SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ બિંબ સંખ્યા તહ ગણિય જાણિ, છ સહસ ચઉસય અડયાણસ મણિ, ઇય નંદીસર વંદીય દેવ, અન્નવિ સાસય નમઉ સસેવિ. ૧૧ (૧) અભય જૈન ગ્રંથાલય. [મુથુગૃહસૂચી.] (૭૭૮) વિમલાચલ આદિનાથ સ્તવન ગા ૦ ૨૧ આદિ-નાભિનરિંદમડાર, મુરુદેવિ માડિય ઉરિ યણ, અવગત રૂપિ અપારુ, સામિય સેજ સય થણિય. અંત - ....ય પયપંકય સેવ, વિમલાચલ મંડણ રિસહ, અહનિસિ પણમઉં દેવ, અવર ન કાંઈ ઇછિય એ. ૨૧ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ ૯૩–૯૫.] ૩૭૯ અજ્ઞાત (૭૭૯) ધર્મપ્રેરણું અથવા સુભાષિત દેહા પદ્ય ૧૫ આદિ- જિણવર દેવુ સુસાહ ગુરુ, જસ હીયડ જિણધમ્મુ, સવ્ય કમ્ જયણ કરઈ, તસ લઈ સફલઉ જ મૃ. અંત – ચંદ્રસહી જે નિતુ કરઈ, અવિચલ મનિ પાલતિ, તી બીજય ભવિ દેવત્ત લહઈ, કવડિ જખ જિમુ હુંતિ. ૧૪ જીવદયા સાચઉ વયણ, પરધન જે ન હિતિ , સીયલ જ પાલઈ એકમનિ, તે સહિ સુખ લહૈંતિ. ૧૫ (૧) અભય જૈન ગ્રંથાલય. [જેમણૂકના ભા.૧ પૃ.૯૫ તથા ૧૧૪. એક જ કૃતિ ભૂલથી બે વાર નોંધાયેલી છે.] ૩૮૦. પદ્માનંદસૂરિ (૭૮૦) ચોવીસવટા પાશ્વનાથ નાગપુર ચૈત્યપરિપાટી ઑાત્ર ગા૦૯ આદિ – જય મંગલકારણ દુરિયવિદારણ, ભવભવવારણ પાસ પહે, નાયઊરિSિ નિયરિહ ભતિહિં પૂરિહિં, ચઉવીસવાય જિણ ગુણ હે. ૧ અંત – ઇય બહુવિહુ ભત્તિહિં વિહિસન્મતિહિં, આરાધઉ જિણવર સયલ શ્રી પદમાણંદસૂરિ દેસણ મણિધરિ, સાવય કુલ કી જઈ સફલ. ૯ (૧) અભય. (૭૮૧) ચોવીસવટા પાશ્વનાથ સ્તુતિ ગા. ૪ આદિ- સયલ સહકારણે ભવિયજણતારણે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy