪૨-૪૩. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.) ૩૩૧. અજ્ઞાત (૬૯૪) નેમિનાથ સ્તવનમ ગા. ૨૩ આદિ- જયતિ જગતિ સંભવ નેમિનાથે વિશસ્વ છતમમધિકાન્તિઃ સુષ્ટપશાન્તિ, Page #489 -------------------------------------------------------------------------- ________________ જિનપદ્યસૂર [૨૪] જૈન ગૂર્જર કવિઓઃ ૧ ઉદિતવિક્તિચિત્રસફૂદુરથરિત્ર સ્ત્રિભુવનજનબન્ધઃ પુણ્યલાવણ્યસિધુકા અંત – તઈ દેવ દેવ દેવિદે, કિઉ જય જયકારુત, સવિ ઈન્દ્રાણી છત જાણિ, કહિ મંગલ ચારુત, સવ્વહ વિરહ ઊપરિ, વંદુ આસ મુદત્ત, પૂજઉ પૂજઉ નેમિકુમારૂ, નિબુઈ કંતુત. ૨૩ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૪૪. આરંભ સંસ્કૃત ભાષામાં છે ને અંતભાગની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે.] ર૬. જિનપદ્યસૂરિ સં.૧૩૮૬થી ૧૪૦૦. [જુઓ આ પૂર્વે પૃ.૨૨.] (૬૮૫) શત્રુંજય ચતુર્વિશતિ સ્તવનમ ગા. ૨૬ આદિ – જગમંડણ ગુણપવ, સત્ત જય ધરણિ....૨, સુહ સારં ભવતાર, ભથવાર-યુણિસુ જિણવરિ. ના...ઈ, મુરવિ પુતં જણાણુંદણું, વસહ વર લંછણું દુરિય, ભણું મંડલં. અંત – તિય લય ભૂસણુ દલિય દૂસણ, વિબુહતોસણ સંગઉ, ઈવ માય તાય સરીર લંછણ. દેહ કતિહિ સથુઉ. સિરિ માણતુગવિહાર સંઠિઉ, સુપઈઢિઉ જિણગણે, જિણપઉમસૂરિ સુપિંદ વંદિઉ, દિસ સુકખુ ગુણલુણે. ૨૬ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ.૪૭ કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૩ર, અજ્ઞાત (૬૬) માલ ઘટણું ગા. ૧૮ આદિ – સયલ તિયલુક્ત ગંજિ રવ, મહબલદલણ લદ્ધ માહ વસઈંક પર ચિંધે, આ૬ જિશિંદે સુહ દે. અંત – દાણવંતહ ર સકલિ ઉપરી, ધણ ધ— કચણુ બહુલ, દાણી હાઈ વર રૂવવંતe, દાણુ જગિ વલહઉ, દાણ દિત્તિ સુકલત્ત જત્તી, મંત તંત મૂલિય સવઈ, સિઝિહિ દાણ ફલેણ, જિણવર મુહ ઉગ્વાડણઈ નિય ધણું દિજજઇ તેણું. ૧૮ Page #490 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી (૧) અભય જૈન ગ્રંથાલય. (૬૯૭) આશાતના ષ૫૬ ગા. ૨ આદિ – કરહુ દીહ સંસારુ, જિષ્ણુ આસાયણુ વારહુ, આસાયણ મિચ્છન્તુ, અપ્પુ દુગ્ગહ મન ધારહઅંત – વિહિ કરહુ અવિહિ મુક્ષુ પરિહરઉ, સુગુરુવયહ્યુ ઝાયહુ સુગ્રુહ્યુ, ભવજલિ હિ તરહુ વજહુ નરહુ, જિષ્ણુમ િિરત બેાલુ પુછુ. ૨ (૧) અભય જૈન ગ્રંથાલય, [જૈમકરચનાએ ભા.૧ પૃ. ૪૮-૪૯. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૩૩. અજ્ઞાત (૬૯૮) શાસન દેવતા ગીત પદાનિ ગા. ૮ દ્ઘિ – વાધવાહણિ વિમાણુ આરુહી, ભમઇ સગ્ગ મચ્છુ પાયાલે મહુવ ́ષ્ઠિત મનેરથ પૂર, જિષ્ણુશાસણિ સંધ સાનિધ કરે, ૧ - અ`ત – અષ્ટ મંગલિકિ અષ્ટ પૂય કરિ, અષ્ટક જે ધ્યાય તે, તાસુ તણુઈ ઘર અલિય ફલિયઇ સાસણુદેવિ પસાય એ. (૧) અભય જૈન ગ્રંથાલય. (૬) જ્ઞાન છપય વસ્તુ છંદ આદિ [૪૨૫] - નાણુ સુરતરુ નાણુ સુરતરુ નાણુ સુરધે, ચિન્તામણિ નાણુ જગિ, કામકુભ જિમ નાણુ સુRsકરુ અન્તાણુ ભર તિમિર 3, નાણુ ભાણુ કલ્લાણુમન્દરુ, ભવ ઉત્તારણ ભયહરણુ, અંધહુ નાણુ સમાણુ, ઝાયડું ગાયહું કિંતુ નમઉં, મિણુ તિ [જમણૂકરચનાએ' લા.૧ પૃ.૪૯.] વણું હિ નાથુ. ૩૩૪. ધસૂરિ (૭૦૦) સમેતશિખર તીર્થ નમસ્કાર ગા. ૮ આદિ – અસુર અમર ખયરિંદ, પમિય પયપ કય, જસુ સિરિ ખીસ જિણૢિંદુ પત્ત સાસચય સૌંપ, વર અચ્છર સુર સરિય સરજી, તરુવર સુમણાહર સે। સમેય ગિરિદ નમઉ, તિર્થંહ સિર સેરહ. અંત – ઇય સમ્મેય ગિરિદું વીસ, જે સિદ્ધ જિબ્રેસર, મેહ ગુરૂપ તમ તિમિર પસર ભયહરણ દિØસર, અજ્ઞાત ૧ Page #491 -------------------------------------------------------------------------- ________________ [] જૈન ગૂર્જર કવિઓ: ૧ તે સંઘુ અતિએ ભત્તિરાઈ, સુપભાઈ મહામુણિ ધર્મસૂરિ પાયાણ રિંતુ, ચિંતિય સુહ જે મુણિ. ૮ (૧) અભય જૈન સંધાલય. જૈિમગૂકરચનાએ ભા.૧ ૫.૫૦. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૩૫. અજ્ઞાત (૭૧) સમેતશિખરે ગીત (અપૂર્ણ) આદિ– ખયર નરિંદ સુરિંદિતિ વંદિઉ રૂદિયર, મણિકચણુ રયણામય ભૂમિહિ" અઈ પવરુ, વીસ જેિણેસર પંચમ કલાણિહિ મહિઉ, સિરિ સમેઉ નમંડ બહુ અઈસઈ સહિય. અંત - દિપંત રાયણ મણિ કંતિ સારુ. સમેયસિહાર ભવસયહ પારુ કલિકાલ કલુસ જણ મણનિએવિ, સંપઈનર દુગ્ગમ વિહિ૩ દેવિ. સમેશગિરિહિં સુવિસાલતીરિ, સુપવિત વિમલ વર કુંડની રિ, પડિબિંબ પયડ પચ્ચકખ તિથ જિણ................ [૧૪] (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂક રચનાઓં ભા.૧ પૃ. ૫૦-૫૧ કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૩૬. અજ્ઞાત (૭૦૨) [+] જ ચિત્ય પરિવાડી ગા, ૨૯ આદિ – સાનિચરિસહ પસાઉ કરિ. જિમ સત્રજિ ચડેવી, ચેત્ર પ્રવાડિહિ સેવિ નમઉં, તીરથ ભાવ ધરેવિ. અંત - નેમિ જિસ પાજ મુહિ, લલતાસરિ જિણ વેર, પાલીતાણુઈ પાસ જિણ, નમિઉ લહિસુ ભવ તીરુ, એજિ ચેય પ્રવાડિનર પઢઈ ગુણઈ નિસણુંતિ, સિરિ શત્રુજય જાત્રફલુ, તે નિશ્ચયઈ પાવતિ. (૧) અભય જૈન ગ્રંથાલય. [પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમા, સંગ્રહ ભા.૧ ૫.૧૫૪. ૨. જેન સત્યપ્રકાશ વર્ષ ૫ અંક ૯ પૃ.૩૦ ૬.] [જેમણૂકરર્ચનાએ ભ.૧ પૃ.૫૧.] ૩૩૭. અજ્ઞાત (૭૦૩) શત્રુંજય મહાતી ગીત ગા. ૫ Page #492 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સદી [0] અપાત આદિ– તિર્થી માઝિ સેતુજ ખિતુ સિદ્ધિ સારે, નિતું જાઉ જિવ ભમસિ ભવજલપારો. અંત – પ્રભુ હરિણિ અમૃતકુંડિ એડિ નહાઈલા, પુરવિલ દુકૃત કમ આજુ ધોઈપલા. (૧) અભય જન ગ્રંથાલય. (૭૦૪) સ્થૂલિભદ્ર ગીત ગા. ૧૨ આદિ- ભરતખેત પાડલિય પુરેનવમુ નંદરાઓ સવાલ પૂતું થુલભદો, સે લેઈ વ્રતું જિણિ જુવાલિ કંદર્પ દાલિયઓ જિઉ રાઉ મુનિ જિણિ, વિષયસુખ અવગનિલ પંચમુષ્ટિક લચુ કિયઉ, સે નમહ ભૂલભ. ૧ આંક્ષી અંત – ગુરુ ણિય મનિ વિસે ગયઓ, નિય ગુરહ માસિ, આવતઉ કરુણ સરિ, અનુમન રહસિ સુદ્ધ ભાવે જિણિ પંકુ પખાલિઉ, ગયઉ સે મણિવર દેવલોકે. (૧) અભય જૈન સંથાલય. (૭૦૫) સુદર્શન મહાકષિ ગીત ગા. ૧૩ આદિ– ઉસત્ત ચંપારિ સેડી અરઈ દંત પિયકંતા સુભરા કુમાર ઉડ ઇસિહિં પાલકુ મુનિ સિંહ કિય પ્રસંગો, કનુ ફુલઈ ક્રિરિ અમિય, પઈસઈ સુણિવિ સુદરિસણ જિલ્ડ દીઠઉ સે નયણુ તિ ધન્ના, ગરાણ કરડિ હરિ લેલે. ૧ અંત – દેવદત્તા ગણિકા તસુ ખોભઈ ના ભઈ ગિરિ ધીરુ, - અભયા વિંતરિ ઠાઈહિં ખભઈ, તઉ હુવા કેવલ વીર. ૧૩ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૦૬) સ્થૂલિભદ્ર ગીત ગા. ૮ આદિ- સીહ સાપ ધરિ કુવ કંચણ મણિ, સંપત્તઉ મુણિરાઉ, દુક્કર કાર વરનીજઇ, ભૂલભદ્ર મુનિરાઓ. અત – તાસુ દેખિ ગુણ ગરિ મન, રજિઉ દુરુ ભાઈ, તસુ ગુણ યુણિવિ કરિવિ ભાસઈ, તસુ ઘરિ સિરિ આવાસઈ, ૮ (૧) અભય જેને ગ્રંથાલય, (૭૭) વયંસ્વિામી ગીત ગા. ૭ આદિ- ભરતખતે તુવણપુર, ધણધર સેઠિ વેરિ. Page #493 -------------------------------------------------------------------------- ________________ શાંતિસૂરિ [૨૮] જૈન ગૂર્જર કવિએ ૧ હેલ વિમાણહ ચવિયઉ, તા સુનંદા ઉવરિ. અંત - દસ પૂરવધરે વરસામિ, અનિક લબધિ જૂત, સંઠિ ગાંઠે અણસણ લેયાઓ, પહુતઉ મુનિ દેવલેકે. (૧) અભય જૈન ગ્રંથાલય. [મગૂકરચનાઓં ભા.૧ પૃ૫૩.]. (૭૦૮) મધુબિન્દુ ગીત ૫દ ગા. ૮ આદિ– પ્રભુ ભણુઈ નવજેપણુ પરિણિય, અઠ્ઠ રમણિ જગિ સાર, કામગ ભોગવિ તુહું પ્રમિય, મેહિ વિ જ બુકમાર. ૧ અંત – પ્રભવુ ચરુ પંચસય પરિવારિ તુ જ બૂસ્વામી પ્રતિબોધિલા, અદ્દ રમણિ સઉ સુધર્મસામી પાસિ, સંજયભારુ તિણિ લયલા. ૮ (૧) અંજય જૈન ગ્રંથાલય. જૈિમકરચનાએ ભા.૧ ૫૫૧-૫૪.] ૩૩૮ શાંતિસૂરિ (૭) સીમંધર સ્વામી સ્તવન ગા. ૮ આદિ- જંબૂ વર દીવ મહાવિદેહ, સૃણિ ધણિ ઘણહાં સય પંચ દેહ, સીમંધર સ્વામી વિહરમાણ, વસકસયર સેવન માણ. ૧ અંત – સંદેશે ઓલગ કરઉં દેવ, ઊમાહઉ હાય ન માઈ તેવ, ઈણિ ખેત્રિ વસતાં ખતિ પૂરિ, દય મુક્તિ ભણયં શ્રી શાંતિસૂરિ. ૮ (1) અભય જૈન ગ્રંથાલય. [હેજૈતાસૂચિ ભા.૧ (પૃ.૧૭૭, પર૨).] [જૈમગૂકરયનાએ ભા.૧ પૃ.૫૪] ૩૩૯. મંત્રી ધારિસિંહ [2] (૭૧૦) નેમિનાથ ધવલ ગા. ૮ આદિ- સહજિ સલૂણુડી નારિ, મિલીઅ સ તેવડ તેવડી એ, રાઉલડા ઘર બારિ, નેમિકુમર વર જોયતી એ. ૧ પૂછ પૂછ રાજકુમારિ, કહિ ન બહિન વર કિમુ હુઉ એ, સણુઉ તમિડ સહિય બિચ્ચારિ, જિણ પરિ વર મંઈ પમિઉ એ. ૨ અત – ઈણ પરિ નેમિકુમાર, ગુણ ગાઈ સવિ કામિણે એ, રાણીય જિમતી ભત્તાર, મંત્રિ ધારિસિંઘ સ્વામિણ એ. ૮ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૫૫. માત્ર ધારિસિંડ કર્તા હેવાનું Page #494 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૨૯] જ્ઞાનાચાર્ય વિચારણીય છે.] ૩૪૦, અજ્ઞાત (૭૧૧) ગિરનાર તીર્થ સ્તવન ગા. ૬ આદિ- ગિરિ ઉજિત ફૂગરિ જઈસુ, વદિસુ નેમિકુમાર, ઈય સંસારુ સમુદ્ર તરવિણુ, પાવિસુ મારેય દુવારો. અત – પૂરવ ધરમિણિ ઇઉ માણઈ પ્રભુ, વનિતડિય અવધારિ, ઈસુ સંસાર ખરી નિવીની, આવણુ ગમણુ નિવારિ. ૬ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૧૨) ગિરનાર તીર્થ સ્તવન ગા. ૫ આદિ- હિવ આસાટુ પહુતઉ હિલિ એ, પાઉસ પહિલઉ માસુ, અંબરિ જલહરુ ઉદયલિ હલિ એ, ગેયલિ રાસ રમેસુ. ૧ અંત – મિલિહેણિ સહિય સમાણિય હિલિ એ, કુસુમહ કરડુ ભરેલુ, નિસિ જિણ પૂજા કરાવિસુ હિલિ એ, ભવસંસારુ તેરેસ. ૫ (૧) અભય જન ગ્રંથાલય. [જમણૂકરચનાએ ભા.૧, પૃ.૫૪-૫૫.] ૩૪૧. અજ્ઞાત (૭૧૩) રાવણ પાર્શ્વનાથ વીનતી ગા. ૯ આદિ- રાવણમંડણ પાસ જિણ, પશુમઉં તુહ પય સામિ, મહુયર કેતકિ કુસમ જિમ, મણ લઉં તુડ નામિ. ૧ અંત - કલિ કાપદ્મ પાસ જિણ, પયડઈ તુહ પય સેવ, દેવચંદસૂરિ૫મુહ, પાવ પંક ગય લેવ. રાવણમંડણ ભવભયખંડણ, પાસ જિસેસર પથકમલ. જે તુઝ નમસિઈ ભત્તિઈ પસંસઈ, તે નર પાવઈ સુહ અમલ. ૯ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ.૫૬. ત્યાં દેવચંદ્રસૂરિને કર્તા ગણવામાં . આવ્યા છે, પરંતુ “દેવચંદ્રસૂરિપ્રમુખ' એટલે દેવસુંદરસૂરિ વગેરે એ અન્વય છે તેથી કૃતિ અજ્ઞાતકર્તાક ગણાય. ૩૪ર, અજ્ઞાત (૭૧૪) જિનસ્તવના ગા. ૧૭ આદિ – નમિ ૨ નરપેવર સિરિ, હરમણિ અચ્ચિયં, Jaih Education International Page #495 -------------------------------------------------------------------------- ________________ સાત [s9+] નમવિ સિરિ સારયા, દૈવિ પયપ કય, તાણુ ગુરુરાય કમ, કમલ વદિય સય ભત્ત ભવિયાણુ, સંપાવએ સહુ સુર જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ - અંત – ભવભમણુભ જણ માહગ‘જણુ, સજ્જ રજન અર્થ, દુહૃદુરિયવારણુ સુકખકારણ, અવર કિ ંપિ ન પત્થક, નિય દેવી દેવા ચરણસેવા, કરણુ કરુણા સાયરા. દર્દ ક્રાણુ વòિઅ પાવ વંચિય, સયલ સેવŪ સુરતરા. (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૧૫) સાઊકા પાનાથ સ્તવન ગા. ૧૦ આદિ– સિરિ સાહત ફામિણ માલ', અદ્ભૂમિ ચંદ સરિસ સમ ભાલ, રવિ સિહર કુ ંડલ સંકાસ, વ`દેસાઊ જિષ્ણુહરિ પાસ. ૧ સાયર સરિહર નિરમલ કાય, મેાડિય મયણુ મહાડિ વાય, પૂરિય (મન) વ‘છિત (સહુ) આસ, વંદે સાઊ જિષ્ણુહરિ પાસ’. ૨ 'ત – વ’આ કુકિંખ સાવર હંસ, અસસેણુ નરવઇ પડિય વસ, ધ્રુવલ લચ્છિ વિલાસ નિવાસ, વંદે સાઊ જિષ્ણુર પાસ, દેખિય સાશય સેકિ વિહાર, સુરપતિ ભુવષ્ણુ સરસિ જંગ સાર, ધનુ સુ રિસ દિવસ સમાસ', વંદે સાઊ જિષ્ણુહરિ પાસ‘, ૧૦ (૧) અભય જૈન ગ્રંથાલય, = ભવિક લાક તન્તુિ મન માહિ પ્યા... (૧) અભય જૈન ગ્રંથાલય (૭૧૭) મહુરા પાર્શ્વનાથ જિન વિજ્ઞપ્તિ ગા. ૧૨ આદિ– મહુરપુરી સિરિ આસસેણુ, વામાદિવિ નંદણુ, તિહુયણ પહુ સિરિ પાસનાહુ, ધણુ દુખવિત ડણુ, વિઅણુ જણુ ભત્રભમણુ તાવ, પસમણુ વર ચંદણુ, ૧ (૭૧૬) કાકા પાનાથ સ્તવન ગા, ૩. અપૂર્ણ આદિ- આસસેણિ રાયકુક્ષિ અવતરીઉ, હેલા માંહિ ણુઇ જંગ ઉધરીઉ, ઉદ્ભય અભિનવ દ્યે. ૧ તાવિ માએ વિહિ... ઊરિઈં ધરી, થાણારસી તયરી અવતરી કીધઉ નિ આણું. ૨ અ’ત – કાકઉ પારિસતાથ ખખાણઉ', સામ્ડ કઈ ગુણ પાર ન જાણું, ચિંતામણિ અવતારે. ૩૦ - ૧૭ Page #496 -------------------------------------------------------------------------- ________________ દિ સલી [૩૧] અભિય કંતિ તણુ જદિ દેવ, દેવાસુર રંજ છું. અત - ઈમ મહુવનિવાસ, જે ગુણઈ ભાવિ પણ, વિહિય મણ નાસ, દિન્ન દેસવા, જણિય કુગઈ તાસ, છિન કમેટૂ પાસે, બહુ સુહ સુવિલાસ, સે લઈ સિદ્ધિ વાસં. (૧) અભય જન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃપ-૫૦.] ૩૪૩. આજ્ઞાત (૭૧૮) ખાદિનાથ કલરા ગા. ૨૨ આદિ– શયલ ડીવાણુ મ, જંબૂ દીવમિ આઈમેરશ્મિ, ભારહ ખિતે જાઓ, મુણિરાઓ વિફખાઓ. લેયવિખાઉ મુણિરાઉ ગુણસાયરે, પઢમ સિદ્ધીઈ પયÉમ જગ દિgયરો, ભવસમુહૂંમિ નિવડત જણ તારઓ, નીવહુ જિણ હવહુ જિણ સિદ્ધિ સહુકાર. ૨ અંત ત દુહહરુ સુલકરું હવણ જિર્ણદહ, ભવિહુ કુણહુ ભક્તિ ગુણવંતહ, ત જિણિ પરિ ચસિઠિ સુરિંદિહિં વિહિઉ, તિણિ પરિસિયલ તુહ મઈ કહિય. મેરુ સિહમિ ઈદેહિ જહ વિહિ કી, પઢમ જિણ ન્હવ ભવ બુહ સમ્મઉ તયણસારેણ જો ભવિયણ સંપર્યા, તહ કુણહુ જ લહહુ સાસય સિવ પચં. (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૫૦-૫૧. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે] ૩૪૪. રાજશેખર (૭૧૯) પાર્શ્વનાથ સ્તોત્ર ગા. ૧૦ આાદ- કમઠાસુર માણુ ગિવિંદ પવિં ભવિયંગ સરે જ વિબેહ રવિ, સુરરાય વિણમિય ગ મહ, વિનવામિ જિ સર પાસ મહં. ૧ અંત – સિરિ અસણ નરેસર જાઓ. ઈદની નીલુ૫લ કાઓ. રાયસિહરિ સંપૂઇ પાઓ, પાસુ પસયઉ મે જિણરાઓ. ૧૦ Page #497 -------------------------------------------------------------------------- ________________ [૪૩૨] જૈન ગૂજર કવિઓ: ૧ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ ૪૯. ત્યાં આ પૂર્વે રૃ.૨૮ પર નાંધાયેલા માલધારી ગચ્છના રાજશેખરસૂરિ કર્યાં હોવાનું માનવામાં આવ્યું છે. પણ નિશ્ચિતપણે એમ કહેવું મુશ્કેલ છે. આ કૃતિની ભાષા અપભ્રંશપ્રધાન જણાય છે. અજ્ઞાત ૩૪૫. અજ્ઞાત (૭૨૦) જીરાકુલા પાર્શ્વનાથ સ્નેાત્ર ગા, ૯ આદિ – જીરાઉલિમંડણ પાસનાહ, પયપમ સુસેવય નાગનાહ, મણિવ યિ તરુગણુ ફલણુ રાહ, મહિમ`ડલિ ગુરુ મહિમા સાહ, ૧ અંત – સિરિ પાસ જિષ્ણુસરુ ભુવણુ દિÌસરુ, જીરાઉલિ રમણી તિલક, સુરનરગણિ મહિયઉ ભાવિષ્ણુ માઁ શુણિયઉ ઉદયકરણ વિભવિ સરહ્યું. ૯ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૨૧) ફલવધી પાર્શ્વનાથ સ્તાત્ર ગા. ૮ આદિ – જય લવષ્ક્રિય પુરિ રમણિહાર, જય પાસ જિજ્ઞેસર ભુવણુસાર, જય જય મધુચિતિય સુહ તાર, જય દસ દિસિ પસરિય જસ વિચાર. ૧ અત – લવષ્ક્રિયમંડણ દુરિયવિંડ, પાસ જિણેસર તુહુ ચલણિ વિલગઉ હઉ ઇત્તઉ મગઉ, ભિવ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૫૯-૬૦. ત્યાં ઉદયકરણ કર્યાં ગણુવામાં આવ્યા છે, પણ ઉત્ક્રય કરનાર પાશ્વનાથ એવા અન્વય હેાઈ એને કર્યાંનામ ગણવું ચેાગ્ય લાગતું નથી.] ઉદયકરણ, મહુ તુહ સય સરછુ. ૮ ૩૪૬. અજ્ઞાત (૭૨૨) અતરીક્ષ પાર્શ્વનાથ સ્તવન ગા. ૫ આદિ – જય જિજ્ઞેસર જય જિષ્ણુસર પાસ જિલ્ગુનાહ, અ`તરીય માહુúહિવ, એણુિ કાલિ તુહ દેવ દીસઇ, સિરિ સિરપુર વર તિલય, કિત્તિ સયલિ તિહુણિ સલીસ', નામ મતિ સુમરતયહ, દુરિઉ પણાસઇ દૂરિ, ઉં પત્તઉ તુહ પયસરણિ, દુ કમ્મ મહ ચૂરિ ૧ Page #498 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી સદી [૩૩] વિનયપ્રભ ધિબીજ) અંત – સ સમિહિ પિસ સમિતિ જમ્મુ સુપસિહુ, વાણારસિ વર નયરિ, આસેસણુ નરનાહ મંદિર. વાઉરિ સંભાવિ, મેરુ સિડરિ હવિષે પુરંદરિ. કમઠ અસુર ગય ય મહણિ, કેસરી જિમ બલવંતુ, સિરિપુરમંડણ પાસજિણ, અંતરીક જયવંતુ. (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૬૧-૬૨.] વિક્રમ પંદરમી સદી ૪૨. વિનયપ્રભ (બેધિબીજ) (જિકુશલસૂરિશિ૦) [જુઓ આ પૂર્વે પૃ.૩૨.] (૭૨૩) સીમંધર સ્વામી સ્તવન ગા. ૨૧ આદિ– નમિ ૨ સુર અસુર નર વિંદ વેદિય પયં, યણિકર કરનિકર કિત્તિ ભરપૂરિયં, પંચસયે ધાગૃહ પરિમાણુ પરિ મંડિયં, થવું ભઈ સીમંધર સામિય. અંત – ઈય ભુવણભૂસણુ દલિયસણું, સવલખણુમંડણે, મદમાનગંજણ મોહભંજણ, વામકામવિહંડણ. સુરરાયરંજણુ નાણુ દંસણ, ચરણ ગુણ જય નાયકે, જિણ નાહ ભવિભવિ તાત ભવમે, બે ધિબીજહ દાયગો. ૨૧ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૨૪) વિમલાચલ આદિનાથ સ્તવન ગા. ૧૩ આદિ– મુખ સંમુખ નયપલે દેન દીઠઉ, તહે જાણિ મેં અન્ન ન અમીય મીઠઉ, જદા નદિ હઉં સામિને પાય લાગઉ, તદા દેવ મહ મોહનઉ દ્રોહ ભાગઉ. ૧ અંત – ઇમ ભોલિમ સામિની ભગતિ કીધી, અસંખ્યાત મૂ પુણ્યની વૃત્તિ સીધી, ૨૮. Page #499 -------------------------------------------------------------------------- ________________ મેરુન દત [૪૩૪] ન માગૐ જગન્નાથ હઉ` કિ`પિ ખીજઉ, વિભા આ ભવ` દેહિ મે ખેાધિખીજ. (૧) અભય જૈન ગ્ર'થાલય, [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ. ૬૦-૬૧. કર્તાનામ વિનયપ્રભુ શાને આધારે ગણ્યું છે તે સ્પષ્ટ નથી તેમજ મેાધિખીજ' શબ્દ પણ સંદર્ભમાં સામાન્ય અને વાચક છે, એને કર્તાનામનેા પર્યાય કેમ ગણ્યા છે એ પણ સમતું નથી.] જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ ૪૯. મેરુન'દન (ખ॰ જિનાજ્ઞયસૂરિશિ॰) [જુ આ પૂર્વ પૃ.૩૮.] (૭૨૫) ગૌતમસ્વામી તુ ગા. ૧૧ આદિ – અટ્ઠ છંદ દસ દૂહડા, ૭પ૬ અડિલ્લા દુનિ, જે નિસુઈ ગાયત્ર તણા, તેં પરિવરિયઇ પુમિ. 'ત – ગાયમસામિઉંમઇં થુર્ણિઉં, ઈમ ગરુઉ ગુણવન્તુ, સધ મેરુનંદણુ વિિહ, સુરતરુ જિમ જયવંતું. (૭૨૬) ગૌતમસ્વામી જીન્હેં ગા. ૧૦ આદિ તા સુરતરુ જિમ જયવન્તુ મહાવણિ, સુરભંડારિ જેમ ચિંતામણિ, મિણિ જિમ” સાહઇ ગયણું ગણિ, તિમ જિષ્ણુસાસણિ સિરિ ગાયમ ગણિ. ૧ Be અંત – નિયમણુવંશ્ર્યિ કજિ નમŪ, જસુ સુરનર કિન્નર, - ઇંદ ચંદ નાર્શિદ અસુર, વિાહર મુણિવર, ૧૩ ૧ ઉચ્છવ મ`મલ રિદ્ધિ વિદ્ધિ, જસુ નામિ પયાસ”, રાગ સાગ દેહગ્ગ દુરિય, દુરતરિ નાસÛ, સા વીર સીસુ સૂરીસવરુ, હિમ ગરિમ ગુણિ મેરુ ગુરુ, સિરિ ગાયમ ગણહરૂ, જયઉ ચિરુ, સયલ સબ્ર કલ્યાણુ કરુ. ૧૦ (૭૨૭) સ્થૂલિભદ્ર મુનીન્દ્ર છંદ ગા. ૮ આદિ જો જિષ્ણુસાઙ્ગિ કમલિિહ, હંસ જેમ વિખાઉ, સેા વન્તિસુ સાવનતણુ, થૂલિભદ્ર મુણિરાઉ. અ`ત – થૂલિમર્દુ મુણિવરુ જય, ધણુ ગુગુરયણનિહાળુ, સયલ સંધ મ`ગલ કરણુ, ધીરિમ મૈરુ સમાણુ, (૯૨૮) સ્થૂલિભદ્ર મુનીન્દ્ર છંદ ગા, ૨૫ આદિ – મેરુ સમાણુ જુ સીલિ પસિદ્ધૐ, કેસ વેસ રસ ર`ગિ ન વિદ્ઘઉ, ૧૧ ૧ ૮ Page #500 -------------------------------------------------------------------------- ________________ [૪૩૫] રત્નશેખરસૂરિ મલિ મયણુબલ જિણિ અવેરિ, જયઉ સુથૂલિભ મુણુ કેસર. ૧ ૫૬૨મી સદી અંત – ગુણવંતRs· સિરિ તિલ, નિલઉ 'સણુ ચારિત્ત, અચ્ખ્ખુય વર ચરિય, ભરિ મંદિરુ તવ સત્તહ ભબાહુ પહુ સૂરિ પટ્ટ ઉદ્દયાચલ દિયરુ, ચરમ ચઉન્ડ્સ પુખ્મ ધારિ, સેવય જણુ સહયરુ. ઉખ્સિયઉ હથ્રુ જિણિ સીલ ગુણિ, મહિમ સુરર્કુમ દેવ કુરુ, સેા થૂલિભ સહુ જય, મયવિંડ બહુ મેરુ ગુરુ. (૧) બધી કૃતિઓ - અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૬૨-૬૪.] ૩૪૭, રત્નશેખરસૂરિ ૨૫ (૨૯) ગૌતમ રાસ ગા. ૭૫ ૨. સ.૧૪૧૯ થિરપુર આદિ- આંકાર તુમ્હ માય વીર, સિરિવન્ત મહન્તા, ૨ હિંય કમલ ઝાએવિ ધ્યાવેઈ, વીરુ જિષ્ણુવર અરિહન્ત, અણિસુ ગાયમસ્વામિ તો, ગુણ સથવ રાસે, જિષ્ણુ નિસંા ભે ભવિય લાય, મણિ હરષિ ઉલ્લાસેા. પુવિ પસિદ્દો મગહદેસ, વર ગુરુવર ગામિ, સાર સરોવર સૂત્ર વાત્રિ, વણિણ અભિરામૂ. તહિં નિર્વિસ વસુલ્યૂઈ નાંવિ, દિય રાઉ પસિદ્ધ, ગાયમ ગુત્ત પવિત્ત વસુ, બહુ રિદ્ધિ સમિ. અંત – જયવંતત્ર જિષ્ણુશાસનિ રાજૈ, પરવ મહેતિવમંગલ ગાજૈ, પહિલે વિરધિ વધાવી ભહિ ગુદ્ધિ જે ગાયમ રાસે, અષ્ટ મહાસિધિ નવઇ નિધિ તહિ ધરિ નિશ્ચલ કરહિં નિવાસેા. ૭૪ ચૌદહ સયહ ગુણીસઇ ખરચૈ ચિરઉદપુરિ ગરુવઉ મણિ હરસે, રાસુ એહુ ગેાયમ તો રચણસિહર સુરી દિહિ કિૌ, ઐખિ સંધ વિવિહુ પરે રિદ્ધિ વૃદ્ધિ મંગલ સિરિ દિયા. ૭૫ —તિ સપ્તમી ભાષા, ધૃતિ શ્રી ગૌતમ સ્વામિ રાસ સમાપ્ત. (૧) લિખિત બ્રા. દેવીદાસેન સા, પદા પટ્ટનામ. મહેા. વિનયસાગરજી ગુટકા નં. ૮૯. (આ ગુટકામાં આતા પછી સ`જય અઘ્યયન અથ સહિત છે, જે લ. સ.૧૫૬૨ શ્રાવણુ સુદિ ૧૨ સા. પદાર્થ પડનાથ છે.) [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૬૪-૬૫.] ૧ Page #501 -------------------------------------------------------------------------- ________________ કહું " [૩૬] જૈન ગૂર્જર કવિએ? ૩૪૮ કાન્હ (શ્રીમાલી છાંડા કુલ) (૭૩૦) અંચલગચ્છનાયક ગુર રાસ ગા.૪૦ ૨.સં.૧૪૨૦ ખંભાત આદિ – રિસહ જિણ નકિવિ ગુરુવર્યાણું અવિચલ ધરી, પંચ પરમેટ્ટિ મહમંતુ મનિ દઢુ કરી, અચલગરિજી ગછરાય ઈણિ અણકમિઈ, સુગુરુ નેસુ ગુરુ ભત્તિભર વિક્કમિઈ. અંત – ખભાઇત વર નયર મઝારિ, દીવાલી દિનિ અનું રવિવારે, સંવત ચઉદ વિત્તરઈ એ. ૩૭ શ્રીમાલી છાંડાકુલિજાઉ, કાહ તણુઈ મનિ લાગઉ ભાઉ, નવઉ રાસુ સે ઈમ કરઈ એ. ૩૮ તસ ઘરિ વિલસઈ મંગલ માલ, તાસ કિત્તિ પસરઈ ચઉસાલ, મહિમંડલિ સા રૂણઝણઈ એ. ૩૯ લછી તાસ સયંવરિ આવઈ, એઈ રાજુ જે પઢઈ પઢાવઈ, કાન્હ કવીસર ઇમ ભણઈ એ. –ઇતિ શ્રી ગચ્છનાયક ગુરુ રાસ. (૧) મુનિ પુણ્યવિજયજી સંગ્રહ. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ. ૬૫-૬૬. આ પૂર્વે પૃ. ૮૭-૮૮ પર આવેલ કાન્હ હેવાનું જણાવાયું છે પણ એમ નિશ્ચિત રીતે કહેવા માટે કોઈ પ્રમાણ નથી. ૩૪૯. પહુરાજ (ખજિનદયસૂરિભક્ત શ્રાવક) જિનદયસૂરિ આચાર્ય કાલ સં.૧૪૧પ-સં.૧૪૩૧. (૭૩૧) + જિનેદયસૂરેિ ગુણવણન ગાક ૨.સં.૧૪ર૦ લગભગ આદિ- કિણિ ગુણિ સોવવિ તવણ, સિદ્ધિહિકા ભત્તિ તુમહ હે મુણિયું, સંસાર ફેરિ ડહણ, દિકખા બાલાપણુએ ગહણ. અંત – ફલ મનવંછિઉ હાઈ જિ કિવિ, તુઈ નામ પયાસ, તુઝ નામ સુણિ સુગુરુ સેર, દારિદ પણસઈ, નામ ગહણિ તુય તણય સયલ, શ્રાવય ઉસ્સાસહિ, Yo જિણઉદયસૂરિ ગણુકર રયણ, સુગુરુ પટ્ટધર ઉદ્ધરણું, પહુરાજ ભણઈ ઈમ પણિ કરિ, સયલ સંધ મંગલ કરશુ. ૬. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ. ૩૯-૪૦. [જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ.૬૬.] Page #502 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૩૨. -પંદરમી સદી [૩૭] જયસિંહસૂરિ ૩૫૦. જયસિંહસૂરિ (કૃષ્ણપિંગછીય) (૩ર) + પ્રથમ નેમિનાથ ફાગુ ગા.૩૨ ર.સં.૧૪રર આસપાસ આદિ – પણમિવિ જિણ ચઉવીસ પઈ, સુમરવિ સરસઈ ચિત્તિ, નેમિ જિણેસર કેવિ ગુણ, ગાસઉ બહુ ભત્તિ. જાદવકુલસિંગારુ પહુ નેમિકુમારે, સમુદ્રવિજય નરહિ પુત, સિવદેવિ-મહારો. સાહગસુંદર તરુણદેહ, ગુણગણુભંડારો, સિવસિરિ રત્તઉ ગઈ ચિત્તિ, સંસારુ અસારો. અંત – ભાસ-ઇમ વિલવતિય રાયમઈ, નેમિનાહ પરિચત્ત, પરિવણુ કહ નવિ બૂઝવઈ, વિરહાનલ સતત્ત. દાણિ દલિઇ દલેવિ, લેવિ સંજમુ ભરુ દુધરુ, કેવલુનાણુ લહેવિ, સિદ્ધિ પત્તઉ નેમીસરુ, ભવિય જિણેસરભવણ રગિ, રિતરાઉ રમેવઉ, કરિસી જયસિંહસૂરિ કિઉ ફાગુ કહેવઉ. પ્રકાશિત: ૧. પ્રાચીન ફાગુસંગ્રહ પૃ. ૧૨-૧૬. (૩૩) + દ્વિતીય નેમિનાથ ફાગુ ગા.૫૩ ૨.સં.૧૪૨૨ આસપાસ આદિ – વંદિવિ સિદિવિનંદનુ, ચંદનુ જિમ જગિ સારુ, ગઈસુ નેમિ કૃપાગુરુ, સાગરુ ગુણહ અપારુ. સમુદ્રવિજય નૃપ સંભવુ, દંભુ વિવજિજતુ ચિત્તિ. નેમિ ન વૌવનિ માઈ, રાઈ સચદ તત્તિ. અંત – કેવલનાણિહિ વાણિહિ, દિઉ સંસયતંદુ, સીધ૩ સિવપુરગામિઉ, સામિ નેમ જિસિંદુ. કીધ૩ કહે મુનીસર, ગણહર જયસિંહસૂરિ, ફાગુ રે સુણત ગુણતહ પાપુ પાસઈ દૂરિ. પ્રકાશિતઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ પૃ.૧૭-૨૧. [મણૂકના ભા.૧ પૃ. ૬૭-૬૮.] ૫૫. સાધુરત્ન [જુઓ આ પૂર્વે પૃ.૪૪] (૬૮) નવતરવ બાલા, આદિ– પહેલે જીવતવ (૧) બીજો અવતત્વ (૨) ત્રીજો પુન્યતત્ત્વ (૩)...નવમો મોક્ષતત્વ (૯) એ નવ તત્વનાં નામ કહ્યા. હવે Page #503 -------------------------------------------------------------------------- ________________ રાજતિલક ! વિજયતિલક ! [૪૩૮] જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ એહનાં ભેદ કહે છે: વતત્ત્વના ૧૪ ભેદ... B અંત – તે સિદ્ધના ૧૫ ભેદ કહે છે: જિતસિદ્ધ (1) અજિનસિંહ્ન (૨) તીથ સિદ્ધ (૩)...એકસિદ્દ (૧૪) અનેકસિદ્ધ (૧૫) જિનસિ(હ) તીર્થંકર થાઈં...અનેકસિદ્ધ તે ઋભષદેવસ્વાંમી (૧૫) જીવ સવર નિર્જરા ને... મેાક્ષ એ ચ્યારે અરૂપિ કહીઇ, પુન્ય પાપ આશ્રવ તે બંધ એ ચ્યારે રૂપી કહીઈ, અજીવ ને... મિશ્ર કહીઇ, —તિ શ્રી નવતત્ત્વબાલાવબેાધઃ સ`પૂર્ણઃ નવતત્ત્વવિવરણ બાલાવખાધ શ્રી સાઘુરત્નસૂરિભિઃ કૃત [જહાપ્રાસ્ટા રૃ. ૪૩૮-૩૯.] ૩૫૧, રાજતિલક ? વિજયતિલક (૭૩૪) + જ ભૂસ્વામી ફાગ ગાથા ૬૦૨. સ’, ૧૪૩૦ આદિ – વવિ વીર કૃપાનિધિ, સાનિધિ દાન અપાર, પામીય સુગુરુ આયસુ, ગાઈસુ જ બુકુમારુ. મગધદેશમુખભૂષણ, દૂષણરહિત નિવાસુ, નગર રાજગૃહ રાજઐ, ગાજએ જિગ જસવાસુ. અ`ત – ફાગુ વસતિ જિ ખેલઇ, મેલઇ સુગુણનિધાન વિજયવત તે છાજઇ, રાજઇ તિલક સમાન. ઉદહ તીસ સંવઋરિ, મુરિ માતિ વિમસ્તુ જય ગુણુ અનુરા, ફાગિહિં કહીય ચરિત્તુ, પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસ`ગ્રહ. [ર. ત્રુદ્ધિપ્રકાશ વર્ષ ૧૦૮ અક ૧૧.] [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૬૮. કાવ્યપ`ક્તિમાં કર્તાનામાના સંકેત જોવા કે કેમ તે પ્રશ્ન છે.] ૬૦ ૫૯, જયશેખરસૂરિ (મહેન્દ્રસૂરિશિ॰) સુર નર નાહ નમ સિય, દ...સિય સયલ દુહ ત. ગાઇસુ મણુ અણુરાગિહિં ફાગિહિ. નેત્મિકુમાર, જિણિ જગિ સયલ વિદીતઉ, જીતઉ ભુજલિ મારુ. અંત – અગણિય રાજલય, દાણુ સંવત્સર દેઈ, રેવય ગિરિવરિ સામિસાલુ, સંજસિરિ લેઈ, ૧ ૨ [જુએ આ પૂર્વે રૃ.૪૬.] (૭૩૫) + દ્વિતીય નેમિનાથ ફાગુ ગાથા ૪૯ ૨.સ. ૧૪૪૦ આસપાસ આઢિ – પણમિય શિવગતિગામીય, સામીય સવિ અરિહ ંત, ૫૬ ૧ ૨. Page #504 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૩] ચપન દિણિ અકલંક, વિમલ કેવલસિરિ પામિય ધણુઇ કાલિ રાઇમઇ સર્વિસુ, સિવિ પત્તઉ સામિ નવજુવ્વણુભરિ સીલ સખલુ, સેાહાગિહિં સારા, મણુવ સ્પ્રિંય ફલદેઉ દે, સિવિદેવિ-મલ્હારી, સિરિસહિપહસૂર-સીસિ, જયસેહરિ કીજઇ, ફ્રાણુ એ વિષ્ણુ વસંત, ઋતુ રસિહં રમીજઇ. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસ`ગ્રહ પૃ. ૨૪૨ – ૧થી ૭. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૬૮-૬૯.] ગુણચંદસૂરિ ૩પર. ગુણચંદસૂરિ (૭૩૬) + વસ'ત ફાણુ ગાથા ૧૬ આદિ – અડે કાગુણ લીઅ ખીજોરડી, પુહતલુ માસ વસંત, વિનતિ તરૂઅર ફૂ પલાં, કેસ્ કુસુમ અનંત. કામિણિ કારણિ ભમરજી, ભમતુ માઝિમ રાતિ, કાચી કલિય મ ભાગવી, ભાગવી નવનિવ ભાતિ, અંત – અહે નઇ હરિ મઇ આરાહી, નવિ જાગુ સિવરાતિ, ગેરી કંઠ ત ઊતરિ, માહરી ઉત્તમ જાતિ. અહે વસતક્રીડા તીહુ અતિ કરિ, આણંદ મુનિનિ પૂરી, મનર'ગિ એમ બેાલિ, શ્રી ગુણચ'દ્રસૂરિ. પ્રકાશિત : : ૧. પ્રાચીન ફાગુસંગ્રહ પૃ. ૫૫-૫૬. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૬૯-૭૦. અંત – દેવભવતિ ધ્વજ લહલહૈં, રિરિ ગૂડી ઊછાહ, જિષ્ણુસાસણ વધામણ, શ્રાવક મનિહિ ઉચ્છાતું. ઇષ્ણુ પરિ સર્વ સુહાસિણી, વદીય દિયઇ આસીસ, ४८ ૪૯ ૧. ૩૫૩. જયતિલકસૂરિશિષ્ય (૭૩૭) જતિલકસૂરિ ભાસ ગા૦૧૦ આદિ – સરસતિ કરિ ન પસાઉ, ગણધર તપાગચ્છમાણુ, ગાઇસુ જયતિલકસૂરિ, દુખદારિદ્રવિહંડણુઉ. ચાલિ સખીય ગુરુ વાંદી, રિદ્ધિ વૃદ્ધિ સું સવિચાર જાસ પસાઇ નાંદીઇ, શ્રી અભયસિહસૂરિ પાર્ટિ, દિયર જિમ જગિ વિસ્તરહ. ૨ ચાલિ॰ આંચલી ૧૫ ૧૬ ૧ ૯ Page #505 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિશિષ્ય [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ પાસ પસાઈ શ્રી સંધનું, પ્રતાઉ કેડિ વરીસ. (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૩૮) જયતિલકસૂરિ ભાસ ગા. ૯ આદિ - નાગનયર મુખ મંડણઉ, પણમય પહુ પાસ, ગાઈસુ સહિગુરુ અહ તણું, જિમ પૂજઈ આસ. તપાગરિછ મુનિવર ગહગઈ, ચંદ્રકુલ રાજહંસ, શ્રી જયંતિલકસૂરિ જાણુઈ, મુણિજણ અવયસ. અંત – ચિંતામણિ સુરતરૂ સમઉ, કલિ કા મઘટ એઉ, ચિંતિત ફલ સેવક તણું, દઈ દૂમિ સાય. દેશના દુખ દશ્ય ઉહવઈ, અભયસિંહસૂરિ.સીસુ, ભાસ પઢતા પૂજિસિઈ, નિતુ આસ જગીસ. (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૩૯) જયતિલકસૂરિ ભાસ ગા. ૭ આદિ– ભણુપુરવર મંડણુઉ, પણમય પાસ જિણ સામિ, શ્રી જયતિલસૂરિ ગાઇસે, નવ નિધિ જહનઈ નામિ. ૧ ગુરુ મુનિરયણું, છતઉ મોહમવર્ણ, નયણ નિહાલિસું આપણુઈ એ, સહી એ અતિઉં ઉત્સાહ, લીજઈ સુકૃતલાહા, શ્રી જયતિલકસૂરિ ઉબાહે. ૨ અંત વચન સુધારસિ વરસમ, દસય એ સિવપુર માગ, રયણાયરગચ્છ પાલઈ એ, ટાલઈ એ પાપનું લાગ. અલવિહિ જેહ સિરિ કર નિસ, નિવસય તીણ ગુણ ગ્રામ, ચિંતામણિ સુરતરુ સમઉ, કામગવી જેહનઉ નામ. (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૪૦) જયતિલકસૂરિ ભાસ ગા. ૮ આદિ- તપગચ્છમંડણ દુરિયવિહંડણ, ખંડણ મેહન વીર, સુહગુરૂ ગુરૂઉ નયણે દીઠ૬, મીઠઉ ગુહિર ગંભીર. સખિ શ્રી જયતિલક સુરિદ, વાંદિવઉ અભિનવ ચંદ આંચલી. અંત – સકલ લેક મનિ આણંદણ પૂરઉ, સૂરઉ વર તપ તજ, ભવીયણ જણ જિમ તડિ ચિર નંદલ, વંદઉ મનનઈ હેજ. ૮ (૧) અભય જૈન ગ્રંથાલય. Page #506 -------------------------------------------------------------------------- ________________ [૪૪૧]. પંદરમી સદી જયતિલકસૂરિશિ૦ (૭૪૧) નેમિનાથ રાસ ગા. ૨૧ આદિ – સાસણ દેવતિ દેવિ અંબાઈ, ભાઈચલણે તનુ મન લાઇ, થાઈ સુહગુરુપાય, નેમિનાથ ગુણ મણ આણંદિર, ગાઈસુ રાસા કેરઈ છંદિઈ, વંદિસુ ચાદવરાય. ૧ અંત – શ્રી જયતિલકસૂરિ સુપસાઈ, નિતુ મનવંછિત કવિત કરાઈ, જાઈ પાતક દૂરે, મનશુદ્ધિ જે ગાઈ રાસઉ, ભવિભવિ સામ્હી તહ તે દાસ, આસક જસ કપૂરિ. ૨૧ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૪ર) સેપારા વીનતી ગા. ૧૯ આદિ- પઢમ જિણેસર પય પણએવી, સરસતિ સામણિ ચિત્તિ ધરેવી, સેવીય સહગુરુ પાય, સરગ જમલિ સેપારઉંભણિયઈ, આગમવેદ પુરાણ શ્રુત સુણય, થુણીય આદિ જિણાય. ૧ અંત – હું મૂરખ છઉં બુધિબહણઉ, શ્રી જયતિલકસૂરિ ગુરુ પલીણુઉ, ખીણ પાય અસેસે, પઢઈ ગુણઈ જે નિત સોપારઈ, ભાવ સહિતુ આદીસુ જુહારઈ, સારાં કાજ અસેસે. ૧૬ (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૪૩) આદિનાથ વિવાહ ૨.સં.૧૪૫૩ ભાદરવા ૧૦ રવિ આદિ – સેજ ગિરિવર તીરથરાય, તાય આદીસર સેવીયઈ એ, જસ સિરિ કોડાડિ, જોડિ કરિયલ કવીયણ ભણઈ એ. ૧ ભણઈ કવીયણ તથ, સિદ્ધિ ગ્યા મુણિવર સત્ય, અસંખ જિણવર નાણ, અનંત મુનિ નિરવાણ. અંત – નવામહલ નવોવન, અવિહડ પ્રીતિ સંબંધ ચઉદસ ત્રિપન (૧૪૫૩) ભાદ્રવઈ, દસમિ, રવિ રચીઉ પ્રબંધો, જિનધરિ નિજારિ, પરિઘરિ, જે ગાઈસિસ વીવાહ, શ્રી જયતિલકસૂરિ શિષ્ય ભણઈ તે, પામિસિ પુણ્યઉત્સાહ, –ઇતિ શ્રી આદિનાથ વીવાહઉ સમાપ્ત. છ. (૧) અભય જૈન ગ્રંથાલય. Page #507 -------------------------------------------------------------------------- ________________ જયકેશરમુનિ [૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૭૦, ૭૧-૭૩ તથા ૭૪–૭૫. કૃતિક્રમાંક ૭૩૭થી ૭૪૦ ત્યાં અજ્ઞાતને નામે છે.] ૩૫૪. જયકેશરમુનિ (ત જયતિલકશિષ્ય) [જયતિલકસૂરિને પ્રતિષ્ઠાલેખ સં.૧૪૫૯.] (૭૪૪) જયતિલકસૂરિ ચે પાઈ ગા૦ ૩૨ આદિ – સામિણિ સરસતિ તણુઈ પસાઈ, નિતુ મન વંછિત કવિત કરાઈ, અહ મનિ આજ ઊપનુ ભાઉ, ભગતિહિ વનિસુ સુહગુરુ રાય. ૧ ગરૂઆ અભયસિંહ સૂરીદ, તાસ પટ્ટ ઉmયણ ચંદ, તપાગચ્છમંડાણુ ગુણવંત, સિરિ જયતિલકસૂરિ જયવંત. ૨ અત – ઇણ પરિ જે નિતુ સુહગુરુ થઇ, તેઉ ચઉપઈ જે શ્રવણિહિ સુણઈ, જયકેસરિ મુણિવર ઈમ કહઈ, ઋદ્ધિ વૃદ્ધિ મંગલ તે લહઈ. ૩૨ (૧) સં.૧૬મી સદીની પ્રત, ૫.ક્ર. ૩-૪થી ૧૧, ભારતીય વિદ્યામંદિર, મુંબઈ. [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ.૭૨.] ૩૫૫. જયતિલકસૂરિ (૭૪૫) ગિરનાર ઐય પરિપાટી ગા. ૧૮ આદિ- સરસતિ વરસતિ અભિય જ વાણી, હૃદયકમલ અભિંતર આણી જાણય કવિયણિ દે. ગિરનાર ગિરિવરહ જ કેરી, ચેત્ર પ્રવાડિ કરુઉ નવેરી પૂરી પરમાણુ દે. ૧ અંત - હું મૂરખપણ અછું અજાણ, શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મન માંહિ એહે. પઢઈ ગણુઈ જે એ નવરંગી, ચેત્ય પ્રવાડી અતિહિ સુચંગી ચંગીય કરઈ સુદેહે. ૧૮ (૧) અભય જૈન ગ્રંથાલય. [મુપુન્હસૂચી.] (૭૪) આબુ ચિત્ય પરિપાટી ગા. ૧૭ આદિ – ચરણકમલ પણમૂવિ ભત્તિ, સિરિ સરસતિ કેરા, ચેત્ર પ્રવાડિઈ નમિ દેવ, આબૂ) નવેરા. મણ તણ વય જ ઉહસઈ, જસ દરિસણ દિઠુઈ, બુહુ ભવ અજય પાવ-કશ્મ, પણ નિશ્ચિઈ નીડઈ. અંત – પઢઈ ગુણઈ જે સંભલઈ, આબુય ગિરિ Page #508 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૩] મેરૂતુંગસૂરિશિષ્ય ચેત્ર પ્રવાડ જ હરક ગય, સિવસુગહ સેરી, તીરથયાત્રા પુણ્ય તે, પામઈ મન સુદ્ધિહિં. કહયં સુગુરુ જયતિલકસૂરિ વાદ્ધઈ અદ્ધિ વૃદ્ધિહિં. ૧૭ (૧) અભય જૈન ગ્રંથાલય. [મુપુન્હસૂચી.] [જેમણૂકરનાએ ભા.૧ પૃ.૭૩-૭૪. પહેલી કૃતિમાં જયતિલકસૂરિનું નામ એવી રીતે ગૂંથાયું છે કે એ એમના કઈ શિષ્યની રચના હેય. એમ પણ લાગે.] ૩પ૬. મેરૂતુંગસૂરિશિષ્ય મેરૂતુંગસૂરિ ગચ્છનાયકપદ સં.૧૪૪૬ સ્વ. સં.૧૪૭૧ (૭૪૭) મેરૂતુંગ સૂરીશ્વર રાસ આદિ – કેવલ કમલા કેલિ કલીય, કમલાનિ સહઈ, કણય કતિ ઝલકંતિ, તિહુઅણિ જણ મોહઈ, અષ્ટ મહાસિદ્ધિ રિદ્ધી સહાય, બહુ લદ્ધિ સમુદ્ધિઉ ગેમ સામાય નમીય વીર, જિણ સીસ પ્રસિદ્ધઉ, તસુ અનુસારિહિ ગ્યારમઉ, અંચલગચ્છનાયક, સુરતરૂ સુરતી રયણ જેમ, નમ(મન)વંછીય દાયક, ગાઈનું ગુરુ શ્રી મેરુતુંગ, સૂરીસર જંગિહિ. નિસુણુ ભવિયણ ભત્તિ ભાવિ, રામચી અંગિહિ. અંત – સિરિ ગચ્છનાયક શ્રી સુગુર મેરતંગ સૂરિ, નામ નિરંતર જે જપ, તહિ ઘરિ નિતુ આણંદ. –ઇતિ શ્રી ગચ્છનાયક શ્રી મેરૂતુંગ સૂરીશ્વર રાસ સંપૂર્ણ. (૧) ૫.સં. ૧૫, લીં ભં. (૨) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૭૬. ત્યાં અજ્ઞાતને નામે છે.] ૩૫૭અજ્ઞાત (૭૪૮) નાગપુરીય ગ૭ સુગુરુ ફાગ ગા.૨૦ ૨.સં.૧૪૫૩ લગભગ આદિ – સારદ સારદ હિયઈ ધરિ, સુહગુચલણ નમેલી, ગાઇસુ હેમહંસસૂરિ રયણસાગરસૂરિ ગુણ કેવી. અહ ગુણ ગાયસ ચંદ્રગછિ, દિવસૂરિ મુણિ દે, તસુ અનુકમિ જયસિહરસૂરિ. તપતજિ દિશિંદે, દણ જલહર વિરદ જાસુ, ગુણમણિભંડારે, વયસેણસૂરિરાઉ, સરસઈ ઉરિ હારો. Page #509 -------------------------------------------------------------------------- ________________ [૪૪૪] નિમ્મલ દસણુ નાણુ ચરણ સાહઇ સુપવિત્તો, હૈમતિલચસૂરિ તાસુ પટ્ટિ, સમવાસિય ચિત્તો, જાસુ સુગુણ નિય વાણુ થુઇ, પેરાજ નિરદે, સિક્રિય* વર લહુ રચણસેહર સૂરીો. તસુ સિંહાસણુ વર રિકુ મુદ્દે ઉલ્હાસણ ચંદ, પણ યણુ ભવિષણુ વિહિય, તમણુ ઉલ્હાસણું, અમિય વાણિ ધારા પવાહિ, સિચિય સહકા, પુત્રચન્દ્રસૂરિ સતુ, હિમચદસૂરિન્દા પુરિ પણ ગામાગરિહિત, પુનચન્દસૂરિ વિહરતા, ઘણું રૂપણું જણુ ગણ સંભરિય, સ`ભરિ નયરિ પહુંતા. અંત – હેમહ”સસૂરિ હેાઉ તામ, ભવિયણુ ખેાતઉ, રચણસાગર સૂરીસ જુતુ, મહિયલિ જયવંત, -~ઇતિ શ્રી ભ્રુગુર ફાગ અજ્ઞાત (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૭૭.] ૩૫૮. અજ્ઞાત (૭૪૯) તપગચ્છ ગુરુ નામાવિલ ગા. ૧૧ આદિ – વી૨ જિજ્ઞેસર પયકમલ, પ્રમીય બહુ વિદ્ધ ભત્તિ, તવગચ્છ ગણુહર ગુણ ગહષ્ણુ, નિરુણુઉ એકચિત્તિ, ધરણીયલિ ધીરમ નિલ, સિરિ ધનેસરસૂરિ, ચરમ જિબ્રેસર ચિત્તપુરે, ઠાવિ સાહસ ધીર. જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ W અંત – ઇષ્ણુ અનુક્રમિ મુનિરતનગણ ઉવજઝરાય પશુમેરુ, યર રયાધિક પવન્નિ કર, મહુત્તર પમુહુ અસેસ. મણુ તણુ વાણુ એક તિ કરી, જ ખદઇ નરનારિ રિદ્ધિ વૃદ્ધિ મંગલિ વિકલ, સહુ પામઇ તે સુવિચાર. (1) અભય જૈન ગ્રંથાલય, - તપગચ્છ સિરિ સિગાર, જિનશાસન આધાર, 3 ૫ [મણૂકરચનાએ' ભા.૧ પૃ,૭૮. ત્યાં ઉ, મુનિરત્નશિષ્યને નામે મુકાયેલી, પરંતુ ગુરુ પર પરાવિષયક કૃતિ હેાઈ અજ્ઞાતક ક ગણી છે. ] ૩૫૯, રત્નસાગરસૂરિ શિષ્ય(ત.) (૭૫૦) રત્નસાગરસૂરિ ભાસ ગા. ૮ આદિ २० ૧ ૧૧ Page #510 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૫] અજ્ઞાત ગરુઉ ગણધરૂ એ, જંગમ સુરતરુ એ. આગમ શાસ્ત્ર અપાર, જાણઈ તત્વવિચાર, સુહગુરૂ નિરમલૂ એ. અંત – સંજમસિરિવર નારિય બલઈ, તલઈ કોઈ ન દીસઈ ઇસું વિમાસી એ વર વિરીઉ, ભરીઉ જ્ઞાન વરસઈ. સકલ લેક મનિ આણંદણ, પૂરઉ સુરઉ વ તપતિજ, ભવીવણ જણ જિમ નહિ ચિર નંદલ, વંદઉ મનનઈ હેજ. ૮ (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકશ્યનાએ ભા.૧ પૃ. ૭૮-૭૯. કૃતિ અજ્ઞાતને નામે મુકાયેલી.] ૩૬૦. અજ્ઞાત (૭૫) સુહગુરુ ચોપાઈ ગા. ૧૬ આદિ- ગાયમ ગુરુ પથકમલ નમેવિ, સમરીય સમિણિ સરસતિ દેવિ, હિયઈ ધરાવણ નિમલ ભાવ, ગાસિë ગુરુ ગરુયા ગચ્છરાય. ૧ ચગરિક ભાવણેન્દ્રસૂરિ, નામે પાપિ પણસઈ દૂરિ, અસયન કમિ સમરૂ નિસદીસ, પહિલા સિરિ દેવભદ્ર ગણીસ. ૨ અંત - લદૂયા લગય જિણિ લીધી દીખ, મોહરાય રહિં દીધી સીખ, જસ ગુણ સંખ ન લાભઈ પારૂ શ્રી રત્નસાગરસૂરિ વખાણિ.૧૫ રતનસંધસૂરિ નત જે નમઈ, મહામંત્ર વયણ ઊચરઈ, ગરૂયાં સતીરથ સવિ મનિ ધરૂ, ભવસમુદ્ર સે લીલાં તરઇ. ૧૬ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૯] ૩૬૧, અજ્ઞાત (૯૫૨) ગુરુગીત ગા. ૧૧ [અભયસિંહસૂરિની પાસે આવેલા જયતિલકસૂરિ વિશે? જુઓ આ પૂર્વ કૃતિક્રમાંક ૭૩૭થી ૭૪૪.] આદિ– સમરિ સુર ભાવિ સરસતિ એ, સરસતિ અમીરસ વરસતી એ, ગછ રયણાચર રાઉ એ ગાઈસુ એ, ગાઈફ સહગુરુ બહુ - ભત્તિઈ એ. ૧ ધારાનંદન ધીર એ વીર જિણ, જિણસાસણિ અહિલસઈ એ, કામલ ઉયરિઈ હંસએ, હંસ જિમ જિમ જણમણ અવલસઈ એ. ૨ અંત – શ્રી અભયસિંહસૂરિ પાટિ એ પુલ્વ દિશ, પુલ્વ દિસિ દિનકર Page #511 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂજર કવિઓ : ૧ ઝલાહલ એ, મચ્છુ તણુ વયણ ઐતિ એ ખ્યાતિહિ, યાનિહિં કલિમલ કલિં ટલઇ એ. ૧૦ સહીય સુલાહિસ દીહ એ જીયડ, દીય ુ નિજગુરૂ વાંઢીય એ રિદ્ધિ વૃદ્ધિ સૂ પરિવાર એ નામિહિ, નહિ ચિરથિરિ નાંદીય એ. ૧૧ સામસુન્દરસૂરિશિષ્ય [૪૪] (૧) અભય જૈન ગ્રંથાલય. (૭૫૩) તા ગુરાવલી ગા. ૩૪ આદિ – પણમઉ ચકવીસવિ ચલણુ, રિદ્ધિ વૃદ્ધિ સવિ મંગલકરછુ, તપાગસ્થિ તિહુયણુ જયવંત ગાયસુ ગુરુ ગયા જીવંત. ૧ ચઉવીસમુ જિષ્ણુસરૂ વીરૂ, પાપ તાપ વાનલ નીરૂ, જિષ્ણુસાસણુ કેઉ સિણગારૂ, પદ્મમ સીસુ ગાયત્ર ગણુધારૂ. અ'ત – શ્રી રતનાગરગચ્છિક વિદ્વાંસ, જે જે રત્નાધિક પડયા હંસ, મહાસત મહાસતી સવિતૢ નામ, કર જોડીનઇ કરઉ પ્રણામુ. ૩૩ છાણુ પરિ સુહગુરુ કેરાં નામ, લેઇનઇ જે કરě પ્રણામુ, મનસા વાચા કાય વિશુદ્ધિ, તીહ તણુઇ રિ અવિચલ સિદ્ધિ. (૧) અભય જૈન ગ્રંથાલય, [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૭૯-૮૦.) ૬૦. સામસુન્દરસૂરિશિષ્ય સેામસુંદરસૂરિ સ’.૧૪૩૦–સ.૧૪૯૯. [જુએ આ પૂર્વ પૃ.૫૦.] (૭૫૪) + દેવદ્રવ્ય પરિહાર ચાપાઈ ગા. ૪૫ આદિ – નિરુણુઉ શ્રાવક જિષ્ણુવર ભગતિ, તિમ કરિવી જિમ આતમ સકતિ તિમ કરવ જિમ નવિ છીપીઇ, ચિરકાલિઈ નિરમલ દીપીઇ. ૧ જિદ્રવિ વાધઇ બહુ સંસાર, એછઇ કુલિ લાભઇ અવતાર, નરય તણી ગતિ છેઅણુ બહુ તઉ ટાલે જિષ્ણુદ્રવિ સ ૨ 'ત – સામસુ ́દરસૂરિ તણુઇ પસાઇ, અલિએ વિધન સવિ દૂરિ જાઇ, કીધી ચઉપઈ પણચાલીસ, જિષ્ણુ ચઉવીસ નામઉ* સીસ. -ઇતિ દેવદ્રવ્ય પરિહાર ઉપઇ સમાપ્ત, ર (૧) સંવત્ ૧૫૪ર વર્ષે કા. વ. ૧૨ દિને શ્રીમતિ કર્ક રીનગરે પૂજય પ. શુભવીરગણિપાદશિષ્ય ૫. અભયયાણુગણિતિલકવલભગણિભિલે ખિ શ્રીઽસ્તુ. [મુપૃગૃહસૂચી.] Page #512 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૭] જયાનંદસૂરિ પ્રકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ અં. ૧૧૯. [૫. ૧૦ અં. ૧૧ . ૨૫૫–૫૮.] (૭૫૫) સોમસુંદરસૂરિ સ્વાધ્યાય આદિ- જગમ તીરથ સૂરિરાજ શ્રી દેવસુંદરસૂરિ તવગચ્છનાયક તઈ પાટિ સિરિ સેમસુંદરસૂરિ સાહિજિ સલૂણુઈ અંગિ જાસુ નિરમલ ગુણ દીસઈ નિયમ તિ માંનિઈ એકલઉ મઈ કિપિ ભણસઈ. અંત - જાં લગઈ દિયર તપઈતેજ મંદિર રણુયર શ્રી સેમસુંદરસૂરિ તામ નંદી સંધ જયકર પાય લાગી પ્રભવીયઈ સુયસા સામી શિવપુરિ પહુ મહ દાખિયઉ એ સાસય-સુહ-કામી. ૧૦ –શ્રી સોમસુંદર સ્વાધ્યાય.’ (૧) પ.સં. ૧–૧૭, મુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૩૪૩/૧૮૫૮. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ. ૮૮-૮૯ તથા જૈહાપ્રોસ્ટા પૃ.૩૨૨.] ૩૬. જયાનંદસૂરિ (૭૫૬) વિજ્ઞતિકા સોમસુંદરસૂરિ (સં.૧૪૩૦-૧૪૯૯)ની પ્રશસ્તિ. આદિ – સરસંતિ સમિણિ કરુ પસાય વિનવે વહુરાસા જણ જાઉ માતા માહણદેવી મલ્હાર કૂખઈ રાયહંસ અવતાર. ઉત્તમ ગરભવાસી જેતલા નવ માસ દિવસ તેલા સોમકુમાર જાયુ જિણ કાલિ ઈન્ટ મહત્સવ કરઈ તિણિ વારિ. ૨ અંત – શિવ દૂ બુદ્ધિ વિમાસિ કરી સૂરિમંત્ર તહિ આપઉ સહી ગુરુહ ભગતિ મં અતિહિ સુહાઈ સંધ વીસાંડઉ પ્રાણમય પાય. ૧૪ ગુરુ વંદુ દેવમુંદરસૂરિ નામિ પાપ પણસઈ દૂરિ તપગચ્છ ઉદયવંતઉ હાઈ તસ સમરતાં વિઘન ન ઈ. ૧૫ પુણ્ય પાપ બેઉ લીધઈ દૂરિ સમરતાં જય જયાનંદસૂરિ વલી અંતરાઈ ગ્યાં સવિ દૂરિ ગચ્છનાયક સોમસુંદરસૂરિ. ૧૫ –ઇતિ ગચ્છાધિરાજ ભકારક શ્રી સોમસુંદરસૂરિપાદાનાં વિજ્ઞતિકા સમાપ્તા. (૧) લિખિતઃ ગચ્છાધિરાજ ભટ્ટારકપ્રભુ શ્રી સમસુંદરસૂરિશિષ્ય સિદ્ધાંતહર્ષગણિના વ. ખીમસીસુત વ૦ નેતા પઠનાર્થ ઈસરા વ૦ Page #513 -------------------------------------------------------------------------- ________________ વચ્છ ભડારી [૪૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ પડનાં ઇતિ, પ,સ'. ૧૮-૧૨ (૧૩), ૫.ક્ર. ૪થી ૫, પ્રુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૧૫૦/૮° ૧૫૦, [જેહાપ્રાસ્ટા પૃ.૩૨૩.] ૧૩૨ વચ્છ ભંડારી મળવાથી [જુએ આ પૂર્વ પૃ.૧૪૭. ત્યાં કર્તાને ૧૬મી સદીમાં મૂકેલ છે, પરંતુ હવે સ્પષ્ટ રચનાસંવતવાળી કૃતિ કવિને અહીં ૧૫મી સદીમાં ફેરવ્યા છે.] (૭૫૭) આદિનાથ ધવલ ૨. સ. ૧૪૭૧ કારતક આફ્રિ – અત વચ્છ ભડારી ઈમ ભણુ, આદિસર અવધારિ, અંતકાલિ આડઉ થઈ, અમ્હે નિરયા ગઇ નિવારિ, વિદ્યા સક્ષિ એકહુત્તરઇ, રિ કહુઉ કાતિ માસ, એહ ધઉલ તિહાં ભણુ, કહિતાં પુણ્યપ્રકાસ, —ઇતિ શ્રી આદિનાથ ધવલ સંપૂર્ણ (૧) સં. ૧૫૪૫ વષે` ફ્રા. વદિ લિખિતઃ શ્રી સારાહી નગરે, પ,સં. ૩-૧૪, અભય. રાગ સામવેદી જિષ્ણુ ચઉવીસ આરાહિસઉ એ, અમ્તિ આદિ જિણેસર ગાઇસિંઉ એ, કવિજણણી અમ્લ મુખિ વસઇ એ, તું બુદ્ધિ પ્રકાશ મનિ ઉલ્ડસઇ એ. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૮૧] ૩૬૩. જિનવધ નસૂરિ (ખ૦) જિનવ તસૂરિને આચાય પદ સ`.૧૪૬૧માં મળ્યું હતું. (૯૫૮) પૂ`દેશ તી માલા ગા. ૩૨ આદિ – હિંયય સરાવરે ધરિય ગુરુરાય, સૂર જિરાય પાચારવિંદ, વિષ્ણુય બહુમાણુહિ પુર્વી વર દેસિ, થુણઉ તિત્થાણુ વધ, પહિલ, સચ્ચઉર તયરિ પણમેવિ, વાર જિલ્લુસર કપરૂકખ, તયણુ સિરિ′′રયણુાપુરી સતિ તિત્યકર, વંઉ નાસિયા સયલ દુખ. ૨ ઇમ્મ જમ્મુડાણુઇ સિરિ નિાણુઇ, ગામ નયરRsિસ`સિયા, સિરિ સકલ જિવર, ધણું ગુણાલય, લકખરાય નમ સિયા, જિંગુ ભિં સગિ પાલિ મહીયલ, જે અસાસય સાસા, અત """" ( "" "" Page #514 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૯]. અજ્ઞાત તે નમઉં પૂય૩ મન્નિહિ, સિદ્ધિ મગ્ન પભાયા. ૩૨ –ઇતિ પૂવદેશ ચત્ય પરિપાટી સમાપ્તા, શ્રી જિનવાદ્ધનસૂરિભિઃ (૧) સં.૧૮૯૩ લિ. અભય જૈન ગ્રંથાલય. જૈિમગૂકરનાએ ભા.૧ પૃ. ૮૧-૮૨. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૬૪. અજ્ઞાત (૭૫૦) ખરતર ગુર્નાવલિ અથવા ગુરુષપદી પદ્ય ૧૪ એમાં જિનવર્ધનસૂરિ સુધીનાં નામે પછી જિનકુશલસૂરિ વિશે એક છાપે – “કશલ બડો સંસારિ', તે પછી દસય ચૌબીસેહિંમ”. “ જિદત્તસૂરિ નદ', “નાગદેવ વર સાવયણ વગેરે પદ્ય છે. અહીં ડાંક પદ્યો ઉતાર્યા છે. જિણસાસણિ સિંગાર મંત્રી અર્જુન કુલમંડણ, લખમણિ દેવી કુખી રાજહંસ દુહદુરિહવિલંડયું. મયગલ જિણ મા સોહેઈ જેવિ મુનિવર પરિવરિઉ, લક્ષણતર્કવિચાર જાણ સંયમસિરિ વરિયઉ. જિણરાજસૂરિ પટ્ટહિ જયો, જિનવધનસૂરિ અસરે, ચિરુણંદ સમુદાય સમ ખેમવંત કલિરવ કરો. ૧૦ અવ મંત્રિ મહારુ માય લખમણિ ઊરિ ધરિયલ, તપિ સંયમિ સયણ લખણું પરિવરિયઉ. આગમ ગ્રન્થ પ્રમાણ પમુહ વિદ્યા વકખાણ એનહિ, સારાસાર વિચાર સહલ તે પહેંતરિ આણહિ. જિણરાજસૂરિ પટ્ટયરણ શ્રી જિણવધનસૂરિ ગુરુ. સમુદાય સહિત મંગલકરણ, ભૂય જેમ જયવંત ચિરુ. (1) મો. વિનયસાગરજી ગુટકા નં.૩૩. (ગૌતમસ્વામી, કાલિકસુરિ વિશેનાં ૪ પદો પછી ખરતર ગુર્નાવલી શરૂ થાય છે.) - [જેમણૂકના ભા.૧ પૃ.૮૨-૮૩.] ૩૬૫. સિદ્ધસૂરિ (૭૬૦) પાટણ ચૈત્ય પરિપાટી ગા) ૬૪ ૨.સં.૧૪૭૬ આદિ– નિય ગુરુ પાય પણ મેવિ, સરસતિ સામિણું મન ધરિય, હિંયડઈ હરસ ધરેવિ, ગાયમ ગણહર અણુસરિય, Page #515 -------------------------------------------------------------------------- ________________ દેવદત્ત [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ મણિસુ એત પ્રવાડિ અણહિલપુર પણ તણિય, - મુઝ મન ખરીય રહાંડિ, ઉિ મતિ નિરમલ અતિ ઘણય. ૧ અંત – પણ પ્રસિદ્ધ હરખિ કિદ્ધા ચૂત પ્રવાડિ સુડામણિ, ભણતાં ગુણતાં શ્રવણિ સુણતાં, અતિત છ રળિયામણી, પભણ્યા જિ કેઈ નામ તેઈ, અવર જે છે તે સહી, છિ હુનર વરસઈ, મન હરિસઈ, સિદ્ધ સૂરિંદઈ કહી. ૬૪ (૧) જેસ.ભં. (૨) અભય જૈન ગ્રંથાલય. [જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૮૩. ડે. ભોગીલાલ સાંડેસરા (સંબોધિ, ૧૯૭૫-૭૬) કૃતિની રચના સંવત ૧૫૭૬ માને છે.] ૩૬૬. દેવદત્ત (ખ) રા ઉદાસુત, છાડગોત્ર) (૭૬૧) જિનભદ્રસૂરિ ધૂવઉ ગા. ૨ સિસિગરછમંડણ મયણ રિણ, ખંડણ ધીણુગ નંદણુ એ, મિલિ સુદરસણ અમૃત વરિસણુ, વણ સુલલિતુ એ. ક્રોધ ન માયા લોભ નિવારણ, ધારણુ સંજમુ નિર્મલુઆ, સચલ શાસ્ત્ર વ્યાકરણ વખાણુણ, સંધ સભાપતિ ઉધરણુઉ. ૧ અસરણ સરણ સૂરિ મંત સમરણ, કરણ કવિત મતી એ, વાદિય પંચાયણ વિદુર વિચક્ષણ, છત્તીસ ગુણલંકધુ એ. જિનરાજરિ પાટ ચિંતામણ, ભદ્રસૂરિ ગુરુ સહકરું એ ભણે દેવદત્ત વહર ઊદા સુત, સહિ છાવડ સહકરણ હે. ૨ (૧) અભય જૈન ગ્રંથાલય. જૈિમગૂકરચનાએ ભા.૧ ૫.૮૫.] ૩૬૭. ભરઈદાસ (૭૬૨) જિનભદ્રસૂરિ ગીત ગા. ૨ મનમથ દન મલિનિ મન વર્જિત, તપ તેજ દિનકરૂ એ, મહિમ ઉદધિ ગુરુયા ગ૨છ ગણધરસકલ કલાનિધિ એ, વાદિ તરકિ વિદ્યા ગજ કેસરિ, જોગ જુગતિ યતિ સંપુનું, આપ વશિકરણ મુખનિધિ, સંઘ સભાપતિ મંડણ. ૧ ચતુર્દિશ પ્રગટ અમૃત રસ પૂરિત, જ્ઞાનિ ગે રેખગ..., પંચ મહાવૃત મેરૂ ધુરંધર, સંજમ સુગ્રહિતુ એ, જિનરાજસૂરિ પાટ સસિ સોભિત, ભણતિ ભિરઈદાસુ મણહરુઆ, જિણભદ્રસૂરિ સુગુરૂ ગુણ વંદઉ, મનવછિત ફલ પામઉ એ. ૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ 'દરમી સદી (૧) અભય [જૈમણૂકરચનાએ ભા,1 રૃ.૮૫-૮૬] ૩૬૮. જિનભદ્રસૂરિશિષ્ય [?] (ખ૰) [જિનરાજસૂરિપદ્યે જિનભદ્રસૂરિ આચાર્ય કાળ સં.૧૮૬૧-૧૫૧૪.] (૭૬૩) + ખરતર ગુરુ ગુણ છપ્પય પદ્ય ૩૨+૧૬ = ૪૮ સ.૧૪૭૫ [૪૫૧] જિનભદ્રસૂરિશિષ્ય લગભગ આ છપ્પા સમયે-સમયે છૂટક રૂપમાં તા જાતા હશે. એની હસ્તપ્રતે અમારા સંગ્રહમાં છે જેમાં એકમાં ૩૨ પદ્ય છે, બીજીમાં ૧૬ પદ્ય વધારે છે. આદિ – સે ગુરુ સુગુરુ વિદ્ધ જીવ, અર્પણ સમ જાઇ, સે ગુરુ સુપ્રુરુ જ સચ્ચ રૂવ, સિદ્ ત વખાણુઇ, સા ગુરુ સુગુરુ જી સીલધર્મી નિમ્મત પરિપાલઇ, સેા ગુરુ સુગુરુ જ દુર્વ્યસંગ, વિસમ સમ ભણૢિ ટાલઇ, સે વેત્ર સુગુરુ જે મૂત્ર ગુણુ, ઉત્તર ગુણુ જઇણા કરઇ, ગુણવંત સુગુરુ ભે! ભવિયણુ, પર તારઇ પ્ણુ તરઇ. અંત – દુષ્ટ ઘટના ઘટિત કુટિલ, કપટાગમ સૂત્કટ, વાવાાત્કટ કરટિ કરટ, પાટન સિ·àાગ્ભટ, નટ વિટ લપટ મુક્ત નિકટ, વિન તારિ ભટટ, હાટક સુથટ કિરીટ કાટિ, ધૃષ્ટ ક્રમ નખ તર જટ, વિસ્ટપ વાંછિત કામત્રટ, વિધડિત દુષ્ટ ઘટ પ્રકટ, જિનભદ્રસૂરિ ગુરૂવર ક્રિકટ, સિતપટ શિરા મુકુટ (૧) અભય જૈન ગ્રંથાલય. ૧ પ્રકાશિત : : ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ. ૨૪થી ૩૬. [જૈમણૂકરચતાએ ભા.૧ પૃ.૮૪. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે તેમજ ગુર્વાવલીમાં જિનભદ્રસૂરિનું નામ આવેલું છે તેથી કર્તા એમના શિષ્ય જ હશે એમ કહેવુ મુશ્કેલ છે.] ३७ ૩૬૯. જિનભદ્રસૂરિશિષ્ય (૭૬૪) જિનભદ્રસૂરિ ગીત ગા, પ આદિ- માઇ એ દીડઉ માણિ મેલ્હિ સૂઙ્ગીય એ છંપત્તિ આવતઉ એ, કહિ અમ્હે ગુરુ આવતઉ દી, કહિ લય વદ્વાવણી એ. ૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ યમરાજ [૪૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ અત સરસિવ ડિવ સેવન પાટુ, સાસણિદેતિ સેસ વધારિય એ, ગુચ્છપતિ ખાઉ જિણભદ્રસૂરિ, સંધમ`ડળુ ગુચ્છઉદ્ધરણુ. પ (૧) અભય. (૭૬૫) જિનભદ્રસૂરિ અષ્ટક ગા. ૯ આઢિ – ભવિષણુ ભા ભડ સુણુ બધુ દલુ, જિવિરિ ચાહ, જિષ્ણુભસૂરિ મણિરાય સું સમર, મહાંગણુ જિમ લડતું. ૩ અત – રિષભ અજિત સ’ભવ જિણિ અભિનંદણુ સામિક સુમત્તિ પદ્મ, મણુરાઉ જિષ્ણુ જિત્તુ કાહ, ઝાણુાનનલ લિઉ, માહમલ્લુ જે િનથિ, માયા પિણુ ટાલિઉ, કુમત પ્રમુખ નટ વિકટ સુભટ, જિષ્ણુ હેલહિ જિત્ત, પચ વિસય પરિહરવિ જેણુ, જયલચ્છિ ધત્તા, ભવ ભવણિ રમણિ મિહેવિ કર, નાણુ સુદસણુ નિ રિ, જિનભદ્રસૂરિ ગુરુ પિણકર, ચરણ રમણ લીલા વરિ | (૧) અભય૦ (૭૬૬) જિનભસૂરિ ગીત ગા. ૯ આદિ – પહિલઉં પણમીય દેવ, દેવ તણા જુ દેવ, ગાઇસુ ગણહરુએ, જિનભદ્રસૂરિ ગુરુ એ. ધીણિય સાટુ મલ્હાર, ખેત કુખિ અવતાર, ગુણવઇ સહગરૂ એ મહિમાસાગરૂ એ. અંત – શ્રી જિનભદ્રસૂરિ રાઇ, દીઠઉ પાતક ાઈ, સુમતિ સુજાણ ગુરુ એ, નંદઉ તાં ચિરૂ એ, (૧) અભય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૮૬-૮૭.] ૩૭૦. ધનરાજ (૭૬૭) મ*ગલકલશ વિવાહલુ પદ્ય ૧૭૦ ૨.સ. ૧૪૮૦ આદિ- પરમગુરુ આદિજિણ નમવિ પભÌસુ, મ*ગલકલશ વીવાહલઉ એ, પુહિવ મનેરા માલવ દેશ નામિ, પરિણામ રલિયામણુ એ, ઉજેણી વરનયર સુવિસાલ, પૂરિય ધ‚ કણ રણ ખાણિ, સિધુ અરિગંજણી દિલ્ય ! તણુ, ભૂપાલ વયરસિંઘ વર નિરંદા, ૧ અંત – ઇસા કરમન સુણુ વિચાર, મ*ગલલશ વિરત સસારિ, Page #518 -------------------------------------------------------------------------- ________________ [૪૫૩] અજ્ઞાત (જયસાગરાપાધ્યાય) દેવલાક પાંચમઇ જિ નઇ, ભવિ ત્રીજઇ વલિ સિદ્ધિ લહેઇ, સવિત્સરિક વિક્રમનઈ કહી, ચઉદઇ સઈ અસીયઇ એ સહી, મૉંગલકલસ ચરિતુ સુવિસાલ, ધનરાજિ ઈમ કહિય વિસાલ, પઢઇ ગુણુઇ એકમના સહી, તિહિ રિ આવઇ નવનિધિ સહી, -ઇતિ શ્રી મોંગલકલશ ઉપઇ સમાપ્ત, - (૧) સં.૧૭મી સદીની પ્રત, પ. સ'. ૬-૧૬, અભય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૮૭-૮૮] ૫૬૨મી સદી ૩૭૧. અજ્ઞાત (જયસાગરાપાધ્યાય) (૭૬૮) નગરકા ચૈત્ય પરિપાટી ગા૦ ૧૫ ૨.સ.૧૪૯૭ આદિ– દેસ જાલ ધર મતિ ભરે, વદિસુ જિવર ચંદ, ઠામિડ઼ામિ કતિક કલિય, વિહસિય તરુ બહુ કંદ. અંત – સંવત ચઉર્દુ સત્તાણવઇ (૧૪૯૭) એ, જે વંદિય જિષ્ણુરાય ચેઈડર પ્રતિમા થુણિય, ભાંડુ પમિય પાય, ઇય સાસય જે દેવકુલ ન દીસર પાયાલ અમર વિમાણે બિંબ જિષ્ણુ તે વ ંઉ સર્વિકાલ. (૧) અભય. ૧ ૧૪ [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૮૮, ‘જયસાગરાપાધ્યાય' એ કર્તાનામના તર્ક થયા છે, તે રચનાસંવતને કારણે જણાય છે. જુએ આ પૂર્વે પૃ.૫.] ૬૮. દયાસિ હગણિ (ત૦ રત્નસિંહસૂરશિ.) [જુઆ આ પૂર્વે પૃ.૬૨.] ૧૫ (૧૦૪) સગ્રહણી માલા૦ ૨.સ.૧૪૯૩ .િશ્રા. શુ. ૧૪ શુક્ર આદિ – હિવ ભુવનપતિ-પતિનઇ જધન્ય આઊખું કહીઇ છð, દેશ ભુવનપતિનઇ જધન્ય તુ ન ટાલ છેાડુ જંતુ દશ સહસ્ર વરસ આઊખૂ. હુઇ (૨) હિવ ભુનપતિન‰ ઉત્કૃષ્ટઉં આઊખૂ કહીઇ છા.... અંત – ગતિ ૮ આગતિ ૯ એતલે પ્રકારે અનાકાર ઉપયોગ ણિવ (×) (૭૬)... સંવત ચઊદસ તાઇ દ્વિતીઇ શ્રાવણુ સુદિ ૧૪ શુક્રવારિ તપાપક્ષિ ભટ્ટારક શ્રીરત્નસિ’હસૂરિનઈં શિષ્યઇ પંડિત દયાસિ હગણીઇ એ બાલાવખાધ રચિ... —ઇતિ શ્રી સંગ્રહણીનુ અર્થાં ખાલાવખાધ સોંપૂર્ણ ઉઉ. (૧) શ્રી સં.૧૫૦૧૧ [૧૫૦૧ ? ૧૫૧૧] જઇષ્ટ વદિ ૭ દિને Page #519 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૫] જૈન ગૂર્જર કવિઓ: ૧ વીરામ મહાનગરે લિખિતમ ગ્રંથાત્ર ૧૭૫૭, ૫.સં ૪૦-૧૪, પૃ. સ્ટે. લા નં.૧૮૯૨.૪૩૨/૧૯૮૧. જેહાપ્રોસ્ટા પૃ.૩૭૭.] ૩૭ર. અજ્ઞાત (૭૬૯) મૃગાપુત્ર કુલક ગા. ૪૦ રચનાની ભાષા તથા શૈલીને કારણે એ ૧૪-૧પમી સદીની લાગે છે. આદિ– નમવિ સિરિ વિરજિણ, જણિય જણ સિવ સુહે, કમરણ ગહણ, નિડણ જે હુએ વહે, ભાષિસુ ભાવેણ ભવભયહભંજણ પરે, મિઆપુત્તસ્સ મુણિનાહ ચરિએ વર. અંત – તિજગ સમચિત્ત સિરિ વરહ સુપવિત્તયં, મિઆપુત્તસ્સ જે ભણઈ સુચરિત્તયં, વિવુહ વિભાણ વિલઇ વિવહ૫રે, લહઈ સુહ સર રજજાણ તે ઉપરે. –ઈતિ મૃગાપુત્ર કુલકં સમાપ્તમિતિ. (૧) સં.૧૭મી સદીની પ્રત, પં. દયા કમલમુનિ લિખિત શ્રાવિકા સુ પઠનાર્થ. ૫.સં. ૨–૧૩. [ભ. ?] [મગૂકરચનાઓં ભા.૧ પૃ. ૮૯-૯૦. કૃતિની ભાષા પ્રધાનપણે અપભ્રંશ જણાય છે.] ૩૭૩. જયશેખરસૂરિશિષ્ય (૭૭૦) ઉપધાન સંધિ ગા. ૨૫ આદિ- લવદ્ધિયમંડણ દુહસયખંડણુ. પાસ જિણિ(૬) નમેવિ કરિ, જિણધર્મ પહાણ તવુ ઉવહાણહ, સંધિ મુમુહુ જણ કનુ ઘરિ. ૧ સિરિ ચરમ જિણેસર વદ્ધમાણિ, પભણિઉ જહ ગેમ મહુર વાણિ, સિદ્ધાંત મઝિ જસુ પઢમ લીડ, તસુ ભણિઉ પમાણુ મહાનિસીડ. ૨ જહ ગિરિહિં મેરૂ ગહ ગહણ ચ દુનિવઈણ ચક્રિ સુરગણિ સુરંદ, તહ વીર જિસપિ તવ પહાણ, ઉવહાણુ ભણિઉ ગુણગણનિહાણ ૩ જે નિમ્મલ વણ જણ સીલવંત, સમ્મત કલિય તહ પુનવંત નરેગ દેહ ઢઢ ધમ ગેહ, તવ સત્તિ જત્ત પરિચર ગેહ. ૪ Page #520 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૫૫] અજ્ઞાત એવવિધ સાવય સાવિયાય ઉવહાણ વહહિ કય ભાવિ ભાય, સાહજિજણ વિયય કુડવયસ, સામગ્નિ સુગુરુ નિમલ વયસ્સ ૫ અંત જન્મતરિ તુહે હુઅ સુલહ બૌહિ, ભવ ભણ પાવ કિય તઈ વિસહિ, અહ સંધ ચઉન્વિત વાસ લેવિ, તે ધનુ સુલકખણુ ભણિ ખિઈ. ૨૨ સુગંધ કુસુમ વા માલ તામ, તસુ બંધુ ઠઈ કડિ જામ, વજતિ ગહરિ તં પંચ સદિ, નશ્યહિં અનુગાયહિં અઈ સુ સક્રિ. ૨૩ ઉવહાણ પવરૂ તવ ઈમ કરેઈ, નિય ધણુ તણુ છવિયફલુ ગહેવિ, જઇ સિદ્ધિ ન પાવહિં કાલ જોગિ, સહુ લહહિં તકવિ ગય અમર લોગિ. ૨૪ ઈવ તવ ઉવહાણ સંધિ પહાગુહ, જયસેહ(૨) સૂરિ સીસિ કિય, જે પઢહિં પઢાવહિં અનુમનિ ભાવહિં તે પાવહિં સુ પરમ પ. ૨૫ -ઈતિ ઉપધાન સંધિ. (૧) અભય જૈન ગ્રંથાલય, બીકાનેર. જૈિમગૂકરચનાએ ભા.૧ પૃ. ૯૦-૯૧. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.]. ૩૭૪, અજ્ઞાત (૭૭૧) શ્યલપાટમંડલ પાર્શ્વ સ્તવન ગા. ૭ આદિ – પાસ જિસેસર પણમિયઈ ખરતર તણાં વિહારિ, સામલવન સુહામણુઉ, સખિ ગાય૩ હે મન ચર રગિ, કયલ૫ાટે મુખ મંડણઉ એ, કહેડઉ હે પાસ જિર્ણોદ પૂનિમ ચંદ સોહામણુઉ, મુઝ હિયડઈ હે લાગુ રંગુ. અંત – આસસેણિ કુલ ચંદલ ૩ વામા ઉરિહિ હંસ, સોઈજિ સામિ સવિ થુથુણ, સવિ ગાવઉ હે મન ચ ૨ગિ, શ્યલપાટ મુખ મંડણઉ, કહેડલ હે પાસ જિર્ણદ લ૫ાટ મુખ મંડણ૩ સખિ. ૭ (૧) અભય. [જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૯૧] ૩૭૫. અજ્ઞાત (૭૭૨) કયલવાડ પાર્શ્વનાથ સ્તોત્ર ગા. ૧૦ Page #521 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ આદિ – "જય કચલવાડપુરમંડણ, પાસ જિસરૂ પાવવિહંડ, તિહુયણ જમણણણંદણ, સંયુમિ દુજજનિકંદણું. ૧ વાણારસિ પઈ જમિ પવિત્તિય, વામા કુ૭િ સિપ વરે મુત્તિય, આસસણ કુલ ગણિ દિવાયર, નવ કર માણ દેહ કરુણાયર. ૨ અંત – ઇય પાસ જિણવ, પણય સુરતરૂ, કલવાડઈ સંકિંઉ, ચિરુ કાલુ નંદઉ ભવિય વંદહુ, નાગરાય અહિઢિી. ભવજલહિ તારણુ ઉદયકારણ, સા ફણ સિરિ ભૂસિવું, દુઠ્ઠારિનાસણ પચડસાસણ, મિરછ કલિહિ અસિ3. ૧૦ (૧) અભય. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૯૨. “ઉદયકારણુ” શબ્દને કારણે “ઉદયકરણ કર્તાનામની પણ સંભાવના કરવામાં આવેલી જે ચોગ્ય જણાતી નથી. કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે.] ૩૭૬, અજ્ઞાત (૭૭૩) નપુલાઈ મહાવીર સ્તવન ગા. ૮ અત – જય વીર જિણેસર તિજય રાય, નફૂલાઈ સંઠિય નમઉ પાય, તુલ દંસણિ નાસઈ પાવ વિંદ, જય ભવિચણ નયણ ચકાર ચંદ. ૧ અંત – નડલાઈયમંડણ જણ મણઆણંદણુ વાદ્ધમાણ જિણ જે થઈ, તહ વંહિ ઉ સિઝએ ભવદુહભરુ ખિજૂએ બંભસતિ હેઈ ઉદયકરે. ૮ (૧) અભય. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૯૨.] ૩૭૭. સજજણસુત (૭૭૪) પાશ્વનાથ સ્તોત્ર ગા. ૮ આદિ – ભવભવ વણગણદહણું, દરિદ્રરોગારિ દુરિયનિદ્દલણું, સિદ્ધિપુર કય નિવાસ, સાવિ સુમરામિ જિણ પાસ. ૧ અંત - ઇય પાસનાહ દેવ સરિય, સાજણસુએણુ અપહિય, જે ત સરઈ તિસઝે સો પાવઈ વંછિઇ સુહાઈ. (૧) અભય જૈન ગ્રંથાલય. [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ.૯૩. કૃતિની ભાષા અપશપ્રધાન જણાય છે.] Page #522 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૫૭] અજ્ઞાત ૩૭૮. અજ્ઞાત (૭૭૫) ચતુર્વિશતિ જિન સ્તવન ગા. ૨૮ આદિ- મેહ મહાભડ મચ મહણ, રિસહ જિણેસર દેવ, કરિ પસાઉ જિમ હેઈ મમ, ભવિભવિ તુહ પય સેવ. ૧ ભુવણવિભૂસણ અજિયણિ, વિજયાદેવિ મલ્હાર, ભવસાયર નિવડંત મહ, રાખિ ન તિહુયણ સાર. અંત - નિય અવતરણિહિ તાય ધરિ, લચ્છિહિં ભરિય ભંડાર, અતુલ મહાબલ વીરજિણ, જય જય જગ આધાર. ચઉવીસહ જિણ સંયુવણુ, પઢઈ ગુણઈ બહુ ભત્તિ, તે નર નિમ્પલ નાણુ નિહિ, પાવઈ સિવસુહ ઝત્તિ. (૧) અજ્ય જૈન ગ્રંથાલય. (૭૭૬) ધર્માધમ વિચાર ગા. ૧૬ આદિ – ચઉદ પૂરબ માહિ જે સારુ, પહિલઉ ધુરિન સમરઉં નવકારુ, પભણિસુ ધમાધમ વિચારુ, જીણુઈ જીવુ તરઈ સંસારુ. ૧ ધમ્મુ ધમ્મ પભણઈ સહુ કોઈ, ધમ્મ કરઈ પુણ વિરલઉ કેઈ, ધર્મ તણઉ તિણિ બૂઝિઉ સારુ, જિહ ચિત્તિ ક્રોધુ નહી અહ. કારુ. ૨ અંત – અજજ મદ્વગુણ સંજન, સવે વાર જીવ નિર્મલ ચિત્ત, કપાલિ કેવિ ન દહઈ, ઇસુઈ કરમિ મયુરણ લહઈ. ૧૫ તપુ તપઈ ભાવણ ભાવંતિ, શુદ્ધિ ચિત્તિ જે દાન દીયંતિ, ક્રોધ માન માયા પરિહરઉ, ઇણિ પરિ સ્વગકિ સંચરઉ. ૧૬ (૧) અભય જૈન ગ્રંથાલય. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧).] (૭૭૭) નંદીશ્વર ચોપાઈ ગા૦ ૧૧ આદિ- નંદીસર વર દી૫ મઝારિ, સાસતાં તીરથ જુહારિ, જિહિં અરય તિહિં આવાગમણ, સતયણ દેખાય એક ભવણ ૧ ઈસા ભુવન તિહિ બાવન એહ, જોડણ બહુત્તરી બાવન ઊંચા નેય, પહુલઉં પણિ જોયણુ પંચાસ, તે વંદીતઈ પૂરઉ આસ ૨ અંત – સરવાલઈ હિવ લેખઉં જોઇ, બાર ચલેક અડતાલિસ હેઈ, ચિહું અંજણ ગિરિ તીરથ યારિ, ઈણિ પરિ બાવન્ન ગિણી જુહારિ. ૧૦ Page #523 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ બિંબ સંખ્યા તહ ગણિય જાણિ, છ સહસ ચઉસય અડયાણસ મણિ, ઇય નંદીસર વંદીય દેવ, અન્નવિ સાસય નમઉ સસેવિ. ૧૧ (૧) અભય જૈન ગ્રંથાલય. [મુથુગૃહસૂચી.] (૭૭૮) વિમલાચલ આદિનાથ સ્તવન ગા ૦ ૨૧ આદિ-નાભિનરિંદમડાર, મુરુદેવિ માડિય ઉરિ યણ, અવગત રૂપિ અપારુ, સામિય સેજ સય થણિય. અંત - ....ય પયપંકય સેવ, વિમલાચલ મંડણ રિસહ, અહનિસિ પણમઉં દેવ, અવર ન કાંઈ ઇછિય એ. ૨૧ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ ૯૩–૯૫.] ૩૭૯ અજ્ઞાત (૭૭૯) ધર્મપ્રેરણું અથવા સુભાષિત દેહા પદ્ય ૧૫ આદિ- જિણવર દેવુ સુસાહ ગુરુ, જસ હીયડ જિણધમ્મુ, સવ્ય કમ્ જયણ કરઈ, તસ લઈ સફલઉ જ મૃ. અંત – ચંદ્રસહી જે નિતુ કરઈ, અવિચલ મનિ પાલતિ, તી બીજય ભવિ દેવત્ત લહઈ, કવડિ જખ જિમુ હુંતિ. ૧૪ જીવદયા સાચઉ વયણ, પરધન જે ન હિતિ , સીયલ જ પાલઈ એકમનિ, તે સહિ સુખ લહૈંતિ. ૧૫ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકના ભા.૧ પૃ.૯૫ તથા ૧૧૪. એક જ કૃતિ ભૂલથી બે વાર નોંધાયેલી છે.] ૩૮૦. પદ્માનંદસૂરિ (૭૮૦) ચોવીસવટા પાશ્વનાથ નાગપુર ચૈત્યપરિપાટી ઑાત્ર ગા૦૯ આદિ – જય મંગલકારણ દુરિયવિદારણ, ભવભવવારણ પાસ પહે, નાયઊરિSિ નિયરિહ ભતિહિં પૂરિહિં, ચઉવીસવાય જિણ ગુણ હે. ૧ અંત – ઇય બહુવિહુ ભત્તિહિં વિહિસન્મતિહિં, આરાધઉ જિણવર સયલ શ્રી પદમાણંદસૂરિ દેસણ મણિધરિ, સાવય કુલ કી જઈ સફલ. ૯ (૧) અભય. (૭૮૧) ચોવીસવટા પાશ્વનાથ સ્તુતિ ગા. ૪ આદિ- સયલ સહકારણે ભવિયજણતારણે, Page #524 -------------------------------------------------------------------------- ________________ [૪૫] નામ ગહરેણુ દુહ-દુરિય-નિવારણા, નયર નાચર જસુ અધિક મહિમા ગુણા, જયઉ શ્રી પાસુ ચઉવીસષય જિજ્ઞેા. ૧ અત - • સુદ્ધ સઝત ધાતિ જે દેવયા, ધરણ ૫ઉમાચવઇરુદ્ધે અ'બાઇયા, ધર્મી કમ્મેસુ તે કરઉ સાન્નિધ્ય, સયલ સોંધરસ પૂરતુ સુહ×પય, ૪ (૧) અભય. (૯૮૨) વધનપુર ચૈત્યક્રિષાઢી સ્તવન ગા૦ ૯ દ–ગ અઇ પુરિ વધણુઉર, સિખરબદ્ધ ભવિયણ મહિય, સાહઇ બહુ પ્રાસાદ, દંડ કલસ ધયવડ સહિય, અંત - આરાધક અરિહંત પદમાણુ દરિ ઇમ ભણુએ, તે રિદ્ધિ વૃદ્ધિ જયવંત, જે પ્રમઇ જિષ્ણુ પ્રહસમએ, (૧) અભય. [જૈમગ્રકરચનાએ ભા.૧ પૃ.૯૯-૧૦૦, કૃતિક્રમાંક ૭૮૧માં કર્તાનામ પંદરમી સદી નથી.] ૩૮૧ અજ્ઞાત (૭૮૩) દ્વાદશભાષાનિબદ્ધ તી માલા સ્તવન ગા. ૩૬ આદિ – ય સુરેસુર નમવિ જિજ્ઞેસર, તિહુઁયણુ જણુ મણુ કમલ ક્રિડ્રેસર, ઉઢèાય.અહલેાય-મંડળુ, તિરિય લેય ભવભયદુહુ ખ ડણુ. ૧ અંત – સિવસિરિ મણિમાલા વન્શિયા તિત્થમાલા, વત્ર ગય ભત્ર ત્રાલા કિત્તિ કિત્તિ વિસાલા, સિવસુહ ફલ રુકખ દેઇ તત્ત પરુખ, નિહષ્ણુ ભવદુઃખ' વંયિ હાઉ સુખ.... (૧) અભય. (૭૮૪) કેાશા પ્રતિબેાધ ગા. ૧૫ આદિ – કમલત્રયણુ કેશા ભણુ, કહુ કિંત દીઈ દેસ, વિષ્ણુ ભટતારહ દીડા ઈમઇ કીજઈ સેાસ, અત અજ્ઞાત સાલૂણા વાલમ સાદું દૈઇ ન મયણુ હુણુઇસઇ ખાસિય, રાણા થૂલિભદ્ર તૂઝ વિષ્ણુ, તૂ' વિષ્ણુ રણિ ન જાએ, ચક્રવાકી જિમ ચક્રવાક વિષ્ણુ દિવસ દેહિકડા જાએ, મું જગુ ઊવસું પ્રીઅ તૂઝ વિષ્ણુ. આંચલી, કૈસા પુછુ વિમાસી, કીધઈ ક ત વિચાર, ૯ ૩૬ ૧. Page #525 -------------------------------------------------------------------------- ________________ અાત [૬૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ નાહ પસાઈ પામીઉં, સમકિત સુકૃત ભંડાર. ૧૪ સાલૂણા. રિષિ બોલાઈ કેશા સમી, નારિ નહીં ગુણવંતિ, મનું જાણું મણવલ્લી, મિલીય સરીસી કંતિ. ૧૫ સાલૂણ. (૧) અભય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૦૦-૧૦૧.] ૩૮૨. અજ્ઞાત (૭૮૫) + શત્રુજય ચિત્ય પરિપાટી ગા૦ ૪૧ આદિ– સરસતિ સામિણિ નમિય પાય, સિરિ સેત્તજ કેરી, ચતુ પ્રવાડિ રચિસુ હેવ, મનિ રંગિ નવેરી. પાલીતાણુઈ એ પાસ વીર, લલતાસરિ વંદુ, નેઅિહિં કડણિહિં નમીય પાય, ભવદુખનિકંદુ. ૨ અંત – સેત્રજ ગિરિવર સિયે ધણીય નરેસૂયા, ઊગિઉ અભિનવ ચંદ, સૂરતિ પરમાનંદ દિય નરેસૂયા, ટાલઈ સ વિ છિંદ. ૪૦ રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરી નરેસૂયા, બેલે ચૈત્ય પ્રવાડિ એહ, તીરથ યાત્રા ફલ દિયએ નરેસૂયા, નિરમલ કરય સુદેહ. ૪૧ (૧) અભય૦ (૨) જુની પ્રત, પ. ક્ર.૧૫થી ૩૧, પં. ૧૫, તેમાં 'પ. ક્ર. ૧૭થી ૧૮, પુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૨૦૮/૧૯૪૫. [પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.] [જેમણૂકરનાએ ભા.૧ પૃ.૧૦૨; જૈહાપ્રોસ્ટા પૃ.૩૨૯. જેમણૂકરચનાએ ભા.૧માં કર્તાનામ “પરમાનંદ (8)” મૂકહ્યું છે, પણ એ શબ્દ કર્તાનામવાચક નહીં પણ પરમ આનંદ' એ અર્થને વાચક જ જણાય છે. મુકિત પાઠમાં આ છેલ્લી કડીઓ નથી.] ૩૮૩. અજ્ઞાત (૭.૬) શત્રુજય ચૈત્યપરિપાટી ગા૦ ૩૬ આદિ – વાગુ વાણિ સુપસાઉ કરે, સામિણિ પૂરિ રહાડે, શ્રી શત્રુંજય જિણ ભુવણિ, ભાવિહિં ચેત્ર પવાડે. પાલીતાણઈ તલહઠીય, નવરહ માહિ વિહાર, નરવઇ કુમરિહિં કારવિલે, પાસુ જુહારિસ સારે. અંત – છૂટઉ સવહિં આગદહ, આવિય ભલઈ સંસારે, સિદ્ધિક્ષેત્ર જુહરિય એ, નવનિદ્ધિ પડીય ભંડારે. પઢિસિઈ ગુણિસિઈ નિસુણિસિઈ, ચેત્ર પ્રવાડિ જિ એય, Page #526 -------------------------------------------------------------------------- ________________ [૪૬૧] તીહ બડાઈં જાત્રલે, હેાસિઇ નિરમલ દેહ. પંદરમી સદી (૧) અભય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૦૩.] (૧) અભય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૦૩. ૩૮૪, માણિકચસૂરિ (૭૮૭) રાજિમતી ઉપાલભ સ્તુતિ ગા॰ ૧૮ આદુ – પવાડ દીઉ પ્રભા જીણુ વેલાં, તજી રાજ રાજમતી તીણું દેલાં,. હુસી જીવસ ધારૂ ર્ ણુ જાતિ, પછઇ પાછિલા કાજ રે તીણુ ભાતિ. ૧ અંત - નિ નિ કાયા કરી સીલ પાલી, રમઇ રાયસઇ મુગતિ સિઉ હાથિંતાલી, કહઈ સુગુરુ મણિસૂરિ મહુર વાણી, જઉ સંધ સમુદૃાય. રાજલિરાણી, ૧૮ માણિકયસુરિ ૩૮૫. ધનપ્રભ (૯૮૮) નેમિનાથ ઝીલણા ગા. ૯ આદિ – રાજદે વર દેવ દેવર, રૂપિણુ ગાઇસા ઝીલણૂ` એ, - ૩૬ ઊલટીઉં મન હેવ ચાદવ જિષ્ણુ ગુણિ, લાગુ છઈ રહે કડઉ એ. ૧ વલસરી વરમાલ પહિરણ, કરણી ફૂલડે. ગૂથી. એ, સિદિવિસુત સુકુમાલ સુલલિત, સેવત્રડે સઇરુ સિણુગાર ઉ એ. ૨ અંત – મૃગમદ કુકુંમ નીર ખાવતચદન સી`ગી સ`પૂરી એ, નાયક ઞ શરીર વિવલિ ખલખલિ કરŪ તે છાંટણુ એ. ૮ ઇસી અપૂરખ રીતિ ગુણુરચણુાયર રામતડી રમઇ એ, પૂરઇ મનની પ્રીતિ, ધનપ્રભ ગાતાં સર્વિ સુખ પામીઇ એ. હું (૧) અમય. મુપુગૃહસૂચી.] [જૈમણૂકરચનાએ' ભા.૧, પૃ.૧૦૪.] ૩૮૬, અજ્ઞાત (૭૮૯) ગિરનાર ભાસ ગા૦ ૧૭ આદિ – સડી સેરઠમંડલ જાઈયઇ, રૉલ વર ગિઈ ગાઈ છે, જય જૂનઇગઢિ જોગાદિ દેવ, વીર પાસ જિગ્રેસર કરૐ સેવ, ૧ પાલિ વુલીય સાવન રેઢુ તીર, સીયલ જલ નિમ્મલ અય ગંભીર,. Page #527 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ તરુયર તલિ દીસઈ વિસમ ઘાટ, રવિકિરણ ન લાગઈ તીણ વાટ.૨ અંત – દીસઈ દુહ દિસિ તુંગ શૃંગ, સહસ્સે બલસ્સ વણ પમુહ ચંગ ત્રિહુ ભૂયણે ઉપમા નહી જાસ, ગગનાથલ છાંડહિ ભવડ પાસ. ૧૬ ગજપદ જ લિ નેમિઈ વય અંગ, પ્રભ પૂછય પૂરિસુ મનડ રંગ, ભાવિ ભગતિહિં ભણેસિઈ એઉ ભાસ, સિરિ નેમિ પૂરેસિઈ તીહ આસ. ૧૭ (૧) અભય. (૭૦૦) ગિરનાર વનતિ ગા. ૧૧ આદિ – હરખુ માઈ નહીં હોયડઈ કિમઈ, મઝ મનઉ ગિરનારિ ઘઉં રમઈ, લડત લોચન નેમિ નમન કરવું જિમ ન ચઉગઈ માંહિ વલિ ફિરઉં. ૧ અંત – વિષઈ વઈરી નઉ મદ ગિઉ ગલી, જિસ્થઈ આવઈ પાપ ન મૂવલી, માયણ મલલ તણઉ મઝ ભલે કિસઉ, જ૩ જિનેશ્વરછ મનિ હોઉં વસ્યઉ. ૧૦ દેવી સિવાનંદન નેમિનાથ, રાજમતિવલલભ વિશ્વનાથ, માગઉં નહી ગ્રામ ની સિદ્ધિ વાસુ, દેવ દેજે નિજ પાય વાસ. ૧૧ (૧) અભય. (૯૯૧) નેમિનાથ વીનતિ ગા. ૫ આદિ – ભલી ભાવના ભેટિવા નેમિ પાયા, હીઉં ઊલટઈ માન ની એન માયા, જમે જાગતી જાદવ જોઈ વાની, વસઈ વાસના તાસ દસઈ ન વાની. ૧ અંત – મનિ માનવઉ એહ સંસાર કૂડઉ, સદા સેવિવઉ રાજલકત રૂડઉં, ઇસી આસની આસ એ તાસ પૂજઈ, જેકે ભવા સુદ્ધિ જગનાથ પૂજઈ. (૧) અભય. (૭૨) બાર વ્રત ચેપાઈ ગા. ૧૯ આદિ – વંદિવિ વીરુ ભવિય નિવૃણે, આગામિ કહિઉ જિસેસર એહુ, પભણઉ જિણવરધમ મહંતુ, બારહ વતડ મૂર્તિ સમકિત. ૧ અખર એક ન પામઈ મારુ, નિસહુ ધમિય ધમૅવિચારૂ, સુકૃતપ્રભાવિહિં સુગતિ હેઈ, સાસય સિવસુહ પામઈ સેઈ. ૨ Page #528 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૬૩] સમરે અંત – સતી એક સહજઈ નારિ, દિનુ દાન કે માસ ચિયારિ, કેસંબી નયરી સુવિસાલ, જગિ જયવંતી ચંદણુબાલ. ૧૮ બાર વ્રત શ્રાવક સંભલઉ, ભાવનગતિ મનુ અવિચલ ધરઉ, સાચી વયણ અણુઉ સઉ દેઈ, જીવદયા વિણ ધરમુ ન હેઈ. ૧૯ (૬) અભય. (૭૯૩) સુગુરુ સમાચારી ગા. ૩ર આદિ – દલપહલ હેઠિ માણસ જન્મ, કીજય નિરમલ જિણવરધમ્સ, ગુરુ પ્રમીય જય સીયલ સાર, દુત્તર જીવ તરય સંસાર. ૧ ગરથ તણુઉ કરઈ પરિહારુ, સો ગુરુ જાણે તિહુયણિ સારુ, બાયાલીસ દસ વિશુદ્ધ આહારુ, સૂધઉ વિહરઈ કરઈ વિચારુ. ૨ અંત - પુવ ભવંતરિ સચીયા જોઈ, પાપશુદ્ધિ સામાયિક હેય, ધમ રઈ તે અવિચલ મતિ, સામાઈક્ક સીધઉ દમદત. ૩૧ પાસ જિણેસર તણાં પસાઈ, વિદન સેવે તે દુરિઈ જાઈ, પઢત ગુણુતા પૂજઈ આસ, લહઈ સુખ તે સિદ્ધિનિવાસુ. ૩૨ (૧) અભય. [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ. ૧૦૫-૦૮. ૮૭, સમરો [જુઓ આ પૂર્વે પૃ.૮૦.] (૭૯૪) નેમિચરિત રાસ ગા૨૮ આદિ– તારણિ જાદવ આઈલઈ, પસૂઆ દીધા દેસૂ એ, તીણું કારણિ પ્રભ તય રાયમાં, નેમ ચડઉ ગિરનાર રે. ૧ નજ શિણગાર કરિ અભિનવા, નેમિકુમર ચાલ્યઉ પરિણિવ, છપન કેડિ જાદવ પરિવાર, હઈ ગઈ સખિ ન લાભાઈ પાર. ૨ અંત – અમે અમાવસ કેવલનાણું, નેમિ તણ તુ નિખાર, રાજમતી સુ સંસઈ ગઉ, બાવીસય જિણેસર ભઉ, મગતિ રાણી રાજલ તણઉ યોગ, પઢત ગણુંતા નાસઈ રોગ, નેમિચરિત સુ સા નારી સુણઈ,પાપ (૫)શાસઈ સમરુઉ ભણઈ. ૨૮ (૧) અભય. [જૈમગૂકરના ભા.૧ પૃ.૧૦૮.] ૩૮૭, અજ્ઞાત (૭૫) + શિવચૂલા ગણિની વિજ્ઞાતિ ગાઇ ૨૦ સં.૧૪૦૦ લગભગ Page #529 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૬૪] જૈન ગૂર્જર કવિઓઃ ૧ આદિ– શાસનદેવ તે મન ધરિ એ ચઉવીસ જિન પય અણુસરી એ, ગેયમ સ્વામિ પસાવેલુ એ અમે ગાઈસિ શ્રી ગુરુ વિવાહલુ એ. ૧ અંત – દ્રાદિ તારા મૃગાવતી એ, સીતા ય મદરી સરસતી એ, સાલ સતી સાનિધ કરઈ એ, ભણવવાથી શ્રીસંઘ દૃરિયા હરઈ એ. ૨૦ –ઇતિ શ્રી ચિતકીર્તિસૂરિ મહત્તરા શિવચૂલાગણિ પ્રવર્તિની રાજલક્કીગણિ વિજ્ઞપ્તિકા શ્રાવિકા હીરાદે મેગ્યું. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૩૩૯. [જેમણૂકરના ભા.૧ પૃ.૧૦૮, ત્યાં “રાજલક્ષ્મીને કવયિત્રી ગણવામાં આવી છે, પરંતુ કાવ્યમાં “રાજલછિ બહન તસુ નામુ એ લીહ પવતણિ કરું પામુ એ એવી પંક્તિ આવે છે તેથી રાજલક્ષમી કાવ્યવિષય હેય એવું સમજાય છે. કાવ્ય શિવચૂલાગણિની સાથે રાજકિમી પ્રવર્તિનીને વિજ્ઞપ્તિ રૂપે રચાયેલું જણાય છે.] ૩૮૮. કીતિ રત્નસૂરિશિષ્ય (ખ) (૭૯૬) + કીર્તિરત્નસૂરિ ફાગુ ગા. ૩૬ સ.૧૫૦૦ લગભગ અંત – એરિસ સુહગુરૂ તણુઉ નામ, નિતુ મનિહિ ધરી જઈ, તિમિતિમ નવનિહિ સયલ સિદ્ધિ, બહુ વૃદ્ધિ સહજ ઈ. એ ફાગુ ઉછરંગિ રમઇ, જે માસ વસંત, તિહિ મણિ નાણુ પહાણ કિત્તિ, મહિયલ પસરત. ૩૬ -ઇતિ શ્રી કીર્તિરત્નસૂરિવરાણાં ફાગુ સમાપ્તઃ (૧) લિખિતે જયદેવજગણિના. પ્રથમનાં ૨૭ પદ્ય નથી. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જન કાવ્યસંગ્રહ પૃ.૪૦૧. જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૦૯-૧૦. કર્તાનામ અજ્ઞાત'ને સ્થાને અહીં “કીર્તિરત્નસૂરિશિષ્ય” મૂકયું છે.] ૩૮૯. કવિયણું (૭૭) માતૃકા ફાગ ગા. ૩૧ આદિ– અહે જિણચલણ સિર નમિય, પામિયા સહિગુરૂ માગુ, માઈય બાવન આક્ષર, પાખરીય કરી ફાગુ. ભલેય વલીય સુણિ ધામિય, સ્વામિય કહુંઈ વિચાર, મીડઉંય હાઉડલય ધરિસિઉ, તરિસિઉ સયલ સંસારુ. આગલિ દો દો લોહડી, જીભડી વોલિય આલુ, ઉંકારસ્ય માગમિ આગમિ, કહીયસ્ય સારુ. Page #530 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૬૫] નન્હેણુ વિલેપન પૂજિ ન તૂ જિન જિવરદેવ, મન મ ત તજિ નવકાર જ, સાર જ ભવિ ભાવે એહ. સિરિસવ્વ સમŪ વિષઇસુખ પરૂ દુ:ખ મેરૂ સમાણુ, ધર્મ ન બૂઝઇ પામર, કામ રમે ન અજાણુ. - અંત – રત્ન અમુલિક સીલહ, લીલહ તૂ. મ વિણાસિ, લસ મુત તૂ. તઉં પણ રાખિસિ પાસ. વ નવલીખૂંઉ... ખેલીય, જોઈય જિષ્ણુપય સેવ, સસિ કર જોડીય વીનવઉં, સેવ કરયં સુરુ દેવ. હવ કર જોડીય વીનવઉં, દીન વયણ સભારિ, ક્ષમા કરજ્યા ભવિયણ, કવિષ્ણુ એ આચારુ, માઈય અર્થ જે સૂઝ, સૂઝ ઇણુ સ’સારિ, પાઠ સ્સિા સવિ દહિંસિઇ એ, લસિઈં સુખ નરનાર. --પ્રતિ માતૃકા ફાગ સમાપ્ત ૩૧. અજ્ઞાત (૯૯૯) દ્વીપક માઈ ગા. ૬૪ ૩૦ જયસૂતિગણિ ४ ૨૭ ૨૮ (૧) અભય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૧૦-૧૧. વસ્તુતઃ ‘કવિષણુ' એ કર્તાનામ ન ગણાય. કૃતિ અજ્ઞાતકર્તૃક લેખાય.] ૩૯૦, જયમૂર્તિ ગણિ (૭૮) માતૃકા ગા. ૬૪ - આફ્રિ – આદિ પ્રણવ સમરૂ સવિચાર, ખીજી માયા ત્રિભુવનિ સાર, શ્રીમત ભણી જપુ નિશિદીસ, અરિહંતપય નિંન્દુ નામુ સીસ. ૧ ગણુહર ગરુઉ ગેાચમ સામિ, અખય નિધિ હુઇ તેહનઇ નામિ, નવનિધાન તહ · ચઊદ્ગય રયણુ, જે તિતુ સમરઇ ગૌતમ વય ધણુ, ૨ અંત – ક્ષિરતા દીસઇ સુરાસુર ઇંદ્ર, હરિહર બ્રહ્મા રવિ નઇ ચંદ્ર, ઉત્પતિ વિગમ કરŪ વિ જંતુ, અક્ષર એક અઇ અરિહંતુ. ૬૩ ગૌતમ માઇય અવિગત હુઈ, અનુભવિ જયસૂતિગણુ કહી, લેાકાલેાકિ એહનુ વ્યાપુ, તિ જાણુઇ જઉ જોઇ આપુ. (૧) અભય. [મુપુગૃહસૂચી.] [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૧૧.] ૪ ૩૦ ૩૧ Page #531 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત 1 આદિ – જિણ ચઉવીસઇ ચલણુ નમેવી, દીપક માઈ કવિ વ ભÌસા, દીપક માઈ ખેલઈ રાસ, નાગલપુરિ પ્રભ પ્રણમુ ઇ પાસ, પાસ જિષ્ણુસર તણુÜ પસાઈં, બાવન (પર) અક્ષર બહુયાંત્યાંઇ, માઈ દીઠું ત્રિભુવનસાર, અક્ષરિ-અક્ષરિ નવઉ વિચારિ. અંત - મંગલ વી૨ જિન્ગ્રેસરુ નામિ, મંગલ ગેાયમ સાહમ સામિ, મોંગલ જંબૂસામિ ઉચરૂ, મંગલ સયલ સંધ વિસ્તરૂ. મંગલ ભણતાં માહિિિસર, માઈ પણે તે પાદર કરી, પઢઇ ગણુઇ જે સુષુઇ વિચાર, ભવસમુદ્ર તુ પામઇ પાર. (૧) અભય. ૬૩ [૪૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ - (૮૦૦) આત્મમાધ માતૃકા ગા૦ ૬૪ આદિ – સમરવિ સવિ અરિહંત મણિ, સિવ મંગલ કર ધીર, માઈ બાવન અક્ષર, ખાલિસ્સું ગુણુ ગંભીર. ભલે પહિલ્લી અક્ષરે, ધુરિ કીજઇ સુવિચાર, તિમ રિ ધમ્મહ જીવદયા, ભમઇ જિષ્ણુ સસારિ. અત મહા શ્રી શિવલચ્છી તણી, સાસત સુખહુ નિધાનુ, ય મંગલિક તીહ સંપજ, હે જિષ્ણુધિમ બહુ માનુ. —આત્મસ બાધ માતૃકા. (૧) સં.૧૭મી સદીની પ્રત, પ.સં. ૧, અભય જૈન ગ્રંથાલય. (૮૦૧) શંગાર માઈ ગા. ૪૯ આદિ – પ્રીત તણી દુઇ લીહડી, સુંદર સહેજઈ ણિ, ચિતિ ચાખઉ અવિચલ હીયઉ, વાલહા ઊપરિ આણિ. અત રે પહિલા રસ તાહરા, કેતા કહું વિલાસ, મનગમતી ગારી મિલઇ, તઉ સર્વિ પૂરઇ આસ. ભલે તણું અક્ષર કરી, દૂહા ખાલ્યા ચંગ, સિણગારહુ કૂપલી, એ નવયેાવન રંગ. -ઇતિ શ્રૃંગાર માઈ સમાપ્તા. - (૧) સં.૧૭મી સદીની પ્રત, પ. સં.૧, અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૧૨-૧૧૩,] ૩૯૨. અજ્ઞાત (૮૦૨) યાગી વાણી ગા. ૫ આદિ – સીયલ કચ્છેાટ્ટીય મારીય રે, જોગી સંમિ પાઉ પાએ - ૬૪ 1 ૨ R ૧ *૪/ ૪ ૪૯ Page #532 -------------------------------------------------------------------------- ________________ પંદરમી સદી [૪૬૭] સુ‘દરસૂરિશિષ્ય અડ઼ કમ્મ્ત થાનિ દહ... રે, અવધૂ ભસ્મ અધૂલિયત અંગે. ૧ અત દ્રઢ સમ્યકિત મતિ ધર્` રે, ભદ્રીયા થાય. દૈત્ર આદિનાથે!, જિતુ ભગત ભાવ કર ખેલઇ ખૂઝઉ નાથ ૫થા, (૧) અભય, (૮૦૩) સાધિત નગર શાંતિનાથ સ્તવન અપૂર્ણ આદિ – સાપતિ નયરિહિં મહિમાસાગર, આદિ મૂરતિ શ્રી સ’તિ જિષ્ણુસર, સતિકરણ સંસારે, તુંગ સિડર પ્રાસાદિહિ સુંદર, જિવર જુગતિ જુહારે. ૧ કર્ણાયકલસ ધયવિ હું મણેાહર, મૂલ મંડપ છીં બહુજિષ્ણુ પડિમા, પૂજઇ વિયણુ ગરૂઈ મહિમા, ગરિમા સતિ જિણ ૬. સંધુ કરઇ તિતુ નવા મહેાચ્છવ, જિનગુણુ ગાય...... (૧) અભય. (૮૦૪) રાઉલા વિનતી ગા. ૧૧ કં સતિ આદિ – કરૂં સેવના દેવતા પાય લાગી, ઇલÖવાર લાગી નમૂ` સીસ નામી, જન્મ જીતુ અમ્હારઉ, જગન્નાથ જીરાઉલઉ જઈ જુહાર. ૧ અંત – ઇ.સ. છંદિ આણુંદિ સું દીસરાતિ, પઢઇ એકભાવિ ભજંગપ્રયાતિ, મહાદુખ સંસારના પાસ છૂટ્ટઇં, ઈસુ` સત્ય જાણી કહિઉ જોતિ ખૂ‰ઇ.૧૧ (૧) અભય. = [જૈમણૂકરચનાએ' ભા.૧ ૧૧૪-૧૧૫.] ૩૩. સુદરસૂરિશિષ્ય (૮૦૫) વિમલમંત્રી રાસ ગા. ૪૪ (?) લ, સં. ૧૫૧૩ પૃહેલાં અત - ૫ ભાસ થાપિ વિમલ દઉં અડસ વિરસે, બાવીસ પ્રાસાદ ચડાઉલિ ક્રેસે અનઇ તિષ્ણુ કીધ સંઘ સપરિવારિ, સાતાત્ર સેન્રુ જિ ગિરનારિ.૪૩ ન ધ્રૂ નિશ્ચલ તાંડુ એડ તદઉ, ગુરુ શ્રી સુંદરસૂરિ વાંદઉ, એહ રાસ જે ભણુઈ ભણાવઇ...રિ સર્વ સુખ આવઇ, —ઇતિ વિમલ(મ`ત્રી) રાસ સ ́પૂ ૪૪ (૧) સંવત ૧૫૧૩ વર્ષે શ્રાવણ ૩ દિને પૂજ્યારાષ્ય વાચનાચાર્ય પ. જવીરગણિશિષ્ય સુમતિવીરગણિતના લિખિત સુશ્રાવક શ્રેષ્ટ મહિરાજ Page #533 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૮] જૈન ગૂર્જર કવિઓ : ૨ ભણનાર્થ છે. શુભ ભવતુ. પ. ક્ર. ૯૦, અભય. [જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૧૯. કર્તા “અજ્ઞાતીને સ્થાને અહીં સુંદરસૂરિશિષ્ય' મૂક્યા છે. ૩૯૪. અજ્ઞાત (૮૦૬) પ્રતિબોધકુલ આદિ- તીર્થકર ચઉવીસ જિણ મનિ તે સમજી ત્રિભુવનતારણ વીતરાગ તીહં ચલણ નમેઈ કૃપા કરીઉ દેવ સાનિધિઈ વિણ ગરથહ પુણ્ય નિસુણઉ ભવિયાં એકચિત્તિ જિણ સાસણ ધન્ય. અંત – સાતમી વછલ સંધ પૂજા તીઠું પુણ્ય અપાર રાત્રિભોજન અનંતકાય ચાડી પરિહારો શુદ્ધિ ભાવિધ દાન શીલ તપ ભાવના ભાવઈ તે નર નિશ્ચઈ સયલ સુખ અનુક્રમિઈ પામઈ. –પ્રતિબોધકુલ સમાપ્ત. (૧) ૫. સં. ૧-૧૭, પુ. સ્ટે. લા. નં. ૧૮૯૨૩૮૩૧૮૫૮. [જૈહાપ્રોસ્ટા પૃ.૪૪૬] વિક્રમ સોળમી સદી ૩૫. વિજયતિલક ઉપાટ (૮૦૭) આદિનાથ સ્તવન [અથવા જીવવિચારગર્ભિત શત્રુંજયમંડન વર્ષભજિન સ્તોત્રે કડી ૨૧ આદિ - પહિલું પણુમીય દેવ પરમેસર સેત્ત જ ધણિયા પયપકય સેવ રંગિહિં વિરચિસુ તસુ તણીય જિણવર મહ નહુ થાણ ઝાણુ નાણુ વિન્માણ જઉ બાલક પરિ વિન્નત્તિ બહુ ભલિ મહું કરિશુ તઉ. ૨ (સંસ્કૃત અવચૂરિ) શ્રી વિજયતિલક મહોપાધ્યાય-વિહિતવિજ્ઞાસ્ત નેકવિચારસારશ્રી શત્રુંજયશૃંગાર-હારાનુકારશ્રી ઋષભદેવ સ્તોત્ર અત – ઈય રિસહ જિનવર સિદ્ધિસયવર સુંદરી વર સુંદર Page #534 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૪૬] અપાત સિરિ વિમલભૂધર ધવલસિંધુર બંધાવાસ પુરંદરે સેવયસમાસુર યુણિય ભાસુર ગુરુ ભવાસુરગંજણે મહ સુવિહિ વાસણ દઉ સાસણ વિજયતિલઉ નિરંજણે. ૨૧ (૧) સંસ્કૃતિ અવચૂરિ સાથે, ગ્રં. ૨૦૦, ૫.સં. ૩–૧૦(૧૨), જૂની પ્રત, પુ. સ્ટે, લા. નં. ૧૮૯૨.૨૨૮/૧૬૯૮. (૨) સંસ્કૃત અવસૂરિ સાથે, મુ. ઉદયકલ લેખિ તિવરી મ. પ.સં. ૨-૯(૧૦), મુ. સ્ટે, લા. નં. ૧૮૯૫.૧૮૬ ૨૨૨૭. (૩) ગુજરાતી બાલાવબોધ સાથે, ગ્રં. ૧૨૫, જૂની પ્રત, પ.સં. ૨-૧૦, . સ્ટે. લા. નં. ૧૮૯૨.૧૨/૧૯૦૭. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૩, ૧૪૭, ૨૫૯, ૨૬૦, ૩૨૬, ૩૭૩, ૪૦૬, ૪૭, ૪૩૦, ૫૪, ૬૨૨) ] [જૈહાપ્રોસ્ટા પૃ.૨૫૦-પર.] ૩૯. અજ્ઞાત (૮૦૮) નંદબત્રીસી પાઈ કડી ૧૪૬ આદિ – આગમ વેદ પુરાણુ જાણુન્તહ જે નરા હિયાઈ મા જ જ કવન્તિ કવિયણ તે સારદ તુહ પસાઇણા. આપી અવિરલ બુદ્ધિ ધણુ જનમનરંજન રેસ નંદબત્રીસી જે સુણ ચ(ઉપઈ) રચિસુ સંખેવિ. નગરાગર અહિથાણુ જે તેહ તણું બેલેસ નંદબત્રીસી ચઊપઈ એહ જ નામ થવેસુ. અંત – સુખસંગ સદા યોજવાઈ પુન્ય પસાઈ તે ભોગવાઈ સૂર વીર નઈ સાહસ ધીર સત્યવંત વાણું મુખ ધીર. ૧૪૬ હિચડઈ અતિ ઊમાહુ ધરી દરાયનુ બોલે ઉચરી સુણ વિનેદ કથા ચઉપઈ નંદબત્રીસી એ ચુપઈ. (૧) ૫.સં. ૩-૧૯, ગુ. સ્ટે. લા. નં. ૧૮૯૨-૨૭૫/૧૮૧૯. [જૈડાપ્રોસ્ટા પૃ. ૨૪-૨૫] ૩૯૭. અજ્ઞાત (૮૦૦) શત્રુજય વીનતી ૨૧ કડી આદિ - હિવ આવિ છS તુ વસંત સેત્તજિ સિડરિઈ ચાલઉં કંત વેગિઈ કરઉ સજઈ ઘણી હિવ જસિë સેતુજ ભણું. ૧ અંત – અપૂરવ દેહરી દીસઈ હારિ બાવીસ લેપમઈ તિહાં જુહારિ ૧૪૭ Page #535 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત અત [૪૭૦] વૃદ્ધમાન ભેટસિં હેવ કરુણ્યસાયર વીનં દેવ. કૃપા કરી વીનતી અવધારિ ગભ` તણી દુખિ નિવારિ એહ સ્તવન જે ણિ નરનારિ તેહ પુણુ પહુચઉ મેાક્ષદુયારિ. ૨૧ —પ્રતિ શ્રી શત્રુંજય વીનતી. જૈન ગૂજર કવિઓ: ૧ (૧) પ.સં. ૧-૧૭(૨૩), જૂની પ્રત, પ્રુ. સ્ટે. લા. નં. ૧૮૯૨,૪૭૯/૧૭૫૩. [જૈહાપ્રાસ્ટા પૃ.૩૩૦.] ૩૮. અજ્ઞાત (૮૦) એકતીસી ભાવના છેલ્લી ત્રણ કડીએના ક્રમાંક ખાટા છે. તે ૨૯-૩૧ હેાવા જોઈએ. ત્રીસમી કડીમાં ‘ઇહ ગુણતીસી ભાવના' ત ‘ગુજુતીસી ભાવના' પાડભેદ હાઈ શકે. આદિ – નમા શ્રી વીતરાગા. અવિચલુ પદુ મનુ થિરૂ કરી, જહિં હિ સુખ અપારા, પ્રતિબેાધીસુ મનુ આપણા, જિઉ પાહિ ભવપાર. રે મનત્તઇ અસત્થિરપણુઇ, કીધુ કર માહ કૈાડ, રાગત્તણુઇ રંગેહિ ડિઉ, વિદ્ધિ આણી ખેાડ, ૫ચિંદિ પરે વસપણુă, જે ભવિ કીધા પાપ, લાયબ્રેરી નં. ગુ૧૫. [કેંટલાગશુરા પૃ. ૩૫-૩૬. ] ૨૦ તે મુખિ કહિઅઇ કેતલા, પડુઉ સંસારહ વ્યાપ. નરભવ ચિંતામણિ સમુ, એ તુ આલે એ મહારિ, જિષ્ણુસાસણ મનુ થિરૂ કરા, શ્રીવ જન્મ ને સ ંભાલિ ભાગ ભલા નર જે લાહહિ, હરખ જ ગૃહિ દાનુ, સમગત વિષ્ણુ સેાપદુ નહી, જાડ અનંત સુખુ જાણે. હે ગુણતીસી ભાવના, તિસક સુધ વિચારૂ, જે મન માહિ સમરસ, તે પાહિ ભવપારૂ. —ઇતિ શ્રી ઇકતીસી ભાવના. (૧) પ.સં. ૨-૯(૧૧), પ્રત. સં.૧૯મી લગભગ, ઇન્ડિયા ઑફિસ ૧ ૨. ૩ ૨૮ ૩૯. અજ્ઞાત (૮૧) ઉપદેશરત્નકાશ ખાલા૦ લ.સં.૧૫૨૫ પહેલાં આદિ – ઉવએસ-રયણુ-કૈાસં ઉપદેશ રૂપિમ રત્ન તેહ તણુ ભંડાર ૨૯ Page #536 -------------------------------------------------------------------------- ________________ [૪૭૧] સાત નાસિઅનીસેસ લેાગડોગસ્થ્ય નસાડઉ. સઘલા લેાકનઉ દારિદ્રવ્ય આઇ જિષ્ણુઇ વએસ-યણ-માલાં એવિ ઉપદેશરત્નમાલા પુચ્છં તમિઊણુ વીર-જિન' શ્રી મહાવીર તીર્થંકર નમસ્કરીનઇ કહિસું. સાળમી સદી ૧ અંત – ઉવએસરયણુમાલાં ઉપદેશરૂપ રત્નની માલા શ્રેણી જો એવ` કુણુઇ સુન્થ નિઅકંઠે જે પુરુષ આપણુઇ કઠિં રૂડી પરિ કરઇ સે। નર સિવ-સુહ-લચ્છી-વચ્છાયલે રમઇ સેચ્છાએ તે પુરુષ મેાક્ષલક્ષ્મીરૂપ સ્ત્રી તેહનઇ વક્ષઃ સ્થલિ હિએ સ્વેચ્છાઈ રમઈ ક્રીડા કરઈ. ૨૫ —ઇતિ શ્રી ઉપદેશરત્નમાલાકેાશઃ સાઃ સંપૂર્ણઃ. (1) લિલિખાનઃ શ્રીમતિ અહમ્મદ્દાવાદ નગરે ધ કલશણિના સં.૧૫૨૫ વર્ષ ગુણષુદ્ધિગણિકૃત. ગ્રં. ૮૫, ૫.સ. ૩-૧૨, પ્રુ. સ્ટે. લા. ન’.૧૮૯૫.૨૦૨ ૨૨૪૨. [જહાપ્રાસ્ટા પૃ. ૪૧૬ ] ૪૦૦. અજ્ઞાત (૮૧૨) ઇલાચી ચેપાઈ ૨૭ કડી ર.સં. ૧૫૦૭ જેઠ શુ. ૯ આદિ – વાણીય ૨ દિઉ માય સરસતી એ ઉલટ ૨ અંગિ અપાર કિ પુત્ત એલાચી ગાયત્રા એ કવી જિત ૨ કરી પસાવ કિ વાણી દ્વિ મુઝે નિરમલી એ. અ`ત – રુચડી વાણી ખરીય જાણી હુયા ખેહુ જણ કેવલી જસ નામ લેતા મુતિ કેરા પામિસ સુખ તે વલી સંવત પનર સતાતરઇ નઇ જેક સુદિ નમી દિનઈ સુખ પામસી જે ભાવઇ ભણુસી કાનિ સુણસી એક ચિતઇ. ૨૭ (૧) લિ. આ. રાંમાં પદ્મના પ.સ. ૩-૧૬, ૫.૪.૨થી ૩, પ્રુ. સ્ટે. લા. નં. ૧૮૯૫,૨૦૦/૨૨૪૦.] [દ્ધાપ્રોસ્ટા પૃ.૪૯૯ ] ૪૦૧. વિનયમૂતિ (૮૩) ષડાવશ્યક માલા૦ લ. સ. ૧૫૦૯ પહેલાં આમાં ઇરિયાવહિયા, ચૈત્યવ ંદન, દેવવંદનક, પ્રત્યાખ્યાન, ગુરુવંદન, પ્રતિક્રમણ (સદ્ઘપડિક્કમણુ) તથા સંથારાપારસી સમાવિષ્ટ છે, આદિ – મેં જે જીવ વિરાધિયા દુ:ખિઆ કીધા સં, તે 'કેહા ? એિિન્ક્રઆ Page #537 -------------------------------------------------------------------------- ________________ [૪૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ...મેન્દિઆ...તેન્દિઆ...ચઉરિન્દિ...પચિન્ક્રિઆ..૩૦૦૪૨૦ એતલે ભેદે જીવ પ્રતિ મિચ્છામિ દુક્કડ દીજઇ. સ.પ૬ ૬... * રત્નાકર સુનિ (શ્રાદ્ધપ્રતિક્રમણુબાલાવબાધ) સવ્વ ભણી' શ્રીતીર્થંકર અરિહંત અનઇ સિદ્ધ... * એવં અહં ઇસી પર હ...વ્રત તણા અતિચાર...આલાઇ... શ્રી તીથ કરદેવ વાંદ` (૫૦) પડિક્કમણુ શુદ્ધિકરણે ઉદાયી-ચન્દપ્રદ્યોત દૃષ્ટાંત : ઇતિ શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર સમાપ્ત, * (સંથારાપારસી બાલાવબેાધ) જિઢ઼િા જેષ્ટ વડા જે ઈં અનઈ પરમ પ્રકૃષ્ટા ગુરુ ગુરુ ઈં ...અણુજાણહ અનુજ્ઞા દિઉ... અત ઇય ઇસી પર સમ્યકત્વ" મઈ હિઅ' આલીધઉં (૧૪) ઇતિ સથારાપારિસિ તણુ ખાલાવબેાધઃ સમાપ્તઃ, ...વિશિરામણિ ૫. વિનયમૂર્તિગણિકૃતાડય બાલાવબાધઃ સર્વ જનહિતાર્થાય, (૧) સં.૧૫૦૯ વર્ષે આષાઢ વદિ ચતુર્દશી દિને સિ”ભલિઆામે લેખિ. ૧૨૫૦ ગ્રંથામ્ર, પ.સ', ૨૧-૧૭, પ્રથમ પત્ર નથી, પુ. સ્ટે. લા. ન. ૧૮૯૨.૪૦૯/૧૯૬૪ [હાપ્રાસ્ટા પૃ.૭૨, ૭૬ તથા ૧૫૯-૬૦.] ૧૦૫. રત્નાકર મુનિ [જુ આ પૂર્વ પૃ.૯૬.] (૮૧૪) નેમિનાથ વિતિ ગા. ૧૦ આઢિ – ગિરનાર ગિરિઅવર મૌલિ, બાખઈ પુરિ મંડણુઉ એ, - ધન્યા તે નરનારિ, નમઇ નેમિ જે નિમ્મલ એ. કજજલકતિ સિરીર, સેાહગસુંદર નિમિજિષ્ણુ, કરણાસાચર ધીર, કૈવલિલી કૅલિયણુ, અંત – સાવીય સહસ્સે છત્તીસ, લખ ઠિંતિ તહુ નૈમિજિષ્ણુ, વાસ સહસ્સ સાઉ, સિત્ર કરિ સામિય સિવ રમણ, Page #538 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ સોળમી સદી [૭૩] સામસુંદરસૂરિશિષ્ય ઇસુ જ નેમિ જિસુંદ, મુણિ રણુયર કિત્તિ ધરો, ચઉવિ સંઘઉ દેઉ વર મંગલ સે મુત્તિ વરે. (૧) અભય. જિમણૂકરચનાએ ભા.૧ ૫.૧૦૫.] ૧૦૯ સેમસુંદરસૂરિશિષ્ય [જુઓ આ પૂર્વે પૂ.૧૦૧.] (૧૫૭) પિંડવિશુદ્ધિ બાલા) મૂળ પ્રાકૃત કૃતિના કર્તા જિનવલભસૂરિ. આદિ– દેવિંદ દેવતાના ઇંદ્રસ્વામી તેહના વૃદસમૂહ તેહે કરી વંદિત વાદિઉ પાદારવિંદ પદકમલ થઈ હનઉં એહવા જિને સબૈજ્ઞ પ્રતિઈ અભિનંદિ સનમુખ વાંદિનઈ બુર બોલિસ સહિત ચારિત્તયા ઋષીશ્વર ઈ હિરઈ કરીવિ પિંડ વિશુદ્ધિ આહારની સંધિ પિડમિહષપણું સક્ષપિઈ હૂં બલિઉં છઉં. અંત – જે ભણે એ સતતાલીસ આહારના દેષન9 વિચાર અતિગહન ગાઢાં સૂકમ છઈ અનઈ સિદ્ધાંતસૂત્રના અનંતાર્થ છઈ તેહ ભણી વિસેલિઈ કરી કિવારઈ નિરતી પ્રકાશણ ઉન ઇંઈ તહ ભણું સિદ્ધાંતને આચાર્ય સોધિવઉ ઈમ શ્રી જિનવલભસૂરિ સિદ્ધાંતનઈ જાણપઇણ એ ગંથ (થ) નિગપણ વેલિવઉં છઈ ઈસ૩ જાણિવઉં ઇતિ પિડિવિમુદ્દે વાલાવબોધ સમાપ્તાં... (૧) સવત ૧૬૪૭ વર્ષે માગા શિર શુદિ લિખપત શ્રી પૂજ્ય નિહાલચંદ ઋષિ લાહેર નગર મધ સુમં ભવત – છ. ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં–૮૬૨ ઇ. [કેટલેંગગુરા પૃ. ૪૬. ત્યાં સોમસુંદરસૂરિને નામે મુકાયેલ છે, પરંતુ એના સંસ્કૃત કેટલોગ (નં. ૭૫૪૨)માં આરંભમાં “શ્રી વીરે જિનેશ નત્વા, શ્રી સોમસુંદરગુરૂશ્ર, પિંડાવિશુદ્ધિબાલાવબોધરૂપ તને મ્યર્થ” એવો ઉલ્લેખ છે અને અન્યત્ર કૃતિ સોમસુંદરસૂરિશિષ્યને નામે જ મુકાયેલી છે] ૧૧૪. અતિશેખર વા. - [જુઓ આ પૂર્વે પૂ.૧૦૭] (૮૫) માઈ અક્ષર બાવની ગા. પ૩ સં.૧૫૧૪ લગભગ આદિ – પહિલઉં પરમ બ્રહ્મ અણુસરી, તેહનિ એક અવિચલ ચિત્તિ ધરી, કહઈ મતિશેખર સુણે સુજાણ, માઈ બાવન વર્ણ વખાણિ. ૧ Page #539 -------------------------------------------------------------------------- ________________ (બ્રહ્મ) જિનદાસ [૪૭૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ ભલઈ ભલિય પર લાગું પાય, ગુરુ ગણવઈ સરસતિ પિયુ માઈ, નમતાં નરભવ આવઈ ખેાડ, અંગ ભલે જિમ ધ્રુવડ માડિ. ૨ 'ત – માઈ અખરની બાવની, ઇષ્ણુ પર કહી વિશ્વપાવની, વાચક મતિશેખર ઇમ કેહેઇ, ભણુઇ સુ નર અક્ષયપદ લહઈ. ૫૩ —ઇતિ શ્રી માઈ અક્ષર બાવની સમાપ્તા. (૧) અભય જૈન ગ્રંથાલય [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ પૃ.૩૯૬.] [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૧૭.] ૧૨૬. (બ્રહ્મ) જિનદાસ (દિ. સકલકીર્તિશિ ) [જુએ આ પૂર્વ પૃ.૧૨૧.] (૮૧૬) પુષ્પાંજલ રાસ મંગલાવતીના વ્રસેન અને એની પત્ની જયાવતીની કથા. ૧૨૮ દુહા અને કેટલાંક પડ્યો. આદિ – સિદેભ્યઃ જિષ્ણુવર સ્વામિ નમસકરું શ્રી સલકીરતિ ગુર સાર રાસ કરૂ હૂ' નીરમલે પુષ્પાંજલિ ભવતાર. ર(૧) ભાસ વિનતીની જબદીપ માઁઝારિપુર વિદેહ જગિ જાણીય એ સીતા નરિ છિ સાર દક્ષણ દેસ વખાણીય એ. મગલાવતી વર દેસ રત્નસ'ચય પુર જાણીય એ વસેન તીહાં રાઉ રૂપસાભાગે વાનિય એ. ચાવતી તસ નારી રૂપસેાભાગ લીય એ પતિવ્રતા તે જાણિ દાંત પૂજા ગુણે આગલીય અ`ત – ૨૫ વસ્તુ. પુષ્પાંજલિ વિધિ ૨. ૩(૪) વરત જિંગ સાર પદમાવતિ ઉપદેસીયેા પ્રભાવિત તે સાર મનેાહર તેહને ફલે સુખ ભોગવ્યાં સરગ રાજ્ય મુગતિય સિધવર ઇમ જાણે નિશ્ચો કરિ. પુષ્પાંજલિ કરેા ચાર બ્રહ્મ જિષ્ણુદાસ એણી પરિ ભણિ જિમ પામ્યા ભવપાર. ૨ ---ઇતિ પુષ્પાંજલિ રાસ સમાપ્તઃ. (૧) સ`.૧૮મી સદીની પ્રત, ૫.સ'. ૮-૧૧, ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ–૧૫૯૬ ડી. (૮૧૭) દશલક્ષણક ધર્માં પૂજા કૃતિ સસ્કૃત તથા ગુજરાતીમાં છે. 3 Page #540 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી આદિ- અથ દશલક્ષણિકપૂજા. અંત - [૪૭૫] 1 સ્વર્ગ મુક્તિકર` ધમ્મ જિનેાક્ત દશધા વર સ્થાપયામિ જગપૂજ્ય વિધિનાહ સુખા વમ. ૐ હ્રીં દશલક્ષણિકધમ્મ એહિ એહિ અત્રવાતરાવતર સૌશત્ સ્વાહા. ધત્તા. પાપ-તિમિરહર ધર્માદિવાકર જે આચારે તે ધમ્મ` ધણી હ્મ-જિનદાસ ભાસે ઇડુ ધમ્મ પ્રકાસઈ મન`તિબુદ્ધિ ધણી. ૧૩ ઇતિ શ્રી દશલાક્ષણીધર્મ પૂજા-જયમાલા સમાપ્ત. (૧) લિ. સાહ ચાખચ ખડેલવાલ તિ ચાંદ્રવાડ દામેદરત બુરહાંનપુરા મધ્ય સાહિબારમાં લાલમંડી મઇ... ચન્દ્રભાણુ ગાઢા પાના. પ.સ. ૯૧–૧૧, ૫.ક્ર. ૩૮થી ૪૦, પ્રુ. સ્ટે. લા. નં. ૧૮૯૫.૨૬૬/ ૨૨૯૪. (૮૧૮) શ્રુતિ જયમાલા કૃતિ સસ્કૃત તથા ગુજરાતીમાં છે, અંત - અંત - (૮૧૯) ગુરુ જયમાલા આદિ – પંચાચારાયરણ...નિઃસ્યદ સાન્દ્રમ્. ધત્તા અજ્ઞાન-તિમિરહર જ્ઞાનદિવાકર પઢે ગુણૢ જે ભાવ ધરી હ્મ-જિનદાસ ભાસે વિષ્ણુધ-પ્રકાશે મન-વંછિત-ફલ બુદ્ધિ ધણી. ૧૩ -ઇતિ શ્રુતિ જયમાલા સમાપ્ત. (બ્રહ્મ) જિનદાસ ઐતત્ પાિ પચાંગ-પ્રણામ. કુર્યાત્ જયમાલા. સકલ-મુનીશ્વર...ભવદુખ ગમ્'. (૧) ધત્તા મુનીશ્વર સ્વામી નમું શિર નામી દુષ્ટ કર જોડી વિનય કરી દીક્ષા અતિતિ લીઘો મઝ ઉજજલી વ્રહ્મ-જિનદાસ ભણે કૃપા કરી (૧૪) ૧ —તિ ગુરુ જયમાલા સમાપ્ત. (1) બન્ને કૃતિઓ – ઉપર મુજબની પ્રત. ૫.૪. ૨૯-૩૪. [કેટલોગગુરા પૃ. ૮૭ તથા જૈહાપ્રાસ્ટા પૃ.૧૭૨-૭૩ તથા ૩૩૪-૩૫. છેલ્લી ત્રણ કૃતિની છેલ્લી કડીએ જ ગુજરાતી હૈાય એવું સમાય છે. ત્યાં નાંધાયેલી ‘શ્રુતાષ્ટક’ વગેરે અન્ય કૃતિએમાં ગુજરાતી અંશ જણાતા નથી.] Page #541 -------------------------------------------------------------------------- ________________ અસાત ૪૦૨. અજ્ઞાત (૮૨૦) રયણાવલી ગા. ૩૩ લ.સ. ૧૫૨૦ પહેલાં આદિ – પણમવિ વીરચલણ બહુભત્તિ, હંસગણિ સમરઉ સરસૃતિ, સુણક ભવિકજષ્ણુ ચિંત અવધારિ, ણિ સંસારિ રયણુ છઇ ચ્યારી. જીવદયા જિષ્ણુસાસણ-ધમ્મ, સુવિહિત ગુરુ સાયકુલિ જમ્મુ, વડઈ ભાગિએ લાભઇ એ ચ્યારિ, નીચ મૂઢ ર્િ હેલા હારિ. ૨ અંત – ચ્યારિ રતનાવલિ ગુણુધાર, પાટસૂત્ર મુક્તાફ્ટ હાર સરલ કંડિ નિય ક્રિયાઇ ધરઉ, મુગતિરમણિ સ†વરિ તુRsિ વરઉ. ૩૩ [૪૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૧ ~ઇતિ શ્રી રાણાવલી સમાપ્તા. (૧) સં.૧૫૨૦ વર્ષે જ્યેષ્ઠ વદિ ૪ દિને શ્રી સીરાહી નગરે મહેાપાધ્યાય શિરેામણિ શ્રી શ્રી સુધાનંદનગણિ શિષ્યષ્ણુ તિ શ્ર॰ રિષીચેાગ્ય. પ.સં. ૧, અભય જૈન ગ્રંથાલય. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૧૮.] ૧૨૯. દેપાલ [જુએ આ પૂર્વે પૂ.૧૩૦.] ૧ (૮૧) કાયા ખેડી સઝાય [અથવા બેડલી સઝાય] ગા. ૫ આફ્રિ – કાયા ખેડી કાટ સત્ત વૈધ, શિક કાર્ડ બંધ ખાધી, ન્હાન્હા પરહુણુ ઘણુા નીગમ્યાં, અતિ દુલંભ તુ લાધી. સંસારસમુદ્ર અપારા, તીહું મઝારિ જીવ વહુન્નર, દુર્નિ ક્રિયાણા વવહરઇ, અંત – વિવેક ખંભુ જ્ઞાનિ પારિ, નિરુખિલા દીઠ્ઠલા સેત્રુજ સ્વાંમી, દેપાલ ભઇ જિષ્ણુમંદિરુ પામી, વધામણી દિઊ ધામી. (૧) અભય. [મુપુગૃહસૂચી.] [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૨૪.] ૫ ૪૦૩. અજ્ઞાત જિનચંદ્રસૂરિ આચાર્ય પદ સ.૧૫૧૪, સ્વ. ૧૫૩૦, (૮૨૨) જિનભદ્રસૂરિપદે જિનચન્દ્રસૂરિ ગીત ગા. ૨ રાગ મલ્હાર કુંજર મયણુ નર્મિત મચ્છરુ કર, હર હરુ બ્રહ્મ નહુ જાણી, મૂરિબ મિરહણિ બહુ સેાતા પડ્યું પાંચ ખાગત નમિન આણી. Page #542 -------------------------------------------------------------------------- ________________ [૪૭૭] કલ્યાણુચ'દ્રગણિ રતિ અનઇ પ્રીતિ દિવસિ વિધિ વત, કવણુ કુમતિ તુ વિધિ ટઉ, ભુજઇ સુ`ડિ દ ુ તૂસલિ મુનિકેહરૂ જન્મ દિઠ દીઠઉ. ૧ પચ વિસઇ જિનિ મુનિવર જીત્યા, અષ્ટ કમ જિનિ ખૈ કરિયા,. ચરિતુ રણિ અમલુ જો પાલઇ, પચ મહાવ્રત જિનિ ધરિયા. વાદી અંધકાર સહસ કરુ વિદ્યા નામ બિરુદુ છાઢે, સસિગચ્છ સિરિ જિનભદ્રસૂરિ પાટિહિ, શ્રી જિનચદ્રસૂરિ રાજૈ. ૨ [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૧૭-૧૮. કર્તાનામ તરીકે ‘કેહરુ ?'ની સંભાવના પણ કરવામાં આવેલી, પર’તુ ‘મુનિકેસર' એટલે મુનિએમાં કેસરીસિંહ સમાન એવું વર્ણન જિનચંદ્રસૂરિ માટે થયેલું છે એટલે એમાં કર્તાનામ જોવુ યોગ્ય નથી.] સાળમી સદી ૪૦૪, કલ્યાણુચંદ્રગણિ (કીર્તિરત્નસૂરિશિ.) (૮૨૩) કીતિ રત્નસૂરિ વિવાહલા ગા. ૫૪ સં.૧૫૨૫ લગભગ આદિ – ભક્તિભર ભરિયઉ હરિસ સિરિ વરિય, પણમિય સૌંતિકરુ સ`તિનાહ, સારદા સામિણિ હંસલાગામિણી, ઝાણિહિ નિય હિંય કરિ સનાહ.૧ નાણલાયણ તણુક અમ્હ દાતાર ગુરુ, અનય ગુણવંત સિરિ મઉડ મણિ, તેણ સિરિ ફિક્ત્તિરયણ સૂરીસ રે, હિવ કહિસ ઉ*ચરિય ધરિ ભત્તિ મણિ. ર અંત – એહ વિવાહલ ભગુÙ ભાવિ, તસુ મણા વતિ દેશ ઈં. ભતું સિરિ કિર્ત્તિરયણુસૂરિ પાય, સીસ તસુ કહઇ ફલાણુચ દે ૫૪ (૧) જેસ.ભ. (૨) અભય જૈન ગ્રંથાલય. (૮૪) + કીર્તિરત્નસૂરિ ચાપાઈ ગા, ૧૮ આદિ – સરસતિ સરસ વણુ દે દૈવિ, જિમ ગુરુગુણ ખેાલિઉ` સ`ખેવિ, પીજઇ અમિય રસાયણુ બિંદુ, તહવિ સરીરિઇ હુઇ ગુણ વૃંદ. ૧ અંત – શ્રી કાતિરતનસૂરિ ચઉપષ્ટ, પ્રહ ઊઠી જે નિશ્ચલ થઈ, ભઈ ગુણુઇ તિહિ કાજ સરંતિ, કલ્યાણચંદ્રગણિ ભગતિ ભતિ. ૧૮ —ઇતિ શ્રી કીર્તિરત્નસૂરિ ચઉપઈ. (૧) લે. સ. ૧૬૩૭ વર્ષે શાકે ૧૫૮૨ પ્ર. જ્યેષ્ઠ માસે શુકલ પક્ષે Page #543 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ છેષ્ટાતિથી ગુરુવારે, શ્રી મહિમાવતી મયે શ્રી બ્રખરતરગચ્છ, શ્રી જિનચંદ્રસૂરિ વિજયરાજો, સંખલાલ ગોત્રિય સંઘભારધુરંધર સાહ કેહા તપુત્ર સા. ધન તપુત્ર સારા વરસિંઘ તપુત્ર સારા કુવરા તપુત્ર સારા નવ્વા તપુત્ર સા. સુરતાણ તપુત્ર સા૦ ખેતસીહ ભ્રાતૃ સાહ ચાંપસી પુસ્તિકા કરાપિતા પુત્રપુત્રાદિ ચિર નંદ્યાત શુભં ભવતુ. શ્રી પૂજ્યજીને સંગ્રહ, પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ. ૫૧-પર. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ. ૧૧૯-૨૦.] ૪૦૫. અજ્ઞાત (૨૫) હેમરત્નસૂરિ ફાગુ ગા. ૨૨ સં.૧૬મી સદી પૂર્વાર્ધ આદિ – અહે જુહારિસુ જગત્રય અધિપતિ, મુનિપતિ સુમતિ જિમુંદ, અહે ગાયાસુ ૨ગિ ધનગમ, આગમગછ મુર્ણિદ. શ્રી હેમરત્નસૂરિ ભગતિહિં, વિગતિહિં ગુણ વર્ણવેસુ, ગુરુપદપંકજ સેવિય, છવિય સફલ કસુ. અંત – વિનય મેરુ અનુકૂલા, ચૂલા ગરિમ નિવાસ, ...મમલહર, મણહર દેસણ ભાસ. ઇણિ પરિ સુહગુરુ સેવઉ, કેવઉ નહીં ભવવાસિ, દુર્લભ નરભવ લાધઉ, સાધઉ સિદ્ધિ ઉલ્લાસ. –ઇતિ શ્રી હેમરત્નસૂરિ ગુરુ ફાગુ વિદુષી વિનયચૂલાગણિનિર્બ, ધન કૃતમ. (૧) અભય જૈન ગ્રંથાલય. જૈિમગૂકરનાએ ભા.૧ ૫.૧૨૦-૨૧. વિનયચૂલાગણિને કર્તા માનવામાં આવેલાં પરંતુ વિનયચૂલાગણિના આગ્રહ(નિબંધ)થી કૃતિ રચાઈ હેવાની નેંધ છે તેથી એમને કર્તા માનવા ગ્ય લાગતું નથી. કાવ્યમાં પણ વિનયચૂલાગણિની પ્રશસ્તિ જણાય છે.] ૪૦૬ અમરરત્નસૂરિશિષ્ય (૮૨) + અમરરત્નસૂરિ ફાગુ ગા. ૧૮ સં.૧૬મી સદી પૂર્વાધઆદિ– અહ કેવલ કમલાં રાજએ, છાજએ જગતદિણિંદ, અહે નીલવર્ણ રલીઆમ, સુહામણુ પાસ જિણિંદ. ૧ પણમીય તાસુ પ્રભાવિહિં, ભાવિહિં ગુણ ગાએસ, શ્રી અમરરત્નસૂરિ રાજા, તાજા જઈ વાંદેસુ. Page #544 -------------------------------------------------------------------------- ________________ [૪૭૯] સાળમી સદી અંત – ફાગુણુ ફાગ સીંદુરિદ્ધિ, પૂરિહિંસરવિર સાર, ભગતિહિં સુગુરુ મહાવઉં, ફાઉ જિમ વિવાર. શ્રી અમરરત્નસૂરિ મનેાહર, સુગુરુ ખાલકું આર, સ્તવતાં ભવિઅણુ અમ્ડ કર, તમ્હ ર જયજયકાર. ૧૮ પ્રકાશિત : : ૧. પ્રાચીન ફાઝુસંગ્રહ પૃ. ૨૪૧-૪૨. [૨. પંદરમા શતકનાં ચાર કાઝુકાવ્યા.] લખમસિહ [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૨૧. અહીં કર્તા 'અજ્ઞાત'ને બદલે અમરરત્નસૂરિશિષ્ય' મૂકવ્યા છે.] ૪૦૭, લખમસીહ (૮૨૭) શાલિભદ્ર ચાપાઈ ગા. ૧૦૪ લ.સં.૧૫૨૭ પહેલાં આદિ – પ્રથમ વિનવઉ પ્રથમ વિનવ દૈવિ સરસતિ 9 ૧ ૩ ૪ કાસમીરહ મુખ મંડણીય, હુ સગમણિ કરકમલિ ચલૈંગિય, ગાયંતી મહુર સરે સુવિ, કત નવ નેહ રજિય, વીણા પુસ્તક ધારણીય, સાતય સર પયતિ, સા સરસતિ નિય રુલીય ભરિ, જિહ ભુણ ગાયતિ. હિલઉ વીનવ સારદ માય, લઘુ દીરધ જા આણુઇ ડાઇ, ફૂડઉ અખર રાખે હેાઇ, તિમ કરિ જિમ સલહઈ સહુ કોઇ. ૨ દિયઉ દાનુ ધનુ વેખઉ ઢાંહિ, પુદ્ધિહિ (ભહુ ?) સહુ રહઇ લિં માંહિ, દાન સીલ તપ ભાવન વર, ભવસમુદ્ર જિમ લીલા તરઉ. જા અછઈ સમીરRs દેસ, હંસગમણિ સેય વર વૈસિ, ઉર પહર વિજયવંતી માલ, કર વીણાં વર વાઇ તાલ. લખમસીહ કવિ એલઇ એહુ, ભવિયઉ નિરુહુ કન્તિ સુણેહુ, પઢત ગુણુતા નાસઇ દૂર્તિ, સાલિભદ્ર વખાણુ રિ. અંત – મહાવિદેહિ મયા ? ભવ લહિ(ય), સિદ્ધિરમણિ તે વરેસઈ સહી, સાલિભદ્ર જે ચરિઉ પતિ, ભાવભગતિ જે નર નિરુણ્ તિ, હરષિ જાઈ જિષ્ણુહરિ જે ટૈ તિ, મુગતિરમણિ ફૂલ તે પાવતિ. ૧૦૪ --ઇતિ શાલિભદ્ર ચતુષ્પર્દિકા ચરિત્ર સમાપ્ત. (૧) સંવત ૧૫૨૭ વર્ષે` ભાદ્રવા વિદ્ ષષ્ઠી બુધવાસરે લિખિતમિદ શાલિભદ્ર ચરિત્ર, શુભં ભવતુ. પ.સ.૪–૧૪, અભય. [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ. ૧૨૩-૨૪.] ૫ Page #545 -------------------------------------------------------------------------- ________________ જયાનંદ(યતિ) [૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૦૮, જયાનંદ(યતિ) (૮૨૮) હેલા મા ની વાર્તા – દોહાબદ્ધ દુડા ૪૪૨ ૨.સં. ૧૫૩૦ વૈશાખ વદ ગુરુવાર આદિ– અથ ઢોલા મારૂરી વાર્તા દેહાબદ્ધ લિખતે દૂહા-પૂગલ પિંગલરાવ, નલ રાજા નરવરે નરે, અદીઠા, અણદીઠા, સગાઈ દૈવસંગે. ૧ ગાહા. દૂહા-પિગલ ઉચાલે યેિ, ગમે તરવરચે દેસ, પિંગલ દેસ દુકાલ થયો. કિણહીં વાવ વિશેસ. નલરાજા આદર દિયે, જે રાજવિયાં જોગ, દેસવાસ સહિ રાવલા, એ ઘેડા એ લેગ. નરવર નલ રાજા તણે, ઢેલે કુમર અનૂપ, રાણી રાવ પિંગલ તણ, રીઝી દખ રૂ૫. પિંગલપુત્રી પમિણિ, મારવણું તસુ નામ, જેસી જેય વિચારિયે, ધન વિધાતા કામ. સારીખી જોડી જડી આ નારી ઓ નાહ, રાજા રાણીસુ કહૈ, કીજૈ એ વીવાહ. અંત – પિંગલ રાવ પસારરી, પુતરી ગુણ અમોલ, કછવાહે નરર સુતન, કુલદીપક છે ઢેલ આણંદ અતિ અચ્છવ હુ નરવર વાજ્યા ઢોલ, સસનેહી સૈણ તણાં, કલમેં રહિયા બોલ. દૂહા ગાહા સોરઠા, મન વિકસણ બખાણ, અણજાણી મૂરખ હંસ, રીંઝે ચતુર સુજાણ. પનારે સિ તીર્સ (૧૫૩૦) વરસ, કથા કહી ગુણ જણ, વદી વૈસાખે વાર ગુરુ, જતી જયાન દે સુજાણ. –ઈતિ ઢોલા મારવણી દુહા સંપૂર્ણ. (૧) વિનયસાગરજી સંગ્રહ, કેટા નં.૬૩. [જૈમગૂ કરચનાઓં ભા.૧ ૫.૧૨૪-૨૫.] ૧૩૯ જિનરત્નસૂરિશિષ્ય (10) [જુઓ આ પૂર્વે પૃ.૧૫ર ] (૮૨૯) નાગદહસ્વામી વીનતી કડી ૧૬ નાગદ્રહ તીર્થના પાર્શ્વનાથને વિનંતી. ૪૪૧ ૪૪૨ Page #546 -------------------------------------------------------------------------- ________________ સાળી સદી આદિ અત [૪૧] ધનસાર પાઠક સદા પાસ નાગદ્રહૈ જઈ જુહારૂ તીહુ માનપુજતમ નિઈં સમારું સદા સ્વામીનું રૂપ છઇ અતિવિશાલ જગન્નાથ અમ્હિ વદિસિ ત્રિણિ કાલ. ૧ w I ઘણા દીસ ગુરૂયા ગુણુવંત જાણું સદા પાસ નાગ≤હે અતિ વખાણ ઘણા લાકનાં શાકનઇ દૂરિ ટાલઇ સદા પાસ નાગદ્રહે રાજ પાલઇ. ૨ નાગઢહ સ્વામી શિવપુરગામી ભગતિહિં પણમું અહિનિસહ તપગચ્છનાયક શિવસુખદાયક જિનરતણુસૂરિ ગુરુ પાય નમીય. ૧૬ —પતિ નાગદ્રહસ્વામી વીનતી. (૧) સં.૧૯૦૩, ૫. ક્ર. ૯, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં. સ-૩૪૦૦ એ, [કેંટલોગગુરા પૃ.૫૮.] ૪૦૯. ધનસાર પાડૅક (ઉપકેશગચ્છ) (૮૩૦) ઉપકેશગચ્છ ઉએસા રાસ ગા. ૧૨૮ ૨.સ. ૧૫૩૩ આસે શુ. ૧૦ ગુરુવાર ઉપદેશપુર આદિ– પશુવિ પાસ જિણિંદ પાય, સરસતિ વયણુ દયઉ માય, કાંઈ કવિય કરણુ ક્રૂ' મંડઉ, સહુ સુહગુરુના પાય ન ઈંડઉ. ૧ ઉએસવ સનઇ ગુચ્છ જુ કિલ્લ, ઉવએસ નયરિહિં સાજિ પ્રસિદ્ધ, પાસનાહ જિવર સંતાણિદ્ધિ, પઢમ નામ હુય ઇણિ અહિનાણિહિં. ૨ અંત – સંવત પનર તેત્રીસ આસા માસ સુદી એ રાસ કિયઉ સજગીસ, દસમીય સુગુરુવારિદ્ધિ' ઊજલીય, = એસ પુરવર રાસ, પઢતાં પૂજઇ આસ, આવઇ અંગિ ઉલ્હાસ, અહનિસિ ઊપજઇ અતિ મન રલી એ, ૨૭ નયર ઉએસહ ઠાઉ, વીર જિજ્ઞેસરરાઉ, નિતુનિતુ કરઇ પસાઉ, જિગુણુ અમિય રસાયણ તાલિયઇ એ, વિયણુ કરઉ સભા, એસ માહ (ત)ણુઉ ઉપાઉ. સહસ પતિનઉ દાઉ, પાક ધનસાર ઇમ ખેલિયઇ એ. ૧૨૮ ——શ્રી ઉપદેશગચ્છ ઊએસા રાસ સમાપ્ત ઇતિ, (૧) સંવત ૧૬૨૫ વર્ષ" આષાઢાસિતખ઼મ્યાં દિને રાજલદેસરÅ વા૦ દેવસુંદરે લિલેખિ, સચ્ચરિત્ર સ્મરણાČ. ૫. સ. ૬, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર. ૩૧ Page #547 -------------------------------------------------------------------------- ________________ શાંતિસૂરિ [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ [જૈમગૂકરચનાએ ભા.૧ ૫.૧૨૬.] ૧૪૫. શાંતિસૂરિ [જુઓ આ પૂર્વે પૃ.૧૫૫.] (૮૩૧) અબુદાચલ પિયાલી ગા. ૬ આદિ- વિમલ દંડનાયકની વસહી, સોજિ અષ્ટાદિ દેઉ, હવણઈ નીરિ નિરમલ થાઈજિ, જઈ કઈ જાણઈ ભેરે. ૧ અંત - હીયલિ ઘણુ ગાજતુ સંભલિ, કાયર કંપઈ દેહઈ, બારમાસ સદા ફલદાયક, સુરહઉ અવિચલ ગેહ. સહી એ. ૫ શાંતિસૂરિ ભણઈ અહ હીલી જે નર કહઈ એહ, ઝટકઈ ઝલહતી તે પામઈ, જાણ માંહિ જગિ રેહ. સહી એ. ૬ (૧) અભય. [જેમણૂકરના ભા.૧ ૫.૧૧.] ૧૫૦. લક્ષ્મીસાગરસૂરિશિષ્ય (તપા૦) જુઓ આ પૂર્વે પૃ.૧૫૮.] (૮૩૨) શાલિભદ્ર ફાગુ ગાથા ૭૨ સં. ૧પ૨૫ લગભગ આદિ – ગાયમ ગણનિધિ ગણનિલુ, બિધિ તણ ભંડાર, નામિ નવનિધિ પામીઇ, વંછિત ફલ દાતાર. સરસતિ સામિનિ પાએ નમું, માગૂ અવિરલ વાણિ, સાલિભદ્ર ગુણ વર્ણવું તે ચડયો સુપ્રમાણ. અત - કાશમીર કા સમુ, મૂલનાયક શ્રી પાસ, ચિંતામણિ શ્રી સામેલુ, વંછિત પૂરી આસ. સાલિભદ્ર બીજઉ સુણુ, સુદ્ધસતન ગદરાજ, ગૂજર ન્યાતિ કુલતિલુ, કીધાં ઉત્તમ કાજ સંવત પનર વીસમિ, નયર સેજીત્રા મધ્ય દેવભવન પદ બિસણાં, બિંબ પ્રતિષ્ઠા કીધ. સંવત પનર પંચ વીસમિ ભીમ સાહ પ્રાસાદિ, અબુદગિરિ શ્રી આદિ જિન, થાપ્યા શ્રી ગદરાજ. તપગચ્છ કેરુ રાજિઉ લિમીસાગરરાય, તાસુ સીસિ ગુણ વર્ણવ્યા, પ્રણમું સદગુરપાય. ભણતાં ભલપણુ પામીઇ, સુણતાં સંપતિ હેઈ, સાલિભદ્ર મુનિવર સમું, અવર ન બીજઉ કોઈ. Page #548 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદી [૪૩] કીપતિ એકમનાં જે સાંભલિ, સાલિભદ્રનું રાસ, કર જોડી સેવક ભણિ, કરસિ લીલવિલાસ. ૭૨ –ઇતિ શ્રી શાલિભદ્રનું ફાગુ સંપૂર્ણમ. (1) એરિએન્ટલ ઇન્સ્ટિટયટ, વડોદરા નં. ૧૮પપર. [જેમણૂક રચનાઓં ભા.૧ પૃ. ૧૨–૨૨. અહીં ર્તા “સેવકને સ્થાને ‘લમીસાગરસૂરિશિષ્ય જ ગણ્યા છે.] ૧૦. કીરતિ (સાર્ધ પૂર્ણિમાછ વિજયચન્દ્રસૂરિશિ.) (૮૩૩) આરામશોભા રાસ ૨.સં.૧૫૩૫ આશ્વિન પૂર્ણિમા ગુરુ આદિ- સરસતિ સામિણિ વીનવૂ, માંગુ નિરમલ બુદ્ધિ, કવિત કરસિ સોહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ. આરામભા નારી ભલી, જાણઈ સયલ સંસાર પુણ્યાં તે ગિરૂઈ હુઈ, બોલિસ તાસ વિચાર. જંબુદી પહ દેશ કુશ, નયર પાડલીપુર નામ, વાપી ફૂપ તડાગ ગઢ રૂઅડા સફલ આરામ. તે નયરી સુરુપુર સમી, વિસ્તરિ જોયણ બાર, ચઉરાસી ચહુંટા જિહાં, રૂડા પિોલિપગાર. આદિ – પુઈ લાભઈ સુખસંગ, પુણ્યઈ કાજઈ દેવગહ ભોગ, પુણ્યઈ સવિ અંતરાય ટલઇ, મનવંછિત ફલ પુણ્ય લહઈ. સાધપૂમિ પક્ષ ગ૭ અહિનાણ, શ્રી રામચન્દ્રસૂરિ સુગુરુ સુજાણ, નવરસે ફરઈ અમૃત વખાણિ, ચતુર્વિધ શ્રી સંઘ મનિ આણ. તસ પાટધર સાહસધીર, પાપ પખાલઈ જાણે નીર, પંચ મહાવ્રત પાલણવીર, શ્રી પુણ્યચન્દ્રસૂરિ ગરુ આ ગંભીર. તાસ પટ્ટ ઉદયા અભિનવ ભાણુ, જાણે મહિમા મેરૂ સમાન, ગિર આ ગુણહ તાણ નિધાન, શ્રી વિજયચન્દ્રસૂરિ યુગપ્રધાન. સંવત પંતર પાંત્રીસુ જાણિ આસોઈ પૂનમિ અહિનાણિ, ગુરુવારઈ પૂક્ષ નક્ષત્ર હેઈ, પૂરવ પૂણ્ય તણું ફલ જોઈ. કર જોડી કરતિ પ્રણ મઇ, આરામભા રાસ જે સુણઈ, ભણુઈ ગુણઈ જે નર નિ નારિ, નવનધિ વલસઈ તેહ ધરિબારિ. – ઈતિ આરામસભા રાસ સમાપ્ત. (૧) સંવત ૧૫૫૬ વર્ષે ચૈત્ર વદ ૮ ભૂમે લખિત, ભુવનવલ્લભ Page #549 -------------------------------------------------------------------------- ________________ કઢિહ [૪૮૪] જૈન ગૂજર કવિએ : ૧ ગણિ વિલાકના . ચપડ વડી પાસાલનું ર્જાયે સાહિ ૧૦૮. ડૉ. ભાગીલાલ સાંડેસરા પાસેથી મળેલું વિવરણ, જૈિમગ્રકરચનાએ' ભા.૧ પૃ.૧૨૭–૨૮. અન્યત્ર કવિનામ‘રાજકીરતિ’ પણ મળે છે. જુએ ‘(જિનકૃત) આરામશેાભા રાસ' ( સ`પા, જયંત કાઠારી, કીર્તિદા જોશી. ૪૧૧, કાલ્ડિ (૮૩૪) કકસેન રાજા ચાપાઈ ગા, ૩૩૧ ૨.સ.૧૫૪૧ શ્રાવણ જી. ૫ મંગળ. આદિ – પહિલઉ પણુમઉ શારદ માઇ, ભૂલ્યા આખર આણુઉ ઠાઇ, કાશ્મીર મુખ મંડણ ઢણી, કરઉ પસાઉ દેહઉ બુદ્ધિ ધણી. ૧ ગણુવઈ પૂજઉ થારા પાય, દૈહિ ખુદ્દ સ્વામી સ્પસાઇ, તુહ પસાઈ હુય પડઉ કર, મગરમચ્છ ચરી ઉથ્થરઉ. ત’બાવતી વસઇ અતિ ભલી, કુલ છત્તીસ રહસી ઇતિ મિલી, ક્રિસઇદુરગ ધવલહુલ ધણાં, મઢ-દેવલ કિ નાહી માં. ૨ અત જાણ્યા · ઉરાડા તણેા વિચાર, વન માંહે નાઉ ડિ ઘરબાર, પ'ચા કહ્યાઉ જો નિવ કરઈ, સકસેન જ્યૂં ભૂલ૬ કિરઇ ૩૨૯ પન્દ્વહસઈ ઇકતાલઈ (૧૫૪૧) શ્રાવણમાસિ બુદ્ધિ પૂછે કવિચણુ પાસિ. પુષ્ય નક્ષત્ર આછાયાતી ખરઉ, ઉધમ એહ આજ હી કરઉ. ૩૩૦ કવિયણુ સાનિધી ચઉપઇ, ભાલેાઇ ભાવિ કેહિ ઇમ કહી, સુદિ પાંચમી અ’ર મંગલવાર, હુવઉ ચરિત સબ વિઘ્ન નિવાર. ૩૩૧.. સુણુઉ ચરિત નરવઇ સદ ભાઇ, ભૂલઉ અરાઉ અ ંતેર માંહિ, અસ્તરી તણુ વિલાસ જે કર, સુ સેન ભૂલઉ જમ ઉભસઇ. ૩૩૨. - ~~ઋતિ કકસેન રાજાકી ચઉપઇ સમાપ્ત. (૧) સંવત ૧૭૩૫ વર્ષે આમાલા લિખિતમ્ ગુરુજી મા મગસર સુદ ૬, સને માસતી ત્રૈમાજી પડનામ્ નદેરઇ મધ્યે વાંચે જિસુ રામ-રામ વચજો જી તથા ચૌમાસા ન દરેઇ મધ્યે જે તીથી જોય હિંડઉં વરી છે. અનેક વા વંચો જી. વિનયસાગરજી સંગ્રહ, કાટા, [જૈમણૂકરચનાએ” ભા.૧ પૃ.૧૨૯-૩૦.] Page #550 -------------------------------------------------------------------------- ________________ હાલ. સોળમી સદી [૮૫] લાવણય સમય ૧પ૬ લાવણ્યસમય [જુઓ આ પૂર્વે પૃ.૧૬૨.] (૨૭૧ ૭-૬) [+] પંચતીર્થ સ્તવન કરી ૧૧ ઋષભ, શાંતિ, નેમિ, પા, અને વરનું સ્તવન. આદિ - આદ એ આદિજિસરૂ એ પુષ્કર પુરુડરગિર સિણગાર કિ રાયણ ફુખ સમેસર્યા એ પૂરવ પૂરવની નાનું વાર કિ. આ૦ આદ એ આદજિણુંદ જાણું ગુણ વખાણું જેહના મન રંગ માંનવ દેવ દાણવ પાય પૂજુ તેહના લખ ચઉરાસી પૂરવ પઉઢયા આયુ જેહને જાંણયઈ સંસારસાંમી સિગાંમી ધ્યાન ધવલઉ આંણયઈ. ૧ અંત – પાંચે એ ૨ મે સમાંણ કિ પંચાઈ હે તીરથ જે સ્તવમાં એ તરુ ઘર ૨ નવેય નિધાન કિ મુનિ લાવણ્યસમી ઈમ ભણઈ એ. ૧૧ –ઇતિ શ્રી પંચતીર્થોજિણ સ્તવનં. . (૧) પ.સં. ૩૫-૧૫, ૫.ક્ર. ૨થી ૩૦, પૃ. ટે. લા.નં.૧૮૯૪. ૪૨૦ ૨૧૧૪. [આલિસ્ટઓઈ ભા.ર, મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૫૦૮).] [પ્રકાશિત ઃ ૧. જૈન કાવ્યપ્રકાશ.] જેહાપ્રાસ્ટા પૃ.૨૪૩. ત્યાં કર્તાનામ “લાવણ્યસ્વામી દર્શાવ્યું છે તે પાઠદેષને કારણે બન્યું છે. અન્યત્ર “લાવણ્યસમય જ નામ મળે છે.] ૪૧૨. ઉદયહર્ષશિષ્ય (ત લક્ષ્મીસાગર–સુમતિસાધુ–ઉદયહર્ષશિ.) (૮૩૫) શ્રીપાલ રાસ કડી ૩૯૩ ૨.સં.૧૫૪૪ વડનગરમાં આદિ – આદિજિનેસર પમુહ દેવ ચઉવીસ નમેવી શેવીય સહિગરુરાયપય શુભ ભાવ ધરેવી સરસ વયણ રસ દાણ જાણિ બે કર જોડેવી મતિ સમરી પરમેસરી એ વાગે સરિ દેવી. દુકખનિવારણ સિદ્ધચક્રસેવાપ્રતિપાલ રાસ રચું શ્રીપાલ તણુઉ મનરંગિ સાલ મહીયલિ મોટઉ અંગદેસ તિહિં ચંપા નયરી રાજ કરઈ સિહરથ નરિન્દ સવિ વયરી. Page #551 -------------------------------------------------------------------------- ________________ પદ્મમદિર [૪૬] જૈન ગૂર્જર કવિએ : ૧ અંત - તવગણગયણે દિનકરૂ એ મા॰ વિદ્યા ચઉદ નિહાળુ સુણિ લક્ષમીસાગરસૂરિ સહુ એ મા॰ સમરતાં સફલ વિહાં સુ૦ તાસ પટ્ટાવલિ દી૫તા એ મા॰ ગચ્છનાયક જયવંત સુ સુમતિસાધુસૂરિ રાજીયા એ મા॰ સજમરમણીયક ત સુષુિ૦ ૩૯૦ તાસુ શીસ સાાકર્ એ મા॰ નમતાં નિરમલ કાય સુણિ પતિમસ્તકમુગટ સમા એ મા૦ ઉદયહરિષ ગુરુરાય સુણિ॰ તેહ તણુÙ શિષ્યઈં કરું એ મા॰ ણુ પર રાસ રસાલ સુણિ॰ વડઇ નગરી વિરષા સમઇ એ મા॰ સંવત પનર ચમાલ સુણિ ૩૯૧ ...૩૯૩ —ઇતિ શ્રીપાલનુ રાસ. (૧) પ.સ’. ૧૩-૧૫, જી.સ્ટે. લા. નં.૧૮૯૨,૪૧૪/૧૯૬૯. [જૈRsપ્રાસ્ટા પૃ.૫૬૯.] ૪૧૩, પદ્મમદિર (ખ૦ ગુણરત્નસૂરિશિ૰) (૮૩૬) ગુણરત્નસૂરિ વિવાહલા ગા૦ ૪૯ લાસ, ૧૫૪૬ પહેલાં આદિ - મંગલ કમલવિલાસ દિવાયર સાયર સસ્કૃતિ પાયારવિંદ, પણમિય અમિય ગુણુરચણુ રયાયર, રાયર કાણુ આણુંદચંદ. ૧ ઇક્ક મહુ નાણુલાચણુ તણુઉ દાયગા, નાયકા અનઈ સજમસિરિ એ, સુવન કટારડી સાહગ ઉરડી, જંગ કરઇ દૂધસાકરભરી એ. ૨ અંત – એહ સિર ગુણરયર વીવાહલઉ, પદ્મમંદિરગણિ તાસુ સીસ, પભણુ ભવિયણુ અનુદિન, જેમ પામઉ સુહું સુહુ જગીસ. ૪૯ —ઇતિ શ્રી ગુણરત્નસૂરીશ્વરાણાં વીવાહલઉ. (૧) સંવત ૧૫૪૬ લિખિત, જેસ,ભ. (એમાં આ કવિનાં અન્ય સ્તવન પણ છે.) (૨) અભય જૈન ગ્રંથાલય. જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૩૦-૩૧.] ૪૧૪, અજ્ઞાત (૮૩૭) પ્રભવ જ મૂસ્વામી વેલી લ.સ. ૧૫૪૮ પહેલાં આફ્રિ – કર જોડી પ્રભવુ ભઇ, જડબુકુસર અવધારિ, વિષયસૌખ્ય ભાવિ ભલાં, રગિઇ પંચ પ્રકારિ. સરવ ભાગવ રમણીરસિ રાતુ, મહિયાજનમ મહાર, જબુત Page #552 -------------------------------------------------------------------------- ________________ સાળી સદી અત - [૪૮] કશુય નિવાણુ કાડિ હેલાં ન મૂ`કીઇ, નવયૌવન અનૢ નારિ ખંધન ચૂકીઇ, માયખાપ કરી આણુ ભગતિÛ સારીઇ, આવિ* સુખ પગિત ટેલિ, કિમઇ ન વારીઇ, યૌવન દુલભ સંસારિ, ઈઇ આલાચી', મારું વાળુ અવધાર, પઇ મ સાચીઇ, આંચલી, પ્ર૦ કણ્ય નિવાણું કાર્ડિ ત્યજી, નવપરણિત અટ્ઠ નારિ, પ્રભવા સિં જ બૂકુમર, જૂતુ સંજમભારિ, ક્ષિપીય કર્મ નઈં લીલા પાંમી, મુત્તરમણિ વરતારિ.૨૯ -~-ઇતિ પ્રભવ જ ખૂસ્વામિ વેલિ. સમાપ્ત. (૧) સંવત ૧૫૪૮ વર્ષે આસા દિ...વ્યહરા રાઘવ પદ્મના રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન. [જૈમણૂકરચનાએં ભા.૧ પૃ.૧૩૨-૩૩,] ૧૫૯ ખેમરાજ (ખ૦ સેામધ્વજશિ॰) (૮૩૮) કુલવધી પાર્શ્વનાથ રાસ પદ્ય ૨૫ લસ. ૧૬૪૯ પહેલાં આદિ – સુગુરુશિરામણિ મણિધરી, શ્રી ગતમ ગરુઉ ગણુધાર, - ૨ રાસ રચિસુ રલિયા મણુ, શ્રવણુ સુણતાં હે। હરષ અપાર. ૧ ફલવધી પાસ જુહારીઇ ખેલા, દેસ સવાલખનઉ સિગાર, સાર કરઉ ત્રિભુવનધણી, સુરનર જ પિ હેા જયજયકાર. અંત – મણિય મહાજન નિ રલી પાસનઉ રાસ વસતિ રમતિ, તિહિ ધરિ નવનિધિ સંપજઇ, ખેમરાજ મુનિવર પભણુંતિ, ૨૫ -શ્રી લવધી પાશ્વનાથ રાસ સમાપ્તમિતિ, ૪૧૫. સાલિગ (૮૩૯) બલભદ્ર વેલી ગા૦ ૨૮ લ.સ. ૧૬૬૯ પહેલાં આફ્રિ – દ્વારિકાંતયરી નીકલ્યા, એ અધવ ઈક ઠાય, ત્રિષા ઊપની કૃષ્ણનઈ, ખધવ પાણી પાય. ખેમરાજ ભૂલીઇ, (૧) સં.૧૬૪૯, ૫.ક્ર. ૨૧૯થી ૨૨૧ ૫.૧૩, બૃહદ્ જ્ઞાનભંડાર ન૯. [હેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૭૯૫).] [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૩૧-૩૨, અહી ક્ષેમરાજ'ને સ્થાને ખેમરાજ' કયુ' છે.] ૧ ૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ હેમવિમલસૂરિશિષ્ય [૪૮] જૈન ગૂર્જર કવિએ ૧ (૭૧ બંધવ જાઈ લાવ્યું નીર, ઊવી સમ સાહસ ધીર, પઉલ્યઉ છઈ વૃખ તલી છાયા, કુમલાણું કિમલ કાયા. ૨ અંત – ઈમ જીવદયા પ્રતિપાલઉ, સાચઉ સમકિતરયણ ઉજલઉ, સમકિત વિણ કાજ ન સીઝઈ, સાલિગ કહઈ સુધઉ કી જઈ. ૨ ઇતિ બલીભદ્ર વેલિ સમાપ્ત લિખતા. (૧) સં.૧૬૬૯ લિ. અભય. [જૈમન્કરચનાએ ભા.૧ ૫.૧૩૪-૩૫.] ૪૧૬. હેમવિમલસૂરિશિષ્ય હેમવિમલસૂરિ આચાર્યપદ સં.૧૫૪૮. (૮૪૦) હેમવિમલસૂરિ વિવાહ પદ્ય ૭૧ અંત – ઈમ આણુ અંગિ ઊમાં........... વિવાહલુ, નરનારી જે નિત ગાવઈ, તેહ મંદિરિ નવનિધિ આવઈ. ૭૦ શ્રી સુમતિ સાધ...........સુગુરુ રતન, શ્રી હેમવિમલસૂરિસ, ગુરુ પ્રતપુ કેડિ વરીસ. ૭૧ જસ ભેરી ચિહું દિસિ............ .................શ્રી ગુરુરાજ વવાહલઉ સંપૂર્ણ. (૧) સં.૧૭મી સદીની પ્રત, પહેલું પાત્ર નથી. ૫. સં.૩–૧૪, ગા. ૫૫થી ૭૧, અભય. (હેમવિમલસૂરિવિષયક ત્રણ પત્ર મળ્યા છે, જે કિનાર પર ખંડિત છે. ત્રણેમાં વિભિન્ન રચનાઓ હોય એમ જણાય છે. વચલા પત્રમાં ગા. ૨૬થી પ૬ છે, તે રચના મોટી હોવી જોઈએ. પહેલા પત્રમાં ગાથાના અંક ૫૫+૩ એમ ત્રુટિત મળે છે. એને પ્રારંભ નીચે મુજબ છે.) [મુપુગૃહસૂચી.] (૮૪૧) હેમવિમલસૂરિ ફાગ આદ - રાગ આસાફરી સરસતિ સરસ વચન દીઈ, કવિજન કેરી માઈ, ખડરિત રાસ ગાઈસિલે, શ્રી હેમવિમલ ગછરાઈ. ૧ ધુરિ ષડ રતિ રાજા વડઉ, સયલ વણવલિ કંત, મલયાનિલ ચંચલિ ચડી, આયુ માસ વસંત. (1) જુએ ઉપરની કૃતિની પ્રતની નોંધ. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ ૧૩૫-૩૬. ત્યાં કૃતિઓ અજ્ઞાતને નામે મુકાયેલી છે.] Page #554 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૪૯] વિનચરતન વા ૪૧૭, વિનયરતન વા૦ (વડગચ્છ મુનિદેવસૂરિ-વા॰મહીરતન મુનિસારશિ॰) (૮૪૨) સુભદ્રા ચાપાઇ પદ્ય ૧૫૩ ૨.સ.૧૫૪૯ ભાદરવા અત – કમલવનિ હંસગામિની, સસય પંચ ધરિ ચિત્ત સંખેપઇ સુભદ્રા તણુૐ, કહિસ કવિત્ત સુચિત્ત. સીલઇ સેાભા પર ધણુ, સીલઇ સેાહગ રૂપ. અવિચલ સીલě જીવસુખ, શીલઇ માનષ ભૂપ. - ૪૯ અંત – વડò દેવસૂરિ અનુક્રમઇ, સુનીશ્વરસૂરિ તણા પય નમઇ, મૈરુપ્રભ સૂરિદ્ર પસાઉ રાજરત(ન)સૂરિ ગણુહર રાઉ. શ્રી સુનિદેવસૂરિ ઉદેસિં, મહીરતન વાચક રડ્રેસ, ગણિ પ્રધાન ગિરુઆ ગણુધાર, શીલ અખંડિત ગુણિ મુનિસાર. ૫૦ તાસ સીસ રચિઉં ચરિત્ર, ખુદ્ધિ તીણુ ગુરુ પુણ્ય પવિત્ર, વિનચરતન વાચક કર જોડ........... સૌંધ પસાઇ રચિ· એહ, સેામ્ય દૃષ્ટિ મુઝ કરયા નેહ, સંવત પતરગુણુચાસઇ ચરી ભાદ્રવડઈ મતિ ઉપની ખરી. પર શાસ્ત્ર માહિ મઇ દીઠી જિસી, ચઉપઇ ખંધ એ આણી તિસી, ભણઇ ભાવ નિરુણુઇ જેહ થરકાણુધિપ તૂસઇ દેવ. -ઇતિ શીલવિષયે સુભદ્રા ચઉપઇ સમાપ્તઃ, ૫૩ (૧) સવંત ૧૬૯૩ વર્ષે આસો વદિ ૨ દિને ગણૢિ સમયસાગરેણાલેખિ, મુનિ આનદસાગર મુનિ સુમતિસાગર વાચના. પ.સં.૪, અભય જૈન ગ્રંથાલય, ખીકાનેર. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૩૬-૩૭.] અત 2 ૪૧૮. હેમધ્વજ (૮૪૩) જેસલમેર ચૈત્યપરિપાટી ગા. ૧૬ ૨.સં.૧૫૫૦ માગ. આફ્રિ– પહિલું હું સમરિસ વાગ્યાણિ, માતા ઘઉં મુખિ વિમલ વાણિ, જિમ ચેત્રપ્રવાડી કરૂંઅ ર્ગ, જેસલમેરૂ દેખી હરષિ અંગ. ૧ સાતમઇ એ જિર બિંબ ચ્યારિ સહસ્ર અડત્રીસ પણિ, ધન ધન એ તે નરનારિ નિત્ત જુડારઇ એ એહ જિષ્ણુ. સંવત પનરહે સય પ‘ચાસઈ ભાવભગતિ નમ‘સિયા મગસિરઈ માસઈ મન ઉલ્હાસા હૈમાવજ પસ`સિયા, ૫૧ ૧૫ Page #555 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત [s&v] ગણુધર ગણુ મૂરત્તિ ગરુઇ, આદિ જિવર પાદુકા, મરુદૃવિ માયડી સયલ સંહ, કરઉ માઁગલ માલિકા. —ઇતિ શ્રી જેસલમેરૂ ચૈત્ય પરવાડિ (૧) સં. ૧૭મી સદીની પ્રત, અભય જૈન ગ્રંથાલય, બીકાનેર. [જેમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૩૭–૩૮,] જૈન ગૂજર કવિઓ : ૧ ૪૧૯ અજ્ઞાત (૮૪૪) પરિનના ચાપાઇ પદ્ય ૧૭૫ ૨.સ.૧૫૫૮ આદુ – દેવી સરસ્વતી ય પણમેવિ, મન સિ... શિવનાયક સમરેવિ, કહુ` કથા ચઉપપ્ત પ્રબંધ, પરનિંદા ઊપરિ સંબધ પંડિત ધી વિનય વિવેક, નીમ નિપુણ આચાર અનેક, ૧૬ તપસી દાની એ કહઇ લેક, નિંદા કરઇ તુ ગુણુ સવિ ફેશક. ૨ પરિનંદા તે પોઢઉં પાપ, પાવક પાંહિ વધારઇ વ્યાપ, પુણ્ય પદારથ થાન દહઈં રસભરી વાઇ લૂલી વહઈ. કાયાનગરી નવ ભારહી, રાજસ્થાની એહુ તવલી કહી, માન માહ મચ્છરહ ચિરાસ, પરમહંસ રાજેસર તાસ, તાસ ચેતના રાણી એક, ખીજી માયા નહીં તે છેક, ભૂપતિ જેહવઇ ઘર આવ`તિ, કુમતિ તેહવી હતિ. અંત – પરિન કનઈ નરક નિવાસ, આપનિંદકનઇ શિવસુખવાસ, દુખમ`દિર પરના પાપ, સુખમંદિર નિદા આપાદ. કલા કુમુદની વચ્છર વૈદ, સુદિયા સામાસર તસુરદ, નાગ પડવું સંખ્યાઇ તિથિવાર, ધુરિ દિન આરંભ પૂર્ણ વિચાર. ૧૭૪ નિંદાના અવગુણુ જેતલા, મઇ નવિ કહવાઇ તતલા પ્રબન્ધ સાંભલાં તણુ પ્રમાણ, નિંદા માકુ તુમ્હેં સુજાણુ. ૧૭૫ -ઇતિ પરનિંદા ચૌપઈ સમ્પૂર્ણ. ૩ ૪ ૫ (૧) સંવત ૧૬૧૮ વર્ષે આષઢ સુદિ ૧૦ રવ, શ્રી પિપલગચ્છે ભ॰ શ્રી શાન્તિસૂરિ તાલધ્વજી શાખાયામ્. વિનયસાગર સંગ્રહ, કાંટા નં. ૮૧. ૧૭૩ [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૩૯.] ૧૬૫, હરિકલશ (ધમ ઘોષગચ્છ ) [જુએ આ પૂર્વ પૃ. ૧૯૯. વિજયચન્દ્ર પ્રતિમાલેખ સ.૧૪૮૦થી Page #556 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [ ૧] હરિકલશ, ૧૫૩૭. પદ્માનંદસૂરિ સં. ૧૫૪પમાં હયાત.] (૮૪૫) કુરુદેશ તીથમાલા સ્તોત્ર ગા. ૧૩ અંત – (ઈ)ય ઉત્તર દેસિહિં પુણ્ય પએસિહિં, વંદિય જિણવર જગમહિય, હરિકલસ મુણિદિહિં મણઆણંદિહિં, પદમાણંદસૂરિહિં સહિય. ૧૩ (૧) અભય જૈન ગ્ર થાય. (૮૪૬) પૂર્વ દક્ષિણ દેશ તીર્થમાલા ગા. ૨૨ અંત – ભાવિહિં નમંસિય પુણ્ય દંસિય, જણ પસંસિય જિણવરા, સિરિ ધમ્મસૂરિહિંગછ ભૂરિહિં, ભક્તિપૂરિહિં સુંદર, હરિલસિ મુણિવરિ ભાવુ ધરિ કરિ, યુણિય સુપરિ સુહકરો. (૧) અભય જૈન ગ્રંથાલય. (૮૪૭) ગુજરાત સોરઠ દેશ તીર્થમાલા સ્તોત્ર ગા. ૧૯ આદિ – ચઉવીસ જિણવર પણુમવિ સુ દર, હિયઈ હરખુ આણેવિ ઘણું, સિવલરછીદાયગ તિયણનાયક, તીરથમાલા થુઉ જિણ. ૧ થણ૩ પાસ ખભાઈને થંભણેસ, વડઉ પાસ ભૂમિહરે આદિ ઇસોઃ નમઉં નેમિ સીમંધરે મહિલમ, દસ ચઉત્રીસે ભવણિહિં બિંબલક્ષ. ૨ અંત - ઇતિય તિસ્થમાલા અતિ રસાલા, પુણ્યશાલા મણહરા, ભાવિહિં નમંસિય પુણ્ય દંસિયા, જગિ પ્રસંસિય જિણવરા, સિરિ ધર્મસૂરિહિંગ ભૂરિહિં, ભક્તિપૂરિહિં સુન્દરે, હરિકલસિ મુણિવરિ ભાવુ ધરિ કરિ, થુણિય સુપરિ સુલકરે. ૧૯ (૧) અભય. (૮૪૮) વાગડ દેશ તીથમાલા તેત્ર ગા. ૧૧ આદિ – જિણ નમિય સુમંગલ વાગડ મંડલ, ભાવિહિ નિમલ તે થgઉં, અરિહંત અરાહઉં પુણ્ય વિસાહઉં, લીજઇ લાહઉં ભવ તણઉં. ૧ અંત – ઇય યુણિય જિણિંદા ઉત્તરા દસ ઈંદા, ગિરિપુર નગરથા જે માયા દિઢ તિસ્થા, જિ કિવિ પણ અદિઢા જે તિલેએ ગરિઢા વર જિણહર વંદે તેવિ ભાવેણુ વંદે. ૧૧ (૮૯) દિલ્લી મેવાતી દેશ ચૈિત્ય પરિપાટી ગા. ૧૩ આદિ- જિણ નમિય સુમંગલ ઉત્તર મંડલ, ભાવિહિં નિમ્મલ તે ગુણઉં, અરિહંત અરાહઉં પુણ્ય વિસાહઉ, લી જઈ લાહઉં ભવ તણુઉં. ૧ Page #557 -------------------------------------------------------------------------- ________________ હરિકલશ [૨] જૈન ગૂર્જર કવિઓ ૧ પુવ્યુત્તર દેસિહિં જિણવરાણ, જમ્મણ વય નાણહ મખ ઠાણ, ધુરિ વિણીય અપાવા કુંડ ગામ, અઠ્ઠાવય સમેતિ હિ નમામિ, ૨ અત – જિણધર્મસુરિવિિહં વિયાણી, જિગુહરિહિં કલસ જિમ અચલ ઝાણિ, જિણ પરમ જેતિ હિયાઈ ધરેહુ, સમભાવ જેગિ સિવ પદ લહેહુ. ૧૨ ઈય યુણિય જિર્ણા............ ...૧૩ (1) અભય. (૮૫૦) આદીશ્વર વીનતી ગા. ૧૩ આદિ – જય જિણદર જગગુરુ જય નિહાણ, જય ભવભયભંજણ ભુવણભાણ, જગ તિહુઅણુતારણ તરણ જાણ, આદીસર નિમ્પલ જણિય નાણ. ૧ અંત – ઈય ધર્મસૂરિવંસિદ્ધિ મુણિ હરિકલસિહિં, વિનવિઉ જિણવર ઈકુ મણિ, મુજ દે તે દિણ ભવિભાવિ અણદિણ, સેવું તુડ પથકમલ જિણિ. ૧૩ (૧) અભય. (૮૫૧) જીરાવલા વીનતી ગા. ૯ આદિ – સોહગસુન્દર પાસ જિણેસર, જીરાઉલિ વર નયર નરેસર, સેસ રચિય પયસેવ, સફલ મારહ ભેટિઉ સામી, મનલિટિ તસુ શિખર નામ, પામીર સુડ સય હેવ. ૧ અંત - જીરાવલિમંડણ દુરિયવિહંડણ, પાસ જિણેસર ભત્તિ ભરે, વિનવિઉ હરિકલસિંહિં નવનિધિ વિલસહિં, જે પ્રણમઈ તુહ ચલણ પરે. ૯ (૧) અભય. (ર૯૦) ભુવનભાનુકેવલી ચરિત્ર બાલા આદિ- તથા હિર એક જ બુદ્વીપ માંહિ મેરુ પર્વત થકી પશ્ચિમ દિસાઈ ગંધિલાવતી વિજય છ... અંત - એહ ભણી હદયલોચનપ્રકાશક સર્વસૌખ્યદાયક શ્રી જિનાગમ તણે અભ્યાસુ સદા કરિવઉ. શ્રી ભુવનભાનુ કેવલી ચરિત ઈ ગુંફિત પુરા નિ : માલધારગચ્છમંડન સૂરિ શ્રી હેમચંદ્રાઃ . WWW.jainelibrary.org Page #558 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૪૩] લધિસાગરસૂરિ તતશ્ચ: આસીત શ્રી રાજગરષ્ઠ સદસિ નરપત અહણ આખ્યસ્ય સંખ્યા સંખ્યવ્યાખ્યા વિધાતા નલનુપતિપુરે વાદિગર્વોપહર્તા જૈનાવજ્ઞપ્રસક્ત જિનમતસુદધું વિચહેશ વિધાય શ્રીમજજૈનેન્દ્રધર્મોન્નતિકરણપતુઃ ધમસૂરિ મુનીન્દ્રક. ૨ તેષાં નાસ્ના પ્રકટ જયતિ શ્રી ધર્મઘોષગચ્છોડ્યમ શ્રી મલયચન્દ્રસૂરિ તત્રાભૂદ્ વિશ્રુતઃ સુગુણ. તત્પદપંકજ સૂર્યઃ સૂરિશ્રી પઘશેખર મુન્દ્રઃ ત૫ટે વિખ્યાતાઃ સૂરિશ્રી વિજયચંદ્રઆખ્યઃ એતેષાં સુપ્રસાદા હરિકલશયતિઃ શ્રાવકાભ્યર્થના બાલાનાં બેધહેતે ફુટતરવચનૈરથમે લિલેખ. એહ બાલાવબોધ સાહિજ મઈ અજ્ઞાનપણુઈ ઉસૂત્ર વચનુ લિખિઉં હુઈ તે સહુ સદાગમ તણું ભક્તિ કરી બહુશ્રુત ઋષીશ્વરે શુદ્ધ નીપજવી સર્વત્ર એ બાલાવબોધ વા પરિતાં કરિવઉ જિમ અજ્ઞાનઈ છવહનઈ જ્ઞાનવૃદ્ધિ હુઈ. ઇતિ ભુવનભાનુ કેવલી દૃષ્ટાંત બાલાવબોધઃ સંપૂર્ણમ. (૧) સં. ૧૯૦૪ વષે મિતિ આશ્વિન કૃષ્ણ ૨ રવિવારે સમાપ્ત, લિપિકત અજમેર મધ્ય જોશી સદારામેણુ ગ્રં.૩૫ર ૫, ૫.સં.૧૨૯-૧૧, પ્ર. સ્ટે. લા. નં.૧૮૯૬.૨૬૭/૨પ૨૮. મગુરચનાઓં ભા.૧ પૃ. ૯૬–૦૯ અને જૈહાપ્રોસ્ટા પૃ. ૫૩૨. જૈમગૂકરચનાઓંમાં કર્તાને સં.૧૫મી સદીમાં મૂક્યા છે.] ૧૭૬ ખ. લબ્ધિસાગરસૂરિ જિઓ આ પૂર્વે પૃ.૨૧૪.] (૮૫૨) વીસી લ. સં. ૧૫૫૪ પહેલાં અંત - ધવલમંગલ ગુણ ગાઈ વાલા, રાસ ભાસ વર તરણમાલા, વાજઈ કિસિ ભેરિ ભંકારા, ઘરિધરિ ઉછવ જયજયકારા, ઇવ દેવ પુરંદર સ્થિય સુંદર અજિક્ય વીરિયા પરમેસરૂએ,. જે પણમઈ ભાવિઈ સરલ સભાવિઈ તૂસઈ તાસ નિ જગગુરુ એ. -ઈતિ શ્રી અજિતવીર્ય સ્તવનં ૨૦ શ્રી લબ્ધિસાગરસૂરિભિઃ કૃતાનિ. Page #559 -------------------------------------------------------------------------- ________________ ઈસરસૂરિ [૪૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧) સંવત ૧૫ આષાઢાદિ ૫૪ વર્ષે દ્વિતીય શ્રાવણ સુદિ ૧ સેમે લિખિત શુભ ભવતુ. પ.ક્ર. ૨થી ૧૦ પં. ૧૦, અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૨૮–૨૯.] ૧૮૨. ઈસરસૂરિ [જુઓ આ પૂર્વે પૃ. ૨૧૯.] (૮૫૩) ઈસરશિક્ષા ગા. ૨૯ (૧) અભય. [મુગૃહસૂચી, રાહસૂચી ભા.૧.] (૮૫૪) નંદષેણ ૬ ઢાલ ગા, ૭૬ (૧) પુણ્ય. [મુપુન્ડસૂચી.] [જેમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬.] કર૦. રંગ? મેઘરત્ન ? (ઉપકેશગચ્છ દેવગુપ્તિસૂરિ–સિદ્ધિ સૂરિશિ.) (૮૫૫) મહાવીર ર૭ ભવ સ્તવન ગા. ૬૧ ૨.સં. ૧૫૬૫ મેડતા આદિ – સરસતિ સરસ વચન દિલ માય, જિમ મુજ હીયડઈ હરષિત થાઈ, પમણિસિ ગુણહુ જિણિવર તણા, મહાવીર ભવ પૂણ્ય ઘણું. ૧ અંત – ઉએસગછમંડણ દેવગુપતિ સૂરીસરો, તાસ પટિ જયવંતા - સિદ્ધિસૂરિ વરે. સંવત પનર પાંસઠઈ સંવછરે, મેડતાઈ નયર સંયુયઉ તિથૈસરે, વિનવાઈ રંગ મેઘરત સેવકવેરો, ભાવભગત નમી તાહિ વંછી કરે, તાસ ધરિ લકીય હેય નિશ્ચલ થિરે, ચઉવાએ સંઘા દિયઈ આણંદ વ. ૬૦ ઇમ વીર જિણિવર સંઘસુહકર, પરમ સંપદ દાયગો, સંખેવ વિસ્થી વીસસત (૨૭) ભવ, તવન તિહુઅણનાયગો. સોવનવન સુસંધ છણ, સંત હથ તણું વરો, સુર અસુર વદી પાય ભવિયણ, હેય જિણિ મંગલ કરે. ૬૧ –ઈતિ મહાવીર સ્તવન સંપૂર્ણ (૧) બહદ્ જ્ઞાનભંડાર નં. ૭. [જેમકરચનાએ ભા.૧ પૃ. ૧૪૦-૪૧. ત્યાં કર્તાનામ “વિનય અજ્ઞાત મૂકેલ છે. પણ એ નામ માટે ઉદ્ધત અંતભાગમાં કશો આધાર નથી. મેઘરત્ન કે મેઘરત્નસેવક રંગ કદાચ કર્તાનામ હય, જોકે એ વિશે પણ Page #560 -------------------------------------------------------------------------- ________________ સાળસી સદી [૨૫] ૪૪ ખાતરીપૂર્વક કશું કહેવાય તેવુ નથી.. ૪૨૧, કમલધર્મ (૫'. ભુવનધર્મશિ॰) (૮૫) ચતુવિ શતિ જિન તીમાલા ગા૦ ૪૭ ૨.સ.૧૫૬૫ અંત – નરિ કાષિય આવીયા એ મા., પૂજ્યા જિવર દેવ, ગિ પથિ દેરીઇ એ મા, આણ્યા કુશલય ખેમ. સ`તિ પાસ દઇ પૂજ્યસ્યા એ મા, હીયડેઇ હર્ષ ધરેવિ. જીવનધર્મ પડિત વરૂ એ મા., ગુણમણિ તણા ભંડાર. કમલધમ તસુ સીસત્રરઇ મા., કરઇ વિદેસ વિહાર, સંવત પનરહે પાંસઠ એ મા., હ ંસ સાલ સુવિચાર. નિયમતિ માનિઇ વણુવ્યા એ મા, તીરથ સગલા સાર, તીરથમાલા જે ભણુઇ એ માા, આણિય ઊલટિ અંગ, તે નરનારી કવિ ભણુઇ એ મા., પામ નવનવ રંગ. —ઇતિ શ્રી યવિ શૃતિ જિન તી માલા સંપૂર્ણ, (૧) પ.ક્ર. ૨થી ૬ ૫.૧૧, અભય જૈન ગ્રંથાલય. [જમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૪૧-૪૨. ૧૯૬, ધર્માંસમુદ્ર (ખ॰ જિનચદ્રસૂરિ-વિવેકસિ’શિ.) [જુએ આ પૂર્વે પૂ.૨૩૯.] (૮૫૭) સુન ચાપાઇ પદ્ય ૧૦૭ - આદિ – રિસહ જિષ્ણુસર પય નમી, સમરિય સારઢ વિ, સેઠ સુદરસિણનું ચરિત્ર, વિરચિતુ હું સંખેવિ. જિવરિ જે સર્વિ વ્રત કહ્યાં, તિહાં સવિ શીલ પ્રધાન, સીલ સહિત નરનઈ ક્રિય, સિવરમણી નિતુ માન. અંત – શ્રી ખરતરગચ્છ ગણુધાર, જિતચાઁદ્રસૂરિ સુહકાર, કમલ ૪૫ ૪૬ ४७ વાચક વિવેકસિ હસીહ(? સ) કહઈ ધર્માંસમુદ્ર મુનીસ, જ૦ ઇણિ યાનિ ટલઇ સવિ રાગ, ઇશુ ધ્યાનઇ નાસઇ સે!ગ, ઇણિ ધ્યાન” જરઈ દુખ, અણુિં ધ્યાનઇ ગરુયા સુકખ ઇમ સેઠ સુદરસન ચરિય, ઘણુ પુણ્યપ્રભાવÛ ભરિય. જે નરનારી નીરાગી ગાઇ, તિદ્ધિ ઋદ્ધિ વૃદ્ધિ નિતુ થાઇ. જય સુદરસનુન(ઉ) નામ, મનવંછિત પૂરઇ કામ, ૨. અતિ સબલ સીલ અભિરામ, મનિ ધ્યાઈ કર પ્રણામ. ૧૦૭ (૧) ૫. સં. ૩–૧૬(૧૯), અભય જૈન ગ્રંથાલય. ૪૦ Page #561 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદર [૪૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ જૈિમગૂકરચનાએ ભા.૧ પૃ.૧૪૨-૪૩.] ૨૦૬. સહજ સુંદર [જુઓ આ પૂર્વે પૃ. ૨૫૪.] (૮૫૮) શુલિભદ્ર સજઝાય ગા. ૯ આદિ- Uણે આંગને પીઉડે રમીયે રસ લેઇ ભમર પરે ભમિ આજ એકલડે વીસમીએ રે ચાંદલીયા. અત – કવિ સહજસુંદ૨ ઈમ ભાસે તુઝ સીયલ ગુણે જે વાસું તણિ વાટિ જઈ ચમાસે રે ચાંદ. –ઇતિ ધૂલિભદ્ર સઝાય સંપૂર્ણ, (૧) ન્યાયસૌભાગ્યેશુ લિખિત વડેદરાનગરે સં.૧૮૩૫ના પિશ શુદિ ૪ દિને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રસાદાત . પ.સં. ૪-૧૨, ૫.૪.૪, મુ. સ્ટે. લા. નં. ૧૮૮૬ ૨૨૨૨૪૮૪. જૈિહાસ્ટા પૃ.૫૮૧] ૪૨૨. ભક્તિલાભ ઉપા. જિનહંસરિ સૂરિપદ સં. ૧૫૫૫, સ્વર્ગ. સં.૧૫૮૨. (૮૫) + જિનહરસૂરિ ગુરુ ગીત ગા. ૧૮ આદિ– સરસતિ મતિ દિઉ અહ અતિ ઘણુ, સરસ સુકેમલ વાણિ, શ્રીમજિજનહંસસૂરિ ગુરુ ગાઈસિવું, મનલણઉ ગુણ જાણિ. ૧ અંત - બંદિ છોડિ મોટ૨ દ૨બિ લાધઉ, બાદશાહે પરખિયા, શ્રી પાસના જિર્ણદ તુટુઉ, સંધ સકલઈ હરખિયા. ૧૭ શ્રી ભક્તિલાભ ઉવઝાય બોલઈ, ભગતિ આણી અતિ ઘણી, શ્રી જિગુહંસસૂરિ ચિરકાલ જીવલે, ગ૭ ખરતર સિર ધણી. ૧૮ –ઇતિ શ્રી ગુરુ ગીતમ. પ્રકાશિત ઃ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૫૩. [મગૂકરચનાઓં ભા.૧ પૃ.૧૩૯.] (૮૬૦) સીમંધરસ્વામી સ્તવન [અથવા છંદ] ૧૮ કડી આદિ– સફલ સંસાર અવતાર હું એ ગિણું સામી સીમંધરા તુહ ભગતઈ ભાણું ભેટિવ પાયકમલ ભાવ હિયડઇ ઘણુઉ કરિયા સુપરસાય જે વીનવું તે સુણુઉ. અંત - ઇમ ઋદ્ધિ-વૃદ્ધિ-સમૃદ્ધિકારણ દુરિતવારણ સુરકરે Page #562 -------------------------------------------------------------------------- ________________ સેળ મી સદી [૭] ભાવસાગરસૂરિશિષ્ય ઉવઝાયવર ભગતિલાભઈ થુણ્યઉ શ્રીસીમધરા જયઉ જગત્રગુરુ જય જગત્રજીવન કરઉ સામી મયા ઘણું કર જોડી વલીવલી વીનવું પ્રભુ પૂરિ આસ્થા મન તણું. ૧૮ (૧) સં.૧૬૮૨ વર્ષે મહા વદિ ૧૨ દિને અવારે શ્રી મેડતા મળે શ્રાવિકા છવાદે પઠનાર્થ પંડિત જયવંત લિખિતં. ૫.સં. ૨–૧૧. પુ. સ્ટે. લા. નં. ૧૮૯૬.૨૨૫/૨૪૮૭. [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૨).] [જેમણૂકરચનાઓં ભા. ૧ પૃ. ૧૩૯, જેહાપ્રોસ્ટા પૂ.૩૦૫.] ર૧ર. ભાવસાગરસૂરિશિષ્ય (વિધિપક્ષીય) [જુઓ આ પૂર્વે પૃ.૨૭૧.] (૮૬) ચિત્યપરિપાટી ગા.૪૪ ર.સં. ૧૫૬૨ આદિ– પ્રણમસિઉં પહિલું પાસ જિર્ણોદ, ચૈત્યપ્રવાડિ કરિસ આણંદિ, શ્રી ચીત્રોડ તણું જિનયાત્ર, કરીય કરે નિય નિરમલ ગાત્ર. ૧ પાટણ થકી મઝ ઇછા ઇસી, ભાવગતિ વિ હઈડિ બસિ, કરિયાપુર દેહરા છિ પંચ, પ્રણમતા નવિ કરીઈ ખંચ. ૨ અંત – વંછિત એ દાનદ સમરથ તીરથભાલ વિવાહપુરે, એમ કરીએ નિરમલ જુન સંવત પનર બાસરિઠ વરે. ૪૩ તેહ હુઈ પદિ પદિ સયલ સંપદ, વિપદ સાવિ દૂરિ ટલિ, કલ્યાણમાલા કરિ કેલી, વલિય મન વંછિત ફલિ. ૪૪ (૧) પ.સં.૨ [ભ. 23. જૈિમગૂકરચનાઓં ભા.૧ પૃ.૧૪૦. ઉદ્દધૃત પંક્તિઓમાં કર્તાનામ નથી.] ૪૨૩, જયવલ્લભ (૮૬૨) નેમિ પરમાનંદ વેલી પઘ ૪૮ આદિ- ગિરિ બિરનારિ સેહામણે રે, પાખલિ કિરતા વન્ન જસુ શિરિ સ્વામી ચાદવવંશી, સહઈ સામલવન રે. ૧ હીયડલા હેલિ છે તેમજ નામ મેહિ, પરમાણુંદરસ વેલિ રે હૃદયકમલિ તું ઝેલિ રે, ઉપશમ રંગ જ રેલિ રે નેએ. આંચલી. અંત – શ્રી જઇવલુભ મુનીસ્વર નવઈ સુણસ નેમિ જિસુંદ, | દોઈ કર જોડી સેવા તેરી, માં– વલીવલી એહ રે. ૪૮ (૧) ૫.સં. ૪, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૧૩૩.] ૩૨ Page #563 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત ૪ર૪. અજ્ઞાત (૮૬૩) કાલિકાચાર્ય કથા (પદ્યબદ્ધ) [ઉષ્કૃત ભાગ ગદ્યમાં જ છે.] [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ અંત - યુગપ્રધાન શ્રી કાલિકાચાય. તેહ તણું ચરિત્ર ઇલ્યુઇ પર્યુષણપશ્ર્વિક નિરતર કહીઇ, અનઇ શ્રીસ ધનઇ એહવા ઉત્તમકરણી કારતા ધન વેચતાં દૂતાં, દાન શીલ તપ ભાવના ભાવતાં દૂતા, ઉત્તરાત્તર શ્રેયકલ્યાણુ નીપજઉ. (૧) સાઁવત ૧૫૭૭ ! ચૈત્ર વદિ ૩ અદીતવારે, ચિત્રકેટગઢ રાણા શ્રી સગ્રામ રાજ્ય લખતે રત્નયદ, પૂન્યમગ, ભ્રૂણા નૈગ્યાશ્ર શ્રી કલ્યાણુ પ્રપરાવરાથારા.પ.સં. ૧૧-૧ર, પહેલાં બે પત્ર નથી, ઇંડિયા આફ્સિ લાયબ્રેરી નં. -૧૫૭૧ ખી, [કેટલોગગુરા પૃ.૭પ ૨૨૧. વિનયસમુદ્ર (ઉષકેશગચ્છ રત્નપ્રભ-સિદ્ધિસૂરિ–ઢ - સમુદ્રશિ॰) [જુ આ પૂર્વે પૂ.૨૮૦.] (૮૬૪) વિક્રમ પંચદંડ ચાપાઈ ર. સ.૧૫૮૩ આદિ – દૈવિ સરસતિ ર્ પ્રથમ પ્રણમૈત્રિ, વીણા-પુસ્તક-ધારિણી, થંડ વિહંસિ સુપ્રસસિ ચુલ્લઇ, કાસમીરપુરવાસિણી, દેઇ નાંણુ અન્તાં પિલ્લઈ. કવિષ્ણુ નીતુ મંડલી, દિઉ મુઝ બુદ્ધિ વિસાલ, જિમ વિક્રમ રાજ તણું, કહઉ પ્રાધ રસાલ ગરિનંદન ર સમિર ગણપત્તિ, એશ્વત ગજવદન પુણિ વિધન વિસન સવિ કૂરિ ટાલઇ, લખેાદર નવનિધિકરણ સુરહંદ સ્વ ́દિ પાલઇ, મૂ`સા-વાણિ અતિ પત્રર કરિ માદક અભિરામ, સિરિ વિક્રમ નરવઈ તણા, કવિ કરિસ્યું ગુણુગ્રામ. સત સાહસ નિ આદર્; જિમિ મનિવતિ દ્વેષ, પચદડ સિરિત્ર કિય, એ ઉત્તિમ પરિ જોઈ. અંત – સંવત પતરહ સઇ ત્રયાસીયઈ ઍ, ચરિત્ર નિરુણી હસીયઇ, સાહસીક જે હાઇ નિસÖક, કાયર કપર્ણ જે બલિ કર ! ૯૦ શ્રી ઉવએસ ગણાવરિ સૂરિ, ચરણુ કરણ ગુણુ કિરણ પ્રપૂર, ८ Page #564 -------------------------------------------------------------------------- ________________ સેળમી સદી [૪૯] વિનયસમુદ્ર રયણપ્યહ પ્રભુ ગુણગણુ ભૂરિ, તસુ અનુક્રમિ સંપઈ સિદ્ધિસૂરિ. ૯ તેડનઇ વાચક હસમુદ્ર, જસુ જસ ઉજજલ ખીરસમુદ્ર, તસુ વિનય વિનયબુધિ એહ, રચિઉ પ્રબંધ નિરખિ તિણિ - એહ. ૯૨ પંચદડ નામ સુચરિત્ર, દેખી તેહનું અતિ વિચિત્ર, તિથિ વિનોદ ચઉપઈ રસાલ, કીધી સુણતાં સુફલ વિલાસ . (વિસાલ). ૯૩ (૧) સં.૧૭મી સદીની પ્રત, વિનયસમુદ્રત “અંબડ રોપાઈ ૨.સં. ૧૫૯૯ તિમરીની સાથે, ૫.ક્ર. ૩૫થી ૬૩ પં. ૧૫,મોતીચંદજી ખજાનચી સંગ્રહ, (૮૬૫) નમિરાજ ઋષિ સંધિ ગા. ૬૯ સં.૧૫૮૩ લગભગ બીકાનેર આદિ- પાપહરણ જિણિવર પણએવી, સવિ ગણધર ગુણ હીયઈ ધરેવી, સાસણદેવતિ નિય ગુરુ ધ્યાવઉં, સંધિબંધિ નમિઋષિ ગુણ - ગાવઉં. ૧ મહિયષિમંડણ મિથલાનયરી, જિણિ નિજિતેજિ નમાવ્યા વયરી, નાયક નિરૂપમ તિહુથણ રાજઇ, શ્રી નસિરાજ કરઈ ગુણ ગાજઈ. અંત – કમ ખપાવી કેવલનાણુ પામી પહંતઉ નમિ નિરવાણ. | વાયર વસુહ વરટ્ટાણુ, વિનય વણસીરી(રીસી)કીય વખાણુ.૬૯ " –ઇતિ શ્રી નમિ રાજઋષિ સંધિ. (૧) સંવત ૧૬૩૨ વર્ષ આપ્યા. બહદ્દ જ્ઞાનભંડાર નં ૭. (૮૬૬) અન્ય સ્તવને (૧) શત્રુ જય આદિ સ્તવન ગા. ૨૭. (૨) થંભણ પાશ્વ સ્તવન ગા ૧૩. (૩) પાશ્વ ૧૦ ભવ સ્તવન ગા. ૩૯ (૧) સાક્કી હેમી પઠનાથ. સં.૧૭મી સદીની પ્રત, પ.સં. ૫-૧૦, મોતીચંદ ખજાનચી સંગ્રહ. (૮૬) નમિ રાજઋષિ કુલ ગા. ૬૩ આદિ– પહિલઉ તિર્થંકર લિઉં નામ, સર્વ સાધુનઈ કરઉં પ્રમ, શ્રી નમિરાય તણુઉ અવદાત, બેલિનું અધ્યયનઈ વિખ્યાત. ૧ અંત – સિઋષિ નામિલ નિજ આતમા, શક્રઈ ઝેરી તઓ મહાતમા, તઉ ઘર ડિ વિદેહ નરિંદ, ચારિત ઉત્તમ કિયઉ મુણિંદ. દર જે પંડિત છઇ તે સુવિચાર, પવિખણ સવિ ભેગ નિવારિ, Page #565 -------------------------------------------------------------------------- ________________ [૫。。] જૈન ગૂર્જર કવિએ : ૧ તે નિસ રાજઋિષની પર, વાચક વિનય ઇમ વચન સિદ્દિઇ વરઇ. ૬૩ વિનયસમુદ્ર -ઇતિ શ્રી નિમ રાજઋષિ કુલ (૧) પ.સ’. ૩–૧૩, અ. ૪૦. (૯૬૮) ચિત્રસ ભૂતિ કુલક ગા. ૮૩ આદિ – વાર જિષ્ણુંદ સુવ`દિય ભાવઇ, જસ ગુણુ પાર ન સુરગુરુ પાવઇ, તેરમ અજઝયě વિખ્યાત, ચિત્રસ ભૂતિ તણેા અવદાત. ૧ શ્રી સાકેતપુરઇ વરચંગ, ચંદ વિડંસ પુત્ત બહુ રંગ, સુણિચંદ્ર સાગરચંદહ પાસઈ, લેઇ દીખ પુહવિ પ્રતિભાસઇ. ૨ અંત – તેરમ અજઝયણઇ સુણિવ સુયઇ વયાઁ વીર વખાણીયૐ એ, જેહ ભવિ ભણિસ્યઇ શ્રવણિ સુણિસ્યઇ વિનઇ કૃતિથી જાણીઉ એ. ૮૩. —ઇતિ શ્રી ચિત્રસ*ભૂતિ કુલક સમાપ્ત. (૧) ૫૪. ૨૫૩થી ૨૫૭ ૫. ૧૮ અ. ૨૩. (આ પ્રતમાં સીતા ચેા. શ્રેણિક ચા॰ (સામવિમલસૂરિ) સુરપ્રિય સ॰ શ્રુત ષટત્રિર્શિકા (પાસચન્દ), બ્રહ્મચર્ય...સમાધિ કુલક (પાસચન્દ) તથા નવતત્ત્વ બાલા॰ છે.) (૮૬૯) ઇલાપુત્ર કુલક ગા. ૬૧ લ. સં. ૧૬૫૪ પહેલાં આદિ – સ′′તિ સુહંકર સેાલિમ જિવર, સ`તિ જિજ્ઞેસર ધ્યાંવઉજી, પુદ્ધવિ પ્રગટ નર અતિ અરિજ કર, ઇલાપુત્ર ગુણ ગાવઉજી. ૧ એ ભવ નાટકની પિર બૂઝ', જે હુઈ વિયણ પ્રાણીજી, સાધુ સુસંગતિ સચમ સૂધઇ, મુજ ઇન વિષય નવનાંણીજી. અત આપ તરીનઇ પાંચઇ તાર્યાં, અવિગતિ પથ લગાયા, નિરમલ ચિત્ત નિરંજન નિતનિત, વિનઇ ભગતિ ગુણું ગાયા રે. ૬૦ (૮૭૦) સાધુવના ગા. ૧૦૪ (૧) મહિમા. (૮૭૧) શીલ રાસ ગા. ૪૪ (૧) મેાતી. (૮૭૨) સિ’હાસન બત્રીસી ચાપાઈ ૨. સ. ૧૬૧૧ બીકાનેર (૧) અનુપ. (૮૭૩) નલદવઢતી/રત્ર ર. સ.૧૬૧૪ (૧) માતી. Page #566 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી (૮૭૪) ચાવીસી (૧) અભય. (૮૭૫) બ્રહ્મચરી ગા. ૫૫ [૫૦૧] (૧) અનુપ. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૪૮-પર તથા અનુક્રમણિકા રૃ. ૧૫. કેટલીક કૃતિઓમાં માત્ર વિનય' નામ મળે છે એથી એ કૃતિએ ઉક્ત વિનયસમુદ્રની માનવી કે કેમ એ પ્રશ્ન રહે.] ૨૨૪. યાદ્મચંદ્રસૂરિ (સારશિ.) [જુએ આ પૂર્વે રૃ.૨૮૮.] (૮૭૬) ચાવીસી (૧) અભય. (૮૭૭) ગચ્છાચાર પ`ચાશિકા ગા. ૫૦ પાર્શ્વચંદ્રસૂરિ (૧) અભય. (૮૭૮) ષવિશિત કાર ગર્ભિત વીર સ્તવન ગા. ૯૫ (૧) અભય. (૪૫૭૭) સૂત્રકૃતાંગ ખાલા. - શ્રુતસ્કંધ ૧ આદિ – (સંસ્કૃત શ્લાક પછી) આચારાંગ કહી સૂયગડોંગ કહિઉ તેહનઉ કિસ સબંધ તે મિલઇ છઇ જેહ ભણી આયારાંગ માહિ ઇમ કહિ જીવે છક્કાય પવાય તસિ ́ વહેણુ ખંધા ત્તિ ઇત્યાદિ તેડન પરમાથ જાણિક જોઈઇ ઇણ્િ અધિકારિ ખીજઉ અંગ સૂયગડાંગ પ્રારંભીયઇ છઇ... અંત – તત્વન૩ જાણા જૈન્ત જિણિ આશ્રવ કાવાની પરિ ગુપ્ત દ્રી. શત્રુ તુ મિત્ર સમા, આત્માનઈં વાર્દિ ઉપયેગ લક્ષણ જીવ અસંખ્યા ત્યદેશી (પ્રદેશી) જીવ સંકોચ વિકાસનઉ ભજશુહાર સુકૃત ભાગવણહાર દ્રવ્ય પર્યાયરૂપ નિત્યાનિત્ય ભેદ ભિન્ન ઇત્યાદિ શ્રી(આ) ભવદ પહુતઉ એતા ખેત(લા) આત્મ(તત્ત્વ જા)ણુ તથા વિદ્રા સસ તથા ચયકાર વિદ્યા જિણિ આશ્રવ તથા પૂજા સત્કારનઉ અર્થો ન થાઇઝ કિન્તુ નિરા થાઇ... (૧) લ. સં. ૧૬૦૬, ઇન્ડિયા આફિસ લાયબ્રેરી ન'. સં–૩૩૫૬. (૪૫૭ ખ) સૂત્રકૃતાંગ ખાલા. – શ્રુતસ્કંધ ૨ આદિ - ...સુવમે૰ મઇ ઇમ સાંભલ્ય આયુષ્યતિ ભગવ`તિ ઇમ કહ્યું Page #567 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમુનિ (વિનયદેવસૂરિ) [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ઈણિ વનિ સૂયગડાંગનઈ બીજઈ સુય ખધિઈ ખલુ શબ્દ વાક્યાલંકારનઈ અધેિ જાણિવઉં પુંડરીકનામ અધ્યયન પંડરીક કમલની ઉપમા હસિઈ તિણિ કારણિ એહવઉં નામ કીધઉં તેહનઉ એ જે આગલિ કડીસિઈ તે અર્થ જાણિવઉ તે જિમ છઈ તમ કહઈ છઈ નામ ઈતિ સંભાવનાઈ અર્થિ. અંત - તથા સપડિક્કમણુ ધર્મ આદરી વિચરિવાઈ છઉં છઉં તિવાર શ્રમણ ભગવંત શ્રી મહાવીર બોલ્યા. અહે દેવાનુપ્રિય જિમ તૂહરઈ ઉપજઈ તેમ કરિ ધર્મનાં વિષઈ વિલંબ મ કરિ. તિહવારઈ તે ઉદક પેઢાલપુત્રનઈ ઈચ્છું સાંભળી શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવનઈ સમીપિ ચાતુર્યામિક ધર્મ થકી પંચ મહાવ્રત સપડિક્રમણ ધર્મ આદરી વિચરઈ છઈ. સુધર્મા સ્વામી આપણા શિષ્ય પ્રતિઈ કહઈ છઈ. મઈ જેહવ૬ શ્રી ભગવંત કઈ સાંજલિઉં તેહવઉં તુહ પ્રતિ કહઉં છઉં. ઇત્યાદિ પૂર્વવત. નાલંદજજ સમ્મત્ત છે...શ્રી સાધુરત્નશિષ્યણ પાશચંદ્રણ વૃત્તિતઃ કૃત બાલાવબોધાર્થ દ્વિતીયાંગલ્ય વાર્તિક. (૧) લ. સં ૧૬૮૦, ૫. સં. ૪૫, ઈન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં–૩૩૫૫. (૮૭) ક્ષેત્રવિચાર [અથવા લઘુ ક્ષેત્રસમાસ] બાલા આદિ - વીર ક. શ્રી મહાવીર કેહવઉ છઈ ? જયસે૦ જગનઉ શેખરિ લકનઉ અગ્ર એહવઉ જે પદસ્થાન તિહાં પ્રતિષ્ઠિત છઈ... અંત – સદા મૃતસિદ્ધાંત થકી વિચાર સધલઉ 1 મતનઈ વિષઈ એકચિત્ત એહવા થઈ પારિ પહુચિ (૨૬૩) (૧) ઇતિ શ્રી નાગપુરીય તપાગચ્છ શ્રી સાધુરત્ન પંડિતવર તચ્છિષ્ય શ્રી પાર્ધચન્દ્ર સ્રરીન્દ્રવર તેન કૃતં શ્રી લઘુક્ષેત્ર સમાસ વિવરણું સંક્ષેપતઃ સાધુસાવી આદીનાં પરોપકારાય હેવાય લિખિતમ. ગ્રંથાય ૧૦૦૦, ૫.સં. ૧૮-૧૧, મુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૪૭૩/૧૭૪૮. [જેમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિક પૃ.૧૫, કૅટલોગગુરા પુ.૧૦– ૧૧, જૈડાપ્રોસ્ટા પ.૩૮૯-૯૦.] (૨૩૭) બ્રહ્મમુનિ જિનયદેવસૂરિ) [જુઓ આ પૂર્વે પૃ. ૨૧.] (૮૮૦) પંચ મહાવ્રત ૮ કડી WWW.jainelibrary.org Page #568 -------------------------------------------------------------------------- ________________ સાળી સદી [૫૦૩] દેવસુ દર (૧) પ.સં. ૯ (૧૧થી ૧૯)-૧૬, ૫.ક્ર. ૧૭, સ.૧૮મી સદીની પ્રત, ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. ગુ–૧૯. [કેંટલૅગુરા પૃ.૧૩૦, ૨૩૮. દેવસુદર [જુએ આ પૂર્વ પૃ.૩૩૬.] (૮૮૧) આષાઢભૂતિ સઝાય ગા. ૮૪ ૨. સ. ૧૫૮૭ [જૈમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬] ૨૭૦. વિદ્યારત્ન (લાવણ્યરત્નશિ॰) [જુએ આ પૂર્વે પૂ.૩૬.] (૮૮૨) મ*ગલકલશ રાસ પદ્ય ૩૩૯ ૨, સ`.૧૫૭૩(૭) મા. વ. ૯ આદિ– શ્રી જીરાઉલિ જિન જપુ, જગજીવન દેવ, સમર્થ્ય' કાજ સર્વે સરે, કરઈ સુરાસુર સેવ. - ભારત આરિત સહુ હરે, ચિત્તવૃતિ મતિ અતિ (અંત) જે રિસ દેખઈં ડરી, દુરમતિ જાય દિગંત. ચિંતત ચિંતામણિ સર્વિસ, હરિસ હીઆ સુ માંણુ, શ્રી લાવચરત્ન-પણ પ્રણમતાં, પા॥ અવિરલ વાણુ. જીવ અન ંતે અનંત સુખ, લાધા ધર્મ પ્રમાણ, મગલકલસ પ્રતિ લઉ, સુવસે તાસ વખાંણુ, અંત – તપગ૭ ગગન વિભાસન ભાણુ, શ્રી સામસુ’દરસુરિ પ્રગટ સમાન, જે ગુરુ(રા)જચિહું દિસિ ચð, કુમતિ થૂક અવ થઈ પડઇ. ૩૧ તાસ પાર્ટ પ્રુનિસુંદરસૂરિ, લીધ્યા નામે દુરિત જાય દૂર, વાદીરૢ વિદ્યારણુ સીહ, શ્રી રતણુસેખરસૂરિ નમૂ`નિસદીહ, ૩૨ તસુ પટે સૂરિ ગિરિ સુરતરુ સમા, શ્રી લક્ષ્મીસાગરસૂરિ નર નમા, તસ પટે ગુરુ ગિરમાંનિલે, શ્રી સુમતિસાધુસૂરિ તપગતિલા, ૩૩ સ`પ્રતિ સૂરિ સિરામણિ સરઈ,શ્રી હેમવિમલસૂર સંધ મોંગલ કરઇ, વાદ અખંડિત પંડિત જાણુ, શ્રી ધનદેવ સુધારસ ખાતી. ૩૪ માહ મહિપતિ મેાડિત મા, સુરહ*સપઇ પ્રણમે સદા, તે ગુરુ સીસ ઈસ અવ(ત)ર્યાં, મદન મહાભટ હેલા હર(યાં). ૩૫ વિદ્યા ચઉદ વિતંડાવાદ, ઉન્મદ વાદ ઉતાર્યાં નાદ, દીન ઉગમતે ઉજમ પરા, લાવણ્યરત્ન ગુરુ વાંદે નરા. તસ ય કમલ વિમલ ચિત્ત ધરી, વિદ્યારત્ન કહે ઇણિ પરિ, ૩૬ શ્ 3 Page #569 -------------------------------------------------------------------------- ________________ [૫૦] જન ગૂર્જર કવિએ ૧ સંવત પનર સય તહેત્તર વરિષ, માસિર વદિ નવમિ મણિ હરિષ, સુર ધરણીધર ધરણે જાસ, જાં દુ ન ચલઈ અંબર વાસ, તાં પ્રતિ પૃથ્વી તાસ એહ, મંગલમાલા ગિરુઉ ગેહ. ૩૮ પુણ્ય ઉપરિ એ કીયો પ્રબંધ, પાપ તણું ટાલિઉ સમંધ, ભણતાં ગુણુતા સુણતાં સાર, દ્ધિ વૃદ્ધિ મંગલ જયકાર. ૩૯ (૧) સંવત ૧૬૬૪ વર્ષે ચઇત્ર સુદિ ૧૪ બુધવારે શ્રી દેવગિરિ નગરઈ સુત્રાવિકિ સંધવી જગસી ભાર્યા હર્ષાઈ તસ્ય પુત્ર ત્રણ્ય જાત સા. દેઉજી દામાજી, સા. દીનાજી એ મધ્યે દામાજી લિખિત આત્મહતુ. પ.ક્ર. ૨.૦ ૪થી ૨૧૮ પં. ૨૦, બહદ્ જ્ઞાન ભંડાર [જેમણૂકના ભા.૧ પૃ.૧૪૩-૪પ.] ૨૮૨. કનક [જુઓ આ પૂર્વે પૃ.૩પ.] (૮૮૩) વકલચી ઋષિ વેલિ ગા. ૭૫ આદિ – રાગ અસાઉરી, નંદિષેણને ગીતનુ ઢાલ. પિતનપુર વર તે, નગરસિરોમણિ જાણ, ગઢમઢ ધવલગ્રહ, પિલિપ્રસાદ વખાણું, સેમચંદ્ર નરેસર, રાજ કરઈ સુવિચાર, રાણી ધારણિ ગુણવતિ તણુ ભરતાર. અંત – તતખિણિ રિષિ પામિઉં કેવલ નિર્મલ, ક્ષપક શ્રેણિ શુભ ધ્યાનિ, બિન્દુઈ સાદર તે કેવલ ધરહું પ્રણમું બહુમાનિ, વલચીર પ્રસનદ રિષિ જિનશાસનિ જયવંત, કનક ભણઈ તેહના ગુણ ગાતાં, મહિમા સુજસ અનંત. ૭૫ (૧) ઈતિ શ્રી વલ્કલચીરકુમાર રિષિ રાજલિ સંપૂર્ણ સમાપ્તા. મંડપગઢ મધ્ય ગ. અમરકી ગણિની લેખિતા શ્રી. કીકી યોગ્ય પઠનાર્થ. પ.સ.૪, રાજસ્થાન પ્રાએ વિદ્યા પ્રતિષ્ઠાન. [હૈ જૈસા સૂચિ ભા.૧ (પૃ.૫૦૬).] [જેમણૂકરચનાએ ભા.પૃ.૧૩૩-૩૪.] કર૫. ઉ૦ હર્ષપ્રિય (ખ૦ ક્ષાન્તિમંદિર શિ૦) (૮૮૪) શાશ્વત સર્વજિન દ્વિપંચાશિકા ગા પર ૨.સં. ૧૫૭૪ ખંભાત આદિ– સમરવિ સારદા દેવિ, ત્રિભુવન તીરથ સાસતા એ, - તે સંખ્યા પભણે, તે જિનશાસન જાગતા એ. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સેળ છે સદી [૫૫] ભાવ ઉપાધ્યાય વૃષભાનન વધમાન ચદ્રાનન તહ વારિણ. એ ચિહું નામ સમાન, સાસય પરિમા ત્રિહું ભવણિ. અંત - ત્રિવિણ ઉવીસી વિહરમાણ, સાસય જિણ આરિ, છ– નમી અઈ ભાવધર, જિણવર એ શ્યારિ, પનર ચિહરિ તવન કીધ, ખભાઇત નયરિ, ભણતાં ગુણતાં નિતુ વિહાંણિ, સહસંપાય તરુ ઘરિ. સેજ નઈ ગિરનારિ યાત્રા કરતા હુઈ જે ફલ, અઢાવય સમેતસિહરિ, કાયા હુઈ નિરમાલ. તિમ સાસય જિણ ઇમાણુ બાવની ભણું તાં, શ્રી હર્ષદપ્રય ઉવઝાય એમ બેધિ માંગઈ રચિતાં. પર (૧) સંવત ૧૭૩૦ વર્ષ આસોજ વદિ ૧૩ દિને લિખતં પંડિત દયાતિલકેન. પ.સં. ૩-૧૫, અભય. (૮૮૫) શીલ ઇકતીસી ગા. ૩૧ અત - મન વચન કાયા તજી માયા, વિષયસુખ મધુબિંદુઆ, અરિહંત વાણી જીવ જાણુ, મ કરિ નારી છંદુઆ. જે સીલ લાધે જીવ સાધે, મોક્ષના સુખ તે સુણ્ય, શ્રી ક્ષાંતિમન્દિર ગુરુ પ્રસાદે હર્ષપ્રિય પાઠક ભ. ૩૧ (૧) શ્રી ઠકરાદે પઠનાર્થ. સં.૧૭મી સદીની પ્રત, પ.સં. ૬-૧૧, અન્ય કૃતિઓ સાથે, અભય. [મુથુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૧).] - [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૪૫-૪૬.] ૨૮૩. ભાવ ઉપાધ્યાય [જુઓ આ પૂર્વે પૃ.૩૭૬.] (૮૮૬) વિક્રમચરિત્ર રાસ ૯૭૫ પદ્ય ૨. સં.૧૫૮૨ મા. ૧૩ રવિ વિક્રમનું લીલાવતી સાથે પાણિગ્રહણ તથા એના પુત્રને પ્રસંગ આમાં વર્ણવાયેલ છે. આદિ– વિનયવિમલગણિ ગુરુભ્ય નમઃ નમો નમે તુહ ચંડિકા તુહ ગુણ કર ન હુતિ, એકચિત્તઈ જ સમરતાં, સુખ સંપત્તિ પામંત્તિ. તઈ જે માહિષાસુર બદ્ધ, દૈત્ય જ મોડયા માન, જાણુ સંભ નસના, તબ હરિયા સવિ પ્રાણ. પવાડા તુઝ કેતળા, કથિતું ન લહું પાર, Page #571 -------------------------------------------------------------------------- ________________ ઝરત અ. [૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ અર્જુન શિરિ શરણિ ચડી તું ભલભડી અપાર. છપન કેડિ રૂપ જ ધર્યા, ચુસડિ યોગનિ હુંતિ, તુઝ તણું ગુણ ગાવતાં, મન હરષહ પામંતિ. સાહેલી સરેવર તણું, ન લહઈ કે તુઝ પાર, કહિ કવિયણ ચડા સુણ તું અડવડીયાં આધાર. કવણ ગજુ હું માનવી, મુજ બલ તાહરું હુતિ, વિશ્વ માય તાહરઈ બલિ, રાઉ વિકમ વર્ણવંતિ. શ્રી ગુરુની સાંનિધિ થકી, અવિરલ વાણી હેઈ, ઉવઝાય ભાવ કહઈ માનવી, સંભો સહુ કોઈ. નયર ઉજેણી રાજિઉં, જાણુ વિકમરાય કલિયુગ માંહિ અવતરિ, જિણિ રાખ્યું જવાય. યુપઈ--ઉજેણિ નવજોબન વાર મનુષ્ય તણું નહીં પાર, વ્યવહારી વસે શ્રીવંત, અછઈ દયામય જેહનું જ ત. અંત – દૂહા-સંવત પન(૨) ખાસીઈ (૧૫૮૨) તિથિ વલિ તેરસિ હાઈ માસ માગસર જાણ, વારહ રવિ દિન જોઈ. ૭૨ ચંડી તણાં પસાઉ લહઈ, ચડિઉ પ્રબંધ પ્રમાણિ ઉવઝાય ભાવ ઈણિ પરિ ભણઈ, વાત જ આવી કામિ. ૭૩ નરનારી સહુ સાથંલઈ વિકમ ચરિત્ર જ વાત, તે સાનદ્ધિ ચડી કરિ, ટાલઈ સવિ ઉપઘાત. (૧) ૫. સં. ૫૩, ગુલાબકુમારી લાયબ્રેરી નં. ૧૮/૧૯૪. [જૈમન્કચનાએ ભા.૧ પૃ.૧૪૬-૪૮.] ૪૨૬. અજ્ઞાત (૮૮૭) + વાહણનું ફાગ ગા.૧૨ ૨. સં.૧૫૮૭ [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.] જૈિમગૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૃ.૧પ.]. કર૭. આગામમાણિક્ય (૮૮૮) + જિનહગુરુ નવરગ ફાગ ગા. ૨૭ [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.] [જેમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૂ.૧૫] ૪૨૮. અજ્ઞાત (૮૮૯) સાધુવંદના ગા. ૨૪૭ Page #572 -------------------------------------------------------------------------- ________________ સાળમી સદી [૫॰૭] (૧) નાહર. [મુપુગૃહસૂચી.] [જૈમણૂકરચનાએ. ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬ ] ૪ર૯. માણિકરાજ (૮૯૦) નલદમયંતી ચરિત્ર રાસ [અથવા દમય`તી રાસ] ર.સં.૧૫૯૦ (૧) દિ. જયપુર [મુપુગૃહસૂચી.] [જૈમણૂકરચનાએ' ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬.] ૪૩૦. ઉદયરત્ન (૮૯૧) અજાપુત્ર રાસ ર. સં.૧૫૯૮ (૧) મૃ. જ્ઞાન. [જૈમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા રૃ.૧૬ . ] ૪૩૧ ધણચંદ (૮૯૨) ચિત્રસેન પદ્માવતી ગા. ૧૧૦૨ (૧) દિ. જયપુર. [જૈમણૂકરચનાએ' ભા.૧ અનુક્રમણિકા રૃ.૧૬ ] ૪૩૨. એમ (૮૯૩) નેમિરાસ ગા. ૩૩ ૨. સ`.૧૫૯૬ જૈિમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬.] ૪૩૩. અજ્ઞાત (૮૯૪)+નેમિનાથ રાસ (૮૯૫) ચંપકમાલા ચાપાઈ ગા. ૯૪ [હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૭૯).] [જમણૂકરચનાએ' ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬] ૪૩૪. દયારત્નશિષ્ય (૮૯૬) યારત્ન વાણારસ ગીત ગા. ૮ [જૈમકરચનાએ ભ.૧ અનુક્રમણિકા રૃ.૧૬.] માણિકરાજ ૪૩૫. ગાવિ'દ (આચાય ) (૮૯૭) અજિતશાંતિસ્તવન વૃત્તિ આદિ- અજિય'. અજિત નામ ખીજઉ તીર્થંકર. તે કિસઉ છઇ? જિયસવ્થ ભય. જિય કહીઇ જીતા... Page #573 -------------------------------------------------------------------------- ________________ જયપ્રભ [૫૮] જૈન ગુજર કવિઓ: ૧ અંત – તેહ ભણુ સદાવિ સ્તવન ગુણિવું (૩૯) શ્રી અજિત-શાંતિ સ્તવનની વૃત્તિ ગેવિદાચાયે કીધી છઇ, શ્રી વધ માનસૂરિની પ્રાથના લાગી. તે પત્થિત જિનનઇ યોગ્ય છઇ. પર મદમતિ મુગ્ધ નહના અખાધ ભણી. (૧) ગ્રં. ૪૦૦, ૫.સં.૭-૧૭, પ્રુ. સ્ટે. લા. ન,૧૮૯૨.૨૪૦/૧૬૭૦. જહાપ્રાસ્ટા પૃ. ૨૪૫.] ૪૩૬. જયપ્રભ (૮૯૮) ગિરનાર ચૈત્ય રિપાટી [?] ૨૩ કડી આદિ – સેત્તુજિ વદિઉં આદિ જિહિંદ દીઠા સામી પ્રતિમચંદ પાપ તણા અમૂલઇ કદ હીઅડા માહિ કૂઉ આણુ ૬. જય×લ વીનઈ એ કર જોડી તવન કરતાં જઈ હુઇ ખેાડિ સહુઇ ખમિો કરીય પસાય સંધ જયઉ ઊલિગિરિ રાય, —ધૃતિ શ્રી ગિરિનાર ચૈત્ય પરિપાટી, (૧) પ.સં.૧-૧૭ (૨૩), જૂની પ્રત, પ્રુ. સ્ટે. લા. ન. ૧૮૯૨.૪૭૮/ ૧૭૫૩, અત - ૧ [જૈહાપ્રાસ્ટા પૃ. ૩૨૭. કૃતિના આર્ભ-અંતમાં ગિરનારના નહી... પણ શત્રુંજય(ઊજલગિરિ)ના અને એના આદિનાથને નિર્દેશ છે.] ૪૩૭. અજ્ઞાત ૨૩ [‘જિન માણુિકથ’માં કર્તાનામ કે કર્તાના ગુરુનામને સ`કેત હશે ?] (૮૯૯) શીતલનાથ દેવ વીનતી કડી ૨૧ આદિ સદા નંદ સંપન્ન ચંદે જિìિ મુણિ સીતલસ્વામી સાલે મુર્ણિા તુમ્હા દરસનિ મુઝ તિ મેાહ ગિઇ કરં વીનતી જે હુંતી હી ઈ આગઈ. ૧ અંત ~ ન માગૂં કાંઈ કશુય સિંગાર હાર જિત માણિકપ રવષ્ણુ ભંડાર સાર જિમ કમલિ ક્રીડા કરઈ રાજહુંસ તિમ ક્રૂ' તુઝે પયકમલિ રાજહંસ,૨૧ (૧) સં.૧૬૦૩, પ.ક્ર. ૯, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં. સ–૩૪૦૦ એ. [કૅટલાગચુરા પૃ.૫૮.] Page #574 -------------------------------------------------------------------------- ________________ લી. છે 46132 ' 4. બ્રુસ ૩, ગુ વ્યસાય નથ *હત્ વેન કરîન્દ્ર હરેલ્ડ' ના તંત્રી તરાકે “ . પુનેક લેખા ને ૪ ૨ કવિએ’ને દ્વારા તેમજ . તા. ક્ષિ કૃતિ `મા મગ્ન થા કાન્ત શ્રી દેશાઈએ જેવા ચિરંજીવ ક્ષેત્રે કરેલું પ્રદાન સટીમાં એમના વડો અને નિહાસ કે કેમ એવું નીચ' હાય. જો એ તેને ડા. હરિવલ્લભ વણી. મને. D - ગુજર કા આ તકે મહામૂલા મહા-ત સૂચિત્ર'થ. ૩૦ વર્ષના ખ'ડ પ્રીતિપરિશ્રમનું પરિણામ. મુખ્યત્વે હસ્તપ્રતભંડારામાં દટાયેલા મા ૧૦૦ ઉપરાંત જૈન કવિએ ને એમની એની વિસ્તૃત નોંધ ઞાપતી આ ગ્રંથાવિલ રાતી સાહિત્યની અનેક સીએની અંધારી આ કાલ પ્રગટાવે છે અને આપણા સાહિત્યવારસાની વિસ્મયકારક વાત્રકે છે, ગ્રંથકારા માટેના આ ગ્રંથ કાચા ” અમાં સમાવેશ પામેલી સાહિત્ય, કૃ િ અને ભાષાની દૃષ્ટિએ અત્યંત વર્ત પુલ સામગ્રીને કારણે. 13 3 .. તા. સાનઃ અા ખૉ. એ. હાઇકોર્ટના