SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શઠ્ઠમી સદી [૨૧] સાસણૢદેવિ તાસુ સાનિધિ કરઇ જામ સિ સૂર અરુ મેરુ ગિરિન ૬ણું તાં જયઉ તિહુયણે એહુ જિસાસણું. (૧) લિ॰ પુરાહિત લક્ષ્મીનારાયણ. પ.સં. ૩-૧૬, મુક્તિ. નં. ૩૨૯. કૅટલાગશુરા, મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ. : [પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ.૪૦૪-૦૫,] અમદેવસૂરિ ૨૪. અાદેવસૂરિ (નિવૃત્તિગચ્છ પાસસૂરિશિષ્ય) પાસડ(પાશ્વ દત્ત)સૂરિનું સં.૧૩૩૦માં પ્રતિષ્ઠિત આદિનાથ ખિ બ વીજાપુરમાં પદ્માવતીના દેહરામાં વિદ્યમાન છે (વીજાપુર વૃત્તાંત તથા ધાતુ પ્રતિમા લેખસંગ્રહ, ભા.૧ પૃ.૪૧૬). અંતમાં ‘નાગિ ધ્રુઅ ગચ્છ'ને બદલે *નેઊઊખ ગુચ્છ' એક પ્રતિમાં છે. (૩૦) + સમરા રાસે અથવા સમરિસંહ રાસ ર.સં. ૧૩૭૧ આશરે રાસના નાયક સમસિહ મ`ત્રી આસવાળ હતા અને તેના ઉપર અલપખાનની મહેરબાની હતી. તેણે સોંધ કાઢયો હતો. આ સધપતિ સમરસિંહ ઉર્ફે સમરાએ કેટલાંક સ્તવના બનાવેલાં છે. સં.૧૩૭૧માં શત્રુંજય પર ઋષભદેવની મૂર્તિ તેણે પ્રતિષ્ઠિત કરાવી. આ રાસ પણ તે જ અરસામાં રચાયેલ છે. આઢિ – પહિલઉ પણમિઉ દેવ આદિસરૂ સેત્તેજસિહરે અનુ અરિહંત સવ્વ વિ આરાહઉ બહુ ભત્તિભરે. તઉ સરસતિ સુમરેવિ સાયંસ સહર નિમ્મલીય, જસુ યકમલ પસાય મૂરૂષુ માણુઇ મનરલિય. સધત દેસલ પૂત્રુ ભણસૢ ચરિઉ સસરા તણુઉ એ, ધર્મિય રાલુ નિવારિ નિરુણઉ શ્રવણિ સુહાવણુઉ એ. અંત – સંવતિર ઇહત્તર થાપિએ રિસહ જિદિા, ચૈત્ર વદ સા{મ પદ્ભુત ધરે નંદએ ા રવિ ચો. પાસસરિહિ ગણુડરહ નામિંદઅગચ્છ નિવાસે, તસુ સીસિહિ` "દેવસૂરિ હિ રચિયઉ એ સમરા રાસા. ૪ એન્ડ્રુ રાસુ જો પઢ ગુણુઇ નાયિઉ જિષ્ણુર દેઇ. શ્રવણ સુખ઼ સા ખયાઇ એ તીરથએ તીર્થાત્ર કુલુ લિઈ. ૫ (૧) પા.લ, (૨) પ્ર,કાભ, નં.૮૭૧, Jain Education International For Private & Personal Use Only ૧ ૨. 3 3 www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy