SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્ષ્મશીલણુ [૮] મતભેદ છે. ણુ સામાન્ય રીતે જૈનેતર કર્તા માનવામાં આવે છે. ૧૦૭. શુભશીલગણિ (ત. મુનિસુ ંદરસૂરિશિ॰) (૧પર) પ્રસેનજત રાસ ર.સં.૧૫૦૯ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૫૬. ૧૦૮, રત્નસિ હસૂરિશિષ્ય (૧પ૩) રનચૂડ અચૂડ રાસ ર.સ.૧૫૦૯ (પા૦ સં.૧૯૦૧, ૧૫૧૪) કૃતિ દુહા, ચોપાઈ અને વસ્તુ છંદમાં છે. જૈન ગૂર્જર કવિઓ: ૧ ― આદિ – સરસતિ દેવી ય તમી, માગિસઉ ચિત્ત પસાઉ, રત્નચૂડ ગુણ વર્ણવ*, દાન વિષય જસ ભાઉ. જબૂદીવહ માહિ અર્જી ભરતક્ષેત્ર અતિ ચગ, તામલતી નારી તિહિં, રાજ અજિત રિંદ, અંત – રત્નચૂડનું સુણુ વિચાર, પાત્ર દાન દીધઉ તિણુ સાર, દાનપ્રભાવિઇ એવડી ઋદ્ધિ, દાનપ્રભાવિઇ પામી સિદ્ધિ ૩૪૦ દાન શીલ ત। ભાવનસાર, દાન તણું ઉત્તમ વિચાર, દાનિઇ જસ કરતી વિસ્તરě, ત્રિણિ જીવ દાનિઇ પણ તરછેં. ૩૧ પનર નવેતરઇ હઉૐ પ્રબંધ, પઢતાં ગણતાં ટલઇ સર્વિ બંધ, બહુલ બીજ ભાદ્રવઈ હતી, કત્રિત નીપનું ભગ રેવતી, તવગછિ રણસિંધ સૂરિદ, અમૃતકલાં કરી કુલિ તવચંદ, તાસ ત સેવક ઊચરઇ, ષટપદ ચરણ કમલ અણુસરઈં. ૩૪૩ શિવસુખ હુઇ ઇહુÛ ભઇ, મુગતિ માઁ લાભઈ ઋણુ ગુણઇ, દ્રવ્ય કીરતિસંપદ સંપજઇ, ચંદ્રસૂરિજા નિર્મલ ૩૪૨ Jain Education International ૧ તપ. ૩૪૪ એ મંગલ નઇ એહુ કલ્યાણુ, ભણુ સુણાવજ જા` સિ ભાણ, રત્નચૂડ ચરિત્ર એ સાર, શ્રી સધનઈં હુઈ જયજયકાર. ૩૪૫ (૧) ચેલા દેવજી પડનાથ....ખરતરગચ્છે પ`. મહિમસાગર વાચના", પ.સ.૯-૧૭, વિ. તે ભ', ન.૩૩૪૯. (૨) લ॰ અહાદરપુર મધ્યે પસં ૧૩-૧૫, પ્રથમ પત્ર નથી, મ. જૈ.વિ.નં.૩૯૭. (૩) સવંત ૧૬૬૩ શ્રા॰ વંદું ૮ ભગો અ યલગચ્છે ૫, વિજયહુશિ. પુણ્યકુશલ પાના લિ॰ ગેઆણા મધ્યે વુારા નાથાકેત પ્રભાસે વાસ્ત૦ ૫.સ’.૧૪-૧૩, મ.જે.વિ. નં.૪૮૭, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy