SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ છેષ્ટાતિથી ગુરુવારે, શ્રી મહિમાવતી મયે શ્રી બ્રખરતરગચ્છ, શ્રી જિનચંદ્રસૂરિ વિજયરાજો, સંખલાલ ગોત્રિય સંઘભારધુરંધર સાહ કેહા તપુત્ર સા. ધન તપુત્ર સારા વરસિંઘ તપુત્ર સારા કુવરા તપુત્ર સારા નવ્વા તપુત્ર સા. સુરતાણ તપુત્ર સા૦ ખેતસીહ ભ્રાતૃ સાહ ચાંપસી પુસ્તિકા કરાપિતા પુત્રપુત્રાદિ ચિર નંદ્યાત શુભં ભવતુ. શ્રી પૂજ્યજીને સંગ્રહ, પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ. ૫૧-પર. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ. ૧૧૯-૨૦.] ૪૦૫. અજ્ઞાત (૨૫) હેમરત્નસૂરિ ફાગુ ગા. ૨૨ સં.૧૬મી સદી પૂર્વાર્ધ આદિ – અહે જુહારિસુ જગત્રય અધિપતિ, મુનિપતિ સુમતિ જિમુંદ, અહે ગાયાસુ ૨ગિ ધનગમ, આગમગછ મુર્ણિદ. શ્રી હેમરત્નસૂરિ ભગતિહિં, વિગતિહિં ગુણ વર્ણવેસુ, ગુરુપદપંકજ સેવિય, છવિય સફલ કસુ. અંત – વિનય મેરુ અનુકૂલા, ચૂલા ગરિમ નિવાસ, ...મમલહર, મણહર દેસણ ભાસ. ઇણિ પરિ સુહગુરુ સેવઉ, કેવઉ નહીં ભવવાસિ, દુર્લભ નરભવ લાધઉ, સાધઉ સિદ્ધિ ઉલ્લાસ. –ઇતિ શ્રી હેમરત્નસૂરિ ગુરુ ફાગુ વિદુષી વિનયચૂલાગણિનિર્બ, ધન કૃતમ. (૧) અભય જૈન ગ્રંથાલય. જૈિમગૂકરનાએ ભા.૧ ૫.૧૨૦-૨૧. વિનયચૂલાગણિને કર્તા માનવામાં આવેલાં પરંતુ વિનયચૂલાગણિના આગ્રહ(નિબંધ)થી કૃતિ રચાઈ હેવાની નેંધ છે તેથી એમને કર્તા માનવા ગ્ય લાગતું નથી. કાવ્યમાં પણ વિનયચૂલાગણિની પ્રશસ્તિ જણાય છે.] ૪૦૬ અમરરત્નસૂરિશિષ્ય (૮૨) + અમરરત્નસૂરિ ફાગુ ગા. ૧૮ સં.૧૬મી સદી પૂર્વાધઆદિ– અહ કેવલ કમલાં રાજએ, છાજએ જગતદિણિંદ, અહે નીલવર્ણ રલીઆમ, સુહામણુ પાસ જિણિંદ. ૧ પણમીય તાસુ પ્રભાવિહિં, ભાવિહિં ગુણ ગાએસ, શ્રી અમરરત્નસૂરિ રાજા, તાજા જઈ વાંદેસુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy